SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ –દોહા ૯] यविषयो नास्ति विशिष्टरूपगन्धमाल्यादिघ्राणेन्द्रियविषयो नास्ति दिव्य स्त्रीरूपावलोकना दिलोचन विषयो नास्ति श्रवणरमणीयगीतवाद्यादिशब्द विषयोऽपि नास्तीति तस्मात् ज्ञायते तत्सुखमात्मोत्थमिति । किं च । एकदेशविषयव्यापाररहितानां तदेकदेशेनात्मोत्थसुखमुपलभ्यते वीतराग निर्विकल्पस्वसंवेदनज्ञानरतानां पुनर्निरवशेषपञ्चेन्द्रियविषयमानसविकल्पजालनिरोधे सति विशेषेणोपलभ्यते । इदं तावत् स्वसंवेदन प्रत्यक्षगम्यं सिद्धात्मनां च सुखं पुनरनुमानगम्यम् । तथाहि । मुक्तात्मनां शरीरेन्द्रिय विषयव्यापाराभावेऽपि सुखमस्तीति साध्यम् । कस्माद्धेतोः इदानीं पुनर्वीतरागनिर्विकल्पसमाधिस्थानां परमयोगिनां पञ्चेन्द्रियविषय व्यापाराभावेऽपि स्वात्मोत्थवीतरागपरमानन्दसुखोपलब्धिरिति । अत्रेत्थंभूतं सुखमेवोपादेयमिति भावार्थः । तथागमे चोक्तमात्मोत्थमतीन्द्रियसुखम् - " अइसयमादसमुत्थं विसयातीदं ગળોત્રમમાંત । લઘુચ્છિ” | ૨ મુદ્દે મુગોળસિદ્ધાળું ” |o || પરમાત્મપ્રકાશ તેણે કહ્યું કે આનંદ વર્તે છે ? તે સુખ આત્માથી ઉત્પન્ન થયુ છે. જો તમે કા કે શા માટે ? તેા તેના ઉત્તર એ છે કે તે સમયે સ્ત્રીસેવનાદિ સ્પર્શના વિષય નથી, ભેાજનાદિ જિહ્વા ઇન્દ્રિયને વિષય નથી, વિશિષ્ટરૂપ ગંધમાલાદિ ઘ્રાણેન્દ્રિયના વિષય નથી, દિવ્ય શ્રી પુરુષનાં અવલેાકનાદિ નેત્રને વિષય નથી, કર્ણને પ્રિય ગીત વિદ્યાદિ શબ્દના વિષય નથી તેથી એમ જણાય છે કે તે સુખ આત્માથી ઉત્પન્ન થયુ છે. હવે વિશેષ કહેવામાં આવે છે . એકદેશવિષયવ્યાપાર રહિત જીવાને તે એકદેશ આત્માથી ઉત્પન્ન સુખ પ્રાપ્ત થાય છે, અને વીતરાગ નિર્વિકલ્પ સ્વસ વેઇનરૂપ જ્ઞાનમાં રત જીવાને સમસ્ત પચેન્દ્રિયવિષય અને મનના વિકલ્પજાલના નિરોધ થતાં, વિશેષપણે આત્માથી ઉત્પન્ન સુખ પ્રાપ્ત થાય છે. આ સુખ તે સ્વસ ́વેદનપ્રત્યક્ષથી ગમ્ય છે, અને સિદ્ધોનુ સુખ તે। અનુમાનથી પણ જણાય છે. તે આ પ્રમાણેઃ— મુક્ત આત્માને શરીર અને ઇન્દ્રિયના વિષયના વ્યાપારના અભાવ હાવા છતાં, સુખ છે એ સાધ્ય છે. તેના હેતુ એ છે કે અહીં વીતરાગ નિર્વિકલ્પ સમાધિસ્થ પરમયાગીઓને, પચેન્દ્રિવિષય વ્યાપારને અભાવ હાવા છતાં પણ, પેાતાના આત્માથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદરૂપ સુખની ઉપલબ્ધ હોય છે. Jain Education International * ૧૬૩ અહીં આવું સુખ જ ઉપાદેય છે એવા ભાવાર્થ છે. વળી આગમ ( શ્રી પ્રવચનસાર–૧–૧૩ ) માં આત્માથી ઉત્પન્ન અતીન્દ્રિય સુખનુ સ્વરૂપ પણ કહ્યું છે કેઃ— अइसयमादसमुत्थं विषयातीदं अणो वम मणं तं । अच्छिण्णं च सुहं सुधुवओगप्पसिद्धाणं ॥ "" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy