SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ યોગીન્દ્રદેવવિરચિત म० २ हो। त्रिभुवने जीवानां अस्ति नैव सुखस्य कारणं किमपि । मोक्षं मुक्त्वा एक परं तेनैव चिन्तय तमेव ॥ ९ ॥ तिहुयणि इत्यादि । तिहुयणि त्रिभुवने जीवहं जीवानां अत्थि णवि अस्ति नैव । किं नास्ति । सोक्खहं कारणु सुखस्य कारणम् । कोइ किमपि वस्तु । किं कृत्वा । मुक्खु मुएविणु एकु मोक्षं मुक्त्वैकं पर नियमेन तेणवि तेनैव कारणेन चिंतहि चिंतय सोइ तमेव मोक्षमिति । तथाहि । त्रिभुवनेऽपि मोक्षं मुक्त्वा निरन्तरातिशयसुखकारणमन्यत्पञ्चेन्द्रियविषयानुभवरूपं किमपि नास्ति तेन कारणेन हे प्रभाकरभट्ट वीतरागनिर्विकल्पपरमसामायिके स्थित्वा निजशुद्धात्मस्वभावं ध्याय त्वमिति । अत्राह प्रभाकरभट्टः हे भगवन्नतीन्द्रियमोक्षसुख निरन्तरं वय॑ते भवद्भिस्तच्च न ज्ञायते जनः । भगवानाह हे प्रभाकरभट्ट कोऽपि पुरुषो निर्व्याकुलचित्तः प्रस्तावे पञ्चेन्द्रियभोगसेवारहितस्तिष्ठति स केनापि देवदत्तेन पृष्टः सुखेन स्थितो भवान् । तेनोक्तं सुखमस्तीति तत्सुखमात्मोत्थम् । कस्मादिति चेत् । तत्काले स्त्रीसेवादिस्पर्शविपयो नास्ति भोजनादिजिह्वेन्द्रि ગાથા-૯ साथ:-[ त्रिभुवने ] a सोमi [ जीवानां ] ~वाने [ मोक्षं मुक्त्वा ] भक्ष सिवाय [ किं अपि ] ६ ५५ वस्तु [ सुखस्य कारणं ] सुमनु ४।२५ [ नैव अस्ति ] नथी. [ तेन एव ] तेथी तु [ परं | नियमथी [ एकं तं एव | मे४ भानु ४ [ चिन्तय ] यिन्तवन ४२. - ભાવાર્થ –શ્રી યોગીન્દ્રાચાર્ય પ્રભાકર ભટ્ટને કહે છે કે હે શિષ્ય! ત્રણ લેકમાં પણ મેક્ષ સિવાય પંચેન્દ્રિયના વિષયના અનુભવરૂપ બીજું કઈ પણ નિરંતર અતિશય સુખનું કારણ નથી, તેથી હે પ્રભાકરભટ્ટ ! તું વીતરાગ નિર્વિક૯પ પરમ સામાયિકમાં સ્થિત થઈને નિજ શુદ્ધાત્મસ્વભાવને ધ્યાવ. અહીં પ્રભાકરભટ્ટ પૂછે છે કે હે ભગવાન ! આપે અતીન્દ્રિય મોક્ષસુખનું નિરંતર વર્ણન કરે છે પરંતુ તે સુખને જગતના જ જાણતા નથી. (તે તે સુખની અન્ય જીવોને પ્રતીતિ શી રીતે થાય?) ત્યારે ભગવાન શ્રીગુરુ કહે છે કે હે પ્રભાકરભટ્ટ ! કઈ પણ પુરુષ નિર્બાકુલ ચિત્તવાળ થઈને પંચેન્દ્રિય ભેગના સેવનથી રહિત એકલો આરામમાં બેઠો છે તે વખતે કઈ દેવદત્ત નામના પુરુષે તેને પૂછયું કે “ તમે આનંદમાં છો ને ? ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy