________________
પરમાત્મપ્રકાશઃ
-होडी ४८]
- कर्मभिर्यस्य जनयद्भिरपि । किम् । निजनिजकार्य सदापि तथापि किमपि न जनितो हृतश्च नैव तं परमात्मानं भावयत । यद्यपि व्यवहारनयेन शुद्धात्मस्वरूपप्रतिबन्धकानि कर्माणि सुखदुःखादिकं निजनिजकार्य जनयन्ति तथापि शुद्धनिश्चयनयेन अनन्तज्ञानादिस्वरूपं न हृतं न विनाशितं न चाभिनवं जनितमुत्पादितं किमपि यस्यात्मनस्तं परमात्मानं वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा भावयेत्यर्थः । अत्र यदेव कर्मभिन हृतं न चोत्पादितं चिदानन्दैकस्वरूपं तदेवोपादेयमिति तात्पर्यार्थः ।। ४८ ॥
अथ यः कर्मनिबद्धोऽपि कर्मरूपो न भवति कर्मापि तद्रूपं न संभवति तं परमात्मानं भावयेति कथयति४९) कम्म-णिबद्ध वि होइ णवि जो फुडु कम्मु कया वि । कम्मु विजो ण कया वि फुडु सो परमप्पउ भावि ॥४९॥
कर्मनिबद्धोऽपि भवति नेव यः स्फुट कर्म कदापि ।
कर्मापि यो न कदापि स्फुटं तं परमात्मानं भावय ॥ १९ ॥ ભાવાર્થ-જો કે વ્યવહારનયથી શુદ્ધાત્મસ્વરૂપના પ્રતિબંધક કર્મો સુખદુઃખાદિક પિતપોતાના કાર્યને ઉત્પન્ન કરે છે તે પણ શુદ્ધ નિશ્ચયનયથી જે આત્માનું અનંતજ્ઞાનાદિ સ્વરૂપ જરા પણ વિનાશ પામતું નથી કે નવું ઉત્પન્ન થતું નથી તે પરમાત્માને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને ભાવ એ અર્થ છે.
અહીં જે એક (કેવલ) ચિદાનંદસ્વરૂપ કર્મોથી હણાતું નથી તેમજ ઉત્પન્ન કરાતું નથી તે જ ઉપાદેય છે એવો તાત્પર્યાર્થ છે. ૪૮
હવે જે કર્મથી બંધાયે હોવા છતાં પણ કમરૂપ થતું નથી અને કર્મ પણ તે રૂપ થતું નથી તે પરમાત્માને ભાવ એમ કહે છે –
गाथा-४८
___ मन्या :-[ यः ] 2 [ कर्मनिबद्धः अपि ] ४थी माये वा छतi ५९ [ स्फुटं ] निश्चयथा [ कदापि ] ४ी५५ [ कर्म न एव भवति ] ४३५ थते। नथी मने [ कर्म अपि ] ४ ५९ [ स्फुटं ] निश्चयथा [ कदापि ] ४४ी ५ [ यः न ] २-३५ ( आत्मा३५ ) थतु नथी [ तं परमात्मानं भावय | ते પરમાત્માને તું ભાવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org