________________
-होड। १३८ ।
પરમાત્મપ્રકાશઃ
33७
पुणु पुनः पश्चादिनद्वयानन्तरं दुक्खहं परिवाडि आत्मसुखबहिर्मुखेन, विषयासक्तेन जीवेन यान्युपार्जितानि पापानि तदुदयजनितानां नारकादिदुःखानां पारिपाटी प्रस्तावः एवं ज्ञात्वा भुल्लउ जीव हे भ्रांत जीव म वाहि तुहुं मा निक्षिप त्वम् । कम् कुहाडि कुठारम् । क्व । अप्पण खंधि आत्मीयस्कन्धे । अत्रेदं व्याख्यानं ज्ञात्वा विषयसुखं त्यक्त्वा वीतरागपरमात्मसुखे च स्थित्वा निरन्तरं भावना कर्तव्येति भावार्थः ॥ १३८ ।
अथात्मभावनाथ योऽसौ विद्यमानविषयान् त्यजति तस्य प्रशंसां करोति२७०) संता विसय जु परिहरइ बलि किज्जउँ हउँ तासु ।
सो दइवेण जि मुंडियउ सीसु खडिल्लउ जासु ॥ १३९ ॥ सतः विषयान् यः परिहरति बलिं करोमि अहं तस्य ।
स दैवेन एव मुण्डितः शीर्ष खल्वाटं यस्य ॥ १३९ ॥ संता इत्यादि । संता विसय कटुकविषप्रख्यान किंपाकफलोपमानलब्धજીવ! તુ પિતાના જ ખભા ઉપર કુહાડો ન માર ( અર્થાત્ વિષયેનું સેવન ન કર.)
અહીં આ વ્યાખ્યાન જાણીને વિષયસુખ છોડીને અને વીતરાગપરમાત્મ સુખમાં સ્થિત થઈને નિરંતર આત્મભાવના કરવી એ ભાવાર્થ છે. ૧૩૮. હવે આત્મભાવના અથે જે વિદ્યમાન વિષયોને ત્યાગે છે તેની પ્રશંસા કરે છે –
माथा-13 स-या:-[ यः ] 2 सानी [ सतः विषयान् | विद्यमान विषयाने [ परिहरति ] त्यागे छ [ तस्य ] तेनी [ अहं ] टु [ बलिं करोमि । पूत छु ( તેના ઉપર હું વારી જાઉ છું. ) વિદ્યમાન વિષયના ત્યાગ ઉપર દૃષ્ટાંત કહે છે. [ यस्य शीर्ष खल्वाट ] ना माथामा टस छ [ स: ] ते तो [ देवेन पत्र ] १५ १3 [ मुंडित:] भुये। छे.
ભાવાર્થ –કડવા ઝેર જેવા અને ક્રિયાકલની ઉપમાવાળા ( અર્થાત્ દેખવામાં ૧ કિપાક=સંસ્કૃત–મહાકાલ, હિંદી-લાલ ઈન્દ્રાયનનું વિશ્વફલ, ગુજરાતી-રતાંઈન્દ્રાયણ, લાલ ઈન્દ્રવારણ. આ ઝાડનાં ફળ દેખાવે સુંદર હોય છે પણ ખાવામાં કડવાં અને ઝેરી હોય છે.
४३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org