________________
પરમાત્મપ્રકાશ
-छ। १४२ ।
૩૪૧ णिञ्चलउ घोरोपसर्गपरीषहप्रस्तावेऽपि मेरुवनिश्चलं तेन निश्चलात्मध्यानेन अवसई मुक्खु लही सि नियमेनानन्तज्ञानादिगुणास्पदं मोक्षं लभसे त्वमिति तात्पर्यम् ॥ १४१ ॥ __अथ शिवशब्दवाच्यस्वशुद्धात्मसंसर्गत्यागं मा कार्षीस्त्वमिति पुनरपि संबोधयति२७३) इहु सिव-संगमु परिहरिवि गुरुवड कहि वि म जाहि ।
जे सिव-संगमि लीण णवि दुक्खु सहंता वाहि ॥ १४२॥ इमं शिवसंगम परिहृत्य गुरुवर क्यापि मा गच्छ । ।
ये शिवसंगमे लीना नैव दुःख सहमानाः पश्य || १४२ ॥ इहु इत्यादि । इहु इमं प्रत्यक्षीभूतं शिवसंगम शिवसंसर्ग शिवशब्दवाच्योऽनन्तज्ञानादिग्वभावः स्वशुद्धात्मा तस्य रागादिरहितं संबन्धं परिहरिवि परिहृत्य त्यक्त्वा गुरुवड हे तपोधन कहिं वि म जाहि शुद्धात्मभावनाप्रतिपक्षभूते मिथ्यात्वरागादो क्वापि गमनं मा कार्षीः । जे सिवसंगमि ધ્યાન કર ), તેવા નિશ્ચલઆત્મધ્યાનથી તું અનંતજ્ઞાનાદિ ગુણોનું સ્થાન એવા મોક્ષને मवश्य पाभीश से तात्पर्य छे. १४१.
હવે શિવ’ શબ્દથી વાચ્ય એવા સ્વશુદ્ધાત્માના સંસર્ગ ત્યાગ તું ન કર એમ ફરીને પણ સંબોધે છે.
ગાથા-૧૪૨ मन्या :-[ गुरुवर ] तपायन ! [ इमं शिवसंगम परिहृत्य ] २१॥ शिवनी सम ( शुद्धा माने। समय ) छाडीने तु [ क्व अपि ] मी? ज्यांय ५५५ [ मा गच्छ ] - 1. [ ये ] रेसा | शिव संगमे ] २१शुद्धीमामा सीन नथी तभने | दुःख सहमानाः ] दुमने सन ४२ता तु [ पश्य ] ३५.
ભાવાર્થ – આ પ્રત્યક્ષ શિવસંસગને–શિવ શબ્દથી વાચ્ય એવો અનંત જ્ઞાનાદિ સ્વભાવવાળો સ્વશુદ્ધાત્મા તેને રાગાદિ રહિત સંબંધને છોડી દઈને હે તપાધન ! તું શુદ્ધાભાવથી પ્રતિપક્ષભૂત મિથ્યાત્વ, રાગાદિમાં ક્યાંય પણ ગમન ન કર. જે કોઈ વિષયકષાયને આધીન થવાથી “શિવ શબ્દથી વાચ્ય એવા સ્વશુદ્ધાત્મામાં લીન-તન્મય-થતા નથી તેમને વ્યાકુલતાનું લક્ષણ જે છે એવા દુઃખને સહન કરતા तुम.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International