________________
૧૮૨
યેગીન્દુ દેવવિરચિત [ અ૦ ૨ દોહા ૨૨स्वाभावाज्जीवद्रव्याद्भिन्नत्वाद्धेय मिति तात्पर्यार्थः ॥ २१ ॥
अथजीवपुद्गलकालद्रव्याणि मुक्त्वा शेषधर्माधर्माकाशान्येकद्रव्याणीति निरूपयति१४८) जीउ वि पुग्गलु कालु जिय ए मेल्लेविण दव ।
इयर अखंड वियाणि तुहु अप्प-पएसहि सव्व ॥२२॥ जीवोऽपि पुद्गलः कालः जीव एतानि मुक्त्वा द्रव्याणि |
इतराणि अखण्डानि विजानीहि त्वं आत्मपदेशैः सर्वाणिः ॥ २२ ॥ जीउ वि इत्यादि । जीउ वि जीवोऽपि पुग्गल पुद्गलः कालु कालः जिय हे जीव ए मेल्लेविणु एतानि मुक्त्वा दव्व द्रव्याणि इयर इतराणि धर्माधर्माकाशानि अखंड अखण्डद्रव्याणि वियाणि विजानीहि तुहुं त्वं हे प्रभाकरभट्ट । कैः कृत्वाखण्डानि विजानीहि । अप्पपएसहिं आत्मप्रदेशैः । कतिसंख्योपेतानि सव्व सर्वाणि इति । तथाहि । जीवद्रव्याणि पृथक् पृथक् जीवद्रव्यगणनेनानन्तसंख्यानि पुद्गलद्रव्याणि तेभ्योऽप्यनन्तगुणोनि भवन्ति ।
અહીં આ કાલદ્રવ્ય પણ સર્વ પ્રકારે ઉપાયભૂત, શુદ્ધ, બુદ્ધ જ જેનો એક સ્વભાવ છે એવા જીવદ્રવ્યથી ભિન્ન હોવાથી, હેય છે એ તાત્પર્યાર્થ છે. ૨૧
હવે જીવ, પુદ્ગલ અને કાલ આ ત્રણ દ્રવ્યો સિવાયના બાકીના ધર્મ, અધમ અને આકાશ આ ત્રણ દ્રવ્ય એક એક છે એમ કહે છે –
ગાથાર स-याथ:-[ जीव । ! प्रभा भट्ट ! [ त्वं ] तु [ जीवः पुद्गलः अपि कालः ] ७१, पुल भने ४८ [ एतानि द्रव्याणि ] मे ना द्रव्याने [ मुक्त्वा ] छोडीन [ इतराणि सर्वाणि ] पाश्रीन धर्म, अधर्म मने. २।४।२५ मे स त्रा द्रव्याने [ आत्मप्रदेशैः ] पातपातान। प्रदेशथी [ अखंडानि ] २५५'3 [ विजानीहि ] org.
ભાવાર્થ-જીવદ્રવ્ય પૃથક પૃથફ છવદ્રવ્યની સંખ્યાની ગણતરીથી અનંત છે, પુદ્ગલ દ્રવ્યો તેનાથી પણ અનંતગુણ છે, ( કાલાણુ અસંખ્યાત છે) અને ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય એક એક છે.
અહીં એક જીવદ્રવ્ય જ ઉપાદેય છે. તેમાં પણ છે કે શુદ્ધનિશ્ચયનયથી શક્તિ-અપેક્ષાએ સર્વ જીવો ઉપાદેય છે તે પણ વ્યક્તિ–અપેક્ષાએ પાંચ પરમેષ્ઠી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org