SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મપ્રકાશઃ -होडा-१] ये जाता ध्यानाग्निना कर्मकलङ्कान् दग्या । नित्य निरञ्जनज्ञानमयास्तान परमात्मनः नत्वा ॥ १ ॥ जे जाया ये केचन कर्ता महात्मानो जाता उत्पन्नाः । केन कारणभूतेन । झाणग्गियए ध्यानाग्निना । किं कृत्वा पूर्वम् । कम्मकलंक डहेवि कर्मकलङ्कमलान् दग्ध्वा भस्मीकृत्वा । कथंभूताः जाताः । णिच्चणिरंजणणाणमय नित्यनिरञ्जनज्ञानमयाः ते परमप्प णवेवि तान्परमात्मनः कर्मतापन्नानत्वा प्रणम्येतितात्पर्थिव्याख्यानं समुदायकथनं संपिण्डितार्थनिरूपणमुपोद्धातः संग्रहवाक्यं वार्तिकमिति यावत् । इतो विशेषः । तद्यथा-ये जाता उत्पन्ना मेघपटलविनिर्गत दिनकरकिरणप्रभावात्कर्मपटलविघटनसमये सकलविमलकेवलज्ञानाधनन्तचतुष्टयव्यक्तिरूपेण लोकालोकप्रकाशनसमर्थेन सर्वप्रकारोपादेयभूतेन कार्यसमयसाररूपपरिणताः । कया नयविवक्षया जाताः सिद्धपर्यायपरिणतिव्यक्तरूपतया धातुपाषाणे सुवर्णपर्यायपरिगति-व्यक्तिवत् । तथा चोक्तं पश्चास्तिकाये-पर्यायार्थिकनयेन "अभूदपुवो हवदि सिद्धो", द्रव्यार्थिकनयेन पुनः शक्त्यप्रेक्षया पूर्वमेव शुद्धबुद्धैकस्वभावस्तिष्ठति धातुपाषाणे -सुवर्णशक्तिवत् । तथा चोक्तं द्रव्यसंग्रहे-शुद्धद्रव्यार्थिकनयेन “ सव्वे सुद्धा हु ज्ञानमयाः ] नित्य, नि२४न, ज्ञानमय [ जाताः ] थया छ [ तान् परमात्मनः ] ते ५२भा(मामाने [ नत्वा ] प्रथम शन-" ભાવાર્થ-જેવી રીતે મેઘપટલમાંથી નીકળેલા સૂર્યનાં કિરણની પ્રભા પ્રગટ થઈ છે તેવી રીતે જે કર્મ પટલના વિલય ટાણે (કર્મરૂપી મેઘપટલનો વિલય થતાં) સક્લ વિમલ કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયની વ્યક્તિરૂપ, કાલકને પ્રકાશવાને સમર્થ, સર્વ પ્રકારે ઉપાદેયભૂત કાર્યસમયસારરૂપ પરિણમ્યા છે. કયી નયની વિવક્ષાથી (તેઓ કાર્યસમયસારરૂપ સિદ્ધપરમાત્મા ) થયા છે ? જેવી રીતે ઘાતુપાષાણ સુવર્ણપર્યાયરૂપ પરિણતિની પ્રગટતારૂપે થયે છે તેવી રીતે તેઓ સિદ્ધપર્યાયરૂપ પરિણતિની પ્રગટતારૂપે થયા છે શ્રીપંચાસ્તિકાય (ગાથા ૨૦) માં કહ્યું છે કે – पर्यायार्थिनयथा “ अभूदपुव्वो हवदि सिद्धो” ( ७१ अभूतपूर्व सिद्ध थाय છે), દ્રવ્યાર્થિકનયથી તે જેવી રીતે ધાતુપાષાણમાં સુવર્ણ શક્તિરૂપે રહેલ છે તેવી રીતે, શક્તિ-અપેક્ષાએ જીવ પ્રથમથી જ શુદ્ધ, બુદ્ધ એક સ્વભાવવાળો છે. દ્રવ્યસંગ્રહ ( ગાથા १३३ )मा ४ह्यु छ : “ सव्वे शुद्धा हु सुद्धणया" शुद्ध द्रव्याथिनयथी (शुद्धनयथा) સર્વ સંસારી છે શુદ્ધ બુદ્ધ એકસ્વભાવવાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy