SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ -होडा ११] પરમાત્મપ્રકાશઃ आहारभयमैथुनपरिग्रहसंज्ञारूपादिसमस्त विभावरहितानां वीतरागनिर्विकल्पसमाधिबलेन परमात्मोत्थसहजानन्दैकसुखामृतसंतुष्टानां जीवानां चतुर्गतिदुःखविनाशकः कहहु पसाएं सो विहे भगवन् तमेव परमात्मानं महाप्रसादेन कथयेति । अत्र । योऽसा परमसमाधिरतानां चतुर्गतिदुःखविनाशकः स एव सर्वप्रकारेणोपादेय इति तात्पर्यार्थः ॥ १० ॥ एवं त्रिविधात्मप्रतिपादकप्रथम महाधिकारमध्ये प्रभाकरभट्ट विज्ञप्तिकथन मुख्यत्वेन दोहकसूत्रत्रयं गतम् । २३ अथ प्रभाकरभट्टविज्ञापनानन्तरं श्रीयागीन्द्रदेवा स्त्रिविधात्मानं कथयन्ति — ११) पुणु पुणु पणविवि पंच - गुरु भावे चित्ति धरेवि । भट्टपहायर णिसुणि तुहुँ अप्पा तिविहु कहेवि (वि ? ) ॥ ११॥ पुनः पुनः प्रणम्य पञ्चगुरून् भावेन चित्ते धृत्वा । भट्टप्रभाकर निश्रृणु त्वम् आत्मानं त्रिविधं कथयामि ॥ ११ ॥ पुणु पुणु पणविवि पंचगुरु भावें चित्ति धरेवि पुनः पुनः प्रणम्य पञ्चगुरूनहम् । किं कृत्वा । भावेन भक्तिपरिणामेन मनसि धृत्वा पश्चात् સ્વભાવ સમાધિના ખલથી પરમ આત્માથી ઉત્પન્ન એક ( કેવલ ) સહજાનદરૂપ સુખામૃતથી સંતુષ્ટ જીવાનાં ચારગતિનાં દુ:ખના વિનાશક ચિદાનંદ જેના એક છે એવા જે કાઈ પરમાત્મા છે તે જ પરમાત્માને ઙે ભગવાન્ ! મહાકૃપા કરીને કહે. અહીં જે પરમસમાધિમાં રત જીવાનાં ચાર ગતિનાં દુઃખના વિનાશક છે તે જ સર્વ પ્રકારે ઉપાદેય છે. ૧૦ એ પ્રમાણે ત્રણ પ્રકારના આત્માના પ્રતિપાદક પ્રથમ મહાધિકારમાં પ્રભાકર ભટ્ટની વિનંતીના કથનની મુખ્યતાથી ત્રણ દાહક સુત્રો સમાપ્ત થયાં. હવે પ્રભાકરભટ્ટની વિનંતી સાંભળીને શ્રી યાગીન્દ્રદેવ ત્રણ પ્રકારના આત્માનું २१३५ ४हे छे: ગાથા-૧૧ अन्वयार्थ:-[ पंच गुरून् ] पथपरमेष्ठीने [ पुनः पुन: ] વાર વાર [ प्रणम्य ] नमस्४२ श्रीने अने [ भावेन ] लतिना परिणामथी तेभने [ चित्ते ] भनमां [ धुत्वा ] राजीने [ त्रिविध ] त्रशु प्रहारना [ आत्मानं ] आत्माने [ कथयामि ] तो [ भट्ट प्रभाकर ] हे प्रला ४२लट्ट [ त्वं | तूं [ निशृणु ] निश्चयथी सांल. ભાવાર્થ :-અહિરાત્મા, અન્તરાત્મા, અને પરમાત્માના ભેદથી ત્રણ પ્રકારના આત્મા છે. તે હું પ્રભાકર ભટ્ટ ! તે' જેવી રીતે આ ત્રણ પ્રકારને આત્મા મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy