________________
યેગીન્દુદેવવિરચિત
[ हो। १५अथ स्थलसंख्याबाह्यं प्रक्षेपकं कथयति६६) सो णत्थि ति पएसो चउरासी-जोणि-लक्ख-मज्झम्मि ।
जिण वयणं ण लहंतो जत्थ ण डुलुडुल्लिओ जीवो ॥६५४१॥ स नास्ति इति प्रदेशः चतुरशीतियोनिलक्षमध्ये
जिनवचनं न लभमानः यत्र न भ्रमितः जीवः ॥ ६५*१॥ सो पत्थि त्ति पएसो स प्रदेशो नास्त्यत्र जगति । स किम् । चउरासीजोणिलक्खमज्झम्मि जिणवयणं ण लहंतो जत्थ ण डुलुडुल्लिओ जीवो चतुरशीतियोनिलाक्षेषु मध्ये भूत्वा जिनवचनमलभमानो यत्र न भ्रमितो जीव इति । तथाहि । भेदाभेदरत्नत्रयप्रतिपादकं जिनवचनमलभमानः सन्नयं जीवोऽनादिकाले यत्र चतुरशीतियोनिलक्षेषु मध्ये भूत्वा न भ्रमितः सोत्र कोऽपि प्रदेशो नास्ति इति । अत्र यदेव भेदाभेदरत्नत्रयप्रतिपादकं जिनवचनमलभमानो भ्रमितो जीवस्तदेवोंपादेयात्मसुखप्रतिपादकत्वादुपादेय मिति तात्पर्यार्थः ॥६५*१॥
अथात्मा पङ्गवत् स्वयं न याति न चैति कर्मैव नयत्यानयति चेति कथयतिહવે દોહા-સૂત્રોની સ્થલસંખ્યાથી બહાર પ્રક્ષેપકને કહે છે –
ગાથા-૬પ૧ मन्या :-[ जिनवचनं न लभमानं ] नियनने नडि प्रोस ४२ती थी, मागतमा [सः प्रदेश: न अस्ति ] मेवो ४५ प्रदेश नथी [ यत्र] न्या-[ चतुरशीतियोनिलक्षमध्ये ] या|शासाम योनीमा-3५०ने [जीवः ] २१॥ ०५ [ न भ्रमितः ] ન ભટકયો હોય
ભાવાર્થ-આ જગતમાં એ કોઈ પણ પ્રદેશ નથી કે જ્યાં ચોરાશીલાખ યોનિમાં ઊપજીને–ભેદભેદરત્નત્રયના પ્રતિપાદક જિનવચનને નહિ પ્રાપ્ત કરતો થકો આ જીવ અનાદિકાલથી ન ભમ્યો હોય.
અહીં ભેદભેદરત્નત્રયના પ્રતિપાદક જે જિનવચનને નહિ પ્રાપ્ત કરતો થકો જીવ ભટકયે તે જિનવચન ઉપાયભૂત આત્મસુખનો પ્રતિપાદક હોવાથી ઉપાદેય છે એવો તાત્પર્યાર્થ છે. ૬૫૧
હવે આત્મા પાંગળા માણસની જેમ સ્વયં જતો નથી, કે આવતો નથી, કર્મ જ તેને લાવે છે, લઈ જાય છે એમ કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org