________________
-દોહા ૧૭૩ ].
પરમાત્મપ્રકાશ
उ७७
येन स्वरूपेण पायते आत्मा एषः अनन्तः ।
तेन स्वरूपेण परिणमति यथा स्फटिकमणिः मन्त्रः ॥ १७३ ।। जेण इत्यादि । तेण महर्षि परिणवइ तेन स्वरूपेण परिणमति । कोऽसौ कर्ता । अप्पा आत्मा एहु एष प्रत्यक्षीभूतः । पुनरपि किंविशिष्टः । अणंतु वीतरागानाकुलत्वलक्षणानन्तसुखाद्यानन्तशान्ति परिणतत्वादनन्तः । तेन केन । जेण सरूविं झाइयड येन शुभाशुभशुद्धोपयोगरूण ध्यायते चिन्त्यते । दृष्टान्तमाह । जह फलिहाउमणि मंतु यशा फटिक णिः जपापुष्पायुपाधिपरिणतः गारुडादिमन्त्रो वेति । अत्र विशेषव्याख्यानं तु-- येन येन स्वरूपेण युज्यते यन्त्रवाहकः । तेन तन्मयतां यानि विश्वख्यो मणिर्यथा ॥” इति श्लोकार्थकथितदृष्टान्तेन ध्यानमः । इदमत्र तात्पर्यश् । अयमात्मा येन येन स्वरूपेण चिन्त्यते तेन तेन परिणामतीलिमात्या शुद्धात्मपदप्राप्त्यर्थिभिः समस्तरागादि- , विकल्पसमूहं त्यक्त्वा शुद्धरूपेशा ध्यातव्य इति ।। १७३ ॥ [ રે ગ ] જે સ્વરૂપે [ ચાયત શ્ચિતવવામાં આવે છે [તેર દાળ ] તે સ્વરૂપે [ રિજતિ | પરિણમે છે.
ભાવાર્થ –જેવી રીતે સ્ફટિકમણિ જપપુષ્પાદિની ઉપાધિથી તે ઉપાધિરૂપે પરિણમે છે અને જેવી રીતે ગાડાદિમંત્ર ગારુડારિરૂપ ભાસે છે તેવી રીતે વીતરાગ અનાકુલતા જેનું લક્ષણ છે એવા અનંતસુખાદિ અનંતશક્તિરૂપે પરિણત હોવાથી જે અનંત છે એવો આ પ્રત્યક્ષચર આમા જે શુ, અશુપ, શુદ્ધઉપયોગરૂપે ચિન્તવવામાં આવે તે સ્વરૂપે પરિણમે છે.
અહીં વિશેષ વ્યાખ્યાન પણ છે-“ ચેન ન થઇ ચુક્યતે ચાવ: | તે તરવત્તાં થra fat થિી | ” ( અમિતગતિ યંગસાર ૯. ૫૧ ) (અથ–વિશ્વરૂપધારી સ્ફટિકની જેમ ( જેવી રીતે ટિકમણિ સર્વ પદાર્થોના રંગરૂપે પરિણમે છે તેવી રીતે) જે જે સ્વરૂપે આત્મા પરિણમે છે તે તે રૂપે આત્મા તન્મયી થઈ જાય છે. )
એ શ્લેકાર્થમાં કહેલા દષ્ટાંતથી ( આત્મા ) ધ્યાવવા યોગ્ય છે ( ચિતવવા યોગ્ય છે ).
અહીં આ તાત્પર્ય છે કે આ આત્મા જે જે સ્વરૂપે ચિતવવામાં આવે છે તે તે સ્વરૂપે પરિણમે છે એમ જાણીને શુદ્ધ આ મપદની પ્રાપ્તિના અર્થીએ સમસ્ત રાગાઢિ વિક૯૫ના સમૂહને છેડીને ( આત્માને ) શુદ્ધરૂપે જ થાવ જોઈએ. ૧૩.
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org