SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ २६८ યોગીન્દુદેવવિરચિત [१० २ होला ८3 नशनादिद्वादशविधनपश्चरणेन बहिरङ्गसहकारिकारणभूतेन साध्यते तथापि निश्चयेन निर्विकल्पशुद्धात्माविश्रान्तिलक्षणवीतरागचारित्रसाध्यो योऽसौ परमार्थशब्दवाच्यो निजशुद्धात्मा तत्र निरन्तरानुष्ठानाभावात् ताव ण मुंचइ तावन्तं कालं न मुच्यते । केन । कर्मणा जाम णवि इहु परमत्थु मुणेइ यावन्तं कालं नैवैनं पूर्वोक्तलक्षणं परमार्थ मनुते जानाति श्रद्धत्ते सम्यगनुभवतीति । इदमत्र तात्पर्यम् । यथा प्रदीपेन विवक्षितं वस्तु निरीक्ष्य गृहीत्वा च प्रदीपस्त्यज्यते तथा शुद्धात्मतत्वप्रतिपादकशास्त्रेण शुद्धात्मतत्वं ज्ञात्वा गृहीत्वा च प्रदीपस्थानीयः शास्त्रविकल्पस्त्यज्यत इति ॥ ८२ ॥ अथ योऽसौ शास्त्रं पठन्नपि विकल्पं च मुश्चति निश्चयेन देहस्थं शुद्धात्मानं न मन्यते स जडो भवतीति प्रतिपादयति२१०) सत्थु पढंतु वि होइ जडु जो ण हणेइ वियषु । देहि वसंतु वि णिम्मलउ णवि मण्णइ परमप्पु ॥८३॥ शास्त्रं पठन्नपि भवति जडः यः न हन्ति विकल्पम ।। देहे वसन्तमपि निर्मलं नैव मन्यते परमात्मानम् ॥ ८३ ॥ सत्थु इत्यादि । सत्थु पढंतु वि शास्त्रं पठन्नपि होइ जडु स जडो भवति બાર પ્રકારના તપથી સાધવામાં આવે છે તો પણ નિશ્ચયનયથી નિર્વિકલ્પ શુદ્ધ આત્મામાં વિશ્રાંતિસ્વરૂપ વીતરાગ ચારિત્રથી જ સાધવામાં આવે છે, તે નિજશુદ્ધાત્મામાં નિરંતર અનુષ્ઠાનના અભાવથી આત્મા જ્યાં સુધી આ પૂર્વોક્ત લક્ષણવાળા પરમાર્થને સમ્યગૂ જાણતો નથી, સમ્યગ શ્રદ્ધતો નથી અને સમ્યગૂ અનુભવતા નથી ત્યાં સુધી કર્મથી છૂટતો નથી. અહીં આ ભાવાર્થ છે કે જેવી રીતે દીવા વડે વિવક્ષિત વસ્તુને જોઈને અને ગ્રહણ કરીને દીવો છોડી દેવામાં આવે છે, તેવી રીતે શુદ્ધ આત્મતત્વના પ્રતિપાદક શાસ્ત્રથી શુદ્ધ આત્મતત્વને જાણીને અને ગ્રહીને પ્રદીપસ્થાનીય શાસ્ત્રના વિકલ્પને छ।उवामां आवे छे. ८२. હવે જે કઈ શાસ્ત્રને ભણીને પણ વિકલ્પને છોડતો નથી અને નિશ્ચયનયથી દેહમાં રહેલા શુદ્ધ આત્માને માનતો નથી તે જડ છે એમ કહે છે-- माथा-८3 मन्वया:-[ यः ] 2 4 | शास्त्रं पठन् अपि ] शत्रने भयुवा छतi ५५ [ विकल्प ] भिथ्यात्व, शाहि वि४८५ने [न हन्ति ] यता नथी, qणी [ देहे वसन्तं ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy