SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મપ્રકાશ: તનવિરહિત ચૈતન્યતન, પુદ્ગલતન જડ જાણું; મિથ્યા માહ દૂરે કરી, તન પણ મારું ન માન. ૬૧ અન્વયાથ:-[ Xારી અવિ ] અશરીરને જ ( આત્માને જ ) [વુ ચÎí મમ્યવ] સુંદર શરીર જાણે! અને [äરારીíનવું જ્ઞાનદિ] આ પુદ્દગલશરીરને જડ જાણે; [મિથ્યામોઢું પરિક્ષ્યજ્ઞ] મિથ્યામાહા ત્યાગ કરે [ અત્તિ ] અને [ મૂર્તિ ] પેાતાના શરીરને [નિનાં નામન્ય”] પેાતાનું ન માને. ૬૧. આત્માનુભવનું ફૂલ કેવલજ્ઞાન અને અવિનાશી સુખની પ્રાપ્તિ છેઃ— अपर अप्पु मुतयहं कि हाफलु होइ । વજી-ળાજી વિ વિરૂ મસય-સુવુ હેડ ॥ દૂર | आत्मना आत्मानं जानतां किं न इह फलं भवति । केवलज्ञानं अपि परिणमति शाश्वतसुखं लभ्यते ॥ ६२ ॥ નિજને નિજથી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય ? પ્રગટે કેવલજ્ઞાન ને શાશ્વત સુખ પમાય. ૬ર. Jain Education International અન્નયાથ:— ગ્રામનઅમના જ્ઞાનમાં] આત્માથી આત્માને જાણતાં, [૪] અહી [હિં નમતિ ] કયુ ફળ ન મળે ? ( ખીજુ તા શુ') તેથી તેા [ ક્ષેત્રજ્ઞાન અત્તિ ખિમતિ ] જીવને કેવલજ્ઞાન પણ પરિણમે છે ( ઉત્પન્ન થાય છે) અને [ શાશ્વત સુવ્યું હતે ] શાશ્વત સુખ મળે છે. ૬૨. આત્મજ્ઞાન સ`સારથી છૂટવાનુ કારણ છે:-- जे परभाव चएवि मुणि अप्पा अप्प मुणति । દેવજી-બાળ-સુરત જીરૂ (ઢેિ?) તે મારું મુન્નતિ ૬૩ ये परभावं त्यक्त्वा मुनयः आत्मना आत्मानं मन्यन्ते । વજ્ઞાનવર્ષ હાસ્વા ( જન્મ્યા ? ) તે સંસાર મુશ્રુત્તિ || ૬૩ ।। જે પરભાવ તજી મુનિ, જાણે આપથી આપ; કેવલજ્ઞાનસ્વરૂપ લહી, નાશ કરે ભવતાપ. ૫૩ For Private & Personal Use Only ૬૩. www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy