________________
-हाडा १२७]
પરમાત્મપ્રકાશઃ
योगिन् सकलमपि कृत्रिमं निःकृत्रिमं न किमपि । जीवेन यातेन देहो न गतः इमं दृष्टान्तं पश्य ।। १२९ ।।
जोय इत्यादि । जोइय हे योगिन् सयलु वि कारिमउ टोत्कीर्णज्ञायकैकस्वभावादकृत्रिमाद्वीतराग नित्यानन्दैकस्वरूपात् परमात्मनः सकाशाद् यदन्यन्मनोवाक्कायव्यापाररूपं तत्समस्तमपि कृत्रिमं विनश्वरं णिकारिमउ ण कोइ अकृत्रिमं नित्यं पूर्वोक्तपरमात्मसदृशं संसारे किमपि नास्ति । अस्मिन्नर्थे दृष्टान्तमाह । जीवि जंति कुडि ण गय शुद्धात्मतत्त्वभावनारहितेन मिथ्यात्वविषयकषायासक्तेन यान्युपार्जितानि कर्माणि तत्कर्मसहितेन जीवेन भवान्तरं प्रति गच्छतापि कुडिशब्दवाच्यो देहः सहैव न गत इति हे जीव इहु पडिछंदा जोइ इमं दृष्टान्तं पश्येति । अत्रेदमध्रुवं ज्ञात्वा देहममत्यप्रभृति - विभावरहित निजशुद्धात्मपदार्थभावना कर्तव्या इत्यभिप्रायः ।। १२९ । अथ तपोधनं प्रत्यध्रुवानुप्रेक्षां प्रतिपादयति
૩૨૫
માથા—૧૨૯
अन्वयार्थ:-[ योगिन् ] योगी ! [ सकलं अपि ] परमात्माथी अन्य ने अंध छेतेधु [ कृत्रिमं । विनश्वर छे. [ किं अपि निःकृत्रिमं ] ससारमां परमात्मानी समान अर्ध पागु वस्तु नित्य नथी, या वार्तने नही रखा भाटे दृष्टांत उडे छे. [ जीवेन याता ] व भतां तेनी साथै [ देहः न गतः ] हे तो नथी, [ इमं दृष्टांतं पश्य ] આ પ્રત્યક્ષ દષ્ટાંતને તું દેખ.
આ
भावार्थ :- हे योगी ! अडीलु ज्ञाय मेपुस्वभावी, अकृत्रिम, वीतरागનિત્યાનંદ જ જેનું એક સ્વરૂપ છે એવા પરમાત્માથી અન્ય મન, વચન, કાયના વ્યાપારરૂપ જે કાંઇ છે તે ખય વિનશ્વર છે, સસારમાં પૂર્વોક્ત પરમાત્માની સંદેશ કાંઇપણ નિત્ય નથી. આ અથ દઢ કરવા માટે દૃષ્ટાંત કહે છે. શુદ્ધઆત્મતત્ત્વની ભાવનાથી રહિત, મિથ્યાત્વ, વિષય, કષાયમાં આસક્ત જીવે જે કર્મો ઉપાયં છે તે કર્મો સહિત જીવ ખીજા ભવમાં જતાં ‘કુડિ’ શબ્દથી વાચ્ય એવા દેહ તેની સાથે જતા નથી. હે જીવ! આ દૃષ્ટાંતને તુ દેખ.
Jain Education International
અહીં આ બધું અધ્રુવ જાણીને ઢહના મમત્વથી માંડીને સર્વ વિભાવ રહિત નિજ-શુદ્ધ-આત્મપદાર્થની ભાવના કરવી એવા અભિપ્રાય છે. ૧૨૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org