SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ –દોહા ૮૮] પરમાત્મપ્રકાશ शिष्यार्जिका पुस्तकैः तुष्यति मूढो निर्धान्तः । एतैः लज्जते ज्ञानी बन्धस्य हेतुं जानन् ॥ ८८ ॥ शिष्यार्जिकादीक्षादानेन पुस्तकप्रभृत्युपकरणैश्च तुष्यति संतोषं करोति । વોડસ / પૂર I મૃતઃ | નિર્ધાન્ત પૌફિલ્ચર્સના રિા લોડા ज्ञानी । किं कुर्वन्नपि । पुण्यबन्धहेतुं जाननपि । तथा च । पूर्वसूत्रोक्तसम्यग्दर्शनचारित्रलक्षणं निजशुद्धात्मस्वभावश्रद्दधानो विशिष्टभेदज्ञानेनाजानंश्च तथैव वीतरागचारित्रेणाभावयंश्च मूढात्मा । किं करोति पुण्यबन्धकारणमपि जिनदीक्षादानादिशुभानुष्ठानं पुस्तकाद्युपकरणं वा मुक्तिकारणं मन्यते । ज्ञानी तु यद्यपि साक्षात्पुण्यबन्धकारणं मन्यते परंपरया मुक्तिकारणं च तथापि निश्चयेन मुक्तिकारणं न मन्यते इति तात्पर्यम् ॥ ८८ ॥ अथ चट्टपट्टकुण्डिकाद्युपकरणैर्मोहमुत्पाद्य मुनिवराणां उत्पथे पात्यते [?] इति प्रतिपादयति હવે શિષ્ય કરવા આદિના કાર્યથી અને પુસ્તક આદિના ઉપકરણથી અજ્ઞાની સંતેષ પામે છે અને જ્ઞાની તેને બંધને હેતુ જાણ થકો ( તેમનાથી ) લજજા પામે છે, એમ હવે કહે છે – ગાથા-૮૮ અન્વયાર્થ – નિમરત: મુaઃ | નિશ્ચંન્ત મૂઢ બહિરાત્મા [ ડિઝાઈનાપુરત: ] ચેલા, ચેલી, અને પુસ્તક વગેરેના ઉપકરણથી | તુષ્યતિ ] સંતોષ—આનંદ-પામે છે અને [ જ્ઞાનt ] જ્ઞાની તેમને [ વંષ દેતુ જ્ઞાનર ] પુણ્યબંધને હેતુ જાણ થકે [ પસૈઃ | તે બાહ્ય પદાર્થથી [ સૂઝ ત ] લજ્જા પામે છે. ભાવાર્થ – પૂર્વસૂત્રમાં કહેલા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રસ્વરૂપ નિજશુદ્ધઆત્મસ્વભાવને નહિ શ્રદ્ધત, વિશિષ્ટ ભેદજ્ઞાનથી નહિ જાણતે તેમ જ વીતરાગચારિત્રથી નહિ ભાવતે મૂઢાત્મા જિનદિક્ષા આપવી વગેરે શુભ અનુષ્ઠાનને અને પુસ્તક વગેરે ઉપકરણને પુણ્યબંધનું કારણ અને પરંપરાએ મુક્તિનું કારણ માને છે તે પણ નિશ્ચયથી તેમને મુક્તિનું કારણ નથી માનતા. ૮૮. હવે કમંડળ, પીંછી, પુસ્તક આદિ ઉપકરણે મુનિવરોને મેહ ઉપજાવી ઉન્માર્ગમાં નાખે છે એમ પ્રતિપાદન કરે છે ૧. પાઠાન્તર–પાલ્યને પાત્રત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy