SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ -દોહ ૨૯] ૧ પરમાત્મપ્રકાશ ૨૧) સેહાહે વો વિરૂ મેમે -TUTI सो अप्पा मुणि जीव तुहुँ कि अण्णे बहुएण ॥ २९॥ देहादेहयोः यो वसति भेदाभेदनयेन । तमात्मानं मन्यस्व जीव त्वं किमन्येन बहुना ॥ २९ ॥ देहादेहयोरधिकरणभूतयोर्यो वसति । केन । भेदाभेदनयेन । तथाहिअनुपचरितासद्भूतव्यवहारेणाभेदनयेन स्वपरमात्मनोऽभिन्ने स्वदेहे वसति शुद्धनिश्चयनयेन तु भेदनयेन स्वदेहाद्भिन्ने स्वात्मनि वसति यः तमोत्मानं मन्यस्व जानीहि हे जीव नित्यानन्दैकवीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा भावयेत्यर्थः । किमन्येन शुद्धात्मनो भिन्नेन देहरागादिना बहुना। अत्र योऽसौ देहे वसन्नपि निश्चयेन देहरूपो न भवति स एव स्वशुद्धात्मोपादेय इति તાત્પર્યાર્થઃ | ૨૧ / अथ जीवाजीवयोरेकत्वं मा कार्कीलक्षणभेदेन भेदोऽस्तीति निरूपयति હવે જે પરમાત્મા વ્યવહારથી દેહમાં રહે છે અને નિશ્ચયથી સ્વસ્વરૂપમાં રહે છે તેને (એવા આત્માને) કહે છે – ગાથા–૨૯ અન્વયાર્થ—[ 7 ] જે [ મામાના ઘરે જાતિ ] અભેદનયથી અધિકરણભૂત દેહમાં રહે છે અને ભેદનયથી અધિકરણભૂત પિતાના આત્મામાં રહે છે [ ā] તેને [ વીર ] હે જીવ! [ ગરમ ] આત્મા [ મ ] જાણ, [ fઉં ચેન વજુના ] દેહ, રાગાદિ અનેક પદાર્થથી તારે શું પ્રયોજન છે? ભાવાર્થ-જે અનુપરિત અસદભૂત વ્યવહારનયથી-અભેદનયથી-સ્વ પરમાત્માથી અભિન્ન સ્વદેહમાં રહે છે અને શુદ્ધ નિશ્ચયનયથી–ભેદનયથી સ્વદેહથી ભિન્ન સ્વાત્મામાં રહે છે, તેને હે જીવ! તું આમાં જાણ-નિત્યાનંદ જેનું એક રૂપ છે એવી વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને ભાવ. શુદ્ધાત્માથી ભિન્ન એવા દેહ રાગાદિ અનેક પદાર્થોથી તારે શું પ્રયોજન છે! અહીં જે દેહમાં રહેવા છતાં પણ નિશ્ચયથી દેહરૂપ થતું નથી તે જ સ્વશુદ્ધાત્મા ઉપાદેય છે એ તાત્પર્યાર્થ છે. ૨૯. હવે જીવ અને અજીવનું એકત્વ ન કર કારણકે લક્ષણના ભેદથી તે બન્નેમાં ભેદ છે એમ કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy