SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ યોગીન્દુદેવવિરચિત [ અ. ૨ દોહા ૩૬ दुक्खु वि इत्यादि । दुक्खु वि सुक्खु सहंतु दुःखमपि सुखमपि समभावेन सहमानः सन् जिय हे जीव । कोऽसौ कर्ता । णाणिउ वीतरागस्वसंवेदनज्ञानी । किंविशिष्टः । झाण-णिलीणु वीतरोगचिदानन्दकाग्र्यध्याननिलीनो रतः स एवाभेदेन कम्णहं णिज्जरहेउ शुभाशुभकर्मणो निर्जराहेतुरुच्यते न केवलं ध्यानपरिणतपुरुषो निर्जराहेतुरुच्यते तउ परद्रव्येच्छानिरोधरूपं बाह्याभ्यन्तरलक्षणं द्वादशविधं तपश्च । किंविशिष्टः स तपोधनस्तत्तपश्च । संगविहीनो संगविहीणु बाह्याभ्यन्तरपरिग्रहरहित इति । अत्राह प्रभाकरभट्टः । ध्यानेन निर्जरा भणिता भवद्भिः उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानमिति ध्यानलक्षणं, उत्तमसंहननाभावे कथं ध्यानमिति । भगवानाह । उत्तमसंहननेन यद्धयानं भणितं तदपूर्वगुणस्थानादिषूपशमक्षपकश्रेण्योर्यत् शुक्लध्यानं तदपेक्षया भणितम् । अपूर्वगुणस्थानादधस्तनगुणस्थानेषु धर्मध्यानस्य निषेधकं न भवति । तथाचोक्तं तत्त्वानुशासने ध्यानग्रन्थे-" यत्पुनर्वकायस्य શનિમિયામે વેર | શર્માને કર્તવંત તન્નાધતાધિમ્ ” f. ભાવાર્થ:–અહી પ્રભાકરભટ્ટ પૂછે છે કે આપે ધ્યાનથી નિર્જરા કહી પણ ઉત્તમસંહનનવાળાને એકાગ્રચિતાનિરોધ તે ધ્યાન છે, એવું ધ્યાનનું લક્ષણ છે તે પછી (અત્યારે) ઉત્તમસંહનના અભાવમાં ધ્યાન કેવી રીતે હોય? ભગવાન શ્રીગુરુ કહે છે–ઉત્તમસંહનન વડે જે ધ્યાન કહેવામાં આવ્યું છે તે અપૂર્વા ગુણસ્થાનાદિમાં ઉપશમક્ષપકશ્રેણીમાં જે શુકલધ્યાન હોય છે તેની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. પણ અપૂર્વકરણ ગુણસ્થાનથી નિચેના ગુણસ્થાનમાં તે ધર્મધ્યાનનું નિષધક નથી (ધર્મધ્યાનની આગમમાં ના કહી નથી ) ( શ્રી રામસેન કૃત ) તત્ત્વાનુશાસન નામના ગ્રંથમાં ( ગાથા ૮૪ માં ) ધ્યાનના વિષયમાં પણ કહ્યું છે કે “यत्पुनर्वचकायस्य ध्यानमिन्यागमे वचः । श्रेण्यार्थ्यानं प्रतीत्याक्तं तन्नाधस्तान्निषेधकम् ॥" અર્થ –વાકાયવાળાને ધ્યાન હોય છે એવું આગમનું વચન છે તે તે ઉપશમ અને ક્ષપક એ બે શ્રેણીઓમાં શુકલધ્યાનને લક્ષમાં રાખીને કહેલ છે પણ આ કથન તેનાથી નીચેના ગુણસ્થાનમાં થતા ધ્યાનને કોઈપણ સંહનનમાં નિષેધ કરનારું નથી. વળી રાગદ્વેષના અભાવસ્વરૂપ પરમ યથાખ્યાતરૂપ સ્વરૂપમાં ચરવું તે નિશ્ચયચારિત્ર કહેવાય છે, તેનો આ કાલમાં અભાવ હોવાથી તે પોઘને અન્ય ચારિત્ર આચર. શ્રી તત્ત્વાનુશાસન (ગાથા ૮૬ માં ) પણ તેવું કહ્યું છે કે “રિતાને ન પરસ્પષ યથાવત સંઘરતા તમિળે યથારાશિમાઘરનુ તારિયાઃ” અર્થ –આ પંચકલમાં યથાખ્યાત ચારિત્રના આચરનારા નથી તો શું થયું? તપસ્વીઓ પિતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy