________________
--દાહા ૧૦૭
कृत्वा । कालु कलहेविणु कोइ वीतरागपरमात्मानुभूतिसहकारिकारणभूतं कमपि कालं लब्ध्वेति । अयमत्र भावार्थ: । टङ्कोत्कीर्णज्ञायकैकशुद्ध जीव स्वभावाद्विलक्षणं मनोज्ञामनोज्ञस्त्रीपुरुषादिजीवभेदं दृष्टवा रोगाद्यपध्यानं न कर्तव्यमिति ॥ १०६ ॥ अतः कारणात् शुद्धसंग्रहेण भेदं मा कार्षीरिति निरूपयति२३४) एक्कु करे मण विण्णि करि में करि वण्ण-विसेसु । इक देव जे सह तिहुयणु एहु असेसु ॥ १०७ ॥
w
પરમાત્મપ્રકાશઃ
एकं गुरु मा द्वौ कुरु मा कुरु वर्णविशेषम् ।
एकेन देवेन येन वसति त्रिभुवनं एतद् अशेषम् ॥
Jain Education International
१०७ ॥
एकु करे इत्यादि पदखण्डनोरूपेण व्याख्यानं क्रियते । एक्कु करे सेनावनादिवजीवजात्यपेक्षया सर्वमेकं कुरु । मण बिणि करि मा द्वौ कार्षीः । मं करि वण्णविसेसु मनुष्यजात्यपेक्षया ब्राह्मणक्षत्रियवैश्यशूद्रादि वर्णभेदं मा कार्षीः, यतः कारणात् इकई देवई एकेन देवेन अभेदनयापेक्षया शुद्धकजीवद्रव्येण जें येन कारणेन वसई वसति । किं कर्तृ । तिहुगणु त्रिभु
२८७
તેથી શુદ્ધસ ગ્રહનયથી તું જીવેામાં ભેદ ન કર એમ કહે છે:—
માથા ૧૦૭
अन्वयार्थ:-डे आत्मा ! तु [ एकं कुरु ] लेवी रीते लतिनी अपेक्षाओ સેના, વનાદિ એક છે તેવી રીતે જાતિની અપેક્ષાએ સર્વ જીવાને એક કર, [ मा द्वौ कार्षीः ] लवाने मे ( अर्थात् याने ) न ४२, तेम ४ [ वर्णविशेषः ] મનુષ્યજાતિની અપેક્ષાએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રાદિરૂપ વર્ણભેદ ન કર, કારણ [ त्रिभुवनं एतद अशेषं ] ऋणु बोम्मां रहेनारी मा પ્રત્યક્ષ સમસ્ત જીવરાશિ [ एकेन देवेन ] अलेहनयथी शुद्ध से लवद्रव्य३ये | वसति ] रखे छे. ( अर्थात् वપણે બધા જીવેાની જાતિ એક છે. )
ભાવાથ :—પ્રથમ તા આ લેાક સૂક્ષ્મ જીવાથી નિર'તર ( બધી જગાએ ) ભર્યા પડ્યો છે. ( સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ જલકાય, સૂક્ષ્મ અગ્નિકાય, સૂક્ષ્મ વાયુકાય, સૂક્ષ્મ નિત્ય નિગેાદ, સૂક્ષ્મ ઇતરનિગેાદિ–આ છ પ્રકારના સૂક્ષ્મ જીવાથી સમસ્ત લેાક નિર'તર ભરેલા રહે છે ) અને તે આધારવશે ( રહેલા ) ખાદર જીવાથી લેાકમાં ક્યાંક, ક્યાંક ભરેલા છે, ત્રસ જીવાથી પણ ક્યાંક, કયાંક ભરેલા છે. ( બાદર
३८
For Private & Personal Use Only
www.jainelibrary.org