Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008552/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org อ B • યોગાđષ્ઠ આચાર્ય મહા પંચાગઢ ઈશ્વિ લેખકો જર્યાભન પાદટા Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 867 भ પ્રકાશક: શ્રી.અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળઃ મુંબઈ. E Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Cyanmandir COY COLOR u 121JYN For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra :ચિત્રકારઃ શ્રી. કનુભાઈ દેસાઈ શ્રી. શીરાડકર શ્રી. હીરાલાલ ખત્રી શ્રી. ચ’ શ્રી. જયન્તી ઝવેરી પ્રથમ આવૃત્તિ: ઈ. સ. ૧૯૫૦ વીર સવત ૨૪૭૬ હિંમત ૧૧ રૂપિયા www.kobatirth.org પ્રકાશક મણિલાલ મોહનલાલ પાદરાકર મંગળદાસ લલ્લુભાઇ ઝવેરી 'દુલાલ નગીનદાસ ભાંખરીઆ ત્રીઓ : મુદ્રક ઃ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. અધ્યાત્મક જ્ઞાનપ્રસારક મંડળ, ૬. મંગળદાસ લ. ઘડિયાળી કાલબાદેવી રોડ : સ્વદેશી મારકીટ સામે, મુંબઈ, 867 1217193 મણુલાલ નાનાલાલ શાહ, આશા પ્રિન્ટરી રાવપુરા, વાદા Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . श्री १०८ ग्रंथ प्रणेता योगनिष्ट आचार्य श्रीमद् बुद्धिसागर सूरिश्वरजी. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્પણ Q2 गुरु चरणे For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीसद्गुरुप्रशस्तिः। समाधिस्थितयोगीन्द्र, विद्युन्मीलितवाक्षुषम् । सदा भान्तं प्रतापेन, धिया न्यक्कृतगीष्पतिम् ॥१॥ निजानन्दाब्धिपूर्णेन्दु, प्रतिष्ठितपदस्थितम् । गम्भीरवाचं मुग्धास्य, गूढमात्मन्यवस्थितम् ॥२॥ निर्विकल्पसमाधिस्थं, सर्वजन्तुशमप्रदम् । दूरीकृतविकल्पोद्यत्सज्ज्ञानभास्करं गुरुम् ॥३॥ विशुद्धचरितख्यातं, जगतीशसमचिंतम् । सिद्धान्तवचने दक्ष, सर्वपापतमोरविम् ॥४॥ देवेन्द्रवन्धतीर्थशध्यानमग्नमहनिशम् । संजातमोहमथनं, शानतत्त्वविलासिनम् ॥५॥ अनेकान्तविचारेण, निष्ठं तं जैनवर्त्मनि । सच्छिष्यश्रेणिराजन्तं, चिदानन्धनोज्ज्वलम् ॥ ६ ॥ निरस्तसर्वपापौघ, शान्तमुद्राविराजितम् । घरेण्यं नौमि वक्तारं, बुद्धब्धिं सूरिपुङ्गवम् ॥ ७ ॥ ऋद्धिसागरसूरीन्द्र, सूरिश्च कीर्तिसागरः । प्रणमतो गुरुं भक्त्याऽष्टकं स्तादविनां मुदे ॥ ८ ॥ राजनगरे आधष्णाषष्ठी : बुधवासरे विक्रमान्द २००६ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ X 3 પ્રારંભિક વિભાગ એક અંજલિ = દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી પ્રકાશકનું નિવેદન લેખકનું નિવેદન એ બાલ : શ્રી. રમણલાલ વસંતલાલ દેસાઈ આમુખ : પ્રા. કેશવલાલ હિંમતલાલ કામદાર જીવનવિભાગ ૧. પ્રવેશક ૨. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ૩. વતન ૪. પાંચમે પરમેશ્વર ૫. પુત્રનાં લક્ષણ પારણામાંથી ૬. કેળવણી, દિલની ને દેહની ૭. મા, શારદા તારે ચરણે અનિષ્ટમાંથી ઈષ્ટની પ્રાપ્તિ ૯. તમનાનાં તય ૧૦. શીરા માટે શ્રાવક ૧૧. જિગીષ-વિજિગીષ ૧૨. ચિન્તક બહેચરદાસ ૧૩. પંથનિર્માણ ૧૪. મંથનનાં નવનીત ૧૫. સત્યશોધક આત્મા મહેસાણા પાઠશાળામાં ૧૭. માતી ઝવેરીઓના હાથમાં ૧૮. રવિ અસ્ત થયે ૧૯. એક આંગળીને ઉપદેશ ૧૦૦ ૧૦૯ ૧૧૫ ૧૨૨ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ૧૩૦ ૧૩૫ * ૧૪૦ ૧૪૮ ૧૫૩ ૧૬૩ ૧૬૮ ૧૭૫ ૧૮૫ ૧૨ ૧૯૮ २०४ જે જ ૨૦. ચઢતે પરિણામે ૨૧. કાળઝપાટા ૨૨. સંસારના છેદ ૨૩. જગદગુરુના સાનિધ્યમાં વિભાગ બીજો : ૨૪. ધર્મ અને ધમી ૨૫. એ મહાન શ્રમણસંસ્થા ૨૬. સાગરગચ્છ ૨૭. સાગરગચ્છના ત્રણ સ્તંભ ૨૮. બહેચરદાસમાંથી બુદ્ધિસાગરજી ૨૯ પાણી તો વહેતાં ભલાં ૩૦. ગ્રંથલેખનના શ્રીગણેશ ૩૧. પાદરાથી પેથાપુર ૩૨. યોગ તરફ ૩૩. ગુજરાતના પાટનગરમાં ૩૪. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ ૩૫. સ્વપ્નદ્રષ્ટાનું સુરત ૩૬. મેહમયીમાં ૩૭. સારગ્રાહી જીવનદષ્ટિ ૩૮. મૃત્યુના નાટારંભ ૩૯. સૂરિપદ ભાવના ભવનાશિની ૪૧. સમાજસેવક ૪૨. સ્વદેશભક્તિ ને સૂરિજી ૪૩. નિજાનંદમાં મસ્ત ગી ૪૪. આત્માના ચોમાસાના ઈરછુક ૪૫. અંતિમ યાત્રા ૪૬. ધન્ય હો મૃત્યુ, ધન્ય હો એ જીવન સાહિત્યસર્જન ૧. સાહિત્યસર્જન ૨. સાહિત્યસૂચિ ૨૨૭ ૨૩૬ ૨૫૧ ૨૭૦ ૨૮૦ ૨૮૯ २८८ ३०७ ૩૧૯ ૩૩૬ ३४६ ३६६ १८ ૧ થી ૧૫૨ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra afires BH www.kobetirth.org એક અંજલિ : લેખક : સાક્ષરવ શ્રી. કૃષ્ણલાલ માહનલાલ ઝવેરી કર્યાં વિજાપુર ગામના એક નિરક્ષર કણબી કુટુ'બતુ' સંતાન ને જ્યાં તેનુ` રૂપાંતર થયેલા સાક્ષર આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી દૈવીસકેત વિના જીવન આવે પલટા અનુભવે નહિ ! .. Acharya Shri Kailassagarsuri Gyanmandir પાલણપુર જોડે મારે લગભગ વીસ એકવીશ વરસના સંબંધ. પાલણપુરને હું જૈનાના કિલ્લા ” એ નામે સોધું છું. એ પાલણપુરની પરિશાળા તપાસવા આવાં ત્યાંના ઉપાશ્રયના એક શાંત ખૂણામાં બેસી જઈ શ્રીમદે પેાતાના દીક્ષા લેવા રૂપ આત્મવિકાસ સાધ્યેા. મારા સિવાયના ખીજા લેખાએ શ્રીમને અજલિ આપી છે. તેમનાથી વિશેષ મારે કહેવા જેવું કાંઈ નથી. એક વખતના નિરક્ષર 'બાળકે વિકાસ સાધી જીવનનું ઉત્તમમાં ઉત્તમ ફળ મેળવ્યું. આધ્યાત્મિક વિદ્યા, તત્ત્વજ્ઞાન-જૈતાનું તથા જૈનેતાનું, કમ, જ્ઞાન, ભક્તિ અને યાગ એ ક્ષેત્રોમાં ઘૂમ્યા. ગદ્ય તે પદ્ય સંસ્કૃત, માગધી, હિન્દી, ગુજરાતી ભાષાએ અપનાવી, સાહિત્યની છેળા વરસાવી, લગભગ ૧૨૫ ગ્રંથે! લખ્યા. જેમાંના ૧૦૮ તા પ્રગટ થઇ ચૂકયા છે. એ એક આશ્રય' (miracle) નહિ તે શું? જૂના વખતમાં તા હતા, પણ હાલમાં પણ જૈન સપ્રદાયમાં અનેક વિદ્વાન ને વ્યાપક આચાર્યાં થઈ ગયા છે. તેમાંના કેટલાયે જોડે એમને ગાઢ સંબંધ હતા. દાખલા તરીકે શ્રી. વિજયધસૂરીશ્વરજી, ગુજરાતનુ' પરમધન ને પ્રવૃત્તિશીલ મુનિરાજો વિદ્યાવિજયજી, મારા જૂના સ્નેહી,—જેમણે એમને “વિદ્વાન યાગી અને નિરભિમાની ત્યાગી મહાત્મા'નું બિરૂદ આપી એમના સ્વગમનથી જૈન સમાજની હાલની પરિસ્થિતિ જોતાં તેને કેટલી હાનિ થઇ છે તે વિષે શેક દર્શાવ્યા છે (સ્મારક ગ્રંથ પૃ. ૩૨) મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજીએ જૈન સમાજની જે શકકારક પરિસ્થિતિને ઉલ્લેખ કર્યાં છે, તેમાં તે સમાજના સાહિત્યની હીન પરિસ્થિતિને પણ સમાવેશ થાય છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org The decline of Literature medicates the decline of a nation. The two keep pace in their dawnward tendency. “ સાહિત્યની અવનતિ એટલે રાષ્ટ્રની અવનતિઃ અવનતિ પામવામાં એ બન્ને સાથે પગલાં માડે છે.” આ અભિપ્રાય પ્રખ્યાત જર્મન લેખક Goethe તે છે. એ હાનિકારક પરિસ્થિતિમાંથી જે લેખક રાષ્ટ્રના સ ંપ્રદાયને બચાવે તે તેના ઉદ્ધારકર્તા કહેવાય, શ્રીમદ્ મુદ્ધિસાગરજીના ૧૦૮ ગ્રંથાએ જૈન સાહિત્યના ઉદ્ધારનું, તેને અવનતિમાંથી બચાવવાનુ` કાય ક" છે, તે માટે તેમના જેટલે આભાર મનાય તેટલા થોડા છે. સમાધિમદિર તે જ્ઞાનમંદિરની સ્થાપના, મુંબાઈમાં એમની પ્રેરણાથી સ્થપાયેલ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મ'ડળ તરફથી એમના ગ્રંથા વગેરેની પ્રસિદ્ધિ પરત્વેના પ્રયાસ, એ સમાજ પ્રત્યેના એમના ઋણને અદા કરવાના એક સ્તુત્યમાર્ગ છે, પણ એ ઋણુ ખરેખરું' અદા । કયારે થાય કે જ્યારે સમાજ એમણે આપેલા મૂલ્યવાન ઉપદેશાને અનુસરે, જીવનમાં ઉતારે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જયભિખ્ખુ તથા શ્રી. મણિભાઈ પાદરાકરની પ્રાસાદિક કલમે લખાયેલું એમનુ જીવનચરિત્ર એટલી ખૂબીથી લખાયેલું છે કે તે વાંચતાં ઠેકાણે ઠેકાણે આપણે એક વાર્તા, એક કહાણી વાંચતા હાઇએ એવું લાગે છે. ભાઇશ્રી મણિભાઇ પાદરાકર તથા એમના પિતાશ્રીએ જાણે એમના સંબંધીની દરેક પ્રવૃત્તિમાં ઓતપ્રાત થઈ જઈ એને મૂર્તીસ્વરૂપ આપ્યુ છે, એવા ભાસ થાય છે. મારી જોડે લાંબા વખતથી પરિચયમાં આવતા, સંસારમાં રહી સાધુ જેવું જીવન ગાળતા ભાઈ લલ્લુભાઈ કરમચંદ લાલ એ શુખીના બાળકના ગામડાની નિશાળમાં સહાધ્યાયી હતા, એ એમનુ સદ્ભાગ્ય ! તે સમયના સૌમ્યની છાયા એમના પર ઉતરી એમને સાધુ જીવન જિવડાવે છે એમ શા માટે ન માનવું? પેાષ વદી ૧ ગુરૂવાર ૨૦૦૬ તા. ૫ જાનેવારી ૧૯૫૦, મુભાઈ સૂરીશ્વરજી જેવા મહાપુરુષને આ બે શબ્દ અંજલિ રૂપે આપવાના મને પ્રસંગ મળ્યા તે બદલ હું પેાતાને ધન્યવાદ માપું છું. plea PUSH For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir પ્રકાશકનું નિવેદન અધ્યાત્મયોગી ચરિત્રનાયકના વરદ હસ્તે સ્થપાયેલ “ શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ” આ ચરિત્રગ્રંથ પ્રગટ કરતાં, પોતાના ઉપર વર્ષોથી રહેલા ગજણને અદા કરવાને આત્મસંતોષ મેળવે છે ! એ વિક્રમ સંવત ૧૯૬૫ ની જ્ઞાનપંચમી હજીય યાદ છે, જે દિવસે જ્ઞાની, ધ્ધાની, ચાગી ને સંસ્કૃતિપ્રેમી સૂરિરાજે એક ભારે ઉદેશથી આ સંસ્થાની સ્થાપના કરી હતી. એમની તીવ્ર આકાંક્ષા હતી કે જૈન અને જૈનેતરમાં પોતાની જ્ઞાન અને યોગથી ભરેલી વિચારધારાનો પ્રવાહ પહોંચે ! જીવન વિષેના, સેવા ને સંર તિ વિષેના, ઈતિહાસ ને અધ્યાત્મ વિષેના પોતાના આદર્શોને ઘેર ઘેર પિતાના ગ્રંથ-શિષ્યોના વાચન દ્વારા પ્રચાર થાય !! આ જ્ઞાનગંગા માણસા મુકામે શરૂ થઈ, ને આગળ ધપી. એનું પ્રારંભિક સંચાલન શ્રદ્ધેય શેઠશ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલે સંભાળ્યું. ને તે પછી તેને પાદરા મુકામે લઈ જતાં અનન્ય ગુરુભક્ત શ્રી. મોહનલાલ હેમચંદ વકીલે એ સંભાળ્યું. કુદરતને સંકેત જ હશે. એક વાર અબધૂતસ્વભાવી ચરિત્રનાયકે એક મેટા શિષ્યસમૂહ ધરાવનાર મુનિરાજ સાથે શિષ્ય વિષે વાત કરતાં કરતાં નિશ્ચય કર્યો કે ક્ષરજીવનના શિષ્યો તે જે થાય તે ભલે, પણ અક્ષરજીવનવાળા ૧૦૮ ગ્રંથશિષ્ય જરૂર સજવા, જેને જન્મ, જરા ને મરણ ન નડે ! જે અમર હાય! આ મંડળ એ પ્રતિજ્ઞાવાહનનું સાધન બન્યું. એકસો આઠથી પણ વધુ અમર ગ્રંથ-શિષ્યો સર્જવાને નિમિત્તભૂત બન્યું. અને એ વાતનું એને આજે પણ ગૌરવ છે. આ સંસ્થાના પ્રેરક અને પ્રાણુ ચરિત્રનાયક આચાર્યવર્ય શ્રી. બુદ્ધિસાગરસૂરીશ્વરજી વિ. સં. ૧૯૮૧ જેઠ વદી ૭ ના રોજ કાળધર્મ પામ્યા. એમના બહોળા ભક્તમંડળે એક તારક ગુમાવ્યા. સાથે સાથે મંડળે પણ આધારસ્થંભ. [ { ] For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir योगनिष्ठ आचार्य . મૂળ આધાર જતાં, આધાર વગરની એ ઈમારતને બીજા આધારસ્થ મૂકીને ઊભી રાખવાને સંસારમાં હમેશાં સહુ કોઈ પ્રયત્ન કરે છેઃ એમ અમે પણ કર્યો, પણ એ પ્રતાપી આધારસ્થંભની ખેટ અમને સદા કાળ સાલ્યા કરી છે, ને આજે પણ ચાલે છે. આવા પ્રતાપી આધારસ્થંભના કેત્તર ચરિત્રને લેકહિત માટે પ્રગટ કરવું એ આ સંસ્થાની ફરજ હતી, અને તે પ્રગટ કરવાની આકાંક્ષા આ મંડળ પ્રથમથી જ સેવત આવ્યું હતું. તે છતાં વાચકવર્ગને આશ્ચર્ય થશે કે જીવનચરિત્રને રજૂ કરતાં પૂરી એક પચ્ચીસી પસાર થઈ ગઈ. અમારે સ્પષ્ટ કરવું જોઈએ કે અલબત્ત, એક મહા ઉપકારી આત્માનું ચરિત્ર આટલું મોડું બહાર પડે તે માટે મંડળ અવશ્ય ટીકાપાત્ર છે: પણ સાથે સાથે અમારે જણાવવું જોઈએ, કે એ વિષેને અમારો પ્રયત્ન આજ સુધી કદી થmો નહોતે. જીવનની વિગતો એકત્ર કરવાની, એ બધાને ક્રમવાર જવાની, ને છેલ્લે છેલ્લે એને ન્યાય આપી શકે તેવા લેખકની શોધની પ્રવૃત્તિ સતત ચાલુ હતી. | અમારે સ્પષ્ટ કરવું જોઈએ કે ત્રણ ત્રણ લેખકે પાસે જીવનચરિત્રો લખાવવામાં પણ આવ્યાં. પણ તપાસતાં કેઈમાં અતિશયોક્તિ તો કેાઈમાં અપેક્તિ દેખાઈ. વળી મધ્યસ્થભાવે ન્યાય આપી શકે તેવા લેખકની શોધ આરંભાઈ ! | સમય કોઈનેય માટે ક્યાં થલે છે ? મંડળે એક યોગાભ્યાસી વિદ્વાન સજજન શ્રી. જયંતિલાલ એછવલાલ મહેતાને આ કાર્ય સંપ્યું. આ કાર્યને જરૂર ન્યાય આપે એવા એ સુંદર લેખકે લખવા માંડયું, ત્યાં તો આ બાબતથી અજ્ઞાત એક ગુરુભક્ત શ્રી. કેશવલાલ મંગળદાસ નામના વકીલને બારોબાર જીવન લખવા સેપ્યું અને ભાઈ જયંતિલાલે કામ પડતું મૂક્યું. બનવા કાળ તે ૨ા. કેશવલાલ તે લખી શકયા જ નહિ. વરસ વીતતાં ગયાં. આખરે ભાઈ પાદરાકરને આ કાર્ય સંપાયું. તેમણે ટૂંક સમયમાં તે લખ્યું. આચાર્યો, સાધુઓ અને મંડળના સભ્યોએ વાંચ્યું, ગમ્યું, અને પ્રેસમાં મોકલવા પ્રબંધ થયો. ત્યાં તે રા. પાદરાકરે જાણીતા લેખક શ્રી, જયભિખુનું ‘ કામવિજેતા સ્થૂલિભદ્ર” પુસ્તક વાંચ્યું ને ડોલી ઊઠયા. આ લેખક મારા લખેલા જીવનને પિતાની શૈલીમાં લખે તો ? જરૂર ઉત્તમ કૃતિ બને. આ ભાવનાએ શ્રી નાગકુમાર મકાતી વકીલ મારફતે મંડળને શ્રી. જયભિખ્ખ મળ્યા. તેમણે આ કાર્ય સ્વીકારવાની ઉદારતા દર્શાવી મંડળને ઉપકૃત [૨] For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir प्रकाशकचं निवेदन કર્યું. ગુરુશ્રીની નિત્યનેધ, લખાયેલું જીવન, ગુરુશ્રીના તમામ ગ્રંથો તથા અન્ય સાહિત્ય તેમને આપ્યું અને તેઓ કટિબદ્ધ થયા. પછી તે તેઓશ્રી લાંબી માંદગીમાં પટકાયા. પ્રકતિની પ્રેરણા ને ભાગ્યનાં વિધાન અજબ હોય છે. શ્રી. જયભિખ્ખએ વીતી ગયેલા લાંબા ગાળાને કે કરવા અમદાવાદથી મુંબઈ આવીને લખી આપવાનો નિર્ધાર કર્યો. વિ. સ. ૨૦૦૨ ના ચાતુર્માસમાં ચરિત્ર લખાયું. પૂ. મુનિરાજે તથા વિદ્વાન શ્રાવકેની વચ્ચે તે વંચાયું પણ લખાઈને તૈયાર થયું ત્યાં તો કાગળનિયમન ધારે, મુદ્રણનિયમન ધારે, બુકીંગ બંધ ! કાગળ મેળવવાની–ગ્રેસને પહોંચાડવાની મુશ્કેલી વગેરે આડા હાથ દઈ ઊભાં ! એમ મુશ્કેલીઓ વચ્ચે વખત વીતતા ચાલ્યો. છતાં વડોદરાવાળા ભાઈ રમણલાલ શાહે અશોક પ્રિન્ટરીમાં તે છાપી આપવા સંમતિ આપી અને આ કાર્યમાં તેમણે ગાઢ આત્મીયતા બતાવી. ખૂબ કાળજીથી તૈયાર થયેલ આ શ્રી “ગનિષ્ઠ આચાર્ય ” વાંચકે સન્મુખ રજૂ કરતાં મંડળને આનંદ થાય છે. શ્રી. જયભિખુની સલલિત અનુપમ લેખનશૈલી અને આચાર્યશ્રીનાં લખાણ વાંચી મેળવેલી ભક્તિભરી શ્રદ્ધા તથા સ્ફટિક જેવું હૃદય આ સૌને મંડળ અભિનંદન દે છે, તથા શ્રી ૨મણુલાલ તથા એમના અશોક ગેસના સ્ટાફને પણ હાર્દિક ધન્યવાદ આપે છે. મહેસાણાવાસી શ્રી. ભાંખરીઆ-ભાઈઓએ આ ગ્રંથમાં રૂા. પાંચ હજારની સહાય કરી ગુરુભક્તિ પર કળશ ચઢાવ્યું છે. તદર્થે તેમના સ્વ. પિતાશ્રીનું જીવન તથા ફેટે ગ્રંથમાં પ્રકટ કર્યા છે, અને ભાંખરીઆ ભાઈઓને આભાર માને છે. આ ગ્રંથમાં વારંવાર સલાહ સૂચને આપવા બદલ આચાર્યશ્રીના બાલમિત્ર, આજીવન ભક્ત તથા મંડળના એકના એક વયેવૃદ્ધ શેઠશ્રી લલ્લુભાઈ કરમચંદ દુલાલનો આભાર માનવા શબ્દો નથી. મંડળ આર્થિક મૂંઝવણ તથા કાર્યકરોના મંદ ઉત્સાહને લઈ એક ઝોકું ખાઈ ગયું. પણ ગનિષ્ઠ આચાર્યશ્રીના ઘણા ગુણ ધરાવનાર તેમના શિષ્ય આચાર્ય શ્રી કીર્તિસાગરસૂરિજી તથા શ્રી મહાદયસાગરજીના મુંબઈના ચાતુર્માસમાં સારી જેવી આર્થિક મદદ મળતાં મંડળ પાછું તાજું થઈ ગયું અને ગ્રંથમુદ્રષ્ણુનું કાર્ય વેગથી ચાલુ થઈ ગયું: તે બદલ આચાર્યશ્રી તથા મુનિરાજેની ગુરુભક્તિ તથા કાર્યદક્ષતા બદલ અમને ગૌરવ ઉપજે છે. પૂ. આચાર્ય દેવ શ્રી રિદ્ધિસાગરસૂરિજીએ માર્ગદર્શન આપવામાં તથા પ્રેરણા [ 3 ] For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir योगनिष्ठ आचार्य કરવામાં ખૂબ શ્રમ સેવ્યો છે. તેઓએ પણ લગભગ આઠેક ગ્રંથો વેગ અધ્યાત્મ જેવા ગહન વિષય પર લખ્યા છે, જે પ્રેસમાં જશે. તેઓશ્રીને અમારાં ભક્તિભર્યો વંદન હે. બે બાલ લખવા માટે ગુજરાતના વિખ્યાત કલમસ્વામી શ્રી રમણુલાલ દેશાઈન તથા આમુખ લખી આપવા બદલ જાણીતા ઍફેસર શ્રી. કામદારને આભાર માનતાં અમને ખૂબ આનંદ થાય છે. મંડળે આ ગ્રંથને સત્ય ઇતિહાસ મેળવવામાં, તેને સમૃદ્ધ કરવા માટે શ્રમ લેવામાં, અને દ્રવ્યને વ્યય કરવામાં પાછું જોયું નથી. ચાર, ત્રણ, બે ને એક રંગી અનેક ચિત્રો, તેની ડીઝાઈન કરાવવી, બ્લેક કરાવવા, ફેટા મેળવવા વગેરેમાં, કાગળાની સખ્ત મોંઘવારી વખતના કાગળો માટે, પાકા બાઈડીંગ માટે, એમ અનેકવિધ ખર્ચા કરતાં આ ગ્રંથમાં ખર્ચ ધારવા કરતાં વધુ આવી ગયું. આજે લગભગ એક ગ્રંથ રૂપિયા પંદરે પડી ગયે, છતાં આવું સાહિત્ય થોડું જ વ્યાપારની ચીજ છે? મંડળે તેની કિંમત માત્ર રૂ. ૧૦) શખવાનું નક્કી કર્યું છે. - ભજનસંગ્રહ ભા-૧ (છઠ્ઠી આવૃત્તિ) ભાગ બીજો તથા અધ્યાત્મ ભજન સંગ્રહ સંયુક્ત તૈયાર છે. ચોગદીપક” તૈયાર છે અને કર્મચાગ તૈયાર થઇ આવી રહ્યો છે. (અને ગુરુશ્રીને અદ્દભુત અપ્રકટ ગ્રંથ “ અધ્યાત્મ મહાવીર’ તરતમાં જ પ્રેસમાં જશે) મંડળે પ્રકટ કરેલા તમામ ગ્રંથા મંડળના સભ્યોને ભેટ આપવામાં આવશે. - આ ચરિત્ર જે સજોગોમાં તૈયાર થયું છે, એમાં અનેક વસ્તુઓ રહી જવા પામી છે. અને કેટલીક વસ્તુ તરફ લક્ષ પશુ ન ખેંચાયું હોય એ સંભવિત છે: તે જે સુજ્ઞ ભાઈ ઓ પાસે વિશેષ માહિતી હોય તે અમને મોકલી આપશે તે અમે આભારી થઈશું ને આ ગ્રંથની બીજી આવૃત્તિ વખતે ઉપયોગમાં લઈશું. આમ મોડે મોડે પણ “યોગનિષ્ઠ આચાર્ય ” ગ્રંથનું કાર્ય સંપૂર્ણ થાય છે. માડું પાકેલું ફળ અતિમિષ્ટ હોય છે, એમ આ જીવનચરિત્ર મિષ્ટ અને મધુર બન્યું છે. વાંચકે ને તે માનવ, દેવ અને ખુદ પ્રભુ બનાવે. લિસેવકેટી મણિલાલ મોહનલાલ પાદરાકર મંગળદાસ લલ્લુભાઈ ઘડિયાળી - ફની, ચંદુલાલ નગીનદાસ ભાખરીઆ મંત્રીઓ અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ : મુંબઈ કને (" હાજીપ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ For Private And Personal Use Only શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળની મેનેજિંગ કમિટી : બેઠેલા : રોડ લલ્લુભાઇ કરમચંદ દલાલ, રોક મૂળભાઇ વાડીલાલ, રોડ ભાઈચંદભા નગીનચંદ ઝવેરી (પ્રમુખ), શેઠ તેહચંદ ઝવેરભાઇ (ઉપપ્રમુખ), શ્રી ઝુલાત મેહનલાલ પાદરાકર (મબી) ઊભેલા : શેઠ ચીમનલાલ છગનલાલ, શેઠ ચંદુલાલ નગીનદાસ ભાખરીઆ, (મ ંત્રી), શેઠ વાડીલાલ મગનલાલ, શેઠ મંગળદાસ લલ્લુભાઇ ઘડિયાળી (મત્રી), શેઠ રાડદાસ છોટાલાલ, શેઠ પેાપટલાલ નગીનદાસ ભાખરીઆ, રોઃ રતિલાલ મેાહનલાલ. ri Mahavir Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra For Private And Personal Use Only www.kobatirth.org સરસ્વતી દેવી [ પેથડશાવાળા મંદિરમાં ] શ્રી પદ્માવતી દેવી સરસ્વતી દેવી [ પદ્માવતી દેવીના મંદિરમાં ] [ વીજાપુર ( વિદ્યાપુર )ની પ્રાચીનતાના કેટલાએક પુરાવા ] Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org | gu Tesaian Tongatom SeRK WEDS ST ای کره je#### લેખકનું નિવેદન WE WAT IS Acharya Shri Kailassagarsuri Gyanmandir Jwp 25 આ એક અધ્યાત્મયાગી સાધુવર્ય ની જીવનઝરમર છે. જીવન જીવી જાણે તે જૈન, અને સમભાવ સાચી જાણે તે સાધુ. આમ બંને વ્યાખ્યામાં જૈનત્વનું જીવન જીવનાર ને અઢારે આલમ તરફ સદ્ભાવની સાધુતા ધરાવનાર આચાર્ય વય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આ જીવનકથાના ચરિત્રનાયક છે. 15 આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ. કાઈ મદ્ભુત માનવમૂર્તિ જોઈ ને આપણું હૃદય એળધેાળ થઈ જાય છે. કાઈ આત્મરૂપ અબધૂત નીરખ્યા કે અંગત ભાવનું ઝરણુ વહેવા લાગે છે. મન ન હેાવા છતાં, મહાત્માઓની એ માનસી મૂર્તિ મસ્તક નમાવવા પ્રેરે છે. દિલ ન હેાવા છતાં એ બ્ધિ દેદારના દન–શ્રવણુની ઝંખના જાગે છે! BE [+] 33 Jay આ જીવનકથાની ખાખતમાં પણ એવું જ થયું. અમુક પ્રકારનાં સાંપ્રદાચિક જીવના ન લખવાં, એવા નિર્ણય છતાં એક દહાડા મારા મિત્ર ને વડાદરાના જાણીતા વકીલ શ્રીયુત નાગકુમાર મકાતીના પ્રેમભર્યાં આગ્રહ મળ્યા. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળના મુખ્ય સંચાલક શ્રી. મ. મા. પાદરાકર તરફથી સાહિત્યના ગજ મળ્યા. એમણે સિલસિલાવાર તૈયાર કરેલ જીવનચરિત્ર મળ્યુ. ચરિત્રનાયક સૂરિજીની રાજેરેાજ લખાયેલી હસ્તલિખિત રાજનીશીએ ( અડધી પડધી અચેલી ) જોવા મળી. મારી પાસે આ બધા સાહિત્યગજની આરપાર જઈ શકું તેટલા અવકાશ તા નહેાતા, પણ તેમના જીવનની ઉપરછલ્લી વિગતામાં ઊતર્યાં ! ઊતરતા ગયા એમ ખુંચતા ગયા! ધીરેધીર હાર્દ સુધી પહોંચી ગયા. పిర్ For Private And Personal Use Only کرا Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir योगनिष्ठ आचार्य અને મારે કહેવું જોઈએ કે મને એમાંથી એક તેજોમયી મૂર્તિનાં દર્શોન લાધ્યાં. પાષાણુમાં પણ પુષ્પ પ્રગટાવે એવી પુરુષાથી પ્રચંડ સાધુતાની શક્તિના નિર્દેષ એમાંથી સ’ભળાયા. વજાંગ બ્રહ્મચર્યના પાલક અને એથી પદે પદે ચમત્કાર દાખવતા એક ( અખંડ બ્રહ્મચર્ય એ જ મહાન જાદુ છે, અજમ શક્તિ છે, એમ હું માનું છું) મહાન ત્યાગી જોગ ધરનાં એમાં દર્શન થયાં. માંદલી; સગવડિયા, ભીરુ ને લેાકલાજે ધર્મ સાધતી સાધુતાને બદલે સત્યવીર સમ્યગઢષ્ટિ આત્મસાધુતાનાં ત્યાં અક્ષર દન થયાં! મારી કલમમાં વેગ આન્યા. કેટલીક વાર સાધ્યની સિદ્ધિ થવાની હાય તા કાર્ય-કારણના સ ંજોગ એવી રીતે બાઝે છે, કે આપણે આશ્ચર્યાન્વિત બની જઈએ. આ ચરિત્ર લખવાના ઉછરંગનું ખીજું કારણુ એ મળ્યું કે ચરિત્રનાયક સૂરિજીએ જે ભૂમિને–જે સાબરનદીને—જે વાંધાં કાતરને-જે વીજાપુર, માણુસા, મહુડી, વરસાડા જેવાં અનેક ગામને પેાતાના પાદસ્પર્શથી પવિત્ર અનાવેલ, ત્યાં જ મારું બાળપણ વીત્યું છે. જે સંત ઋષિરાયજીના ચરિત્રનાયકને સમાગમ હતા, એ અમાશ ઘર પછવાડે રહેતા ને એમણે સાબરકાંઠે સ્થાપેલા ઋષ્યશૃંગ આશ્રમમાં તે અમે વર્ષો સુધી ખેલેલા. વરસેાડાના ઠાકાર શ્રી. સુરજમલજી જે ચિત્રનાયકના ભક્ત હતા—એમના ઉત્સ’ગમાં જ અમે મેાટા થયેલા. અને યાદદાસ્ત એમ પણ કહે છે કે આ ‘કણબી–સૂરિાજ’ને વાંદવા વરસાડાથી લેાદા સુધી અમે સઘ સાથે ગયેલા. આમ એમણે પ્રગટાવેલા સાધુતા, સેવા ને સત્સ ંગનાં સંસ્કારકિરણ મેં પણ આછાંઆછાં ઝીલેલાં. એટલે વિસરાયેલી એ મૂર્તિ મન:ચક્ષુ સામે આવી ને તરત મમત્વ પેદા કરી ગઈ. પિતાજીએ તા ૪૦ વષૅ એ વરસોડા ને લેદા વચ્ચે ગાળેલાં, ને ત્યાંના જ વતની થઈ ને વસેલા. એટલે ઘણી વાર સૂરિજીના ચમત્કારની, અબધૂતાઈની વાતા કહે. આમ ન જાણે જે વહેણમાં વહેવાનું હાય, એમાં-જીવનસાગરમાં ન જાણે કેવા કેવા રંગભર્યા જીવનપ્રવાહો આવી મળે છે ને હાડીને ધ્યેય તરફ્ જવા વેગ લાધે છે. ઘણાએ વળી મને ચેતવ્યેા. “ નિર્માલ્ય સાધુતાના ઝમેલાને આ રીતે વેગ ન આપશે. એ તે બધું એમ જ!” પણ એ રાજનીશીએ મને પાકાર કરીને કહેતી હતી, કે આમાં એક દિવ્ય પુરુષાથી આત્માનાં દર્શન પડયાં છે. ખાજી લે ! કેટલીક વાર ઘણા લેાક છિ, છિ કરે એથી આપણે પણ એને છિ, છિ સમજી [ ૬ ] For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org 95, 2 Acharya Shri Kailassagarsuri Gyanmandir लेखकनुं निवेदन લઇએ છીએ. આપણને લાગે કે અરે, આટલાં ડાહ્યાં લાક ને આમ કહે એટલે સાચું જ હશે ! અને પેલા બ્રાહ્મણના બકરાની જેમ શ્રેય-પ્રેયને આપણે છાંડી એસીએ છીએ. પ્રગતિની પરાકાષ્ટાસમું એ જીવન ! માત્ર એ પચ્ચીસીનું જ જીવન ! એ જ જીવનવસંત ! એકમાં માનવ અન્યા, ખીજામાં મહાન ! પણ કેટલી તરબતર કરી મૂકે તેવી સુવાસ ! આજ તા માનવતાય મેઘી બની છે, તા મહત્તાની વાત કેવી ! ધ્યેયના ધ્રુવતારકને વળગી રહેવાની ને એને ખાતર કષ્ટ સાધનાના તપની કેવી તૈયારી ! ગામડા ગામનું કશુખીનું ખાળ ! રાની વગડાઉ ફૂલ માત્ર! પૂરેપૂરી અલણુ ગરીબ કામ. એ માટીમાં હજારો જીવ પેદા થયા, ને એ માટીમાં જેવા પેદા થયા તેવા લેશ પણ વિશિષ્ટતા વિના એમાં મળી ગયા. એમાંના એક ક્ષુદ્રાતિક્ષુદ્ર માળના જીવનઉત્થાનના દૈવા ભગીરથ યત્ન ! કેટકેટલા પ્રત્યવાયાના સામના ! છતાં સાચી આત્મશ્રદ્ધાનાં કેવાં મધુર ફળ ! જુનવાણી મહાજનના અવશેષ સમા વીજાપુરના શેઠ નથ્થુભાઈ આ કણુખી– ખાળને ભેટે છે. સદાચરણુની મૂર્તિ સમા જૈન મુનિરાજ એને સાંપડે છે ! સર્વ ધર્મના સમયસમા જૈનત્વ પર એને મેહ થાય છે. હૈયુ' તેા કારી પાટી જેવું છે. જૂની પરપરાના આચાર્ય હેમચંદ્ર ને શ્રેષ્ઠી ઉદયનની જોડલી સમા' એ શેઠ અને એ સાધુરાજના હાથે ભાગ્યનિર્માણુના પહેલા એલ પડે છે! અને પછી તા ઘડતર એવું ભવ્ય રીતે થાય છે, કે આપણે જાણે પૂર્વ જીવન વિસ્મરી જઈએ છીએ. સામાન્ય ભૂતકાળની મટેાડીમાંથી તેજસ્વી વર્તમાનકાળનું ઘડતર થાય છે, અને કણુ તથા ચણુ માટે જીવન ખીનાખતાં સહુ ખાળકામાં પેલુ' કણુખીમાળ ભાવિના ઉન્નત મિનારા ખડા કરે છે! ટૂંક સમયમાં જ એક જિગીષુ જુવાનને ગીતા, ખાયબલ, કુરાન, અવેસ્તા વાંચતા જોઇએ છીએ, મદિર, દેવળ, મસ્જિદમાં જતા નિહાળીએ છીએ. તે સાથે જૈનત્વના પરમ અનુરાગી પણ પેખીએ છીએ, ત્યારે જૈન કુળામાં જન્મેલાને પણ ધર્મના મર્મનુ જાણે નવું અભિજાત દર્શન થાય છે ! વિકાસ | વિકાસ ને વિકાસ ! નરના નારાયણના જાણે સાક્ષાત્કાર! પણ એ મધુ તેા આ જીવનકથાનાં પૃષ્ઠો કહેશે. અમે અત્રે એની પુનરુકિત કરવા માગતા નથી! અમને તે પેલા કવિની પંકિત યાદ આવે છે. [9] For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 3 योगनिष्ठ आचार्य www.kobatirth.org कीडा जरासा और पथ्थर में घर करें। इन्सान न कयों दिले दिलबर में घर करें । અનેક મધુલરી પાંખડીઓવાળું એ સુવર્ણ કમળ! એ કમળના · જલ કમળવત જીવનમાં કદી યોગીના અહાલેક સંભળાય છે, કદી પ્રેમયેાગીની પુકાર સંભળાય છે, કાઇ વાર ગાપીચ’દનાં ગીત ને કોઈ વાર મહાકવિ રામચંદ્રનાં આઝાદીગાન સસ્તંભળાય છે! કોઈ વાર અધ્યાત્મયાગી મહાવીરની અહિંસા અને ક્રાન્તિની ગૂંજ સંભળાય છે. કોઈ વાર કાળગુફામાં કોઈ જોગજોગદરનાં દર્શન થાય છે! તેા કોઈ વાર મસ્ત ફકીરીના આહલેક સંભળાય છે. ક્રાઇ વાર એકસે આઠ અમર શિષ્ય સર્જવા એ કમર કસીને કલમ કસતા જોવાય છે, તા કાઈ વાર ત્યાં કર્મવાદ ને રાષ્ટ્રવાદના નાદ સભળાય છે! એ ચાગિત્વ, એ સાધુત્વ, એ કવિત્વ, એ વકતૃત્વ, એ આત્મપ્રેમ, એ મસ્તી, એ દિલદિલાવરી અનેાખી હતી. કવિ, તત્ત્વજ્ઞ, વક્તા, લેખક, વિદ્વાન, યાગી, અબધૂત, એકલવીર, એમ અનેક સરિતાના સંગમ એ બુદ્ધિ-અશ્વિમાં ( બુદ્ધિ—સાગર)માં થતા જોવાય છે. ખરેખર, આપણું શ્રદ્ધાતત્ત્વ મહુ માળુ' હાવા છતાં આપોઆપ કહી દેવાય છે કે, એ એકમાં અનેક હતા. અનેકમાં એ એક હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir છતાં અમે એમને હીરવિજયસૂરિજી કહેતા નથી કે હેમચંદ્ર કહેતા નથી, ઉપા યશેાવિજયજી કહેતા નથી કે આત્મારામજી કહેતા નથી ! તુલનાના તાફાનમાં આપણે નહી પડીએ. શ્રી. આનંદઘનજી, શ્રી. ચિદાનંદજી, શ્રી. દેવચંદ્રજી, શ્રી. યશેાવિજયજી કોઈની છબી સાથે એમની છબી નહિ સાવીએ. પણ એટલું તેા જરૂર કહીશું કે આ છબી પણ જૂની પ્રતાપી છબીની ઝાંખી અવશ્ય કરાવતી હતી. વિભાજિત માનવતાને એક સાંકળે બાંધનારી જૈન ફ઼િલસૂફની એ છબી હતી. પ્રચ'ડ, પ્રતાપી, નિર્મુ ક્ત નિર્વ્યાજ, કુળ, જાતિ, જાતપાંત વિહાણી ગગનવિહારી જૈન સાધુતાના શેષસમી એ છબી હતી. એમાં જીવનના ઝણકાર હતા. બ્રહ્મચર્ય ના ચમકાર હતા. આત્મપ્રેમના પ્રકાશ હતા. વૈરાગ્યને વિકાસ હતા. વાણીનું સામર્થ્ય હતું. સાહિત્યની સર્જના હતી. યાગના અધિકાર હતા. સત્યશેાધનની ઝ ંખના હતી ! [ ૮ ] 33 For Private And Personal Use Only 0000 Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 000 ET लेखकनुं निवेदन પૂર્ણ તે માત્ર પરમાત્મા છે, ને તત્ત્વ તો માત્ર કેવલિગમ્ય છે. પણ એટલું તે અનેકેએ પ્રત્યક્ષ અનુભવ્યું છે, કે એ કહેતો ને થતું, એ બોલતા ને ફળતું. એની સાહેદી આજે અનેક જીવંત નર-નારીઓ પૂરે છે. પશુ આમ કહીને અમે કોઈની અંધશ્રદ્ધાને પંપાળવા માગતા નથી. માનવનું જીવન ખુદ ચમત્કાર નથી ? આત્મા એ જ શું શકિત નથી ? બ્રહ્મચર્ય એ જ શું મંત્ર નથી ? | છતાંય એ એક માનવ હતા. પાતાળનાં દુધ પડમાંથી જીવનઝરણું શેષનાર મહામાનવ હતા. દેવ કહેવા એમનું અમારે મન અપમાન છે. માનવી જીવનભર માનવતા નિભાવે, એ કામ દેવે કરતાં ય દુષ્કર છે. વિભૂતિપૂજામાં વ્યકિતપૂજાનું તવ ન પેસે તે સારું. દહેરામાં દેવ તે હવે સમાતા નથી, અને એકને બેસવાની પૂરી જગ્યા ન મળે ત્યાં બીજાને લાવીને ઊભા રાખવામાં ન એમની શોભા છે, ન આપણી ! ધર્મ અને ધમીનાં રજિસ્ટર્ડ લેબલની બાબતમાં પણ અમારે વિવાદ માંડીને નથી બેસવું. હમેશાં મને લાગ્યા કર્યું છે, કે આપણે સહુ તો ધર્મસાગરના કિનારા પર રમતાં ખેલતાં નાનાં બાળ જેવા છીએ. સહુએ એને કિનારે પિતાનાં રેતીનાં ઘર બાંધ્યાં છે. સાગરનાં છલકાયાં જળ અને શંખ તથા કેડા લઈ ને અમને મળ્યું,’ ‘અમને આખરે લાધ્યું’ એમ કહી આપણે રાચીએ છીએ. મોતી. તે મધ્ય મહેરામણમાં પડ્યાં છે, જેની ગત તે મરજીવાઓ જ કરે છે. વૈરાગ્યની બડી બડી બાતા પણ આજે તો ગજા બહારની બાબત બની છે. વૈરાગ્યના ય સંસાર બંધાયા જોવાય છે. મને તે જૈનધર્મને વિશુદ્ધ વૈરાગ્ય મીણના દાંતે લોઢાના ચણુ ચાવવા જેવો લાગે છે, છતાં આદર્શ તે ઉત્કટ જ હાય વામન માનવી માટે હિમાલય કંઈ વામણે બનતો નથી. માનવીએ વિરાટ જગાવ ઘટે. એ ઉત્કટ આદશે જ આ કાળમાં જૈન સાધુતાને અન્ય સાધુતા કરતાં, પડતાં પડતાંય ઉચ્ચ ધારી રાખી છે. એને જરા જાગ્રતિનું જેમ મળે તે ફરીથી.....પણ છોડો એ વાત ! જે આપણા વશની વાત નથી–એ વાત કરવામાં સાર નથી આ - આ જીવનકથા મહેરામણુમાંથી મતી શોધનાર એક મૃત્યુંજયની ને વામનમાંથી વૈરાગ્યની વિરાટ ધૂણી ધખાવનાર જોગંદરની છે. પણ ઉપમા-ઉપમેયના ઝમેલામાં પડવાની ધાસ્તી છે. ભક્તિ વિભક્તિ જેતી નથી. કોને કોનાથી For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir योगनिष्ठ आचार्य સરખાવવા ? પણ એટલું કહીશ કે આ બધામાંથી મને અનભાવતી એક મૂર્તિ મળી જેને યથામતિ અહીં રજૂ કરવા પ્રયાસ કર્યાં. જીવનચરિત્રના લેખકની અનેકવિધ યાગ્યતાઓમાંથી મારી પાસે કેટલી છે, તે હું જાણતા નથી. પશુ કલમ વાટે એક સુકૃત્ય કર્યાના મને સાષ અવશ્ય છે ! 1000 જે સમયે આધ્યાત્મિક દારિદ્રય આપણને વળગ્યુ` છે, વિચારાનુ એકાંગીપણું ને આગ્રહીતત્ત્વ આપણાં મન-બુદ્ધિ ને હૃદયને આવરી બેઠુ છે, વન તા પાથીમાંનાં રીગણાં ’ જેવું બની બેઠુ છે; એ વેળા જૂની મૂડીનું આ એક જવાહિર આપણી સમક્ષ રજૂ થાય છે. અન્યને તિરસ્કારવામાં તેજીલી આપણી ધર્મનિષ્ઠાને જરા સંવેદનશીલ બનાવીએ, પાણીમાંથી પેારા કાઢવાની આપણી કૂનેહને વિસારે પાડીએ, અને કોઈનું સારું' જોઈને દ્વેષ નહિ પણ પ્રેમ ધારીએ તા જ આપણે જૈનધર્મનાં બે મહાન તત્ત્વા—અહિ'સા ( અન્ય જીવા તરફ સદ્ભાવ ) તે અનેકાન્ત ( અન્ય ધર્મ તરફ સદ્ભાવ ) ને અમલમાં મૂકનાર આવા અબધૂતાની કઈક ઝાંખી કરી શકીશું. ને જડવાદમાં ડૂબતા જતા જીવનને ધર્મથી ધારી શખી શકીશું! આ જીવનકથા લખતાં મેં ઘણું ઘણું છેાડી દીધુ છે. ઘણું રહી પણ ગયું છે ને ઘણું છૂટી પણ ગયું છે. લખવામાં ઘણા વિલંબ થયા છે. તે છપાવવામાં એથી વધુ થયા છે. કંટ્રોલ ને બીજી અગવડાએ ભારે ડેશન કર્યો છે. વિગતા તે હજી એટલી અણુપ્યૂટ છે, કે બીજો એક આવડા ભાગ થઈ શકે તે હજી લગભગ અસ્પ રહેલી રાજનીશીએ તા મારા મનને સતત ખે ́ચી રહી છે! અરે, આટલી નિભીક ને નિખાલસ રીતે લખાયેલો જૈન સાધુની રાજનીશી કર્યાં મળે? શા માટે એનું સળંગ પ્રકાશન ન કરવું...! હાલ તરત તેા એ તમામ સાધનસામગ્રીના સહકારથી જેવી બની તેવીજ ગલમાં કેડી તૈયાર થાય તેમ-આ એક જીવનછબી તૈયાર કરી છે. કેવી થઈ છે તેના નિર્ણય વાંચકા ને વિવેચકો કરે, પણ મનને એમ લાગે જ છે કે હજી વધુ મનની શાન્તિ, વધુ ચિત્તના પ્રસાદ ને સમયનો વિશેષ અસકાચ હાત તા આથી પણ વધુ સુંદર થાત....પણ તેર મણુના તા”ને ભૂલી જઈ એ. આજની ઘડી રળિયામણી. જે ઘડીએ જે થઈ ગયુ. તે વાહવાહ! આ જીવનકથાના લેખનકાર્યોંમાં ને મુદ્રણકાર્ય માં પહેલેથી છેલ્લે સુધી [ ^ ] For Private And Personal Use Only 23 Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kahatirth.org लेखकनुं निवेदन મને સાથ આપનાર, શ્વાસેાશ્વાસમાં સે। વાર સદ્ગત સૂરિજીને સ્મરનાર શ્રી પાદરાકર ’ ના મારે આભાર માનવા રહ્યો,ને મિજાજ-મેળ જાળવી આ ગ્રંથને પ્રગટ કરવાનું શ્રેય તેમને ફાળે જવું જોઈએ. ઇમારત બાંધવાનું કામ મેં કર્યું. છે. બાકી ઈટચૂના ને આરસ તા તેમણે જ લાવીને હાજર કર્યો છે. તેમ જ સૂરિજીના જે અંગને હું પૂરા સ્પશી શકયો નહેાતા, તે સાહિત્યસર્જન વિષે તેમણે ઉમેરા કરી, આ ગ્રંથને સંપૂર્ણ બનાવ્યો છે. તે માટે સહલેખક તરીકે તેમનું નામ ઉમેરતાં મને ખરેખર આનંદ થાય છે! આ ઉપરાંત જાણે આ જીવન જોવા જ જીવી રહેલા ચરિત્રનાયકના માલગાઠિયા ને પરમ ભકત વાવૃદ્ધ શેઠ શ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલની સસ્કાશ્તિા, સેવાભાવ ને સમજશક્તિને મારે અર્ધ્ય આપવા ઘટે. ડાહી તે દાની જૈન શેઠાઈના અવશેષ સમા એ નર છે. એમણે સૂરિજીના જીવન—કવનમાંથી ઘણું ઘણું મેળવ્યું છે, પણ એમની પાસેથી મેળવી લેનારનો આજે તૂટા પડયો છે! આ ગ્રંથની ઘણી વિગતા તેમની પાસેથી મેળવેલી છે. માદલપુરા, અમદાવાદ, હિંદ પ્રજાસત્તાક દિન ૨૬, જાન્યુ, ૧૯૫૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉપરાંત ભક્તિભાવભર્યા શ્રી. ભાંખરીઆભાઈ એની પ્રેમ અને શ્રદ્ધા તા વિસરી વિસરાય તેમ નથી. તેની પાસેથી ચરિત્રનાયકની આત્મશક્તિનાં અનુભવેલાં દૃષ્ટાંતા સાંભળવાં એ પણ જીવનની માજ છે. છેલ્લે આ ચરિત્રલેખન દરમ્યાન મને મુંબઈના અપ્રિય વાસ પ્રિય બનાવી આપનાર મારા લઘુ ખંધુ શ્રી. ધમ ચંદ્ર દીપચંદ દેસાઈ B.sc. ના મારે આભાર માનવા જોઈ એ. જે સસ્થાએ પ્રેમથી મને આ કામ સોંપ્યુ' તેને તે કેમ વિસરાય ? —જયભિખ્ખુ ww For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બે બોલ : લેખક : શ્રી. રમણલાલ વસંતલાલ દેસાઈ Acharya Shri Kailassagarsuri Gyanmandir સાક્ષર ‘યોગનિષ્ટ આચાર્યને નામે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનું વિસ્તૃત જીવનચરિત્ર પ્રગટ થાય છે, એ બહુ સુયૅાગ્ય સાહિત્યકાય છે એમાં શક નથી. માત્ર સાહિત્યકાય જ નહિ, એ એક સામાજિક ઇતિહાસને અજવાળતું કાય' છે, એમ પણ કહી શકાય; કારણુ લગભગ અધી સદી સુધીનું આયુષ્ય ભાગવી ગુજરાતનાં સાહિત્ય, ધર્મ, અને સમાજના ઉપર એક સરસ છાપ પાડનાર સાધુનું આ જીવનવૃત્તાંત છે, એટલે તેનુ ઐતિહાસિક મહત્ત્વ પણ ઘણું છે. કેટલીક વ્યક્તિઓ માત્ર સાહિત્યકાર હાય છે; કેટલીક વ્યક્તિઓ માત્ર સાધુત્વમાં જ પેાતાનું જીવન વ્યતીત કરે છે, કેટલીક વ્યક્તિએ માત્ર સામાજિક સેવાના કાર્ય માં જ ગુ'થાયેલ હાય છે—પરંતુ સાચા સાધુ હાવું, ઉચ્ચઢ્ઢાટીના સાહિત્યકાર થવું, અને છતાં માનવતા ભર્યાં સહૃદયી સમાજસેવક બનવું–એ ત્રણે મહાભાગ્ય બહુ જ થાડી વ્યક્તિઓમાં દષ્ટિગાચર થાય છે, શ્રી બ્રુદ્ધિસાગરસૂરિજી એવું સૌભાગ્ય લઈને અવતર્યા હતા. તેમને ગુજરાતે એક સાચા સાધુ તરીકે ઓળખ્યા, સાચા સાહિત્યકાર તરીકે પિછાન્યા અને સાચા સમાજસેવક તરીકે સન્માન્યા. એવા સત્પુરુષનું જીવનચરિત્ર એટલે ધર્માંતા પણ ઈતિહાસ, સાહિત્યને પણ ઇતિહાસ અને સમાજસેવાના પણ ઇતિહાસ. આામ ત્રિવેણીસમું એમનું જીવનચરિત્ર પ્રગટ થાય એ દરેક રીતે આવસ્યક અને ઉપયોગી છે. તેમના નિર્વાણુને એક પચીસી થવા આવી છતાં આવું સુરેખ જીવનચરિત્ર હજીસુધી પ્રગટ થયું નથી, એમાં ગુજરાતની ઉદાસીનતા જ કહેવાય. શ્રી પાદરાકર અને શ્રી જયભિખ્ખુ જેવા ગુજરાતના સરસ [R] For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सद्गत् जैनाचार्य बुध्धिसागर सूरिश्वरजी [वि.सं. १८७८ मा For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ODOO मा बे बोल લેખકોએ શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું હા જીવનચરિત્ર બહાર પાડી ગુજરાતનું એ મહેણું ટોળ્યું છે; ઉપરાંત ઇતિહાસને એક ખૂટતા સોનેરી અકેડો સાંધી દીધો છે. હિદે સાચાં સાધુત્વને જ પીછાન્યું છે; માગીય સાંપ્રદાયિક સાધુત્વને નહિ જ. અલબત્ત પંથ, માર્ગો, સંપ્રદાય અને ધર્મોએ, પોતપોતાનું શુભ કાર્યો બજાવી હિંદી જનતામાં એક પ્રકારની ઉદાર સંસ્કારિતા-Catholicty ઉપજાવી છે. જેને લઈને ધર્મઝનૂન, ધમધેલછા, અને ધર્મ સન્નિપાત હિંદી જીવનમાં ધણુ હળવા બની ગયાં છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનું જીવનચરિત્ર હિંદની આ યશસ્વી પ્રણાલિકા-માળામાં એક સુંદર મણુક ઉમેરે છે.. | હું તો માનતા જ આવ્યો છું કે વૈદિક, બૌદ્ધ અને જૈનમાર્ગે એકજ આર્યસંસ્કૃતિનાં કુળ છે અને પરસ્પરનાં પુરક છે. યુગ યુગથી એ ત્રણે માંગ"પ્રવાહા આય'સંસ્કૃતિ થલતા આવ્યા છે, અને ઘણી વાર એક બની, વળી સહજ વિભિન્ન બની, એક ઉત્કૃષ્ટ આયમાનસને આર્ય સંસ્કારને કહો કે સર્વગ્રાહી માનવ માનસને જડતા અને પોષતા આવ્યા છે. એક માગે બીજા માગેને ઘણું આપ્યું છે અને એકબીજામાંથી ઘણું ધણું લીધું પણ છે. સંસ્કારની એ આપલે કેવી સરળતાપૂવક થાય છે, એનું દૃષ્ટાંત વિદ્વાન લેખકેએ રચેલા શ્રી બુદ્ધિસાગરસૂરિજીના આ ચરિત્રમાંથી આપણને સહજ સમજાઈ જાય છે. જીવનચરિત્રના મધ્યબિંદુરૂપ વ્યક્તિ તે મહાન હતી જ; પરંતુ એ વ્યક્તિની માત્ર સપ્રિદાયિક મહત્તા જ નહિં, પરંતુ માનવ મહત્તા ઉપસાવવામાં આ ચરિત્રગ્રંથ સફળ થાય છે, એમાં જ લેખક યુગ્મની સાચી સિદ્ધિ રહેલી છે. le મેં પણ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનાં દર્શન કર્યા હતાં અને તેમના બે કદી કદી સાંભળ્યા હતા. સને ૧૯૨૨-૨૩માં મુલ્કી અમલદાર તરીકે હું વિજાપુર રહેતા ત્યારે મારા જીવનના નેધિવા જેવા ત્રણ પ્રસંગે બન્યા ! એક શ્રીમદ્ બુદ્ધિ સાગરસૂરિજીનાં દર્શન; બીજું તેમના જ રોગગુરુ કે યોગસહાધ્યાયી શ્રી બરિયા સ્વામીના દર્શન અને ત્રીજી વરસોઢાવાળા સંતકવિ ઋષિરાજનાં દર્શન. આચારવિચારની બહુ છૂટમાં માનનારા હું ધાર્મિક હોવાને લેશ પણ દાવ કરતા નથી, છતાં સાધુસરતાનાં મિલન મારા જીવનને ઠીકઠીક સ્પર્શી ગયાં છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનું દર્શન આમ હું અભિમાન લઈ શકે એ મારે માટે પ્રસંગ ગણાય. જૈનસાધુઓના સમાગમ મારા જેવા હિંદુ બ્રાહ્મણ માટે સદાયે ઉત્સાહને જ વિષય રહ્યો છે. જૈનસાધુએાની તપશ્ચર્યા, જૈન સાધુઓની વિદ્વત્તા અને જૈનસાધુઓને વિરાગ મને સદા આકર્ષક લાગ્યો છે. બુદ્ધિસાગરસુરિજી જાતે શૈવ-વૈષ્ણવ માતાપિતાના પુત્ર, જ્ઞાતિએ પ્રાટીદાર; દીક્ષા લીધી જૈનધમની, અને જૈનધર્મીઓ ઉપરાંત કંક હિંદુમુસલમાન જનતાને પૂજ્યભાવ તેમણે [ ૨૩ ] For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 60% 7) योगनिष्ठ आचार्य www.kohatirth,orc Acharya Shri Kailassagarsuri Gyanmandir આકર્ષ્યા. આજોલ ગામમાં આભૂમીર કરીને એક મુસ્લિમ ભજનિક હજી રહે છે. મારિયા સ્વામીનું એ મીરનું ગુરુપદ. એ મુસ્લિમ મીર શ્રી મુદ્ધિસાગરસૂરિજીનાં કૈંક કાવ્યા ભજનની ઢકે, ભજનની ધૂનમાં આજ પણ ગાય છે, જેમ બુદ્ધિસાગરસૂરિજીના જીવતાં ગાતા હતા તેમ. એ ભજનિકનાં ગાયેલાં શ્રી મુદ્ધિસાગરનાં ભજના હજી આજ પણ મારુ' સુંદર સ્મરણ છે. આમ શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું જીવન આપણને ઇતિહાસરૂપ પણ ખતી રહે છે, મા દશ ક પણ બને છે, અને આ*સંસ્કૃતિની ધમ‘ઉદારતા અને મતાંતર સહાનુભૂતિ ઉપર પૂર્ણ પ્રકાશ પાડે છે. શ્રી મુદ્ધિસાગરસૂરિજીનું જીવનચરિત્ર વાંચતા મને ધમ અને સ’પ્રદાયની એકતાના અભ્યાસ ઉપર ભાર મૂકવાનુ' ખૂબ મન થાય છે. હિંદુ, બૌદ્ધો અને જૈના એકબીજાથી જુદા ઢાવા કરતાં વધારે નીકટતા ધરાવે છે, એમ શ્રી બુદ્ધિસાગરસરિજીને જોઈ ને અને તેમનું ચરિત્ર વાંચીને મને તીવ્ર ભાન થાય છે. શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું સાહિત્ય એટલે ? એને હિંદુ પણ વાંચી શકે, જૈન પણ વિંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયાગી થઈ પડે એવું એ કાવ્ય સાહિત્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીને આપણા ભક્ત અને જ્ઞાની વિએની હારમાં મૂકી દે એવું છે. એનું એજ તત્ત્વજ્ઞાન, એના એજ રાગદ્વેષથી પર જવાના ખાધ, એની એજ પાર્થિવ સુખા પ્રત્યેની સાધુશે।ભન બેપરવાહી, સત્તા અને ધનના દુરૂપયોગ સામેની મસ્તઉપેક્ષા એમના કાવ્યાની માફક એમના જીવનમાં પણ તરી આવે છે. સાથે સાથે એક માનવીની અનુકંપાનાં દાંતા તેમના જીવનમાં અનેક વેરાયલાં પડાં છે. એ સ એક આયનાની મા જીવનચરિત્રના પુસ્તકમાંથી આપણે જોઈ શકીએ છીએ. જૈતાએ ગુજરાતી સાહિત્યમાં બહુ જ યશસ્વી ફાળા આપ્યા છે. પ્રાચીન ગુજરાતી સાહિત્ય તેમજ પ્રાચીન ગુજરાતના ઇતિહાસ એ બન્ને જૈનો વગર વહુઓળખાયાં રહી જાત. આજ પણ ગુર્જરભાષાના અભ્યાસમાં—વિદ્યાપીઠના પણુ અભ્યાસમાં જૈનસાહિત્ય બાજુએ મૂકી શકાય એમ નથી. શ્રી હેમચંદ્રાચાય'થી માંડી આજસુધી જૈનસાહિત્યકારાની ઉજળી સેવા ગુજરાતી ભાષાને મળી ચૂકી છે. શ્રી હેમચંદ્રની સાધુતા અને વિદ્રતાને બિરદાવનાર શૈવ સાલકી રાજવી સિદ્ધરાજ જયસિહ. આમ આસા વર્ષના ઇતિહાસ તા આપણને કહે છે કે ગુજર ભાષાના જે સંસ્કાર–યાળ પિરસાયા છે, તે થાળની વાનીમાં જૈન—હિંદુ જેવા ભેદ પણ રહ્યા નથી અને જૈના અને 'િદુઆએ ભેગા મેસી એજ એક જ થાળની સામગ્રી આરાગી છે. સરિજીએ એ વાનીમાં સુદર ઉમેરા કર્યો છે. વરસાડાના ઠાકાર રજપૂત, ક્ષત્રિય, હિંદુ, ખારિયા સ્વામી એક મહારાષ્ટ્રી હિંદુજેમના જીવનની ગુપ્તતા તેમને લેાકકલ્પનામાં સને ૧૮૫૭ના બળવા સાથે પણ જોડે છે: [8] 33 For Private And Personal Use Only ૦૦૦ 13 Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra S www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાલો અને યોજ અને હિંદુ પાટીદાર માબાપના દીક્ષા લઈ જૈન બનેલા પુત્ર શ્રી મુદ્ધિસાગરજી–મે ત્રણેની ત્રિપુટી મળી હઢયાગના પ્રયોગા કરે, એ વસ્તુ દર્શાવી આપે છે કે આપણી સંસ્કૃતિમાં તાત્વિક ભેદ રહેલા નથી. આમ શ્રી પાદરાકર તથા શ્રી જયભિખ્ખુએ લખેલું ા જીવનચરિત્ર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિની જીવનકથની કહી જાય છે, તેની સાથે સાથે પ્રાચીનકાળથી આજસુધી ચાલી આવેલી આ સંસ્કૃતિની આપલેની ગ્રંથની પણ કહી જાય છે. ઉપરાંત એકાવન વર્ષોંમાં જ બધી લીલા સમેટી લીધેલા એક જીવનમુક્તની વિવિધ દૃશ્યભૂમિકામાં આપણુને ફેરવી માનવજીવન સામાન્યતામાંથી કેટલી ઉચ્ચ દૃિશ્યતાએ ચઢે છે એનેા ખ્યાલ પણ આપણને આપે છે. જોડે જોડે, એ એકાવને વર્ષના મહત્ત્વના સામાજિક ઈતિહાસ પણ આપણને આપી જાય છે, જેમાં ગુજરાત, મારવાડ, મેવાડ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ જેવા પ્રદેશની ભૌગોલિક પરિક્રમાના પણુ આપણને ખ્યાલ આપે છે અને સામાજિક અને ધાર્મિક પ્રવાહો —ખ્રિસ્તી, ગ્મા સમાજી, અને થીયાસારીના ઉભરાને પણ ખ્યાલ સારી રીતે કરાવી જાય છે. દેશભક્તિનાં પૂર ઉછાળતા લાલા લજપતરાય, પડિત મદનમેાહન માલવિયા, મહાત્મા ગાંધીજી અને શ્રીમંત મહારાજા સયાજીરાવ સરખાનેા પણુ પરિચય શ્રોમદ્ બુદ્ધિસાગરસૂરિજી અંગે આપણને એ ચિરત્ર કરાવી જાય છે. વિસમ્રાટ નાનાલાલ સરખા સાહિત્યકાશને પણ પરિચય એમના જીવનમાં હાય એ સંભવિત જ છે. સાથે સાથે એકલી મહાન વ્યક્તિઓના જ પરિચય ઉપર ચરિત્રનાયકની મહત્તા સ્થપાતી નથી. હિંદુમુસ્લિમ જનતા અને કેટલીયે ગૂનેગાર ગણાતી કામેાના તેમના હૃદય– સ્પર્શી પરિચય-ટુકડા આપણને આ જીવનચરિત્રમાં જોવા મળે છે; એ ખરેખર માનવજીવનને મહાન બનાવતા રત્ન-ટુકડા છે એમ આપણને લાગ્યા સિવાય રહેતુ નથી. બાલપણથી તે અવસાન સુધીના નાના મોટા પ્રસ ંગેા, બહુ જ રસભરી વાણીમાં આ ગ્રંથમાં આપણને સમજવા મળે છે અને આમ આપણા સાહિત્યમાં એક સરસ જીવનચરિત્રના ગ્રંથ ઉમેરાય છે. એમાં કેટલાંક ચમત્કાર વના પણ આવી જાય છે. એ ચમત્કાર વનાના અદ્ભુત રસ મારા સરખા નાસ્તિક અજૈન સ ંપૂર્ણ'પણે ભલે ન માને અને લેખકાના ભક્તિભાવ ભર્યાં સંવેદને તરીકે ગણી તેમને ભલે માત્ર વાંચી જાય ! તેાપણુ શ્રીમદ્ બુદ્ધિસાગરજીની જીવનકથામાં ઘણુંય એવું અદ્ભુત તત્ત્વ રહેલું છે, કે જે નાસ્તિકને પણ ચમકાવી જાય. શ્રીમદ્ બુદ્ધિસાગરજીસૂરિનાં પટના, તેમનાં કષ્ટભર્યાં તપ, તેમના ઉગ્ર સંયમ, ધનને ઠોકરે ચઢાવવાની ઉપેક્ષાવૃત્તિ, અતુલ અભ્યાસ, વંદનીય દીક્ષા, અને આ સંસ્કૃતિને શભે એવું આચાર્ય પદ એ શ્રી બુદ્ધિસાગરસૂરિજીનાં જીવનશિખરા આપણને અદ્ભુત રસની પરાકાષ્ઠાએ જરૂર પહેચાડે એવાં છે. વિરાગની ટાચે ચઢતુ માનવજીવન ભારેમાં ભારે અદ્ભુત દૃશ્ય છે. [ + ] For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra // www.kohatirth.org B योगनिष्ठ आचार्य શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી જેવા એક મહાન ગુજરાતીને અનેક વિગતો સહ રજૂ કરવા માટે આપણે ખરેખર લેખકખએના આભાર માનવા રહ્યો. લખાણ શુદ્ધ અને રસમય તા છે જ; સાથે સાથે લેખની શૈલી પણ રસભરી છે અને જીવનચરિત્રના નાયકને યાગ્ય ભૂમિકાએ મૂકવા અર્થે લેખકાએ ચાજેલો સામાજિક અને રાજકીય ચિત્રટના પણુ જીવનચરિત્રના ઐતિહાસિક મૂલ્યને સારા પ્રમાણમાં વધારે છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી જેવા એક મહાન સદ્ગુરુને અપાયેલી આ જીવનચરિત્રરૂપી અંજલીનુ પઠન સહુ ગુજરાતીએ કરે. આય* સંસ્કૃતિના એક સભ્ય નમૂના સરખા શ્રી બુદ્ધિસાગરસૂરિજીને ગુજરાત કી આળખે અને તેમના જીવનમાંથી એકાદ અંશ કે ાશના અંશ મેળવી કૃતાય થાય એજ અભિલાષા સહ, સહુ વાંચકાને જીવનચરિત્રના વાંચન તરફ જલદી પ્રેરાવા હું વિન ંતિ કરુ છું. વડાદરા, ૨૫ ઑગસ્ટ, ૧૯૪૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir Type 11) [ શ્રી, સસ્તુ સાહિત્ય વષઁક કાર્યાલયના ટ્રસ્ટીઓની બોર્ડના પ્રમુખ તથા વિખ્યાત અર્થશાસ્ત્રો શ્રીમાન્ મન સુબેદારના ‘ચેાગનિષ્ઠ આચાય' ગ્રં’થ માટે અભિપ્રાય. ] મહત્ત્વને વધારા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની જીવનકથા હું ખૂબ રસથી વાંચી ગયો. મ્હોટા સતા લાકહિતમાં જીવન ગાળે છે, અને સામાન્ય માણસાને સત્ય અને અહિંસાના માર્ગે દ્વારવા ઉપદેશ આપે છે. આ સતાની ભારતમાં તે પરપરા ચાલુ રહેલી છે, For Private And Personal Use Only આવા મહાન સતની કથા જાણીતા સિદ્ધહસ્ત લેખ૪ શ્રી. જયભિખ્ખુ તથા શ્રી. મણિલાલ પાદરાકર જેવા તેમના શિષ્ય એટલું જ નહિ પણ ગુજરાતના એક મોટા લેખક અને કવિ લખે ત્યારે શેની ઉણપ રહે. જીવનકથા-વિભાગ ગુજરાતી સાહિત્યમાં ઘણે અધૂરા છે. તેમાં આ પુસ્તક આર મહત્વને વધારા કરે છે. પ લીખટી બીલ્ડી ંગ, મરીન લાઈન્સ, મુંબાઈ, ૧૮–૯–૪૯ અનુ સુબેદાર. 330 Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિષ્ઠ આચાર્યવય શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી [ યુવાવસ્થા ] For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir TEL આ મુ ખ : લેખકઃ ઍફેસર કેશવલાલ હિંમતરામ કામદાર ઇતિહાસ, અર્થશાસ્ત્ર ને રાજશાસ્ત્રના પ્રોફેસર જયારે મારી અને પૂ. ચરિત્રનાયકની વડોદરા ખાતે મામાની પોળના ઉપાશ્રય પહેલી મુલાકાત થઈ, ત્યારે ઈ. સ. ૧૯૨૧ના માલ માસ ચાલતા હતા, અત્યારે આ મામુખ લખું છું ત્યારે એમ થાય છે કે તે મુલાકાતની નોંધ મેં રાખી લીધી હોત તો ? જે કે અત્યારે પણ તેની મુખ્ય હકીકતો મને બરાબર યાદ આવે છે. મહારાજે મને મારાં નામઠામ પૂછજાં; હું કયા કયા વિષયો, કયા કયા વર્ગોમાં શીખવું છું. તે પૂછય કાંઈ લખું છું કે કેમ તે પૂછવું; પછી તેમણે મને ‘જૈન ધાતુ પ્રતિમાલેખ સંગ્રહ 'નો પ્રથમ વિભાગ બતાવ્યો, અને કહ્યું કે, | “ જાઓ, ગુજરાતના ઇતિહાસના એક યુગમાં કેટલાંક માઢ, નાગર અને વાયડા વણિકુટુંબી જૈન ધમાં હતાં, જેઓ અત્યારે સર્વાશ જૈનતત્ત્વવિહોણું થઈ ગયાં છે. આવી જાતને સંશોધન થવાની ઘણી જરૂર છે. તમે જૈન છે, પ્રોફેસર છે; તટસ્થ દૃષ્ટિ રાખી સંશોધન કરી શકે.” આ પ્રસંગે મહારાજશ્રીએ મને સંશોધનની બીજી ચાવીઓ બતાવી; તેમજ મહાવીરનું જીવન ઈતિહાસની દૃષ્ટિથી વિશુદ્ધ કરી લખવાની જરૂર કહી બતાવીઃ ત્યાર પછી મેં રજા માગી, અને વંદના કરી, એટલે ધુમલાભ કહી આત્મીય ભાવથી ફરી કોઈ વાર મળવાનું કહ્યું. ઈ. સ. ૧૯૪૦ની સાલમાં હું વડોદરા ગેઝેટિઅર-સર્વસંગ્રહના કામ માટે વિજાપુર ગયા હતા, ત્યારે મહારાજ શ્રીએ સ્થાપેલી સંસ્થાઓની નધિ લેવાને મને પ્રસંગ સાંપડયો. તેમની સ્થાપેલી વાચનશાળામાં–જ્ઞાનમંદિરમાં હું જઈ ચાવો; અને ત્યાંથી મેં મહારાજે લખેલા પોતાના વતન વિજાપુર ગામને વૃત્તાંત કહી જતા પુસ્તકને સાથે લીધું, જે પુસ્તકનો સર્વસંગ્રહ માટે મેં' સારો ઉપયોગ કરે છે. [ ૧૭ ] For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir થોmનિઈ કરાઈ આવી રીતે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજના સ્થૂલ અને અક્ષર બંને દેહ સાથે મારો સંપર્ક તો થયા હતા; તેમાં હમણ ભાઈશ્રી મણુિલાલ મોહનલાલ પાદરાકર તથા ભાઈશ્રી નાગકુમાર મકાતી, એમણે મહારાજશ્રીના જીવનચરિત્રને વર્ણવતા ગ્રન્થ માટે આમુખ લખવાનું મને નિમંત્રણ આપ્યું, ત્યારે એ અક્ષરદેહના તમામ પરિચય મેળવવાની મને અમૂલ્ય તક મળી, જે માટે હું તે બંને ભાઈ એના અતઃકરણપૂર્વક ઉપકાર માનું છું. - જૈનપરંપરા જ એવી છે, જેન આચાર-વિચાર જ એવા છે કે હિન્દના સમગ્ર ઈતિહાસમાં એક પણ યુગ એ નથી ગયો, જ્યારે જૈન આચાર-વિચાર પ્રતિબંધ આપવા માટે જૈન સાધુનુ’ સમથ’ વ્યક્તિત્વ સમાજને નહીં' સાંપડ્યું હોય. આ પ્રતિબંધ આ પણ ઇતિહાસમાં અખંડિત રહ્યો છે. જૈન સાધુસંસ્થાએ દેશની અનેકવિધ સેવા કરી છે; જૈન સાધુઓએ દેશની સંસ્કૃતિનાં અનેક સાધનાને પ્રકાસ્યાં છે, અ–ખંડિત રાખ્યાં છે, અને પ્રજાને એ દ્વારા સન્માગે વાળી છે, જૈન આચાર-વિચારથી હિન્દના કોઈ પણ વિભાગ અવળે માગે તો કદી ગયા જ નથી. સદાચાર, ચારિત્રય, વિદ્વત્તા, સંશોધન, સમર્થન, સ્પષ્ટીકરણ, વગેરે બધા વિષયોમાં જૈન સંસ્કૃતિની પરંપરા હંમેશાં સમાગને જ સાચવી રહી છે. જૈન સાધુઓ એ હજારો વર્ષોથી પ્રજાને અને પ્રજાના આગેવાનોને શુદ્ધ ધર્મલાભ આપ્યો છે. એવા અનેક સાધુઓમાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી મહારાજનું સ્થાન ચોક્કસ પ્રથમ રહેશે. - શ્રી. બુદ્ધિસાગરસૂરિજીનું કામ ખંડનનું નહીં, પણ મનનું હતું. તેમને પ્રયાસ મુખ્યત્વે ગૂજરાત પૂરતો રહ્યો હતો. કચ્છમાં તેમણે કદી વિહાર કર્યો નહોતો કેસરિયાજી તરફ માત્ર એક વાર જ તેઓ ગયેલા. મુંબઈનું તેમનું ચોમાસું એક વાર જ થયેલું. બીજા જૈન સાધુએ આખા હિન્દ્રમાં ફરી વળે છે; પણ બુદ્ધિસાગરસૂરિજી ગુજરાતથી, અને તે પણ ઉત્તર અને મધ્ય ગુજરાતથી બહાર, બહુધા, ગયા નહોતા; છતાં આ મર્યાદિત વિહાર દરમિયાન તેઓ જૈન અને જૈનેતર, બને સમાજોના આગેવાનોના સંપર્કમાં આવ્યા હતા, તેઓ એ સં૫ર્કથી દ્રષ્ટા, કવિ, ફિલસૂફ, યોગી અને વિવેચક બન્યા હતા; લૉર્ડ લિટનના કારભારથી માંડીને ગાંધીજીની સત્યાગ્રહની પહેલી લડત સુધીના આપણા ઈતિહાસના તેઓ પ્રખર અભ્યાસી હતા; તે લડતમાં તેમનું પ્રત્યક્ષ અને પરોક્ષ ધ્યાન હતું; સમકાલીન વાતાવરના તેઓ પૂરા પરિચિત હતા. જૈન સાધુસાધ્વીઓ એ પ્રવાહથી અને તેના વિચરિબળથી, બહુધા, અજાણ્યાં, અળગ, રહે છે, અને તે માટે તેઓ વીતરાગ ભગવાનનાં વચનાના પુરાવા રજૂ કરે છે, બુદ્ધિસાગરસૂરિજી તેમાં અપવાદરૂપ હતા.. | શ્રી. બુદ્ધિસાગરસૂરિજીએ ગૂજરાતમાં રહીને બધા પ્રવાહોને જોઈ લીધા હતા. બહુ જ સાધારણ કણબી કુટુંબમાં જન્મ લેનાર આ મહાત્માએ પૂર્વકમના ઉદય બળથી ઉર્દુ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત ભાષાઓને પાકે અભ્યાસ કર્યો હતો, તેમણે કુલ એકસે કાન - TIT [રિ tarને ધતિ [ ૧૮ ] ૭ મી જાનાર તોન ના કોના પર For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ODOO आमुख દસ ગ્રન્થ આપણને આપ્યા; યોગ, વ્યાકરણ, કાવ્ય, ફિલસૂફી, ઈતિહાસ, રાસસાહિત્ય, ભજન કાવ્ય વગેરેનું અનોખું સાહિત્ય આપણને આપ્યું, જૈન સાધુત્વના કઠક, નિયમિત આચારા પાળતાં પાળતાં, પણ, તેમણે અનેક સાહિત્યકારો, લેખકે, આગેવાનો વગેરેને સંસગ સાચ્ચે, અને કોઈ સાધુ ન કરે તેવી રાજનીશીન' ગ્રન્થાના ગ્રન્થ લખાય તેટલું, વિચારશીલ સાહિત્ય તેઓ કતા ગયા. | મહારાજશ્રીની સમૃદ્ધિમાં નર્મદ, દલપતરામ, કલાપિ, અનવર, બાળાશંકર, લલિત વગેરેની વિધવિધ છાયાઓ જોવામાં આવે છે; તેઓ મેધાણીના યુગને પશુ સાધી લે છે; તેઓ ઇતિહાસના વિવેચક બને છે અને પિતાને અભિપ્રાય પ્રકટ કરે છે કે “મુસ્લિમ સામે લડતાં રજતે હારી ગયા તેનાં કારણોમાં રજપૂતાને કુસંપ તો હતા જ, પણ બીજુ કારણ એ હતું કે મુસ્લિમોના જેવી યુદ્ધભૂહ કળા રજપૂતામાં નહોતી; મરાઠાએ રજપૂતાને મેળવી શક્યા નહીં એટલે ઉત્તર હિન્દમાં તેમને પરાજય થ; હિન્દવાસીઓ યુરોપિયનાથી બધી કળાઓએ, ઊતરતા જતા હતા એટલે તેઓ પરાધીન બન્યા;” આવા પુખ્ત અભ્યાસ ને અવલોકનથી પરિણમતા વિચારે મહારાજશ્રી માત્ર નૈસગિક વિચારશક્તિથી આપણને આપી ગયા છે તે તેમની અથાગ ક૯૫નાશક્તિ, તેમનું (જૈન પારિભાષિક વાપરીએ તે.) મતિજ્ઞાન સૂચવે છે. એવા જ મતિજ્ઞાનના અનેક દૃષ્ટાંત મહારાજનાં લખાણોમાં આપયુને મળી આવે છે, મહારાજને સાધુસંસ્થા સ્થાપવી હતી; તેમને સાધુઓ માટે યોગસંસ્થા સ્થાપવી હતી; તેમની અભિલાષા સંશોધન માટે એક કેન્દ્રસ્થ ગ્રન્થભંડાર સ્થાપવાની હતી; આ અભિલાષાઓ સિદ્ધ થઈ શકી નહીં, એ જુદી વાત છે; પણ પચાસ વર્ષ અગાઉ આવી સિદ્ધિઓને પાર પાડવાની અભિલાષા સેવનાર આ જૈન સાધુનું મતિજ્ઞાન ખરેખર અલૌકિક જ કહેવાય. | મહારાજે અનેક રાજા મહારાજાઓને પ્રતિબોધ્યા હતા. તે ઉપરાંત, તેમણે જૈનેતર અનેકવિધ સાહિત્ય વાંચી લીધું. તેમણે સ્વામીનારાયણની શિક્ષાપત્રી જોઈ લીધી; મુસ્લિમેનું કુરાન જોઈ લીધું; તેમણે આર્યસમાજીએાનું સાહિત્ય જોયું; પુષ્ટિ સંપ્રદાયના મહારાજાઓ સાથે તેમણે દાર્શનિક વિવાદે કર્યા; ખ્રિસ્તી પાદરીઓ સાથે ધમ ચર્ચા કરી; આમ છતાં પણ તે સમયનાં જૈન સમાજમાં રૂઢ થયેલાં લેશકર મતમતાંતરોથી તેઓ હમેશાં દૂર રહ્યા, અને બધા તરફ એમણે સહિષ્ણુ ભાવ કેળળ્યા.. મહાત્માઓનાં જીવનચરિતે વાંચવાનો વ્યવસાય તો પ્રથમથી જ તેમને હતે. પણી પાછી વયે, પણ તેમનું જીવનરહસ્ય ઢીલું પડયું નહોતું; તેથી તેમણે ગાવનરામનું જીવનચરિત્ર વાચી તેનાથી બાધ મેળવવા જૈન જનતાને આદેશ કર્યો. ભેગીન્દ્રરાવ દિવેટિયા અને શ્રેયસાધકઅધિકારી વર્ગનાં લખાણો એક વખતનાં તેમનાં પ્રિય વાચનો હતાં. કહેરી ગુફાઓને જોઈ તેમણે નિવૃત્તિસ્થાનને સમય ત્યાં ધ્યાનમાં માળે. [ ૨૧] For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir योगनिष्ठ आचार्य તારંગાના ભ૦ અજિતનાથના તીર્થમાં જઈ ત્યાં પણ ધ્યાનાનંદ લૂટયો. તેમણે દક્ષિણ ગૂજરાતના દલિત વર્ગને ઉદ્ધાર કરવા પ્રયત્નો કર્યા, થાણા જિલ્લાના કેડ્ડી માછીમારોને જીવદયાની પ્રેરણ કરી. અને અમદાવાદના મિલમજારાને કરકસર, પવિત્ર જીવન અને શરાબબંધી જેવા કાર્યમાં પ્રેર્યા. તેઓ સુધારક હતા, ઉદ્ધારક હતા, સદ્દવિચારના અને સદાચારના પ્રેરક હતા.. અનેક પરધમીઓને તેમને સહવાસ હતો. અંબાદત્ત શાસ્ત્રી, રાજરામ શાસ્ત્રી, સ્વામી સદાશિવ સરસ્વતી, શ્યામસુંદર આચાય, વગેરે તેમના મિત્રો હતા. સ્વામી વિવેકાનન્દનાં લખાણા તેમણે ઘોળી ઘોળી પીધાં હતાં. જિજ્ઞાસા કેટલી બધી હતી ? થિએસોશીનું સાહિત્ય તેમને પરિચિત હતું. જૈન સંધની અને ટ્રેન વ્યવસ્થાની ન્યૂનતાએથી અનેકવાર તેઓ અકળાઈ જતા. દેવદ્રવ્યનો દુરપયોગ તેમનાથી સહી શકાતા નહોતા. નાની ગામમિ મંદિર વસાવી તેમના કારભાર કરવાની અશકિત જોઈ તેઓ જૈનાને તેવી કામથી અલગ રાખતા. પાલીતાણામાં અડ્ડો જમાવી બેસતા જૈન સાધુસાધ્વીઓનો વ્યવહાર તેમને હંમેશાં ખુંચતો હતો. જેનાને હોળીની અસીલતાથી તેમણે વાર્યા હતા. જેનામાં તે વખતે પ્રવતતા મુહપત્તો, પૂજાપાઠ વગેરેનાં મતમતાંતરોથી મહારાજ અલગ રહેતા. ટૂંકામાં, શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ જૈનના પરમ પવિત્ર નવકાર મંત્રમાં નિર્દિષ્ટ કરેલા સાધુ, ઉપાધ્યાય, અને આચાર્ય, એ ત્રણે ય પરમેષ્ઠિપદની ચોગ્યતાવાળા હતા. તેઓ વિશુદ્ધ સાધુ, કુશળ ઉપાધ્યાય, અને સુવિહિત આચાર્ય હતા. છેજ્યારે જ્યારે હું મહારાજ જેવા વિદ્વાન સાધુપુરાના સત્સંગમાં આવું છું જ્યારે મને એક વિચાર હરવખત સૂઝતો આવ્યો છે; જે એ છે કે આ સમાજને પશ્ચિમની કેટલીએક વિદ્યાના સંસર્ગ” હોય તેઓ વિશેષ પ્રશંસનીય કામ કરી શકે, આ વર્ષની સાધુતા એકમાણી થઈ ગઈ છે. એ વર્ગ દ્દર્શન ભણે, તે સાથે તેઓ પશ્ચિમનું દર્શનશાસ્ત્ર કેમ ન ભણે? જૈન સાધુઓનાં વ્યાખ્યાનમાં હું જ્યારે નિગાદનો વિચાર શ્રવણુ કરું છું ત્યારે મને લાગ્યા કર્યું છે કે તેઓ અત્યારના જંતુશાસ્ત્ર વગેરેથી પરિચિત હોય તો ? જ્યારે તેઓ ધર્માસ્તિકાયની અને અ-ધર્માસ્તિકાયની સમજૂતી આપે છે. ત્યારે મને વિચાર આવે છે કે તેઓ હાલ પ્રચલિત ફિઝિકસની વિદ્યાને કેમ ન જાણે ? જ્યારે તેઓ સૂર્ય પ્રજ્ઞપ્તિમાં વર્ણવેલા રકંધની વ્યાખ્યા કરે છે ત્યારે હું સ્વગત કહું છું કે તેઓ વતમાન એસ્ટ્રોનોમી-તારકવિદ્યા કેમ ન સમજી શકે ? જ્યારે તેઓ જૈનાના ત્યાગ વગેરેની સ્થાઓ ગાય છે ત્યારે તેઓ ક્રાઈસ્ટ વગેરેને કેમ ન સમજી શકે ? ટૂંકામાં બુદ્ધિસાગર મહારાજની અભિલાષાની-સાધુ માટેની મોટી શાળામાં આવું જ્ઞાન તેમને શા માટે આપવામાં આવે નહીં' ? જે આ ફળસિદ્ધિ થાય તે જેમ અત્યારે સર રાધાકૃષ્ણનને [ ૨૦] For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir UG आमुख સાંભળવા માનવસાગર ઉલટી પડે છે તેમ જૈન સાધુઓને સાંભળવા ઉલટી પડશે. શ્રી. ઋહિસાગરજી મહારાજની વિચારશક્તિ ભવ્ય હતી, તેટલી જ તેમની કાવ્યશક્તિ અદ્દભૂત હતી. ગુજરાતી સાહિત્યમાં સાબરમતી ઉપર અને આંબા ઉપર સુંદર મોટાં કાવ્યો તેમણે જ આપ્યાં છે. એવું પાબહ સાહિત્ય આપણુને તારંગા, પાવાગઢ, નર્મદા, તાપી, ગિરનાર, ઢાંગ વગેરે ગૂજરતિ સૌરાષ્ટ્રની પ્રકૃતિની વિભૂતિઓ ઉપર કોઈ કવિએ આપ્યું નથી. મહારાજનું આંબા ઉપરનું પદબદ્ધ સાહિત્ય તો અજોડ છે. જેમ જૈન વિચારકોએ સૂક્ષ્મતમ દ્રવ્ય વિચાર કરી તેને માક્ષસાધના સાથે ઘટાગ્યે તેમ મહારાજે આ બંને ૫ઘબહ સાહિત્યને આત્મવિચાર ઉપર વાળી દીધુ છે. શ્રી. હિસાગરજી મહારાજે ગાંધીજીની સ્વરાજ્ય માટેની સત્યાગ્રહની લડત ઉપર જે વિચારે દર્શાવ્યા છે અને તે પર તેમણે જન સમાજને જે બોધ આપ્યો છે તે નર્મદના ઉત્તર અવસ્થાની આજ પ્રશ્ર પ્રત્યેની મનઃસ્થિતિની આપણને યાદ આપે છે. પરાધીનતાથી ચારિત્રની ભ્રષ્ટતા પરિણમે છે તે મહારાજ જાણતા હતા. તેમને બ્રિટિશ અમલની વિશિષ્ટતાઓ તરફ પક્ષપાત હતો; તેની સાથે તેમણે સ્વતંત્રતાની લડતને અહિંસા, અ-સહકાર, ખાદી, સ્વદેશીત્રત વગેરે ગાંધીજીનાં મંતવ્ય સાથે ધટાવી હતી; છેવટે એ બધી વસ્તુસ્થિતિને પોતાના નિત્યના સાથી જૈન દર્શનની માન્યતાઓમાં ધટાવી દેવાય તે ઠીક, એવી મહારાજની અભિલાષા હતી. | મન્થલેખનને મારે આમુખને થોડોએક ભાગ આપવો જોઈએ. આ લેખનની ભાષા શિષ્ટ છે. અન્યના વસ્તને વાચવાથી આ પણને ગુજરાતની ઓગણીસમી સદીના ઉતરાધની સામાજિક અને સાંપ્રદાયિક પરિસ્થિતિનું સારું જ્ઞાન મળી શકે છે. ગુજરાતના ઉત્તર પ્રદેશનું વર્ણન આ ગ્રન્થમાં જે શિલીન મળો શકર્યું છે, તે માટે લેખકેાને ધન્યવાદ ધટે છે. શિયાળે, ઉનાળા અને ચોમાસું, તે ત્રણ ઋતુઓની સાથે અંતર્ગત થયેલી બીજી ત્રણ ઋતુઓ, તેમનાં વર્ણને, નદીનાળાં, ખેતરકેતર, વગેરેનું વર્ણનઃ વા, આંબા, અાંબલી, પીપળ, બોરડીનું વર્ણન, ગામડાંની સીમનું વર્ણન, ગામડાંના લોકોની સારીનરસી રહેણી કરણી, વગેરેને આ પાનામાં જે ભાષામાં વર્ણવામાં આવ્યાં છે તે ખરેખર અભિનંદન પાત્ર છે. ગૂજરાતના કેઈ લેખકે આવુ પ્રકૃતિસાહિત્ય અને લોકજીવનનું સાહિત્ય આપણને હજુ સુધી આપ્યું નથી. | ભાઈ શ્રી મણિલાલ મેહનલાલ પાદરાકરને અને તેમના સહકારી શ્રી. જયભિખુને હું આ કૃતિ માટે અભિનંદન આપું છું અને તેમને બંનેનો આભાર માનું છું. તેમના નિમત્રણથી તો મને મહારાજ વિષે, જૈન સમાજ વિશે અને વિશેષતઃ ગૂજરાત વિષે ઘણું નવું જાણવાનું મળ્યું, પ્રતાપગજ, વડોદરા. તા. ૨૨. જુલાઈ, ૧૯૪૯. | [ ૨૨ ] For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. શેઠ નગીનદાસ રાયચંદ ભાંખરીઆ - ૪ અને ભાંખરીઆ-ભાઇઓ માનવીને માનવેત્તર બનવાનાં સંસ્કાર-રસાયણ નિજ આદર્શ દ્વારા પીઈ દે, તેવાં જીવન ધન્ય એવ’ આદરણીય છે. પા. અટલ ગુરુભકત શેઠ નગીનદાસના પિતૃઓ મૂળ તો ઊંઝા પાસેના ભાંખર ગામના રહેવાસી, અને તેથી જ તેઓ ભાંખરીઆ તરીકે પંકાયો. તેમના જન્મ મહેસાણામાં સં. ૧૯૦૪ ના કારતક માસમાં થયો હતો. પિતા ચુસ્ત ધમનિષ્ઠ, મહાન ચારિત્રચુડામણિ ગુરુ રવિસાગરજી મહારાજના અટલ ભક્ત, પ્રમાણિક, નીડર અને ગંભીર હોવાથી તેમના બધા સંસ્કારી નગીનદાસ શેઠને વારસામાં જ મળેલા. શેર માટીની ખોટ હોવા છતાં ખાટી બાધા-આખડીઓને વિચાર પણ ન કરતાં, માત્ર શુહ દેવ ગુરુધમની જ આરાધના કરનાર શેઠને ત્યાં મોટી ઉમ્મરે પારણું બંધાયુ’ અને આ પ્રભુકૃપાને પ્રત્યુત્તર રાયચંદ શેઠે શ્રી. કેશરીઆઇનો છરી પાળ સંધ કાઢી તીર્થભક્તિ કરી વાલ્યા હતા. તેમજ અનેક ધાર્મિક શુભ કાર્યોમાં લક્ષ્મીને વ્યય કર્યો હતે. આવા પિતાના પુત્ર નગીનદાસ પણ તે વખતની ગામઠી નિશાળમાં ગુજરાતી ત્રણ ચોપડી ભણ્યા હતા. તેમને શ્રી. રવિસાગરજી મહારાજને સમાગમ થતાં તેમની પ્રખર ક્રિયા, ચારિત્રશીલતા, તીવ્ર તપ, ત્યાગ, વૈરાગ્ય-ભર્યો સંયમ અને ચમત્કારિક વચનસિદ્ધિ પ્રત્યે ખૂબ પ્રેમભક્તિ જાગ્યાં. ઓછું ભણુતર છતાં સમૃદ્ધ “ ગણુતર ? એમને જીવનના સરવાળા બાદબાકીના આંકડાની રમતમાં જિતાડી ગયું, અને ચોર્યાસીબંદરના વાવટાવાળ મુંબઈ બંદર તરફ તેમનું ભાગ્ય રતું જણાયું. મુંબઈ જ ખેડી નાંખીએ એ ભાવના સહિત તેઓ રેહવેના અભાવે પગરસ્તે જ મુંબઈ જવા નીકળ્યા. સુરત સુધી તે કવચિત “ અચકા ' પણ 'ચકીને પ્રવાસ ખેડ્યો. | મુંબઈ નવું છતાં ચહાની ફરીથી પ્રારંભ કર્યો. નીતિ, પ્રમાણિકપણું, સત્ય, દિલની અમીરાત, ખંતીલી જાતમહેનત, ધર્મનિષ્ઠા અને સંતોષ ક્રેઈનાં કદી યે અફળ [૨૨ ] For Private And Personal use only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyan mandir સ્વ. શેઠ નગીનદાસ રાયચંદ ભાખરીઆ-મહેસાણા For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir શેઠ અમૃતલાલ સકરચંદ હીરાચંદ જાણજી ( આંબલી પાળના ઉપાશ્રયના કાર્ય કર્તા ) શ્રીયુત હીરાચંદ જાણજી ( દ્રવ્યાનુગના શ્રોતા ) (૧withNKRAM : 'મન' GOOGGT For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सहायकनुं जीवन ગયાં છે ભલા ? ચહાના વેપારમાં ખૂબ જામ્યા. આચારક્રિયા, પ્રભુપૂજન અવિરત ચાલુ હતાં અને ટૂંક સમયમાં જ એક સારા કુશળ જામેલા વહેપારીની હરોળમાં ગોઠવાઈ ગયા. શ્રી. કેશરીઆજી પરની અડગ શ્રદ્ધા ! લક્ષ્મી રેલાય છે પણ શેર માટીની ખોટ તો | વર્તાય છે જ. નિયમ પ્રમાણે કેશરીયાજીની યાત્રાએ શેઠ જાય છે. ખૂબ શ્રદ્ધાની ભક્તિથી યાત્રા કરે છે અને શ્રી કેશરીમાજીમાંની મધ્યરાત્રીની કુલ૫ગર સંગીત દરબારની બેઠકમાં શેઠજીના ખેાળામાં ભગવાનના મુકુટનાં છ પુષ્પ આવી પડે છે અને છ પુત્ર-પુષ્પ પામ્યા પછી તે પુષ્પાને મમ સમજાય છે. અમથાલાલ, મણિલાલ, ચંદલાલ, મોહનલાલ, ચીમનલાલ, અને પોપટલાલ. કેવાં ધમ-પરિમલ ભર્યો-છ ગુરુભકત પુપુરના ! | હા જયેષ્ટ પુત્ર અમથાભાઈના જન્મ કુટુંબમાં આનંદાળા ઉડાડી. ગુરુદેવ પાસે શેઠે ન્યાયપાજિત વિજ્ઞગ્રહણ, શીલ, નિત્ય પ્રભુપૂજા, પ્રતિવર્ષ યાત્રાગમન, સત માર્ગદ્રવ્યવ્યય, અને બીજા જીવન અજવાળનાર નિયમો તો લીધા હતા જ, ગુરુવચન કદી ઉથાપતા નહિ, એક ગુરુવચનથી જ એક આસામીનું સાત હજારનું દસ્તાવેજી રહેણું માંડી વાળી દસ્તાવેજ ફાડી નાખેલે. ગુરુ ઉપદેશથી પછી તો મેસાણાથી શ્રી કેશરીઆઇને છરી પાળતો (સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના વિશાળ સમુદાયને ) સંધ કાઢી તીથ"ભકિત કરી. આઠ વર્ષના અમથાભાઇના ભારોભાર કેશર શ્રો કેશરીઆઇને ચઢાવ્યું. વળી મહેસાણામાં એક દેરીમાં પ્રભુપ્રતિષ્ઠા કરી ઉત્સવ કર્યો. પાંજરાપોળ આદિ સંસ્થાઓને દ્રવ્યથી નવાજયાં અને આખું મહેસાણું ગામ જમાડવું. મુંબઈમાં આ ધર્મનિષ્ઠ શેઠ કોટ જૈન દેરાસરના વહીવટકર્તા મેનેજર અને ટ્રસ્ટી બન્યો, ને બનતી સંધ સેવા બજાવી. શેઠને યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજનાં વ્યાખ્યાને શ્રવણ કરતાં માંહ્યલા રૂદિયે ' જાગે. આત્માની સાચી પિછાન થઈ. “જે ભણતર આત્માને ચી કક્ષાએ લઈ જાય તે સાચી કેળવણી ” એ પરમ સત્ય ગુરુશ્રી પાસે સમજી પોતાના પુત્રોને તેવી જ કેળવણી આગ્રહપૂર્વક આપી. ધર્મકાર્યમાં અગ્રેસર, ઉદારદિલ, કેળવણી, સંસ્કાર, પ્રમાણિકપણું, પ્રતિષ્ઠિત વ્યાપારી તરીકેનું સ્થાન, છ પુત્રો, માથે સમર્થ ગુરુ, અને ધમશ્રવણથી લાધેલી સાચી આત્મશાંતિ આ સૌથી શેઠ ધન્ય બન્યા. ગુરુશ્રીનાં સચેટ ભજનાનું શ્રવણુ એ તેમને મન જીવનને ૯હાવો હતો. અને ૬૫ વર્ષની વયે અંત સમયે પણ ધર્મનું તથા આ ભજનોનું શ્રવણ કરતાં કરતાં જ સં. ૧૯૬૯ના અષાઢ વદી ૫ના રાજ બહોળું કુટુંબ પાછળ મૂકી દે છેષોઃ ત્યારે એ ભજનો અને તેના મમક્ષ શ્રાતા બંને વિશ્વમાં ધન્ય ગણુયા. [ ૨૩] For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir योगनिष्ट आचार्य પિતા જેવાં જ ગુણશીલ ભક્તિવંત પુત્રવત્સલા માતા નાથીબાઈ જેમણે પુત્રોને ગળથુથીમાંથી ધર્મ અને કર્તવ્યપાલન સાથે દેવગુરુધર્મભક્તિનાં અમૃત પાયેલાં. તેઓ પણ ૧૯૭૩ના આસામાં તથા મામા જોઈતારામ છગનલાલ સં. ૧૯૭૫માં દેહવિલય પામ્યાં. ઉજમણુ, ઉત્સવપૂજા, ભાવના પ્રભાવના, જમણુ નૌકારશીએ કરી આ માતૃભક્ત પશ્ચા માતા તથા મામાને ભક્તિત૫ણ આપે છે. ગુરુઉપદેશથી ઉજમણામાં છ છેઠ ખાદીના, ત્રણ મખમલ જરીના તથા જ્ઞાનમાં ઉત્તમ ગ્રંથ મૂકેલા ને હહાણીઓ પણ શ્રીગુરુદેવકૃત પુસ્તકોની કરેલી. { આવાં આદર્શ માતાપિતાના છ પુત્રો કેવો હોય ? સં૫, સદાચાર, સદુઘમ, ઉદારતા, ગુરુભક્તિ તથા ગ્રંથો માટે દ્રવ્યવ્યય, સંસ્કાર અને સહિષ્ણુતાને સમનવય આ ૭ માં તમે જોશે. સં. ૧૯૮૧ના જેઠ માસમાં સંત શિરોમણિ ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજનો પત્ર * ઉપયોગ રાખજો ને આઘે કે તુત જ મેહનભાઈ સહપરિવાર મહુડી ગુરુભક્તિમાં હાજર થઈ અંતસુધી રહ્યા. ગુરુભક્તિમાં અર્પાઈ જવું' એ ભાંખરીઆ કુટુંબનું બિરુ 'તેમને બીજાઓ તો “બુદ્ધિસાગરીઆ' કહે છે તે તેમના કાર્યોથી સાર્થક છે. પિતાની પાછળ અમથાભાઈ કોટ જૈન દેરાસરના તથા મહેસાણા શ્રી સુખસાગર પુસ્તકાલયના તથા કોટ જૈન મિત્રમંડળના ટ્રસ્ટી હતા–તેમની નરમ તબિયતથી હાલ ચંદુભાઈ કોટદેરાસરના તથા અધ્યાત્મ જ્ઞાન પ્ર. મંડળના ટ્રસ્ટી છે, પોપટભાઈ . ઝા. મ.ની મે. કમીટીના સભ્ય અને ટી. એસોસીએશનના સેક્રેટરી છે. ' પ્રથમ જૈનધર્મ અને લાલા લજપતરાય,' ભાંખરીઆ ભાઈ એની (ગુરુશ્રીની હયાતીમાં) સ્વતંત્ર સહાયથી અ. મંડળે છપાવેલું. ની ચિર સ્મરણીય, અમસાધ્ય–સમૃદ્ધ એવા આ “ગનિ આચાર્ય' ગ્રંથના મુદ્રણુમાં પણુ ભખિરીભાઈ એ તરફથી રૂ. પાંચ હજારની મેટી સહાય મંડળને મળી છે. આ ઔદાર્ય બદલ–શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળના સભ્ય ભાંખરીઆભાઈઓને હાદિક ધ ન્ય વા ૬ અપે° છે. લિ સભ્યો 1 . શ્રી. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ [ ર૪ ] For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra PRITEY. AEDABAD. www.kobatirth.org ભાખરી-ભાઈઆ [સ્વ. શ્રી નગીનદાસ રાયચંદ ભાખરીઆના સુપુત્રા] બેઠેલા : શ્રી મણિલાલ, શ્રી ઋમથાલાલ, શ્રી ચંદુલાલ ઊભેલા : શ્રી ચીમનલાલ, શ્રી મેનકાબ, શ્રી પેોપટલાલ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir S tation યોગનિષ્ઠ આચાર્ય JOIT"બાપાના યોગનિષ્ઠ, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની જીવન કથા For Private And Personal use only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનની પહેલી પચ્ચીસી, એટલે જિંદગીની વસંત. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : જ જ - - ર ા ા ા શેઠ મૂળચંદભાઈ વાડીલાલ દોલતરામ | માણસા (મુંબઈ) આ શ્રીમંત દાનશૂર-ધર્મિષ્ઠમશહૂર વ્યાપારી ગુરુભક્ત સજજનનો જન્મ લેદરા ( કિજાપુર નજીક ) માં સં. ૧૫૮ ના પોષ વદી ૧૧, તા. ૪-૨-૧૯૦૨ માં જાણીતા ગર્ભશ્રીમંત દાનેશ્વરી પરમ ગુરુભકત સ્વ. શેઠ વાડીલાલ દોલતરામને ત્યાં થયા હતા. ધાર્મિક કાર્યોમાં ખુલ્લા દિલે ધન વ્યય કરવામાં તત્પર આ શેઠ મુંબઇની કેટલીયે ઔદ્યોગીક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં મુખ્ય ભાગ લઈ રહ્યા છે. શ્રી. એ. જ્ઞા. પ્ર. મંડળના તેઓ ખજાનચી તથા એક ટ્રસ્ટી છે. આ શ્રી “ગનિષ્ઠ આચાય ” મહાગ્રંથ શ્રી. બુદ્ધિસાગર સૂરીશ્વર રીપ્ય મહોત્સવ–પ્રસંગે મંડપમાં પ્રમુખ શ્રી. ફેલચંદભાઇ શ્યામજીના હાથે વિધિપૂર્વક તેમને અર્પણ કરવામાં આવ્યા હતા. શેઠ માણેકલાલ ચુનીલાલ, અમદાવાદ શ્રી ઝવેરી વાડ, આમલી પિાળ ઉપાશ્રય-દેરાસર તથા સમાજના અગ્રગણ્ય શેઠ અને નગરશેઠ કુટુંબના ખાનદાન નબીરા તથા પ્રાચીન કલા-સ્થાપત્યના અઠંગ સંશોધક અને સંગ્રાહક For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir OPINION ON THE LIFE OF SHRI BUDDHISAGARA SURI by Mr. Manilal Padrakar and Mr. Jaybhikhu by Dr. B. Bhattacharyya, M. A , Ph. D., Rajyaratna, Jnanajoti, Director, Oriental Institute, Baroda I must thank the talented author Mr. Manilal Padrakar and Mr. Jaybhikhu for having given me an opportunity of perusing the Life of the Jain Saint Buddhisagara Suri. This book relates the romatic story of the gradual transformation of the Kanvi boy Bahechardas to a full-fledged saint, a yogi, a voluminous writer, a powerful orator, and possessed of great psychic powers. This eminent story is written in a style which is at once beautiful and light, expressive and lively, vigorous and penetrating. It is a fascinating reading. To my mind this biography is of the highest practical value to the common man, since the Saint was a true advocate of the balanced development of the material prosperity on the one hand, and the spiritual regeneration on the other-the Keynote of Indian Civilization and Culture. 22-11-49 B. Bhattacharyya [ વડોદરાના ઐરિએન્ટલ ઇનસ્ટીટયુટના ડાયરેકટર ડો. બી. ભટ્ટાચાર્ય એમ. એ., પીએચ. ડી., રાજ્યરત્ન, જ્ઞાનતિ –નો અભિપ્રાય. ] મુગ્ધ કરે એવું જીવન - જૈન સંત શ્રી બુદ્ધિસાગરસૂરિના જીવનનું દર્શન કરવાની તક આપવા બદલ મારે એના વિદ્વાન લેખકે શ્રી, મણિલાલ પાદરાકર અને શ્રા, જયભિખુને આભાર માનવો જોઈએ. આ ગ્રંથ, કણબી જ્ઞાતિના બાળક બહેચરદાસનું એક પૂર્ણવિકસિત સંત, યોગી, મહાન ગ્રંથ લેખક, પ્રભાવશાળી વકતા અને મહાન આત્મ-શકિતના ધારક તરીકે ક્રમશ: કેવું પરાવર્તન થયું તેની રસભરી કથા રજુ કરે છે. આ મહાન કથા સુંદર અને હળવી, મનોરંજક અને સચોટ, શીલી અને વેધક શૈલીમાં આલેખવામાં આવી છે. આ એક મુગ્ધ કરે એવો ગ્રંથ છે. મારે મન આ જીવનચરિત્ર સામાન્ય માનવીને માટે વધુમાં વધુ વ્યવહારુ મૂલ્ય ધરાવે છે, કારણ કે એ સંત એક બાજુ પાર્થિવ ઉન્નતિ અને બીજી બાજુ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના પ્રધાન સૂરરૂપ આધ્યાત્મિક પુનરુત્થાનના એકસરખા વિકાસના સાચા હિમાયતી હતા. વડોદરા તા. ૨૫-૧૧-૪૯ છે. બી. ભટ્ટાચાર્ય For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બે ખાલ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી, મેાતીચંદ ગીરધરલાલ કાપડીઆ, સોલીસીટરના અભિપ્રાય હું બુદ્ધિસાગર સૂરિ મહારાજનું જીવન વૃત્તાંત વાંચી ગયા. સાહિત્ય દૃષ્ટિએ એ મને ઘણું સુર લાગ્યું. હું તેના લેખકાને ધન્યવાદ આપુ છું. મેં ઘણાં જીવનચરિત્રો જોયાં છે, પણ જેમાં બનાવેાની પરપરા વૈચિત્ર્યવાળી ન હોય તે જીવનને રસદાર બનાવવું એ ખરેખર મુશ્કેલ કામ છે. મે ઘણાં જીવન ચિરત્રો લખ્યાં છે પણ તેમાં મુસાફરીનાં વન કે તી યાત્રાના મહિમા આવીને એમાં ઘણી વાતને લાવી શકાય છે અને પ્રસ્તુત બનાવી શકાય છે, પણ જીવન હળવું હોય, તેમાં ઘણા ફેરફારા ન ડેાય અને તે આંકેલ ચીલે ચાલનાર હોય તેવા જીવનને રસ પડે તેવી રીતે રસદાર બનાવવું એ ઘણી મુશ્કેલ બાયત છે. એક સાદા ખેડૂતના જીવનને તથા રસપ્રદ બનાવી તેમાં અનેક ઐતિહાસિક અને ઉપયાગી બાબતને આમેજ કરી જીવન ચરિત્રને સુંદર રસપ્રદ આકારમાં રજી કરવા માટે હું લેખકાને ધન્યવાદ આપું છું. ચરિત્રની આખી ઘટના બહુ સુંદર રીતે લખાયલી છે. વાંચતાં આપણને રસ પડે તેવી પતિએ એમાં દષ્ટાંતો સાથે મામિ કતા છે, અને ખાસ આકર્ષક નવીન પદ્ધત્તિએ બનેલ આ પુસ્તક વાંચતાં આનંદ થાય તેવી રીતે તૈયાર કરવા માટે હું પ્રથમ તેા તેના લખનારને ધન્યવાદ આપું છું. બાકી બુધ્ધિસાગર સૂરિનુ પ્રાથમિક જીવન એક ખેડૂત તરીકે શરુ થાય છે અને એવાં પાત્રો સુંદર કામ કરી જાય અને જનાના મેાટા આચાય અને ત્યારે આનદાર નીકળી જાય તે સ્વાભાવિક છે, અને તે પ્રકારના રસ આખા પુસ્તકમાં પ્રથમથી છેલ્લે સુધી જળવાઇ રહે છે તે અત્યંત ગૌરવને વિષય છે. એક સામાન્ય ખેડૂતના બાળક સંયોગવશ પડીને કેટલું કામ કરી જાય છે અને સેકડા પુસ્તકા લખી ખાસ અગત્યના વારસે તે વખતની તથા ભવિષ્યની પ્રજા માટે મૂકી જાય અને પેાતે સાધુ અને આચાર્ય થઇ આદર્શ જીવન જીવી સારે। દાખલેો મૂકી જાય એ અતિ આકર્ષક રીતે કલમના વિષય અને અને આકર્ષક રીતે લખાય ત્યારે વાચનારને અનેરા આનંદ આવે છે. પ્રથમ તે। પેાતાનુ જીવન સુધારવું અને તેને યેગ્ય રીતે ઘડવું, અને પેાતાના આખા સંચાગે! જ બદલી નાખવા એ ઘણી મુશ્કેલ ઘટના છે. તમે એક ખેડૂતની જીંદગી વિચારો અને તેમાંથી માણસ આખા જીવન પલટા ક્રમ કરી શકે છે તેને આ દાખલા છે. આવા સારા સચોગે! કવિચત જ મળે છે, અને મળે ત્યારે તેને સાચા અને સારા ઉપયેગ થવા એ અતિ મુશ્કેલ ઘટના છે. ત આ સવ` મુશ્કેલ વાત શકય બનાવી પોતે અતિ સુંદર જીવન જીવવું એ ભારે મુશ્કેલ છે. આને માટે ચારિત્ર બંધારણના સમય ખૂબ વિચારવા યેાગ્ય છે અને આવ્હેલ શહેરમાં શિક્ષક તરીકે અને મહેસાણામાં વિદ્યાથી તરીકેનો આચાર્ય શ્રી બુદ્ધિસાગરને સમય એમને ખૂબ લાભ કરે છે તે અત્યંત આકર્ષક રીતે આલેખાયું છે. એ સમયે એમને થયેલ જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનદાન આખા જીવન પર અસરકારક નીવડે છે તે ખૂબ વિચારણા માગે છે. એ લાભ એમને આખા જીવન સુધી પ્રેરણા આપે છે અને બાજુએ ઊભુ રહે છે એમ કાઈ પણ સુજ્ઞ વાચકને લાગ્યા વગર રહેશે નહિ. For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને આ ખેડૂતને બાળક આટલાં બધાં સેંકડો પુસ્તકો લખે તે પણ એટલું જ નવાઈનું કાર્ય છે. જનના સાધુ પાસે તો માણસે વગર ખબર આચ્ચે ગમે ત્યારે અને ગમે તે વખતે આવે છે. તેઓ મનની એકાગ્રતાને રહેવા દેતા નથી અને એવા સમયમાં સેંકડો પુસ્તકનું આયોજન કરવું તે દુઘટ ઘટના છે. છતાં એ અશક્ય વાત આચાર્ય શ્રી બુધિસાગરજીએ સિદ્ધ કરી બતાવી તે સમજવા યોગ્ય છે. જૈન સાધુએ આવી એકાગ્રતા સાધવી કેટલી મુશ્કેલ છે તે સાધુનો સાદ્યત વ્યવહાર જાણનારને જ સમજાય તેવું છે. ત્યાં વખતનો નિર્ણય નથી. લોકો તે સાધુની પાસે વગર એપાઈન્ટમેન્ટ આવે જ જાય છે. એવા વખતમાં જે તે વાત ન કરે તે અભિમાની અથવા તૈોરી ગણાય છે. આવા વખતમાં સેંકડો પુસ્તકોની રચના કરવી તે અતિ કપરું કામ છે. તે સાહિત્યસેવા પણ એકદેશીય નથી. અનેક કવિતા અને ગ્રંથો લખનારનું મન કેવું તરત મૂકેલ વાણાનાણાને પકડી લે છે તે તે પુસ્તકની સંકલનના અને તેમાં આવેલ એકાગ્રતા બતાવી શકે છે અને તે આપણે જોઈ શકીએ છીએ. મુનિરાજશ્રી બુધ્ધસાગરજીની સાહિત્યસેવા વિશાળ અને ભંવષ્યની તથા તાત્કાલીન પ્રજાને ઉપયોગી હોઈ ખાસ આકર્ષક છે અને તેની મહત્તા જાણવી અને આંકવી એ ભારે મુશ્કેલ કામ છે આવી સુંદર સાહિત્ય સેવા કરનાર સાથે જ યોગનિષ્ઠ હોય એ અતિ દુર્ઘટ ઘટના છે, પણ એ અતિશયોકિત વગરની સાચી વાત છે. નિષ્ણની પ્રથમ ભૂમિકા મન, વચન કાયાના ચોગ પર અંકુશ, કાબુ છે. આચાર્ય શ્રી. બુધસાગરજીને એવો અસાધારણ કાબુ હતો એ તો જગપ્રસિદ્ધ વાત છે, અને ગોઠવણ વગર આવેલા લોકોની નાની મોટી વાત સાંભળવા સાથે પોતાનો લેખન વ્યવસાય જાળવવો એ અસાધારણ યોગનિષ્ઠા બતાવે છે. આવા યોગીનું ચરિત્ર વાચવું વિચારવું એ એક જીવનનો પરમ લહાવો છે. આ યુગનિષ્ઠાને અંગે ઘણા વિચારો કરવા જેવા છે, પણ તેઓ તો પોતાનું કામ કરી ભવિષ્યની પ્રજા માટે દાખલો મૂકી ગયા. તે ઘટના કેવી રીતે બની તેની વિચારણા ગ્રંથમાં–આ જીવન ચરિત્રમાં ખાસ ધ્યાન ખેંચે છે અને દીર્ઘ વિચારણા માગે છે. ' અને યોગ કરતાં કવિ તરીકેનાં તેમનાં ટાં છવાયાં અનેક આલેખન આવેલ છે તે મને ઘણા નૈસર્ગિક લાગ્યાં છે. એમાં મારી મચડીને કવિતવ ટેકાયેલું નથી, પણ જે તદન સ્વાભાવિક ઊમં_ઉદ્ગાર તરીકે વાંચનાર ઉપર સ્થાયી છાપ પાડે છે અને જે વિશાળ જીવન તેઓ આખરે જીવ્યા તેને અથવા તેવા પ્રકારના જીવનને સાચું જીવન કહેવાય એવી છાપ પાડે છે. વાચનારને તેમની છૂટીછવાયી કૃતિઓ વધારે લાભકારક છે એમ મને આ જીવન ચરિત્ર વાચતાં લાગ્યું છે. તેઓ આચાર્ય તરીકે ફત્તેહમંદ થયા તેટલા જ કવિ તરીકે તેઓ ફાવેલા છે તે વાત મને ખૂબ અસરકારક લાગી છે. ' અને મનુષ્ય તરીકે તો તેને બરાબર ફાવ્યા છે. એક ખેડૂતને જીવ જનના આચાર્ય અને ત્યાં જીવન ખેડે અને જેમના ચારિત્ર ઉપર જરા સરખો વડેમ પણ ન પડે તે ફત્તેહમંદ જીવન કહેવાય. તેઓ જનના આચાર્ય હતા તેને અંગે મારે તેમને માટે પાતપાત ન થઈ જાય, તેની સંભાળ રાખીને હું કહી શકું છું કે આ ચરિત્ર જરૂર મનનપૂર્વક વાંચવા લે છે અને તેને વાંચવામાં જે સમય પસાર કરવામાં આવશે તે સારી રીતે ગા ગણાશે આટલા માટે આ આદર્શ રીતે લખાયલા અને જીવાયેલા જીવ ચરિત્રને વાંચવા અને મનન કરવા હું પ્રત્યેક વ્યકિતને ભલામણ કરું છું. એ ચરિત્રને બરાબર અનુસરવાથી અનેક મુશ્કેલીઓ દૂર થઈ જવાને અને જીવન માર્ગ મોકળા થઈ જવાને પૂરતો સંભવ છે. આવા સુંદર ચરિત્રને દરેક રીતે હલાવવું એ પ્રત્યેક પ્રાણીનું કર્તવ્ય છે. ૨૯ત્ર અશોક પ્રિન્ટરી-રાવપુરા-વડોદરા For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્ર વે છે કે રબ્ધનાં વિધાન અને પ્રકૃતિની પ્રેરણા અગમ્ય હોય છે. શ્રીમની દવ જલતો દુનિયાને ડારવા, વારિદ્રતા મેઘ, ન જાણે હિમાચલના કયા ગિરિશંગ પરથી, અરવલ્લીની કઈ પિરિમાળમાંથી. સમય આવ્યે વીજઝબુકતા ને અમૃતસીંચતા આવી પહોંચે છે. જેવું સ્થળ-કાળનું પરિબળ, એવા એ ઝબકે છે, ગજે છે, વરસે છે. એની એક એક સરવાણીએ સુષુપ્ત ધરાના પડમાં જીવન જાગે છે. ભૂમિનાં અભેદ્ય પડ ભેટીને જગવૃક્ષ જાણે નવપલ્લવિત થવા પાંગરે છે. સંસ્કારહીન ઉજજડ ધરતી, સંસ્કારિતાનું હરિયાળું હર ઓઢે છે. છીછરાં સરોવર અભરે ભરાય છે. કેરી કિતાબ જેવું આકાશનું હૈયું ઈદ્રધનની શોભા પામે છે. - ઉદાર ભાવે વર્ષા દિગદિગંતને નવરાવે છે, જાણે કે શુષ્ક ન રહે, કઈ સંસ્કારહીણું ન રહે, કોઈ ઊણું ને અધૂરું ન રહે. એ અર્પણધમી છે. આપવું એ જ એને સ્વભાવ છે. એ આપે જાય છે, કાયા નીચેવી, વર્ષે જાય છે,-રાત ને દિન. ( વિશાળી ધરતી છે. સમય સ્વ૯૫ છે. પુરુષાર્થ ઘણો છે. આઠે પહોર-અણઉતાર એ વર્ષે જાય છે. જાણે કાલના એને ભરોસા નથી. સમય પરિપૂર્ણ થાય છે. કાળ આવીને ઊભે રહે છે. એ અનન્તતામાં સરી જાય છે, તે પિતાની પાછળ જગતના ઉદ્યાનને બહેલાવવા રંગબેરંગભરી વસ્તુઓને જગાડતી જાય છે. ' જેવો વર્ષાનો ભાવ એવો જ વિચક્ષણને, વિભૂતિઓને સ્વભાવ હોય છે. શાસ્ત્રોકિત છે કે, મેત્ર ને મહાનુભાવો સમસ્વભાવ હોય છે. બન્ને પરાર્થે પ્રાણત્સર્ગ કરનારા હોય છે. એમનાં ચર્મચક્ષુઓમાં અમૃત ઉભરાતાં હોય છે. એમના હૈયામાં સંજીવનીના કંપા છલકાતા હોય છે. પ્રારબ્ધનાં વિધાન ને પ્રકૃતિની પ્રેરણાના કઇ પુણ્યસંદેશની રાહમાં જ તેઓ હોય છે. - એક દહાડે દવજવંતા વડોદરા રાજ્યને એવા પુણ્યસંદેશ લાધ્યા. દવ લાગ્યો હતો દેવમંદિરિયે ને રાજમંદિરિયે. સિંહાસનની શોભા ઝંખવાતી જતી હતી. ધરતીના માલ કરમાયા હતા ને રસકસ ઓછા થયા હતા. આધિભૌતિક સંપત્તિની સાથે આધ્યાત્મિક સંપત્તિ પણ સ્વ૯૫ બની હતી. રાજા-પ્રજાનું સુખ ને શાંતિ બંને હણાયાં હતાં. અશાંતિ, અવ્યવસ્થા, For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવેશ અસંતેષની હાયવરાળથી વડોદરાની ભૂમિ વ્યાકુળ બની હતી. - ભૂમિના પિોકાર અજબ હોય છે. એનાં પુણ્ય જાગ્યાં. અંધારઘોર દુનિયામાંથીમનમાડ પાસેના કવળાણા” ગામમાંથી–ઉત્તમ એવી ખેતી કરનારના ઘરમાંથી–મહારાજા સયાજીરાવ (ત્રીજા)ને આણ્યા. રાજમંદિરિયે પ્રવેશતા ચૌદ વર્ષના છતાં જ્ઞાન ને સંસ્કારની દષ્ટિએ ચાર માસના પણ નહિ, એવા આ મહાન કિશોરે પુનર્જીવનની પ્રભાનાં ત્યારે પ્રથમ દર્શન કર્યા, અને વિધિનો જ કેઈ સંકેત હશે કે પ્રાયઃ એ જ વેળા એ જ વડોદરા રાજ્યના વીજાપુર ગામમાં, ઉત્તમ એવી ખેતી કરનારના ઘરમાં બેચરદાસ નામના મહાન બાળકે જીવનમાં પ્રભાના પ્રથમ પરોઢનાં દર્શન કર્યા. બન્ને દવજવંતી ભૂમિ પર મેઘ બનીને આવ્યા હતા. બબ્બે પચ્ચીસીઓ સુધી આ બંને ખેડૂ–જીવોએ ધરતીને ખેડી. અમૃતના મેઘ આપ્યા, ઉષાનાં અજવાળાં આપ્યાં, વિદ્યુલ્લતાના ચમકાર આપ્યા, મા વસુંધરાને બંનેએ યથાયોગ્ય કર્મને ધર્મથી ભાવા-શણગારી. બંને ધૂળમાંથી ધાન્ય સરજનાર હતા, માટીમાંથી માનવ સર્જનાર હતા. બન્નેએ સંસારનાં મુમુકું પૂતળાંઓમાં જીજીવિષા (જીવવાની ઈચ્છા) જન્માવી. દીનહીન જનમાં જીગીષા (જીતવાની ઈચ્છા) પિટાવી. શાંત ને પ્રમાદી કવિજનમાં ને સાધુજનેમાં નવ જિજ્ઞાસા પ્રગટાવી. એકે રાજ્યને ઐહિક સુખનાં અમૃત પાયાં. બીજાએ દેશ અને ધર્મને ઐહિક ને પારલૌકિક સુખના આસ્વાદ આપ્યા. એકે રાજપદ શોભાવ્યું, બીજાએ ગીપદ શોભાવ્યું. એકે સત્તા શોભાવી. બીજાએ વિદ્યા ને વૈરાગ્યને ઉજજવલ કર્યો. એક તે મહારાજા સયાજીરાવ ગાયકવાડ. બીજા તે યુગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir is_) | | દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ] ] ]] ] વિક્રમની વીસમી સદી પૂરી એક પચીસી વટાવી ગઈ હતી. ને ઈસૂની વીસમી સદીને પૂરી એક પચીસીની વેળા હતી. વીરનિર્વાણને ચાવીસસો સંવત્સર વીતી ગયાં હતાં. મહાન ક્રાંતિકાર સિદ્ધસેન દિવાકર ને સંમતભદ્રને બબે હજાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં હતાં. મહાન વૃધવાદી, પ્રતાપી પાદલિપ્તસૂરિ જેવા તિર્ધ રેને અમર પ્રકાશ કાળની અનન્ત ચાદરોમાં ઝીણા ચળાતો હતા. ‘સ્યાહૂવાઢ રત્નાકર’ના સમર્થ કર્તા શ્રી વાદિદેવસૂરિ જેની સ્તુતિ કરતાં જેનો કૃપાપ્રસાદ યાચે છે–ને જેઓએ ભારતીય ઇતિહાસમાં ૧૪૦૦ ગ્રંથ રચી ચિરંજીવ નામના મેળવી છે, એ મહાન સુધારક, અપ્રતિમવાદી, પ્રખર વિદ્વાન શ્રી હરિભદ્રસૂરિને થયાં બાર વર્ષ વહી ગયાં હતાં. 1 કાળના પ્રવાહ વેગીલા છે. શ્રી હરિભદ્રસૂરિને પાંચસો વર્ષ વ્યતીત થાય છે. ત્યાં ‘કલિકાલસર્વજ્ઞ’નું મહામહિમાવંત બિરદ ધારક, ગુજ૨ રાષ્ટ્રના યુગદેવ, ગુજરેશ્વર જયસિંહ સિદ્ધરાજ ને પરમાત કુમારપાલ ભૂપાલના પ્રતિબંધક, ગુજરી અસ્મિતાના આદ્યજનક શ્રી હેમચંદ્રાચાર્ય ના જયજયકાર સંભળાય છે. આવા મહાન સાધુપું'ગવને પણ ગુજયે આઠસો વર્ષથી ઓછી ઓછી વેળ વીતી હતી. કલિકાલસર્વજ્ઞ પછી પાંચસો વર્ષના વસમા કાળના અંતરે સિદ્ધરાજ ને કુમારપાલથી અધિકા ભારતભૂપાલ મંગલસમ્રાટ અકબરશાહે પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિજીને પણ પ્રગટયે ત્રણ વર્ષના કાળ વ્યતીત થઈ ગયા હતા, અને શ્રી હરિભદ્રસૂરિ પછી એક હજાર વર્ષે શ્રી સિદ્ધસેન, સંમતભદ્ર, હેમચંદ્રની યાદ તાજી કરાવનાર, માત્ર ઉપાધ્યાયપદ ધારક છતાં સરિરાજોની ક્ષમતા ધરનાર, નવ્યન્યાય રૂપી સમુદ્રનું આચમન કરી જનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની યશપતાકા લહેરાયાને માત્ર બે સૈકા વીતી ગયાં હતાં. મસ્તફકીર આનંદઘનનાં મસ્તપદની લહરીઓ, સચ્ચિદાનંદમાં પાગલ બનેલા ચિદાનંદજીના પદોના ભણકાર ને પં. વીરવિજયજીની અદ્ભુત સૂરાવલિઓ હજી ભૂલી ભુલાતી For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચા નહાતી. શ્રીયુટેરાયજી, શ્રી મૂલચદજી ને શ્રી વૃદ્ધિચદ્ર જેવી સાધુ પુ'ગવાની ત્રિપુટી જૈન સમાજનાં સકાનાં ઘારણેા સામે નવી પ્રભા દાખવી રહી હતી. અને સેા સેા વર્ષોંથી અલેપ થયેલ આચાર્ય પદના ધારક પ્રતાપી શ્રી વિજયાનંદસૂરિજી જ્યારે પ્રકાશની પહેલી લાલિમાનાં પ્રથમ દર્શન કરતા હતા, ત્યારે— સ'સારમાં સદા બનતુ' આવ્યું છે તેમ, ગામડા ગામના એક માટીના જૂના ઘરમાં વીરના સાચેા સેવક, સમ સાધુપરંપરાના એક શ્રમણ, શ્રી સિધ્ધસેન ને શ્રી હરિભદ્રના અનુયાયી, હેમચંદ્ર ને હીરવિજયજીના પૂજારી, ઉપાધ્યાય યÀાવિજયજીના અદ્ભુત ઉપાસક, આનંદઘન જેવા ચેગીત્રના આકાંક્ષી, ૫. વીરવિજયજી જેવી સૂરાવલિઓના સાધકના જન્મ યેા. ચરિત્રનાયકના જન્મ-કાળ ભારતના જાગરણ કાળ હતા. અઢારસે સત્તાવનમાં છુદાઈ ગયેલી પ્રજાને હવે કળ વળતી હતી. મહત્ત્વાકાંક્ષી અંગ્રેજી રાજ્ય પણ એક પચ્ચીસીનું પુનર્જીવન પામી ચૂકયુ હતુ. અને રાજપદના વૈભવી આડંબરામાં દેવીશ્રદ્ધા ધરાવનારી આર્યાવર્તની પ્રજા માટે દિલ્હી દરખાર ભરવાની વિચારણા વાતાવરણમાં ઘાળાઈ રહી હતી. શહેનશાહી તાજને ફરી ઉજ્જવલ કરવા જગતના નામાંકિત ઝવેરીઓ ને હીરાજડા એમાં અવનવા હીરા, માણેક, ઇંદ્રનીલ ને પન્ના મઢવામાં મશગુલ હતા. છાપખાનાં આવ્યાં હતાં ને વર્તમાનપત્રો શરૂ થઈ ચૂકયાં હતાં. સૈકાઓનાં ઘેન જાણે પશ્ચિમી પ્રકાશથી તૂટતાં હતાં. બ્રિટિશ રાજ્ય વિધિના એક મંગલ નિર્માણુ તરીકે આદર પામી રહ્યુ હતું. પૂર્વની ઉષાના પૂજનથી કંટાળેલી પ્રજા હાંશથી પશ્ચિમી પ્રકાશને વધાવી રહી હતી. સંસ્કાર, સસ્કૃતિ, શિક્ષણ, શિષ્ટાચાર, સહકાર, સહચાર, તમામ ભાવનાઓમાં પરિવર્તનના પડઘા ગાજતા હતા. ‘અગનનેા ઘેાડા’ હિંદની ભૂમિને ખુદી રહ્યો હતેા. ગુજરાતમાં ખારાઘેાડાના અગરા ને વિરમગામની ભાગેાળ એ જોઇ આવ્યેા હતેા. વઢવાણુથી ભાવનગર ને અમદાવાદથી આબુના માગે એની ઘેાડદોડ માટે પાટા પડી રહ્યા હતા. સૂરત ને મુંબઇના બદરે સમુદ્રની મહારાણી જેવી સ્ટીમ હિલેાળા લઈ રહી હતી. ને સાત સાત હજાર સમુદ્રપારથી આવેલી પ્રજાને આ અગ્નિદેવ હજાર હાથવાળી બનાવી રહ્યો હતા. આ જાગરણની અસરો ધૂડી નિશાળ સુધી પહેાંચી હતી. વાટકી બાજરીના વિનિમયમાં ભણાવતા મહેતા હવે સરકારી સિકકાઓથી કેળવણીને મૂલવતા હતા. એણે ઘેરબંધ ચાબૂક મૂકી દીધા હતા ને નેતરની સોટી ધારણ કરી હતી. લાકડાની પાટી પર હવે વતરણાં ઘસાતાં હતાં. પણ આ તે ગામડા ગામની વાત. શહેરમાં તે રાજા રામÀાહનરાય ને લોડ' મેકલેએ પ્રચલિત કરેલી કેળવણીને આવ્યે બે પચીસી વીતી ગઇ હતી ને ભારતવર્ષોંમાં ત્રણ ત્રણ યુનિવર્સિટીએ સ્થપાઇ ચૂકી હતી. આ કેળવણીમાંથી જ એકાએક નવા તીખારા ઝમકી ઊઠે છે, આજ કાળમાં સર For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સુરેન્દ્રનાથ બેનરજી નામના એક મહાન દેશભકતને શાહી નેકરીમાંથી છૂટા કરવામાં આવે છે, અને દેશ, એમની વાચસ્પતિ જેવી વ્યાખ્યાન-ધારાથી સળવળી ઊઠે છે. લૉર્ડ લિટનને કડક રાજઅમલ ચકમકની ગરજ સારે છે. આજની મહાન રાષ્ટ્રીય મહાસભાને હજી જન્મ લેવાને દશકાની વેળ હતી. પણ પ્રજાને આત્મભાન ને સંગઠન આવશ્યક લાગ્યાં હતાં. દેશને જગાડનાર દાદાભાઈ નવરેજી નવ વર્ષના હતા, ને અજેય યોધ્ધા તિલક મહારાજ અઢાર વર્ષની યુવાનીમાં આવી ઊભા હતા. જ્યારે કબા ગાંધીના મહાન પુત્ર પાંચ વર્ષના પિોરબંદરમાં રમતા હતા. ને પં. જવાહરલાલને જન્મવાને દોઢ દશકાની રાહ હતી. રાજકીય વાતાવરણ આમ સતેજ થતું જતું હતું, ત્યારે ધાર્મિક વાતાવરણમાં પણ ક્રાંતિના પડઘા પડતા હતા. જૂના રિવાજે ને ક્રિયાકાંડોમાં ખોવાઈ ગયેલી પ્રજા નવજીવન માગતી હતી. ધમને રાષ્ટ્રીય પુનરુત્થાનમાં અપ્રતિમ બળ લેખનારાઓએ જૂના ચીલા ચાતરવા શરૂ કર્યા હતા. ધર્મમાં પણ કાયદાને સ્થાન મળતું જતું હતું. અંધ શ્રદ્ધા ને અંધ રૂઢિઓનાં બંધન કાયદાથી તેડવામાં શ્રદ્ધા ધરાવનારો વર્ગ પ્રબલ થતો હતો. રાજા રામમોહનરાયને બ્રહ્મસમાજ તે દશક જૂનો થયો હતો. એના ચીલે સાધારણ બ્રહ્મોસમાજ આવ્યું હતા, ત્યાં મહારાષ્ટ્રમાં શ્રી રાનડેએ પ્રાર્થના સમાજના પાયા નાખ્યા હતા. આ વેળા ઉત્તર અને દક્ષિણમાં બીજા બે મોટા પ્રવાહ અસ્તિત્વમાં આવ્યા, ઉત્તરમાં આર્યસમાજ ને દક્ષિણમાં થીઓસોફી. આ બંને ધર્મો નાસ્તિકતાના પ્રવેશ સામે જબરદસ્ત વિરોધમાં હતા. આ પ્રવાહની ગતિથી બીજા ધર્મો પણ કંઈક વેગવંત બન્યા હતા. સમાન ભાવ, રાષ્ટ્રભાવના રંગો એના પર ચઢતા જતા હતા આ વેળા જૈન સમાજ પણ ગતિના આંચકા અનુભવી રહ્યો હતો. એના જગતશેઠેએ, એના દાનવીરોએ, એના નગરશેઠાએ સમાજનું લક્ષ ઠીકઠીક આર્કપ્યું હતું. બે ચાર વિદ્વાન ને ગણ્યાગાંઠયા પ્રતાપી સાધુઓએ જેનેની ભૂતકાલીન ભવ્યતાને જાગ્રત કરવા કમર કસી હતી, પણ અંધકાર એટલે ઘેરાયેલ હતો કે જૈન એ સ્વતંત્ર ધર્મ કે શાખા ધર્મ? એ પ્રશ્ન સ્વાભાવિક બની જતા. પુરાવાઓ અનેક હતા પણ અપ્રગટ ભંડારો પર અર્થોપજીવી યતિઓના કાબૂ હતા. એંશીથી નેવુની સંખ્યાના શ્રમણ સાધુઓના અવાજ તુંબડીમાંના કાંકરા બરાબર હતા. | દાનથી, સેવાથી, વ્યાપારી કુશળતાથી જેનો વધુ ને વધુ જાહેરમાં આવતા હતા, જેના વિદ્વાને સમાજનું લક્ષ વિશેષ ખેંચતા ગયા એમ એમ “જૈન સ્વતંત્ર ધર્મ કે શાખા ધર્મ ?” પ્રશ્ન વધુ ચકડોળે ચડયે, અને ચકડોળે ચડેલાં વિદ્વાનેનાં ચિત્ત કંઈ કંઈ નવા ચમકાર દાખવવા લાગ્યા. કોઈ એને ખ્રિસ્તી ધર્મની શાખા ગણવા લાગ્યા. કેઈ એને યહુદી જાદુગર, મન દેવ જનુસની સંતાન તે જૈન! અને પેલેસ્ટાઈન એ પાલીતાણા-જૈન યહુદીઓનું તીર્થસ્થાન, એમ નિશ્ચિત કરવા લાગ્યા. For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org ८ ચેગનિષ્ઠ આચાય કલ્પનાના તર’ગે! વધ્યા, કેાઇએ જૈન ધર્મને યહુદી કે ખ્રિસ્તી ધર્મની શાખાને બદલે બૌધ્ધ ધર્મની શાખા તરીકે સ્વીકાર્યો. વળી એક વિદ્વાને બૌધ્ધને જૈન ધર્માંની શાખા તરીકે સ્થાપ્યા. ત્યારે જગત્ સમક્ષ જૈનધર્મ ને સ્વતંત્ર ધ તરીકે સ્થાપન કરવા ભગીરથ પ્રયત્ન કરનાર યુરોપીય વિદ્વાન યાકેાખી, બીજા વિદ્વાન Îí. ખુલ્હર સાથે આર્યાવર્તની પરકમ્મા કરી રહ્યા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યારે આર્યાવના આ મહાજન સંઘસત્તાએ અધિકા હતા. નગરશેઠ હેમાભાઇનાં સરકારને ત્યાં માન હતાં. બાપદાદાના વારાથી ચાલી આવતી સફળ શેઢાઇથી ગુજરાતમાં તેમના નામ પર ફૂલ મુકાતાં. શેઠ પ્રેમચંદ રાયચંદની સખાવતા ને દિલાવરીની કથા ઘેરઘેર ગવાતી. તે આજે સે સેા શેડીઆની સખાવત જે નથી કરી શકતી, તે એકની સખાવતે કરી શકતી. ગુજરાતમાં વસતા જૈનેામાં શ્વેતાંબર ને સ્થાનકવાસીના ભેદ ઉનાળે સૂકાઇ ગયેલા ઝરણુ જેવા હતા. સ્થાનકવાસીની કન્યા મૂર્તિપૂજકને ત્યાં જતી ને મૂર્તિપૂજકની કન્યા સ્થાનક વાસીને વરતી, નેકારશી એમાં એક જ નેતરાં અપાતાં. જમણમાં, વરઘેાડામાં ને લગ્નમાં સહુ સાથે રહેતા. યતિવગ સ્વય' ઉપજાવેલા શથિલાચારની ગતમાં ઊંડે ઊતરી રહ્યો હતો. સહેજે સન્માન પામતી સાધુતાને તેએ વર્ષોથી સ્વયં સિદ્ધ શાસનની કઠેારતાથી કચડવા માગતા હતા. શ્રીપૂજ જનસમાજના બેતાજ બાદશાહ, ગમે તેવા ધમી સાધુ એના સામૈયામાં હાજર રહે. ન રહે તે શ્રીપૂજના ડડેબાજ ઉપાસકા ટાલકું પણ તેડી નાખે. હાજર રહીને ક્રમમાં રૂમાલ ધરે. શ્રાવકે માથે પણ અવનવા કર વેરા. ગરવા ગુજરાત ધર્મને નામે આ શાસન ન સદ્ય લાગે તેય સહી લેતા. એ વેળા અચાનક શ્રીપૂર્જાની સત્તા સામે બળવે થયા. કેટલાક પામી સાધુઓ-મૂળ સ્થાનકવાસી પણ સ્વેચ્છાથી મંદિરમાગી થયેલા સાધુએ ગુજરાતમાં ઊતરી આવ્યા. આ સાધુઓએ સ્વકમ -ધથી આ શિથિલાચાર સામે મેારચા માંડયા, એમણે હાકલ દીધી. સાધુથી ભરપૂર ગુજરાત જાગી ગયા, આ સાધુએમાં ઉચ્ચ સાધુતાના, મહાન્ ત્યાગના આદેસમા શ્રી નેમિસાગરજી મહારાજ, શ્રી રવિસાગરજી મહારાજ, શ્રી બુટેરાયજી મહારાજ ને તેમના બે પુણ્યશ્લોક શિષ્યા શ્રી મુલચંદજી મહારાજ ને શ્રી વૃધ્ધિચંદ્રજી મહારાજ પાતાની નવર’ગી પ્રભાથી સમાજને આંજી રહ્યા. નવસાધુતાનાં સન્માન, તપ-ત્યાગ અને શુધ્ધિના પાયા એમણે મજબૂત કર્યા. યતિઓની નાગચુડ હળવી પડવા માંડી. * વિલ્સન, લાસન ને વેબર માનતા કે બૌદ્ધમાંથી જૈતધમ નીકળ્યા. કાલબુક માનતા કે જનમાંથી બૌદ્ધ ધર્મ' આવ્યા. ઇ. સ. ૧૮૭૯ માં !. યાકાળીએ જૈનધમ ને સ્વતંત્ર ધર્મ તરીકે સિધ્ધ કર્યાં. For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને જાણે કાઇ પ્રકૃત્તિની પ્રેરણા જ હોય તેમ પંજાબથી એક નવે। પ્રચ'ડ પ્રવાહ પણ, નવી સાધુતાને વેગ આપવા ધસ્યે આવતા હતા. સે-સેા વર્ષે સૂરિષદને પુનર્જીવિત કરનાર શ્રી વિજયાન’દસૂરિ (આત્મારામજી) એમાં મુખ્ય હતા. પ્રારબ્ધનાં વિધાન સહેતુક હેાય છે. વર્ષાને આવવું હોય ત્યારે એ જ આતરાદા વાયુ લાવે છે, ઇશાન કાણુમાં વીજળી જન્માવે છે, આકાશમાં વાદળાં ઉમટાવે છે. જૈન સમાજ એ સ્થિતિમાં હતા; એ કાળે આપણા ચત્રિનાયકે સંસારની ઉષાનાં પ્રથમ અજવાળાં ભાળ્યાં, For Private And Personal Use Only e Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir / ITI HIT LT A પ્રાચીન વિજાપુર જૈન મંદિરોના મકરાણી દરવાજે પડેલા કરણીવાળા પત્થર વ ત ન [ ૩] અસોએક વર્ષ પહેલાંની વાત છે. ઊંડા જળ ને અજાણ્યાં ફળ તાગવાને ને ચાખવાને એક શેખીન મદ, હૃક્રના દેશ મૂકી રળિયામણી ગુજરાતે ઊતર્યો. ગુજરાત તો એ વેળા દુનિયાનું આકર્ષણ હતું. ઇતિહાસના ઉષઃકાળથી જ મિસર ને સિંહલ, જાવા ને ચીન ખેડીને ગુજરાતીઓએ ગૌરવ હાંસલ કર્યું હતું. મધ્યકાલમાં ગુજરાતને વાવટે ચર્યાશી બંદર પર લહેરી ખાતો. ગુજરાતી પ્રવાસ ખેડતા, મધદરિયે વહાણ હંકારતા, વણઝારા થતા. વેપારી ને મુસદ્દી પાકતા. દેશદેશના દેશવટા લઈને ભાગેલા રાજાઓ રાજપુરુષ ને રાજકુમારો ગુજરાતમાં આશ્રય પામતા. સત્તરમી સદીમાં ગુજરાતની પરકકમાએ આવેલા એક તેલંગણ કવિએ સંક્ષેપમાં પણ બહુ સુંદર વર્ણન કર્યું છે. એ કહે છે. * આ ગુર્જર દેશ નિહાળ ને ચક્ષુને ઠાર ! સર્વ સંપત્તિથી પરિપૂર્ણ જાણે સ્વર્ગલોક ! વિવિધ દિગ્ય અંબર-વસ્ત્રોના ધારક, કપુર ને મીઠી સોપારીથી મધમધતા તાંબુલથી સુગંધિત મુખવાળા, ત્યાંના યુવાનો ધન્ય છે. ચંદનલેપથી સુવાસિત તેમના દેહ છે. રત્નોથી અલંકૃત તેમનાં અવશ્ય છે. અને રતિ સમી પ્રિયતમાઓ સાથે મહાલે છે. અને અહીંની અંગનાઓનું લાવણ્ય પણ અનુપમ છે. તપ્ત કાંચનનો એમનો વર્ણ છે. રકત ને મૃદુ તેમના અધર છે, નવ પ્રવાળસમા તેમના હસ્ત છે. અમૃતસમી મીઠી ભાષા છે. મુખ કમળપુષ્પ જેવું ને નેત્રા નીપલની શોભા ધરનારાં છે. ગુર્જર યુવતીઓના સૌદર્યથી યુવાનો અભિભૂત બને એમાં શી નવાઈ? વળી આ ગુજર જનો દેશદેશ ભમે છે. ત્યાંના કૌતુકે જુએ છે, ને અમિત દ્રવ્ય મેળવી પાછા For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Cyanmandir વતન ૧૧ આવે છે. અને આ રીતે લાંબાકાળથી વિરકંઠા સતીઓને આવીને ભેટે છે. આ પ્રમાણે ધન્ય બનેલા આ લોકો સર્વ સંપત્તિથી સમૃદ્ધ બનોને કયું સુખ નથી ભોગવતા?'' આવા સુંદર ગુજરાતની ભૌગોલિક સીમા કાળે કાળે પલટાતી રહી છે. ગુર્જરત્રા, સારસ્વતમંડળ ને આધુનિક ગુજરાત : એમ નામ ને સીમા સદાકાળ બદલાતાં રહ્યાં, પણ ગુજરાતી તો સદા એક જ રહ્યો, એક જ પ્રાણ, એક જ બળ, એક જ જ્ઞાન ! આવા ગુજરાતમાં ઊતરેલા એ પરદેશી અસવારની નસમાં છત્રપતિ શિવાજીનો જુસ્સો હતો. એની ભાષા જુદી હતી, પણ ભાવ એક હતા. એણે ધરતીને ભાળી ધણીવિહાણી અફાટ વસુંધરા વરવાને સજજ પડી હતી. રૂડી ભૂમિ હતી, રૂપાળાં નરનાર હતાં. મોલ તો ખેતરે મલકાતા પડયા હતા. એણે સમશેર સાબદી કરી. સંગાથીઓને સજજ કર્યા. પરદેશમાં માથાં મૂકીને માર્ગ શેળે. લીલુડાં માથાનાં તોરણ બાંધ્યાં. નવલહિયાના ભોગ આપ્યા. - શુરવીરની સમશેર પિતાનો ભાગ તારવી લીધા. અંધારઘેર આકાશમાં વીજળી પિતાનો માર્ગ ચાતરી લે એમ પિતાને માગ ચાતરી લીધો. સેનગઢ વ્યારામાં એ કાંડાબળિયા જુવાને પોતાની ગાદી સ્થાપી. આ૫ બળે રાજમુગટ પહેર્યો. એ જુવાનનું નામ પિલાજીરાવ ગાયકવાડ. ગાયકવાડોની જવાંમદ હિન્દુ૫તપાતશાહીના સ્થાપનાર છત્રપતિ શિવાજી મહારાજની વેળાની. પિલાજીરાવ પેશ્વાઈ દરબારના એક રત્ન હતા. રત્ન રત્નનાં વાવેતર કર્યો. ભાષાથી ભિન્ન, ભૂષાથી ભિન્ન ભૂમિને પિતાની બનાવી. સિંહ ને સજજને જે જે દેશમાં સંચરે છે, તેને પોતાને વશવતી બનાવે છે. આ શકિત મુજબ આ વીરે બહુ પ્રતાપાર્જિત પ્રદેશને પોતાનું ઉપનામ આપ્યું. એક ઘડીની વેળાએ સેનગઢ-વ્યારામાં સ્થપાયેલી રાજગાદી વડોદરા આવી. અને પછી તો સત્તા–સત્તાની રમઝટ સાથે આવી. કુંદન જાણે કસોટી પર ચડયું. અષાઢના આકાશમાં વાદળીઓ ચેગમથી ચઢી આવે એમ ગુજરાતમાં જુદી જુદી સત્તાઓ ઉમટી. કે ગુજરાતી, કેણુ મારવાડી, કોણુ મેવાડી, કોણ મુગલાઈ. એમાંય ખાસ ગુજરાતમાં ત્રિમુખી સત્તાના સપાટા ચાલ્યા. દિલ્હીથી હાલી આવેલી બાદશાહત લોકોને દંડવા લાગી. સૂરતના બંદરેથી સરકી આવેલી કંપની સરકાર ધોળે દહાડે ધાડાં પાડવા લાગી. વળી પેશ્વા સરકારના પુનાના ઘોડા પણ દડબડવા લાગ્યા. પણ ગાયકવાડ રાજવીએ કૃપા ને કટારીની સાથે કુનેહ પણ વાપરી જાણતા. આ સંઘર્ષના કાળમાં જ ગાયકવાડી રાજ વિસ્તર્યું. પંચમહાલ, રેવાકાંઠા, મહીકાંઠા, કાઠિયાવાડ, ભરૂચ, ખેડા ને અમદાવાદમાં એની આણ પ્રસરી. - કાળના વારાફેરા ફરતા રહ્યા. ખાંડાના ખેલ ને મુસદીઓના મુસદ્દાઓમાં ગાયકવાડી | રાજ્ય ઘસારો પામ્યું. આપ લે ચાલ્યા કરી. પાટણ લીધું–અમદાવાદ આપ્યું. એમ અદલા For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચાર્ય બદલી ચાલ્યા કરી. પણ રાજ્યને પાય શુકનવંતો હતે. ઘસારામાં પણ એણે તેજ ચમકાવ્યાં, આથમણી સંધ્યા આભમાં સહાય તેમ. | ફરી એક વાર ઉષાનાં અજવાળાં ચમક્યાં. ગુજરાતે મહાન દેશી રાજયનું બિરદ હાંસલ કર્યું. બડભાગી બન્યું એ વડેદરા રાજ્ય! ગુજરાત અને કાઠિયાવાડની ભૂમિ પર એ પાલવ પાથરીને બેઠું. ન ગુજરાતી, ન કાઠિયાવાડી, ન મરાઠી, ન જરથોસ્તી, ન મુસલમાન એની સંસ્કૃતિ સર્વ લોકસંગ્રહ જેવી–સર્વ ધર્મસમન્વય જેવી એની પુણ્યભૂમિ બની. - પ્રકૃત્તિને કોઈ સંકેત હશે કે ગુજરાત-કાઠિયાવાડની મુખ્ય નદીએ આ પ્રાંતને પરિપ્લાવિત કરતી વહે છે, અને એજ રીતે ઘણાં જૂનાં જગદુધામ જેવાં તીર્થધામો આ ધરતીને ધર્મનાં બંધનોમાંથી ધારી રહ્યાં છે. વૈષ્ણવતીર્થ દ્વારકા, શવતીર્થ સિદ્ધપુર, શકિતતીર્થ બહુચરાજી, જૈનતીર્થ પંચાસરા પાર્શ્વનાથ ને ભેચણીજી, ઇસ્લામી તીર્થ મીરાં દાતાર આ ભૂમિમાં છે. ઈતિહાસનાં અલબેલાં નગરે પણ અહીં છે. આપણા ગુર્જરેની આદિ રાજધાની કનકસેન ચાવડાએ કનકનિષ્ણુ* વડનગર આજ રાજ્યમાં છે. ને જગતની પ્રાચીન નગરીઓમાં ગણાતું દ્વારકા પણ અહીં જ છે. ચાવડા અને સોલંકી યુગની સાક્ષીસમું, પરમાહંત ભૂપાલ કુમારપાલ, જયસિંહ સિદ્ધરાજ ને કલિકાલસર્વજ્ઞની કીતિપતાકા સમું પુરાણું પાટણ પણ અહીં જ છે. પાટણથીય પુરાણું, રૂદ્રમાળના ખંડેરોની ભવ્યતા ભાખતું સિધ્ધપુર પણ અહીં જ છે. રાજતીર્થ પાટણપુરમાં દેશદેશના પ્રતિનિધિઓ આવતા. વિદ્યાતીર્થ સિધ્ધપુરમાં અનેક છાત્રાલયે ચાલતાં. વટેશ્વર તો રાજસંન્યાસીઓનું વિશ્રામધામ. આમ વડોદરા રાજ્ય કુદરતનું ભવ્ય ધામ છે. એને ત્યાં સેનગઢી વનરાજિ છે. વ્યારાના વનવગડા છે, ધારીના ડુંગરા છે, ચરોતર પેટલાદની ફલપ ભૂમિ છે, પાટણ છોડ્યાં રેતાળ વન છે. નવસારીની રસકસભરી આમ્રકુંજે છે ને ઓખાની સાગર ઘટાઓ છે. આ રાજ્યને પખાળતી અનેક નદીઓ વહે છે. પુણ્યસલિલા, વિશ્વામિત્રી, પુર્ણ, નર્મદા, સરસ્વતી, શેત્રુંજી, ગોમતી જેવી પવિત્ર નદીઓના નીર અહીં રેલાય છે. સ્થળે સ્થળે સાગર, સરિતા ને સંગમના સુકાળ છે. અહીં આજ પ્રાંતમાં શીલગુણસૂરિ, હેમચંદ્રસૂરિ, આનંદઘનજી, દયારામ, જે ભગત થયા છે. હરિભક્તિ ને મહેરાળ કટિધ્વજનું આ રહેઠાણ છે. ધર્મભૂમિ, રાજભૂમિ ને સાહિત્યભૂમિ એમ ત્રિવિધ ગંગાઓના અહી સંગમ છે. - આ રાજ્યની રાજધાની વડેદરા શહેર છે, ને મહાકવિ પ્રેમાનંદે એને “વીરક્ષેત્ર વડોદરુ”ના નામે બિરદાવેલ છે. આ વડોદરા રાજ્યના ચાર પ્રાંતે છે. જુદી જુદી ભૂમિ પર વિસ્તરેલા છે. એમાં સાત સાત વર્ષ સુધી ગુજરાતનું પાટનગર પિતાને ત્યાં રાખનાર કડી પ્રાંત (હાલ મહે For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વતન સાણ) ઈતિહાસથી સભર છે. એ પ્રાંતની લીલુડી ભૂમિમાં આવેલું વિજાપુર ગામ પણ પ્રાચીન ને અર્વાચીન ઈતિહાસની ભૂમિ છે. ગાયકવાડની નાની એવી રેલ્વેલાઈન સુંદર પ્રદેશ વીંધતી કલોલના જંકશનેથી નીકળેલી વીજાપુર જઈને થોભે છે. વીજાપુર આજે પ્રાંતનું અગ્રગણ્ય ગામ છે. પણ એની સામાન્ય દશામાંથી ય એની ભવ્યતાના ભણકાર જાગતા લાગે છે. ઇતિહાસકારોની ચકોર આંખે એના દેહદર્શનમાં અદભુત ખમીર ધરબાયેલું લાગે છે, એનાં ખંડિયેરો પુરાણ કાળની પ્રેરક કથા કહેતાં ભાસે છે. તે અહીં ગળાતી ને બંદૂકો અહી બનતી. પંદરસે મહાજનનાં ઘર, પાંચસે કંસારા ને પાંચસે બ્રાહ્મણોનાં ઘર અહીં હતાં. સૂર્યવંશીય ક્ષત્રિય રાજારામથી એનો સંબંધ જોડાય છે, અને જગતના પ્રાચીન નગરેએ જે હાસ ને ઉદય ભાળ્યાં એવાં ભરતી-ઓટ એને નાંગરતાં લાગે છે. બાજ જેવાં ઝડપી, આર્યાવતને એકવાર ત્રાહી પોકરાવનાર હણ વિજેતાએ આ ભૂમિ પર શાસન કરતા ક૯પાય છે, ને પછી પેલા ખભે ધનુષ્યકમાનવાળા ગુજરો ને પાછળ એ ધનુષ્યકમાનથીય વધુ વેધક રમતિયાળ આંખેવાળી ગૂજરીઓ ત્યાં ગરબે રમતી જોવાય છે. ને ઈતિહાસ ક૯૫ના વાધે છે, ચૌલુક્ય ને વાઘેલાના શાસન આરંભાતાં જોવાય છે. અને જોતજોતામાં દિશાઓને કંપાવતાં યવનોનાં ધાડાં આવતાં દેખાય છે. મૂર્તિને મંદિરના નાથના એ રસિયા છે, પ્રલયાગ્નિ જેવા એ છે. જ્યાં જાય છે ત્યાં ધરા ધમધમી જાય છે. આ પ્રલયાગ્નિ બબ્બે વાર આપણા પ્રાચીન નગરને ભરખી જતો કપાય છે. એનાં ઉત્તુંગ શિખરે, મનહર વિદ્યાધામો, સુંદર હસ્ય ને હવેલીઓ એકવાર ચકલાનાં માળાની જેમ પીંખાઈ જાય છે. આ પછી અહમદશાહ આવતો જોવાય છે, ને અદ્દભુત નગર અમદાવાદ વસાવે છે. ત્યાં વળી દિલ્હીનો સમ્રાટ અકબરશાહ એક અજબ દિલેરી લઈને સંચરે છે, ને હિંદુ-મુસ્લિમ વેરઝેર નીતરતાં લાગે છે. બંને પડોશી ભાવના કેળવે છે. અડોઅડ વસવાની ને પડખેપડખ જીવવાની હિંમત કેળવે છે. એ બિરાદરીના કોલ લંબાય છે. ત્યાં દિલ્હીના તખ્ત પર ઔરંગજેબનાં શાસન આરંભાય છે. નીતરતા જતા ધર્મઝનનના નિરભ્ર આકાશમાં કાળી ભમ્મર વાદળીઓ ઊમટી આવે છે. ફરીથી માનવીના હૈયામાં બેઠેલાં વરૂ ઘુરકી ઊઠે છે. તીર્થમંદિરો તૂટે છે. હિંદુ પ્રજા ત્રાસી જાય છે. ગામનાં ગામ ઉજજડ થાય છે. વિદ્યાપુર ભર્યુંભાદર્યું વિદ્યાપુર વેરાન બને છે. એને ભાગ્ય રવિ અસ્તાચળે ઊતરે છે. છતાં આ નગરને ઉજવૂલ કરનાર સ્વનામધન્ય પેથડકુમાર અહીં પ્રગટે છે. જેના મુનિઓ આ ભૂમિને પોતાનાથી પાવન બનાવે છે. અહીંથી જ વિદ્યાનંદ વ્યાકરણની રચના થાય છે. ચંપકમાલા ચરિત્ર, ગજસિંધુકુમાર રાસ, ધર્મ પરીક્ષાનો રાસ રચાય છે, જેને For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪ www.kobatirth.org વિશેષ માહિતી માટે ચરિત્રનાયક કૃત ‘વિજાપુર વૃત્તાંત’ જોવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસનના ધણીધારી સમા અનેક સૂરિપુગવા આ ધરાતલને પાવન કરે છે. સ. ૧૪૮૦ માં થેડાએક મુસલમાન ગૃહસ્થા આજુબાજુ વસતા જોવાય છે. વેરઝેર આછાં થાય છે. ને સૈકા દોઢ સૈકા પછી હિંદુએ ક઼ી ત્યાં વસવા આવતા જોવાય છે. સંવત ૧૭૧૦માં પેાતાના સઢાના સંગાથી મળવાન ને બુદ્ધિમાન ભાટાને લઇ જૈનો વસવા આવતા દેખાય છે. ચાલીશ વર્ષોંમાં તે જૈનોની વસ્તી સારા પ્રમાણમાં થાય છે. વાણિયાનાં હાટ ને કણબીઓના કસબ, ભાંગતાં ગામાને ઉદ્ધારે છે. વાણિયા ને ખીએએ ભાંગતા વીજાપુરને ધાયું.. For Private And Personal Use Only યાગનિષ્ઠ આચાય Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * પાંચમે પરમેશ્વર ? | [૪ ] આજના વીજાપુરની આ તે ભૂતકાલીન ગાથા થઈ. વર્તમાનકાલીન ઇતિહાસ વિ. સં. ૧૮૨૧ થી આરંભાય છે. ગાયકવાડ રાજવીઓનું સંરક્ષેલું વીજાપુર ફરીથી પાંગરે છે. દામાજીરાવ ગાયકવાડની હાક વાગે છે. મહાજન સજીવન બને છે. કણબીઓ નિર્ભય બને છે. કાયદાનું રાજ્ય ને કાયદાની વ્યવસ્થા આવે છે. સાંઈને તકિયા ને નીલકંઠ મહાદેવ બંને પર સમદષ્ટિ રાખનાર ને મદદ આપનાર રાજ્યના આશ્રયે ફરીથી ખંડેર કોટડાં જીવન પામે છે. દેશીવાડા, શ્રીમાળીવાડા, ભાટવાડ, વેરાવાસણ, સુતારવાડા, કાશીપરું, પટવા પાળ, મીણાંવાડ, કણબીવાડ, વહોરાવાડ, માળીવાડ, કાજીવાડા, સૈયદવાડે, કસબાતીવાડા, જજનવાડો એમ શહેર વસે જાય છે. ગાયકવાડી સ્થિર થાય છે ને બ્રિટિશ સતનતનો મહાન ગરુડરાજ પોતાની શીળી પાંખો સર્વત્ર પ્રસારે છે. આ શાંતિનું એક માજ' સર્વત્ર લહેરાતું ભાસે છે. ને “ઝેર ગયાં ને વેર ગયાંવાળો યુગ આરંભાય છે. વિ. સ. ૧૮૮૬ માં આજનાં જૈન મંદિરોમાં આદ્ય જૈન મંદિરના પાયે કુબા દોશી નાખે છે. એ પાયો શુકનવંતો છે. એક પતાકામાંથી અનેક પતાકાઓ ફરફરી ઊઠે છે. આ સત્યાશી ગામનો વીજાપુર તાલુકો વસ્તીએ વધે છે. વસ્તી પ્રમાણ સવા લાખ લગભગ આવે છે. ખુદ વીજાપુરની વસ્તીનું પ્રમાણ ૭૩૧૯ પહોંચે છે, જેમાં કેવળ ૮૩૬ જૈનોનું પ્રમાણ છે. એક જૈન દેરાસરમાંથી ધીરેધીરે નવ દેરાસર, નવ ઉપાશ્રય, ને જુદા જુદા શ્રાવક શ્રાવિકાઓના ઉપાશ્રયો ધર્મશાળાઓ, જૈન પાઠશાળા, જનમિત્રમંડળ, જૈનજ્ઞાનમંદિર વગેરે ૧૮ સંસ્થાઓ હયાતિમાં આવે છે. આ સિવાય હિંદુ મંદિરે, ધર્મશાળાઓ, ચબુતરા, પાંજરાપિાળ, બાગ, તળાવ, કુંડ, દવાખાનું, સ્કૂલ, બોર્ડિંગ, લાયબ્રેરી વગેરેથી વીજાપુર શોભી ઊઠે છે. દરેક ધર્મનાં અહીં ધર્મ સ્થાને છે. તાલુકાની કચેરી પણ અહીં છે. એટલે આજે તે ધી’ગી વસ્તીનું એ ધામ છે. વર્ષો પહેલાં વીજાપુર આંબાવાડિયાથી વિસ્તરાયેલું સુંદર ઉપવનસમું હતું, પણ દુકાળ આવ્યા, ને આંબાનાં વન વેડાઈ ગયાં. છતાંય આજે એની આજુબાજુ મનહર કુદરત For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ યેાગનિષ્ઠ આચાય નાચી રહી છે. ઊંચા ઊંચા વડલા, પીપળા ને આંખત્રીએ સૂર્યના પ્રકાશને પેાતાની ઝણી ચાળણીએ ચાળે છે. ખેતરામાં મેરડીએ લૂમેલીઝુબેલી રહે છે. રાયણના તે વગડા છે. અહીંનાં બેર સાકરથી મીઠાં છે. અહીંની રાયણ પન્નાને શરમાવે તેવી સુંદર છે, એની શીળી કુંજોમાં કેકિલાના ટહુકાર સંભળાયા કરે છે. એની કુદરત રમ્ય છે. ત્યાંના પ્રવાસીઓને વહેલી સવારે મહુડાનાં વૃક્ષો નીચે મેર કળા કરતા નજરે પડે છે. મધ્યાહ્ને આંબાવાડિયામાંથી કેોકિલા પંચમ સ્વરે ગાન ગાતી સંભળાય છે. સંધ્યાના આરતી ટાણે તાજાં જાંબુ ને તાજા વડટેટાં જમીને આવેલાં વાંદરાં આખાને આનંદ આપે એવા ગેલ કરે છે. ઋતુ ઋતુના પાક અડ્ડી ઉતરે છે. એક ગાઉ દૂર વહેતી સાબરમતીના સેાહામણા હંસ અહીં ઊડયા કરે છે. કૂવાનાં ઊઉંડા પાણી સદા સજીવન રહે છે. ખેતર ખેડૂતને અને વૃક્ષ રખેવાલને ભૂખ્યા રાખતાં નથી. વીજાપુરમાં રેલગાડી આવી ત્યારે એક આવતી ને જતી. આજે તે। વીજાપુર જંકશન અન્યું છે. બન્ને ગાડીઓના સંગમ ત્યાં થાય ત્યારે મેળા જેવુ' જામી જાય છે, સ્ટેશન અને ગામને થાડુ એક છેટું છે. અનેક આંબલીએ ને લીબડીઓથી ઘેરાયેલ એ માર્ગ પરથી ગામમાં પ્રવેશ કરતાં જમણા હાથે કણષીઓને નાના એવા વાસ, નમ્રતામાં ઝૂકી જતી કેાઇ દરિદ્રાના જેવા ઊભા છે. એ વિસ્તાર ‘ અમદાવાદી ભાગેાળ ’ તરીકે ઓળખાય છે. ઇતિહાસ અને ભૂંગાળ બંનેના એક પણ પૃષ્ઠ પર પેાતાનું નામ ન લખી જનારા-પાયાના પથ્થર બની જનારા આ કણીઓના અનેક પૂર્વજોએ પેાતાના કુટુંબકબીલા લઇ જઇને, અનેક ગામ ને પરાં સ્થાપ્યાં છે. ધરતીના આ નમ્રથી નમ્ર સેવકેનાં ગાડાં જ્યાં જઇને ઊભાં રહેતાં ત્યાં કૂવા હવાડા પેદા થતા, નીરનવાણુ ગળાતાં. વાડીએ ડાલની ને ખેતરા ઝૂમીઝૂમી રહેતાં. એમની વાંસે વાંસે જેમ ભાગ્યશાળીની પાછળ સ'પત જાય તેમ સુતાર, લુહાર આવતા. ધીરધારીઆ આવતા. ઘાંચી, મેાચી આવતા. દેશીવાણીએ આવતા. જોતજોતામાં નાનુ એવું ગામ વસી જતું. ત્યાં એક બીજાની કુટુંબવેલ ફુલી-ફાલતી, એકાદ હનૂમાન, એકાદ શિવલિ’ગ, એકાદ પીર, એકાદ ભભૂત આવેા ત્યાં આવતા. ને ગ્રામરના સપૂણ થતી. ગુજરાતનાં ઘણાં ગામડાં આ રીતે વસેલાં. અમદાવાદી ભાગેાળના કણીએ પણ સ. ૧૮૮૦માં અહીં આવેલા. દેશી નથુભાઇ રવચંદના પિતા દલોચંદનો ઉદાર રાખરખાવત ને મન ટી ધીરધારે અનેક ગામના કણબીાને આવેલા. એ વેળા એ દલપટું કહેવાતું. કાળ વેળા કાક નખળી આવી, જમીન-પાદર ઓછાં થયાં એટલે ધરતોના ધાવણને પીછાણનારા વળી આગળ વધ્યા. આજ કણબીવાડના વંશજોએ આગળ જતાં ગવાડા ગામના રસ્તે મેતોપરૂ વસાવ્યું. કેટલાકે વળી કાલવાડાના રસ્તે મણિપુર * વસાવ્યુ. ને કેટલાકે રણાસણને રસ્તે આનંદપરૂં વસાવ્યું. * આજે ચરિત્રનાયકના બધાં સ`સારી સમાંએ ત્યાં રહે છે. For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ટ આચાર્યની અવતારભૂમિ-જન્મગૃહ સાથે પ્રાચીન વિજાપુરના જૈન મંદિરને અવશેષ જ ન જ જ8) રમત ને યુવાનોને નકારક E " કરજા જા જ કરી વાપીમાં જ છે. જો કે લોક થતી જ જાય ને કયા me a re - english) Pર થી ૪ ની ની ની - ગુરુમૂતિની પલાંઠી નીચેનો લેખ - For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્યાન્ય સંધાડાના મુનિવરોનું મિલન For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાંચમા પરમેશ્વર ૧૭ પણ આપણી કથાના કાળે આ મી કુટુંબ અમદાવાદની ભાગોળે વસતું હતું. ટોચ જોવા જતાં પાઘડી પડી જાય એટલી ઊંચી આ મનહર વૃક્ષરાજિની નીચે આ કણબીવાસ છે. ત્રણ તરફ ગારાની પછીતેા, આગળ રમજીથી રગેલાં બારસાખ ને માથે વાંસની વળી ને દેશી નળિયાંથી છાયેલા એ ઘર છે. ઢારની ગમાણ પણ પડખે જ છે. ચાર ભીંત વચ્ચે તે ઘેાડીક જ જગા છે. એમનું ઘર ખરી રીતે પરસાળમાં હેાય છે ને ખરી રીતે એમના વાસ તા સ્વચ્છ અને ગૌમૂત્રથી છટાયેલાં આંગણામાં છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir લાંખી પહેાળી સશકત કાયા, હસતાં મેાં, આસ્થાવાન ભેળાં દિલ, ઝટ કાપ કરનાર ને ઝટ રિઝનાર સ્વભાવ, શબ્દોમાં શિક્ષણની જરા પણ છાંટ નહી: પણ સ’સ્કારિતાની બ્રૂ અવશ્ય. જાડા વેષ, જાડધારું જીવન. માજરાના રોટલા ને માખણથી ભરેલી છાશના ભાજનમાં તૃપ્તિના આનદ માનનાર એ વર્ષાં મહેમાનીમાં માલ પિરસવા કરતાં મનની માયા વધુ પીરસે છે. ઘરમાં એમને ઘરેણાં નથી. હાય તેા વાણિયા રહેવા દે એમ નથી. ગળામાં તુલસીની માળા એ એમનું મેટું ઘરેણું. બાકી એમનુ ઘરેણું એ એમના ધીગા બળદ ! ધીંગી ખેતી ને ધીંગું મન ! ધેાળા મગલા જેવા ને ક્ષત્રિયના મકા હથિયાર જેવા શિગડાવાળા બળદથી એમની મહત્તા મુલવાય. ભેાળા એટલે આસ્થાવાન જરૂર, અભણ એટલે સીધીસટ વાતમાં માનનારા. નસીબના મેલ સદા વાઢવાના એટલે પ્રારબ્ધવાદી પણ ખરા. ધર્મ તા જે કહે તે. શિવમદિર હાય તે શિવજીને પૂજે ! વિષ્ણુમદિર હાય તે। કૃષ્ણકીન કરે ! શકિતનું સેવાધામ હાય તેા વળી માતાને માને ! આજના ધાર્મિક રાગદ્વેષ એ વેળા સ્પર્ધા નહેાતા. પાણીની પરબ, ચકલાંને ચણુ, બાવાને ચપટો, કૂતરાને ાટલા ને ગાયની પૂજા ! ધાર્મિ ક વિધિવિધાના તે આટલાં ! ક્રિયાકાડમાં પણ જટિલતા નહીં. તુલસીના કયારે દીવા, પીપળાના થડે પાણી, હનુમાનજીને સિ ંદૂર ! ગોકુળ આઠમે મેળામાં જવું, શિવરાતે શકરિયાંને રાજગરાને શીરો ખાવા ! અગિયારશે એક ટાણું જમવુ' ને અમાસે હળ ન જોડવાં. ટૂંકો જાડી પોતડી-થેપાડુ,ઘેરદાર આંગળી, અ’ગરખું' ને માથે મેટી પાઘડી અથવા ધેતિયુ. આજે તે ન ઉચકાય એવા કુદડીએના ચિતરામણવાળા દશશેરીઆ જોડા. હાળીમાં પટાલાકડી, દશેરામાં બળદવેલ્થ, એ એમના ઉલ્લાસ દિના. હળદરના લેપ, ઘાબાજરીયું ને અજમાની ફાકી એ એમનાં મહાન ઔષધે. અનંત આકાશનાં એ બાળક એક મારવાડી કવિના શબ્દો જેવી ભાવના ભાવે છે, नई मुंजरी खाट के नच्चु टापरी भैंस डल्यां दो चार से दुझे बापडी बाजर रोदां बाट के दहींमें ओलणां, इतना दे किरतार के फिर नहीं बोलणां । For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ યોગનિષ્ઠ આચાય નવી મુંજની ખાટલી ને ચેામાસામાં ન ચુએ એવી છાપરી (કારણ કે ચેઃમસા સિવાય છાપરોની એમને જરૂર પડતી નથી), ભેંસ વગેરે બેચાર દુઝણાં ને બાજરાની વાનો દહીંમાં ખાવા માટે, આટલું હે કિરતાર, તું આપી રહે એટલે ‘ ની યોસ્ટના ’ અમારે કોઇ દાદરિયાદ નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવી તૃપ્તિ. ચેાગી જેવા કેટલેા ક્ષુદ્ર પરિગ્રહ ! આવે! નિર્વ્યાજ યોગક્ષેમ વહતા આ કણબીએના વાસમાં ઘર જોવા જાએ તે ‘ અલીબાબા ને ચાલીસ ચારે’ની વાર્તામાં આવે છે એવાં. એકને જોઇએ ને બીજાને ભુલીએ. એક સરખાં ઝુકેલાં છાપરાં, આગળ ઢોરની ગમાણ, તુલસીને એકાદ કયારેા ને બાજુમાં ઊભા કરેલા ખાટલા ! પૂછનારને પૂછવું જ પડે કે પેલા શિવદાસ પટેલનું ઘર કયું? બતાવનાર શુ બતાવે ? આથમણી બાજુ આંગળી ચીંધે, પણ ત્યાંય એવી જ હારની હાર ! સેનસસ નંબર તેા એ વેળા નંખાયા નહેાતા. ને નખાયા હોય તે એ વાંચો શકે એવે એકે પંડિત ત્યાં નહેાતે. • શિવા પટેલ ! હા ભાઈ હા ? હૈ'ડયા જાએ. પેલે છેલ્લે લીમડા જોયા? એના નીચેનું એકઢાળિયુ એ શિવા પટેલનું ઘર ! બાજુનું એકઢાળિયુ એમના ભાઈ લવજી પટેલન ને પેલુ' ડાબી બાજુ છે એ રામા પટેલનું !' પૂછનારને આટલા બધા વૃત્તાંતની જરૂર નહેાતી. ઘરને બારણે જઈ એ ધીરેથી હાક મારતું. “ અંબામઇ ઘરમાં છે કે ? ” “ કેમ એન ! ’” પાડેાશમાં રમતી દશેક વર્ષની છેડી ત્યાં આવી. 66 આજ છાશવારે। નથી ? તારી મા કયાં છે, બેટી ! ’’ “ મા ખાટલામાં સૂતી છે. કાલે રાતે ભગવાને મને ભાઇ આપ્યું. '' છેકરીન 66 શબ્દોમાં વીરે। આવ્યાના છૂપા આનંદ હતા. વીરા ને વીરીનાં હેતનાં મૂલ કયાં થયાં છે ? ખમ્મા બેન, સે। વર્ષ જીવે તારા વીરા ! ” ને રોજ છાશવારે છાશ લેવા આવતી સ્ત્રી પાછી ફરી. “ ઉગરી !” પાસેની પરસાળમાં ચાર દહાડા પહેલાં જ જન્મેલી પાડીને ૫ પાળતા શિવા પટેલે હાક મારીઃ, “વહુ કેમ આવ્યાં’તાં !” વહુ તે નવાઢા, લાજની કાઢનારી માટેનુ' માનભર્યું ગામડિયું સંમેાધન ! * કાણ શિવભઇજી ! ” મેાં પર ઘુમટો કાઢતી શ્રી મેલી: “ કાલે શિવરાત હતી ને. આજ સવારે તમારા ભાઇ શિરાવા બેઠા, પણ છાશ કઇક ખાટી થઇ ગયેલી, મે વિચાયું કે લાવ અખાભાભુ પાસેથી લઇ આવુ, ” ને પેાતાની વાતના ઉપસંહાર કરતાં પેલી સ્ત્રીએ કહ્યુંઃ “ ઉગરીને શિવરાતના દહાડે ભાઈ આવ્યા. છે તે અને સાજા સારાં ને ! ” હા વહુ !” વહુના વિવેકથી સંતુષ્ટ થતા શિવા પટેલે કહ્યું: “ શિવરાતના બરાબર બાર વાગે, પણ ઊભાં રે ! છાશ તે આજે વલેાવી નથી, પણ આ ખાવા માટે ગેરહું અનાવ્યું છે, તે લેતાં જાએ. ઉગરી’” 66 For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પાંચમા પરમેશ્વર ખાવા માટે દહીં ભાંગીને મનાવેલુ ગેરહું ઉગરી લઇ આવી, ને છાશની દોણીમાં www.kohatirth.org રેડી દીધું. “ હું મારા આપ ! તમારા જેવુ દલ (દિલ) કયાં થવુ છે. અંબા તે અન્નપૂર્ણા છે, પણ ભાયડા ય દેરાના દેવ જેવા છે. ’ સ્ત્રી સાડલાના પાલવમાં દહીથી ભરેલી દે!ણી સંતાડતી ઘર તરફ ચાલી. રસ્તામાં છાશ લેવા જતી સ્ત્રીએને ચેતવી. “ એ આજ ત્યાં જશે! મા ! છાશવારેા નથી.” ** જા જા ” સાચુ કહું છું, અને શિવરાતે દીકરા અવતર્યાં છે. ” ૬ અખાને કેટલાં જણ્યાં ! ” સ્રીસહજ જિજ્ઞાસા થઇ, t આપ્યુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir * બે દીકરા, જીવા ને ઉગરે, એ દીકરી, એની ને ઉગરી, કુલ ચાર જણ્યાં ને આ પાંચમે તે પરમેશ્વર ! ” # 铸 અધી ખડખડાટ હસી પડી. કેાઈ અટકચાળીએ પેલી સ્ત્રીને અડપલું કર્યું, ત્યાં તે સાડલાતાં પાલવ નીચે સંતાડેલી દેણીમાં રહેલું ચાંદીની પાટ જેવું ગારડું દેખાઇ ગયુ. આ શુ લઈ હાલી ! ” ચાલી ગઇ. ... શિવા પટેલે- તે પાછી ફરતી હતી ત્યાં-એલાવીને છાશના બદલે ગારહું 77 “ અમે પણ ત્યારે છાશના ખદલે ગારડું લાવશું”” સ્રોએ હાથના લહેકા કરતી For Private And Personal Use Only શિવા પટેલે એ દહાડે છાશ લેવા આવનારી એકે સ્ત્રીને પાછી ન કાઢી. હેાંશભેર ગોરહુ વહે યુ . ઘેર લઈ જઈને પાતળી છાશના બદલે ગેારસ પીરસતી પીરસતો સ્ક્રીઆએ શિવા પટેલના ત્યાંના પુત્રજન્મનો ખબર આપી. ન ઢોલ વાગ્યાં કે ન નગારાં. ગોળધાણા વહેચવાના એ કુળમાં રિવાજ નહાતા. વગર કહે એ દહાડે ગેરસનાં ખાનારાંએ ઠેર ઠેર વધામણી પહેાંચાડી ને મીઠું મીઠું' ગારસ જમનારાએ વગર કહે આશીર્વાદ આપ્યાઃ “ ભાઇ, આ પાંચમે તે પરમેશ્વર ! ” Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Cyanmandir પુત્રનાં લક્ષણ પારણામાંથી થક પૃથક વ્યકિતત્વની માહિનીનો આ યુગ છે. અનંત, નિરવધિ કાળસાગરનાં પાણીમાં અનેક હાથ નાની નાની નાજુક છીપલીઓ સાથે લખાય છે. જે હાથમાં છીપલી પાણી ભરેલી આવે છે, એ ફેલાય છે. પૂર્ણ ત્વનું અભિમાન એને લાધે છે. એ એની છીપનું-છીપમાં રહેલા પાણીનું મૂલ્યાંકન કરવા મગરૂર થઈ ઊઠે છે. એ એના વખાણમાં શાસ્ત્ર રચે છે, સ્મૃતિ રચે છે, ઇતિહાસ ઉપજાવે છે. | અનન્ત કાળસાગર સામે ઊભો ઊભે હસતા હસતે આ ક્ષુદ્રાતિશુદ્ર પ્રયત્નને નીરખે છે. એ મલપતા કહે છેઃ “તું મારા અસીમ મહાસાગરનું એક માત્ર બિન્દુ. લે આ તારું વર્ચસ્વ !” | ને એક પ્રચંડ માજુ આવે છે. પૃથક વ્યકિતત્વને ઇતિહાસ રચતું પ્રાણી ન જાણે કયાં અન્નતમાં અલોપ થઈ જાય છે. કાળસાગરને કિનારે પડેલ એક સ્વાતિના બિંદુથી યુકત છીપ ! એની શોભા, એનું તેજ, એને થનગનાટ, એને ઉપયોગ એ એની મહત્તા ! એને વળી પૃથક ઈતિહાસ કે ? કાળસાગરનાં અનેક મેતીમાંનું એ એક બેનમૂન પાણીદાર મોતી હતું. શું આ જ વાત ઈતિહાસ નથી ? અને ઇતિહાસ એટલે શું ? ઇતિહાસપ્રસિદધ પુરુષોના ઈતિહાસ ભાગ્યે જ સંઘરાયા છે. એમના જીવનક્રમ ઘણા અંધકારમાં હોય છે. નિબિડતમ અંધકાર ભેદતા એમને આવવાનું હોય છે. સાધનાનાં કઠિન વર્ષો એમને વીતાવવાનાં હોય છે. સિદિધની પાછળ માનવી બધું વિસારે નહીં ત્યાં સુધી સાધનાનો સુમેળ જામતા નથી અને એ સાધના પછી, પ્રકાશની પ્રાપ્તિ પછી, પ્રાકૃતજને એ મહાન આત્માના જીવનના ઇતિહાસની કડીઓ સાંધવા મથે છે. કડીઓ સંધાય છે અવશ્ય, { પણ અધૂરી ! 0 રૂઢીચુસ્ત માનસ વિચિત્ર છે. એ તે એના માપતેલથી જ સંસારના મહાનુભાવો For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરિત્રનાયકના જન્મસ્થળનું એક દૃશ્ય ઘણા પુરુષાર્થી વીરાનું જીવન જેમ “કાદવમાંથી કમળ ” થયાનું પુનરાવર્તન હોય છે, એમ ચરિત્રનાયક સૂરિજી પણ એક અભણ, પરિશ્રમી ને ધમઝહાળ કણબી કુટુંબમાં જન્મ્યા હતા. માટીનાં ભીંતડાં ને માટીના નળિયાવાળા મામલી ધરમાં એમણે દુનિયાના પ્રથમ અજવાળાં જોયાં હતાં અને કોલસાની ખાણમાંથી કોહીનૂર મળી આવે–એ જૂની ઉક્તિ ચરિતાર્થ કરી હતી. વીજાપુરના પાદરમાં, સમાધિ મંદિરની સમી૫, અબલીએની ઘેરી ઘટામાં, હજી એ માઢ, એ ખારડું ને એ સ્થળ હયાત છે. એ રંકભૂમિને આજે નીરખીએ છીએ ત્યારે ત્યાં જોગંદર બનનાર એ સૂરિરાજની પુરુષાર્થ-સિદ્ધિને સહજ રીતે વળા થઈ જાય છે, For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ill /+4 | મહુડી તીર્થનું વિહંગાવલોકન વીજાપુર લાઈનના પીલવાઈ સ્ટેશનથી બે ગાઉની દૂરી પર આવેલું મહુડી ગામ-શ્રીમદ્ બુદ્ધિસાગરસરીશ્વરજીના સુપ્રયત્નો અને અભુત સાધનાથી આજે (“ મધુપુરી તીથ ” બન્યું છે. અને બાળ લીલાંછમ ખેતરો, આંબાવાડિયાં ને વાડીઓથી સુંદર લાગતા આ પ્રદેશની ભૂમિ પ્રવાસીને સતી લાગે છે. આ તીર્થમાં પ્રાપ્રભુજીના દેરાસર સાથે શ્રી. ધયકર્ણ વીરનું સ્થાનક છે. આ વીરના દશ હજાર માઈલથી તમામ જાતના લેકે શ્રદ્ધાભકિત ભર્યો હદયે અહીં આવે છે. તે પોતાની બાધા-માનતા પૂરી કરે છે. મહુડી બહુ પ્રાચીન ભમ સ્થાપત્યોથી ભરેલી ભૂમિ છે. સુંદર સરિતા સાબર આ ગામના પૂર્વ ભાગને ઘસીને વહી જાય છે, ને એનાં ઊંચાં કાતરા પર આજે ૫ણ જૈન ખંડિત મૂર્તિઓના અવરો મળી આવે છે, ખઢાયતા જ્ઞાતિનું પણ આ તીર્થધામ છે. જીવનમાં બને તેટલી વાર આ તીથની યાત્રા કરી ચિત્તનો પ્રસાદ અને મનની શાંતિ મેળવવા વિનંતિ છે. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુત્રનાં લક્ષણ પારણામાંથી માપે છે. એ કુળની મહત્તા શેાધવા નીકળે છે. મહાન કુળ વગર મહાન આત્માના આવિર્ભાવ એ અશક્ય લેખે છે. પૂર્વજ કોઇ પ્રતાપી ને પ્રચંડ ન મળી આવે તે એને શાંતિ થતી નથી. સૂવ’શી કે ચ`દ્રવંશી કુળ સાથે જો સંબધ ન જોડાય તે બધું અધુ રુ અધૂ રુ લાગે છે. જન્મભૂમિની મહત્તા પામવાની પણ તીવ્ર ઇચ્છા જાગે છે. એક ખેડૂતને બાળક સર સયાજીરાવ બને, પ્રણાલિકાપૂજકને એ ગમતું નથી. એક ગેાવાળના બાળ શ્રીકૃષ્ણ અને એ આંખના કણાની જેમ એને ખૂંચે છે. એક વનસેવક મરાઠાનેા પુત્ર છત્રપતિ શિવાજી બને એ ન બનવા ચેગ્ય ભાસે છે. ૨૧ વમાન જીવનનું દૈન્ય એટલુ પ્રબલ મન્યુ' છે, કે જો પ્રત્યક્ષ પુરાવા ન હેાત તે નાના એવા ક્ષુદ્ર ખીમાંથી એક ઘેઘૂર વડલેા પેદા થઇ શકે, એ વાત સત્ય મનાત જ નહી. પણ વધુ પડતી ચર્ચા કરનારા સામે મહાભારતના મહાન ચેષ્ઠા કર્ણુ ના ગુંજારવ કાને પડે છે देवायत कुले जन्म ममायतं तु पौरुषम् ॥ મારુ કુળ શુ' જુએ છે ? એ તેા દૈવાધીન વસ્તુ છે. આમ આવા ! મારા પુરુષાને નીરખેા ! ક અને ઉદ્યમ, પ્રારબ્ધને પુરુષાર્થની આ દ્વન્દ્વભરી સૃષ્ટિમાં પના ને કબૂલ ન થાય તેવાં જીવન જોવાય છે. કેણુ કેતુ નિમિત્ત-નૈમિત્તિક કશુય નિશ્ચિત થઇ શકતુ નથી. પિતા મહાન હેાવાથી પુત્ર મહાન થતા હાય તેા એ પુત્ર પશુ કેકના પિતા તેા છે જ. શા માટે એના કુળમાં ઉત્તરાઉત્તર મહાન પુરુષા જ ન પાકે ! પણ સંસારમાં એથી વિપરીત નિરખાય છે. અમેય શિવદાસ પટેલનું વશવૃક્ષ જાણવા ઘણા પ્રયત્ન કર્યો, ને ન મેળવી શકયા તેથી નિરાશ થયા નથી. કાળની શીશીમાંથી રેતી ઝડપથી નીચે ઉપર થયાં કરે છે. સાગરની સપાટી પર હજાર મેાજા' થયાં કરે છે. આ વહાણને વેગ આપનાર રમતિયાળ ચંચળ માજા'ને કદાચ ન પકડી શકીએ તે વૃથા યત્ન કે શેક નિરક છે. શિવદાસ પટેલનું વશવૃક્ષ ભલે ન મળ્યુ, પણ શિવા પટેલ યારે જન્મ્યા, એમણે જીવનમાં કાઇ વાઘ માર્યાં હતા કે કેઇ પ્રચંડ પરાક્રમ કર્યું હતું, એ પણ જાણવા પ્રયત્ન કર્યાં, ને કશુંય વૈશિષ્ક્રય ન મળ્યું તે અમે નાસીપાસ નથી થયા. અલબત્ત, એમના ઘરમાં જૂના વખતની તલવાર અવશ્ય હતી, પણ બાપદાદાઓએ વાપરી હોય તા તે જાણે. માકી અત્યારે કાટ ચઢવા સિવાય બીજી વિશેષ નહેાતી કામ કરતી, For Private And Personal Use Only માતા મહાન શિક્ષક છે. મા અંબાબાઈ કોઈ મહાન નારીનાં વિશિષ્ઠ લક્ષણૢા ધરાવતાં હતાં કે નહિ, એ પણ પ્રાપ્ત કરી શકાયુ નથી. વાંચકાને અત્યંત નિરાશા ઘેરી વળશે. છતાં અમે એટલુ' કહી શકીશુ કે આ ખેડૂ જીવા ભલાં હતાં, ભેાળાં હતાં, ભદ્રિક હતાં, પરસેવામાં માનતાં ને છતાં પરમેશ્વરમાં પરમ આસ્થા ધરાવતાં.-ભૂખ્યાને અન્ન, તરસ્યાંને પાણી ને જોગીતિની સેવા ચાકરી એ એમના કુળધમ શિવદાસ શિવપૂજક હતા. અંબાભાઇ વૈષ્ણુત્ર હતાં. પણ ભિન્ન ભિન્ન ઈષ્ટદેવાના કારણે સ ંસારમાં આજે જે દિલ દુઃખ થાય છે તે તેમને Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ ગનિષ્ઠ આચાર્ય કદી થયું નહોતું. કુળ પરંપરાથી મળેલી એમની જબાન કડવી હતી. નગ્ન સત્યને નગ્ન સત્ય તરીકે કહેવાનું શીખ્યાં હતાં. જબાન કડવી અવશ્ય હતી, પણ હૈયું હેતના કટકા જેવું હતું. એમના વૈભવ–એમના વિલાસ ? આવા પ્રશ્ન પૂછી શકાય એવી સ્થિતિ જ નહોતી. કદાચ એમની દષ્ટિએ એ અધમ હતાં. બહુ જ અધૂરા જવાબ! બધેથી અસંતુષ્ટ થતું ચિત્ત પૂછે છે, ત્યારે આ પાંચમા બાળકના જન્મ વખતે કંઈ દૈવી ચમત્કાર બન્યા હતા કે ! આંગણાના લીંબડાની કડવી લીંબોળી મીઠી મધ બની હતી કે ? લીમડાના હેરના બદલે ગુલાબનાં ફૂલ નહોતાં વર્ષા? હવા કેવી વહેતી હતી ? મધરાતે કંઈ અજવાળાનો ભાસ થયો હતો ? કશું ય નહિ. જગતનાં સાધારણ બાળકો જન્મ થી જુદું કંઈ બન્યું નહોતું. અસંતેષી પ્રીનકારને સંતુષ્ટ થવું છે. એ પૂછે છે, “પુત્રનાં લક્ષણ પારણામાંથી શું આ બાળકે બાળપણમાં દિવ્યતાની કંઈ ઝાંખી કરાવેલી કે નહિ? અમે તો કશુ કહેતા નથી. પણ જે ચેડા પ્રસંગો મળી શક્યા છે, એ રજૂ કરીએ છીએ. સાંકળની એ તૂટતી કડીઓ અવશ્ય છે, પણ એમાંથી કમબદ્ધતા પણ જન્મી શકે તેમ છે. બાળક દોઢેક વર્ષનો થયો હશે, એ વેળાની વાત છે, એતરા ચિતરાના તાપ પડતા હતા. શિવદાસ પટેલનું આખું કુટુંબ “તળાવડી નામના ખેતરમાં કામ કરતું હતું. નિરભ્ર આકાશ અગ્નિ વરસાવતું હતું પણ એવા અગ્નિને પચાવી ગયેલું આ કણબી કુટુંબ નિરાંતે ખેતરમાં કામ કરતું હતું. વગડાનાં આંબાવાડિયાં વીંધીને આવતો ઠંડો શીતળ વાયુ પીલુડીઓનાં જાળામાં સુસવાટા કરતો હતો. પીલુડીની ઘેરદાર ઘટા નીચે કપડાના ખયામાં એક બાળક ભરનીંદરમાં પડયું હતું. ઠંડી ઠંડી હવા એના સુકુમાર ચહેરા પર આળપંપાળ કરતી હતી. બપોરાની વેળા થતી જતી હતી. પેટમાં બિલાડાં રમતા થયાં હતાં. સામે પીલુડીની ડાળે મીઠા મીઠો સાથ, કુણા માખણ જેવા રોટલા, આથેલાં મરચાં ને છાશ-દહીની રીઢી દેણીઓ હવામાં ઝેલાં ખાતી હતી. બપોરનો વખત થતો જતો હતો, એમ કામ ઉતાવળું થતું હતું. ભાતનાં દેણ રાહ જોતાં હતાં. આ અભણ ખેડુ જીવો ધીરુ ધીરુ ગુજતાં હતાં. “ નાવ્યો, નાવ્યો પથડા કેરે પાર ! અનેક જુગ વીત્યાં રે, એણે પંથ ચાલતાં રે જી ! ” નાવ્યો, પંથડા કેરો પાર ! દાંતની વચ્ચે ભૂખ, તરસ ને થાકથી ચવાતા શબ્દો નવી લહેજત જન્માવતા હતા. અચાનક અંબાબાઇના મોંમાંથી ચીસ પડી ગઈ. અરે બાપ રે!” For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org ૨૩ પુત્રનાં લક્ષણ પારણામાંથી અને કામ કરતાં બધાં તે તરફ ફરીને ખડાં થઇ ગયાં. અબાબાઇની આંખે ને આંગળી પીલુડીના જાળામાં ઝૂલતા ખાયા પર મંડાઇ ગઇ હતી. ખરેખર, રેશમાંચ ઉપજાવે તેવું દ્રશ્ય હતું ! સહુની આંખો ફાટી રહી. એક કાળે ભયંકર સ` પીલુડીના જાળામાંથી નીકળી ઝાડ પર ચડયા હતા, ને ખેાયાના દેરડા પર ઠંડી હવાના ઝાલે ગેલ કરતા લટકી રહ્યો હતેા. જેના નીલકઠમાં પ્રાણઘાતક વિષ રહેલુ છે એ ગવી લુ' મે આમતેમ ફેરવી રહ્યો હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુલાબના ફૂલ જેવું બાળક નિરાંતે ધેરતુ હતુ. અરે, એક જ પળની વાર, ને બાળકના ખેલ ખલાસ હતા ! CC પણ વનવગડામાં જીવન ગુજારનાર આ કુટુબ ગભરાઇને સામાને ગભરાવી મૂકવામાં રહેલા ગેરલાભ જાણતું હતું.. સહુ ચુપચાપ ઊભાં રહ્યાં, પણ અંતરના શ્વાસ ધમણની જેમ ઊંચા ઊઠતા હતા. વિધિ જાણે ખાયામાં સૂતેલા પ્રાણના નત્રા લેખ લખતી હતી. માતાના અંતરમાં અગ્નિ ભભૂકી રહ્યો હતેા. એ ભેળી સ્ત્રી મનમાં પ્રાથી' રહી હતીઃ મારા બાળુડા સાજો સારા રહેશે, તેા પાંચ દીવા હે મા બહુચરા, તને કરીશ !” કેવા સહેલા સાદો ! હજારો મણ ઘીની મેલી મેલનાર આજની દુનિયાને હાસ્ય આવે ! એક પ્રાણની સામે પાંચ દીવા ? પણ કેણ જાણતું હતું કે એ જનેતાના અંતરમાં અત્યારે કેટલા દીવાના અગ્નિ પેટાઇ ચુકયા હતા. સહુનું મૌન કા સાધક નીવડયું. ચેડી વારે માનવીને! સંચળ (સંચાર) પામી એ સાપ ધીરેથી જાળમાં સરી ગયે. સહુના શ્વાસ હેઠા બેઠા. માતા દેાડીને બાળકને છાતીસરસે ચાંપી રહી. ગુલાબી નીંદરમાં પેઠેલા બાળકે માતાના પાલવમાં દુગ્ધાન માટે મે લંબાવ્યું. ખેતરમાં ચરતી ગાયેાને પણ વાછરૂ વળગ્યાં હતાં ને ભૂખ્યુ થયેલું આ કણબી કુળ પણ ધીંગા રોટલા-છાશ પર ચક્રવર્તી નુ જમણ જમતુ હોય તેમ બચકારા બેોલાવતુ ખાઈ રહ્યું હતું. આજના ભાજનમાં રાજ કરતાં અનેરા આસ્વાદ હતા. સાંજની વેળાએ પાછા ફરતાં આ શ્રમજીવીની જખાન પર એક જ ચર્ચા હતી. રાતે શિવપૂજક પિતાએ ખાખી ચાકમાં રહેતા મહાત્મા ઈશ્વરદાસજી પાસે ઘટના કહી સંભળાવી. ધીખતી ધુણીમાં છેડિયું નાખતાં મહાત્મા ઇશ્વરદાસજી ઘેાડી વાર ગંભીર બની ગયા. પછી ધીરેથી એલ્યાઃ 6: શિવદાસ, તેરા લડકા ભાગ્યશાળી હું ! આગે બડા માત્મા હતા. વિકરાલ કાલની કરાલ ટ્રામાંથી ખેંચનાર ખરેખર ભાગ્યશાળી જ લેખાય. પિતાએ ઘેર જઇને સહુને આ આર્વાદ કહી સાંભળાવ્યા. માતા અને આખું કુટુબ રાજીના રેડ થઇ ગયું. ભાળી માતા કહેવા લાગી. “ ખરેખર આ છેાકરેા ભાગ્યશાળી થશે. એના જનમ પહેલાં મને પણ સારાં સારાં For Private And Personal Use Only 27 Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચાર્ય સપનાં આવેલાં. આપણું ખેતર કેઈ એ દેવતાઈ પુરુષ ખેડતા હતા ને દિવ્ય બાગ બનાવતા હતા ? સારી ઘટનાને સારા શુકન કે સારા નિમિત્ત સાથે સાંકળવામાં શરું પૂરું હિંદુ હૃદય ખરાબ ઘટનાને ખરાબ શુકન સાથે જોડવામાં આનંદ માને છે. સદઅસદના રંટ ચાલ્યા જ કરે છે. સુખ ચાહો તે સુખ અને દુઃખ ચાહો તે દુઃખ મળી જ રહે છે. નામ પાડતી વેળાએ પણ માતાએ આગ્રહ રાખે કે મા બહુચરાજીએ એને નવી જિંદગી આપી માટે બહેચર નામ રાખે ! શિવપૂજક પિતાને આ બાબતમાં વિશેષ આગ્રહ નહોતો. આ બાળકનું નામ બહેચરદાસ રાખવામાં આવ્યું. કાળની શીશીમાંથી પાછી ઝડપી રેતી સરવા લાગી. બાળક પાંચ વર્ષનો થતાં થતાંમાં માતાના ખોળામાંથી છૂટી પિતાની આંગળીએ વળગ્યો. પિતાની સાથે ખાવું, પિતાની સાથે પીવું, પિતા રાતે ખેતરે સૂવા જાય, ત્યાં તેમની સાથે સૂવા જવું. પિતા જેગી-જાતિની જમાતમાં જાય કે ભજનમંડળીમાં જાયઃ બધે બહેચર સાથે ને સાથે હોય. માતાએ વારસામાં કેવળ સેવાભાવ કે ભકિતભાવ આપ્યો હતે. ગરીબને દાણા આપતાં એનું નાનું હૃદય થનગની ઊઠતું. બાવાને ચપટી લેટ આપતાં એની નાની હથેળી મેટી થઈ જતી. નાનાં વાછરું, નાનાં પાડરું, ચકલાં, કાગડા કે ખિસકોલીઓને પિતાનાં સ્વજન ગણી હેતભાવ દર્શાવતો. - ઘરના નાના ગોખલામાં માતા ઘીને દો કરી બે હાથ જોડી રેજ કંઇક બબડતી. બહેચર માનું અનુકરણ કરતા. નાની નાની દીવેટે વણી દી પટાવતો. દી પિટાવી પછી માં બડબડાવતો હાથ જોડીને સામે ઊભા રહેતા. આસ્થાળુ માતા પુત્રને આ સ્થિતિમા જોઈ હસી પડતી ને પૂછતીઃ બેચર, દી કરીને સામે ઊભે ઊભે તું શું ગણગણે છે ?” “કશું ય નહીં. જેવી તું હોઠ હલાવે છે, તેમ હું પણ હલાવું છું.” ના બેટા, હુ તો મનમાં ભગવાનની પ્રાર્થના કરું છું.” “મને પણ શિખવને ! ” “ભલે, રોજ હાથ જોડીને કહેજે હે પ્રભુ, મને સારે કરજે, ડા કરજે ! બુધિ દેજે, બળ દેજે, વિદ્યા દેજે !” | બેચરના નિત્યના કાર્યક્રમમાં આ પ્રસંગ મહત્ત્વનો બની ગયે. આકાશ ને પૃથ્વીનાં સંતાનો સદા ભક્તહૃદય હોય છે. બહેચરના હૃદયમાં આ રીતે ભકિત ને સેવાના તાણાવાણું ગુંથાવા લાગ્યા. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir કાંક ક્ષણ ડાહી ઈઝg[ DGEા દવા 500) JP હિ - Bovo - in 15) J5 ઠ ગાઈ jsou 135 SSS! કેળવણી–દિલની ને દેહની a #g gujar | - Jj (dj gajર 5 1 3 4 55 EI) [ 5 ] SJ હિas આકાશદર્શન ભક્તહૃદયને સદા પ્રેરક નીવડે છે. ઘૂઘટપટથી આરછાદિત પ્રિયતમાનું, પ્રેમીને જેમ અજબ આકર્ષણ હોય છે એમ, ગગનઘુમ્મટ પાછળ છુપાયેલા કપાતા કિરતારનાં દર્શનની ભક્તને અનન્ય તાલાવેલી હોય છે. અગમ્ય અને અલખના ભેદ લેવા પાછળ ભક્તહૃદયને તલસાટ પ્રચંડ હોય છે. " કરી એવા તલસાટને–એવી તાલાવેલીને પ્રારંભ બાળક બહેચરના ભેળા દિલમાં થઈ ચૂકયા હતા. પાંચ વર્ષની ઉંમરથી પિતા સાથે ખેતરમાં રાતવાસો રહેવા જતા એ બાળકને દિન સહામણ ને રાત ડરામણી નહોતાં લાગતાં. દિન કરતાં રાતે એના આત્માની પાંખડીઓ વિશેષભાવે પ્રફુલતી. માનવી માત્ર સૂતાં, પંખેરું પણ નિરાંતની નિંદ લેતાં, જગતને કૈલાહુલ શમી જતા. એ વેળા મનને એકાંત લાધતી. . !!)) BU DGE | વલ દિવસના શ્રમ પછી, શહેનશાહને સ્વપ્નમાં પણ અપ્રાપ્ય એવી ગાઢ નિદ્રામાં પિતા પડી જતા. પથ્થરના ઓશીકે સૂનારા આ જીવને તંદ્રા કે ઉન્નિદ્રા તે હતાં જ નહિ. આડે પડખે થતાંની સાથે નસકોરાં ગાજવા લાગતાં. આ વેળા પિતાના પડખામાં પડેલો બાળક આકાશના નિરવધિ પટને નિહાળતો. ટમટમ થતા પેલા તારલિયા, અમૃત વેરતો શીતળ પેલા ચંદ્ર, આ સ્વર્ગગંગા, આ નક્ષત્રો, અરે, એટલે ઊંચે એમને કોણે ચાટાયાં હશે ? એ ચટાડનાર કેવો બળિયો હશે ! વાહ મારા સરજનહાર, તારા દરબારનાં તો એ રસ્તે વેરાયેલાં રત્ન હશે ! તારા દ્વારના એ દરવાન હશે ! JIJ J , ટેટી હે મારા નાથ, તું કે માટે, સુંદર ને જબરો હઈશ? તારો દરબાર–તારી કચેરી કેવાં હશે ! તારે ત્યાં પાપપુણ્યના સરવાળા-બાદબાકી કેવી રીતે થતા હશે! પાપિયા લેકેને જમડા કેવી રીતે માર મારતા હશે ! SIRIUS - પાપ-ને સાથે જ આ બાળકને દિલમાં લાગી આવતું કે લોકો જમડાના મારને For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચાર્ય જાણતા હોવા છતાં–શા માટે ચોરી કરતા હશે ? કે જીવને દુઃખ દેતા હશે ! કેઈને ગાળ દેતા હશે? સંસારમાં શું નથી મળતું કે પારકાના માલની ચોરી કરવી. લોકોને પારકા જીવને દુઃખ દેવું કેમ ગમતું હશે! તે કોઈનું ચેરીશ નહીં. કેઈને ગાળ નહીં દઉં. કેઈ જીવને દુઃખ નહીં દઉં. પછી તે જમડાનો ડર શેને ! વળી ભગવાન મારા પર રાજી રહેશે. કેઈકવાર વળી મને સારે જાણી દર્શન પણ દેશે. ખાટલામાં પડયો પડયો, રજની રાણીના પાલવ નીચે પંપાળા, કુદરતને બાળક સ્વયમેવ આવા વિચાર કરતો, આચારને નિશ્ચય કરતો ને પ્રભુદર્શન માટે કૃતનિશ્ચય થતું. આ વિચારે સાદા હતા, પણ એ સાદાઈમાં પણ અઢાર અઢાર પુરાણોનું નવનીત સમાયેલું હતું. પણ પ્રભુ મને–બાળકને દર્શન આપશે? એના દિલમાં નવી ચિંતા ઊગતી. વળી થોડી વારે કંઈ યાદ આવતું ને વિચારતઃ અરે પેલો પ્રવ પણ બાળક જ હતો ને ! ને પેલે પ્રહલાદ પણ મારા જેવો છોકરો જ હતો ને ! પ્રભુ એને મળ્યા હતા ને મને કેમ નહીં મળે ! હું ધ્રુવ જેવો બનીશ. પ્રહલાદના જેવી ભક્તિ કેળવીશ. | મુગ્ધ મન વિચાર કરતું કરતું થેડી વારે જપી જતું. વનવગડાને સ્વરદ વાયુ વગડાઉ ફૂલોની સુગંધી ઢળતો. આકાશના તારા જાણે સંગીત કરતા. તમરાંઓ એને એકતારે બજાબે જ જતાં. રાત્રિના ચોપદાર સમાં ફરતાં શિયાળ, લકડી, શાહુડી આડાઅવળાં લારી કરતાં ફરતાં હતાં, અને બાળકના ચાલી રહેલા આ અજાણ્યા ઘડતરમાં પ્રાણ પૂરતાં હતાં. જીવનપ્રેરક ઘડીઓની ખૂબી એ છે, કે એ આવે છે ત્યારે તદન સામાન્ય બનીને આવે છે. એના પરિણામ પછી જ એની અસાધારણતાને ખ્યાલ આવે છે. | કૃષિજીવન ને કુદરતના ઉત્સંગમાં ખેલતા આ બાળકની બુદ્ધિનો છૂપો વિકાસ થઈ રહ્યો હતો. નાના એવા બીજમાંથી વૃક્ષને પેદા થતું નિહાળી એને આશ્ચર્ય થતું, અને એજ વૃક્ષ પરથી ફરી એવાં બીજ ઊતરતાં જેતે, ત્યારે મૂંઝવણની કડી ખડી થતી. ઉનાળાની ધામ ધીખતી ધરતી પર વર્ષોનાં વાદળ જ્યારે ઉમટી પડતાં, ને વસુંધરા હરિયાળું હર ઓઢી શોભી રહેતી, ત્યારે આ બાલક અવર્ણનીય આનંદનો ભાસ કરતે. છતાં મૂગો જેમ પોતાનો આનંદ પ્રગટ કરી શક્તો નથી, તેમ આ અનુભવ પણ મૂંગે હતો-લેનારથી પણ અણપ્રીછો હતે. એક તરફ શ્રમ શારીરિક વિકાસ સાધતે હતે, બીજી તરફ કુદરત માનસિક વિકાસ કરી રહી હતી. બૌદ્ધિક વિકાસ માટે નિશાળે જવાને યોગ્ય ઉંમર પણ આવી પહોંચી હતી. કણબીવાડના સમવયસ્ક છોકરાઓ ગામઠી નિશાળે જવા લાગ્યા હતા. આઠ વર્ષની ઉંમરે બાળક બહેચરે શ્રીમાળી વાડાનો ધનેશ્વર પંડયાની ગામઠી શાળામાં નામ નોંધાવ્યું. એનાં તારીખ ને તિથિ વાયાં છે. __ *अष्टादशपुगणेषु व्यासस्य वचनद्वयम् । परोपकारः पुण्याय, पापाय परपीडनम् ।। For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેળવણી–દિલની ને દેહની ૨૭ ગામઠી શાળાની, આજનો બાળક કલ્પના નહી કરી શકે. ત્યાં કંઈ લીપેલી કે ફર્સ જડેલી ભૂમિ કે માથે સુંદર છાયેલું છાપરું, નકશા, ચિતરામણ, બાંકડા, પાટિયા નહોતાં. અરે, શાળા જ નહોતી, શાળાનું મકાન જ નહોતું, પછી આ બધા પરિગ્રહની વાત ક્યાંથી હોય ! આ શાળા ખુલ્લા મેદાનમાં, સુંદર ઘટાદાર વૃક્ષ નીચે બેસતી. વિદ્યાર્થીઓ વહેલી સવારે આવો ભૂમિને સ્વચ્છ કરી પાણી છાંટતા. વિદ્યાથીઓ કુંડાળામાં બેસે ને વચ્ચે સ્વયં ભૈરવનાથની મૂતિસમા મહેતાછ હાથમાં શિક્ષાદંડ ધારણ કરીને બિરાજે. આ બાળકો બાપથી ન બીએ, માથી ન ડરે ! એક વાર વાઘમામા કે દીપડાભાઈ મળે તોય કાન આમળી લે. ભૂત કે પલીત પણ એમને એટલાં ન ભડકાવે. ખુદ જમને પણ ભે એમને ન લાગે. પણ મહેતાજીનું નામ પડતાં બાળક ધ્રુજી ઊઠે. જેમ તાત્યા ટેપીનું નામ સાંભળી અંગ્રેજોનાં રડતાં બાળ છાનાં રહેતાં એમ મહેતાજીનું નામ સાંભળી ભૂખ્યું બાળક ભૂખ ભૂલી છાનું રહી જાય. માબાપ ઘરના વ્યવહારમાં એક જ ધમકી આપેઃ “તારા માસ્તરને કહી દઈશ !” માસ્તરને ! બાપરે ! સોટી* વાગે ચમચમ ને વિદ્યા આવે ઘમઘમ એ સિદ્ધાંતમાં અટલ શ્રધ્ધા ધરાવનાર ગામનાં છોકરાંના એ એક માત્ર ચક્રવતી રાજા ! એ વેળા આજની પ્રેમ-ફિલસૂફી – અમારિ ભાવનાનો પડહ વાગ્યો નહતો. અને બાળક પણ આટલે વિદ્યાકુંઠિત નહેતો આજની સાત ચોપડી ને એ કાળની ત્રણ ચોપડીઃ બંને સરખી ઊતરતી. અલબત્ત, શ્રમપ્રધાન જીવનમાં ભણનારાની સંખ્યા અવશ્ય મર્યાદિત હતી. આજ ભણવું ફેશન છે, એ વેળા જરૂરિયાત લેખાતી. સહુ જરૂર જેટલું ભણતાં. કુંભાર લુહાર આટલું જ ભણે. કણબી, પટેલ બે આંકડા પાડતા શીખી લે એટલે બસ. વાણિયે નામુંઠામું ને વ્યાજ ગણવામાં કીટ થાય એટલે થયું. બ્રાહ્મણો યજમાનને જાળવવા પૂરતું-ક્રિયાકાંડ ને તપોધન વૃત્તિ જાળવવા પૂરતું ભણતા. પૂરી કેળવણી તો કાં પંતુજી થનાર લે કે કાં કેક અમલદારને છોકરે છે. કારણ કે ઘરનો ધંધો એમની પાસે હોય નહીં, ને નોકરી નસીબમાં લખાયેલી હોય. સત્તરમા સૈકાથી લૉર્ડ મેકોલેના કાળ સુધી નિશાળોની સ્થિતિ લગભગ એક જ ધાટી પર જ હતી. કવિ બનારસીદાસ “હીરવિજયસૂરિ રાસ’માં એ વેળાનું સુંદર વર્ણન આપે છે. નિશાળે બેસાડયાને ઉછરંગ લગ્નના જેવો હતો. “માતા દેખી હરખે ઘણું, એહથી કુળ દીપે આપણું ઉલ્લટ અધિકે હીર પિતાય, પંચ વરસને સુત તે થાય...૧ મહુરત લગ્ન જોઈ શુભ સાર, નિશાળે મૂક હીર કુમાર ખું તિલક શિર છત્રહ ધરે, હીર તણે વરઘોડો કરે આપ્યાં ફેરફળ શ્રીફળ પાન, જનરડી કરતી બહુ ગાન, મિલ્યા પુરૂષ વાગ્યાં નિસાણ, નિશાળે મૂક સુત જાણ..૩ જૂના વખતમાં ઇંગ્લેન્ડ-યુરેપમાં પણ આવી જ ભાવના હતી. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિનિષ્ઠ આચાર્ય બડીઆ લેખણ રૂપા તણાં, નિસાળિઆ પહિરાવ્યા ઘણાં; પાટી લાડુ સુખડી દીધ, નિસાળિઆ માંહિ હુઆ પ્રસિદ્ધ....૪ બંભ પટેળું પીળે વાને, ગઠંડા પહિરાવે કાને, પંડયાણીને આપ્યું ચીર, નિશાળે બેઠો ગુરુ હીર...૫ માઈ કાકલાં ભણતે ઘેર, ભલે ભણીને આવ્યો ઘેર; સકળ સૂતરાં શીખે આંક, પંડયે નવિ કાઢે તસ વાંક એકા ઈગ્યારા આવડે, એક વીસા મુખ આવી ચઢે; એક ત્રીસા, સવાઈઆ ગણે, ડોઢા ઊંઠાં અઢીઓ ભણે.....૭ સકળ આંક ને બારાખડી, શીખે ચાણાયક આવડી, ફલામણી લેખું ને ગણિત, વળી ભણ્યો નર શાસ્ત્ર જનીત..૮ પંડયે હરખે મન અદભુત, એ તે દીસે શારદવુત, કંઠશેષ કરાવે ઘણા, દા'ડા ન વળે મુરખ તણાઃ અક્ષર મહેઠે ન ચઢે ખરા, ગુરૂ જાણે કદિ જાએ પરા; અવડાવ્યું જાએ વીસરી, પચવે માથું પાછો ફિરી..૧૦ એવા શિષ્ય લાધે સંતાપ, પ્રકટયું ગુરૂનું પુરવ પાપ; હીર સરખે છાતર જ મિલે, તાસ મનોરથ ગુરૂના ફળે....૧૧ થડે દિને શીખીઓ કુમાર, અરથ આમળા સમસ્યા સાર; ભણી ઉતર્યો હીરો જિસે, પંડયાને પહિરાવ્યો તિસે. ”..૧૨ અને ભણવાનો કાળ એટલે બારે મહિના ને બધા દિવસ. અમાવાસ્યા ને પ્રતિપદાની પખવાડિક રજા. રવિવારની રજાનો કાયદો તે પછી આવ્યો. મહિને બે રજા પડે, પણ તે ય અધધ લેખાય. ન ઉનાળાનાં મોટાં વેકેશન-ન દિવાળીની લાંબી લાંબી રજાઓ. નવ મહિનાની રજાઓ ને ત્રણ મહિનાનું ભણતર–આવું સ્વપ્ન પણ એ કાળે મુશ્કેલ હતું. લાકડીની પાટી પર વતરણાંથી બેચરે એકડો કાઢો, એ દિવસ ધન્ય હતું. આ ગામઠી શાળામાં એ ચાલીસા સુધી શીખ્યો. હવે એકડિયા શીખવા તેને દેશીવાડામાં શેઠ નથુભાઈના ડેલામાં આવેલી નારાયણ ભટની નિશાળે મૂકો. ત્યાને અભ્યાસક્રમ પૂરો થતાં મહેતાજી લલુભાઈ તુળજારામ પાસે, સરકારી નિશાળમાં, પહેલી ચેપડીમાં મૂક. શાળામાં સામાન્ય રીતે બ્રાહ્મણ-વાણિયાના છોકરાઓના શિક્ષણ ઉપર જેટલું લક્ષ અપાતું, તેટલું બીજી વર્ણનાં બાળકો પર ન અપાતું. આ કોમનાં જ બાળકે ઠેઠ સુધી પિતાનો અભ્યાસ જારી રાખતાં. બાકી બીજાં નાપાસ થતાં, ઘેર કામકાજમાં માણસની જરૂર *રવિવારની રજાને કાયદે ઈ. સ. ૧૮૪૬ ના ઓકટોબરમાં, લોર્ડ હાર્ડિજે કર્યો. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabhatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેળવણી–દિલની ને દેહની પડતાં શાળા છેાડી ચાલ્યાં જતાં, ધમજ્ઞાન બ્રાહ્મણા આપતા, વ્યવહારિક જ્ઞાન વણિકા સારતા. કુળના ધંધા ઝડપી લેવા સહુ ઉત્સુક રહેતા. અને એ જ કારણે પ્રારંભમાં ‘ આ કણબીના છૈયા ! ” તરફ શિક્ષકાનું ખાસ લક્ષ નહેાતું. શીખે તેય ઠીક, ન શીખે તાય ઠીક. ભણીને કેટલે સુધી ભણવાના હતા ૨૯ પણ ણુખીના છૈયાંએ પહેલી ચાપડી પહેલા ન’અરે પસાર કરી ને બીજીમાં પણ એ જ સફળતા. ત્રીજા વમાં બહેચરને ઇનામ પણ મળ્યું, શિક્ષકની નજર આ બાળક પર ઠરી. વિશેષ લક્ષ આપતાં બાળક બુધ્ધિશાળી લાગ્યું, વળી શાંત, વિનયવિવેકવાળા ને ઠરેલ લાગ્યા. એ કાઈને ગાળ ન દેતા, કાઇની ચાપડી કે વતરણુ ચારી ન લેતેા. કામકાજમાં પણ કામઢા હતા. ઘેર નવરાશ વેળાએ માને મદદ કરતા. રાતે બાપની સાથે રાતવાસે જતા, બીજા વખતમાં શિક્ષકનું કામ કરવામાં પણ આનાકાની ન કરતા. ન હીરા તેજસ્વી હાય પણ કાલસાની ખાણમાં જ પડચેા રહે, તે એનાં મૂલ શી રીતે અકાય ! ઝવેરીએ એના પર એપ ની રીતે આપે ! કારીગરા પાણીદાર પહેલ કેવી રીતે પાડે ! બુધ્ધિ સારી હાય, મહેનતુ હાય પણ નિશાળ જ છેડી દે, તેા શુ થાય ? શિક્ષકે બેહેચરની પરીક્ષા કરી જોઈ, વિદ્યા માટેની એની તાલાવેલી જોઇ, એનું હૈયું હરખાયું. શિક્ષકના હેતભાવ વધ્યા. વર્ગમાં એનુ' માન વધ્યું'. ને આમ બને તેા વિદ્યાથી આમાં અહેચરનું માન વધે એ તે એક ઉઘાડું સત્ય હતુ. ઘણા ત્રિદ્યાથી ઓ એની મૈત્રી કરવા તત્પર થયા, નમ્ર બહેચર બધી રીતે તૈયાર હતા. એ શિક્ષકના પ્રિય શિષ્ય, નિશાળના તેજસ્વી વિદ્યાર્થી ને માળકોના હિતસ્ત્રી મિત્ર બન્યા. આ મિત્રતાએ બહેચરના જીવનાકાશમાં પાછળથી ઘણા ઉજ્જવળ ર્ગા પૂર્યાં. કેટલીક મિત્રતાઓ જીવનભર ટકી રહી. આ બધામાં વીજાપુરના ડાહ્યાભાઇ નામના સુચિરત ખાલિવદ્યાથી તેમના પરમ મિત્ર ને સહાધ્યાયી બન્યા. ડાહ્યાભાઇ દેસાઇ કુળના નબીરા હતા, ધમે જૈન હતા. તેમનું ઘર એક ગૃહસ્થના આદર્શ નમૂના સમું હતું. ઘરમાં નાનું શું પુસ્તકાલય હતું. એમાં કેટલાંક તે। હસ્તલિખિત ગ્રંથા હતા, સાધુ–સતાની સેવા માટે એ કુટુ ંબ સુવિખ્યાત હતું . બહેચર પર હવે નવા સંસ્કારોની ભરતી થતી હતી. એણે ત્રણ વર્ષે માતાના ખાળેા મૂકયેા હતા. ત્રણથી આઠ વર્ષી સુધી એણે પિતા અને પ્રકૃતિના સંગ સેન્યેા હતેા. હવે એ વિશાળ દુનિયામાં પ્રવેશતા હતા. સંસ્કારની ઝડપી ભરતીઓટ ચાલુ થયાં હતાં. For Private And Personal Use Only જે માળક સીધા ઘેરથી ખેતર ને ખેતરથી નિશાળ જવામાં ને આવવામાં માનતા, એ હવે સમવયસ્ક મિત્રો સાથે ફરવામાં માનતા થયા હતા. ઋતુ ઋતુનાં નક્ળા ખાવાના કાર્યક્રમ લગભગ જિંદો ચાજાતા. રજાએના દિવસે સાતપીપળી, કુસ્તી, સાતકાઠા વગેરે રમતા રમાતી. વખત મળતાં વીજાપુરનાં કુકડિયાં, સુતારિયાં તળાવા ને ભૂતતલાવડીની મુલાકાતા ચેાજાતી. Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચાર્ય બહેચર તરવાનું જાણતો નહોતે. કેટલાક છોકરા સારા તરવૈયા હતા. તે દૂરદૂર નીકળી જતા. ઘાટ પર બેઠે બેઠે બહેચર જોઈ રહેતો. એને મનમાં થયા કરતું કે હું પણ તરતાં શીખું તો કેવું સારું. પણ કાળા ભમ્મર પાણી જોઈ એનું હૈયું હિંમત ન કરતું. અચાનક એક વાર કેઈએ એને ઊંડા પાણીમાં ધક્કો માર્યો. એ તરવાનું તે જાણતા નહેતે. એને માથે અજબ મુસીબત આવી પડી. એ પાણીમાં ડૂબકાં ખાવા લાગ્યો. જીવ જાણે દેહમાંથી નીકળવા તરફડાટ કરવા લાગ્યો. આંખે અંધારાં આવ્યાં, દિશાઓ ભુલાતી લાગી. પણ આવતા મોતને ઈન્કારવા ઈચ્છતા હોય તેમ અચાનક એના હાથ પહોળા થયા, ને જેરથી હાલવા લાગ્યા. પગમાં વેગ આવ્યો. તળિયે ડૂબતો બહેચર સપાટી પર આવ્યો. એ તરવાની વિદ્યા શીખી ચૂકયે હતો. એણે ધક્કો મારનારને કંઈ ન કહ્યું. એને લાગ્યું કે એ મારો શત્રુ નહેતા, મિત્ર હતો. તે ખરેખરી મુસીબત ઝીલ્યા વગર કંઈ વિદ્યા મળે છે? કેટલાક દિવસો બાદ બહેચર તરવૈયાના સ્વાંગમાં દેખાય છે. આખેઆખી તળાવડી તરી પાર કરવી એને મન રમતવાત બની છે. કાંઠો પરનાં ઊંચાં વૃક્ષ પર ચડી ભૂસકા મારવામાં એની જોડી નથી. ડૂબકી દામાં જળના માછલાને પકડવાં કે બેચરને પકડ સરખે ! પ્રકૃતિમાતાએ પ્રચંડ ને બળવાન દેહની ભેટ આપી છે. સટા જેવી પણ ખડતલ કદાવર કાયા. થાકનું નામ નહીં. ભય તે એણે જન્મથી જાણ નહોતે. વર્ગને આગેવાન વિદ્યાર્થી વર્ગ બહારને પણ આગેવાન બન્યો. ગુંદાં ખાવા માટે, રાયણ માટે, કેરી, જાંબુ ને જામફળ ખાવા માટે નીકળનારી ટોળીનો બહેચર આગેવાન બન્યા. વાણિયા-બ્રાહ્મણ ને સનીના છોકરાઓએ તે બહેચરની આગેવાની સ્વીકારી લીધી. પણ બીજી શ્રમજીવી કોમના વિદ્યાથીઓએ એના વગબહારના નેતૃત્વ સામે વાંધો ઉઠાગ્યા. બળવાન છતાં નમ્ર બહેચર એમને નિર્બળ ભાસ્યો. તેઓના બાપદાદાઓ ગામમાં વાણિયાબામણનું નેતૃત્વ સ્વીકારતા, પણ ગામ બહાર-સીમમાં તે પોતાનું એકવતી સામ્રાજ્ય ચલાવતા. એ બાપદાદાના સપૂતે વર્ગ બહાર બેચરની આ નેતાગીરી કેમ સાંખે ! તેઓએ માથું ઊંચક્યું. પહેલી નજરે તેને પજવો શરૂ કર્યો. બહેચરે વધુ નમ્રતા બતાવવા માંડી. બહેચરની નમ્રતાનો ઊંધો અર્થ ધો. હવે તે એને જતાં આવતાં ધકકા ને કેક વાર ઠોંસાનો આસ્વાદ મળવા લાગ્યો. બહેચરને લાગ્યું કે પિતાની ભલમનસાઈને દુરુપયોગ થયે છે. એને સાપનો કુંફાડાવાળી વાત યાદ આવી. એકવાર લાગ જોઈ એણે બધાને સકંજામાં લીધા ને સારી રીતે મેથીપાક ચખાડશે. વિરોધીઓને એના બળનું તરત સાચું ભાન થઈ ગયું. એ વિરોધીઓ જ એના મિત્ર બન્યા. પણ આ વિધે બહેચરને વધુ ખડતલ બનાવ્યા. પિતાના ઘરમાં પડેલી જૂની કાટ ખાતી તલવારને ઉજાળી સાફ કરી, ને પટાબાજી શીખવા લાગ્યા. એણે નિયમ કર્યો કે કેઈને નિરર્થક છંછેડ નહી. કોઈ છે છેડે તો છે છેડાવું નહી. ને જ્યારે ઈ છેડાવાનું બન્યું જ તો પછી હઠવું નહી. નિર્બળ દેડમાં આત્મા ન રહી શકે તે મારો રામ શી રીતે રહી શકે! For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેળવણી-દિલની ને દેહની આમ શાળાના અભ્યાસ સાથે કૃષિજીવનને અનુભવ ચાલુ જ હતા. શરીર, મન ને બુદ્ધિ ત્રણે ઘડતરની એરણ પર ટીપાતાં હતાં. પણ ઘર, નિશાળ કે ધંધો એ જ માનવજીવનની કેળવણીનાં મુખ્ય સ્થળો નથી. પ્રકૃતિના વિશાળ પ્રાંગણમાં દત્તાત્રેયના ૩૨ ગુરુની જેમ માનવીના અનેક ગુરુ બને છે. આજે તે નીતિકથાઓની, બોધવચનોની, ઉપદેશોની, પિતાની પુત્ર તરફ ફરજ ને પુત્રની પિતા પ્રત્યે ફરજ, વિદ્યાથીએ શું જાણવું કે જુવાનોએ શું ન જાણવું –એની ચર્ચા કરતા અનેક ગ્રંથ બહાર પડે જાય છે. પણ તે કાળમાં તેમ નહોતું. વહેમ ને રિવાજે કદાચ જીવનમાં ઝેર રૂપ બન્યા હશે, પણ એ વહેમોએ—એ રિવાજોએ પ્રાચીન કાળની કેટલીય પ્રભુતા જાળવી રાખી છે. છાશ વેચવી એ વેળા પાપ મનાતું. આ પાપન વહેમ કદાચ ખોટો હશે, પણ એની પાછળ રહેલી લોકકલ્યાણની સુંદર ભાવના કઈ રીતે ઉવેખવા ચોગ્ય ન હતી. શિક્ષક ૫ર ક્રોધ કરનાર કાળે સાપ થાય છે, કે બેનને મારનાર ભાઈ હાથલીઓ યુવેર થાય છે. આવાં વહેમ કે માન્યતાઓ પ્રાથમિક અવસ્થાએ જે સંસ્કારો નાખે છે, એ માટપણે મહાન શાસ્ત્રો, મોટા વિતંડાવાદ નાખી શકતા નથી. આજે બુદ્ધિની મહત્તાનો યુગ છે. એ વેળા લેકજીવનમાં નીતિના ચીલાથી બુદ્ધિને જુદી તરવા ન દેતા. બેચરદાસ પણ નાનપણમાં આવું શિક્ષણ પામ્યા. એક વાર તેમણે રસ્તામાં બેકાળજીથી કાંટા વેર્યા. કેઈ બ્રાહ્મણ પાસેથી પસાર થતા હતો. એણે કહ્યું : “જે રસ્તામાં કાંટા વેરીશ તો પરભવમાં ભગવાન તને પરદેશી યુવેર બનાવશે.” બેચરદાસે તરત તેમ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. નાગરિક શાસ્ત્રનો આ પહેલો પાઠ હતો. આજે હજાર “સાઈન-બોર્ડ કે ફિલ્મ, જે કામ નથી કરતાં એ કામે આવી સાદી ક૯૫ના કરી જતી. એક વાર કૂવામાં કાંકરા નાખતા હશે. માતાએ કહ્યું : “બેટા, કુવામાં કાંકરા ન નાખીએ. કીડી થઈને કાઢવા પડે.” કીડી કાંકરે શી રીતે કાઢે? ને ન કાઢે ત્યાં સુધી એને મનખા દેહ ફરી ન મળે. બેચરદાસ એ બધાથી સાવધ થઈ ગયા. કેટલાએક છોકરાઓ જવાના માર્ગ પર શૌચ બેઠા હશે. કેઈ બાવાએ કહ્યું, “જવાના માર્ગ પર બેસશે તે પૂઠે ગૂમડાં થશે.” છોકરાઓ સમજી ગયાં, ને રસ્તે સ્વચ્છ બન્યો. “શિક્ષક પર કોધ કરનાર પરભવમાં સાપ થાય ને પિતાની સાથેના વિદ્યાથથી જે વિદ્યાચોરી કરે તે મગર થાય.” કશીય દલીલ નહિ. બહેચરદાસે શિક્ષકની નિંદા કરવાની કે મદદ માગતા સહાધ્યાયીને ના ન કહેવાની પ્રતિજ્ઞા લીધી. એક ભગત મળ્યા. એમણે કહ્યું “ચોરે બેસી કાળાંધળાં કરનાર મુખી પટેલ, મરીને પાડો થાય છે. ને દગો કરનાર વાણિ સસલું થાય છે.” બહેચરદાસે આ વાતને પૂરી શ્રદ્ધા સાથે સ્વીકારી. * ગાંધીને રામનામ પર પ્રેમ થયો, તેનું પણ પ્રાથમિક કારણ આવું જ હતું. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચાર્ય “બેટા, કદી પણ કોઈની નિંદા ન કરવી. કેઈની ચાડીચુગલી ન ખાવી. નહિત ભૂંડનો અવતાર આવે. કેઈની આંખમાં ધૂળ ન નાખવી. આંધળી ચાકળણને અવતાર આવે. રસ્તામાં કાપેલા નખ ન નાખવા, નહિ તો ભગવાન આપણું પાંપણથી વણાવે.” માતાની આ વાતો ન માનવાનું કેઈ કારણ બહેચર પાસે નહોતું. કથા કરતા પુરાણી કહેતા : “પાપીને, જૂઠાને, દગલબાજ અધમીને લેવા માટે જમડા આવે છે. એ ખાટલાના ચાર પાયે ઊભા રહે છે ને જીવ ખેંચે છે. આપણે તે જમડાને ભાળીએ નહિ, પણ કૂતરાં એને ભાળે છે. ને તેઓ તે ટાણે ખૂબ કરુણ સ્વરે રડે છે. પાપીને જમડા નરકમાં લઈ જાય છે, ને વ્યાજખોરને લોઢાની ઘાણીએ ઘાલે છે. ચોરને ઊકળતી કડાઈમાં નાખે છે, વ્યભિચારીને તપાવેલે થાંભલે બાથ ભીડાવે છે. જૂઠા બોલાને લગતા સીસાને રસ પાય છે; ને ધમને–પુણ્યશાલીને ભગવાન પોતે વિમાન લઈને આવે છે, ને સ્વગમાં લઈ જાય છે.” ( પુરાણીનાં આ વિવેચને બેચરદાસ પરમ સત્ય સમજીને ગ્રહણ કરતા. એમની શ્રદ્ધા એમ ન પૂછતી કે પુરાણીજી, જમડા જેવા કૂતરાને ભગવાને દિવ્યચક્ષુ આપી તે પછી માનવીને જ આપવી હતી ને, જેથી એ જીવતા જીવે જ જમડાથી ડરીને પાપથી પાછા ભાગે. | વેદપાઠી બ્રાહ્મણ કથા કરતા. તેઓ કહેતા કે મર્યા પછી વૈતરણી નદી તરવી ભારે છે. જે આ ભવમાં જીવે ગાયનું દાન કર્યું હોય તો પરભવમાં વૈતરણ નદી તરવા માટે ગાયનું પૂછડું ઝાલવા મળે છે. ને એ રીતે વૈતરણી નદી તરી સ્વર્ગમાં જવાય છે. ગાયનું દાન ન દેનાર અડધે રસ્તે રહે છે. એ કાળે આ કથા પર કઈ બુધ્ધિની ચાંચ ન લગાવતું, ને એ રીતે ગૌપાલનને સિદ્ધાંત સર્વત્ર પ્રસરતે. આજે ગાયોની જે દુર્દશા, પાંજરાપોળની અતિશય જરૂરિયાત ઊભી થઈ છે, એ આ રીતે પૂરી થઈ રહેતી. અલબત્ત, આ પ્રેમધર્મ નહોતે, પણ ભયમિશ્રિત ધર્મ હતો. માનવજીવનને કર્તવ્ય માગે રાખવા માટે ભય અને પ્રેમનું કેટલું સ્થાન છે, તે આજે હજી વિચારણીય પ્રશ્ન જ રહેલો છે. પણ એટલું તો સત્ય છે, કે જે નાગરિક ધર્મ કેળવવા માટે આજે કોશીશ કરવામાં આવે છે, છતાં કેળવાતો નથી; જે પડોશીધર્મ આજે સમજવા છતાં પળાતો નથી, એ આ રીતે બાળકની ગળથુથીમાં રેડવામાં આવતો. ફેર એટલો જ હતો કે આજે એક ઘાતમાંથી બચના જીવનની થયેલી રક્ષાને એક અકસમાત ગણે છે, જ્યારે એ કાળના લોકે એને ઈશ્વર ઈરછા લેખતા. પહેલાંમાં બેપરવાઈ હતી, બીજામાં નમ્રતા ઊગતી. યુગયુગના મૂલ્યાંકન ભિન્ન હોય છે. એ કાળનાં બાળકે નીતિ ને નાગરિક શાસ્ત્ર આ રીતે ભણતાં. એ વેળા આજની નીતિકથાઓ કદાચ નહિ હોય, પણ નીતિકથાઓનાં આ બધાં પ્રાથમિક રૂપ અવશ્ય હતાં. For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir Nov 15 15 ઝરj 11 કે ડિ ISBક 3 } 3 HTC JB ) FU S SS . HipH DE JESUS IS - pie vege Engછે. મા શારદા, તારે ચરણે. ઇ .[Si, 219 21 JJU JE j[vJS = 2 રાજી [ ૭ ]]v]] ]] ]] ]] ]guys JESSES DE 1િ) EJE 1.5 કરો []s[11] 15 5T. માર દ્વારા જીવનને ચાહવું, એટલે જીવનના 2 DIP. ગતમ રહસ્યની ગાઢ ઓળખાણ પામવી. DJ MISS IT IS IS THE E-ખલિલ જિબાની આર્યાવર્ત એક એવો સ્વાયત્ત ને સ્વાધીન દેશ છે, કે જેને પરદેશની કદી જરૂર પડી નથી. એના ઋતુસંહાર, એની જીવનચર્યા, એની જરૂરીઆતો એને આંગણે જ પૂરી પડે છે. કર્ણ 12 /25 12 Sિ | UST lNS. સાગરને દેવ, પર્વતને પિતા ને નદીને માતા ક૯૫નાર આર્ય સંતાન જંગલી નહોતી. એ દેવોએ, પિતાએ, માતાએ આ દેશને સેનાના અને સ્વર્ગીય બનાવ્યો હતો. અને એનું જ કારણ છે, કે આર્યાવતના એકે સમ્રાટ આર્યાવર્તની બહાર યુધે ગયા નથી. અરે, આર્યાવર્તની બહારથી આવેલા વિજેતાઓએ પણ એકવાર આ ભૂમિમાં વસ્યા પછી આર્યાવર્ત બહાર નીકળવાનું સ્વપ્ન પણ સેવ્યું નથી. ? The SSES | | આ ભૂમિના સાગરદેવ ને પર્વતરાજ આર્યાવર્તના ભાગ્યને નિર્ણય કરે છે. ઉનાળાને સહસ્રરશ્મિ સૂર્ય સમુદ્રમાંથી વરાળ જન્માવે છે. ને રપ વરાળ વાદળરૂપ થઈ આકાશમાં ઘેર ઘાલે છે. આજ ધરતીના વારિમાંથી થયેલાં વાદળો પરભૂમિ પર જઈને વરસી શકતાં નથી. તેફાની વાયુ એને ચકરાવે અવશ્ય ચડાવે છે, પણ ગગનના ગોખને ભેદતો હિમાલય-આર્યાવતને ચોકીદાર એને અટકાવે છે, પાછાં ધકેલે છે. કેટલાંક પાછાં ફરી ભારતનાં મેદાને પુલકિત બનાવે છે. કેટલાંક નગાધિરાજની ગોદમાં જ ઠરી ઠામ થઈ શ્વેત હિમ બની જાય છે. વર્ષો તે વરસીને ચાલી જાય છે. ધામધખતા ઉનાળે પેલાં હિમ બનેલાં વાદળ ફરી પાણીનાં પુર રેલાવે છે, ને આખરે સાગરમાં જઈ મળે છે. ફરીથી સૂર્યદેવ એનાં વાદળો બનાવવાનું કામ આરંભે છે. 122 1 2 4 5 6 / 5. આ જલ-ખેલ જ શિશિર, વસંત ને વર્ષો જમાવે છે, ખેતીવાડી, વેપાર, વાણિજ્ય વધારે છે. આર્યાવતના હિતચિંતકેએ એક આયના જીવનની જરુરિયાતોની મર્યાદા પણ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૪ www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાગનિષ્ઠ આચાય તેટલી જ બાંધી છે. મેટાં મેટાં નગરાથી આર્યાવ્રતની સમૃદ્ધિ ને શાંતિનું મૂલ્યાંકન એ કાળે ન થતુ નાનાં, સ તેાષી, ઉદ્યમી ગામડાંમાં જ આય્યવની સાચી સમૃધ્ધિ હતી. ગામડાં પણુ સ્વયં સંપૂર્ણ હતાં, બાજરીના રોટલા, ગાય-ભેંસનાં ઘી દૂધ ને છાશ, એ ચાલુ ખારાક હતા. કાદરા, ભાત ને તુવેર એ સારું' ભેાજન હતું. ગેાળની મિઠાઇ વારતહેવારે થતી. આંખાનાં ઝાડ, કેરડાંનાં ઝુંડ, બાવળના પરડા ને ગુંદીનાં ગુદાં બાર માસનુ સ્ત્રાદ્દિષ્ટ અથાણું પુરું પાડતાં, ખેતરમાં પાકેલા તલનું ગામના ઘાંચીની ઘાણીમાં કાઢેલું તેલ આજના ઘી કરતાં સ્વાદિષ્ટ લાગતું. ખેતરની કેડી પર ઊગેલા એરડાનુ એરડિયું રાત્રે કાડિયામાં પડી અજવાળું આપતું. આંબા મહુડા ને લીમડાંનાં વનનાં વન સાવત્રિક હતાં. એનાં ફળ કામ આવતાં, એનાં પાટિયામાંથી ઘર બનતાં ને એમાંથી બળતણ મળી રહેતુ.. ખેતરમાં કપાસ પાક્તે. ઘરની સ્ત્રીએ રેંટિયા પર સૂતર કાઢતી. વણકરે એનાં ઝીણાં ને જાડાં વસ્રો વણી લાવતા. ગામમાં દેશી વાણિયા બીજી જરૂરિયાતા વહેારી લાવતા. કાપડ લાવતા, ક ંકુ લાવતા, હિ ડાળા લાવતા, કઇ કઇ નવીન લાવતા. ગામલાકે શ્રી આપી જતા, કપાસ વેચી જતા, તમાકુ વેચી જતા, ને તેનું નાણું કરી જોઇતું કાપડ, કરિયાણું કે બીજી લઇ જતાં. શટલા ને આટલે સસ્તાં હતાં. છેકરાની વહુ પિત્તળને એડે પાણી ભરતી હાય, છેકરાનાં છેાકરાં ઘેર રમતાં હાય, સાધુ-બાવા ને સંતની સેવા થતી હાય, ઘેર દુઝણું હાય, કેાઠીમાં જાર હાય, વાણિયાની હાટે વ્યાજ ચડતું ન હેાય, બેસવા બળદનું ડમણિયું, ચઢવા એક ઘેાડુ' હાય તા એ કાળના લેાકેા જીવનને કૃતકૃત્ય માનતાં. આધ્યાત્મિક શેાધખાળને ચેાગ્ય ભૂમિકા આ ગામડાઓમાં સહેજે મળી રહેતી. પણ આ બધાના મુખ્ય આધાર ખેતી પર રહેતા. અને તેટલા જ માટે ખેતીને ઉત્તમ અને ખેડૂતને જગતના તાત કહેવામાં આવતા. એ વેળા જગતના તાત શ્રમજીવનમાં સપૂર્ણ માનતા. ભૂમિને પવિત્ર, વાવણીને ધ કાને લાવણીને ઈશ્વરકૃપા સાથે ચેાજતા. વધુ નફેા કરતાં વધુ ઉપજ તરફ તેનું લક્ષ વધુ રહેતુ. ટઢ એને પ્રજાવી ન શકતી, ખળખળતા ઉનાળે એને હેરાન કરી ન શકતા. અનરાધાર વરસાદ અને ભય ન ઉપજાવતા. સુવાળપને એ પાપ લેખતા. પેાતે મહેનત કેટલી કરે છે, ને કમાય છે કેટલુ, એના સરવાળા એને આવડતા નહાતા. For Private And Personal Use Only એચર આવી નેકદિલ કામનું સંતાન હતું. આર્યાવત ના ઋષિમુનિઓએ ચેાજેલ વ્યવસ્થાના એક અ’ગનું એ અવયવ હતુ.... પ્રકૃતિમય જીવન ને શ્રમભરી જિંદગી એને લલાટે લખાયેલી હતી. તેમાં આ ભણતરને નાદ લાગ્યા. પિતાને મન શાળાનુ જીવન ગૌણુ ને Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabhatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા શારદા. તારે ચરણે ૩૫ કૃષિનું જીવન મુખ્ય હતું. આ રીતે બહેચરને એ તરફની ફરજો અદા કરવાની આવી ઊભી રહી. પણ એમાં ય એને રસ હતા. પેાતાના પ્યારા બળદોની ઘૂઘરમાળ વાગતી સાંભળી એના જીવ પુલકિત થતા. બળદને એ ખાણ મૂકવા હાંશે હાંશે જતે, કથરોટનું ખાણુ ખાઈ લીધા પછી બળદ, બહેચરના લાંબા હાથ પર જીભ ફેરવતા-એ વેળા એને અવણુ નીય આનંદ થતા. વરસાદમાં પલળતા બળદને કાઢમાં બાંધવા, શિયાળામાં એના પર સ્કૂલ ઓઢાડવી, ને ઉનાળે છાંયા કરવા, પાણી પાવું વગેરે કામ અને પેાતાનાં શેખનાં લાગતાં. ગૌધણને અવાડે પાવા લઈ જવું-નાનાં વાછરડાં સાથે ગેલ કરવા-બળદની રાશ પકડી સાંતીએ જવું-બહેચરને કલ્પનાના બ્યામમાં વિહાર કરાવતાં. ખેડૂના જીવનમાં નિવૃત્તિ કદી નિહાળવાની નહેાતી. ધરતીના આ પુત્રને સ* ઋતુ સમાન રહેતી. વૈશાખ–જેઠના વાયરા આકાશમાં ચડે, આંધિ દિશાઓને ભરી દે, ત્યારે આ ધરતીનાં ખાળને ખેતરા કરખવા માટે, બીડ સાફ કરવા, ખાતર-પૂજો કાઢવા ને એરણી માટે ખેતર તૈયાર કરવાના કામમાં લાગી જવું પડતું. ઉનાળા પૂરા થતા ને નૈરૂત્ય ખૂણામાં દરિયા પરના પવનેા વાવા શરૂ થતા. આકાશમાં વાદળીઓ ગાર'ભાતી, મેર ટહુકતા, વડની વડવાઇઓ ફૂટવા લાગતી, ને એરણી માટે તૈયાર ખેતરામાં વાદળી વરસી પડતી. ખેડૂ જીવા ઘેરથી કસાર જમી, કપાળે ચાંલ્લા કરી, શુભ શુકને વાવણી માટે નીકળી પડતા. ગ્રામજીવનનુ એ દૃશ્ય અદ્ભુત છે. ખેતરેામાં કપાસ, ડાંગર, બાજરી, ચામાસુ જુવાર વગેરે ધાન્યની વાવણી થતી. શ્રાવણે તે ધરતીમાતા હરિયાળીથી શૈાભી ઊઠતી. ધરતી પર જ્યાં નજર નાખેા ત્યાં અનંત ક્ષિતિજના અસીમ સીમાડા સુધી મધું લીલું કુ ંજાર ! આકાશ ધીરુ ગજે, વાદળીઓ ધીમુ' ધીમુ' વરસે, અને છીપમાં સ્વાતિનું બિંદુ પડતાં જેમ માતી બાઝવા લાગે તેમ ધીરે ધીરે મેાલ વધતા જાય. ખેડૂનું હૈયુ વસુ ધરાને હિરયાળી જોઇ ફાટફાટ થાય. ભાદરવામાં તાપ અને આસામાં તા ડાંગર-આાજરી તૈયાર થાય. ખાજરી લણવાની અને ડાંગર કાપવાની તૈયારીઓ ચાલે. ખળાં પર બળદે ગેાળ ગેાળ ક્રે. ઉપણવાનું અને લાગભાગનું કામ ચાલે, બાર મહિનાનુ અનાજ ખેડૂત કાઠીમાં નાખી દે. વાણિયાને આપી દે. સાધુસંતાનો, ગામની પરબડીને, કૂતરાંના પણ ભાગ નીકળી જાય. પણ જગતના આ તાતને હૈયે ધરપત ન હેાય. શિયાળે આવતાં રખી પાકની તૈયારી ચાલે. જુવાર, ચણા, લાંગ, વટાણા ને ઘઉં વવાય. પેાષ આવતાં આવતાં તે જુવારના પાંક ને ઘઉંના પેાંક શરૂ થાય. મકરસંક્રાન્ત આવી જાય ને ખેડૂત વધુ ચિવટવાળા થાય. એ દહાડામાં નઠારા નિશાળીઆની જેમ સૂરજ મેાડા ઊગે ને વહેલા આથમે. દિવસે ચાલ્યા જાય ને નિરાંતે પાક સામે જોઇ છેકરાંઓને વાત કહેતા-લડા For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ યોગનિષ્ઠ આચાર્ય વતા દાદાજી સજજ થાય. છોકરાંને કહી દે ! હવે તે આંબે આવ્યા મહેર ને વાર્તા કહેશું પહેર! કપાસ ફાટવા માંડયો હતો ને જુવાર ખળામાં નંખાવા માંડે હતો. કપાસ ફાટી રહેતાં, રોજ ગૌધણવાળા પૂછવા આવે; હવે સીમ કયારે ભેલાશે. ભૂલાવું એટલે જાનવરોને છૂટાં ચરવા મૂકવાં. ધીરે ધીરે સીમ ભેલાય. પછી કપાસની વેણે ખોદાય. સૂકી કરાંઠી વીણીને ખેડૂ સ્ત્રીઓ બળતણ માટે લઈ જાય. - મહાન કાર્લાઇલનું સૂત્ર હતું કે “Work is Worship” શ્રમ એ જ પૂજા છે. પૂજાને આ મહાન ધર્મ અદા કરતા બહેચરદાસના જીવનને અજાણ્યા અનેક રંગે વીંટી રહ્યા હતા. સૌદર્યભરી સૃષ્ટિ એના હૃદયમાં કવિત્વને અજાણ્યો વેગ લાવતી હતી. સંસારમાં ઊજળું એટલું દૂધ નહોતું. કૃષિજીવનનાં દદ પણ અનેરાં હતાં. છતાં બાલ્યજીવનને અંગે લક્ષમાં આવતાં હતાં. બોરડીનાં જાળાં બેદતાં ન થાકનારે બહેચર કેટલીક વાર બળદને ધસરે કાંધુ પડેલું જોઈને તેને હાંકતાં થાકી જતો. અળસિયાથી ભરેલાં પૃથ્વીના પડ ફંફળતાં એનું કણબીહદય ધ્રુજી ઊઠતું. કેકવાર ધાવતા વાછરડાને માતાના સ્તનથી અલગ કરતાં એનું દિલ દુભાતું. દેરડું હાથમાંથી સરી જતું ને વાછરડો વેગથી માતાના આઉને વળગી જતું. એ વેળા માતા કહેતી “ખાય છે તો ઘણું ને આટલે વાછરડેય ઝાલી રખાતે નથી ?” બહેચર નિરુત્તર રહેતા. ખેડૂને પિતાનું ઠેર ટાઠું હોય એની જબરી ચીડ હોય છે. આ માટે લાંબી લોઢાની અણીવાળી પણ રાખે છે. એ પણ યાની જેમ શરીરમાં ભેંકાય છે, ને બળદ પરાણે પણ ધૂંસરું ખેંચે છે. બહેચર પતે આવી પણ જોઈ એની આર પિતાના પગમાં મારી જેતે ને અનુભવતો કે પેલા અબેલ જીવને કેટલી વેદના થતી હશે. કેટલીક વાર એ ધાર બૂડી કરી નાખતો ને સહેજે ઠપકાને ભેગ બનત. વટને ખાતર બળદને કદી ન દેડાવતો. કેટલીક વાર જાનમાં ગાડું જોડીને એ જતો. જાનૈયા હોંશમાં કહેતાઃ “જે પહેલે જાય એને બશેર ઘી ને ગાડીવાળાને પાઘડી, ” આ લાલચે કેટલાય પિતાના ઢાંઢાને ગૂડી નાખતા. બહેચરદાસ કદી આવી હરીફાઈમાં ભાગ ન લેતા છતાં બહેચરદાસનું મસ્ત જીવન વીતતું હતું. આ સમય દરમિયાન એક નો નાદ જાગ્યો હતે, ને તે સાધુ સંતોની સેવા કરવાનો. ભરથરી ને રાવળિયાનાં ભજનો સાંભળવાને. એકતારાને કઈ ગાયક મળે કે કાબેલ રાવણ હથ્થાવાળે મળે તે બહેચરદાસ એ ભજનિયામાં મસ્ત બની જતા. રાતોની રાતે, કલાકના કલાકે વિતાવી દેતા. માણભટ, પુરાણ કે આ ખ્યાનકારોના તો એ પરમ શ્રોતા. ખરે બપોરે કઈ ભરથરી ખેતરની કેડીએથી નીકળે તો બહેચરદાસ દેડીને એને બેલાવી લાવે. બપોરા ગળાવે. પિતાના ભાતનું ટીમણ કરાવે ને એકાદ બે ભજન સાંભળે. વાડીની ઘટા, કેશના રવ, પંખીના સૂર ને સીમની એકલતા; ગાયક ને શ્રેતા લયલીન બની જાય. સાગરમાં પૂરના પાણી પુરાય એમ સંસ્કારની ભરતી થઈ રહી હતી. વિદ્યાભ્યાસની For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા શારદા. તારે ચરણે પણ એટલી તમન્ના જાગી હતી. અને એ રીતે પ્રભુપૂજા પણ સ્વીકારી હતી. પણ વિદ્યાભ્યાસ શકય લાગતો હતો. પિતાના કુળમાં કેઈ આટલું ભર્યું નહોતું, “કણબીને છે” ભણીગણીને વિદ્વાન થાય એ જ અશકય હતું. | શ્રમપૂજામાં શ્રદ્ધા ધરાવનાર બહેચરદાસ કેકવાર હિંમત હારી જતા. ખેતીનું કામ જટિલ થયું હતું તેમ હવે શાળાનું ભણતર વધુ સમય માગતું હતું. ઘણી વાર એ દર્દભરી રીતે વિચાર કરતા. “શું હું વિદ્વાન થઈ શકીશ?” શા માટે નહિ? હોંશ ધરીને એક સરસ્વતીનું ચિત્ર લઈ આવ્યા. ગોખલામાં દીવે કરીને પધરાવ્યું. કેકે કહેલું કે પાન, બીડી, અડદની દાળ ને ગિલોડાનું શાક ખાવાથી બુદ્ધિ કુંઠિત થાય. બહેચરદાસે સરસ્વતીની મૂર્તિ સમક્ષ પ્રતિજ્ઞા લઈ લીધી, કે વિદ્યાર્થી અવસ્થામાં છું ત્યાં સુધી એ નહીં ખાઉં. | મા શારદાની ઉપાસના જોરશોરથી ચાલુ થઈ, પણ હજી વિધિની પરંપરા ચાલુ જ હતી. એક દિવસ એણે પિતાના મિત્ર ડાહ્યાભાઈ દેસાઈની સમક્ષ હૈયું ખાલી કર્યું. મિત્રે સાંત્વન આપતાં કહ્યું: “મુંઝાવાની જરૂર નથી. મહા કવિ કાળિદાસ કઠિયારે હતો. પિતે જે ડાળ પર બેઠા હોય એ જ ડાળ કાપતો એવો તે જડભરત હતો. સરસ્વતી-મંત્રની એણે ઉપાસના કરી તો કેવો વિદ્વાન બની ગયો ?” એવો સરસ્વતી મંત્ર મળે ખરો?, “ જરૂર. મારે ત્યાં એક હસ્તલિખિત ગ્રંથ છે, તેમાં લખેલું છે. હું તને આપીશ, કેઈ પવિત્ર સ્થળે જઈને સાધના કરજે. ” પવિત્ર સ્થળ ? મારે ત્યાં એટલું એકાંત અશક્ય છે.” “ભાદાણીવાડના દેરાસરમાં જઈને ગણજે! પદ્માવતી દેવીની મૂર્તિ ત્યાં છે. ” બહેચરદાસને કોઈ પણ સ્થળે–પછી તે મહાદેવ હોય, શ્રીકૃષ્ણ હોય કે શક્તિમાતા હાયવાંધો નહતો. મિત્રો સાથે તેઓ ઘણી વાર બધે જતા-આવતા, તે પોતાની કાર્યસિદ્ધિ માટે જવામાં શું વાંધો હોય. બીજે દિવસે ડાહ્યાભાઈએ તેમને મંત્ર આપ્યું. બહેચરદાસને એ ઘડીને આનંદ અવશ્ય હતો. પ્રભુમિલન જેટલા હર્ષ સાથે એમણે સાધના શરૂ કરી. જૈન દેરાસર ને જૈન પ્રતિમાઓ સાથે તેમને સંબંધ ગાઢ થયો, પણ એ વેળા નિવિશેષ ભાવથી એ જતા હતા, જેમ અન્ય દેવને એ જોતા હતા. સરસ્વતી દેવી હાજરાહજુર આવ્યા કે નહિ, તેમણે બહેચરદ્ધાસના મસ્તકે હાથ મૂકીને કાનમાં કુંક મારી કે નહિ, એ અમે નથી જાણતા; પણ પછીથી બહેચરદાસના જ્ઞાના For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચાર્ય ધ્યયનમાં વીજળીને વેગ જોવાય છે. Ba JTLE : ઈ ડ = ]]] ]] !!? વસંતના કેઈ ઝીણા ઝરણસમી કાવ્ય–પ્રતિભાના આછા ચમકારા દેખાય છે. પી અકાળે થતી મેઘગર્જના જેમ ભાષણકારની છટા ઘેરી લેતી જણાય છે. નાના નાના નિબંધલેખનની પણ પ્રવૃત્તિનો જન્મ થાય છે. અવશ્ય મા શારદા બહેચરદાસને ફળ્યાં. પર્વતનું શંગ ફેડી ઝીણાં ઝીણાં ઝરણું પૃથ્વીને પલવિત કરતાં નજરે પડતાં હતાં. અલબત્ત સાદી નજરે ન દેખાય તેટલાં આછાંપાતળાં અવશ્ય હતાં. DES DE 10 US 10 beses s SFIN કg 113 JUL JUST F S S S S J ડ j | S. 15 GUJ... Ry[ . J. J. J. J. J. Jay J S JOIN US v)ziy j prajpg 5 15 0 0 0 Jટ | ( gિeીપકા ઇ S | Jiડારા 15, 2016, એ દિલ છે Jy! !! હા .. Jા ડીડી..! ' Je Je LIC , 13 114 વિ SU [ ] [ ; પ્રાણ ઇ . તો 222Jારે 12 SJ | | ડિ કા . ડો. રઈ 30914 / - / 9 / For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Alfuses the most sous forbade boxe smule The Beats Nullari _ u [[S ggg 3 15 - અનિષ્ટમાંથી ઈષ્ટની પ્રાપ્તિ કJ725 12 13 , (40 વષનું દરેક બિંદુ સ્વાતિનું હોતું નથી, જેનાથી અમુલખ મેતી નીપજે, એમ જીવનની દરેક ક્ષણ લાખેણી હોતી નથી. એ તો જીવનમાં કેક વાર આવે છે. દિવાસળીની જેમ ઘસાય છે, પ્રકાશે છે-ને હજાર દીવાઓને જલાવી પળવારમાં સ્વયં બૂઝાઈ જાય છે. એવી કેક ક્ષણ સાધક-ભક્ત ભેળા બહેચરદાસના જીવનમાં આવી રહી હતી. !! ( અંધારાં ઉભરાતાં હતાં. પ્રભુદશનની પ્યાસ ઉત્કટ થતી જતી હતી, બુધિવિકાસની પ્રાથમિક ભૂમિકામાં એ ઊંચેરા આકાશમાં ઊડવા લાગ્યા હતા. મોટા થવું હતું, ડાહ્યા થવું હતુ', વિદ્વાન થવું હતું, પણ વિષમ સંસાર હતા ! એની મોટી મોટી મહત્ત્વાકાંક્ષાઓ સાંભળી સમાજ પ્રોત્સાહન આપવાને બદલે પછાડ ખવરાવતા. પેલા ફાળ ભરતા મૃગબાળને જેમ કેઈએ કહ્યું હતું: ‘ભાઈ, ડાહ્યો છે, બહાદુર છે, કામ કરવામાં તત્પર છે; પણ જે કુળમાં તું જ છે, તે કુળમાં કદી કેઈએ સિંહને શિકાર કર્યો નથી. ” આઈટી | ડુંગર કુદવાના મનોરથવાળું મૃગશાવક આ વાણી સાંભળી નિરાશ થઈ જતું. એના પગેની શક્તિ એમ ને એમ હણાઈ જતી. બહેચરદાસની સ્થિતિ એ મૃગશાવક જેવી જ હતી. કૃષિજીવનની બહાર કદી ડોકિયું ન કરનાર પિતાને, પુત્રની તમન્નાને પિછાણવાની તાકાત નહાતી. ભેળી ખેડૂમા છાણ-વાસીદુ', ઢોર-ઢાંખર ને હૈયાં-છોકરાંમાંથી ઊંચી આવી શક્તી નહોતી. જીવનકલહ દહાડે દહાડે વિષમ બનતો જતે હતા. ધરતીના તાતને સરકાર, શાહુકાર ને સંસ્કાર ત્રણે હિણે બનાવી રહ્યા હતા. મોટાભાઈ પિતાના હાથ-પગ બન્યા હતા. એમનાથી નાના ભાઈ ઉગરાભાઈ ભક્તિ ને વૈરાગ્યપ્રધાન જીવ હતા–પણ એમની જ્ઞાન પ્રત્યેની અભિરુચિ અ૯૫ હતી. I ggg S , JITU J ડર ! ' 9) ભર્યાભાદર્યા સંસારમાં બહેચરદાસ એકલા હતા. એકલહથ્થા બિનઅનુભવી લડવૈયાની જેમ એ પિતાની બાલિશ કપનાઓથી મનની મૂંઝવણ સાથે લડતા. સતત ઉદ્યોગ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ યોગનિષ્ટ આચાર્ય ને ખંત જારી હતાં. કેકવાર હોંશીલું મન-મનની સાથે પેલા કવિના શબ્દમાં પડકાર કરી ઊઠતું. ઉદ્યમ, દઢતા, ખંત ખડા ત્યાં, ધાર્યા પડે નિશાન; જે જે, એક દિવસ બનીશ હું, આ નાવનો કપ્તાન. પણ નાવના કપ્તાન બનનારની નૈયા આજે તે સઢ-સુકાન વિનાની, દિનદિશા ભૂલેલી છીછરાં જળ પર ઘસડાતી હતી. કર્ણધારની રાહ હતી. સંવત ૧૯૪૫ નો ઉનાળે વીતતો હતે. ગામમાં છેલ્લા કેટલાક દિવસથી કેલેરા ફાટી નીકળ્યો હતો. સવારમાં સાજું-સારું ફરતું માનવી બપોરે માંદું પડતું. ઝાડા ને ઉલટીઓ હાલી પડતી, ને ચોવીસ કલાકમાં તે એના જીવનનાટકને ખેલ ખલાસ થઈ જતો. દિવસે દિવસે સ્મશાન ને કબ્રસ્તાન ભરચક રહેવા લાગ્યાં. વિધવા માતાને એક માત્ર આધાર, દળણાં દળીને ઉછેરેલે જુવાન પચીસ વર્ષને પુત્ર ચાલ્યો જતો, તે હજી પાનેતર ને પીઠી પૂરાં છૂટયાં નથી. એ કેડભરી કુલવધુનો સ્વામી સ્મશાનની ચેહમાં સ્વાહા થતો જોવાતે. ઘરમાં દૂધપીતાં બચ્ચાંને મૂકી મા સાથરે સૂતી. આખા કુટુંબનો પાલનહાર પિતા બહારથી ઘેર આવતે ને પલંગે પિઢતો ને એ પિઢણ સદાનાં થતાં. મૃત્યુદેવીનું ભયંકર નૃત્ય દિશાઓને કંપાવી રહ્યું હતું. જ્યાં જાઓ ત્યાં રુદન, હાહાકાર, વિલાપ ને વિનાશ! કઈ કહેતું મા કાળકા કેપી. કેઈ કહેતું જેગણીઓ ખપ્પર ભરવા આવી. કેઈ કહે, મેલડી માતાને કૂંડું પડયું. હવે તો ગામને ખાધે છૂટકે કરશે. ભૂવા આવતા, ડાકલાની ઠારમઠા૨ જામી રહેતી. હોમહવન આરંભાતા. બકરાં પાડાનો હોમ દેવાતો. મૃત્યુની ભયંકર છાંય ગામ પર પથરાઈ ગઈ હતી. ને ભયભીત માણસ કયું પા૫ નથી કરતે ? મેલી વિદ્યાના જાણકાર મનાતા ઢેઢ, ગરેડા વગેરે કામ પર જીવતા જીવે જમદૂતે છૂટયા હતા. કોઈ કહેતું એ લોક જ અદનું પૂતળું બનાવી, મૂઠ મારી આ રંગ લાવ્યા છે. એમનાં ઘર બળાતાં, એમને નાગા કરી ફટકાવવામાં આવતા, ભૂખ્યા ને તરસ્યા બાંધી રાખવામાં આવતા. એમનાં નાનાં બાળ તડકે મેં તડકે વગર કેલેરાએ મરી જતાં. જીવન કેટલું પ્રિય છે ને માનવી કેટલે પામર છે, એનો સાક્ષાત ચિતાર અહીં રજૂ થતો હતો. આ ભયભીત મનેદશામાં બહેચરદાસ એક જુદા વિચારમાં મસ્ત હતા. એ રેગચાળાના નિમિત્તરૂ૫ ગણીઓને–મેલડીઓને મળવાના તીવ્ર અભિલાષમાં હતા. મળીને ઉપાલંભ આપવાની ઈચ્છા હતી. “માતાને આ ધર્મ ખરો ? છોરું-કછોરું થાય પણ માવતર કમાવતર કદી થયાં છે?” રાતે સ્મશાનમાં જઈ આવ્યા. બપોરે દૂર એકાંતની આંબલીએ જઈ આવ્યા. પ For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ગુરુભકત : શેઠશ્રી ભેળાભાઈ વિમળભાઈ, અમદાવાદ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગુરુદેવશ્રી સુખસાગરજીની મૂર્તિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir મહુડીનાં સુ’દર દો ૧ વીરના ઘટ સાથે ગુરુમંદિર ૨ ખંડિત તીથંકર પ્રતિમા જંગલમાં For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનિષ્ટમાંથી ઈષ્ટની પ્રાપ્તિ ઢિયે ભૂતતલાવડીના કાંઠે ભટકી આવ્યા. બેચાર ભૂતપીપળે બબે ચારચાર દિવસ આંટા ખાધા, પણ કેઈની મુલાકાત થઈ ન શકી. રાત ને દિવસ જનસંહાર ચાલુ જ હતો. પિતાનાં જ સગાં વહાલાં, પિતાનાં જ પડોશી અનન્તની યાત્રાએ ચાલી નીકળ્યાં હતાં; પણ કલંબસની જેમ ખડિયામાં ખાંપણ લઈને નીકળેલા બહેચરદાસના ભેળા મનમાં તો જૂની ગડભાંજ ચાલુ હતી. - આજ સવારે બહેચરદાસ વહેલા ઊઠીને, માતાને થોડું પાણી ભરી આપી, ડુંએક દળણું દળી આપી, તુલસીક્યારા પાસે સ્નાન કરી, સરસ્વતી મંત્ર જપી, માઢની બહાર વિચારમાં મગ્ન થઈ ફરતા હતા. વીજાપુરના પાદરને કલાવંત મોરલા સદા સુંદર બનાવે છે, ને કપિરાનાં જુથ સદા હસમુખું રાખે છે. જીવનની તાજગી જેવી મંદમંદ હવા ત્યાં વહે છે. | વિચાર-ભારથી લદાયેલા બહેચરદાસ ત્યાં આંટા ફેરા મારતા હતા. પરંઢને પ્રકાશ પીગળતે હતો ને લુહારની ભઠ્ઠીમાંથી કાઢેલા લેઢાના ગોળા જેવો સૂર્ય પૂર્વાકાશમાં ઊંચો આવતું હતું. રોગ, કોલેરા, મૃત્યુ ને મૃત્યુ મોકલનારી જોગણીઓના વિચારમાં બહેચરદાસ મશગુલ હતા. ત્યાં સૂર્યપ્રકાશમાં નીકળીને નાસતી કેઈ જેગણી હોય એવી કાળી ભમ્મર ભેંસ ચાર પગે કૂદતી ને મોટાં મોટાં શિગડાં વીંઝતી ધસી આવતી દેખાઈ. નગરવાસીઓને ભડકેલી ભેંસની વિકરાળતા અણજાણી હોય છે. સરકસના પાંજરામાંથી છૂટેલા વાઘ જેવી એની વિકરાળતા હોય છે. પ્રલયના બીજા સ્વરૂપ જેવી એ વિફરે ત્યારે રસ્તા બંધ થઈ જાય, માર્ગ ઉજજડ થઈ જાય, ભલભલા ભડવીરોના છક્કા છૂટી જાય. - બહેચરદાસે ભેંસને વેગભરી આવતી નિહાળી. નિહાળતાંની સાથે એના માગમાંથી ખસી જવાની ઈચ્છા સાથે તેઓ પાછા ફર્યા; પણ પાછા ફરતાં તેઓની દષ્ટિ થંભી ગઈ. - માઢવાળી ભાગોળ તરફ એક વૃદ્ધ, અશક્ત જૈન સાધુ ધીમે પગલે શૌચ માટે જઈ રહ્યા હતા. વૃદ્ધત્વે એમના દેહને શિથિલ બનાવ્યું હતું. સાધુતાએ કાયાને કૃશ બનાવી હતી. પિતે વચ્ચેથી ખસી જાય તો સાધુ અને ભેંસ વચ્ચે ‘લાઈન કિલયર’ થઈ જાય, ને આ વયેવૃદ્ધ સાધુ વિચારને અને આચારને છેટું પડે તે પરિણામ જુદું જ આવે તેવી સ્થિતિ હતી. સંતના વત્સલ, સંતેના પરમ પૂજારી આ જુવાનને જાણે અંતરમાંથી કર્તવ્ય હાકલ કરી રહ્યું. વીજળીને વેગે બહેચરદાસ ફર્યા, પડખે જતા રાહદારીની લાકડી હાથમાં લીધી ને કાયાને પડછંદ બનાવી દીધી. નિરભ્ર આકાશમાં તેફાન લઈને ધસી આવતી કાળી વાદળી જેવી ભેંસ બહેચરદાસની નજીક પહોંચી. ક્ષણવારમાં લોટપોટ થઈ જવાની ઘડી હતી. ત્યાં એક ફટકે ગાજ્યો. ઝનૂનમાં અંધ બનેલી ભેંસનું શીગડું ગાર્યું ને મારના વેગથી એની દિશા ફરી ગઈ. ભેંસ આડી દિશાએ દેડી ને થોડી વારમાં તે મારની વેદનાએ સંસારના દુઃખે જેમ આત્માને મૂળ સ્થિતિ બતાવે તેમ એને ડાહી બનાવી દીધી. For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ ગનિષ્ઠ આચાર્ય પાછળ દેડતા આવતા લોકોની કિકિયારીઓ, વીજળીના કડાકા જેવો ફટકો, માર્ગમાં ઊભેલે એક ચૌદ-પંદર વર્ષને સશક્ત કરે, વૃદ્ધ મુનિની કલ્પનાએ સ્થિતિનો તાગ મેળવી લીધો. એ સ્વસ્થ ડગલે બહેચરદાસ પાસે ગયા. બહેચરદાસ તે કોઈ પણ સાધુ-બાવા, જેગી-જાતિના પૂજારી હતા. વૃદ્ધ સાધુરાજને જોઈ તેમણે હાથ જોડયા. સાધુરાજે આશીર્વાદ આપતાં કહ્યું: “ભાઈ, કઈ પ્રાણીને બહુ મારવું નહીં. એ અબેલ પ્રાણી કંઈ પિતાનું દુઃખ કહી શકે છે ! તેના આત્માને કેટલું દુઃખ થયું હશે. જીવ તો સહુને સરખે ને ! આપણી જેમ તેને પણ સુખદુઃખ થાય છે. ” “મહારાજ, ભેંસ બડી રોલી જાત છે. મને તો કંઈ ન થાત, પણ આપને કડું વગાડી બેસત. પશુની જાત તો બંહા વિના પાંસરી ન થાય. મેં તો આપને બચાવી પુણ્ય હાંસલ કયુ. ” ભાઈ, અમે સાધુ છીએ. અમારા નિમિત્તે કઈ જીવને દુઃખ થાય—એ અમારો ધર્મ નહીં.” “તમારો ધર્મ કયો?” અમારે જૈન ધર્મ.” “મને સમજાવશે? મને સાધુ, ધર્મ, પ્રભુ એ બધી બાબતે બહુ પ્રિય છે. તમારા સ્થાનકે હું આવી શકું?” અવશ્ય !” સાધુને આ ભેળા રાજા ઉપર સ્વાભાવિક ઉમળકો આવ્યા. આપનું નામ?” રવિસાગર, જનના ઉપાશ્રયે અમે ઊતર્યાં છીએ.” પણ સાધુરાજ, એક વાત પૂછું? ભેંસને લાકડી મારવામાં આપ પાપ કહે છે, ને આ ઘેટાં-બકરાં રોજ ધર્મને નામે હણાય છે તેને શું કહે છે ?” પાપ. જુવાન, અમારો ધર્મ એને પાપ જ લેખે છે. પાપનો નાશ કદી પાપથી થતું નથી. મારા અંગ પર પડેલે ડાઘ તારું અંગ છેવાથી જતો નથી. અમે તો જેની પ્રતિઠા પાપ પર હોય એ પુણ્યને પણ સારું ગણતા નથી. આ રોગચાળો આપણા શારીરિક, માનસિક કે આધ્યાત્મિક પાપનો પડઘે છે. ને એ માટે જૈનો નિષ્પા૫ ક્રિયાઓવાળું શાતિસ્નાત્ર, અડાઈ મહોત્સવ ને મન શુધિ કરાવનાર પૂજાઓ રોજ ભણાવે છે. બપોરે તેમાં આવજે !” જૈનધર્મની પાપભીરુ ક્રિયાઓને સામાન્ય પરિચય ધરાવનાર બહેચરદાસને આ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અનિષ્ટમાંથી ઇષ્ટની પ્રાપ્તિ ૪૩ સાદા શબ્દે એ એના મને ખુલ્લા કરી દીધેા. ધર્મના અર્થ જ સહૃદયતા છે, ને માનવી જો સહૃદયતા-સહાનુભૂતિ ખૂએ તેા પછી ધર્મના અથ કઈ રહેતા નથી. બહેચરદાસને જૈન ધર્મ પ્રતિ આકર્ષિત થવાનાં બીજ આ રીતે રોપાતાં હતાં અને અજાણ રીતે પ્રષુલ્લિત થતાં હતાં. જૈનોનો સામાન્ય પરિચય હતા જ, જૈન સાધુના ને જૈન સાધુ દ્વારા ધર્માંના સામાન્ય પરિચય આજે થયા, અને ઈશ્વરપ્રેમી, પાપભીરુ, મહત્ત્વાકાંક્ષી એમના હૃદયને ગમ્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતરની સુકાતી વેલ જાણે ફરી પાંગરવા લાગી, ને એમને આશા પડી. ભરસે આવ્યા કે નક્કી એના પર નૌતમ નવરંગી ફૂલડાં ખીલશે. મધ્યાન્હ થયા ન થયા ત્યાં બહેચરદાસ ઉપાશ્રયે પહેાંચી ગયા. દેરાસરમાં શાન્તિ સ્નાત્ર ને પૂજાના ભારી ઠાઠ જામ્યા હતા. અભિષેકનાં શુધ્ધ જળ રૂપેરી કળશેામાં છલકાતાં હતાં. ધૂપ-દીપનો પાર નહેાતા. વાતાવરણ મહેકી રહ્યુ હતું, કેવી સાત્વિકતા, કેવી શાંતિ, કેવી નમ્રતા ! હામ-હવનના રૌદ્ર વાતાવરણના અનુભવી જીવને શાતા વળતી લાગી. લાહીના બિંદુને તેા ઠીક, પાણીના 'દુને પણ જીવવાળું માની આ જૈનો એની જયણા કરતા હતા. એમનો પૂજા-ગોતામાં પણ એક જ વાણી હતી. ke જાણતાં, અજાણતાં, અબેલ કે તિરપરાધી જીવાને પીડયાંનાં અમારાં આ પાપ છે. જૂઠું' મેલ્યાનું આ ફળ છે. કાઇનું લઇ લીધાનું, કેઇને સ ંતાપ્યાનું આ પરિણામ છે. અમે શુદ્ધ થવા ઇચ્છોએ છીએ. હે શાસનદેવ, અમને શુદ્ધ કરેા ! તન, મન ને ધનને લાગેલી અશુદ્ધિ પરિહા !” અંતરની ભીનાશથી ભયું' આ ગીત ને સંગીત માનવીની પામરતાને પ્રગટ કરતું હતું, ને નમ્રતાના પાઠ શીખવતું હતું. અંતરને સૠતુ વાતાવરણ સાંપડતું હતું. બહેચરદાસ સવારવાળા મુનિરાજના દર્શને ગયા. ઉપાશ્રયમાં સિંહ જેવી નિીક મુખમુદ્રા ને કેશવાળી સમી દાઢીથી શેાભતી એ મુનિરાજની છમ્મી જીવાનના દિલમાં ચિતરાઇ ગઇ. નયનામાં જાણે અમૃત ભર્યુ હતું. વચનામાં સાકર-શેરડીના આસ્વાદ હતા. બહેચરદાસે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. “ આવે મહાનુભાવ !” ને મુનિરાજે હેતની વાદળી જાણે વરસાવી. નાત-જાતની, સ્વધી કે પરધમીનો જાણે અહીં ગંધ જ નહાતી. મુનિરાજે પાસે બેઠેલા શ્રાવકાને સવારમાં ઘટેલી ઘટના, આ જુવાનની બહાદુરીનાં વખાણુ સાથે કહી સભળાવો. એનાં મનેાબળ ને શરીરબળનાં વખાણ કર્યાં. આવા જુવાના ધારે તે કરી શકે, એમ કહ્યું, ખાવા ભભૂતી નાખી રહ્યો હતા. બહેચરદાસને લાગ્યું કે મારી જાતનાં વખાણ કરવામાં મહારાજ રાઈના પર્યંત બનાવે છે, કેટલીક ક્ષણેા વીતી. બહેચરદાસ ટ્રક પરિચયે આત્મીય બની રહ્યા. શ્રાવકે। વિખરાતાં, ખૂણે બેસી રહેલા મહેચરદાસે ગુરુના પગની રજ માથે ચડાવી કહ્યું; For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪ ર www.kobatirth.org ગુરુમહારાજ, મને પ્રભુ દેખવાની ઘણી ઇચ્છા છે, પ્રભુ દેખાડશે ?” ભક્તનુ` રસળતું હૃદય પિછાણનાર ગુરુ મેલ્યા: “ ભાઇ, એ ધમ ગુરુઓનું -અમ જેવા આડતિયાઓનુ કામ જ છે. પણ તુ જાણે છે, કે પેલા ભજનવાળા કહે છે તેમ ‘ ઘટ ઘટમાં રામ રહ્યો છે. ” તા તારાએ ઘટઘટમાં-તારા દેહમાં છુપાયેલા રામને તે પ્રથમ પછાન !” CC Acharya Shri Kailassagarsuri Gyanmandir ¢ એની પિછાન કેમ થાય ?” પવિત્ર મન ને પવિત્ર આચરણથી. “ એ કેમ થાય ?” “ સાધુઓના સત્સંગથી, શાસ્રાના સ્વાધ્યાયથી, ” અહેચરદાસ આ પછી દિલમાં અવનવી ભાવના લઇ પાછા ફર્યાં. જૈનધર્મ, જૈનસાધુ, જૈનમ ંદિર તરફ દિનપ્રતિદિન આણું વધતુ ચાલ્યું. જૈન વિદ્યાથીએ તેમના સહાધ્યાયીઓ હતા. તેએ સાથે ગુરુદન ને પ્રભુદશને આવવા લાગ્યા.x "" ચાનજી આચાય એક તરફ્ સ'સ્કારાની ભરતી ચાલુ હતી, બીજી તરફ સ્વકીય જીવનધર્મ તરફ આટ આવી રહી હતી. કૃષિજીવનમાંથી રસ એસરતા જતા હતા. પરિશ્રમ તે પૂર્વવત ચાલુ હતા. પણ પહેલાં જેમાં કદી થાક ન લાગતા, એમાં હવે સખત થાક લાગવા માંડયા હતા. ગમતા ને અણગમતા કામના ભેદ હવે તેમને જણાતા હતા. જે પડેાશીઓ સદા પ્રેમભયું વન ધરાવતા હતા, એ જ પડેશીઓ હવે તેમની નવીન વૃત્તિ તરફ ટીકા કરતા હતા. જુવાનજોધ દીકરાના કર્તવ્યપથ માપવાને સહુની પાસે જીજવા ગજ હતા. પિતા જુદી રીતે માપતા. માતાનો ગણતરી જુદી હતી. પડેાશીના પ્રકાર વળી નવીન જ હતા. પારકા ઘરની ચિંતામાં જ એ સૂકાતાં જતાં, મહેાલ્લાનું વાતાવરણ પણ વિરુદ્ધ થતુ હતું. જે મહેાલ્લામાં આજ સુધી ઘરને તાળાં વાસવાનુ કાઇ નહેતુ જાણતુ', એ ઘરને હવે તાળાં લાગતાં હતાં. ને એ તાળાં પણ રક્ષણ કરવા અધૂરાં હોય તેમ, જીવતાં તાળાં પણ રાખવાં પડતાં. છતાંય રાજ કાઇની રાશ ખાવાતી તા કેાઈની કેશ અદ્રશ્ય થતી. કાઇની રીઢી ઢાણી દેખાતી નહીં, તે કાઇનુ થેપાડુ પગ કરી જતું. આછા વિશ્વાસના વાતાવરણમાં રાજ ઝગડા જામતા, શંકાએ થતી. તર્ક કુતર્ક થતા ને ગાળેાની વર્ષા થતી. For Private And Personal Use Only આ નૈતિક અધઃપાત બહેચરદાસને બહુ સાક્ષી રહ્યો હતેા. 'તકલહની સાથે અનિ વાય ચેાજાયેલા આર્થિક અધઃપાત પણ આવી રહ્યા હતા. વાડી-ખેતર આછાં થયાં હતાં. નીર ×પ્રથમ શ્રી કુંથુનાથ”ના દેરાસરે દર્શન માટે ગયા હતા. Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનિષ્ટમાંથી ઈષ્ટની પ્રાપ્તિ ૪૫ નવાણુ સુકાતાં હતાં. સરકારી દર વધતા હતા. શાહકારી પાશ વટાતા હતા. ખેતરની માલિકી જતી હતી. સાંતી ને પછો ઉધડ મજૂરી નસીબમાં આવતી હતી. દરિદ્રતા, વહેમ, અજ્ઞાન, કલેશઃ દુનિયામાં અંધારી જામતી હતી. એમાં રેગે ઊમેરે કર્યો. છતાંય બહેચરદાસ શાતિ અને ધર્યથી સ્વકમ અદા કરી રહ્યા હતા. જીવનના કર્મમાં પરાજય પામનારો ઘણું કર્મમાં પરાજય પામી જાય છે. છતાં ય બહેચરદાસના વિકસિત મનની ઘણી ક્રિયાઓ ટીકાપાત્ર થતી. ઢેર પર તેમને અત્યંત પ્યાર હતો. તેમાં પણ ભેંસવાળા પ્રસંગ પછી મુનિરાજનાં પેલા વાક્યો “એ બધામાં જીવ સરખે છે” તેમને વધુ દયાદ્ર બનાવ્યા હતા. એ આટલા વ્યવસાયમાં પણ રોજ કેઢ સાફ કરતા. ઈતરડીબગાઈ વીણતા. મચ્છર ઉડાવવા ધુમાડે કરતા. સૂકી માટી લાવીને પાથરતા. તળાવે લઈ જઈ ધમારતા. માતાના દૂધ માટે તલસતા વાછરુને તેઓ ઘણી વાર છૂટું મૂકી દેતા, ને પ્રથમ હકવાળાને દુગ્ધપાન કરાવતા. ઘરનાં બધાં જ્યારે જાણતાં ત્યારે ચિડે ભરાતાં, મહેણાં-ટોણાં મારતાં. બહેચરદાસ હસીને જવાબ વાળતાઃ “જેને પહેલો હક એને પ્રથમ મળવું ઘટે. ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધી આને આટો, એ ન્યાય કયાં ?” જવાબમાં નગ્ન સત્ય હતું. પણ એ સત્ય જગતને અપ્રિય હતું. સ્વાથી સંસાર ગાયનાં એ સંતાનને પાંચ પંદર દહાડા માતાના સ્તનનું દૂધ પીવા દઈ, પછી છાશ જ આપ. પૂજક સંસારમાં સ્વાર્થ પૂરતી જ પૂજા ચાલુ હતી. દૂઝતી ગાય બધાં માન સન્માન પામતી. વસુકી ગયેલી ગાય પેટપૂરતું પણ ન પામતી. બહેચરદાસને ત્યાં એક વાછરડે હતો. રૂપાળી નાની શિંગડીઓ ને ધોળો ઈ છે જે હતો. બહેચરદાસ એને ખૂબ વહાલ કરતા. એ પણ બહેચરદાસની પાછળ છૂટે છૂટો ખેતરે ચાલ્યો જતો. ઈશારા માત્રથી દેડો આવતે. નાની નાની શિંગડીઓ એમના દેહ સાથે ઘસી લાડ કરતે. - એક દહાડો અચાનક એને બહાર દેરી જવામાં આવ્યો. લઈ જઈને ખૂબ કસીને ઝાડે બાંધી દેવામાં આવ્યું. બહેચરદાસ નિશાળે હતા. નિશાળેથી છૂટીને ઘેર આવ્યા તે પિતાને પ્યારે વાછરડો નહિ. એમણે પડોશીને પૂછયું, તો ખબર મળી કે એને ગોધલો બનાવવા લઈ ગયા છે. ગોધલાને સદા જેનાર, પણ ગોધલા કેમ નીપજતા હશે, એ ન જાણનાર બહેચરદાસ ગામ બહાર પડી ગયા. ગાય દૂર દૂરથી વાછરૂનાં ભાંભરડા ઓળખે એમ બહેચરદાસના કાને પિતાના પ્રિય વાછરડાની ચીસો આવી. કોઈ અકથ્ય વેદનામાં પડેલા જીવ જેવી કરુણ ચીસે હતી. એ દેડયા. દેડીને ત્યાં પહોંચે છે, તે દશ્ય ખરેખર મર્મઘાતક હતું. વાઘરી કામ પૂરું કરીને છરી લૂછતો હતો. ભૂમિ પર લેહીને છંટકાવ થયો હતો. વાછરડે વેદનામાં તરફડતો હતો. For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોગનિષ્ઠ આચાર્ય બહેચરદાસથી ચીસ પડાઈ ગઈ. આ શું !” ગોધલો બનાવ્યા. કેડીની કિંમતને ગોધલે લાખના મૂલન બન્યો. સાંઢ રહ્યો હેત તે એને કણ ઘેર રાખત! ડામ દઈને તગડી મૂકત. ઠેર ઠેર ભટક્ત ને માર ખાત. માર ખાતો બાતો મરી જાત, અને આ ગેધલે હવે તે આખી જિંદગી કામનો રહેશે.” પણ એની જિંદગી તો નકામી કરી. આ અત્યાચાર ” બહેચરદાસની જિલ્ડ હૃદયના દર્દીને બહાર પાડવા અશક્ત નીવડતી હતી. બીજા તો કામ પતાવી બહેચરદાસની મૂર્ખતા પર હસતા હસતા જતા હતા. - “બહુ ભણતરમાં હોંશિયાર એટલે બહુ વેદિયે, કણબીના દીકરા તે આવા થતા હશે ! આ ઉંમરે તે અડધો ભાર એ છે કરે.” આંતરવેદનાથી વ્યાકુળ બહેચરદાસ નિરર્થક યત્ન કરીને પાછા ફર્યા. એમની વાત કેઈ સાંભળતું નહોતું. સાંભળનાર હસ્યા વગર રહેતું નહિ. વિતતા વધતી ચાલી. કૃષિજીવનમાંથી રસ ઓસરવા લાગ્યો. ખેતરે ખેતરે, ટીંબે ટીંબે, વાડીએ વાડીએ પેલા વાછરડાની પુકાર સંભળાવા લાગી, અને ઊંડા ઊતરતા ચાલ્યા તે ગૌસંતાને પ્રતિ ચાલી રહેલી સ્વાથી કરતાએ એમને પાગલ બનાવી દીધા. વસૂકી ગયેલી ગાય તરફનો જલમ, પાડા પાડીના પાલન વચ્ચેનું અંતર, સાંઢ તરફ ગુજરતો જુલમ ને કાંધ પડેલા બળદ પર વીતતી રામકહાણીઓ અને વૃદ્ધ ઢોરને તો કઈ બેલી નહીં. કાં મહાજનમાં જય, કાં છાને છપને કસાઈને ઘેર જાય ! બહેચરદાસનું રોમેરોમ આ જીવનથી ત્રાસી ગયું. એમની આંખમાંથી ઘણી વાર નિરાશ હૈયું આંસુ રૂપે બહાર નીકળી આવતું. આખરે એમણે નિશ્ચય કર્યો કે કૃષિજીવનને બદલે વિદ્યામય જીવન ગાળવું ને અંતે પ્રભુનાં દર્શન કરી આ પાપના નાશ માટે યત્ન કરો . આ કાળથી આત્મમંથનભર્યું દમય જીવન બહેચરદાસ વિતાવવા લાગ્યા. ભક્તો, સંત ને ફકીરેના આ પૂજારીએ ક્ષણ ક્ષણ આત્મોન્નતિની રટણા લગાવવી શરૂ કરી. એમના અંતરમાં મીરાંનું પેલું વિરહગીત રટાતું હતું. હે રી તે દરદ દિવાની, મેરે દરદ ન જાણે કેમ; ઘાયલકી ગતિ ઘાયલ જાણે, જો કોઈ ઘાયલ હેય. હરિકી ગતિ જોહરી જાણે, કિ જીન જાહર હેય; For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અનિષ્ટમાંથી ઇષ્ટની પ્રાપ્તિ 'www.kobatirth.org શૈલી ઉપર સેજ હમારી, 66 સાવણુ ક્રિસ બિધ હાય. Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેગનિષ્ટ આચાર્ય ४८ નની જ્વાલાથી હ્રદયમંદિરને ઝગઝગાવી દે. ખાતાં પીતાં એની સુરતા રહે તેવી શક્તિ મેળવ. પછી અચા, બીજે ક્યાંય શેાધવા જવું નહી પડે. અનુભવી કહે છે, કે ઘટઘટમાં રામ રમે છે. તારા દિલમાં જ પ્રભુ છે. આત્મા સેા પરમાત્મા. ” સંપ્રદાયના અભિનિવેશ વગરની વાણીમાં પ્યાસાને જલપાન કરાવવાની કરામત હોય છે. “ આત્મા સેા પરમાત્મા ? હું પોતે જ પ્રભુ થઈ શકું' છુ ? શુ કહે કારમાંથી સહસા પ્રકાશમાં આવનારના જેવી સ્થિતિ બહેચરદાસની થતી. જાવા !” છે ?” અંધમને સમ 66 એમ ન સમજાય. એ તેા બહુ ઊંડી વાતા છે. તું શાસ્ત્રનુ અધ્યયન કર ! ચિંતન કર, મનન કર, નિર્દિધ્યાસન કરી ! આપમેળે બધું સમજાશે. ” “ એવુ' મને કેાણ અધ્યયન કરાવશે. ?” “ અહીંની વિદ્યાશાળામાં જા ! બીજા બધા અભ્યાસ કરે છે, તુ પણ કર ! ધીરેધીરે અધું સમજાઇ જશે. 77 For Private And Personal Use Only “ સારું ગુરુદેવ !” નિશ્ચલ ઇચ્છાશક્તિ આગળ કંઇ પણ અશકય નહેતું. સંવત ૧૯૪૫ ના આસેા માસની કાઇ સારી તિથિએ બહેચરદાસ વિદ્યાશાળામાં વિદ્યાધ્યયન માટે દાખલ થયા, જે ધર્માંના એ આચાય થવાના હતા, એ ધના આદિસૂત્રના પ્રથમ પાઠ પંદર વર્ષની ઉંમરે એ શીખ્યા. કારી કિતાબ પર પહેલા અક્ષર એ દિવસે અંકાયે. ” Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra તો બહુ મ ''+' ENSE MUS । ત 19 plu /j6 * www.kobatirth.org [15] Che 15/17\* hv[g[$j] NH_1517 nopath All / in his via e by ie G high નું તમન્નાંનાં તપ $$$1$' ט Acharya Shri Kailassagarsuri Gyanmandir [e] I અહેચરદાસના અંધકારમય જીવનને પ્રેરણાના પ્રકાશ તેા લાધી ગયા હતા, હવે એ પ્રકાશ ચિરંજીવ બની રહે, તે માટે, તેઓએ પ્રેરણાના મૂળને સમજવા જ્ઞાનાપાસના પાછળ પેાતાનું લક્ષ કેન્દ્રિત કર્યું' હતુ. તેમના નિત્ય કાર્યક્રમ એક મહેનતુ શિષ્યને શે।ભા આપે એવા હતા. ISF5}}} ISTIC INTUSH આકાશમાં તારલિયા હજી પૂર દમામમાં હોય ત્યાં પરાઢમાં જાગ્રત થઈ જતા. ઇષ્ટદેવનું સ્મરણ કર્યા બાદ, શૌચાદિ કાર્ય પતાવી સ્નેહાળ માતાને મદદ કરવા કૂવેથી પાણી ભરી લાવતા. વખત હાય તેા શેરબશેર બાજરી ઢળી દેતા. પછી દફ્તર બગલમાં મારી નિશાળ તરફ નીકળી પડતા. So feur !! v]O se has hire Abb એ વેળાની નિશાળામાં વહેલા તે પહેલા ગણાતા. આટલું કામકાજ કરીને નિશાળે પહેાંચતા બહેચરદાસ ભાગ્યે જ કોઇને ત્યાં ભાળતા. પેાતાનું અગ્રસ્થાન નક્કી કરી તે ત્યાં બેઠા બેઠા વાંચતા. ભણતરમાં તે એકકા હતા. PISTE DIS IPLE ES SPE JEAR અપેાર થતાં નિશાળ છૂટતી. ઘેર જઇને રસેાઇ તૈયાર હાય તે જમી લેતા. રસેાઇ એટલે અનેક જાતની ચટપટી વાનીએ કે દાળ, ભાત, શાક ને ફૂલકાં નહી. ધીંગા બાજરાના રેટલા ને એકાદ દાળ. દાળ ન હેાય તેા શાક. બંને ન હોય તેા છાશ ને મરચું. કેટલીક વાર બહેચરદાસ હાથે જ રસોઇ બનાવી લેતા, અને એ વેળા રસવતીમાં રસાવાળું વાલાનું શાકને એ | Fa } ${ ઉપર તાંસળી ભરીને છાશ પી અમીના ઓડકાર ખાતા {{{}} Ex M એ વેળા આજનાં વીટામીન્સ, પ્રોટીન વગેરેની શેાધ નહાતી થઈ. હિન્દુસ્થાનના પાષણ માટે વિલાયતમાં ખારાકના ડખ્ખાએ નહેાતા ભરાતા. એ કાળના લેાકા સૂકાં કે લીલાં ફળફળાદિમાં, ફળરસમાં, દૂધ-માખણમાં, કડલીવર ને લીવર એકટ્રેકટમાં જાણતા નહાતા. For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ ગનિષ્ઠ આચાય ને છતાં એંશી વર્ષના ડોસા ૧૨ા ગાઉ ચાલતાં ન થાકતા. મહેનત-મજૂરીથી ન કે ટાળતા. મણ બેમણના વજન માટે મજૂર કરે શમભરેલું લેખતા. અરે, એ વેળા મજૂર જે ન મળતા. તે મુખ્યત્વે બાજરીને રાક જ પ્રચલિત હતું. એ કાળની એક જૂની કહેવતમાં એના ગુણ રજૂ થાય છે. ઘોડે પાંખો આવીયું, બુઢા થયા જુવાન; બલિહારી તુજ બાજરી, જેનાં લાંબા લાંબા પાન, ” બાજરી ઘોડાને પાંખે આપતી ને બૂઢાને જુવાન બનાવતી. જુવાનને તે જોમ દિલમાં માતાં નહોતાં. પિષણના અભાવનું દર્દ તેઓએ કદી જાણ્યું નહોતું. એ વેળા જીવનમાં દવાનો સ્પર્શ ન કર્યો હોય તેવા સોમાં નવાણું જણ મળતા.૪ આજે જેમ સોએ એક જણ પણ મહામહેનતે શોધ્યો જડે તેમ. દવાથી તેમને અત્યંત અરુચિ હતી. ને દવા જ ન હોય પછી વૈદ્યો બિચારા કયાંથી હોય. દશ દશ ગામ વચ્ચે એકાદ વૈદ્ય વસતે, બાકી તો ડોસીમાઓ વૈદુ જાણતી, જતિઓ વૈદુ જાણુતા, ગેર થોડાંઘણાં ઓસડિયાં રાખતા. સર્જરી-વાઢકાપનું કામ વાઘરી ને ગાંયજા કરતા. ડામ એ તે મહાઔષધ લેખાતું. જળો એ રકતરોધક મનાતી. ખેતરોમાં ઊગતી વનસ્પતિ ઔષધિ લેખાતી. આ ગુજરેલી પ્રથાના માનવી બહેચરદાસ બાજરાના રોટલા ને વાળના શાકનું બાદશાહી જમણ જમી, બે વાગતાં વાગતાં તે નિશાળમાં પાછા હાજર થઈ જતા. સાંજે છૂટયા પછી સમવયસ્કો સાથે તળાવે સ્નાન કરવા જવું કે રમત રમવી વગેરેને કાર્યક્રમ રહેતું. આજે ઘેર ઘેર પ્રચલિત સવારનું સ્નાન ને સવારના ચા-પાણી એ વેળા ઓછાં પ્રચલિત હતાં, ને કદાચિત ઉચ્ચ કુટુંબોમાં જ દેખાતાં. આ પછી બહેચરદાસ ઘેર જતા. ઘરનું થોડું કામકાજ પતાવી રાતે ભાત લઈ ખેતર જતા. ઘણી વાર ખેતરે જ સૂતા. પણ સવારમાં નિશાળે જવાનું હોવાના લીધે મોડી રાતે ઘેર આવતા. માર્ગમાં કયાંય ભજનવાણી ચાલતી હોય તો અચૂક લાભ લેવાતા. રાતે ગગનદર્શન થોડી વાર ચાલે ત્યાં તો આંખ મીંચાઈ જાય, ને આંખ ઊઘડે એટલે ઊઠવા વેળા જ હોય. વગર ઘડિયાળે સમયદર્શન થાય. આ કાર્યક્રમમાં ગુરુદેવ શ્રી રવિસાગરજી ભેટયા ને કિંચિત પરિવર્તન આવ્યું. આ કિંચિકર પરિવર્તન એક મહાન પરિવર્તન નોતરી લાવવાનું હતું. પણ એ વેળા એની કલ્પના આવવી પણ સંભવિત નહોતી. દિલમાં જાગેલી પ્રભુદર્શનની પ્યાસ માટે ગુરુદેવે વિદ્યાશાળામાં વિદ્યાધ્યયન માટે એક અમારા યુ. પી. ના શિક્ષક તાજેતરમાં અમને મળવા આવેલા. અમે એમને ચા ધરી. તેમણે કહ્યું: “ નામું વહત મા નદf 1 ( કહે, જીવનમાં ચાખી પણ નથી.) કેરી માટે આગ્રહ કર્યો. “ હોતી ' (ઊલટી થાય છે.) સડા લેમન માટે તો તેમને ઘણું જ હતી. દૂધ માટે કહ્યું: તો કહે “fમાર સત્તા હૂં તવ ના દંશ આખરે એમણે એક લોટો ભરીને શુધ્ધ જળ માગ્યું ને ઊંચેથી ગટગટાવી ગયા. બાર વર્ષથી તેમણે ટેમ્પરેચર (તાવ) જાણ્યું નથી.—લેખક For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમન્નાંનાં તપ જવા કહ્યું. વ્યવસ્થા પણ થઈ. સંધ્યાકાળે જૈન વિદ્યાર્થીઓ ભેજનાદિથી નિવૃત્ત થઈ ત્યાં ધાર્મિક અધ્યયન માટે આવતા. જાની રવિશંકર લક્ષ્મીરામ નામના અધ્યાપક ભણાવતા હતા. ઉદારતાથી ઓપતું એમનું જ્ઞાન હતું. બ્રાહ્મણ ને જૈનઃ બિલાડી ને ઊંદરના અભિનિવેશ એમને હૈયે છખ્યા નહોતા. માણસની પવિત્રતા-નિર્મળતા જ મુક્તિદાતા છે, પંથ ગમે તે હોય. ભાવિના એક જૈનાચાર્યો, વર્તમાન કણબી જુવાને, એક બ્રાહ્મણ ગુરુ પાસે, જૈનધર્મના મમરૂપ નવકાર મંત્રનું પહેલું ચરણ ઝીલ્યું. “નમે અરિહંતાણું.” અને અધ્યયન ગિરિનદીની જેમ વેગમાં ચાલ્યું. શિષ્ય ઉત્સાહી હતા. ગુરુ સહૃદય હતા, એક વાર શિક્ષકે બહેચરદાસને કહ્યું: “બહેચરદાસ, વિદ્યા એક પવિત્ર વસ્તુ છે. એને પ્રાપ્ત કરવા માટે સુવિચાર ને સુઆચારની જરૂર છે. જનધર્મના મર્મ સમી આ વિદ્યા શીખવા માટે સુવિચાર તમારામાં અવશ્ય છે, સુઆચાર પણ સાથે હોવા જરૂરી છે.” સુઆચાર ” સદાચારમાં માનનાર ને વર્તનાર બહેચરદાસને આશ્ચર્ય થયું. હા, સુઆચાર! તમે રોજ રાત્રિભૂજન કરે છે ને લસણ-ડુંગળી ખાઓ છે. જેનોનાં ધર્મશાસ્ત્રના અધ્યયન કરનારે એ તજવાં ઘટે.” આજને જૈનેતર બાળક આ વિધાન સામે મોટી પ્રશ્નોત્તરી ખડી કરે. કેવળ બુદ્ધિવિલાસના યુગમાં શિક્ષક કદાચ સે ટકાનું સમાધાન પણ ન કરી શકે; પણ એ કાળ તે શ્રદ્ધાનો હતા, તેઓ માનતા કે દયા મx, ન વસું સૂવા ! આજન્મ લસણ-ડુંગળીના ભેગી, રાત્રિભોજન જેમને ધંધાની દષ્ટિએ અનિવાર્ય એવા બહેચરદાસે મુશ્કેલીનો વિચાર કર્યા વગર એ વિધાન સ્વીકારી લીધું. વિધાન સ્વીકાર્યું એટલે ખાંડાની ધારે પાળવું. પણ જો બાળક માટે જે અતિ સુકર હતું, તે પટેલ પુત્ર માટે અતિ દુષ્કર હતું. મોટે ભાગે રસેઈમાં ડુંગળીનું શાક ને લસણને વઘાર હેય. અરે, કેટલીક વાર રોટલા સાથે ખાવા માટે લસણની ચટણી જાય. વળી એ ભજન કંઈ પાંચ-સાત વાનીએથી ભરપૂર નહોતું. બે ચોજ કે ત્રણ ચીજ ! કેટલીક વાર છાશ ને રોટલાથી જ પતાવી લેવું પડતું. લસણ-ડુંગળીના પ્રશ્ન કરતાં રાત્રિભેજનનો પ્રશ્ન વધારે ઉગ્ર હતો. રાત્રિ સિવાય ભજનની બીજી સગવડતા નહતી. આખરે સવારને રોટલો રાખી મૂકવાનો નિર્ણય કર્યો. સાંજે નિશાળેથી છૂટતાંની સાથે ઘેર આવી રોટલો ને લાલ કે લીલું મરચું-જે મળે તેથી ભેજન પતાવી લેવાનું. કંઈ ન મળે તે કાચા ઘઉં, કાચી બાજરી, બેચાર મૂઠી મઠ કાચા ને કાચા ચાવી પાણી પી લેતા. કેકવાર આ ભજનમાં બાફેલી પાપડી હાથ ચડી જતી, કેકવાર પંખ આવી મળતો ત્યારે તે બસ બસ થઈ જતું. અજીર્ણ, અપ, મંદાગ્નિ એ For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ગનિષ્ઠ આચાર્ય દઈ એમણે જાણ્યાં નહોતાં. પથરા પેટમાં પડે તે ય પચી જાય એમ કહેવાતું. આહાર ને નિદ્રા તો એવાં ભાગ્યે જ સંપૂર્ણ ને સરસ આજે કેઈએ જોયાં હશે ! તમન્નાનાં તપ ઉજવળ હોય છે. એ તપ નિરર્થક હોતાં નથી. સાર્થકતા એને શોધતી આવે છે. બહેચરદાસે જન્મજાત જૈન બાળકો કરતાં વિશેષ પ્રગતિ દર્શાવવા માંડી, અને એ કારણે જૈન બાળક પણ કેટલીક વાર ઈષ્યમાં આવી પડતાં. કેક કહેતું: “ખેતી તે પાપને ધધ! કેટલું લીલું વાઢવું, કેટલાં જીવજંતુ મારવા!” બહેચરદાસ-જરાક ચાનક પર ચડી જતાઃ “વ્યાજખોર વાણિયા આટલી સફાઈ શી કરતા હશે? ખેડૂત ગમે તેવો હલકો પણ પસીન રેડી પેટ ભરે છે, -ને જગતનું ભરાવે છે. વાણિયા વિના દુનિયા રસાતાળ નહીં જાય. ખેડૂ વિના લોકો જાનવરની જેમ ખડ ખાશે.” વાણિયો શ્રેષ્ઠ કે કણબી શ્રેષ્ઠ, એ ચર્ચા વધુ જામતી, પણ ત્યાં તે બહેચરદાસને સીને ઊંચે થતો. પડછંદ શરીર જરા ટટ્ટાર થતું. મુખ પર રેખાઓ સખત બનતી. ને ગાંડી માના આ ડાહ્યા દીકરા હે હે હૈં કરતા ખુશામત કરવા લાગી જતા. હોળીને સમર્થ ઘેરે એમની નજર સામે તરી રહેતો. રજપૂત ને મુસલમાન બાળકો સામેનો એમનો અજેય કિલો યાદ આવતો, ને પાછાં સૌ બહેચરદાસનાં મિત્ર બની જતાં. કારણ કે એની જ મિત્રતા હોય તે વાડીઓમાંથી ચિભડાં ચોરાય, આંબેથી કેરીઓ વેડાય, બોરડીથી બેર પડાય. સ્વભાવે ને શીલે નરમ વણિકબાળકે ધીરે ધીરે એમનું મન રાખતાં થયાં. બહેચરદાસને લાગ્યું કે આ બધા વિદ્યાર્થીઓનું એક મંડળ કર્યું હોય તે પરસ્પર પ્રેમ, મિત્રતા વધે. એમણે થોડા શરીરે સશક્ત ને છેડા ભણવે સશક્ત વિદ્યાથીઓને ભેગા કર્યા ને તેમની સમક્ષ પિતાને હેતુ મૂકો. બધાએ એકી અવાજે એને અનુમોદન આપ્યું. નીલકંઠ મહાદેવની જગામાં વિદ્યાર્થીમંડળનો જન્મ થયો. એમાં નીચે મુજબ નિયમો કરવામાં આવ્યા. (૧) આ મંડળ એક બીજાને મદદ કરવા, મિત્રાચારી વધારવા માટે રચ્યું છે. (૨) જે વિદ્યાથીને લેસન ન આવડતું હોય તેણે, જેને લેસન આવડતું હોય તેવા વિદ્યાર્થી પાસે રાત્રે ભણવા જવું. (૪) જે વિદ્યાર્થી અભ્યાસ ન કરે ને ગેરવર્તણુક ચલાવે તેને યોગ્ય દંડ તથા શિક્ષા કરવી. (૩) સં૫, ઉદ્યોગ, અભ્યાસ, વિદ્યા, દેશપ્રેમ, સ્વતંત્રતા, સ્વધર્મ વિષે નિબંધો લખવા, *સ્વ. પઢિયારજીએ પણ બાયવયમાં આવું મંડળ રચેલું. For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra તેમનાંનાં તપ www.kobatirth.org આવી. ( ૫ ) રજાએ ઉપરના વિષયેા પર ભાષણા પણ કરવાં. આવા આવા અનેક મંડળેા રચતા, આપત્તિ આવતાં તેાડતા; વળી ઉલ્લાસથી નવા રચતા. આ વિદ્યાથી મંડળનુ` નાવ સારું ચાલ્યું. શિક્ષકે પર પણ એનું ચલણ ચાલવા લાગ્યું. શિક્ષકો વિદ્યાથી ને ગેરવાજબી દમદાટી દેતાં ને ફરજ બહારનાં બહુ કામ સેાંપતાં ડરવા લાગ્યા. આ મંડળમાં તમામ કામના બાળકેા હતા. અનેક તા તેમના મિત્ર હાવાના દાવા કરનાર હતા. મંડળમાં સારી ટેવ ને વિદ્યાથીનાં લક્ષણૢા વગેરે માટે કવીશ્વર દલપતરામની કવિતાઓ ગવાતી. કવીશ્વર દલપતરામ પ્રજાદયમાં પ્રવેશેલા કવિ હતા, ને આજના કેાઈ વિ કરતાં એમની કવિતાએ વધુ વચાતી, બહેચરદાસના વત્સરાજ જીજી નામના એક બારેટ મિત્ર હતા. આરેાટને ગળથૂથીમાં જ કવિતા દેવી વરે છે. એ ચાલુ કવિતાએ બનાવી લેતા. એમની કવિતાએ વિદ્યાથી આ હાંશથી માઢે કરતા. પરાધીન વૃત્તિના વિરોધી બહેચરદાસના દિલમાં એક સુપ્રભાતે અચાનક રસ્ફુરણા " 46 શા માટે હું કવિતા ન બનાવી શકું ? કવીશ્વર દલપતરામ ને જીજી ખારેટના જેવાં કાવ્યેા મને કેમ રચતાં ન આવડે ? ” નિશ્ચયખળવાળા બહેચરદાસ સજ્જ થયા. સ્નાન કર્યું. ઘરના ગોખલામાં મા શારદાની છબી હતી જ. દીવેા પ્રગટાવી જુવાને બે હાથ જોડી કવિત્વશક્તિ આપવા પ્રાર્થના કરી. ભજનના તે ભાગી હતા જ, અનેક ખાવા, જોગી, ભરથરી, રાવણહથ્થાવાળાને સાંભળ્યા હતા. એ સંસ્કારો જાગ્રત થઇ ઊઠયા. અંતરમાં જાણે કવિત્વની જ્યેાત ઝગી ઊઠી, સૂતેલી કે 'કાવ્યવીણાના તાર ઝણઝણી ઊઠયા. એ દિવસે, પ્રભુમહિમાનું કાવ્ય આપમેળે સજાઇ ગયું. એ ઇશ્વર માબાપ તું, સારા કર મુજને પ્રભુ, Acharya Shri Kailassagarsuri Gyanmandir 66 સારી વિદ્યા આપ તું, “ કૃપા કરી મુજને પ્રભુ, જગમાં મોટા તું ધણી, “ સત્ય. મામાં દારજે, 1323 તું છે તારણહાર, તે મારી સ ભાળ. દુર્ગુણુ દેષા ટાળ ગણજે તારા બાળ. તું મેાટા રખવાળ, કરજે મુજ પર વહાલ. ૧૩ “ મારા સહુ અપરાધને, કરજે પ્રેમે મા, “ ભૂ લ ચૂ ક સુધારીને, મનને કરજે સાર. 66 અલ્પબુધ્ધિ છે માહરી, આપે। મુજને જ્ઞાન, “ નમન કરું વંદું સદા, અખો મુજને સાન, For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ યોગનિ આચાર્ય દલપતશાહી આ કવિતામાં અલબત્ત મૌલિકતા નહતી. ભજન, ઢાળ, ચોપાઈ વગેરે કવિતેના પડઘા જરૂર હતા. બાળકને ચાલવાનું શીખવવા માટે પહેલાં ચાલગાડી જોઈએ, તેમ એ ઠેલણગાડીસમાં હતાં. પણ અંત, ઉદ્યોગ ને અનુભવથી તેઓ તેની પાછળ લાગી ગયા. પુરુષાર્થ પાસે અશક્યતા છે જ નહીં. થોડા દિવસમાં પ્રગતિ દેખાવા માંડી. એક દહાડે તે એમણે વિદ્યાર્થી મંડળમાં પોતાના કવિત્વની જાહેરાત કરી. વત્સરાજ બારોટે એમને એક પ્રસાદી આપવા આગ્રહ કર્યો ને તરત જ કવિતા રચાવા લાગી. “મોટા થવાના ગુણ ને કાર્યો ” જનો મોટા થાતા, જન પંકાતા, સારાં કરીને કાજ, દુ:ખને વેઠી વિદ્યા ભણે જે, હૈડે રાખી હામ: ખંતીલા, ઉત્સાહી, ટેક, ઉદ્યમી રાખે નામ રે...જનો સત્ય, દયા દિલમાંહી રાખે, કરતો પર ઉપકાર, માબાપ, શિક્ષકની ભલી દુવા, લેતો ન પામે હાર રે...જનો સાચી શીખ પ્રમાણે વર્તે, આળસ ને તજે ગર્વ, ઉત્સાહી થઈ કાર્ય કરે સહુ, ટાળે વહેમના ભર્મ રે...જનો૦ કાયર થાય નહીં અભ્યાસે, ટાળે સર્વ કુટેવ, બ્રહ્મચર્યને પ્રેમથી ધારે, કરે ગુરુની સેવ રે....જનો જગમાં અશક્ય નહીં કે કાજ છે, ધારે દઢ વિશ્વાસ, સદગુરુ, સદવર્તનથી મોટાં, નરનારી અને ખાસ રે....જનો, માત્રામેળ ને છંદમેળથી કવિતા ગમે તેવી હતી, પણ રચયિતાના હૃદયનું પ્રતિબિંબ એમાં હતું. એના સદુદેશે ને સનિણને એમાં ચિતાર હતે. વિદ્યાર્થીમંડળે એકી અવાજે પિતાના આ કવિરત્નને વધાવી લીધું. બહેચરદાસે તરત જ વિદ્યાર્થીઓને અનુલક્ષી એક નવીન રચના રજૂ કરી. વિનય કરે શિક્ષકનો બેશ, ઊઠે પ્રાતઃકાળ હંમેશ, ઊડી નમન કરે માબાપ, સારા ગુણની પાડે છાપ, મન જોડીને વાંચે પાક, જઠ નકામો છોડે કાઠ, રાખે અભ્યાસે મન ખંત, અભ્યાસીને થાય મહંત. કરે ન ઝઘડા, દે નહિ ગાળ, સારે થાવા રાખે ખ્યાલ, પ્રભુનો મન રાખે વિશ્વાસ, થા વિદ્યાર્થી તે પાસ. વદે ન જવું, થાય ન ચોર, અતિ ખાઈને થાય નો, કરે નિયમસર સઘળાં કામ, રાખે ના જે જુઠ દમામ. એ બાળક વિદ્યા ભણે, સારી ટેવે મોટો બને, વિદ્યા ભણીને સુખી થાય, સારા દુનિયામાંહી ગણાય. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીરા માટે શ્રાવક ? [ ૧૦ ] પકલથી શિવપૂજક ને માતૃકુલથી વૈષ્ણવધની બહેચરદાસ કુલધમ મૂકી જનધર્મને અભ્યાસ કરી રહ્યા હતા. જેન જતિ અને સાધુઓના સમાગમમાં રહેતા હતા. જૈનમંદિર, જનઉપાશ્રયે જવા લાગ્યા હતા. એટલાથી પત્યું હોત તો એ કાળને એમાં વિશેષ વાં નહે. પણ બહેચરદાસ આ બાબતમાં ઠીક ઠીક આગળ વધી ગયા હતા. જૈનોનાં ધર્મસૂત્રનું એ રટણ ચલાવી રહ્યા હતા. જૈન બાળકો જે રસ ને જે તીવ્રતાથી એ યાદ કરતા હતા, એથી વિશેષ રસ ને તીવ્રતા બહેચરદાસ બતાવતા હતા. રાત્રિભજનનિષેધ, દેવદર્શન આદિ ખૂબ ચિવટથી પાળતા. ભક્તિભર્યું જિજ્ઞાસુ હૃદય ને કુળધર્મને સ્વાભાવિક રીતે પામેલું હૃદય—એની જિજ્ઞાસામાં અપૂર્વ અંતર હોય છે. વંશવારસાથી ઊતરી આવતી દોલત મેળવનાર ને એક સ્વબળે ધનપ્રાપ્તિ કરનાર વચ્ચે તિતિક્ષાને જે જમ્બર ભેદ હોય છે, એ ભેદ જૈન બાળકમાં ને બહેચરદાસમાં હતો. જૈનધર્મ માટે છે, એટલું પાપટિયું જ્ઞાન જૈનબાળકને હતું. શા માટે માટે છે, એનાં કારણો જાણવાની, એનાં ઉત્તમ રહસ્યાનાં ઊંડાણમાં ઊતરવાની, કે જીવન દ્વારા એ જીવી જાણવાની કોઈને જિજ્ઞાસા નહોતી આ મુમુક્ષુ બહેચરદાસ એક ચુસ્ત સાધકની અદાથી એ સાધી રહ્યા હતા. એટલે તેમને એક એક સૂત્ર કે એક એક તવ ખૂબ મથન જગાવતું. અંતરની તાલાવેલી વારંવાર રણઝણી ઊઠતી. પ્રભુદશન–પ્રભુમિલનની ખાસ આમ તીવ્ર બની રહી હતી, ને ગુરુવચન પર આસ્થા ધરાવનાર દિલ ધારતું હતું કે આ માગે જ મને પ્રભુદર્શન લાધશે. વગર કો અંતરના સિંહાસને ચઢી ગુરુપદ લઈ લેનાર શ્રી રવિસાગરજી ચાતુર્માસ વીતે વિહાર કરી ગયા. પણ હૃદયવીણાના ઝંકાર અનુભવી ગયેલા તાર સંવાદી સૂર બજાવતા For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ યેાગનિષ્ઠ આચાય જ રહ્યા. બહેચરદાસ હવે તે સાધુજનેના સંગી થવા લાગ્યા. ઉપાશ્રયમાં ધીરે ધીરે એમને વાસ થતા ચાલ્યા. કૃષિજીવન ગૌણ બન્યુ ને વિદ્યાથી જીવન મુખ્ય બન્યું. તે વિદ્યાશાળામાં જ સૂવા લાગ્યા. આંગણે આવેલા આ વણોાલાવ્યા અતિથિને પિછાણનાર શ્રી રવિસાગરજી પછી બીજા -વીજાપુરના શ્રધ્ધેય શેઠ નથુભાઇ મહાચ'દ હતા. નથ્થુભાઈ ખાર વ્રતધારી. વીજાપુરની અનેક સસ્થાએને વહીવટ એ જ સભાળે. પડછંદ દેહધારી પણ પાતળા સેાટા જેવા ઉત્સાહભૂતિ બહેચરદાસની અ'દર વસતા પ્રબળ આત્માને એમણે એળખી લીધેા. એના લલાટના તેજે એમને આકષી લીધા. ‘ છેાકરે। આશાસ્પદ લાગ્યા, ' ને એની વાણી, નમ્રતા, એની નિખાલસતા એમને રૂચી ગઈ. એમણે બહેચરદાસના ધમપતાનું પદ સંભાળી લીધુ, એમના અભ્યાસ, એમની રહેણી કરણી, એમની જરૂરિયાત ઉપર પૂરતું લક્ષ આપવા લાગ્યા. આ પુરુષના ઘરમાં નાર પણ સુલક્ષણી હતી. નથુભાઇને તે એક કણબીના બાળકને જૈન બનાવવાનું સાંપ્રદાયિક પુણ્ય વહેરવુ' હશે, કે સાધુ કરવાની અંતરની કાંઇ કલ્યાણવાંછુ ઊડી લાલસા હશે, પણ આ બાઇના પ્રેમ નિર્વ્યાજ હતા. એમનું નામ જડાવ કાકી, પેટના જણ્યાને પ્રેમ બહેચરદાસ પર ઢાળાયા. એમના ખબરઅંતર એ રાખવા લાગ્યાં. તેમના સાંજના ભેાજનની મુશ્કેલી ટાળવા પેાતાને ઘેર જમવાનું રાખ્યુ બહેચરદાસ પેાતાના વિવેક ગુણથી આ ધનિષ્ટ દાંતનાં દિલ જીતતા ગયા. પેાતાના સાય’કાળના ભેાજનના બદલામાં તે તેમના ઘરનું સામાન્ય કામકાજ, આવનાર મહેમાનેાને જમાડવાનું, ઘેરવવા-ફેરવવાનું કામ કરવા લાગ્યા. પેાતે કેમ વધુ ઉપયેગી થઈ શકે, એ દાનતવાળા બહેચરદાસ એ ઘરના ન હેાવા છતાં ટૂંક સમયમાં ઘરના જ થઈને રહ્યા. વાત હવે વધતી ચાલી હતી. એક વાર બધાં બાળકોની ધાર્મિક પરીક્ષા લેવામાં આવી ને બહેચરદાસ સારા નંબરે પાસ થયા. એમને એક રૂમાલ ઇનામમાં મળ્યા. આ ઇનામના એમને અપૂર્વ આનદ થયા. એ આનંદમાં કેટલાય દિવસ મગ્ન રહ્યા. અધ્યયન ચાલુ જ હતું. એક વાર પર્યુષણ પર્વ ચાલતાં હતાં. જેનેને એ મહાપના દિવસે ને આનદ ને ઉલ્લાસ અપૂર્વ હાય છે. જેનેાના જીવન સાથે આતપ્રોત થતા જતા બહેચરદાસ જૈન કુળના સ`સ્કારોથી ર'ગાયે જતા હતા. વિદ્યાથી એ માટેનાં ઇનામ, જમણ, પ્રભાવના પણ એ દિવસેામાં ખૂબ થતાં. એક વાર ભાદરવા સુદ બીજના દહાડે એમ જાહેર કરવામાં આવ્યું કે આખા દહાડામાં મહાવીર સ્વામીનુ પંચકલ્યાણકનું' ત્રણ ઢાળાવાળુ સ્તવન મુખપાઠ કરી કહેનારને સારુ' ઇનામ આપવામાં આવશે. બધા વિદ્યાથી ઓએ કેડ ભીડી. બહેચરદાસ આ પ્રસંગે અગ્રેસર હાય જ. એમણે સાંજ પડતાં પડતાં તે આખુ મુખપાઠ કરી લીધું ને કહેવાની જરૂર નથી કે હરીફાઇમાં જૈન બાળકાને હાર આપી પાતે ત્રણ રૂપિયાની સુંદર ટોપીનું ઇનામ જીતી ગયા. વિજય માનવીના For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરિત્રનાયકના પરમ હિતસ્વી શેઠશ્રી નથુભાઈ મંછારામ (વિજાપુર ) For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શીરા માટે શ્રાવક ? મનને બહેલાવે છે. અહેચરદાસનું મન બહેલતુ' જ ગયુ. એને અંતરાત્મા આ વાતાવરણમાં પુલકિત જ અનતે ચાલ્યે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ ભકિતભર્યું જીવન જીવવું. ૩ જ્ઞાન અને ભિકતથી જીવનને શુધ્ધ કરી પ્રભુઠન કરવું. વિદ્યાશાળામાં તેએાને સૂવા-બેસવાનું, ને એ જ વિદ્યાશાળામાં અનેક સાધુઓના રેનબસેરા ! જ્ઞાનની સાથે ભક્તિના તત્ત્વમાં શ્રદ્ધા ધરાવનાર બહેચરદાસ આ બધાની સેવા સુશ્રુષા પણ કરે. કોઇ એમને સસ્કારી લેખી હેતથી એ વચન કહે. કોઇ શિષ્ય કરવાની લાલચે એમને કંઇ કંઈ કહે! કેાઇ વળી ભેાળે ભાવે ભદ્રિક જીત્ર સમજી પ્રેરણા આપે. પણ આ બધામાં બહેચરદાસના ધ્રુવતારક નક્કી હતા. ઉપવનમાં ફૂલડાં તે અનેક હતાં, પણ આ મધુમક્ષિકાને તે। મધુને યેાગ્ય સુરસ ને પરાગ લેવાના હતા. એમના નિણૅય હતા, ૧ મળે તેટલુ જ્ઞાન ઉપાર્જન કરવુ. ૧૭ ભકિતનું ખમીર એમને વારસામાં મળ્યું હતુ,ને પ્રભુદર્શનને યોગ્ય નિખાલસ હૈયુ એ તા આ ધરતીના બાળ ખેડૂને સહજ હતું. જ્ઞાનના ચેત્ર બાકી હતા, તે આ રીતે સધાતે ચાલ્યે. દેશી નથ્થુભાઇ આ હીરાને પહેલ પાડનાર ઝવેરી બન્યા. તેમણે બહેચરદાસના માથે નવી સ્વ-પરહિતકારી ફરજ નાખી, સારા સારા ગ્રંથા તેમને વાંચી સંભળાવવાની. આ ગ્રંથાના વાચને બહેચરદાસને ઘણું આપ્યુ. તેમની માનસિક ભૂમિકામાં નવા નવા અંકુર રોપવા શરૂ કર્યાં, અને ઉમાસ્વાતિ મહારાજની ઉકિત મુજબ શ્રોતાને લાભ થાય કે ન થાય, પણ યંત્રતુજી વાતતો મતિ ! એ પ્રમાણે વાંચનારના હૃદયઅરીસા પર સારા પડછાયા પડવા લાગ્યા. બહુશ્રુતતા, અનેકાંગી જીવનકેણુ ને વિશાળ દૃષ્ટિબિંદુ તેમને લાધ્યાં. ઇતિહાસના એ અભ્યાસી બન્યા. ભૂગાળના એ જ્ઞાતા બન્યા. પણ હિંદુઓના જ્ઞાનજીવનના પ્રથમ પાયારૂપ સંસ્કૃત ભાષા શીખવાની તેમને અત્યંત આવશ્યકતા જણાઈ. હિંદુશાસ્ત્રોની આ મહાભાષા વિના તે જીવનનાં સર્વ સ્વપ્ન અધૂરાં રહી જાય. અનેક ધમ, અનેક દર્શીન, જીવ, આત્મા ને જગત વિષેની મીમાંસા, જેની પાછળ ઋષિમુનિઓના જીવનનીચેાડ છે, એનાથી વંચિત રહેવાય. એમણે પેાતાના પિતા નથુભાઇ દેશીને વાત કહી. તે તે એ જ રાહમાં હતા. તેમણે ઇશ્વરલાલ દેસાઇ નામના શિક્ષકની વ્યવસ્થા કરી દીધી, વ્યવસ્થા કરીને આ જિજ્ઞાસુ શિષ્યના હવાલેા આપ્યા. For Private And Personal Use Only ગુરુ હેાંશીલા હતા. શિષ્ય આકાંક્ષુ હતા. ડૉ. ભાંડારકરરચિત સંસ્કૃત માર્ગોપદેશિકા શરૂ કરવામાં આવી. કિઠન લેખાતી ગિર્વાણગિરા આ શિક્ષક ને વિદ્યાથીની સહિયારી મહેનતે સરલ કરી નાખી. ટૂંક સમયમાં માર્ગીપર્દેશિકાના પ્રથમ ભાગ સંપૂર્ણ થયા. દાશી નથ્થુભાઈનુ મન આ પ્રગતિથી હર્ષોં પામ્યું'. એમણે શિક્ષકને ૨૫ રૂપિયાનું નામ આપ્યું. ' Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 'www.kobatirth.org ૧૮ ચેગનિષ્ઠ આચાય જ્ઞાનયિામ્યાં મોક્ષઃ । જ્ઞાન સાથે ક્રિયા પ્રત્યે અભિરુચિ હાવી, એવા બહેચરદાસના ગુરુશ્રી રવિસાગરજી મ.ના ઉપદેશ હતા. વાતનાં વડાંથી પેટ ન ભરાય, એ સાદી વાત બહેચરદાસ પણ જાણતા હતા. એમણે સામાયિક સૂત્ર પૂ રુ થતાં એક દિવસ બધા શ્રાવક સાથે બેસી સાય પ્રતિક્રમણ કર્યું, સૂમમાં સૂક્ષ્મ પાપે પ્રત્યેની એ આલેચના! કેટલી પાપભીરુતા, કેટલી માનસિક નિમળતા, અધ્યાત્મ તરફ ધસતું દિલ ને શ્રધ્ધાથી ઉછળતા કેવા આનંદ ! ચરિત્ર નાયક કહેતા કે ‘ મુગ્ધ મનના એ વેળાના આનંદની તેાલે-બુધ્ધિશાળી ને જનાચાય થયા પછી પણ આવા આનંદ મને આબ્યા નથી. ’ ગુરુનિર્દેશ મુજબ સર્વ પ્રથમ શ્રી કુંથુનાથના દન સમયે હૃદયમાં જે આનદના આધ ઉમટેલો એનું મૂલ્યાંકન પછીની જિંદગીને માટે અશકય થઇ ગયું. આ એ પ્રસંગોએ હૃદયમાં આવેલી આન ંદામિએ જીવનનું એક સુખદ સ્મરણ મની ગઈ ! એવી ઘડી જાણે મીજી ન જ લાધી ! એનાં પુણ્યસ્મરણાં જ રહ્યાં. એ શ્રદ્ધાભર્યાં, નિર્વ્યાજ, તહીન, શંકાહીન આનંદ જાણે ગયા તે ગયે. છતાં એનાં સુભગ સ્મરણુાં એમના આત્માને વિકસ્વર કરતાં રહ્યાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir એવામાં ચૈત્રી ઓળીના દિવસે આવ્યા, અનેક જના શ્રધ્ધાભરી રીતે આ પ્રસગને આરાધવાના ને અરિહંત, સિધ્ધ, સાધુ, રૂપ નવપદની ઉપાસના કરવાના. જૈનેામાં નવપદજીતું અપૂર્વ માહાત્મ્ય છે. ભાવિકા રાગ, શાકના નિવારણની અજબ શ્રધ્ધા ધરાવે છે. નવ– પદજીની આય’મિલની આળીના દિવસે આવ્યા ને બહેચરદાસ પેાતાના એ મિત્રો સાથે જેની સાથે કુસ્તી કરતા, કવિતા કરતા, કુદરતની મા લૂટતા, તેની સાથે આળી કરવાના પણ નિ ય કર્યાં. આળી માટેનાં આયખિલ ચાલુ થયાં. ઘી, દૂધ, દહી. તેલ, મરચું વગરનું સૂકું ભેાજન જમવાના એ તપમાં તેમના એક મિત્ર પાછા પડયા. તબિયત લથડી ને તપ મૂકી દીધું. પણ બહેચરદાસ મકકમ હતા. એક, બે, ચાર દિવસે વીતી ગયા, પણ અચાનક એક દિવસ ઉલટીઓ થવા લાગી, હાડમાં તાવ ભરાયેા. શરીરના તેા સાંધેસાંધા જાણે છૂટા થવા માગતા હાય, તેમ અંગ કળવા લાગ્યું. પેાતાના મિત્રે આ કારણે તપશ્ચર્યા મૂકી દીધી. હવે પેાતે પણ મૂકી દેવી ? કૂસ્તીના મેદાનમાં મિત્રની સાથે પેાતાની હાર પણ ઉમેરવી ? અટલ નિશ્ચયબળવાળા બહેચરદાસના આત્મા જાણે છંછેડાઇ ઊઠયા. હજી તે કપરી જીવનખેડ બાકી હતી. બધામાં આવી પરાજિત મનેદશા ધરાવીશ, તો જયવારા કયારે ભાળીશ. ભલે દેહ કાલે પડતા હોય તેા આ પડતા. આજે પડતા હાય તે અબઘડી પડે. આદર્યું અધૂરું નહી' જ રહે. બહેચરદાસે પેાતાને અટલ નિશ્ચય સહુની સામે જાહેર કરી દીધા. નિર્ગુ ય જાહેર કરવાનું કારણ એ હતું કે કદાચ ગુપ્ત રાખતાં કષ્ટથી મનને છટકવાનું બહાનું મળે ! તપશ્ચર્યા પૂરી થશે જ. દેહનું ગમે તે થાય. આ વેળા માતાસમાં જડાવકાકી આગળ ધસી આવ્યાં. એમણે આ મહત્ત્વાકાંક્ષી બાળકને માતાનુ' વહાલ આબુ'. માતાની સેવા આપી, માતૃત્વની સંજીવની આપી. બહેચરદાસે કપૂવ ક પણ તપશ્ચર્યાં પરિપૂર્ણ કરી, કૂસ્તીના દાવપેચમાં ન હારનારા આ કમ -કૂસ્તીમાં હારવાનું પસંદ કરતા નહાતા. For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શીરા માટૅ શ્રાવક ? દેશી નથ્થુભાઇએ હીર પારખ્યું. બીજી તમામ પ્રકારની સગવડા સાથે નિશ્ચિંતતાથી જ્ઞાન-ધ્યાન થઇ શકે તે માટે, અને વખત પેાતાને ત્યાં જમવાની સગવડ કરી આપી. પેાતાના ઘર સાથેના સંબંધ આ પછી આછે થતા ચાલ્યા. છેલ્લા કેટલાક પ્રસ`ગ પછી ત્રાસભર્યા કૃષિજીવન પ્રત્યે તેમના રસ એસરી ગયા હતા. પિતાને પણ બહુ વાંધે નહેાતા. તેઓ જાણતા હતા કે દીકરા જે વિદ્યા હાંસલ કરે છે, એ ફળીભૂત કરશે, તે ખેતીના કરતાં વધુ કમાશે. લાડી, વાડી ને ગાડી એ જ વિદ્યામાં હતાં, એમણે દીકરાના માર્ગ નિષ્કંટક રાખ્યા. લેાકેા કહેતા કે બહેચરદાસ એક દહાડા મેાટા માણસ થશે. પિતા પણ કેટલાક મહાત્માઓની ભવિષ્યવાણી કહી સંભળાવતા. માતા પેાતાના અનુભવા કહેતી જ. બધાના નિચેાડ એ હતા કે તે મહાન થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir બહેચરદાસના પેાતાના દિલમાં પણ મહાન બનવાની મહેચ્છા જાગી હતી. એ જાણતા હતા કે જે માર્ગ પાતે લીધે છે, એ જ માગ એમને ગાઢ અંધકારમાંથી બહાર લઈ જઇ શકશે. જીવનવિકાસની પેાતાની તમન્નાઓને પૂરે તેવા બીજો કોઈ રાહુ તેમને દેખાતા નહીં, એટલે આ નવીન સંસ્કારના જળતરંગા પર એમણે પેાતાની નાવ વહેવા દીધી. પટે પણ સંસારની સમસ્ત નાવને તફાન નડયાં છે, તે આ નૌકાને કેમ ન નડે ? શાંતિથી સરતી આ નૌકાને ઊંધી વાળી નાખે એવા વાયરા ચારે દિશામાંથી વાવા શરૂ થયા. “ બહેચર, શીરા માટે શ્રાવક થયા છે? આ મેલા સાધુ-આ ભભૂતિ નાખનાર તિએના સંગ છેાડી દે ! તારે। કુલધમ યાદ કર ! ” ઊતર્યું . કુલધ ? કુલધર્મ એટલે શું ? બહેચરદાસના ભકતદયને શિવલિંગ મૂકી શાલિગ્રામને પૂજતી મીરાં યાદ આવી. શ'કરની પૂજા ને ઉપાસના બદલે વૃંદાવનવિહારીને છાનાંછાનાં અંતરનાં નૈવેદ્ય ધરનારી પૂજારણ મીરાંને એક દહાડા કુલધર્મની આ જ આપદા આવી પડેલી. મેવાડનું રાજકુલ શિવપૂજક ને મીરાં–મેવાડની એક કુલવધૂ વિષ્ણુપૂજક ! શાસનના વિષ્ડ તાજ ડાલી ઊઠયા. રાજકુલની એક નગણ્ય કુલવધૂ કુલધમ ને નકારે ! વાદળમાંથી વજા પડશે કે ધરતીને અંધ કરી નાખનાર વંટોળિયેા ઊઠશે કે શું ? એવી ભીતિ થઇ. સહુના મન-હૃદય પર મણમણુના ખાજો ખડકાઇ ગયેા. તલવારા ખેંચાઇ. વિષના પ્યાલા ઘેાળાયા. અપમાનની અવધિ થઇ ! કીડી પર કટક For Private And Personal Use Only મોરાં-સેાળ વર્ષોંની માળ રડાપેા વેઠતી મીરાં, અરેરે ન જાણે એનું શું થશે ? પણ જોવા જનારના આચયની અવધિ રહેતી નથી. મહેલમાં પેલી મસ્તદીવાની છે(કરી પગે ઘુંઘરુ આંધી ને હાથમાં કરતાલ લઇ નાચી રહી છે. તાજ કે તલવારની, નિંદા કે અપમાનની મર્યાદાઓ જાણે એ વટાવી ચૂકી છે. એના મુખ પર અવણનીય આનંદ છે. એ ગાઈ રહી છે, મેરે તે ગિરિધર ગેાપાલ, દુસરા ન કોઈ ! Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૦ ચેાનિક આચાય શું જીવન–એકય ! શુ તનની ને મનની તાલાવેલી ! મૃત્યુજયી મીરાં ! તું ભવેાભવ જીતી ગઈ. બહેચરદાસને વર્ષો પહેલાંની મીરાં જાણે સાક્ષાત જીવતી બની. એનુ ભજન હૃદયમાં ગુંજારવ કરી રહ્યું, અમ । બાત ફૈલ પડી, જાનત હૈ સબ કાઈ; મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હાની હૈ। સે। હાઈ. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ મીરાને કુલધમ ને આ બહેચરદાસના કુલધર્મ ! મેલા સાધુ ને ભભૂતિ નાખનાર જિત ! બહેચરદાસના જીવનવિકાસ પ્રત્યે કદી પણ રસ ન ધરાવનારાઓને પણ બહેચરને જૈન સાધુ ભેાળવી રહ્યા છે, એ સમાચારે ઉશ્કરી મૂકયા. કેટલાય બહેચરના હિતસ્ત્રી બનીન આવ્યા, કેટલાય મુખ્મી બનીને ! બહેચરે જનમ ધરીને જેમને જોયેલા ન હેાય, એવાની હેત, પ્રીત અને સલાહા વગર માગી વહેવા લાગી. જંગલના એકાંત ભાગમાં ઊગેલ એક આંખે જેને પાણી પાવાની, જાળવવાની કઢી કૈાઇએ દરકાર કરી નહેાતી; જે વનના આંખા અકાળે કરમાઇ જતા એ વનમાં એકાદ આંખે મજરી ને ફળથી ભરચક બનતાં રસ્તે જતાં સહુ કોઇ માલિક બની બેસવા લલચાય, એવું બન્યું. બહેચરદાસે આ આક્ષેપ સામે મૌન ધર્યું, ને માન્યું કે ટીકાએ આપમેળે જવાબ ન મળતાં અટકી જશે; પણ એ અસવિત હતું. શાસ્ત્રમાં જ હતું કે ઇન્તિના સાથમાંનોવિ ન ાછેલોન મમ્ । આવી ભયંકર શાસ્ત્રાજ્ઞા, પછી આ તા જૈનમંદિરમાં જવાને બદલે જૈન થવાને તત્પર થયેલ અજ્ઞાન બાળક ! હેતથી અટકે તે હેતથી, હાકાર કે માકાર કે વિષ્કાર: જે રીતે એના સનાશ થતા અટકે તે રીતે અટકાવવા જોઇએ. શાળાના ગુરુદેવે બહેચરદાસને ઘેર એલાવ્યા. જનાના આચાર-વિચાર ને સાધુઆના મિલન રીતરિવાજ માટે ઘણું ઘણું કહ્યું. ‘ એ ધમ ઈશ્વરના વિરોધી છે, યજ્ઞના કટ્ટર દુશ્મન છે, નાસ્તિકતાના બીજો નમુના છે; ભાઈ સત્વર છાંડી દે ! શીરા માટે શ્રાવક ન થા !” મહિનાઓ સુધી નિરુત્તર રહ્યા બાદ, મહેચરદાસે શિક્ષકને એક વાર સવિનય જવામ આપ્યું. “ સાહેખ, હું રિ.રા માટે શ્રાવક થયા છું એ વાત સાચી છે; પણ ફેર એટલે છે, કે આપના ને મારા શીરા જુદે છે. એ ઘી, ગાળ ને ઘઉંના બનેલા નથી. પણ જ્ઞાન, ભકિત ને ભાવના બનેલા છે. જન સાધુએના મલિન આચારવિચાર માટે મને અનેક વેળા કહ્યું, પણ કહેનારાએ તા કદી એકાદ કલાક પણ એ સાધુઓની સાથે નહીં રહ્યા હાય. મેં તેા ચાવીસ ચાવીસ કલાક એમના નિરંતર સહવાસ સેવી પરિચય કર્યાં છે. આપણા ખાવા ને સંન્યાસીઓ કરતાં એ વધુ પ્રભુ-લક્ષી છે. એ હાથે વાળ ખેંચે છે. માથાના એક વાળ તમે તેાડી તેા જીએ ! તેમને આજીવન પાવિહારનુ' વ્રત છે. લક્ષ્મીના સ્પર્શી સુધ્ધાં કરતા નથી. સ્ત્રીના સહવાસથી વેગળા રહે છે. બીડી, ગાંજો, ભાંગ, ચરસને સ્પર્શીતા પણ નથી. ધ્યાન, તપ, ભક્તિ એમના જીવનમાં વણાયેલાં છે. એમના દેરાસરમાં પ્રભુ છે. એમના ઉપાશ્રયમાં સંત છે, એ પણ પૂજા For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શીરા માટે શ્રાવક ? શ પાઠ કરે છે, શાન્તિસ્નાત્ર ને બીજા વિધિવિધાન સ્વીકારે છે. પુણ્યમાં માને છે. પાપથી ડરે છે. એને નાસ્તિક કઈ રીતે કહે છે ? પ્રભુદર્શન ને સંતસમાગમને કેણુ નિષેધ કરશે ? તમે શાસ્ત્રની વાત કરે છે; પણ શાસ્ત્રમાં જ એનાથી વિરાધી પણ કહ્યું છે. નિદેના તાડયમાનાવિ ન દ્વૈત ક્ષેત્રવિન્ । માટે મારા સાહેબ, દૂધ સારુ હાય તે જોવાની જરૂર છે, કઈં ગાયનું છે, તે તપાસવું નિરંક છે. જો સત્ય મળતુ હાય તે તે ગમે તેની પાસેથી મળતું હાય, લેવા ચેાગ્ય છે. હું તે જૈનમંદિર શુ' મસ્જિદમાં પણ ા' ', ને જે સત્ય હોય તે ગ્રહણ કરું છું. જૂઠ, ચારી, વ્યસન, નિંદા જ્યાં હૈાય ત્યાં હું જતા નથી. સત્ય, પ્રમાણિકતા, પ્રભુભજન શિખવાડે એને હું સિર નમાવું છું. ,, શિક્ષક આ નિખાલસ સત્ય સામે શી દલીલ મૂકે ? તેમણે અનેક આડીઅવળી વાતા સમજાવી, પણ જેની પાસે દરેક વસ્તુને માપવા પેાતાના જ ગજ હાય, એ કેમ ચૂકે ? ટીકાકારોનાં તીખાં તીર વરસતાં રહ્યાં, એમ એમનેા ઉછર`ગ વધતા ચાલ્યા. દશન, પૂજન, સ્વાધ્યાય, સામાયિક ને પ્રતિક્રમણ એમનાં નિત્યજીવનનાં અંગ બની ગયાં. એક ચુસ્ત આદશ જનને શેાભાવે તેવા તેમનાં ક્રિયાકાંડ થઇ ગયાં. પ્રભુદશન માટેના અંતરનેા તલસાટ હજી તેવું ને તેવા જ હતા, એ અસતેાષનેા સતેષ એક જ હતા કે તેઓ માનતા હતા કે ક્રમશઃ આગળ વધી રહ્યા છે. તેએ પેાતે એક વાર ગાઈ ઊઠયાઃ મહિમા અપર પાર, પ્રભુ તુ જ મહિમા અપર’પાર, ચંદ્ર, સૂરજ, ગ્રહ, નક્ષત્ર, તારા, કરતા મહિમા અપાર; સાગર, પૃથ્વી, પર્વત, વાયુ, તમથી મેાટે અપાર...૧ સર્વ જગતથી શ્રેષ્ડ પ્રભુનુ, વાંછિત પુરણહાર; દુર્મતિ ટાળી, સુબુધ્ધિદાયક, મહારા કરજે ઉધ્ધાર.... રામ કહે, કાઇ અરિહંત, અલ્લા પ્રભુ આધાર; અનંત તડ઼ારાં નામે! તેને, પામુ ન કયારે પાર... ૩ સર્વે લેાકેા છે તુજ બાળક, તારા ઉપર પ્યારી; સદગુણ આપે, દુ ́ણ ટાળેા, એક છે તુજ આધાર...૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણો મારા મનનું સઘળું, નમું છું વારંવાર; કૃપા કરીને દુ:ખા ટાળો, આપે સુખ નિરધાર...૫ રામ, હરિ, અરિહંત ને અલ્લા--પ્રભુમાં એકતા નિહાળનાર આ સત્યગવેષકને સપ્રદાયનાં જાળાં ગુ’ગળાવી ન શકયાં. મંથનનાં દૃષિમાં નવનોત છલકાવા લાગ્યાં. સંસારના ઘમ્મરવલાણામાં પણ એમના ધ્રુવતારક અડેલ રહ્યો. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsur Gyanmandir www.kobatirth.org તારી કે દ ી . [ 0 ]s] ; jક ઉgs JJ ) . (COO) , જિગીષ-વિજિગીષ [ ૧૧ ]ી . વા સમીસદીના વિદ્યાધ્યયનનું, પઠન-પાઠનનું કહેવાતું મહાન દૂષણ “ તકલાદી દેહ ને તાકાતવાન કેળવણી’ એ છે. રસ તો બહુ જ સર્વોત્તમ નીપજાવવામાં આવે છે, પણ એ રસને ભરવાની જે શીશી છે, તે તકલાદી છે. અર્થાત્ બિન કેળવાયેલા દેહમાં કેળવાયેલું મન મૂકવામાં આવે છે. આ કારણે તમન્ના, ઝંખના, મહેરવાકાંક્ષાઓના તણખા આંખને આંજી નાખનારા હોય છે. પણ નિર્બળ શરીરના કારણે તણખા તણખા જ રહે છે, ને કેાઈ સુસ્વાદુ રસવતી ઉત્પન્ન કરનારા, શક્તિવત વરાળયંત્રને દોડાવનાર અગ્નિ પટાવી શકાતો નથી. જોતાં તે ઘડીભર એમ જ ભાસે કે જાણે આજના જુવાનની જિજ્ઞાસાને તાગ જ નથી -પણ જિજ્ઞાસાનાં મહારણ ઓળંગવા, કલ્પનાને સાકાર મૂર્તિ બનાવવાની મર્દાઈ એના દેહમાં નથી. પીચગેડની માફક આજની કેળવણીને પ્રારંભિક ઝગારો ઘણા છે, પણ બહુ જલદી એના પર શ્યામતા આવી જાય છે. જૂની કેળવણી જવાંમદી જાળવીને ચાલતી, અને આજની કેળવણીના પ્રમાણમાં અતિ અ૯પ લેખાતી કેળવણી પણ જીવનને વધારે શોભાવતી. શાળાની કેળવણી, મૈદાનની કેળવણીને મળતી રહેતી ને આ બે કેળવણી ધર્મમશિરે સાથે સાધ્ય સાધતી. એટલે માનવી તન, મન ને કમ ત્રણે વસ્તુથી યુકત રહેતા. આ વેળાનું એક આછું ચિત્ર આપણી નજરે પડે છે. એક પંદર–સોળ વર્ષને, મુખ પર જિજ્ઞાસાના ભાવવાળા બાળક શિષ્યની નમ્રતાથી એક ગોરજીને ત્યાં જતો જોવાય છે. અમૃતર્વિજયજી યતિ મંત્રતંત્રના પ્રખર જ્ઞાતા લેખાય છે. ભૂત પ્રેત એમની વિદ્યા પાસે મિત્રતા યાચતાં ને ભત્યતા સ્વીકારીને રહેતાં કહેવાય છે. એ એકાંતરીઓ તાવ ફેંક માત્રથી મટાડે છે. આધાશીશી અધી મિનિટમાં ઊતારે છે. ગાંડા થઈ ગયેલાને ઘડી એ ઘડીમાં ડાહ્યા કરી દે છે. For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિગિષ-વિજિગિષ જતિજી પાસે જઈ એમને ચહેરો આનંદમય થાય તેની બાળક રાહ જુએ છે. એ લાગણીવશ હોય, ઉશ્કેરાયેલા હોય તે પાછો ફરે છે. આજે જતિજી આનંદમય દેખાયા, એટલે બાળકે પ્રણામ કરી પ્રશ્ન કર્યો મહારાજ, ભૂતપ્રેત છે, એ વાત સાચી ?” જતિજી આનંદમાં હતા, નહિ તો ભલભલા ચક્રવતીને મહા સરસ્વતીથી નવાજી તગડી મૂકે. કંઇક બાળકની મુખમુદ્રા પણ પ્રત્યુત્તર આપવાનું દિલ થાય તેવી સૌમ્ય ને ભેળી હતી. જતિજીએ સૌમ્ય ભાવે કહ્યું: હા, બેટા ! ભૂત, પ્રેત, પિશાચ, શાકિની, ડાકિની ખરાં છે. એ દેવ વર્ગનાં છે, ને તેઓને ખુશ કરવાના મંત્રો પણ છે.” બાળકને માત્ર આટલે જ પ્રશ્ન જતિજી પાસે જાણ હતો. એ પ્રણામ કરી પાછા ફર્યો. માર્ગમાં એ વિચાર કરતો ચાલતો હતો કે દેવનું અસ્તિત્વ તે બધા સ્વીકારે છે. જે ભૂત-પ્રેત દેવ હોય તો? આ રીતે રખડે-રઝળે ? સ્મશાનમાં-અગોચર જગામાં રહે? પણ પાછું એને યાદ આવ્યું, કે પિતે જે વિદ્યાશાળામાં ભણવા જતો હતું, ત્યાં પણ જે સ્તોત્ર ભણાવવામાં આવતાં તેમાં ભૂત-પ્રેત, પિશાચનાં નામ આવતાં હતાં, એટલે સત્ય તો હોવાં જ ઘટે. પણ પાછું મન હેલે ચઢતું. તે પછી સરકારી શાળાની ચોપડીઓમાં ભૂત-પ્રેતના નિષેધની વાતે કેમ લખી હશે? મનમાં જ પૂર્વપક્ષ રચાય છે, ઉત્તરપક્ષ ઘડાય છે, ને એક પક્ષ બીજા પક્ષને કાપતો રહે છે. સરવાળે કંઈ નિર્ણય થઈ શક્તો નથી. આખરે એ બાળક સ્વાનુભવથી ખાતરી કરવાને નિરધાર કરે છે. એ નિરધાર એટલે જીવનું જોખમ ! પણ કેટલીક જિજ્ઞાસાઓ જીવન કરતાં પણ ઘણી વધુ બળવાન હોય છે. એ વેળા જીવન જાણે એની પાસે ફેંકી દેવા જેવી ચીજ લાગે છે, ને જિજ્ઞાસા પૂરી કરવા જેવી વસ્તુ લાગે છે. અમાવાસ્યાની ઘોર રાત્રિ છે. તેમાંય ચૌદશ છે. અધૂરામાં પૂરે આતવાર છે, ને એની વળી મધરાત છે. રસ્તા ઉજજડ છે. સ્મશાનમાં તાજી બળેલી ચેહમાંથી કદી કદી ભડકા નીકળ્યા કરે છે. ઠંડો વાયુ ગાત્રોને ભીંજાવતો સુસવાટા કરે છે. પંદરથી સત્તર વર્ષના છોકરાઓની એક ટેળી ત્યાં ભમતી જવાય છે. ભડકા તરફ, પાસેના પીપળા ઉપર, આજુબાજુનાં અંધારામાં એ બધાં નેત્રો ઘૂમ્યા કરે છે. છેડે દૂર ઘુવડ બોલે છે. શમડી ચિસવાટા નાખે છે. શિયાળવાં લારી કરે છે. સ્મશાનમાં હાડકાં અસ્તવ્યસ્ત પડયાં છે, ને એકાદ અર્ધજલી લાશના કેઈ અંગને કોઈ અંધારામાં ખેંચાખેંચી કરી રહ્યું છે. વિના, gિs, મોગ, js, રાક્ષસ, મૂર, frફાષા: તત્ત્વાર્થસૂા For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચાર્ય વારે વારે સ્મશાનમાં થતા ભડકાથી ટોળીના સભ્યોની આંખે ચમકે છે. “જુઓ પણે ભડકા થાય. ” “ભડકા થાય એ બધા ભૂતના ન સમજવા. હાડકામાં રહેલા ફેસફરસને હવા લાગવાથી પણ ભડકા થાય.” “અરે, ભૂતે માંસની મિજબાની માટે પિલી લાશને ઉપાડી જતાં લાગે છે.” ને ભડકાના અજવાળામાં કૂતરાં લાશ ખેંચી જતાં જોવાય છે. એ રહ્યા ભૂતડાં !” ને ટેળી ખડખડાટ હસી પડી. નિર્જન રાતમાં એ હાસ્યના પડઘા પડયા. “હાય બાપ, ભૂત !” મોડોમોડે આવતો કઈ વટેમાર્ગ ભૂલેચૂકે કઈ વાર અહીં આવી ચઢતે, આ દશ્ય જોઈને છળીને નાસતો, અને એને નાસત જેઈ ટોળીનું હાસ્ય ફરીથી પડછંદા પાડતું, ને નાસતો પ્રવાસી “ખાધા બાપ રે!” કરી પડતું મૂકતા. માંએ ફીણ વળી જતાં ને કંઈકંઈ બકવાદ કરો, પછી ભુવા-વાઘરીઓની જમાત આવતી, નૈવેદ્ય થતા, ભુવા લીંબુ કાપી લોહીની ધાર વહેવરાવતા, ને ડોશીએ રાઈ–મીઠાન વાટક કરી નજરની તરતમત પરીક્ષા કરતી. મહામહેનતે પેલાના ઉપરથી ભૂતની અસર ઊતરતી. આ ભૂતિયા-ટોળી વળી બેચાર દિવસે કબ્રસ્તાનમાં દેખા દેતી. કેઈ ને કઈ જન્મ જોઈ જતું ને છળી પડતુ. ગામમાં વાત ઊડતીઃ હમણાં ભૂત ને જન બહુ ફર્યા કરે છે. નકકી રોગચાળો વધશે. ધોળે દિવસે પણ કેઈ ઠેકાણે દાંત ઝલાઈ જવાની કે ધુણવાની વાત આવતી. ડાકલાં વાગતાં કે તરત પેલી ભૂતિયા ટેળીના જુવાનિયા હાજર ! ભૂત લાડવા-પૂરી માગતું. કંઈ કંઈ નૈવેદ્ય માગતું. ચાર રસ્તાના ચેક પર એ ઉતાર મૂકાતો. આ મંડળી એ નૈવેદ્યના અધિકારીને આમંત્રણ આપવા એ ઘડો, દી બધું તોડી-ફાડી નૈવેદ્ય હડપ કરી જતા, ને હડપ કરેલું હજમ પણ થઈ જતું. કઈ ભૂત, કઈ પ્રેત, કઈ ડાકણ-શાકણ વિરોધ નેંધાવવા ન આવતી. આવી અનેકાનેક જહેમત છતાં જિજ્ઞાસા પૂરી થતી નહોતી. બહેચરદાસે નિર્ણય કર્યો કે હવે ટોળીમાં ન જવું. ટોળી દેખી કદાચ ભૂત-પ્રેત મુલાકાત ન આપે. હવે એકલા જ જવું, ને નિર્ણય કરેઆ માટે તેઓએ એક સારું ચાકું પણ વસાવી લીધું. ભાગ્ય યોગે કઈ ભૂત ભેટી જાય તો એની ચોટલી જ કાપી લેવી. “ભૂતની ચોટલી ના તો અનેક ચમત્કારો જાણીતા હતા. ચોટલી હાથમાં આવી એટલે ભૂત ગરીબ ગાય. કહે તો કપડાં ધુએ, કહે તે વાસણ માંજે! હવે તેમણે છૂપી પોલિસની હોશિયારીથી ભૂતના વાસસ્થાનની માહિતી મેળવવા માંડી. | પહેલી માહિતી મળી. દોશીવાડામાં હરિકૂઈ પાસે ભૂત રહે છે. બસ, બહેચરદાસે ત્યાં જવું શરૂ કર્યું. પણ ગમે તે કારણ હે, લાંબા પ્રયત્ન પછી પણ ટૂંકી એવી મુલાકાત પણ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Cyanmandir જિગીષ-વિજગીષ ન થઈ શકી. ઘણી વાર ખેતરે રાતવાસે રહેલા પિતાને ભાત આપવા જવું પડતું. વચમાં કબ્રસ્તાન આવતું. આમાં એક મહા ઉત્પાતવાળે જન્ન રહે છે, એમ કહેવાતું. ભૂતિયા ટળી ઘણી વાર આવી ગયેલી, પણ નિરાશા સાંપડેલી. આજ અચાનક કબ્રસ્તાનના મહુડા નીચે ધેલું ધોળું કંઈ ઊભેલું જણાયું. નકકી જન્મ ! બહેચરદાસને ઘણા દિવસની મહેનત ફળતી લાગી. તે ધીરેથી નજીક સર્યા. સરીને જોરથી બૂમ મારીઃ “એય ખસી જા !” પણ પેલો ઓછાયો મકકમ હતું. એ ઊભું ઊભું ઘેલું ઘેલું બાસ્તા જેવું રૂપ કાઢી રહ્યું હતું. “ખસે છે કે નહી ? ” બહેચરદાસે પાસે પડેલો ઈટને કકડો ઉપાડ ને ઘા કર્યો. જવાબમાં એ ખડખડાટ દોડી ગયું, ને થોડે દૂર જઈ ઉચ્ચ સ્વરે અવાજ કરીને ભુકવા લાગ્યું. અરે, આ તે ગધેડું!' સહેજમાં એમનું મોં મલકી ગયું. ભલે એ તો હસીએ, મેંએ ગમે તેમ કહીએ; પણ ભૂત-પ્રેતની બાબતમાં મોટા મોટા વિશ્વાસ રાખતા. રાતના મોટો પડછાયો જોતાં તેમની છાતી બેસી જતી, બાકી સુધરે. લામાં ખપવા માગતા ભલે મેંથી ગમે તેમ ફડાકા મારે. આને અંતિમ નિર્ણય થો જ ઘટે! પણ એ વખતે એમને કયાંથી ખબર કે કેટલીક બાબતોના કદી નિર્ણય થયા નથી ને થશે નહી. રહસ્ય જીવનની એક અણજાણી બાજુ છે. એક વળી નવા સમાચાર મળ્યાઃ સત્તાવનના બળવામાં પાટણનો એક વાણિયો નામે મગનલાલ સરકાર સામેના કાવતરામાં પકડાયેલો, ને અહીં વિજાપુરમાં જ, કણબીના માઢ પાસે તોપના ગળે ઉડાવેલ. જીવ તે ગયો પણ વાસના સજીવન રહી ગઈ, એટલે કણબીના માઢની પાસે રહેતી એક ઠાકરડીના દિલમાં એણે પ્રવેશ કર્યો. ઠાકરડીએ તે જનમ ધરીને મગનલાલને જોયેલે નહીં, ને બળવો તે પંખી કે સસલું એ પણ એને ખબર નહીં. ઠાકરડીના દિલમાં પ્રવેશ થયાનું સાંભળતા કે બહેચરદાસ ત્યાં દોડી જતા. ઠાકરડી વિચિત્ર વિચિત્ર વાતો કરતી. બળવાને ઈતિહાસ કહેતી. બહેચરદાસ આ કેયડો ઊકેલી ન શકતા. વળી એક જણે નવી વાત કરી. મહુડી જવાના રસ્તા પર “દેવાની આંબલી” નામની એક મોટી આંબલી છે. દેવ નામનો બ્રહ્મરાક્ષસ ત્યાં હાજરાહજૂર છે. દેવો હતો મૂળ દેવશંકર નામને બ્રાહ્મણ, વેરાવાસણા રહેવાસી. પિતા કેળીઓના ગેર હતા. યજમાનવૃત્તિ કરીને ગુજરાન ચલાવે, પણ દે તો કેળીનો ધર્માર્થવૃત્તિને ગુરુ થવાને બદલે ચોરી કરવામાં કોળીને ગુરુ થયો. તીરકામઠીમાં તો ભલભલાને પાણી પિવરાવે. તલવારની પટાબાજી એના બાપની. મોટે થતાં એણે પોતાની ટોળકી જમાવી. કેક કોળી, કેક ઠાકરડો, કેક મને, કોક ગરાસિયો. પણ જવાંમદીમાં દેવાને કઈ ન પહોંચે. એ દુકાન ફાડે, તિજોરીઓ તેડે. For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Cyanmandir ગનિષ્ઠ આચાય ગામમાં ધૂળે દહાડે લૂંટ ચલાવે. એનું નામ કઈ ન લે ! ગાયકવાડનું રાજ્ય એ વેળા નવું નવું. “બેસતે રાજા ને આવતી વહુ 'વાળા ન્યાયે કડપ બેસાડવા એમણે વડાદરેથી ગિસ્ત મોકલી, પણ દબાય તો એ દેવે નહિ. એ તો જેમ સરકારી કડપ વધતો ચાલે, એમ એમ દેવે જાન પર ખેલીને જવાંમદી દાખવવા લાગ્યો. વધુ ને વધુ લૂંટફાટ કરવા લાગ્યા.' - કડી પ્રાંતના સૂબા પર જબરું સરકારી દબાણ આવ્યું. કચ્છના કેટલાક મુસલમાને સાથે દે ગાઢ મિત્રાચારીમાં હતો. સૂબાએ એ મુસલમાનોને સામ-દામ ને દંડ ભેદથી ફેડવા માંડયા. આખરે એક જણ પર લાલચ કામ કરી ગઈ, ને ઘણું બહારવટિયાઓ માટે બને છે તેમ-મળવા આવેલ દેવાને દગાથી પકડી લેવામાં આવ્યો. કચેરીમાં એના પર કામ ચાલ્યું ને ફાંસી મળી. એ વેળા ફાંસી જાહેરમાં હજારોની માનવમેદની સમક્ષ અપાતી. આ ખડધજ આંબલી નીચે ફાંસી ગોઠવવામાં આવી. હજારેને મનને હાલી મળ્યો હતે. દેવે કહે, હું તો મરદ છું; મને ગોળીએ દે, પણ આ કૂતરાના મેતે ન મારે. દેવો ભૂંડે મેતે ગયે. એના હૈયે મરદના મોતની વાસના રહી ગઈ. વળી દગાથી પકડાયો, એટલે મરતાં એના જીવને અંદરથી વલોપાત ઉપડયે, અને ગમે તેમ તેય બ્રાહ્મણનું ખોળિયું; મરીને અહીં બ્રહ્મરાક્ષસ સરજાયો. ઘણી વાર રાતે ઘોડાની હાવળ સંભળાય છે. હોંકારા થાય છે. પાને પાને દીવડા સળગે છે ને ધૂપની સુંગધી ચારે તરફ પ્રસરી રહે છે. કેકવાર ઊજળો ઊજળ દૂધના વણવાળા એક બ્રાહ્મણ ઊઘાડા ડિલે કેવળ જનોઈ ભેર ત્યાં આંટા મારતે જોવાય છે. કોક વાર હિબકા ભરી ભરીને કઈ રોતું સંભળાય છે. મોટા મોટા સમશેરખાના ને બડાબડા ચમરબંધીના ત્યાં જતાં છકકા છૂટી જાય છે. બહેચરદાસની કલ્પનાને આનંદ આપે એ આ બનાવ હતો. ભૂત-પ્રેત કરતાં ય પિતાની જન્મભૂમિની પાછળ આ જાતનો ઇતિહાસ વીંટાયેલા છે, એ વાત એમના અધ્યયનશીલ મન પર અસર કરી રહી. - આ પછી એ આંબલીએ બહેચરદાસ ઘણી વાર વખતે-કવખતે જતા જોવાય છે, પણ પરિણામ શું આવ્યું તે કંઈ જાણવામાં આવ્યું નથી. કદાચ વધુ જ્ઞાનાધ્યયનથી એનો ખુલાસો સાંપડી ગયો હોય. છતાં વળી કેક વાર ભૂત-પ્રેતના નામથી ઉત્સર્ગ થયેલો ઉતાર-મલીદો ઝાપટી જતા પણ જોવાય છે. એક ખાસ ઘટના તો એમના સહાધ્યાયીઓને હજી સુધી યાદ છે. એ વેળા તેઓ છઠ્ઠા ધોરણમાં હતા. વગના જૂના શિક્ષક વૃદ્ધ ઉંમરે નવી વહુ લાવેલા. શિક્ષક ગણિતમાં બહુ હોંશિયાર હતા. બહેચરદાસ વગેરે તેમની પાસે શિખવા માટે ઘરનાં બીજાં કામકાજ પણ કરતા. લગ્ન કરીને આવતાંની સાથે-યૌવનના ઉંબરમાં પગ મૂકતી નવેઢાને ભૂત આવવા લાગ્યું. યૌવનનું આયુ વીતાવી ચૂકેલા શિક્ષકે આ ભૂત કાઢવા માટે ખૂબ ખૂબ ઉપાયો કરવા માંડયા. આખરે કેઈ ફકીરનો ભેટે થઈ ગયે. એણે ભૂતને કાઢી આપ્યું ને વીજાપુર ગવા For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિગીષ-વિજિગીષ ડાના રસ્તા પર આવેલ મીરાંદાતાર પર મલીદો ચડાવવા કહ્યું. મીરાંદાતાર કબ્રસ્તાનની નજીક છે. એ વખતે ત્યાં ગીચ ઝાડી ને પરદેશી યુવરનાં ક્રૂડ હતાં. ખરે બપોરે કે અસુરવેળાએ કેઈ ત્યાં જવાની હિંમત ન કરતું. નિશાળ છૂટી ગઈ હતી ને અનન્ત આકાશને માટે નિશાળિયો સૂર્ય પણ મેર બેસવાની તૈયારીમાં હતો. શિક્ષકે વિદ્યાર્થીઓને મલીદે ચઢાવવા જવા માટે કહ્યું, પણ કેઇની હિંમત ચાલી નહીં. તરત બહેચરદાસે–એ નિભક જુવાનિયે બીડું ઝડપ્યું. મેં મલીદો એટલે શેર કુલેરઃ આટો, ઘી ને ગોળનું બનાવેલું ચૂરમું, એક શ્રીફળ ! નાની વાટકીમાં દી કરવા ઘી, રૂ ને દિવાસળી. નમતી સાંજે આ બધું લઈ બહેચરદાસ ઊપડયા. કબ્રસ્તાનમાં જતાં તેમને વિચાર આવ્યો કે દેવ-દેવીઓ, પીર-ઓલિયા તે વાસનાના ભૂખ્યા હોય. કંઈ માનવીની જેમ ભોજન ન કરે, પછી આ મલીદે એમને શા માટે? છતાં કબ્રસ્તાનમાં પહોંચી, મલિદાની થાળી કબર પાસે મૂકો, દીવો કરી હાથ જોડી કહ્યું. “પીર સાહેબ, આ આપને માટે આણેલે મલીદો થાળીમાં ઢાંકીને આપની સામે મૂકું છું. પાએક કલાક બેઠે છું. આપ જમી લેશે. ” - બહેચરદાસ પાએક કલાક બેઠા. પછી રૂમાલ ઉઘાડી જોયું તો લચપચતે મલીદે જેમ ને તેમ પડ હતું. તેમણે ફરીથી પીરસાહેબની હજૂરમાં નિવેદન કર્યું, કે “ હુ રાત્રિભજન કરતો નથી. સાંજના વાળને વખત થતું આવે છે. ઘેર પહોંચતાં ચકકસ અંધારું થઈ જાય. હું એક વિદ્યાથી છું. મારા ખાવાથી આપ જરૂર રાજી થવાના.” ને નિરાંતે પીર સાહેબ માટે આણેલું નૈવેદ્ય પિતે આરોળી ગયા. થાળી-વાટક ખાલી કરી પાછા ફર્યા ને માસ્તર સાહેબને એ પરત કર્યા. “મલીદે ચડાવ્યો ? ” હા, પણ તેમણે ન ખાધે, એટલે વિદ્યાર્થી છું એમ કહી હું ચડાવી ગયો.” માસ્તર સાહેબના ડોળા ફાટી રહ્યા. અરે, આ તે ગજબનો છોકરો ! રખે કંઈ થઈ ન જાય ! બહેચરદાસને તો કંઈ થવાને ડર જ નહોતો. એ તો નિરાંતે ચાલ્યા ગયા. માળે અઘરી !બહેચરદાસ અબધૂત મહેતા, પણ અબધૂતાઈ અવશ્ય એમનામાં હતી. આવી જિજ્ઞાસાઓ જેમ જેમ જ્ઞાનાધ્યયન વધતું ગયું તેમ તેમ પાછળથી ઓછી થતી ગઈ, પણ મંત્ર-તંત્રમાં એમની શ્રદ્ધા જામતી ગઈ. સ્વયં મંત્રથી રેગ નષ્ટ કરનાર બન્યા. ભૂત-પ્રેત રહે નહીં. મંછા હોય કે શંકા, બાપડી ઊભે પૂંછડે ભાગે ! આ વાત પછી એમની પ્રવૃત્તિ યોગમાં ગઈ, ને જીવનમાં એક નવો ઝોક આવ્યો, પણ એ વાતો તે જીવનની બીજી પચ્ચીસીના આરંભની ! For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir | ચિંતક બહેચરદાસ [ ૧૨ ] . અમથી પરિશ્રમ કરે, એ પરિશ્રમ તમને પ્રભુ પાસે પહેંચાડી દેશે. પરિંશ્રમને પ્રભુ માનનારા કદાચ ભિન્ન શબ્દોમાં ભિન્ન સિદ્ધાન્ત રજુ કરશે; પરન્તુ તાત્વિક રીતે તેમાં કશે ભેઢ નથી. ભલે કઈ શાબ્દિક ભેદ હાય ! ) Cી પ્રેમની કયારીમાં બહેચરદાસ પરિશ્રમનાં વારિ સી’ચતા જ ગયા. રાપેલાં બીજ પ્રyલિત થતાં ગયાં, ને અંકુરમાંથી છોડ થા ને વાવેલાં છેડે ફૂલ બેઠાં. પણ આ શું? આ તે કેઈ નવાં જ રૂપ-રંગનાં પુષ્પો ખીલ્યાં ! ધાર્યા નહોતાં એવાં ગુલાબ મહેકી રહ્યાં. સુગ ધના ભેગી ભ્રમરને આશ્ચર્યના આઘાત ન લાગ્યા. એણે તો સુગધના અ'બાર ઉતારવા માંડયા. | અભ્યાસ ને અનુશીલન ચીમને પ્રભુદર્શનની તાલાવેલીમાંથી પ્રભુત્વની મામિક મીમાંસામાં ઉતારી ગયાં. અરે, જે પ્રભુને પામવા પ્રેમ-જીવન એ જીવી રહ્યા હતા, ત્યાં એ પ્રભુના સ્વરૂપની નવી વ્યાખ્યા તેમની સામે આવી પડી રહી. | “ સર્વ કર્મોને ક્ષય કરનાર, રાગ-દ્વેષમાંથી સર્વથા મુક્ત થનાર આત્મા, જેને જન્મ ને મૃત્યુ અવશેષ રહ્યાં નથી. એ જ ઈશ્વર, એ પરમાત્મા, એ જ પ્રભુ ! એ ઇશ્વર આલેખન થઈ શકે છે, એનું ચરિત્ર માનવજીવનને આઢને પંથે લઇ જઈ શકે છે; બાકી એ જગત રચતા નથી, સંહારતો નથી, સજતા નથી. અવતાર લેતા નથી ને ભક્તને ભીડ પડે વગમાંથી પૃથ્વીપટ પર સંચરતા નથી. 7 SS બહેચરદાસનું સાધક હૃદય આઘાત અનુભવી રહ્યું. ઈશ્વરે જગત ન કર્યું તે કાણે કર્યું ? એકને રાય ને બીજાને રંક કેસે બનાવ્યો ? આ સૂર્ય, નક્ષત્ર ને તારા ! આ પુણ્યપાપનાં સદા ઘૂમતાં ચક્રે કેણે ગતિમાન કર્યા ? For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતક બહેચરદાસ આશંકાની આંધિ મનને આવરી રહી. જ્યાં પ્રભુ પામવાની તીવ્ર તાલાવેલી, કયાં એ માટે રાતદહાડાને અજંપો, ને ક્યાં આ નવું જૈનોનું તત્ત્વજ્ઞાન ! બહેચરદાસ ખાવુપીવું, સૂવું–બેસવું ભૂલી અધ્યયનના ઊંડાણમાં ઊતરી પડયા. સાગરના ઉંડાણમાં જનાર જેમ રત્ન પામે એમ એ રત્ન હાથ કરી લાવ્યા. વિશ્વવ્યાપી દીર્ધદષ્ટિવાળા, પૂર્ણ પુરુષ એનું નામ પરમેશ્વર ! એ પરમેશ્વર પદ કઈ એકને ઈજા નથી. પ્રત્યેક આત્મા–અંતરર્યામી પરમાત્મા છે. એ તો જ્ઞાન, દશન ને ચારિત્ર્ય દ્વારા સિદ્ધ થઈ પિતાના આત્માનન્દમાં મગ્ન છે. એને કુંભારની જેમ માનવરૂપી રમકડાં સર્જવાની, ભાંગવાની કે બીજા કોઈ પરિવર્તન કે પરિણામો લાવવાની તમન્ના નથી. એની દષ્ટિમાંથી વૈર–પ્રેમ, દ્વેષ-ઈર્ષા સમૂલ ધોવાઈ ગયાં છે. ઈચ્છા માત્રને નાશ કર્યો છે, અને ઈચ્છા વિનાને આત્મા શું છે ? આ વિષમ ભાસતી સંસાર રચના માટે એ લેશ પણ જવાબદાર નથી. દેવ ને રાક્ષસ, પાપ ને પુણ્ય, રાજ ને રંક પેદા કરનાર કોઈ કલહપ્રેમી એ કિરતાર નથી. એને જે સર્જવાનું ખરેખર આપ્યું હોત તે-એણે જેવું નિષ્કલંક, પુણ્યશીલ જીવન જીવી બતાવ્યું, તેવું જ જગત રચ્યું હોત. ત્યારે જગતની આ સમ-વિષમ રચના કેમ ચાલે છે? પ્રશ્ન ગહન છે, ત્રષિ-મુનિઓ મૂંઝાઈ ગયા છે. ભલભલા તત્ત્વવેત્તાઓ આ અસીમ સમસ્યાને સુલઝાવી શક્યા નથી, પણ આર્ય પુરુષેએ સ્પષ્ટ કહી નાખ્યું છેઃ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જે જસ કર હી સે તસ ફલ ચાખા ! જીવ-આત્મા જેવાં પ્રકારનાં કર્મ કરે છે, તેવાં ફળ ભોગવે છે. અને એનું જ નામ કમવાદ! રાય અથવા રંક, પુણ્યશાળી અથવા પાપીઃ એ બધું કર્મનું જ પરિણામ છે. આત્મા સ્વતંત્ર રીતે કર્મ કરે છે. તેનું ફળ પણ સ્વતંત્ર રીતે ભગવે છે. મનુષ્યરૂપી નૌકાને ચલાવનાર ઈશ્વર નહીં પણ કર્મ છે, ને ઈશ્વર, પૂર્ણ–આત્મા તો પિતાના સુચરિત દ્વારા દીવાદાંડીની ગરજ સારે છે. એ બતાવે છે કે કર્મની જાળમાંથી અમે આ રીતે, આવા પુરુષાર્થ દ્વારા મુક્ત બન્યા. તમે પણ તેમ વર્તવાને શક્તિમાન છે ! | કર્મવાદ કહે છે. તમે તમારા ક્ષણેક્ષણના વર્તન માટે જવાબદાર છે, ગમે તે ગી પણ પોતાના ભૂતકાળને ફગાવી દઈ શકશે નહીં. એનાં સારાં-નરસાં પરિણામે એણે વેઠવાં જ રહ્યાં. તમારું મૃત્યુ કે તમારે કાળ પણ તમને એ કર્મથી મુક્ત નહીં કરી શકે. તમારાં સુકુથી એને ન હઠા-ત્યાં સુધી એ તમને નહીં મુક્ત કરે ! મક્તિ કેવળ આતમાથી મળશે. આમાની મુક્તિ આમાથી જ સાધી શકાશે. For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Co ચેગનિષ્ઠ આચાય આત્માથી આત્માના ઉદ્ધાર. આ કર્માંથી વીટળાયેલા આત્માની સર્વાંગસિધ્ધ અવસ્થા તે જ પરમાત્મા-પરમેશ્વર ! આત્મા અનત શક્તિવાળા અનત વીય વાન ને અસીમ પરાક્રમી છે. પાપના ઘરમાંથી એ પેાતે જ પેાતાના ઉધ્ધાર કરવાને શક્તિમાન છે. પુરુષ-સિંહુ થા ! કથી મુકત થા ! આત્મા એ જ પરમાત્મા છે !× ઈશ્વરદર્શીનની પરમ તીવ્ર અભિલાષાવાળા મહેચરદાસને દિવસે પહેલાંના ગુરુદેવ શ્રી રવિસાગરજીના શબ્દો યાદ આવ્યા. એ શબ્દનું રહસ્ય સમાયુ', અને સદા કડછી વાણી. માં કવિતા કરનાર અખા પણ કહેતા સંભળાયા. અખા શોધીને સળ બેસાડ, ઇન્દ્રિય ગ્રાહ્ય પરમેશ્વર નથી, દૃષ્ટ પદારથ માન્ય સિધે, ભજન-વાણીના પ્રેમી બહેચરદાસના જાણે વળી કહેતા હતા. તરણા થે ડુંગર રહે, તરણું તે જીવને અહુ કાર, અખા અહંકાર વધાર્યાં ગમે, Acharya Shri Kailassagarsuri Gyanmandir સદગુરુ સંગે જઇશ પાર ભમે કાન મરો મથી. તારા સકલ્પ જાણ તે વિષે. હૃદયમાં નવનવા ઉભરા આવવા લાગ્યા. અખે એવા ઉખાણા સહુ કા કહે. તે પાછળ રહ્યો અકાર. તે માટે જીવ ભવમાં ભમે આકાશના શુભ્ર પટમાં, ચાંદનીના ચાંદીના તારામાં ને ઊહુગણેાની પાછળ પેાતાના પ્રિયજનને મહેચરદાસે તરણાની એથે રહેલા ડુંગરની જેમ, પેાતાના દેહમાં બિરાજમાન દેખ્યા. ચકળવકળ રહેતી, દિશાએ ફેંદતી ને શૂન્યને પી'ખતી એમની દૃષ્ટિ હૃદયાભિમુખ વળી. એ સ્વાધ્યાયના ઊંડાણમાં ઊતરતા ગયા. જૈન ફિલસૂફીના અનુપમ સિધ્ધાંતા, અહિંસા, સામ્યવાદ, અનેકાન્તવાદ, કમવાદ, આત્મા, જન્મ, પુનર્જન્મની ઊંડી અવગાહનામાં એમના ભર્યા દિવસા ખાલી થઇ જવા લાગ્યા, ને ખાલી પડેલો તિજોરીમાં આધ્યાત્મિકતાની સપત્તિ àાલ થવા લાગી. દુનિયાદારી તરફ લક્ષ એછુ થવા લાગ્યું. સતત ચિંતન, સતત મનન, સતત નિદિધ્યાસન ! અભ્યાસી મહેચરદાસ ચિંતક મનતા જતા હતા. દરેક વસ્તુ પેાતાના તાલ-માપથી માપવા લાગ્યા. અધ્યાત્મના વિષયાથી માંડી ઇતિહાસના પરિશીલન પર એ ઊતરવા માંડયા. પાંચમા ધારણના અભ્યાસ વીજાપુરની શાળામાં પૂરા થઈ ગયા હતા, ને કેવળ ખાણુ દ્વિવસની હાજરીમાં છઠ્ઠા ધેારણની પરીક્ષા પહેલે નંબરે પસાર કરી. હવે આગળ અભ્યાસ માટે વીજાપુરમાં સગવડ નહેાતી; પણ આ જ્ઞાનિપપાસુ આત્માએ ખાનગીમાં અભ્યાસ જારી રાખ્યું. ‘ કુન્ત્રરાપ્તિદિધ: પ્રમાળામાવાતુ ' કહેનાર સાંખ્ય દરા નવાલા તથા બૌદ્દો ઇશ્વરની જગકર્તા કલ્પનામાં માનતા નથી. પણ For Private And Personal Use Only નાની જેમ Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતક બહેચરદાસ ઉર્દુ શીખવું શરૂ કર્યું. મરાઠી અધ્યયન પણ ચાલુ કર્યું. ઈગ્લીશમાં પણ ખાનગીમાં બે રીડરો પૂરી કરી નાખી. સાથે હિન્દ અને પૃથ્વીના ઈતિહાસ, ભૂગોળો ને ગણિત વગેરે નું સારું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. સંસકૃતનું અધ્યયન ચાલુ જ હતું. સાથે ધાર્મિક અભ્યાસમાં પણ સારો વેગ દેખાતે હતો. પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, અનેક સ્તવન-સઝાય તો કયારનાં મુખપાઠ થઈ ગયાં હતાં, ને સિંદૂર પ્રકરણ, શનિસ્તુતિ, વિચાર, નવવરૂ, ને દંડક પણ પૂરાં થઈ રહ્યાં હતાં. જેન તત્ત્વને જૈનશાસ્ત્રોની ઊંડી અવગાહના થઈ રહી હતી. ચિંતકને સામાન્ય સહજ એવી લેખનપ્રવૃત્તિ પશુ ચાલુ જ હતી. ઓગણીસ વર્ષના એ અદમ્ય ઉત્સાહી જુવાનની વિવિધ વિચારસરણીઓ જાણવા જેવી છે. સાર્વજનિક જ્ઞાનની ઓછપવાળા એ યુગમાં, સંવત ૧૯૪ત્માં લખાયેલે તેમને એક નિબંધ હાથ લાગે છે, ત્યારે એ મેધાવીની મેધાના અજબ ચમકારા આપણને આંજી દે છે. આર્યાવર્તાના પ્રતાપી બર્ય સામ્રાજ્યના અધઃપતનની આલોચના કરતાં તેઓ લખે છેઃ “હિન્દુસ્તાનમાંથી હિંદુઓનું રાજ ગયું. તેમાં રાજપૂત રાજાઓને કુસંપ, પરસ્પર છેષભાવ તથા હિન્દુસ્તાનના રાજાઓને ઈતિહાસનું ખરેખરું જ્ઞાન ન હતું, તેમ જ તેઓ રાજકીય નીતિશિક્ષણથી પણ અજ્ઞ હતા; તે કારણ મુખ્ય છે. પરદેશીઓની સવારી આવતી હતી, ત્યારે રાજાઓ પરસ્પર એકબીજાને સહાય કરવાને બદલે એકબીજાનું દતા હતા.” આ પછી પૃથ્વીરાજ અને જયચંદનાં દૃષ્ટાંત આપતાં આગળ તેઓ એ કાળની નીતિ શિથિલતા વર્ણવતાં લખે છેઃ “ગુજરાતના ભેળા ભીમદેવે પણ આબુના રાજાની કુંવરી સાથે લગ્ન કરવાની અયોગ્ય ઈચ્છા કરીને લડાઈ આરંભી. ગુજરાતના બળ પર કુહાડે માર્યો. કરણઘેલાએ વ્યભિચારના પાપથી ગૂજરાતનું રાજ ખોયું. અનીતિથી રાજ્ય વગેરે સર્વને નાશ થાય છે. દક્ષિણના રાજાઓ પણ અતિહાસિક જ્ઞાનવાળા નહોતા. હિન્દુઓમાં મુસલમાનોની પેઠે ધર્મનો જુસ્સો રહ્યો નહોતો. હિન્દુ રાજા સિન્યને યુધ્ધની વ્યવસ્થિત તાલીમ આપતા નહોતા.” હિન્દુ રાજાઓના પક્ષની અશક્તિ દર્શાવી તેઓ સામા પક્ષનું નિરીક્ષણ માર્મિકતાથી કરે છે. “મુસલમાન બાદશાહોએ ધર્મના જુસ્સાથી હિન્દુસ્તાન લીધું. હિન્દુ દેવળો તોડયાં. ધર્મશાસ્ત્ર બાળ્યાં, હિન્દુ રમણીઓ પર અત્યાચાર કર્યા અને હિન્દુ કુમારિકાઓને જોરજુલમથી પિતાની બીબીએ બનાવી જનાનખાનામાં બેસાડી.” અને તેઓ આ બધી વટાળ પ્રવૃત્તિનું પરિણામ દાખવતાં એક વિવેચકની છટા દાખવે છે. For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org gr ચેાગનિષ્ઠ આચાય “ એથી જ હિન્દુએમાં બાળલગ્નના પ્રચાર વધ્યા, અને હાલ પણ હિન્દુઓમાં બાળલગ્નની રૂઢિ ચાલુ છે. હિન્દમાં ચારે વણુ માં સુયેાગ્ય કેળવણી નહેાતી, તેથી લોકા વિદ્યા-કેળવણીના અભાવે વહેમી– અજ્ઞાની રહેતા હતા. તેથી મુસલમાનેાએ પેાતાનું રાજ્ય જમાવ્યુ`. તેમનામાં ધર્માંધ જુસ્સા હતા, તેથી તેએ યુધ્ધ કરતાં-મરણથી પાછા પડતા ન હતા. "" મુસ્લિમ વિજયાના પ્રાર ંભકાળ પર વિવરણ કરતાં તેઓ મધ્યકાળ પર આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir “ રજપૂતા ઘણા શૂર હતા, પણ તેમના મેાળપણને લાભ કપટકુરાળ મુસલમાને લેતા હતા. રજપૂતા સિવાયના બાકીના હિન્દુએમાં મરણુના ભય અને જીવવાના સ્વાર્થ વધ્યા હતા. પ્રતાપ રાણાએ ચાણકયનીતિ વિનાના ભેાળપણે અકબર બાદશાહનાં સૈન્ય સાથે યુધ્ધ કર્યાં અને મુસલમાને એ ચાણકયનીતિથી લડાઇએ કરી, રાજપૂતામાં ફાટફુટ પડાવી અને હિન્દુ રાજાઓના પરાજય કર્યાં. અકબર બાદશાહે હિન્દુ-મુસલમાનની એકતા કરી મેગલ બાદશાહી સ્થિર ચિરંજીવી કરવા ઉદ્યમ કર્યાં હતા. ’’ એક નીડર ઇતિહાસવિદને શેાભે તેવી ટીકાથી તેઓ આગળ વધતાં જણાવે છે, કે એ મહાન મેાગલા પણ કેમ હાર્યા ને નવી ચાલુકયનીતિવાળી પ્રજા કેમ ફાવી ? “ જહાંગીર ને શાહજહાં પછીથી ઔરંગઝેબે તે મુદ્દાના નાશ કર્યાં. હિન્દુ રાજાએ! પર જુલમ-કર વધારીને લડાઇએ શરૂ કરી; તેથી હિન્દુ-મુસલમાનની પરસ્પરની લડાઈથી મુસ્લિમ બાદશાહતની જડ ઢીલી અની, હાલવા માંડી, અને હિંદુસ્થાનમાં ક ંપની તરીકે આવેલી બ્રિટિશ પ્રજાએ તેને લાભ લઇ રાજ પ્રકર ણમાં માથું માર્યું, અને ઇ. સ. ૧૮૫૭ના બળવામાં અંગ્રેજ સરકારના હાથમાં હિન્દુસ્થાનનું રાજ ગયું. “ ૧૮૫૭ ના બળવામાં હિન્દુ અને મુસ્લીમ નવાએાએ ફાટફુટ કરીને અંગ્રેજોને સહાય આપી, દેશના દ્રોહ કર્યાં.” રજપૂત-મુસ્લિમ ને અંગ્રેજ મુઠભેડાની ચર્ચા સાથે તેઓ મરાઠાઓના મહાન રાજ્યની વિવેચનાને પણ નથી મૂકતા. અતિ સ ંક્ષેપમાં પણ ઇતિહાસના પ્રત્યેક અગને સ્પર્શીવાની કલમની તાકાત આપણને તેમની બહુશ્રુતતાને ખ્યાલ આપે છે, ને વિશાળ િિબંદુના ભાસ કરાવે છે. “ આ વખતે એક વીર મરાઠે પાકયા, અને તે વીર શિવાજી. તે પૂરેપૂરા રાજપ્રકરણી રાજા હતા. તેણે ચાણકયનીતિથી રાજ્ય સ્થાપ્યું–જમાવ્યું હતું. પણ તેની પાછળ તેના ઉદ્દેશને સમજનાર મરાઠાઓ થયા નહિ અને તેમણે દિલ્હી સુધી સ્વારી કરી પણ રજપૂત રાજાઓને પોતાના દુશ્મન બનાવી દીધા અને મરાઠા તથા પેશ્વાના ઘરમાં જ ફાટફુટ થઈ, એથી તેમણે હિંન્દુએનું અય કર્યું નહિં. હિન્દુ રજપૂત રાજા એને સતાવવા માંડયા અને તેમની સાથે દાવપેચથી વતવા લાગ્યા, અને શિવાજીના મૂળ ઉદ્દેશ ભૂલી ગયા. પરિણામે મરાઠી સત્તા પડી ભાગી અને હિન્દુસ્તાનમાં અગ્રેજ સરકારની રાજસત્તા જામી.’’ મરાઠી રિયાસતની ઘેાડીએક પક્તિઓમાં આલેચના કરી હવે તેએ અંગ્રેજી સત્તા પર આવે છે. ‘અંગ્રેજો રાજ-વ્યાપારમાં કુશળ હતા. તેમણે હિંદુ-મુસલમાનાની પરસ્પરની ફાટફૂટનો લાભ લીધા. હિન્દુએ અને મુસલમાનામાં રાજ્ય શા માટે અને કેવી રીતે કરવુ જોઇએ એ સંબધી સર્વ કામેાનાં બાળને ખરેખર જ્ઞાન અપાતું નહેાતું, તેથી રાજાએ સાથે પ્રજાને પણ સ્વા સંબધ રહ્યો, અને ખાસ રાજ For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જિગીષુ-વિજિગીષુ ૭૩ વ્યવસ્થાના હેતુએતુ જ્ઞાન ઢળવા માંડયું, તેથી રાજય કરવામાં હિન્દુએ અને મુસલમાનેા કરતાં વિશેષ કુશળ, આત્મભાગી, વ્યવસ્થિત બળવાળી, સકળાકુશળ એવી બ્રિટિશ સરકારના હાથમાં રાજ્ય ગયું. હિન્દુઓમાં દેશના સળા પેઢા, તથા રાજ્ય કરવાના ગુણો ઢળવા માંડયા. આમ બન્ને નરમ પડયા. ’’ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિગતાની નક્કરતામાં ઊતર્યાં પછી એક આ દૃષ્ટિવાળા યુગપુરુષની જેમ ઓગણીસ વર્ષોંના મહેચરદાસ આવું આલેખન કરે એ કેવળ પૂર્વજન્મસિધ્ધ સંસ્કારા સિવાય શું હાઈ શકે ? અગ્રેજોએ કેવી રીતે રાજ લીધુ', આ વિવેચનાના સળગતા પ્રશ્નને તે પેાતાની રીતે રજૂ કરતાં કહે છેઃ ‘ કુસ’પ, ફાટફૂટ, દેશદ્રોહ, રાજ્યદ્રોહ, મરણભય, અતિ સ્વાર્થ, અજ્ઞાન, મેાહ વગેરે દોષા વિના કાઈનું રાજ ટળતું નથી. બ્રિટિશાએ હિન્દનું રાજ લીધું તેમાં બંનેમાં પ્રવેશેલા દોષા, અનીતિ અને દુ !નાં” કારણા છે; માટે બ્રિટિશ પ્રજા પર દ્વેષ-વેર ન કરતાં બ્રિટિશાના જેવા ગુણા પ્રાપ્ત કરવા જોઇએ. બ્રિટિશે!ની પેડ રાજકારણીય ધમ ના સિધ્ધાંત ઘુસાડવા જોઈએ. સવ દેશેા અને ખંડામાં મુસાફરી કરવી જોઇએ. ખરાબ રિવાજોને દૂર કરવા જોઈએ, હિન્દુ-મુસ્લિમાએ સંપીને રહેવુ જોઇએ અને રાજ્યમાં ધની તકરારા લાવવી જોઈ એ નિહ. આટલુ બને તેા બ્રિટિશ રાજ્યની પેઠે તેએનું ભેગું રાજ્ય સ્થપાશે. હિન્દુએ અને મુસ્લિમ। જ્યાં સુધી પરસ્પર ધ`ભે કલેશ કુસ’પ કરશે, ત્યાં સુધી હિન્દમાં અંગ્રેજ સરકારનું રાજ્ય કાયમ રહેશે. રાજકાય માં હિન્દુએ અને મુસલમાને અંગ્રેજ જેવા કુશળ થશે, સંપીલા થશે, અને રાજય ચલાવવાનું શીખશે ત્યારે હિન્દુ અને મુસ્લિમ પેાતાને ભૂલી જઈ હિન્દી બનશે, ત્યારે તેએ બન્ને અલ્પ પ્રયાસે હિન્દમાં સ્વરાજ્ય સ્થાપશે. ’॰ અહી' રાજા રામમેાહનરાય કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના વિચારોના પડઘા આપણે સાંભળીએ છીએ, ને પ્રાન્તે તેઓ ટ્રૅક સમય પહેલાંના હન્દુ નેતાઓની ‘- મવાલ ’ વલણ મુજબ ભરેાસાથી સૂચવે છે, કેઃ 64 બ્રિટિશ સરકાર શાણી છે, તેથી હિન્દુગ્માને અને મુસ્લિમાને રાજવહીવટમાં પેાતાના જેવા સમાન હકક ગણી તેએને રાજ સોંપશે. હિન્દીએએ બળવા વગેરે ન કરતાં કેટલાક વર્ષો સુધી અંગ્રેજોની પાસેથી મુત્સદીથી રાજ્ય કરવાનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈ એ, અને ચારે વધુ અને નીચામાં નીચી જાત પણ રાજનીતિ જ્ઞાનવાળી થશે ત્યારે હિન્દીએ રાજપ્રાપ્તિ કરશે. ” બ્રિટિશ રાજના ઉદારપણામાં વિશ્વાસ ધરાવતા ધરાવતા તે પુનઃ ચીમકી ભરે છે. ‘બ્રિટિશ રાજકારે ભારીએ હિન્દુએ અને મુસલમાનામાં અકય થવામાં કળાએ વાપરશે અને તેથી વારંવાર સંપમાં ભંગાણ પડશે. તેએાએ બ્રિટિશાની રાજદ્વારી નીતિ શીખવી જોઈ એ, અને બ્રિટિશ ગુરુના પકકા શિષ્ય બનીને તેઓએ ગુરુની ગુસ્તાને મેળવવી પડશે. તમેગુણી અને રજોગુણી રાજ્યાના અંતે નાશ થાય છે. સાત્વિક રાજાએ ને સાત્વિક પ્રજાએથી સાત્વિક રાજ્ય પ્રાપ્ત કરી શકાય છે, અને સાત્વિક રાજ્યા હજારા તથા લાખ્ખો વર્ષો સુધી ટકી શકે છે. બ્રિટિશ સરકારનું રોગુણી રાજ્ય છે અને તમેગુણુ મિશ્રિત છે, તેથી તેની ચિરસ્થાયીતા નથી. હિન્દુએ અને મુસ્લિમેા પરસ્પર રાજ્યના સ્વાર્થે સ’પીલા થશે અને એકય કરી રાજ્ય લેશે, પણ સાત્વિક ગુણ અને સાત્વિક કર્યાં વિના રજોગુણી રાજ્યમાં વારંવાર અનેક પરિવા થવાનાં, બ્રિટિશ રાજ્યાધિકારીએએ હિન્દુ મદિરા અને મસ્જિદા તોડી નથી. તેમણે કાઇના ધર્મ'માં હજી સુધી હાથ નાંખ્યો નથી, તેમ જ હિન્દુ-મુસ્લિમ સ્ત્રીએ પર જોરજુલમ કરી તેઓએ પેાતાની સ્ત્રીએ તરીકે ૧૦ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચાર્ય બનાવી નથી, તેથી બ્રિટિશ રાજ હાલ સંપૂર્ણ નીતિને શિખરે વીરાજે છે. હિન્દુઓ અને મુસ્લિમોએ બ્રિટિશની રાજ કરવાની પ્રશસ્ય નીતિને ગ્રહણ કરવી જોઇએ. પિતાનું બધું સારું છે એવો મિથ્યા અહંકાર તો જોઈએ. યુરોપીય રાજ્ય કરતાં પૂર્વનાં આર્ય રાજ્યો સારાં હતાં, પણ તેઓના ગુણે અને તેવાં કર્તવ્યો હાલ નહીં હોવાથી, હિન્દુઓએ તેવા ગુણો પ્રાપ્ત કરવા જોઈએ.” ભારતવર્ષની પ્રગતિની આડે નાગચૂડ જેવો ભરડો લઈ બેઠેલ હિન્દુ-મુસ્લિમ અકયને પ્રકનનું તેમને પણ ધ્યાન છે. તેઓ કહે છેઃ “હિન્દુ-મુસ્લિમ એજ્ય અનેક ગુણોથી થશે ત્યારે હિન્દમાં હિન્દીઓનું રાજ્ય સ્થપાશે, અને બ્રિટિશ પ્રજા પણ હિન્દી અને મુસ્લિમોની મિત્રી સાધશે. મુસલમાનોમાં હદબહાર ધર્માધતાને જુસ્સો છે, અને તેથી મુસલમાનો પ્રસંગોપાત એકદમ હિન્દુઓની સાથે કલેશ કરતાં, લડાઈ ટામાં પડતા અચકાતા નથી. આવી દશામાં હિંદુસ્તાનમાં અંગ્રેજ રાજનું અસ્તિત્વ ઠીક છે; પણ જ્યારે બંને કામ પતે ધર્મભેદે રાજ્યપ્રકરણમાં સંપીને રહેશે અને બંને મળીને રાજ્ય ચલાવવાને લાયક થશે એટલે દેવી સત્તાના બળે આપોઆપ તેઓ જન્મભૂમિમાં રાજ્ય કરતા થશે. ” આટલી કડક વિવેચના પછી તેઓ આદશ રાજ્યની પિતાની કલ્પના રજૂ કરે છે. પ્રજાઓને જેઓ આત્મ સમાન ગણે છે, તે ખરા રાજાઓ છે. જેમાં પ્રજાના સુખમાં તન, મન, ધનથી હોમાઈ જાય છે તે રાજાઓ છે. અન્ય પ્રજાઓને ગુલામ બનાવી તેઓનું ધન, રસ, કસ ચૂસી ખાઈ જવું તે કાંઈ સત્ય રાજ્યનું લક્ષણ નથી. હિન્દુસ્તાનને ગુલામ બનાવનાર લોકે અંતે ગુલામ બને છે. સર્વ મનુષ્યનું એકસરખી રીતે પાલન કરનાર સત્ય રાજ્ય છે. ખરો રાજા અલ્પ ખર્ચથી ઉદરનિર્વાહ કરે છે અને પ્રજા પર કરનો બોજો વધારતા નથી. રાજાને માબાપ, ઇશ્વર ગણનારી પ્રજાની જે રાજાએ હાય, શાપ લે છે તેઓનું જડમૂળથી નિકંદન જાય છે. ધર્મ, ન્યાયના બહાને અનેક યુધ્ધ કરીને હજારો લાખ્ખો મનુષ્યનાં જાન લેવા એ ન્યાયનું યુદ્ધ નથી; તેમ જ પોતાને તથા પોતાના સ્વદેશીઓને નાશ કરવા માટે અન્ય દેશના સેન્યો ચઢી આવે તે વખતે સ્વાથી, તમોગુણી, દયાળ તથા મરણ ભીતિથી નામ થઈને અન્ય દેશીય સૈન્યના તાબે થઈ ગુલામ બનવું એ તો નિંદનીય છે. પશુઓ, પંખીઓ તથા સર્વ જાતીય મનુષ્યોના રક્ષણાર્થે રાજ્યની જરૂર છે. જ્યાં રાજા અને પ્રજામાં ભેદ, વેર છે, તેવું રાજ્ય વિનાશ પામે છે. પ્રજાને લુંટી ખાય તે રાજ્ય નથી; તેમ જ કાળી, ગોરી અને પીળી ચામડીમાં ભેદ રાખનાર સત્ય રાજ્ય નથી.” વિવેચના વધુ ઊંડાણ લે છે. પૂર્વકાળમાં સંત મુનિઓ અને બ્રાહ્મણનું રાજ્ય હતું. પછીથી યુધ્ધકુશળ રાજ્ય સર્વત્ર વિશ્વમાં પ્રસર્યું. ત્યાર બાદ હવે વણિકવૃત્તિવાળા વૈશ્યનું રાજ્ય હાલ ચાલે છે. લક્ષ્મી માટે રાજ્ય કરવું તે વૈશ્ય રાજ્ય છે. એવા વૈશ્યની વૃત્તિની મુખ્યતાથી વૈશ્ય રાજ્ય ઘડાય છે. હવે પછીથી શૂદ્ર રાજ્ય પ્રગટશે. તેમાં નોકરીની સેવાવૃત્તિની મુખ્યતાના વિચાર-આચારવાળાઓથી રાજ્ય પ્રવર્તાશે. સેવાધર્મની મુખ્યતાવાળા રાજ્યમાં સર્વ પ્રજાઓ પોતે રાજા થશે અને તેઓ રાજાની પણ જરૂર સ્વીકારશે નહિ, અને રાજા રાખશે તો પણ એક પૂતળા જે રાખશે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર ધર્મે-ગુણકર્મો સામે જે રાજ્ય ચાલે છે તે રાજ્યમાં કોઈ પણ વર્ગના મનુષ્યને અસંતોષ રહેતો નથી. પક્ષપાત જુઠ, જુલમ, અનીતિ, અન્યાય, યુદ્ધ વગેરે પાપકર્મોથી રોગો ચાલે છે, અતિવૃષ્ટિ–અનાવૃષ્ટિ થાય છે, જવાળામુખી પર્વતે ફાટે છે, ધરતીકંપ થાય છે, અને રાજા અને પ્રજાનાં પાપથી દેશ પરતંત્ર અને દુઃખી બને છે. હિન્દુસ્તાનમાં હિન્દુઓ For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Cyanmandir | જિગીષ-વિજિગીષ ૭૫ અને મુસલમાનોએ એક બીજાના બંધુ તરીકે વર્તવું જોઈએ, અને પરધર્મ સતસહિષ્ણુતા રાખવી જોઇએ. ભિન્ન ભિન્ન ધમમતાભેદનો ખેદ કરીને પરસ્પર મારામારી ન કરવી જોઈએ. એવી રીતે જ્યારે હિન્દુઓ મુસલમાનો ચાલશે અને થોડી મનુષ્ય સંખ્યાવાળી પારસી, જૈન વગેરે કામોને વિશેષ કચડી નાંખે નહિ તેવી ચોગ્યતા લાવશે, ત્યારે તેઓની પાસે હિન્દુસ્તાનનું રાજ્ય આવશે અને તેઓ તેવા ગુણોથી ટકાવી રાખશે. | ( શ્રીમદ્દ ના હસ્તલિખિત ટિપ્પણુમાંથી ) - આટલા વિવેચનમાં જાણે ઇતિહાસ, તેના ગુણાવગુણે, તેના ધર્મો, ચડતી પડતી, તેજછાયા ને ઉત્થાનપુનરુત્થાનનું હૃદયંગમ ચિત્ર રજુ થાય છે. સૂત્રસ્થ રીતે શાસ્ત્ર કહેવાની અ૯પાક્ષરી પદ્ધતિની શક્તિઓ ચિંતક બહેચરદાસમાં દેખા દે છે. ને આ મેધાના ચમકારા, વિવેચનાની તાકાત, વસ્તુનું હાર્દ પકડવાની કરામત તેમને ભાવિજીવનમાં સિદ્ધહસ્ત લેખક અનાવે છે. - રોઈ 5 હિંગ is E. . Y ujones) Essags , jan [ હતુ. છે 15 Is , , , , , , For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Jવા 18 [] 'ys !!):05 Jકt25 Jay be subji Je 'big gre | Jagya | G fie}}%, ઇરાદા | SIJJAT Jર 25 વીડ/se J228 5 કિI%25JE VSSS SS _15*5:51 352 35 કરો )) 1 I J ) 231 4 J, વાઈ ઉપાડ વાઈ 4 yrs ago ji[F[5 ]] ] [igણાગાળાવ j) $30'S $212 FORD F USSUMPSED રી પંથનિર્માણ [૧૩] પ્રભાતની સુરખી ઊડતી હતી. મધ્યાન્ડને આતશ જલતો હતો. વિદ્યા ધ્યયનને કાળ લગભગ પૂરો થવા આવ્યો હતો, ને વ્યવહાર-કાળ ગંભીરતા સાથે સામે આવીને ખડા હતે. અભ્યાસ, આશા ને ઉલ્લાસના સુંદર પ્રભાતકાળમાંથી પસાર થતા આ વિદ્યાથીની સામે જીવનની વિષમતાઓ, આર્થિક વિટંબણાઓ ને ધ્રુવતારકની તમન્નાને મધ્યાહુંકાલ તપવા લાગ્યો હતો. તત્ત્વમંથન કરનારું મન હવે રાતદિન જીવનમંથન કરવા લાગ્યું હતું ! | આશાઓ મોટી બાંધી હતી. આકાંક્ષાઓને કોઈ પાર નહોતો. મોટા બનવાની મનોભાવના હૃદયમાં ઘર કરી રહી હતી. સંસારના અનુભવથી બિનવાકેફ બહેચરદાસ જેટલા જેશી મળતા એટલાને હાથ બતાવતા, પૂછતા; કહા જોશીજી, હું મોટો માણસ થઈ શકીશ ?” “ જરૂર. તારા ગ્રહયોગ એ જ વાત કહે છે. ” જ્યોતિષીઓની આ વાણી બહેચરદાસના ભાવકને વધુ ઉશ્કેરી મૂકતી. મેટા બનવું, મહાન કાર્યો કરવાં, વગેરે અનેરાં દિવાસ્વસો આવતાં. રળિયામણી કાલ્પનિક ઇમારતો જોતજોતામાં 'ખડી થતી હતી. પણ કલ્પના અને સ્વપ્નથી સંસારયાત્રા થાડી ખેડાય છે ? વાસ્તવ જીવન સામે ખડું થતાં એ મૂંઝાઈ જતા. વિદ્યા તે મેળવી, વિચારબળ પણ લાધ્યું; પણ જે જીવનરણ સામે આવીને સામે ખડું હતું, એને વીંધવામાં જો નિષ્ફળતા મળી તે બધુંય નિરર્થક હતું. કેટલાયે બુદ્ધિશાળી વિદ્યાથીઓ આ વ્યવહારજીવનનો નિર્ણય કરવાની અશકિતને અભાવે નગણ્યવત જીવન ગુજારી રહ્યા હતા. ઘણા તેજસ્વી તરુણા આર્થિક જીવનકલહમાં હારીને નિરાશાના કફનમાં વીંટાઈ જીવતા મૂએલા જેવા પડયા હતા. ઘણાય હોંશભર્યા, પરણીને, બાપને ધંધે વળગી, પછી ગૃહકલેશમાં નષ્ટભ્રષ્ટ થતા જોયા હતા. બુદ્ધિધન બહેચરદાસને લાગ્યું કે વિદ્યા પ્રાપ્ત For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંથ-નિર્માણ કરવામાં જ જીવન ધ્યેયયની પરિસમાપ્તિ નથી. એનો સદુપયોગ કરવામાં જ એની સાર્થકતા છે. એ સાર્થકતા કેમ સાંપડે? જીવન આદશભર્યું” કેમ જીવી શકાય? જે પરમેશ્વર-પ્રભુની ઝંખના પાછળ વર્ષો વીતાવ્યાં, એને અનુરૂપ જીવન કેમ ગૂજારી શકાય, તેની ચિંતામાં તેમનાં દિવસરાત એક થઈ રહ્યાં હતાં. પડછંદ દેહ, પ્રચંડ મોબળ ને પવિત્ર જ્ઞાનબળ એમની પાસે હતાં. આ શકિત ભેજવી કયાં ! | માતા-પિતા, ભાઈ-બહેન ઘરના ધંધામાં આવવા આગ્રહ કરતાં હતાં. તેમની સ્થિતિ એમને વિવશ કરી રહી હતી કે બહેચરદાસ દ્રવ્ય કમાય, એમને દ્રવ્ય આપે, ને ધીરે ધીરે ઘસારાને જે પાસ તેમને લાગતે જતો હતો તેમાંથી મુક્ત થાય. ખેતીના રસકસ ઓછા થયા હતા. કરજભાર પડતો હતો. સંસારનાં સામાન્ય કેટિનાં માબાપના મનોભાવ જેવા આ ભાવ હતા. બહેચરદાસ આ બધું સમજતા, પણ અંતર ખેતીના ધંધાથી દૂર ભાગતું હતું. એ મર્યાદા અતિ અલ્પ જણાતી હતી. જીવનસ્વપ્ન એમ સાચાં થાય તેમ નહોતું. એક અકળ અણગમો એમને ઘેરી વળ્યા હતા. કેટલીએક હિંસાઓએ એમના હૃદયમાં એનાં બીજ વાવ્યાં. અલબત્ત, જે માળાનું એ પંખી હતું, એ માળામાંથી કઈ દૂર દૂર સફર કરતું નહતું. જીવનભર ચકલાંની ચણ જેવા જીવનોપાર્જનમાં સહુ પોતાની જિંદગી પૂરી કરી દેતા. આ પંખીને જીવનપાર્જનની ચિંતા ઓછી હતી, જીવનધ્યેયની આકાંક્ષા હૃદય પર કાબૂ જમાવી રહી હતી. એની નાનીશી પાંખો આભનાં ઊંડાણ પખવા ફડફડી રહી હતી. આ પંખીને મનોવ્યાપાર વિસ્તૃત બન્યા હતા, ને લાગણીવેડાના હજારો તોફાનમાં સ્થિતપ્રજ્ઞશે એ પિતાનો જીવનદીપ બુઝાવી દેવા માગતા નહોતે. સાથે સાથે કુટુંબણ અદા કરવાની નસીબમાં લખાયેલી ફરજ એમને અકળાવતી. કેઈએમના કાનમાં હાક મારીને કહેતું ધનં મધ કાથ, ધરમૂઢમાતા ધન, ધન, ને ધન ! આ શાદાસેવક જોતો હતો કે નિત્યપ્રતિ ન જાણે કેટકેટલા મા સરસ્વતીનો છેડો ફાડી ચપળા લક્ષ્મીદેવીની ગુલામી સ્વીકારતા હતા. તેઓ તે કહેતા કે સરસ્વતી લક્ષ્મી કાજે જ છે. લક્ષ્મીહીન સરસ્વતી શા કામની? બહેચરદાસનું બુધિવ્યાપારમાં બળવાન મને એક વાર પોકાર પાડી ઊઠયું: “અરેરે ! તમે શું સમજો કે સરસ્વતી વગરની તમારી લક્ષ્મી કેવી કુત્સિત લાગે છે. લક્ષ્મી કદાચ વ્યવહારશેભા હશે પણ સરસ્વતી જીવનભા છે.” પણ આ વિચારોની સામે જાણે કેઈ અદ્રહાસ્ય કરતું ન હોય તેમ કહેતું बाप कहे मेरे पुत सपुता. बहेन कहे मेरा भैया । घरजोरु भी लेत वलया, सोइ बडो जाके गांठ रुपैया ।। પુત સપુતા ! બહેચરદાસના અંતરની વિમાસણ એમને વિહવળ બનાવી મૂકતી. એ ઉલદષ્ટિ કે પથપ્રદર્શક શોધતી, કઈ પ્રેરકની રાહમાં ઘૂમતી ! શિક્ષકો કહેતાઃ “બહેચર ! સંસ્કૃત કે અંગ્રેજી અભ્યાસમાં આગળ વધ! તારી ઉન્નતિ થશે.” For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિષ્ઠ આયાય અધ્યયન તે બહેચરદાસને જીવનપાથેય હતું. આ પેટ ક્ષુધાતુર ન થતું હોત, માનવી જંગલનું એકાદ જીવ હેત તે સ્વાધ્યાયમાં આવાં અનેક જીવન વિતાવી દેવામાં એને જીવનાનંદ ભારત. માળાનું એ એકાદ પંખી હોત તે આકાશમાં સ્વૈરવિહાર કરતું મુક્ત જીવનને આસ્વાદ લેત, પણ કુદરતે જ માનવીના ભાગ્યમાં પરિશ્રમ, પ્રસ્વેદ ને કસોટીઓ છે એની પરીક્ષા કરી છે, અને કસેટીએ ચઢેલા બહેચરદાસ જાણતા હતા, કે કંઈ પણ આર્થિક પ્રાપ્તિ વગર અધ્યયન અશકય છે. વીજાપુરમાં એવી કોઈ સગવડ નહોતી. કડી પ્રાંતમાં કઈ છાત્રાલય નહોતું. મિત્ર ડાહ્યાભાઈ મૂંઝાયેલા મિત્રને સલાહ આપતા. “આટલી બુદ્ધિ છે, તે પરીક્ષા આપી અવલકારકુન બની જા ! સરકારી નોકરી લીલાલહેર કરાવશે. એ ન ગમતું હોય તો કોઈ વકીલને ત્યાં રહો. અરજી, દાવા લખે ને વકીલાતનું ભણો. વકીલ થશો તે કેક દહાડે કુટુંબને ઉધાર કરશે. કુળને ઉધાર ને તે વકીલાતથી, અવલકારકુની મેળવીને, સાચજૂઠાં, લાંચરુશ્વત, ખુશામત જ્યાં સદાનાં સંગી છે, એમાં ડૂબીને કુટુંબને ઉધાર ? હા, હા, દુનિયાને એ જ રાહ હતા. આ તો અર્થપ્રધાન સમાજ હતો. કાદવમાં પગ રગદોળી પ્રક્ષાલન કરી શુધ્ધ થવામાં સત્યનું અભિમાન માનનાર હતો. પૈસાથી જ સંસ્કાર, સંસ્કૃતિ ને જીવનને મેળ મેળવાતે હતો. સુખ મળે કે ન મળે, સાહ્યબી જરૂરી ! અંતરાત્મા રડે એને લેશ રંજ નહિ, આળપંપાળ મટી જોઈએ! પિતાના ભલા મિત્રની આ વ્યવહારિક શિખામણ પાસે બહેચરદાસ નિરુત્તર થયા. એમના આત્માએ નિશ્વાસ નાખ્યો. છતાં મિત્રને માર્ગ તાત્કાલિક ઈષ્ટ લાગ્યો. એમણે પારેખ કાળીદાસ પાનાચંદ નામના શેઠની દુકાને નામું-ઠામું શીખવા માંડયું. થોડા દિવસો બાદ નામા-ઠામામાં કુશળતા મળતાં વકીલ રીખવદાસ અમુલખની પેઢીમાં વકીલાતનું કામ શીખવા માંડયું. તીક્ષ્ણ બુધિ, સુંદર લેખનકળા, મડદાર અક્ષરો એમને આ કાર્યમાં વેગથી સફળતા અપાવવા લાગ્યા. અસીલ, મુદ્દો, મુદ્દઈ, દા, અપીલ, વાદિ-પ્રતિવાદિ વગેરેની વમળભરી દુનિયામાં એ અટવાઈ ગયા. વકીલાતના પુસ્તકનું વાંચન શરૂ કર્યું. - આત્માના મનોભાવો પર જબરદસ્તી ચાલી રહી હતી. એક વાર આત્માએ અસીલના રૂપમાં દા દાખલ કર્યો ને મુદ્દો ઊભો કર્યો કે શું સરસ્વતી-સાધનાને જીવનમાં હવે આ રીતે સાચજૂઠ કરવામાં ઉપયોગ થશે ? તમારું સાધ્ય શું? વાદિને એ દાવે પ્રતિવાદીના એ જવાબથી કાઢી નાખવામાં આવ્યું કે કુટુંબના ઉદ્ધાર માટે એ જરૂરી છે, માટે વધુ લાગણીવેડા ન કરવા. દિવસ વીતતા ચાલ્યા. બહેચરદાસ પોતાના કામમાં ધીમી છતાં મકકમ પ્રગતિ કરતા જતા હતા. પણ કેટલીક વાર અંતરાત્માની અકળામણ વધી પડતી, જીવ ગુંગળાવા લાગતા, ને બે કચેરીમાં એક સાથે કેસ દાખલ થતા, એક હૃદયકચેરીમાં ને બીજી શહેરક્વેરીમાં ! બહેન For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંથ-નિર્માણ se ચરદાસ મહામહેનતે ખાટા ખોટા સવાલજવાબથી હૃદયકચેરીના કેસ ઉડાવી દેતા, પણ ચુકાદાથી કોઇને સંતાષ ન થતા. એમ લાગતું કે કંઇ છેતરપીડી ચાલી રહી છે, ને એ ધમાલમાં શહેરકચેરીના કેસમાં પછી કઇ સ્વાદ ન રહેતેા. પણ આત્મવચના આખરે ઉઘાડી પડી ગઇ. આવુ દી કાળ સુધી ન ચાલ્યું. પ્રથમ દાવામાં હારેલા આત્માએ ફરીથી અપીલ નોંધાવી, મુદ્દા ને મુઇમાં સત્ય ને ધનિષ્ઠા આવી ઊભાં. મુદ્દાએ એવા પ્રબળ હતા કે સામે પ્રત્યુત્તર અશકય હતા. કઇંક આસાયેશ પામેલા મહેચરદાસના દિલમાં ફ્રી પ્રચંડ ઝંઝાવાત ખડા થયા. મનની મહત્ત્વાકાંક્ષાએ ફરીથી ઉછાળા મારવા લાગી. જૂઠભયુ' તરકટી જીવન તને શું ગમે ? સાંસારની બજારમાં છલ-પ્રપંચના વ્યાપારા ચલાવતાં એક દહાડા તારા આત્મા સાથે પણ તું ઢગેા નહિ રમે, તેની શી ખાતરી ? બહેચરદાસ વ્યાકુળ થઇ ઊઠયા. આંખમાંથી ની...ઇ ગઇ, શરીરમાંથી શાંતિ ગઇ, મનમાંથી જપ ગયા. વ્યાકત જ્યના નિયે એમના દેહમાં ભારે ઉષ્ણતા અપી. રાગથી અજાણુ શરીર કદી કદી તપી જવા લાગ્યું. પણ મનના તાપ પાસે તનના તાપની ગણના નહેાતી. શીલ ને સમતાના ધારક સાધુએ પાસે તે પહેાંચ્યા વિદ્યાશાળામાં જ રાતદિવસ રહેવાથી ઘણા સાધુએ સાથે તેમને પરિચય થયા હતા. ૫. પ્રતાપવિજયજી, ભાવવિજયજી, નીતિવિજયજી, ગુમાનવિજયજી, દેવવિજયજી, મેાતીવિજયજી, રંગવિજયજી આદિના ઠીક ઠીક પરિચિત બન્યા હતા. તેમાં પણ શ્રી ગુમાનવિજયજી પર તેમની ખાસ શ્રધ્ધા હતી. સીત્તેર વર્ષોંની જૈફ ઉંમરવાળા ઊંચા પાતળા, ગૌરવર્ણી આ સાધુ તે બહેચરદાસના મનેામંદિરની કાઈ પૂજનીય પ્રતિમા હતા. વિચાર ને આચારમાં દૃઢ કલાવત આ સરલ સાધુનું સ્થાન ઘણું ઉચ્ચ હતુ. એમની સેવા, ભકિત, સુશ્રુષા બહેચરદાસના જીવનેાલ્લાસ હતા. મળી શકાય તેટલા સારાજોને તે મળ્યા ને સલાહ માગી, મનની યંત્રણામાંથી છૂટવા માગ ચાહ્યો, પણ ત્યાંથી તે એક જ જવાબ મળ્યોઃ “ બહેચરઢાસ, સાધુ થઇ જાએ, તમારી બધી મુરાદ પૂરી થશે. ” ઘરમારની જવાબદારોએ હતી. સંસારથી ડરીને સન્યાસી બનવામાં એમને કાળ પૌરુષ્હીનતા ભાસવા લાગી. સાધુઓની સલાહ પૃથ્વી તેમણે બંધ કરી. એક વેળા ધપિતા સમા નથુભાઇ મછાચંદની તેઓએ સલાહ પૂછી. નથુભાઇ ગૂજરેલા યુગના પ્રતિભાવંત પુરુષ હતા.એમની દૃષ્ટિમાં તે વસી ગયુ` હતુ` કે આ બાળક જૈન સાધુ થાય તે સ્વ-પરનું કલ્યાણ સાધી શકે, ને અદ્યાપિ પર્યંતની તેમની સેવાસુશ્રુષા આ દૃષ્ટિમંદુને આભારી હતી. તેએએ સ્પષ્ટ સલાહ આપી કે તમારે સારા ગુરુ શેાધી સાધુ થઈ જવુ, બહેચરદાસના અતર આત્મા સાધુ થવાની ના પાડતા હતા. એને તે સાધુતાપૂર્વક For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચાર્ય સંસાર વહેવો હતો, એમને આ સલાહ ન રુચિ, ઊલટી મનની મૂંઝવણ વધી. બકરું કાઢતાં ઊંટ પિઠા જેવું થયું. તેમને વિચારો આવવા લાગ્યા કે મારા ધર્મપિતા નથુભાઈએ આજ સુધી મીરા ખાન-પાનની વ્યવસ્થા રાખી છે, મારી ઉન્નતિની ચાહના કરી છે, અને તેમની જ સલાહની અવગણના ! અરે, કદાચ મને જૈન સાધુ બનાવવા માટે જ તેમણે મારા પર ઉપકાર કર્યો હોય તો-આજે અપકારી જ બનું છું ને ! એમને ઉદ્દેશ હું બર ન લાવી શકતો હોઉં તે તેમની મદદ લેવાનો મને અધિકાર છે ? | શેઠ નથુભાઈને ત્યાં જમતા બહેચરદાસને ખાનપાનમાંથી રસ ઊડી ગયો. સ્વતંત્ર કમાવું ને સ્વતંત્ર રીતે જીવવાની તાલાવેલી તેમને લાગી. પરાશ્રિત જિંદગી ભારભૂત લાગવા માંડી. ભાણા પર બેઠેલા બહેચરદાસ કેટલીક વાર બધું પીરસાઈ જવા છતાં એમ ને એમ બેસી રહેતા. રોજ ને રોજ ખોરાક ઘટતો જતો હતો. કેટલીક વાર એકાદ ટંક જ ભોજન કરતા. સદા હસમુખ બહેચરદાસના ચહેરા પર ચિંતાની શ્યામ વાદળીઓ ઘેરાયેલી રહેતી. જવર પણ અવારનવાર જેર કરી જતો. ધીરે ધીરે એ જવરે આ પહાડ જેવી કાયામાં જગા કરી લીધી ને થીઆ તાવના રૂપે ચાર ચાર દહાડે દેખા દેવા લાગ્યો. માતાસમ પ્રેમલ જડાવકાકીએ બહેચરદાસની સ્થિતિ તરત પારખી લીધી. એમણે પ્રેમથી બહેચરદાસને પંપાળતાં કહ્યું: “વ્યાપારી નામુંઠામું શીખીને વ્યાપાર કરે ને પછી રૂપાળો ગ્રહસ્થાશ્રમ માંડે !ને સાથે સાથે પિતાના પતિને ભલામણ કરી કે હવે બહેચર પરણાવવા એગ્ય થયો છે, તો પરણાવી દે! પણ રે ! કરુણ સ્થિતિ તો ત્યાં હતી કે બહેચરદાસને પરણવું પણ નહોતું, સાધુ પણ થવું નહોતું, વકીલ પણ થવું નહોતું! વ્યાપારમાં પ્રપંચ હતો, વકીલાતમાં કાળાંધેળાં હતાં ને લગ્નમાં જીવનેત્કર્ષ દેખાતું નહોતું, ત્યારે કરવું શું? અંતરના તપ્ત તાવડામાં શેકાતા જુવાનને તાવને તાપ પણ ઓગાળવા લાગ્યો. મનના ને તનના તાપ પાસે એ દિવસે દિવસે સુકાવા લાગ્યા. હરવા-ફરવામાંથી રસ ઊડી ગયે. શરીરમાંથી કસ ગયો. એવામાં ઓળીના દિવસો આવ્યા. ઓળીનું આરાધન તો તન-મનના તાપ શમાવનારું. બહેચરદાસને પિતાને બે એળી બાકી હતી. તેમણે એળીનું આરાધન શરૂ કર્યું. એક દિવસ આયંબિલ કરી વિચારવમળમાં અટવાતા ફરવા નીકળી પડયા. પિતાએ વાવેલા “ખાડિયા” નામે ખેતરમાં ગયા. પાસે જ કાજુમિયાંનું ખેતર આવેલું હતું, તેમાં એક ગંભીર વિશાળ છાયાવાળા આમ્રવૃક્ષની નીચે જઈને વિશ્રામ લેવા બેઠા. મંદ મંદ હવા ચાલી રહી હતી. રાયણની ઊંચી ડાળે કોકિલાના ટહુકાર સંભળાતા હતા. ક્ષિતિજ સુધીનું નીલ આકાશ સ્વચ્છ અરીસા જેવું ચમતું હતું. ખેતરમાંથી કામ કરતા કૃષિબલના ભજનિયાનાં લલકાર આછા આછા સંભળાતા હતા. કવિહૃદયનું ભારેખમ For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પથ-નિર્માણ ૮૧ હૈયું હળવું ફૂલ બનતું લાગ્યું, દિવસે માદ જાણે શાતા લાધતી લાગી. તેાફાન શમતું દેખાયું ને વમળામાં અટવાયેલી નૌકા સરસર સરવા લાગી. એમણે નિરધાર કર્યો. tr ‘પરણવું તે નહી’. હાથે રાંધતાં આવડે છે, વળી બ્રહ્મચર્ય એક એવી શકિત છે, કે માણસ સ'સારને ધ્રુજાવી શકે છે. “સાધુતા ન સ્વીકારવી, પવિત્ર જીવન ગુજારવું. સાધુઓને કેટલાંક મધના નડે છે, એટલે બ્રહ્મચારી ગૃહસ્થ રહેવુ. ૧૧ “પરાશ્રયી ન રહેવું. ધનાપાન અવશ્ય કરવું', પણ કેળવણીના કેાઈ અંગની સેવા-ચાકરી મેળવીને. આ માટે શિક્ષકના ધંધા લેવા, જેમાં ભણાવવા સાથે ભણવાના પણ મોટા ચેાત્ર રહે ને એ રીતે વિદ્વાન થવું, સદ્ગુણી જીવન જીવવું.” Acharya Shri Kailassagarsuri Gyanmandir મન પરના મહાન ખાજ જાણે નિમેષમાત્રમાં દૂર ફે કાઈ ગયા. મનમાન્યા માગ મળી ગયા. એ જ આંખાની ઘટા નીચે, ખુલ્લી કુદરતના વ્યાસગમાં કવિત્વની સ્ફુરણા પ્રગટી. પાતાના અંતિમ નિરધાર એમણે પદ્યબદ્ધ કરવા માંડયેા. ( ત્રોટક રાગ ) પલપલ ક્ષણક્ષણ પ્રભુ દેવ મ, નિર્મૂલ મનતનુ વચ નિત્ય ધરૂ; સુખમાં દુ:ખમાં સમભાવ ધ, મન તન ત્રથી શુભ કાર્ય કર્યું. કર્દિ દુષ્ટ વિચાર ન ાઈ કરે, ધરી ધર્મ સદા પરમાર્થ ક; ધરી ધીરજ દાન દયાને કરૂં, સહુ પાપ થકી ઝટ પા। ક્રૂ. બહુ ઉત્સાહથી રામરામ ભડું, મનમાં પ્રકટયા સહુ દોષ હ; ગુરુ સ ́ત નમુ', ગુણુ રાગ ધ, મરણાર્દિક ભીતિ થકી ન ડરૂ. મનડું પ્રભુપ્રીતિ થકી જ ભરૂ, ભવસાગરને ઝટ પાર કરૂ; નિજ આતમની ઝટ શુધ્ધિ કરૂં, પરમાતમ-પદ ઝટ શુ વરૂ, કિંદ ધ થકી નહીં પાછા પડું, દુ:ખ આવે છતે નહીં લેશ રૂ'; મનમાં સહુ શુભ વિચાર ભરૂ, તનુથી વ્ય જ કાર્યો કરૂ. શુભ મંચ ભણ' અને ઉચ્ચ મનુ', શુભ સર્વાં વિચારા હૃદયમાં ગણું; કર્દિ ક્રોધ કરૂ' નહિ, શાંતિ ધરૂં, દિલ આવ માવ પ્રેમ ભરૂ ધરૂ નીતિ ગુરુદેવ ભકિત કરૂં, ક િચારી કરૂં નહીં મૈત્રી ધરૂ’; બ્રહ્મચર્ય' ધરૂં નવ ગુપ્તિ થકી, શુભ ઉચ્ચ થતાં ભવ પાર કર ધીર વીર બનુ' લઘુતા જ થકી, પરદેોષ વદુ' નહિં વૈર થકી; મુજ સહાય કરે, નહીં તે વિસર્`,ઉપકારી જનેાનું જ કાય કરૂં. બદલે। ન ચડું, ઉપકાર કરૂં, સહુ અવગુણુ દોષથી દૂર રહું, નહિ દુર્ગુણી વ્યસનીનો સંગ વર્લ્ડ, કુમતિ તજીને સુમતિને ભજી, અપકારી ઉપર પણ પ્રેમ ધરૂ; સહુ સત્ય જગસકલમાંહિ ગ્રહું. સવળી મતિથી શીખ સારી કહ્યું; કરૂ` લેાકની આગળ સત્ય રજી. For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮૧ www.kobatirth.org શુભ કાર્ય કરૂ નિજ જેવું ગજું', નિજ આતમ સરખુ ગણું જંગને, શુભ ધૈય. ભરૂ જ રંગારંગને, નિજ આતમની પરમાતમતા, પ્રભુ પ્રેમમાં લેાક કરૂ રમતા, પ્રભુ જીવન એવુ ક` જ કરૂં, આતમ પ્રભુ પ્રેરણા ચિત્ત ધરૂં, મુજ જીવવું નિશ્ચય મુકત થવા, મન દોષની પ્રભુ જપ છે જ દવા, તુજ અકલગતિ,નહિ પહાંચે મતિ, પ્રભુ આપે। સદા મુજને સુમતિ, સહી સ’કટ દુઃખને ધમ સજી'; કદિ હિંસા વિષે ન ભરૂ` ડગને, તનુ મન-વચથી ન કરૂ' ધને; કરવા તળું માહુ અને મમતા. તછરાગ ને રાષ, ધરૂં સમતા; પ્રભુ પ્રાપ્તિ વિષે જ મરૂં જ મરૂં. મુજ જન્મ વિષે આ કાય ખરુ'; પ્રભુ હાય કરે। તુજ પંથે જવા. પ્રગટાવા પ્રભુ તુજ મા જવા; પ્રભુ શ્રધ્ધા પ્રેમની મારે ગતિ. પ્રભુવણ દિલ બીજું ન ઇચ્છું રતિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir યાગનિષ્ઠ આચાય નિરધારના આનંદમાં ડાલતા બહેચરદાસ ઘેર આવ્યા. માતા સમાન જડાવકાકીને પેાતાના નિશ્ચય કહી જણાવ્યેા. તેમણે લાંબે નિશ્વાસ નાંખ્યા. પરંતુજીપણામાં તે કયાંથી કલ્યાણુ થાય ! એમને તે બહેચરને પરણાવવાના ઓરતા વીતતા હતા. પિતા સમાન નથ્થુભાઈ શેઠને પણ વાત કરી, ને એ રીતની નાકરી શેાધી આપવા વિનતિ કરી. વ્યવહારકુશળ શેઠે વધુ ટીકા ન કરતાં હા ભણી. માનવસ્વભાવના એ પરીક્ષક હતા. મિત્રોમાં, સ્નેહીએમાં, સ્વજનામાં આ વાત પહેાંચી. કેટલાક આ સનિર્ણય માટે અહેચરદાસની પશ'સા કરવા લાગ્યા. કેટલાકને લાગ્યુ કે બહેચર વેદીએ છે. સેાનાની મરઘી જેવી વકીલાત કે અવલકારકુનીને લાત મારીને આ પંતુજીપણામાં એ શું મેળવશે ? સદા સસ્તી માસ્તરગીરી મેળવતાં બહુ શ્રમ પડે તેમ નહેાતુ', પણ શેઠ નથ્થુભાઈની ઇચ્છા જુદી જ હતી. તેઓ ચાહતા હતા, કે તે ધાર્મિક શિક્ષક અને જેથી ધમ`સંસ્કારનાં રેાપાયેલાં ખીજ વધુ ને વધુ પ્રફુલ્લિત બની રહે. એમની ભાવનાની સિધ્ધિ પણ ટૂંક સમયમાં થઇ આવી. વિજાપુરથી પાંચ ગાઉ પર આવેલ આજોલ ગામમાં એક કુશળ ગારજી રહે. તેમનુ નામ ગણપતસાગરજી. તેમને બાપુલાલજી કરીને શિષ્ય. આ શિષ્યને વિદ્યાધ્યયન કરાવી શકે તેવા એક શિક્ષકની આવશ્યકતા હતી. આજોલ ગામના શેઠ રતનચ ંદ વીરચંદ તેની તપાસમાં જ હતા. વાતવાતમાં શેઠ નથ્થુભાઇએ બહેચરદાસની વાત રજૂ કરી. રતનચંદ શેઠે એ વાત ઝીલી લીધી ને આજોલ જઈ નિય જણાવવા કહ્યું. For Private And Personal Use Only રતનચ'દ શેઠે આજોલ જઇ મહાજન પાસે આ વાત રજૂ કરી. આજોલ મહાજન આ નિણૅય માટે તરત એકમત થયું ને મહાજનખાતામાંથી પગાર આપવાના નિર્ણય કર્યો. તેમને તેડી લાવવાની ફરજ રતનચ'દ શેઠને માથે નાખવામાં આવી. Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પથ-નિર્માણ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩ બહેચરદાસના નિશ્ચયવૃક્ષને જલદી ફળ આવતાં હતાં, પણ ધરતીના આ ખેડૂનુ માયાળુ હૃદય વિજાપુર છેાડતાં આંચકા અનુભવવા લાગ્યું. આ આરાધ્ય બનેલી દેવકુલિકાઓ, પ્રાથનાના ખેલથી ગુંજાવી દીધેલા જિનપ્રાસાદો, મહેાબ્બતના લાંબા હાચ્ પ્રસારતા મસ્જિઢોના મિનારા, રમતનાં ને વિશ્રામનાં સ્થાનસમાં શિવાલયેા છેડતાં કઈ અવર્ણનીય દુઃખ થવા લાગ્યું. આ પ્રયાણ સથે હતું. ડાહ્યો દીકરા દેશાવર ખેડે, એ કાળજૂની ઉકિત હતી, ને આજોલ ને વીજાપુર વચ્ચેનુ' અંતર લાંબુ નહેાતુ; છતાંય આલ ને વીજાપુર વચ્ચેનું ટૂંકું અંતર પણ વિરહવેદના પ્રગટાવતું હતું. આ ટીંબે ટીંબે, જ્યાં ભમ્યા હતા, આ જનમèામનુ ઢેકું ઢેકું જેણે એને પ્રાણ આપ્યા હતેા; આ વાડી, આ તરુવૃંદ, આ ઘરબાર ! આ સ્વજનસંબધી ! આ મિત્ર પરિવાર ! અરે, પિતા સમાન નથ્થુભાઈ ને માતા સમાન જડાવકાકી ! મમતાના એ મહાસાગરા સંસારમાં ખેળ્યાં ક્યાં મળે તેમ હતા ? છતાંય એ તજીને જવાનું હતું. બધી તૈયારીઓ થવા લાગી. સ્વજને હરખાતાં હતાં. માતાપિતાને પુત્ર કમાવા જાય છે, એનેા સતાષ હતા. નથુભાઇને બહેચર પેાતાના નિર્ધારિત પથે જતા હતા, એના આત્મસાષ હતા. આ બધામાં અસંતોષી હતી માત્ર એક નારી! એને બહેચરને આમ જતા જોઇ આછું આછું આવી જતું. એનાં સ્વપ્નાં તે એર હતાં. આવે શાણા છેાકરા પરણે, ઘર માંડે, ગૃહસ્થાશ્રમ ચલાવે, વેપાર કરે ! સમાજનાં બીજા છેકરાં કરતાં એ કઈ વાતે ઊતરતા હતા ? આ બધું મૂકી આજ એ પરગામ ધાર્મિક માસ્તર અનીને જતા હતા. હાથે રાંધશે, હાથે ધેારણે, આંખમાથું દુ:ખશે તેા કેણુ એની ખબર પૂછશે ? એ વાત્સલ્યઘેલી નારી ઇચ્છતી હતી, કે ઈનકાર ભણી દેવાય. પણ રે ! સ'સારની આવી સમર્પણુશીલા કેટલીય સ્ત્રીઓની આકાંક્ષા સદા અધૂરી જ રહી છે. માતાથી પણ અધિકી જડાવકાકીએ અનિચ્છાએ બહેચરદાસના પ્રયાણની તૈયારીઓ કરવા માંડી. પંડિત રવિશંકરના ભાઇ જાની મગનલાલ લક્ષ્મીશંકરે મુહૂત કાઢી આપ્યુ. પ્રયાણુને એ દિવસ બાકી રહ્યા એટલે બહેચરદાસે પેાતાના સામતીએને, સહાધ્યાયીઓને મળી લેવાનુ કાર્ય આરંભ્યુ. પેાતાનાં પાળેલાં પશુઓ, પાતાના ઘરનાં મળદ ને ભેંસ સાથે વહાલ કરી લીધું. પેાતે રાપેલાં વૃક્ષોની છાયામાં એક વાર જઇ બેસી આવ્યા. For Private And Personal Use Only છેલ્લે છેલ્લે માતાપિતાનાં ચરણામાં નમસ્કાર કર્યાં. પુત્રને વિદાય આપતાં એ ભેળાં જનાનાં નૈનાં અશ્રુથી ભરાઈ ગયાં. પરમ ઉપકારી દેાશી નથુભાઈ ને જડાવકાકીને ચરણે પડયા. જડાવકાકી, વીજીબહેન ને નાનીબહેને કપાળમાં ચાંલ્લા કર્યાં, ને બે હાથ જોડી બહેચરદાસે જનમભામને પ્રાથૅના કરો લીધી. “ માતા, તારા ઉપકાર કદી ભૂલીશ નહી. જન્મજન્માંતરની તૃષા ન જાણે મને કયાં ખે`ચી જાય છે. ઉજળે માંએ આશિષ આપજે ! તારા જય થા માતા ! ” જન્મભૂમિને નમસ્કાર કરી, મનમાં નવકાર મંત્ર ગણી બહેચરદાસે પગ ઉપાડયા. ડમણિયામાં બેસીને વિદાય લીધી. Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir S | US 342250 221) JEE ... 2 Dj Jક 13. j |DJ Song 137 138 20 કાળી SH RISPARMIS DIE S મંથનનાં નવનીત [ ૧૪ ] Sie વોરા ને થઈ જતા હો | ઉત્તર ગૂજરાતના ઘણાંખરાં ગામડાં સૌદર્યભર્યા છે. એનાં નવાણુમાં નીર હાય છે. એની વાડીઓ લીલીછમ હોય છે. આંબા, રાયણ, મહુડાં ને ઉમરાંનાં સુંદર વૃક્ષોથી એ સુશાભિત હોય છે. પ્રત્યેક ગામ એકાદ શિવાલય, એકાઢ મારુતિમદિ૨, એકાદ જિનમંદિર, ધમશાળા, ચારો, ચાતરાથી શોભીતાં હોય છે. એના ચબૂતરા પર પોપટ, મેના ને માર નાચતા હોય છે. ત્યાં દૂધ, દહીં” ને છાશની રેલમછેલ દેખાય છે. ગૌધણ જતાં-આવતાં જોવાય છે. વાડીઓમાંથી કેસના સૂર મીઠા મીઠા વહ્યા આવતા હોય છે. આ - આજેલ એવું એક પ્રકૃતિસુંદર ગામ છે. વીજાપુરથી પાંચેક ગાઉ ને લેદરાથી દોઢેક ગાઉના અંતરે આવેલું છે. એની સીમમાં પ્રવેશતાં જ બેરિયા મહાદેવનું સુંદર શિવાલય ને ધર્મશાળા દૃષ્ટિગોચર થાય છે. આ ભવ્ય સ્થળ પ્રાચીન લેખાય છે. આજોલની કીતિ આ સ્થળથી દૂર દૂર સુધી છે. મુંબઈના-સુરતના કેટલાય રોગી-શગી અહી’ આવે છે. દવા ને હવા લે છે, ને સારા થઈ ચાલ્યા જાય છે. મારવાડ સુધીના શ્રીમતે અહીં ગાડાં છોડતા જેવાયા છે. આ ઉપરાંત આજેલ એના ભજનિક મીરેથી સુખ્યાત છે. વંશપરંપરાથી સૂરાવળના સ્વામી બનેલા આ અજ્ઞાન મીરાનાં કંઠમાં સ્વયં સ્વરદેવી વસી રહેલી હોય છે. - શેઠ રતનચંદ્ર સાથે નીકળેલા બહેચરદાસ બે કલાકમાં આજેલ આવી પહોંચ્યા. આજેલવાસીઓએ પોતાના ગામમાં આવેલ આ ધાર્મિક શિક્ષકનું એગ્ય સ્વાગત કર્યુ. આજેલ ગામના ઘણા રહેવાસીઓ બહારગામ રળવા ગયેલા, ને ત્યાંથી રળી લાવેલી સંપત્તિ આજેલમાં ઠાલવેલી. તેઓના જીવનને ધનોપાજન પછીનો મોટો ભાગ આ ગામમાં જ વીતતો, એટલે દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા વગેરેથી પરિપૂર્ણ હતું. આ ગામના આગેવાન ગૃહસ્થામાં શ્રી અમુલખ શેઠનું નામ પહેલું લેવાતું. ભાય For Private And Personal use only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંથનનાં નવનીત ણીમાં શ્રી મલ્લીનાથ ભગવાન નીકળ્યા ત્યારે સહુ પ્રથમ સંઘના નેતા તેઓશ્રી જ હતા. તેઓ સ્વભાવે ભદ્ર, મિલનસાર ને ઉદાર હતા. રોટલે ને એટલે તેમને વખણાતે. ધર્મની બાબતમાં પણ નીતિમાન ને ટેકીલા હતા. આ પછીના ગૃહસ્થોમાં શેઠ પાનાચંદડુંગરશી, શેઠ રતનચંદ વીરચંદ, અને હાથીભાઈ બાદરભાઈ મૂડા મુખ્ય હતા. “દક્ષિણી ના ઉપનામથી પંકાયેલા પ્રેમચંદ વેણીચંદ નામના એક પરગજુ શ્રાવક વૈદ્ય હતા. તેઓ અપરિણીત હતા. જૈન ધર્મમાં અપૂર્વ શ્રદ્ધાવાળા હતા. રેજ જિનપૂજા કર્યા પછી જ હાથે રાંધીને જમતા. આ ઉદારદિલ વૈદ્યરાજ સાથે બહેચરદાસને તરત પરિચય થઈ ગયો ! બહેચરદાસને ઉતારે ઉપાશ્રયમાં થયે. ઉપાશ્રયમાં સાધુઓને અવારનવાર આવવાનું થાય. તેમને પરિચય થાય-સત્સંગને લાભ મળે, એ દષ્ટિએ આવું સ્થળ સત્સંગના અભિલાષી બહેચરદાસને બહુ ગમતું. વિજાપુરમાં વિદ્યાશાળા હતી–અહીં ઉપાશ્રય મળ્યા. સારા મુહૂર્ત માસ્તર બનીને આવેલા બહેચરદાસે પિતાના કાર્યને પ્રારંભ કર્યો. એમના આદર્શ સ્વીકારેલ કેળવણીને આ ધંધે પરમાર્થ સાથે એમને સ્વહિતસાધક લાગે. તેમના વિદ્યાર્થીઓમાં મુખ્યત્વે ગોરજી ગણપતસાગરજીના શિષ્ય બાપુલાલ મુખ્ય હતા, ને સાથે ગામના શ્રાવકેના પુત્રો પણ આવવા લાગ્યા. આઠથી દશ વર્ષ સુધીની બાલિકાઓ પણ આવવા લાગી. એ વખતના એમના વિદ્યાથીઓમાંથી આજે તો કેટલાય શ્રીમંત હશે, કેટલાય વૃદ્ધ બન્યા હશે, પણ કમરાજાનું જ આ મહાન નાટક છે, કે કુળથી કણબી બાળક, જન્મથી જૈન બાળકને જૈનત્વના પાઠ આપવા લાગ્યો. આ બધા વિદ્યાથીઓ પ્રાથમિક ભૂમિકાના હતા. તેઓને પંચ પ્રતિકમણના સૂત્રપાઠ શિખવવા માંડયા. પણ આટલા માત્રથી તેમની તૃપ્તિ કેમ થાય? દોશી નથુભાઈ સાથે તેમણે શ્રીપાલ રાજાને રાસ, ચંદ રાજાને રાસ, ધર્મ પરીક્ષા પાસ વગેરે રાસાઓ વાંચ્યા હતા. અને આ ધર્મવાર્તાઓ શ્રવણ કરવાની પ્રીતિએ તેમના જીવનમાં નવો ઉલાસ ને ધ્યેય પ્રતિ અડગ વૃત્તિ કેળવી હતી, એમ તેઓ માનતા. સં. ૧૯૪૯માં શ્રીપાળ રાજાને રાસ વાંચેલો. આ વાચનની એમના જીવનઘડતર પર અદ્ભુત અસર થયેલી. તેઓ કહેતા હતા કે મહાવીર આદિ તીર્થકરોના જીવનવાચનથી આત્માની ઉત્ક્રાન્તિ વિષે ભાવના દઢ થઈ. સમરાદિત્ય કેવવળીના ચરિત્રે વૈરાગ્યનાં બીજ વાવ્યાં, ને શ્રીપાળે આચાર પર અસર કરી. આજે જે વાર્તાઓને “અગડમ બગડમ” કહી ઉવેખી નાખવામાં આવે છે, પણ ઈતિહાસ જોતાં જણાય થાય છે, કે એવાં જ ચરિત્રોએ ઈતિહાસપ્રસિદ્ધ પુરુષોને જીવનવિકાસને ાદની ઉરચતા ઘડયાં છે. ધર્મવાર્તાનો કદાચિત વાસ્તવિક કે વૈજ્ઞાનિક જીવન સાથે મેળ ન ખાતે હોય, પણ જે રીતે એને આત્મિક ઉન્નતિ સાથે મેળ ખાય છે, તે અદ્ભુત છે, ને આજ કારણે સંસારના સર્વ આત્મવિકાસોન્મુખી ધર્મોમાં આવી વાર્તાઓને સારું સ્થાન પ્રાપ્ત થયેલ છે. માસ્તર બનેલા બહેચરદાસે આ દષ્ટિબિંદુથી મધ્યાહુના સમયે રાસાઓનું વાંચન શરૂ For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬ ચેાગનિષ્ઠ આચાય કર્યું. સુંદર સ્વર ને સ્પષ્ટ અર્થ સાથે ચંદ રાજાના રાસ વાંચવે શરૂ કર્યાં. વાર્તાધન હુ મેશાં સાજનિક ધન છે. એ ધન પર કેાઈ ધમના કે સપ્રદાયના પ્રતિખંધ પડતા નથી. ગામના વૃદ્ધ શ્રાવકે નિયમિત હાજરી પુરાવતા-એ ઉપરાંત કણબી, મીર, બ્રાહ્મણ, પટેલ વગેરે પણ આ રસભરી કથા સાંભળવા આવવા લાગ્યા, અને એક વાર આસ્વાદ લીધા પછી માનવી નિઃસ’કાચ બનો એના રસ માણી શકે છે. ક્રમશઃ જુદા જુદા રાસાઓ વાંચવા લાગ્યા. ઉપાશ્રયના મધ્યાહ્નકાલ એ રીતે ભકિતરસથી ભર્યા સુખરિત થઇ ઊઠતા, સાથે ભક્તહૃદયવાળા માસ્તરને પણ ગામમાં પ્રિય ને પ્રેમાદરને પાત્ર બનાવતા હતા. આ તે થયું શિક્ષણકાર્ય પણ જ્ઞાનભૂખ્યા આ આત્માએ પેાતાની વિદ્યાવૃદ્ધિ માટે જ આ દિશા સ્વીકારી હતી. પેટપેાષણ માટેની આ વૃત્તિ નહેાતી, એટલે તેમણે સવાર ને ખપેારના કાળ સિવાય અન્ય કાળમાં પેાતાના અભ્યાસ, ચિંતન ને સ્વાધ્યાય વિકસાવવા માંડયા. સંગ્રહણી, ક્ષેત્રસમાસ, વૈરાગ્ય પ્રકરણેાના અભ્યાસ શરૂ કર્યાં. સમર્થ આચાર્ય શ્રી વિજયાન’દસૂરીજી ( પૂ. આત્મારિરામજી મહારાજ )ના ગ્રંથા આ વખતે તેમના વાંચવામાં આવ્યા, ને તેમાંની ફિલસૂફી ને ચર્ચાએ એમના ચિત્તની વિચારણાને ઠીક વેગ આપ્યા, સાધુ-મુનિઓના સત્સંગ પણ ચાલુ જ હતા. અલબત્ત, બધા જ સાધુઓના પરિચય એમને શ્રેયસ્સાધક નહેાતા લાગ્યા, પણ તે તે હુંસ-ક્ષીરન્યાયે સહુમાંથી સારતત્ત્વ ગ્રહણુ કરી લેતા. આ કાળ દરમ્યાન આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજીના શિષ્ય શ્રી વિનયવિજયજીના પરિચયમાં આવ્યા. ભદ્રિક, સરલ ને આત્માથી આ સાધુએ બહેચરદાસના હૃદયમાં સા ભાવ જગાડયા. મુનિ શ્રી જિતવિજયજી નામના સાધુરાજ વીજાપુર ચામાસુ રહેલા. આ મુનિ ક્રિયાભિરુચિવાળા ને ત્યાગી હતા. બહેચરદાસે એમને પેાતાના ગુરુ શ્રી રવિસાગરજી મહા રાજથી બીજે ન’ખરે ક્રિયામાં સ્થાપ્યા. શ્રી જિતવિજયજી સાથે તેમના એ શિષ્યા, મુનિ શ્રી વીરવિજયજી ને મુનિ શ્રી હીરવિજયજી હતા. ખીજા એ સૂરતી સાધુએના પરિચયમાં પણ તેઓ આવ્યા. તેઓનાં નામ શ્રી સિદ્ધિમુનિજી ને શ્રી રગવિજયજી, આ સાધુએ તેમને આત્માથી ભાષ્યા. આ બને ગાયને સ્તવના રચતા. એક બળદેવિગિર નામના વૈરાગી સાથે પણ તેમને પરિચય થયેલા, પણ એ ક્ષણજીવી નિવડયેા. વાચન, ચિંતન ને મનનના મળે તેએ જૈનધમાંનાં તત્ત્વની ઊ'ડી અવગાહનામાં ઊતરતા ચાલ્યા. જે પ્રભુદર્શનની પ્યાસથી તેમણે પ્રવાસ શરૂ કરેલા, એ પ્યાસ કેવા જુદા ભાવમાં પરિવર્તિત થતી ગઇ, તે આપણે આગળ જોયુ. હજીય તેમનું નિર્માંળ મન ઇશ્વર અને તેના સ્વરૂપ વિષે ચકાસણી કરી રહ્યું હતું. ઇશ્વરનું જગતકર્તાપણું નષ્ટ થવાથી અલબત્ત, તેમના મનેામંદિરમાં બિરાજી રહેલ છમી ઝાંખી નહેાતી પડી, એમનું મન નાસ્તિકતા તરફ નહેાતું વળ્યું, અલ્કે જેમ જેમ સ્વાધ્યાય ને સતત ચિંતન વધતાં ગયાં તેમ તેમ તેમને લાગ્યું” કે જગતકતૃત્વથી વિભિન્ન થયેલી છબી ઔર તેજથી ઝળહળી રહેલી છે. એને ન અવતાર લેવાની ચિંતા છે, ન કાઇના ન્યાયાધીશ કે કેાઇના માતાપિતા થવાની ખટપટ છે! જેવું જે કરે તેવું તે પામે, એ સૂત્રમાં જાણે એને ખાટા ઉદાર થવાની કે પક્ષપાતી થવાની આવશ્યકતા નથી. સત, For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંથનનાં નવનીત ચિત ને આનંદમય બની એ દીવાદાંડી સમ બિરાજે છે. કહેતો નથી છતાં એનું ચિત્ર બોલે છે, આનંદમય ઈશ્વરત્વ મેળવવું હોય તો અમારે માગ લે ! અમારાં વચને યાદ કરે ! કર્મનું કાળચક બહુ જ નિયમિત રહે છે. પ્રાર્થના, ઉપાસના ને પ્રાયશ્ચિત અલબત્ત એમાં ભાગ ભજવે છે, પણ ઈશ્વરને જગતપિતા સમજી, એની ખુશામતને જ જીવનધ્યેય સમજી જીવનમાં અપવિત્રતા ચલાવી લેનારાઓને જાણે આ રીતે એક સારે બોધપાઠ મળતો હતો. એક જ કામ માટે ઈકવર અને કર્મ બંનેને સંયોજિત કરવાને બદલે, રાગદ્વેષથી વિમુક્ત થનાર , ઈચ્છા માત્રનો નાશ કરી પરમપદ પામનાર ઈવરને જગતનિર્માણના કાર્યમાં પાડ તે લેશ પણ ઉચિત નથી. ને કાર્ય કરનારને કારણ હોવું જ ઘટે, કારણ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવતી નથી, અને કારણ શોધવા જતાં પ્રભુને પ્રભુતાથી જાણે હાથ ધોવા પડે છે. ઉપરટપકે વિચાર કરતાં અગ્ય લાગતી આ ફિલસૂફીના ઊંડાણમાં બહેચરદાસ ઉતરતા ચાલ્યા, અને એ ઊંડાણે એમને જેનો આ ફિલસૂફીને સત્ય લેખી. આ મહાન ફિલસૂફીને કારણે “નાસ્તિકતા ”નું આપાતપ્રતીત બિરુદ વહેરી લેનાર જૈનતત્વ ખરેખર આસ્તિકતાની પરમ સીમા પર ઊભેલું લાગ્યું. માસ્તર બહેચરદાસે આ અંગે એક કવિતા રચી, ને એમાં પોતાના મનભાવ પ્રકટ કર્યા. જગતકતૃત્વ બાબતનો નિર્ણય થતાંની સાથે તેમનું આત્મદેન્ય સરી જતું લાગ્યું. જીવનમાં ઘર કરી ગયેલ પરાવલંબન નષ્ટ થતું લાગ્યું, ને આ શરીરરૂપ મંદિરમાં રહેલા આત્મા એ જ પરમાત્મા એવી ભાવના પ્રગટ થઈ. મારે પ્રભુ મારી પાસે. હું પોતે જ સત, ચિતને આનંદમય-હું પિતે જ જ્ઞાન, દર્શન ને ચારિત્રમય ! અને મારા જીવનનું એક માત્ર ધ્યેય તે, કમ આવરણથી રાંક બનેલ આત્માર્ની દિવ્ય જ્યોતિ પ્રગટાવવી. પરમાત્મસ્વરૂપ પેદા કરવું એ જ જીવનનું મુખ્ય ધ્યેય, ને બાકીની બધી બાબતો સાધનરૂપ. ક્રોધ, માન, માયા, લોભ, કામ, મોહ, ઈચ્છા આદિ વાસનાઓ પર વિજય વરવો. જીવનભર વિશ્વશાળાના એક વિદ્યાથી બની રહેવું, અને વિદ્યાના અથીને નમ્રતા ધારણ કરવી. નમ્રતા સાથે વિદ્યાના અર્થને જીવનશુદ્ધિ પણ જરૂરી છે, ને જીવનશુદ્ધિ માટે અમુક નિયમનો પણ આવશ્યક છે. ગમે તે સુંદર બાગ લગાવ્યો હોય, પણ એક વાડ જ ન હોય તે? ગમે તે પળે-માળી ગમે તેટલે સાવધ હોય તો પણ, એકાદ બળવાન પશુ અંદર પ્રવેશ એને નષ્ટભ્રષ્ટ કરી શકે. નિયમનમાં માનનારી એ બુદ્ધિએ તે જ ઘડીએ આત્મવિકાસ માટે કેટલાક નિયમે વિચારી લીધા. હું ઉત્તમ જૈન બનીશ.” “ઉત્તમ જૈનપણું જાણવા જૈનશાસ્ત્ર નું અધ્યયન કરીશ. For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચાર્ય જૈન શાસોના અધ્યયન માટે ગમે તેવાં કષ્ટ સહીશ. સંસ્કૃત, પ્રાકૃત, પાલી, અર્ધમાગધી વગેરે ભાષાઓનું અધ્યયન કરી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરીશ. જનસાધકને શોભીતું બ્રહ્મચર્ય ધરીશ. જુવાન સ્ત્રી, બાળા સાથે ખાનગી પરિચયમાં નહીં આવું. રાગદષ્ટિ પેદા થાય તે રીતે જાહેરમાં પણ કોઈ સ્ત્રી સાથે વાત કરીશ નહીં. સત્ય બોલીશ. સ્વાર્થ માટે પણ કેઈની જૂઠી ખુશામત કરીશ નહી. અસત્યને પક્ષે છોડીશ. જાહેરમાં કેઈના મર્મને પ્રકાશ કરીશ નહીં. કેઈને ક્રોધ થાય તેવી વચનાદિક પ્રવૃત્તિ આચરીશ નહીં. શત્રુ કે વેરી, જેમાં સગુગ હશે તે વખાણીશ, દુર્ગુણને મર્દાઈથી સામનો કરીશ. કેર્ટમાં જૂઠી સાક્ષી ભરીશ નહીં. પ્રાણાતે ચોરી કરીશ નહી. ન્યાયસંપનવિભવ દ્રવ્યથી આજિવિકા ચલાવીશ. જતનાપૂર્વક નિર્વાહ જેગ દ્રવ્ય પેદા કરીશ. દેવદ્રવ્યને જ્ઞાનદ્રવ્ય વાપરીશ નહીં. આર્થિક સ્થિતિ જેવી પ્રાપ્ત થાય તેથી સંતેષ માનીશ. સ્વાર્થ માટે યાચકની પેઠે કેઈની પ્રાર્થના કરીશ નહીં. “નિષ-નિરપરાધી જીવોને હણીશ નહીં. અપરાધી છની પણ-મૃત્યુ પ્રસંગે સ્વાત્મરક્ષણ સિવાય અન્ય પ્રસંગે હિંસા ન કરીશ. “આજ સુધી નાટક જોયું નથી, ને હવે એવું પણ નહીં. જે દેશે અજાણતા થાય તેનું પ્રભુ કે ગુરુસાક્ષીએ પ્રાયશ્ચિત કરીશ. નાનું બાળક પણ ભૂલ બતાવશે તે સ્વીકારીશ. “ગમે તે મતપંથ, ધર્મશાસ્ત્રનાં જે સત્ય, નીતિ, ગુણ હિતવચન હોય તેને સત્ય તરીકે જણાવીશ. જૂઠા હાનિકારક, દુષ્ટ પડતીના કારણરૂપ એવા કેઈ જાતનાત કે કોમના રૂઢિઆચારને ત્યાગ કરીશ. “સત્યને અસત્ય સાધુઓની પરીક્ષા કરીશ. સત્ય સાધુને સ્વીકારીશ. દુનિયાની નિંદાથી ડરીશ નહીં. “નિત્યપતિ અષ્ટાદશ દોષરહિત જિનેશ્વરની પ્રતિમાનાં દર્શન કરીશ, પૂજન કરીશ. જૈનધર્મ પર પૂર્ણ શ્રદ્ધા ધારીશ. પ્રતિદિન સામાયિક-પ્રતિક્રમણ કરીશ. મારામાં રહેલી ભૂલની હંમેશાં એકાંતમાં આલોચના કરીશ. મને જે સત્ય જણાશે, તે દુનિયાને જણાવીશ. ઈદ્રની પદવી કરતાં આત્માના ધર્મને મહાન ગણીશ. આત્મધર્મ પ્રગટાવવા પરમ પુરુષાર્થ કરીશ. “ગી, ગ્લાન, દીન મનુષ્યની સેવા કરીશ.” આ રીતે આજેલના ઉપાશ્રયના એકાંતમાં શુભ પરિણતીના પગથિયે ચડતા માસ્તર બહેચરદાસ આત્મવિકાસની સન્મુખ ધસી રહ્યા હતા. સર્પની કાંચળી જેમ પુરાણા સંસ્કાર સરી પડયા હતા, ને એક આદર્શ જૈનને શોભે તેવી તેમની પ્રવૃત્તિ વેગ ધરી રહી હતી. સતત For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંથનનાં નવનીત દેષ ને ક્ષતિઓ તરફ દૃષ્ટિ રાખતા. માસ્તર બહેચરદાસના જીવનમાંથી એવી સુવાસ છૂટતી હતી કે આસપાસનું વાતાવરણ પણ મહેકી ઊઠયું હતું. રાસા-વાર્તાવાચનમાં ધીરે ધીરે આજેલના સર્વ વર્ણોના અગ્રગણ્ય પુરુષનો શંભુમેળો યોજાઈ રહ્યો હતો. પરબનાં મીઠાં જળ છૂટથી વહેંચાતાં હતાં. નાત-જાતને ત્યાં ભેદ નહોતે. કેઈ પટેલ હતા, કેઈ માળી હતા, કેઈ બ્રાહ્મણ હતા, કેઈ કણબી હતા, કેઈ મીર તે કઈ રજપૂત, કોઈ વૃદ્ધ તે કઈ વડીલ ને કઈ મુરબ્બી હતા. અને ખરેખર, આ ગામડાંવાસીઓ પર માસ્તર બહેચરદાસ જાદુ ડાલી રહ્યા હતા. કોઈને વાસી ન ખાવાની બાધા, કોઈને પાણી ગાળીને પીવાનો નિયમ, કોઈને જૂઠું ન બોલવાની બાધા, કોઈને સારી તિથિએ હિંસાકમ ન કરવાનો નિયમ, આમ જાણે અજાણે તેઓ સહુના જીવનને ધાર્મિકતાના ઓપ આપતા ગયા. કેટલાયને રાત્રિભોજન છોડાવ્યાં. એક પટેલ જેમનું નામ ઉમેદરામ પુરુષોત્તમ હતું, તેમને જૈનધર્માનુયાયી બનાવ્યા. એક માળી ભાઈએ જેમનું કાળીદાસ લીલાચંદ હતું, તેમણે જેનને શોભતા નિયમો ધારણ કર્યા. આ વેળા એમનું મંડળ શિવજીના ગણ જેવું વિધવિધ ધર્મ ને પંથના માનનારનું હતું. | પ્રવૃત્તિ-ચક વેગીલું ઘૂમતું હતું. દિવસો ક્યાં જતા એની કંઈ ભાળ નહોતી રહેતી, પણ બહેચરદાસનું સ્વાથ્ય કેટલીક વાર બગડી બેસતું. અનેક ચિંતાના વમળમાં વીજાપુરથી સંવત ૧૯૪૯ થી મહેમાન બનેલો ચેથિ તાવ હજીય ચીટકી બેઠે હતા. આજેલનું ભકતમંડળ પિતાના પ્રિય માસ્તર માટે કંઈ કંઈ દવાઓ, પડીકીઓ, કઢાઓ ને ઉકાળા શોધી લાવતું. આત્મવિકાસ માટે શારીરિક વિકાસની અગત્યતામાં માનનારા બહેચરદાસ, પાન ને અનુપાન કરતા જ હતાઃ પણ જાણે દરદે સત્યાગ્રહ આદર્યો હતા. તેમના મિત્ર શ્રાવક વૈદ્ય પ્રેમચંદ વેણીચંદે ઘણી ઔષધિઓ અજમાવી, ને બરોળ દૂર કરવા શક્તિમાન થયા, પણ જવર તો હજી ય ચોથે દિવસે મહેમાની માણવા ચાલ્યો આવતા. જેમના શિષ્યના અધ્યયન નિમિત્તે તેઓ આવ્યા હતા, તે યતિ શ્રી ગણપતસાગરજી જૂની સમર્થ યતિસંસ્થાના વારસદાર હતા. તેમને પ્રાચીન હસ્તપ્રતોને વિશાળ ભંડાર માણસામાં હતું. માસ્તર સાહેબના માટે આ ભંડારના ઉપયોગની છૂટી હતી. એક વાર આલોચતાં યતિશ્રીની મંત્રપોથી મળી આવી. એમાં ચેથિયા જવારનો નાશ કરવાનો એક મંત્ર હતા. માસ્તર બહેચરદાસ નાનપણથી મંત્રની અગમ્યતા તરફ આકર્ષાયેલા હતા. એ કાળ મંત્રને હતો, અને ગામડાંઓનું વાતાવરણ એથી ખૂબ પિષાતું. તેમણે તરત મંત્ર ઉતારીને તેની વિધિ પ્રમાણે જાપ કરે શરૂ કર્યો. સહુના આશ્ચર્ય વચ્ચે વર્ષોથી ઘર કરી બેઠેલ જવરે આખરે વિદાય લીધી. તપ-જપના માટે અસ્વસ્થ બનેલું શરીર, સ્વસ્થ થતાં તેઓ અતિ આનંદ પામ્યા, ને પોતાની પ્રવૃત્તિઓ તરફ વેગથી ધસ્યા. For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir / બી C , - ને સત્યશોધક આત્મા ! [૧૫] આ સુંદર દિવસની ઘટના છે ! બોલનાર ને સાંભળનાર એકરસ બની ડાલી રહ્યા હતા. આત્મગુણ રક્ષણા તેહ ધર્મ, સ્વગુણ વિધ્વંસણા તે અધમ ! ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેથી હાય સંસાર છિત્તિ ! જ્ઞાનની તીણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ, આત્મ તાદામ્ય પૂર્ણ ભાવે, તદા નિર્મલાનંદ સંપૂર્ણ ભાવે. શ્રી દેવચંદ્રજી વક્તા અને શ્રોતા વચ્ચે અદ્દભુત તાદામ્ય જાણ્યું હતું. શ્રી દેવચંદ્રજી મહારાજની વીસી પછી શ્રી આનંદઘનજીની વીસીઓ ચાલી. ‘આતમ રસકા પ્યાલા, પીએ મતવાલા,’ જેવો ઘાટ થયો હતો. રસના પ્યાલાના પ્યાલા ખાલી થતા ચાલ્યા. અચાનક આજેલ ગામના સીમાડે તતડું વાગતું સંભળાયું. આગ, ખૂન કે લૂંટફાટના પ્રસંગે જ તતડાના આવા સૂરો નીકળતા. આત્મા અને અધ્યાત્મની ચર્ચામાં લીન બનેલાઓએ ધડાધડ કમાડ બંધ થવાના અવાજ સાંભળ્યા, બજારની એકે એક દુકાન પેટપ બંધ થતી જોઈ. હકારા, પડકારા ને રીડિયાથી ગામ ગાજી ઊઠયું. રજપૂતે તલવાર, ભાલાં, ધારિયાં ને લાકડી લઈ દોડતા હતા. વાણિયા-બ્રાહ્મણ ખડકી બંધ કરી અંદર ભરાઈ પેઠા હતા. એ વેળા છાતીના બળિયા શા. મલકચંદ છગનલાલ તથા શા. મેહનલાલ વાડીદાસ કેડ બાંધી હાથમાં લાકડીઓ લઈ જતા દેખાયા. “ અરે, આમ દોડાદોડી કેમ ? શી વાત છે ? *_ For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યશોધક આત્મા ! “અનેડિયાના ઠાકરડા ગામની ભેસો ને ગાયો વાળી જાય છે.” “શા માટે ?” * જૂની અદાવતથી. પહેલાંની વાત છે. આજેલના એક આંધળા ચોકીદારે, ચોરી કરવા પધેલા સાત ઠાકરડાઓને ભાલાએ વીધેલા. ચાલે, ચાલવું હોય તે માસ્તર !” ક્ષણભર પહેલાં અધ્યાત્મની ચર્ચામાં ડૂબેલા; પરલોક, પરબ્રહ્મ ને પરમાત્માના ભેદાભેદમાં લીન માસ્તરે તરત છલંગ દીધી, કછોટો ભીડ્યો, ને લાંબી લાકડી હાથમાં લઈ મેદાને પડ્યા. સાગના સોટા જેવો નક્કર પડછંદ દેહ, મોટી મોટી અણિયાળી આંખે, હાથમાં મજબૂત પકડેલી લાકડી ! ને કેડે વાંકડી કટારી (છો)! શાંત રસમાંથી વીર રસની નિષ્પત્તિને અદ્દભુત નમૂને ત્યાં હાજર હતે. પણ મુકાબલે થાય તે પહેલાં આગળ જઈ પહોંચેલાઓએ મેદાન મારી લીધું હતું. 'માસ્તર” ઉપનામથી જાહેરાતમાં આવેલા બહેચરદાસ, પાછાં વાળેલાં ગાય ને ભેંસોનાં ધણુ સાથે પાછા ફર્યા. તોફાન સમી ગયાના સમાચાર ગામમાં પહોંચતાં ધીરે ધીરે બંધ થયેલાં બારણાં ઉઘડવા લાગ્યાં, ને હજાર રૂપિયાની હારજીતના મહારથી મૂછાળા જૈનો બહાર નીકળી પડકારાથી વાતો કરવા લાગ્યા. એટલામાં દૂર દૂરથી ખભે લાકડી નાખીને આનંદથી વાતો કરતા માસ્તર બહેચરદાસ આવતા દેખાયા, ઊંચી પડછંદ કાયા સહુથી જુદી તરી આવતી હતી, ને અત્યારે પોરસથી પરિપૂર્ણ બે વેંત વધુ મોટી લાગતી હતી. અરે માસ્તર, તમે?” અચાનક સહુની જીભ પર એ પ્રશ્ન આવી ગયે. આવી વિપત્તિની વેળાએ, ખૂનાખરાબીની પળે બારણાં બંધ કરીને ઘરમાં બેસી જવાને બદલે, આમ હિંસક શસ્ત્ર સાથે, બહાર મેદાને પડેલા માસ્તર ! એમને મન આ અણછાજતો દેખાવ હતો. માસ્તરની પાસે પ્રત્યુત્તર તૈયાર હતા. કેમ? માસ્તર માણસ નથી? ને એક માણસ તરીકે આ પળે મારે શું ઘરમાં બેસી રહેવું ?” આખરમાં તો કણબી ને! જૈનધર્મ કયાંથી પૂર્ણરૂપે પરિણમ્યો હોય.” એકે ધીરેથી ટીકા કરી. જૈનધર્મ તે અમારો-અમારા જેવા કુમ ક્ષત્રિયોને છે, વિરેને એ ધર્મ છેબાયલાઓને નથી.” માસ્તરે સણસણતો જવાબ વાળ્યો ને કહ્યું જેને પોતાની જાતની રક્ષા માટે પારકા પર આધાર રાખવો પડે એ જેન કેમ કહેવાય? જીવદયાના બહાના હેઠળ ભીરુતા, કાયરતાને પંપાળશો મા ! આ ઘર, આ દુકાને, આ ઉપાશ્રયે ને દેરાસરની શી રીતે રક્ષા કરશો ? ઈતિહાસ વાંચે, અઢાર અઢાર મહાન જન ભૂપાલાએ જરૂર પડે સમશેર રહી છે, ને વખત આવે સંયમ પણ લીધું છે. નમાલા બનીને, પરાશ્રયી બનીને જીવવું એના કરતાં પ્રાણનો ઉત્સર્ગ શું છે ?” For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિષ્ઠ આચાર્ય ટીકાકારોને પોતાની ભૂલ સમજાઈ. માસ્તર બહેચરદાસ તો થોડી વાર પછ પાછા એ જ અધ્યાત્મની ચર્ચામાં રત દેખાયા. એ આત્મા શીરા માટે શ્રાવક નહોતે થયો. એ તે સત્યની શોધમાં નીકળેલ એક મહામાનવ હતો. હંસની અદાથી સારા-નરસાની પરીક્ષા કરી સારું ને સત્ય ગ્રહણ કરતો હતો. વાડાની દિવાલો એને ગાંધી શકે એમ નહતી. સંપ્રદાયની સીમાબંધીઓ એને સ્પશી શકે તેમ નહોતી. એક વિશાળ વિરાટ ધર્મના પ્રદર્શનની ઝંખનાએ નીકળેલો એ પ્રાણુ સદા, સદૈવ પ્રત્યેક પળે જાગ્રત જ હતા. શ્રેય અને પ્રેય વચ્ચેની સીમાદરમાં એ સાવધ હતો. વિજાપુરના વતની શા. મૂળચંદ સ્વરૂપચંદ ને તેમના મોટા ભાઈ સૂરચંદ સ્વરૂપચંદ આજેલમાં આવતા જ હતા. આ ભાઈએ સુપ્રસિદ્ધ અધ્યાત્મજ્ઞાની શ્રી હકમ મુનિજીના શ્રાવકો હતા, ને દ્રવ્યાનુયેગના પાકા રસિયા હતા. શ્રીમદ દેવચંદ્રજી ને શ્રી. આનંદઘનજીની અનેક વીસીઓ એમને મુખે હતી. ભૂખ્યાને ભોજન ને તે પણ ભાવતું ભોજન મળ્યું. એમણે તેમના નિકટ સંપર્કમાં રહી એ સુંદર પદે, આત્મજ્ઞાનથી ભરેલી ચોવીસીએ મુખપાઠ કરી લીધી. સત્યના શોધકની આંતર દષ્ટિ ખૂબ વિશાળ બનતી જતી હતી. એક વાર વિ. સંવત ૧૯૫૩ ના ચૈત્ર વદિ આઠમે વીજાપુર પાસે આવેલ લેદરા ગામમાં તેઓ અઠ્ઠાઈ ઉત્સવના નિમિત્તે ગયેલા. એ વેળા શ્રાવક-સંસ્થા જ્ઞાને ધ્યાને અતિ ઉજજવળ હતી. દરાના શા. છગનલાલ ભાઈચંદ ને શ્રી. રતનચંદ નામના શ્રાવકે બહુશ્રત તરીકે પંકાતા હતા. અહીં પૂજા ભણાવવાના પ્રસંગે એક વિવાદ ખડો થઈ ગયે. એક પક્ષ શ્રીમદ્ દેવચંદ્રજીની પૂજા ભણાવવી એવા મતને હતા, બીજે એથી ભિન્ન મત હતો. માસ્તર બહેચરદાસ તથા નથુભાઈ શેઠ પહેલા મતના હતા. માસ્તર બહેચરદાસે ભરી સભામાં નીડરતાપૂર્વક પોતાને મત પ્રગટ કરતાં કહ્યું સારું અને સત્ય તે જ્યાંથી મળે ત્યાંથી ગ્રહણ કરવું જોઈએ. ગચ્છભેદથી કઈ આત્મજ્ઞાની ઉત્તમ મુનિનાં પૂજા-સ્તવનમાં પક્ષપાત દર્શાવે ઉચિત નથી.” એ જ સાલમાં, ભૂલાયેલા અનેક પ્રસંગમાંથી એક પ્રસંગ દીવા જે ઝળહળ્યા કરે છે. “સન્મિત્ર ના નામે સુપ્રસિધ, સરલ સાધુતાના ધારક શ્રી. કરવિજયજી મહારાજ તરફ તેમને અત્યંત રાગ હતો. શ્રેષવિહોણી, નિખાલસ સાધુતા એમની પસંદગીનો વિષય હતી. લેદરા, માણસા ને વીજાપુરમાં પરિભ્રમણ કરતા એ નિખાલસ મુનિરાજને માસ્તર બહેચરદાસનું તેડું મળતાં તેઓ આજોલ આવ્યા. વાતમાં વાત નીકળતાં સન્મિત્રજીએ કહ્યું “પેથાપુરમાં શ્રી. મેહનલાલજી મહારાજ તથા તેમના સાધુઓને મેળાપ થયો હતો.” “સાથે જ ઊતર્યા હશે ?” For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સત્યશાધક આત્મા ઉત્તરાય. ” www.kobatirth.org દર ના, તેઓ ખરતરગચ્છના છે, અને તેમણે....માથે ગુરુ કર્યો નથી, માટે ભેગુ' ન Acharya Shri Kailassagarsuri Gyanmandir ? બહેચરદાસને આ જવાબ ન રુચ્યા. એક વૈરાગ્યવત, તપસ્વી, ત્યાગી સાધુને આવા નજીવા ભેદાભેદ કેમ નડે ? પણ તેમણે આગળ ચર્ચા ન કરી. સન્મિત્રજીની સાધુતા એમને આકષી રહી. અનેાખી અબધૂતદશા ઈચ્છાના વિષય બની. આ પછી પેાતે અબધૂતદશાને પામ્યા પછી પણ તેઓ કહેતા કે: 66 મને મળેલા અન્ય સાધુઓમાં શ્રી કપૂરવિજયજી ઉત્તમ લાગ્યા. તેમની ઉપદેશ આપવાની શૈલી ઉત્તમ હતી. સાથે બીજા સાધુએ નહેાતા, એકવિહારી હતા, પણ તેમની વૈરાગ્યદશા, ચારિત્ર્યભાવ ઉત્તમ હતાં. તેનાથી તેમના પર મને ઘણા રાગ થયા. ’ સન્મિત્રજી સાથેના પરિચય વધતા ચાલ્યા, એમ ગાઢ પણ બનતા ગયા, છતાં તેથી તેમની દૃષ્ટિ એક જ વ્યક્તિની અનુરાગી નહેાતી બની. ધીરે ધીરે બીજા સાધુસમુદાયના સ'પમાં પણ એ જ શેાધકની અદાથી આવી રહ્યા હતા. આ વર્ષે જ પુનિત પ્રભાવી હતું. આ વષૅમાં જ પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજના સમુદાયના પાંચ મહાન મુનિવરેાના પરિચય પ્રાપ્ત થયા. પૂજ્ય પ્રવતકજી શ્રી કાન્તિવિજયજી મ; શ્રી. રાજવિજયજી મ॰, શ્રી. ભક્તિવિજયજી મ॰, શ્રી. ચતુરવિજયજી મ॰, આદિ પાંચ પવિત્ર મૂર્તિઓના સંપર્ક મળ્યા. પંજાબ પ્રદેશની વિહારી આ ધમૂર્તિએ પાસેથી ૫'જાબ તરફની અનેક વાતા સાંભળી આનંદ અનુભવ્યા. આ વેળા બીજા અનેક ધરત ને ક્રિયાકાંડી સાધુ-મુનિરાજોના પરિચય થયા. આ પરિચયથી તેમાં ચાલતા એક વિસંવાદ તેમના જાણવામાં આવ્યેા. પ્રખર મુનિરાજોના વ એ પ્રકારની માન્યતામાં વિભક્ત થયા હતા. એક વર્ગ એ વિચારને હતા કે વ્યાખ્યાન વાંચતી વખતે મુહપત્તી હાથમાં રાખીને મુખ પાસે રાખવા કરતાં તેને સુખ સાથે બાંધી દેવી. બીજો પક્ષ એમ માનતા હતા કે એ વાત તે તાડપત્રોના વાંચનવેળાની છે. સગવડને ખાતર તેમ કરવામાં આવ્યુ` હતુ`. હવે તેા હાથમાં મુહપત્તો રાખી વાંચતી વખતે મુખ આગળ રાખવાથી ચાલે. એ માન્યતાએ ધીરે ધીરે ઉગ્ર રૂપ લીધું, ને તેમાં પણ અમદાવાદમાં તે એ વિસ’વાદને કારણે ઉપાશ્રયેા વહેંચાયા, પક્ષ પડયા, ને શ્રાવક વગ પણ પેાતાની માન્યતાને અનુસરનારા સાધુઓના દન, વંદન ને શ્રવણમાં જ શ્રદ્ધા ધરાવવા લાગ્યા. એ અંગે પુસ્તક, ચર્ચાએ પણ ખૂબ ચાલી નીકળી.× મૂળ લક્ષને કારાણે મૂકીને ઉપલક્ષ તરફની આ ચર્ચાઓએ શ્રી બહેચરદાસને ઠીક ×જૈન સમાજનું એ દુર્ભાગ્ય હજી સુધી ચાલુ છે. નાના નજીવા મતભેદે જગાડી જખરાં આંદોલન જગાવવામાં આવે છે, જેમાં સમાજની શંકતના ઘણા હ્રાસ થાય છે. For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિષ્ઠ આચાર્ય આકર્ષી. કેઈ જિનને માને છે, જિનપૂજા ને જિનતાને સ્વીકારે છે. ભેદ છે કેવળ થોડી એક બાબતમાં. દિગંબર કહેતા કે સ્ત્રી મોક્ષ ન પામી શકે, કેવળજ્ઞાન જેને થયું એ ભજન ન કરે, નગ્ન ન હોય તે સાધુ ન ગણાય. આગમશા તે વિરછેદ પામ્યાં છે, નેલિંગસહિતની પ્રતિમાને પૂજવી. - આ બધી બાબતમાં માસ્તર બહેચરદાસને દિગંબરો પ્રતિ ઘણું કહેવાનું હતું. પણ તેથી તેઓ દિગંબરોના ઢષી ન બન્યા. એક જ પિતાના બે પુત્રો વચ્ચે મતભેદ શેભી શકે, મનભેદ કદી ન શોભે! બંને આત્માની મુક્તિ માટે, સંસારના છેદ માટે મથતા હતા. રાગદ્વેષ ને કષાયના કીચને બંને તિરસ્કારતા હતા, મૂળ ધ્યેય સમાન હતું પછી ઝઘડા શા માટે? આ વાત તે થઈ દિગંબર સંપ્રદાયની, પણ શ્વેતાંબર સંપ્રદાયમાં આવેલ સ્થાનકમાગ પંથ વિષે પણ તેમણે જિજ્ઞાસાથી જાણી લીધું. આ પંથમાં દિગંબરની જેમ આગમને સમૂલ વિચ્છેદ નહોતો મનાતે, પણ ટબા (ભાષાંતરે) પ્રચલિત હતા. પેથાપુરમાં તેમના ધર્મસ્નેહી ગાંધી છનાલાલ જેઠાભાઈને ત્યાં તેમણે ધર્મબિંદુને ટબ વાંચે. આ ટબાના વાંચનથી તેમની સત્યશોધક બુદ્ધિને લાભ જ થશે. મધુમક્ષિકાને તે વન, ઉપવન ને ઉદ્યાનમાંથી મધુ પીવું હતું.-એને વિષની ખેવના જ નહોતી, ને વિવેકી મધુમક્ષિકા મધુ પામતી રહી. ધર્મબિંદુના ટબાના વાચનથી શ્રાવકના સત્ય ગુણ પ્રગટાવવા માટે તેમના હૃદયમાં સારી અસર થઈ. પાછળથી આજોલના ભંડારમાંથી સમવાયાંગ સૂત્ર તથા ઉવવાથી સૂત્રને ટો વાંચી સાર ભાગ ગ્રહણ કર્યો હતો. - તત્ત્વાન્વેષી આત્મા સાર તરફ હંમેશાં રુચિ રાખે છે. એક વાર અમદાવાદના પ્રવાસે જતાં, ત્યાંના ભેજક મહાસુખભાઈ સાથે પોતે સર્વ ઉપાશ્રયોની યાત્રાએ જઈ આવ્યા. ત્યાં વસતા દરેક સાધુ-મુનિપુંગવોને દર્શન-વંદન કરી આવ્યા. સર્વ ઉપાશ્રયોની મુલાકાત સાથે તેમણે શ્રી. શાંતિસાગરજીના ઉપાશ્રયની પણ મુલાકાત લઈ લીધી. શ્રી. શાંતિસાગરજીની તાત્વિક ભિન્ન માન્યતાઓને કારણે એ વેળા કેટલેક વર્ગ તેમના તરફ ભારે તિરસ્કાર કેળવી રહ્યો હતો. તેમના ઉપાશ્રયમાં જનારને માથે ભારે જોખમ રહેતું. એ ઉપાશ્રયના દ્વાર પર ચડનારનું સમકિત તે જાણે તે જ વેળા નષ્ટભ્રષ્ટ થઈ જતું. પણ ક્ષીર–નીરના વિવેકી આ હંસને એની ચિંતા જ નહોતી. એ હંસને ચંચુપાત ક્ષીરમાં જ થવાનો હતે. શ્રી. શાંતિસાગરજી મૂળ પૂ. રવિસાગરજી મહારાજના શિષ્ય હતા. પછી મુનિવેશ છેડી દીધો. તેમના ઉપાશ્રયના શ્રાવકોએ બહેચરદાસના મુમુક્ષુ આત્માને ઓળખે. પૂર્વગ્રહેથી એ વિમુક્ત આત્માને પોતાનું મંતવ્ય સમજાવ્યું, વિવિધ બોલ રત્નાકર વગેરે પોતાના ગ્રંથ બતાવ્યા. શાંતિથી અરસપરસ વિચારોની આપ-લે કરી. આ મુલાકાતના અંતે શું મેળવ્યું, એની નેંધ નીર-ક્ષો-ન્યાયનિપુણ હંસે નીચેના શબ્દમાં કરી. દરેક ક્રિયાનું ખરું રવ સમજવું અને ધર્મની ક્રિયાઓ કરવી. ક્રિયા કરતાં કરતાં જ્ઞાન કરવું ને For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યશોધક આત્મા ૯૫ દોષોને ટાળવા. પણ ધર્મવૃત્તિ ને ક્રિયાને ભાંગવાં નહીં. પ્રારંભમાં કોઈ પણ ધર્માનુષ્ઠાન કરતાં કદાચ દોષ પણુ લાગે, પણ દેષ ટાળવાની બુધિ અને ઉત્સાહ રાખી ધર્માનુષ્ઠાને સેવવાં જોઈએ. પણ મત કાઢીને બેસી રહેવાથી કોઈ ફાયદો થતો નથી.” સાગરનાં જળ પર લહેરિયાં લેતા આ હંસ મુક્ત વાતાવરણમાં વિહરી રહ્યો હતો. એને આત્મા સદા પ્રસન્ન હતો. દૈષ કે ઈર્ષાની એકે વાદળી એને ભીંજવી શકતી નહીં. ચર્ચા, વાદ, વિવાદ, આલોચના સતત ચાલુ હતાં. આજોલના નિવાસ દરમ્યાન તેમને અવારનવાર માણસા જવાનું થતું. અહીં તેઓ શેઠ વીરચંદભાઈ કૃષ્ણાજીને ત્યાં ઊતરતા. આ સંબંધ ભવિષ્યમાં ખૂબ ગાઢ બન્યો હતો, ને આજીવન ટકા હતો. માણસામાં છગનલાલ જેઠાભાઈ કરીને એક ભક્ત પુરુષ હતા. જ્ઞાનમાગી ને સત્સંગવાળા હતા. માસ્તર બહેચરદાસને તેમના સત્સંગથી ખૂબ જ પ્રેરણા મળી. કલાકોના કલાકે તેઓની જ્ઞાનગોષ્ઠિ ચાલતી. એ વેળા જાણે ભૂખ ભુલાઈ જતી ને તરસ છિપાઈ જતી. માણસામાં રાસાઓના વાચન તરફ એમનું ચિત્ત ખૂબ વળ્યું. સુંદર ગીતિ સાથે ગવાતા આ રસિક રાસાઓ મનરંજન સાથે સુંદર ઉપદેશ આપતા હતા. પોતે આજેલમાં ચંદ રાજાને રાસ વાંચ્યો હતો. પણ અહીં પિથાપુરવાળા કાળીદાસ માસ્તરના મુખેથી રાસ સાંભળતાં તેમને બહુ જ ઉલ્લાસ વ્યાખ્યો, ને પછી જેટલા મળ્યા તેટલા રાસા વીજાપુર, આજોલ કે અન્ય સ્થળેથી મંગાવીને વાંચ્યા. સદાચરણ, સદ્દધર્માચરણ, ને સદ્શ્રધાન માટે આ રાસાઓ તેઓને અતિ ઉત્તમ સાધન જેવા લાગ્યા. ચા રાસાઓના વાંચન પછી તેઓને અન્ય ગ્રંથોના વાચનથી વિદ્યાની ભિન્ન ભિન્ન શાખાઓ તરફ અભિરુચિ જાગી. આજોલના ભંડારમાંથી જ્યોતિષનાં બેએક સારાં પુસ્તક મળ્યાં, તે વાંચી લીધાં. મંત્ર-તંત્ર તરફ તો પ્રથમથી જ અભિરુચિ હતી. તે વિષે પણ મળતું વાંડ-મય વંચાતું ગયું. માણસાના શેઠ વીરચંદભાઈ પાસે છાપેલું ‘સુયડાંગ સૂત્ર” હતું, તે પણ વંચાઈ ગયું. તે પછી તે જાગૃત થયેલી વાચનતૃષાને શાંત કરવા ‘પ્રકરણ રત્નાકર ”ના બે ભાગે ને “જૈન કથા રત્ન કેશ” પણ વાંચ્યાં. દૃષ્ટિ ગરુડરાજની હતી. એક દિશાને આવરતી નજર ત્યાં નહતી. વૈતાલપચ્ચીસી ને સૂડાબહેરીથી લઈને સ્વામીનારાયણ ધર્મની શિક્ષાપત્રી ને તુલસીકૃત રામાયણ સુધી એ દૃષ્ટિ ફરી વળી. આર્યસમાજને મહાન ગ્રંથ “ સત્યાર્થ પ્રકાશ” પણ વાંચી લીધે. કબીર સાહેબનાં ભજનનો આસ્વાદ લીધો. ભાગવતના તમામ ભાગો પણ વાંચી ગયા. સંસારમાં અનેક રોગો થાય છે. અતિવાચન પણ એક એવો રોગ છે. એ રોગને રોગી પોથાંનાં પાથાં ઉથલાવી જાય છે. પણ સરવાળે કશો સાર પામતો નથી. સાર મળે કે ન મળે, તાત્કાલિક દિલ બહેલાવવા માટે એને અનેક ગ્રંથોના વાચનની જરૂર પડે છે. શ્રીમંતની અનેક મોટી લાયબ્રેરીઓ, ભલે અભ્યાસીઓ માટે અમી રૂપ હય, પણ વસાવનારને માટે તે એ શભા રૂપ જ હોય છે. For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ટ આચાર્ય માસ્તર બહેચરદાસનું વાચન એવું રેગીષ્ઠ નહોતું, સત્યશોધકવૃત્તિનું હતું. મધુસંચય માટે વને વને ઘૂમતી, ફૂલે ઝૂલે બેસતી મધુમક્ષિકાસમું હતું. એક નાની ને રૂઢ બાબત પ્રત્યે પણ એ સચિત ને ચિંતનશીલ હતું. ‘ઈરિયાવહિયા” સૂત્ર જૈનને બાળક હજાર વાર બોલી જતો હશે, ને એ માટેનું “અમુત્તા મુનિ 'નું દષ્ટાંત અનેક વાર સાંભળતો હશે, પણ ઘણા થોડાઓએ એમાં ઊંડા ઊતરવાનો પ્રયત્ન કર્યો હશે. પશ્ચાત્તાપના વિપુલ ઝરણ સમા એ સૂત્ર માટે તેઓ ખૂબ વિચાર કરતા. કહેતા કે જે પૂર્ણ ભાવથી એ કહેવામાં આવે તો આત્મા અવશ્ય પરમ પદને પામે. તેઓએ તે વિષે એક કવિતા બનાવતાં છેલ્લે છેલ્લે લખ્યું કેઃ શુદ્ધ ભાવે ને શુધ્ધ લેચ્છાએ, ઈરિયાવહિયા લોહ, અમુત્તા મુનિની પેઠે, કેવલજ્ઞાની છે. તેઓ ઘણી વાર કહેતા કે અતિમુક્ત કુમારના વાચનથી મને પશ્ચાત્તાપનો મહિમા સમજાયો હતો. સમરાદિત્યને રાસ વાંચવાથી “ભવ્ય”પણાનો નિશ્ચય કર્યો હતો. ષટપુરુષ ચરિત્ર વાંચ્યાથી આત્માની સાચી સ્થિતિ પ્રગટાવવા લગની લાગી હતી. જ બુસ્વામીના રાસથી વૈરાગ્યના સાચા રંગનાં દર્શન થયાં હતાં. ભુવનભાનુ કેવળીનો રાસ વાંચવાથી “થોડી એવી પણ ધર્મની ઉપાસના કદી નિષ્ફળ નીવડતી નથી.” એના પર શ્રદ્ધા બેઠી હતી. ધર્મ પરીક્ષાના રાસ વાંચતાં સત્ય દેવ, સાચા ગુરુને વાસ્તવિક ધર્મ પ્રત્યે વલણ જાગ્યું હતું. આ વાચન એમના જ્ઞાનમાં અનેરી ભરતી કરી રહ્યું હતું. શાસ્ત્રમાં જ્ઞાનોપાસનાનું ફળ પણ ભાખ્યું છે. વિદ્યા કદી વાંઝણ નથી. એના ઉપાસકને અનેરી સંપત્તિથી ન્યાલ કરી નાખે છે. “ જ્ઞાના જ વિરતિ ' એ શાસ્ત્રભાગ્યું સૂત્ર છે. સાચે જ્ઞાની સંસારના તત્વને સમજે, સંસાર જેને માટે આગને સળગતે ગેળા બની રહે છે, તેને પિછાને, ને શાન્ત બને, સંયમી બને, સહુને મિત્ર બને! બહેચરદાસ ધીરે ધીરે ખૂબ આત્મભાવ તરફ વળી રહ્યા હતા. તેઓને શ્વાન પણ આત્મબંધુ લાગતું. તેઓ કહેતા કે મનુષ્યો પણ અનંતીવાર પશુને અવતાર પામી ચૂકેલા છે, ને ન જાણે કેટલી વાર તેઓ અવતાર પામશે; પછી એથી ઠેષ કે? પ્રેમ હમેશાં પિતાનો પડઘે પાડે છે. બહેચરદાસના આ પ્રેમને પડઘા ઘરનાં પશુએમાં તત્કાલ પ્રત્યક્ષ થતા, “ભલી ” નામની એમની ભેંસ તે જ્યારે એમને જોતી કે આંખમાંથી દડદડ આંસુ પાડતી. પાસે જઈને હાથ ફેરવતાં એ થનગની ઊઠતી. શુધ્ધ પ્રેમ ને દયાભાવ તેમના જીવનમાં વણાઈ ગયાં હતાં. રેટી માટે કરગરતા ગરીબ ભિક્ષુકને કે અપંગ-અનાથને જોઈ તેમની આંખમાંથી અથની ધારા વહી નીકળતી. કેઈને મૃત્યુની પથારીએ પડેલો જોઈ અસ્વસ્થ બની જતા. મનમાં ને મનમાં તેના કલ્યાણ માટે ચિંતવતા. તેઓ સદા ચિંતવતા કે રખેને કેઈનું બુરું ન થઈ જાય, રખેને બુરું કરનારનું પણ બુરું ન કરી બેસાય. For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યશોધક આત્મા એમના આ સુપ્રયત્ન ને આત્મમંથનના પરિપાક સુસ્પષ્ટ કરવા માટે, તેમની જ સેંધપોથીમાં સેંધાયેલ એક પૃષ્ઠ અત્રે રજૂ કરવું વાચક માટે ઉપકારક થશે. તેઓ પોતાની સુંદર કવિત્વમય બાનીમાં આલેખે છે કેઃ મારા દેહમાં આત્મા, મન, વાણી, કાયા અને મોહાદિક કર્મનો વિવેક કરવા લાગ્યો. દેહ, મન અને ઇન્દ્રિયો તથા વાણીમાં આત્મા અને મોહાદિક કર્મ એ બેનો વાસ હતો. હું ચાલું તો જાણે એ બંને ચાલે છે, એમ જણાયું. મારી ઉંમર લગભગ વીસ વર્ષની થતાં કામ પણ પિતાના વિચારોથી કઈ કઈ વખત ડોકિયાં કરી જતો અને હું પણ તરત જ સાવચેત થઈ જતો. વિદ્યાર્થીઓને શિક્ષાના પ્રસંગે ક્રોધ પણ લાગ જોઈને સામાન્ય રૂપમાં મન, વાણી, કાયામાં પધારતો હતો. * કોઈ કોઈ વખતે દ:ખવેદનાના પ્રસંગે મનમાં શોકના વિચારની સવારી પણ આવી જતી અને કઈ કઈ વખત “ભવિષ્યની ચિંતા” નામની તમોગુણી આસુરી માયા પણ મનમાં લાગ જોઈને પેસી જતી, અને આમાના સંતોષ સુભટ સામે વક્રદૃષ્ટિ ફેંકી પાછી વળી જતી, ' જ કોઈ કોઈ વખત નિંદા નામની શિકોતરી પોતાનાં આયુધ સહિત ભયંકર રૂપ ધરી પધારતી અને મન-વાણીગઢ પર પોતાનું રાજ્ય જમાવવા પ્રયત્ન કરતી, એમ મને સ્પષ્ટ ભાસવા લાગ્યું. કોઈ વખત તે નિંદારૂપ કાત્યાયની મહામાયા આવીને મન-વાણી-કાયા અને આત્માને એવાં ઘેરી લેતાં કે તે વખતે આત્મા પણ પોતે પોતાનું સ્વરૂપ યાદ કરી શકતો નહોતો, પણ સૂર્યોદયથી અંધકાર નાસે તેમ જાગ્રત અવસ્થા થતાં પાછો આત્મા મન, વાણી અને કાયા પર પોતાનું સામ્રાજ્ય ચલાવતો હતો. “મોહે પણ જાણે જાણ્યું હોય કે આ મનુષ્ય પ્રભુ પદ લેવા ઈચ્છે છે, તેથી તે હવે મારા આત્માના સાધનભૂત મન, વાણી, કાયા અને ઇન્દ્રિયોઠારા આત્માની સામે અનેક રૂપો કરીને પોતાના સન્ય વડે હુમલા કરવા લાગ્યો. તેની “ અહંતા’ નામની તામસી ચંડિકા સ્ત્રી પણ મારા સામે ડોળા ઘુરકાવવા લાગી, અને પિતાની માયાજાળ વિસ્તારીને ઊભી. તે વખતે લોભ નામનો રાક્ષસ આળસુ થઈને પડ્યો રહે, તેનો હુમલો મારા પર અલ્પ થતો દેખાય, તો પણ તે વાસનાના બીજ રૂપે મનમાં જીવતો હતો. મારા ઉપર કપટ અને અભિમાનનો હુમલો કંઈ કંઈ વાર ડો થતો હતો, પણ ક્રોધ રૂ૫ વડવાનલ તો જ્યારે ત્યારે થોડો વખત મન, વાણી, કાયાને બજે લઈ જતો હતો. મમતા રૂપી મહારાણી કોઈ વખત તેનું સુંદર મુખ બતાવતાં હતાં, પણ મારી નિ:સંગતા રૂપ દેવી આગળ એ ટકી શકતાં નહોતાં. મોહરાજાનો મૃષાવાદ નામનો કઈ કઈ વખત મને જૂઠું બેલાવવા માટે ક્રોધાદિકના પ્રસંગોએ આવી જતો, પણ તેના સામે મારો સત્યવાદી યોધ્ધો આવીને ઊભે રહેતો, અને તેથી તે પલાયન કરી જતો. “ વિષયવાસના, લકવાસના, નામ-રૂપ વાસના, સાત પ્રકારની ભીતિ વગેરે શકિતઓ મનમાં જીવતી હતી. આત્મા અને મોહ, મન, વાણી, અને કાયામાં જોડે જીવતાં જણાયાં. આત્માને બહિરાત્માની દશામાં રાખવા મિથ્યાત્વ નામના મેહના સેનાપતિની શકિતઓ હજી સર્વે બીજ રૂપે હયાત બેઠી હતી. દેહભોગ, જડવાદ, સુખબુધિ નામની તામસી ચામુંડા દેવી તે મન, વાણી ને કાયાનો કબજો લઈને આત્માને સ્વ-સુખ, સુખબુધિ નામની બ્રાહ્મણી દેવીથી વિમુખ રાખતી હતી. તેણીનાથી હું ચેતી ગયે, પણ તેને નાશ કરે એ કંઈ બાળકનો ખેલ ન હતે. ૧૩ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચાર્ય | “ કામરૂપ મોહમંત્રી પુરુષવેદ નામનો પુત્ર હવે જુવાની દશામાં આવ્યો હતો, તેથી તે બ્રહ્મચારી યોધ્ધાની સાથે કુસ્તી ખેલત અને પિતાનામાં સુખ છે એવી લાલચ આપતો. તેથી આત્મા આત્મસુખબુધ્ધિ નામની અંબિકા દેવીને બોલાવ. આ જોઈ પુરુષવેદ હળવે રહીને ભાગી જતો અને પાછો મન-ગઢમાં મરી જવા જેવો થઈ સંતાઈ જતો. કઈ કઈ વખત ચક્ષુ થકી “ રૂ૫ મેહવૃત્તિ' રૂપ ગણું હુમલો કરતી દેખાતી અને હું તેને આત્મામાં પાછી કાઢતો. આઠ કર્મમાં મેહનીકર્મનું વિશેષ જોર હતું અને તે જ સંસારનો ચક્રવતી સમ્રાટ જણાયે સંક્ષેપમાં રજૂ કરેલા આ આત્મમંથનના વિચારે ઉપરનું આવરણ હટાવી એક શુધ્ધ સાધકની સર્વોત્તમ મનભૂમિકા દર્શાવે છે. આખો ઈતિહાસ આ સંસ્મરણોમાં નિખાલસભાવે રજૂ થયેલ છે. આવી સરળતા સદા કાર્યક્ષમ બને છે. આજેલના નિવાસ દરમ્યાન આ સત્યશોધક આત્માએ ખૂબ ખૂબ મનોમંથને, અનુભો સાથે લેકસંપર્ક કેળવ્યો હતો. આજેલના જૈનો સાથે તો તેઓની પ્રીતિ બંધાણી હતી, તે જીવનભર રહી હતી. તેઓ કહેતા કે આજોલ ને ગેરીતાના જેને વિવેકી છે. એ વેળા વીજપુરની વિશાશ્રીમાળીની સત્તાવીશીમાં આજેલના જનનું સારું વર્ચસ્વ હતું. શેઠ અમુલખ માણેકચંદ, શેઠ પાનાચંદ ડુંગરશી, શા. ઉમેદચંદ રાયચંદ, શ્રી. રાયચંદ દલીચંદ્ર, શ્રી. રતનચંદ વીરચંદ, શા. મુડા હાથીભાઈ બાદરશી, બોઘા ન્યાલચંદ વગેરે સાથે ખૂબ ભાવ રહ્યો. પણ બહેચરદાસનું સંબંધનતુલ કેવળ જેનોમાં સમાપ્ત થતું નહીં'. અઢારે વર્ણ, હિન્દુ-મુસ્લિમ સહ તરફ તેમને સમભાવ હતો. અને તેનું જ કારણ હતું કે અન્ય કામના સારા માણસે સાથે તેમનો સંબંધ સદાકાળ ટકી રહ્ય. - આજેલમાં મીરોની સારી વસ્તી છે. તેઓ ધર્મે મુસલમાન હોવા છતાં આજની કેમી જ્વાળાઓથી અસ્પૃશ્ય હતા. હિન્દુ ને મુસ્લિમ ભાઈ–ભાઈની જેમ પ્રેમભર્યા પડોશી થઈને વસતા. એકબીજાનું માન ને એકબીજાનો સંબંધ સાચવવામાં સદા સાવધ રહેતા. આ મીરો પ્રભુભકિતનાં ગીત ને ભજન બનાવતા ને લલકારતા. રાજદરબારમાં જતા ને પિતાની સભારંજની કવિતાઓ ને દુહાઓથી સહુનાં મન પ્રસન્ન કરી આજીવિકા મેળવતા. આ મીરામાં આવ્યુ મીર પ્રખ્યાત છે. એણે દારૂ-માંસનો ત્યાગ કર્યો હતો, ને ભકત તરીકે પંકાયેલા આભુ મીરે આ ઉગતા તારકનાં તેજ નિહાળ્યાં, ને બન્ને પરિચિત બન્યા. આ પરિચય સદા રહે ને પાંગર્યો. આજુ મીર આજે હયાત છે, ને સૂરિજીનાં ભજન ગાય છે. બન્ને વિદ્યાવ્યાસંગી હતા. બન્ને જ્યારે ભજનની ધૂન છેડતા ત્યારે એક અજબ મસ્તી ચારે તરફ છવાઈ જતી. બહેચરદાસ પણ સારા ગાયક હતા, ને પહાડી અવાજે ગળ છેડતા ત્યારે સહ મંત્રમુગ્ધ બનતા. પટેલમાં કણબી ભગવાનદાસ અને ઉમેદ પટેલ ખાસ પરિચિત હતા, આજોલમાં તેઓ જે ખાસ કામ માટે આવ્યા હતા, તે હવે પૂરું થવા આવ્યું હતું. For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યશોધક આત્મા યતિશિષ્ય બાપાલાલે પંચ પ્રતિકમણ, જીવવિચાર અને નવતત્વને અભ્યાસ પૂર્ણ કર્યો હતો. પાઠશાળાના વિદ્યાર્થીઓ પણ પંચપ્રતિક્રમણ પૂરાં કરી ચૂકયા હતા. પોતે પણ હવે નવા અભ્યાસ માટે ઉકંઠિત બન્યા હતા. આ વેળા અચાનક બધે ચોપાનિયાં વહેંચાયાં. એમાં જણાવવામાં આવ્યું હતું, કે વિ. સં. ૧૯૫૪ ના માહ સુદિ બીજે ધરતીકંપ થશે. ધરતીકંપથી બચવા માટેના થોડાએક ઉપાયે એમાં વર્ણવ્યા હતા. આખું ગામ આ ભયંકર આગાહીથી ત્રસ્ત થઈ ગયું. ખાવા-પીવાના, પહેરવાઓઢવાના, માલ-મિલકતના સર્વ વિચારે ભૂલી જીવ બચાવવામાં પડયું. અહ, મૃત્યુની છાયા આટલી કારમી છે, તો મૃત્યુ તે કેવું દુઃખદ હશે ! સહુ એ ભયંકર ભાવિની પળે અર્ધમૂઆ જેવા થઈને ગણતા રહ્યા. પણ ભૂકંપ ન આવ્યો તે ન આવ્યું. વખત વીતી ગયે, ત્યારે સહુના જીવમાં જીવ આવ્યા. ત્યાગભાવનાના પથિક બહેચરદાસે આ મૃત્યુનું નાટક જોયું. અહ, માનવી-મહાન ગિરિરાજ જેવો પ્રચંડ લાગતે માનવી મૃત્યુ પાસે કે રાંકડો બની જાય છે! તે માટે રાંક બનવું? | માટે મૃત્યુંજય ન બનવું ? તેઓના કર્ણ પ્રદેશ પર પેલો મહાન મંત્ર ગાજવા લાગ્યો मृत्योबिभेषी किं मूढ, भीतं मुञ्चति नो यमः । अजातं नैव गृहणाति, कुरु यत्नमजन्मनि ॥ અરે રાંક મન, મૃત્યુથી કાં ડરે ? શું ડરનારને મૃત્યુ છેડી દે છે? ભલા માણસ, જે જન્મતો નથી એને એ ગ્રહણ કરી શક્તો નથી, તે અજાતજન્મ થા ને ! અજાતજન્મની સાધનાને માટે-એના પૂરા જાણપણા માટે બહેચરદાસે વધુ બહેતર માર્ગ શોધવા માંડયો. આજોલને કાર્યક્રમ સંપૂર્ણ થયા હતા. For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org fle Fowldge pak & si]=}FILE TRIGINI -Jogesh 199 Acharya Shri Kailassagarsuri Gyanmandir DUR 5 ||ી [15] this is su E 81 }} PEMF-PIN Darsh > > Jvs_sp_is_ IFF - To the Pope #fe > G abhis file is bp brp મહેસાણા પાઠશાળામાં Ed bajuleban sule leg siF[૧૬] 173913700 {C]Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેસાણા પાઠશાળામાં ૧૧ હવે સોમાં એક ભળે તેમ ભળી જવું? કે સો ડૂબતામાંથી એક તરી નીકળે એમ તરી નીકળવું ? સંસારને સામાન્ય માનવી જીવે છે, એવું વૃત્તિઓથી વ્યાકુલ, વાસનાઓથી વિપુલ, પામર જીવન જીવી જવું ! વિદ્યામાંથી અવિદ્યાની ઉપાસના તરફ જવું ? ના, ના, અંતરની ઊંડી ગુફાઓમાંથી જાણે કેઈ સાદ કરી રહ્યું છે. એ જનમ જનમના ભેખધારી, ઉતારેલી કાંચળી હવે ફરી ધરવાની ન હોય. દીધેલાં ડગલાં હવે પાછાં ભરવાનાં ન હોય. આગળ વધ. જ્ઞાન મેળવી જ્ઞાની થા ! ભક્ત બની ભક્તિ કરી જા ! મુક્તિના દ્વાર તારે કાજે ખુલ્લા થશે. તરત જ જાણે સંકલ્પ કર્યો -વર્ષો પછી રચેલા આત્મપ્રદીપની કલેકમાં સાર્થક કરમનો વિદિષ, મૂત્રાઘપુ સંમત आत्मतत्वं समाराध्य, त्रैकालिकमनश्वरम् ।। परित्यज्य-अन्य कार्याणि, चिदानंद भजस्व भो। इटावाप्तिर्यतो मुक्तिरुपादेयं सदुत्तमम् ।। નિશ્ચય જાણે થઈ ગયો. આત્મતત્વની પ્રાપ્તિ માટે ઝઝૂમવાને નિર્ણય કર્યો.સંસારથી વિજિત નહીં, પણ સંસારના વિજેતા બનવાનો નિરધાર કર્યો. અને એને માટે જ્ઞાનની પ્રાપ્તિ ને ગુણીની ભકિત કરવાનો નિશ્ચય કર્યો. પિતાના માર્ગમાં સહાયક થવા તેમણે સન્મિત્રજીને નોતર્યો. જ્ઞાનની સુધા સંતોષવાનો માર્ગ તેઓ શોધી રહ્યા હતા. આ વેળા તેઓને સ્વસ્થ ધળશાજીનો પરિચય સાંપ. સ્વ. ધોળશાજી તે મશ ૨ નાટયકાર કવિ ડાહ્યાભાઈના પિતા થાય. ધૂળશાજી એ કાળના એક વિશિષ્ઠ પુરુષ હતા. ગરીબોને ગુપ્તદાન આપવાના તેઓ રસિયા હતા. ખૂબ જ દયાળુ ને બારવ્રતધારી શ્રાવક હતા. અધ્યાત્મજ્ઞાન ને ધર્મક્રિયાના રસિયા હતા. ઉપાધ્યાયજીકત નવપદજીની આખી પૂજા મૂખપાઠ હતી. બહેચઢ્ઢાસને તે ધાળશાજીને મળીને ખૂબ આનંદ થશે. કલાકોના કલાકો ધંચર્ચામાં ને ભાવ-ભજનમાં વીતતા ચાલ્યા. બન્ને વચ્ચે ઠીક ઠીક સ્નેહ બંધાયે. પરિચયના બાર દિવસ તે એક સુખદ સ્વપ્ન જેમ પૂરા થઈ ગયા. જતાં જતાં કહેતા ગયા કે, “અમદાવાદ આવે, મારે ત્યાં રહો ને તમારી જ્ઞાનતૃષા છિપાવ! ” શ્રી. નથુભાઈ શેઠે પણ એ વાતને અનુમોદન આપ્યું. પણ અમદાવાદ જવાનો યુગ ન લાધ્યો. એ વેળા આજેલમાં એક વૃદ્ધ યતિરાજ આવ્યા. એ કાશીવાળા શ્રી. બાલચંદ્રજી ઉપાધ્યાયના કારભારી હતા. ગુણીજનોની સેવાનું વ્રત લઈને બહેચરદાસ તૈયાર હતા. એમની સેવાએ વૃદ્ધ યતિના મનને પ્રસન્ન કરી દીધું. યતિજી મંત્રશાસ્ત્રમાં નિષ્ણાત હતા. તેમણે વર્ષમાન વિદ્યા, ઋષિમંડળ તથા સૂરિમંત્ર વગેરે અનેક મંત્રકલપની ગુરુગમ આખ્ખા બતાવી. વિદાય લેતાં યતિજીએ કહ્યુંઃ મારતો, વઢો અt For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ ગિનિષ્ઠ આચાર્ય જ્ઞાન અને ભકિતદ્વારા જીવનને સોહામણું બનાવવા કૃતનિશ્ચય બનેલા બહેચરદાસને રસ્ટો કાર ' નો સંદેશ મનભાવતે લાગે, પણ વિચાર કરતાં જરા મન ક્ષોભ પામ્યું. દૂર દૂર રહેલું કાશી, ન કેઈ સ્વજન કે ન કોઈ સાથી--માત્ર એક અજાણ્યા યતિજીનો સંગાથ. કાશી જતાં મન ક્ષોભ પામ્યું ને અમદાવાદ જવાનો ચોગ ન લાધ્યો. મનની વિહુ. લતા વધતી ચાલી. ઘડી કે પળ નિરર્થક વીતી જાય, એ ભારરૂપ લાગતી હતી. એક વિચાર એ ઉદ્ભવ્યો કે મહેસાણા જાઉ ને ત્યાં સ્થિરતા કરી રહેલ, પિતાના ગુરુવર્ય શ્રી. રવિસાગરજી મહારાજ પાસે રહી ભકિત સાથે જ્ઞાન મેળવું. સદાના શુભેચ્છક ને સલાહકાર શેઠ નથુભાઈની એમણે સલાહ માગી. નથુભાઈએ કહ્યું: “ જવું હોય તે જાઓ, પણ ત્યાં પંડિત-શાસ્ત્રીની જોગવાઈ નથી.” બહેચરદાસ નિરાશ બન્યા. સંસ્કૃત, પ્રાકૃત ને પ્રાચીન ભાષાઓના જ્ઞાનની એમની તાલાવેલી હતી. જેટજેટલા પ્રયત્નો કર્યા, સહમાં પીછેહઠ જેવું જ થયું. પણ પિતાને પ્રિય મુનિરાજ સન્મિત્રજીને સહવાસ આતુર મનને આશ્વાસન આપી રહ્યો હતો, ને સત્સંગમાં દિવસો વીતતા ચાલ્યા. આંગ્લ ભાષાની કહેવત છે કેઃ “Where there is will, there is a way” ઉત્કટ મનોરથને હંમેશાં માગ મળી જ રહે છે. બહેચરદાસને પણ એવું જ બન્યું. ઉગ્ર અધ્યવસાયનું ફળ તાત્કાલિક હોય છે. સન્મિત્રજી ઉપર મહેસાણાથી એક પત્ર આવ્યો. જૈન સમાજમાં સેવાભાવ ને ધર્મપ્રેમથી વિશ્રત શેઠ વેણીચંદ સરચંદને એ પત્ર હતા. તેઓએ જણાવ્યું હતું કે, “ગુરુ મહારાજ શ્રી. રવિસાગરજી મહારાજ અને પંજાબી શ્રી. દાનવિજ્યજી મહારાજના સદુપદેશથી મહેસાણા ખાતે જૈન સાધુઓને પઠન-પાઠન માટે “શ્રી. યશોવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળા ની સ્થાપના થઈ છે. વડોદરાના ગાયકવાડ સરકાર શ્રીમંત સયાજીરાવ મહારાજના ખાસ પંડિત રાજારામ શાસ્ત્રી અહી આવ્યા છે. ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર ને કાવ્ય ગ્રંથના ઉત્કૃષ્ટ જ્ઞાતા છે. તમે જરૂર પધારશે. તમારા ગુરુભાઈ શ્રી. ધર્મવિજયજી વગેરે સાધુઓને મહેસાણા ભણવા પધારવા વિનતિ કરી છે. બોરસદથી મુનિ શ્રી. સિદ્ધિવિજજયજી વગેરે પણ આવવાના છે. ” - સન્મિત્રજી આવા એગ માટે આતુર હતા. આ સુયોગનો લાભ લેવા તેમણે નિશ્ચય કર્યો, ને તે નિશ્ચય બહેચરદાસને જણાવ્ય. બહેચરદાસના ઉત્સાહે તરત નિર્ણય કરી લીધો કે હું પણ સાથે આવીશ. ઉત્સાહના વેગમાં તેઓને વિમરણ થયું કે આ સંસ્થા તે સાધુએના પઠન-પાઠન માટે નિર્માયેલી છે. સમિત્રજીએ તેમના ઉત્સાહી દિલને આઘાત ન લાગે તેમ સમજાવતાં કહ્યું: “જુઓ, તમે મારી સાથે આવશો તે હું મારાથી બનતી મહેનત કરીશ, પણ એ સંસ્થા સાધુઓ માટે સ્થપાયેલી છે, એટલે તમો રજા મંગાવી લે !” For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેસાણા પાઠશાળામાં ૧૦૩ અહેચરદાસ તરત વીજાપુર પહેાંચ્યા, ને શેઠ નથ્થુભાઇ પાસે પેાતાની વાત મૂકી. શેઠ નથ્થુભાઇએ આ ઉત્સાહી આત્માને નાણી લીધે હતા, તેમણે તરત એક પત્ર મહેસાણાના શ્રાવક શેઠ નગીનદાસ તારાચંદ પર લખીને પુછાળ્યું. મહેસાણાથી તરત જવાબ આવ્યા કે, ૮ જો કે ગૃહસ્થ જૈને! માટે કોઈ સગવડ નથી, તે પણ બહેચરદાસ ભલે આવે, મારે ત્યાં સુખેથી રહે અને ભણે. ’ બહેચરદાસ રાજીના રેડ થઇ ગયા, ત્યાં વળી મહેસાણાથી પૂ. ગુરુદેવ રવિસાગરજી મહારાજના ખાસ સદેશેા આવ્યે કે બહેચરદાસને મહેસાણે ભણવા મેાલશે, બધી સગવડ બની રહેશે. બહેચરદાસને એક વાર નાચવાનું મન થઈ આવ્યું. ઇચ્છિત વસ્તુની અચાનક પ્રાપ્તિથી કાના મનના મેાર કેકા કરી ઊઠયા નથી ! તેમણે હવે જવાની તૈયારીઓ કરવા માંડી. માતાપિતાની આજ્ઞા માગી. પિતાએ જોયું હતું કે પુત્ર ભણીને સુખી થયેા છે.વધુ ભણશે તેા વધુ સુખી થશે, ને સહુને સુખી કરશે. એ કહેવાની જરૂર નથી કે એ પિતાને મન સુખની વ્યાખ્યા સાંસારિક સુખમાં પરિસમાપ્ત થતી હતી. ધપિતા નથ્થુભાઇની તેા સ’મતિ હતી જ. એમને પ્રણામ કરી આશીર્વાદ યાચ્યા. ને માતાસમાં વાત્સલ્યમૂર્તિ જડાવકાકી પાસે રજા લેવા આવ્યા. એ વેળાનું મહેસાણા આજના કાશી કરતાં દૂર હતું. જડાવકાકીએ પ્રેમપૂર્વક વિદાય આપતાં કહ્યું; ભણવા ભલે જા, પણ સાધુ થઇશ મા !” એ શખ્તમાં સાંસારિક આરતા ભર્યા હતા, સાધુ સંસ્થા પ્રત્યેના દ્વેષ નહેાતે, વીજીબહેને કપાળમાં કુમકુમતિલક તાણ્યું. 64 વીજાપુરની વિદાય લઇ તેએ આજોલ આવ્યા, આજેલની વિદાય વિશેષ દર્દભરી અની, માસ્તર મહેસાણા જાય છે, એ સમાચાર મળતાં સડુ દોડી આવ્યાં. રાજ રાજ જુદે જુદું ઘેર જમવા જવાનુ હાવાથી માસ્તર સહુના સ્વજન જેવા અની ચૂકયા હતા. ઘણાએએ રાકાઇ જવા કહ્યું. કોઇએ પગાર વધારી આપવા કહ્યું. કોઇએ આજેલમાં શક્ય એવી સ સગવડો કરી આપવા કહ્યું. સ્નેહની તંતુજાળમાં માસ્તરને સહુએ વીટી લીધા. આ ત તુજાળ કાચા સૂતરના તારથીય અધિક કામળ હતી, પણ તેડવા દિલ માનતું નહેાતું. બીજી તરફ પેાતાનો પ્રગતિના ઘંટનાદ બધુ ભૂલી જવા-કમળપુષ્પની આ કેદમાંથી નીકળી જવા આગ્રહ કરી રહ્યો હતા. આખરે એ આગ્રહ ક્ન્યા ને આજેલના જનપ્રિય માસ્તરે સન્મિત્રજીની સાથે પગપાળા મહેસાણા જવા માટે કમર બાંધી, ક્દમ ઉપાડયા. અજોલના નાનામોટા વિદ્યાથી એ, શેઠ પાનાચંદે ડુંગરશી, શેઠ અમુલખ માણેકચંદ, શેઠ રતનચંદ વીરચંદ, રાયચંદભાઈ ભગત, ભગવાનદાસ ચેાવાડીઆ, આમીર તથા શ્રાવિકા અને બાલિકાએ તેમને વિદાય આપવા એકત્ર થયાં. માસ્તરના કપાળમાં ચાંલ્લે કર્યાં ને એક વાર સહુની આંખેા વિદાય માગતાં ઝળઝળિયાંથી ભરાઇ ગઇ. નિર્દેષ પ્રેમના આ દૃશ્યથી મનને કઠણ કરીને વિદાય લેતા માસ્તર બહેચરદાસની આંખાના ખૂણા પણ ભીના થયા. આખરે આજોલથી મહેસાણા જવા કદમ ઉઠાવ્યા. કેટલાક ઘેાડે સુધી સાથે આવ્યા. For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ યોગનિષ્ટ આચાર્ય સમ મેઉ ખેરવાના રસ્તે આગળ વધ્યા. મહેસાણા થડે દૂર રહ્યું ત્યારે મહેસાણા-પાઠશાનાના વ્યવસ્થાપક વેણીચંદભાઈ તેમના પિતાશ્રી સાથે સન્મિત્રજીના સન્માને આવ્યા. સન્મિત્રજીએ તેમની સાથે માસ્તર બહેચરદાસની ઓળખાણ કરાવી. - માહ વદ દશમે સન્મિત્રજીની સાથે મહેસાણામાં પ્રવેશ કર્યો. મોટા દેરાસરમાં પ્રભુદર્શન કરી ગુરુદર્શન માટે તેઓ ઉપાશ્રયમાં આવ્યા. જૂના જમાનાની સાધુતાના ઉપાસક રવિસાગરજી મહારાજ ત્યાં બિરાજતા હતા. વિજાપુર ને આજોલમાં અનેક પવિત્ર, ધેય, પ્રતાપી મુનિપુંગના પરિચયમાં તેઓ આવ્યા હતા, અનેકને વાંધા, પૂજ્યા ને સન્માન્યા હતા. પણ હૃદયના સિંહાસન પર ગુરુપદે તે રવિસાગરજીની મૂર્તિ પ્રભાતના રવિની જેમ ચમકતી હતી. સમિત્રજી સાથે સ્નેહ હતો, પ્રેમ હતો, પૂજ્યભાવ હતો, પણ તેઓ કહેતા કે, મુનિ તો લાખ હોય પણ ગુરુ તો એક જ હોય. એ શ્રધેય ગુરુદેવનાં દર્શન, અને હવે તેમનો નિત્ય સહવાસ, નિત્ય પરિચય, નિત્ય સેવાભક્તિ ! લાંબી ત્રણતાને વરેલા તેઓ છ છ વર્ષથી એક મહેસાણાને જ પાવન કરી રહ્યા હતા. છ છ વર્ષને સ્થિરવાસ એમને માટે સન્માનને નાશક નહીં, પણ વર્ધક બન્યો હતો, અને હવે મહેસાણા તજીને તેઓ અન્યત્ર નહીં જાય, એ આશ્વાસન બહેચરદાસને અધિક હતું. મધ્યાહને સન્મિત્રજી સાથે તેઓ વીરચંદ કરમચંદની ધર્મશાળામાં ઉતરેલા મુનિરાજ શ્રી. દાનવિજયજી પાસે દર્શનાર્થે જઈ આવ્યા, અને પછી બહેચરદાસ જઈ બેઠા ગુરુ રવિસાગરજીની પાસે. દીર્ઘકાલીન અણુતા એમનાં અંગોપાંગને, શકિતને, વાચાને ધીરે ધીરે હિણી રહી હતી. ગુરુદેવે શાંતિથી તેમને પાસે બોલાવી ધીરે ધીરે શિખામણ આપવા માંડી. શિખામણ આપતાં આપતાં નીચેના નિયમો ચોકસાઈથી પાળવા જણાવ્યું. “ભણતર આત્માને તારવા માટે છે. ચૌદ પૂર્વના ધારક મુનિઓ પણ પ્રમાદથી પતિત થયા છે, માટે ભણીગણીને રાગદ્વેષ ન થાય એ જ ધ્યાનમાં રાખવાનું છે. “ ભણ્યા-ગણ્યાને અહંકાર ન કરવો. “ દરેકની સાથે કાર પડયે જરૂર પૂરતું જ બોલવું. * ઘણા સાધુઓના સમાગમમાં વિવેક ને વિનયપૂર્વક ભલે આવવું, પણ એક બીજાએ કરેલી વાતે મનમાં રાખવી, પણ એક બીજાને કહેવી નહીં. સાધુઓની પાસે ખાનગીમાં બહુ બેસવું નહીં. * કોઈ પણ મનુષ્ય માટે એકદમ સારો કે એકદમ બિટો અભિપ્રાય બાંધી દે નહીં. “પોતાના અભ્યાસમાં ચિત્ત રાખવું. કાઈને ઘેર જમવા જવું ત્યાં ત્રીવર્ગ સામે જોવું નહીં. જમ્યા બાદ તરત ઉપાશ્રયમાં ચાલ્યા આવવું. “દરરોજ નવ વાગે મને નવસ્મરણ સંભળાવવાં, કારણ કે તને શુદ્ધ રીતે બોલતાં આવડે છે.” સાદી અને સરળ ભાષામાં ગુરુજીએ વિકાસને માર્ગે સ્પષ્ટ કરી દીધો. આ જીવન For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 'www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેસાણા પાઠશાળામાં ૧૦૫ પાથેય સાથે બહેચરદાસ ઉપાશ્રયના ત્રીજે માળે પેાતાને માટે નિયત થયેલી આરડીમાં બેસી ગયા. નિયમ પ્રમાણે પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, ગુરુૠન કરવા માંડયું. પં. શ્રી રાજારામ શાસ્ત્રી પાસે અભ્યાસ પણ શરૂ થઇ ગયે. નિયત સમયે બહેચરદાસને શાસ્ત્રીજીના ‘ ર'ગમહેલ” નામના નિવાસસ્થાને પાઠ લેવા જવું પડતું. શાસ્ત્રીજી વિદ્વાન ને વિચક્ષણ પુરુષ હતા. સંસ્કૃતના અભ્યાસ કરાવવાની તે અદ્ભુત આવડત હતી. બહેચરદાસે તેમની પાસે ‘ તસંગ્રહ ’ના આરંભ કર્યાં. જ્ઞાનની સાથે ભિકતમાં તેએ માનનારા હતા. કેટલીક વાર જ્ઞાન કરતાં ભકિત માણસને તારી દે છે, એવી એમની શ્રધ્ધા હતી. આ કારણે તેઓ શાસ્ત્રીજીનું શાકપાંડુ` લાવવા જેવું ઘરકામ પણ હાંશે હાંશે કરતા. શાસ્ત્રીજી તર્ક અને દલીલેાથી ઇશ્વર જેવાની સિદ્ધિ કે અસિદ્ધિ કરી શકતા, પૃથ્વીને આદિ કે અનંત બનાવી શકતા, પણ એક વાતે બહુ કાચા હતા. ચાર રૂપિયાના પૈસા ગણતાં કે હિસાબ કરતાં કંટાળી જતા. બહેચરદાસ મહા વિદ્વાનની આ પ્રકૃત્તિ જોઈ રમુજ પામતા ને એ કામ પતે હેાંશથી કરી આપતા. શાસ્ત્રીજી વિદ્યાથીને આટલા વિનયવંત ને ભક્તિવ'ત જોઇ બહુ પ્રસન્ન રહેતા ને પ્રેમપૂર્વક વિદ્યા આપતા. કોકવાર મેાજમાં આવી જતા તે બહેચરદાસને સ્નેહપૂર્વક પાસે બેસાડી કહેતાઃ - બચ્ચા, સાધુ થઇશ મા ! ” બહેચરદાસ શાન્તિથી એ શિખામણ સાંભળી લેતા. લેશમાત્ર વાદાવાદમાં ન ઊતરતા. તેમના નિયમ હતા કે સાંભળવુ' સહુનુ, કરવું જે પેાતાને રુચે તે. તેમણે તે એ વેળા નિર્ણય કરી લીધેા હતેા, કે બ્રહ્મચારી થઈને ગૃહસ્થાશ્રમમાં રહેવું, ભવિષ્યમાં ભાવના થાય ત્યારે ગુરુ રવિસાગરજી મ॰ પાસે, ને તે વિદ્યમાન ન હેાય તે તે સૂચવે તેની પાસે દીક્ષા લેવી. તેઓ કહેતા, કે · ગુરુમહારાજશ્રી વિસાગરજી થકી મને ક, આત્મા અને પરમાત્માને નિશ્ચય થયા છે. જૈન ધર્મની તેમણે શ્રધ્ધા કરાવી છે, તેથી મારા ઉપકારી ગુરુ તરીકે મેં તેમને અનુભવ્યા છે. મારા આત્માના અ ંતર અવાજની પ્રેરણાએ શ્રી. રવિસાગરજી મહારાજને કબૂલ કરવા છતાં અન્ય સાધુઓની સેવા –ભકિતમાં હું ખામી રાખીશ નહી, અને સાધુઓને પાંચમા પરમેષ્ઠિ તરીકે માનીને વંદન કરું છું. પણુ ગુરુ એટલે આત્માનું સર્વસ્વ અને તેમને! હુકમ એટલે પ્રભુતા હુકમ એમ હું માનું છું....' દેવ અને ગુરુ પર શ્રદ્ધા રાખીને, જ્ઞાન અને ભક્તિ દ્વારા પેાતાના જીવનવિકાસના મા તેમણે સરળ કરવા માંડયે, મહેસાણાની ‘શ્રી યશેાવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા’એ સમાજ ઘડતરના કાર્યોંમાં સારા હિસ્સા પૂરા પાડચા છે, પણ એનું શ્રેય અમુક અશે મહેસાણા શ્રીસ'ઘને ફાળે જાય છે. વડાદરા રાજ્યના કડી પ્રાન્તમાં આવેલ મહેસાણા એના પ્રતાપી મહાજનથી સુખ્યાત હતુ. આ મહાજન કેવળ પાંજરાપેાળ જ ચલાવી જાણતું નહેતું, પણ જનસેવામાં અગ્રભાગ લેતું. પ્લેગ જેવા દારુણ રાગના વખતમાં જ્યારે બાપ બેટાનેા ન રહેતા ને બેટા બાપને ન ૧૪ For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિક આચાર્ય રહેતા ત્યારે આ મહાજન સહુનું મા-બાપ બની સેવા કરતું. પરબડીઓમાં એ જાર નાખતું, ગરીબના ઘરમાં એના નામના દાણા પુરાતા. નષ્ટ થતી તેજસ્વી મહાજન સંસ્થાના છેડા ઝગારા મહેસાણા મહાજન એ વેળા બતાવતું. એ વેળા નગરશેઠ તરીકે શેઠ વસ્તારામ હતા. વસ્તારામ દીર્ઘદશી, ગંભીર ને શ્રદ્ધાવાન પુરુષ હતા. અઢારે વણની શ્રધા એમના પર હતી. વીશા શ્રીમાળી જેમાં પુરુષોત્તમ પંકાતા હતાપોરવાડ જનેમાં શેઠ ડાહ્યાભાઈ તથા બીજા પટવા શેઠ હતા. દોશી નાગરભાઈ બારવ્રતધારી શ્રાવક હતા, જેમને બહેચરદાસ સાથે ગાઢ પરિચય હતા. - શ્રી. યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા સ્થાપન કરવામાં ખાસ આગેવાન તરીકે શેઠ વીરચંદ સુરચંદ હતા. સુરચંદભાઈ શ્રઢાવંત, ગુણી, સરળ અને આરાધક હતા, પણ વેણુચંદભાઈ સરખા જેને આધુનિક કાળમાં ઓછા થવાના છે. અલબત્ત, એમની કાર્યપ્રણાલિકા વિષે આજના યુગના નવવિચારકે ભલે મતભેદ ધરાવે, પણ એમની સેવાભાવના, નિઃસ્વાર્થ કર્મચાગ માટે બે મત છે જ નહીં. તેઓ બે ત્રણ ચોપડી ભણી મુંબઈ વેપારાર્થે ગયા હતા, તેવામાં પત્નીને સ્વર્ગવાસ થતાં તેઓને અત્યંત દુઃખ થયું. ફરી વાર લગ્નના કહેણ છતાં વિધુર રહી તેઓ ધર્મ અને સમાજસેવામાં પડયા. તીર્થોમાં પર્યટન, સાધુસેવા, સામાયિક પ્રતિક્રમણ પૌષધાદિમાં તેઓ રસ લેવા લાગ્યા. જૈન શ્વેતાંબરી પ્રતિમાઓને ચક્ષુટીકા એડવાના કામમાં તેઓએ ખૂબ ભેગ આપ્યો હતો. મહેસાણાના આ બધા સેવાભાવી, ઉદાર ને શ્રીમંત જૈન આગેવાનોના કારણે અમલદારો પણ પ્રજા પ્રત્યે સદ્ભાવ રાખતા. આમાં જોગાનુજોગ મુનિપુંગવ શ્રી. રવિસાગરજી મહારાજની વિ. સં. ૧૯૪૮ થી અહીં સ્થિરતા થવાથ સંઘને સારો વેગ મળે. રવિસાગરજી મહારાજની સાધુતાએ સમાજને તરત આકષી લીધે, તેમાં જેનો ઉપરાંત વૈષ્ણવ વગેરે હિંદુઓ પણ હતા. કોઈ પણ તકરારમાં મહારાજશ્રીને ચુકાદો સર્વમાન્ય થતો. શ્રી. રવિસાગરજી મહારાજે મહેસાણાને અગ્રેસર બનાવવા ઘણું કર્યું. દેરાસરની રક્ષા માટે એક સુધારા ખાતું ખોલ્યું, ને તેમાં શેઠ ઘેલાભાઈ કરમચંદ, શેઠ ચુનીલાલ પોરવાડ, પટવા રવિકરણ, શ્રી. સુરચંદ મેતીચંદ, શ્રી. હરગેવન મગનલાલ જેવાને કમિટિમાં આગેવાન બનાવ્યા. આ કમિટિએ ઘણું સારું કામ કરી બતાવ્યું. મહારાજશ્રીના ઉપદેશથી ‘ વીરચંદ કરમચંદની જૈન ધર્મશાળા ” બંધાઈ. દેરાસરની પૂજા, ઉત્સવ વગેરેમાં નવો પ્રાણ પૂર્યો. જીવન જીવવાનો રસ સુકાઈ ન જાય, ભવની સ્થિતિ સહરાના રણ જેવી સૂકી ન બની જાય; છતાં નીતિનો મર્મ ન ચુકાય એ માટે જાયેલા પૂજા–ઉત્સવને મહિમા આજે ભુલાય છે. પ્રગતિવાદને એ સંગીતમાં, એ રાગરાગણીમાં ને એ ઝાંઝપખાજમાં સંસ્કૃતિની શરમ લાગે છે, પણ એક કાળે એમ નહોતું. આજે જેમ ભાડૂતી ગવૈયા, પગારદાર પૂજારીઓ ને લાલચથી આણેલા શ્રોતાઓ એ મહારસના ઝરણને દૂષિત કરે છે, એમ ત્યારે નહોતું. વિદ્વાન સાધુઓ, શ્રીમંત આગેવાનો ને આબાલવૃદ્ધ સહુ તેમાં રસ લેતાં. પચાસ વર્ષને પુરુષ નૃત્ય For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેસાણા પાઠશાળામાં ૧૦૭ કરતો, વિદ્વાન મુનિરાજ રાગરાગણીની છટા દાખવતા. આગેવાન જૈન શેઠ નરઘાં કે નગારા પર કમાલ કરી બતાવતા. કાંસી-મંજિરાના કલાવિદો એક વાર ગગનના ગભારાને ઝંકારથી ગુંજ કરી દેતા. આજનાં નાટકી ગાયને કરતાં એમાં વધુ તત્વાર્થ ને જીવન હતું. આજની નીરસતા કરતાં ત્યારનું રસઝરણ અદ્દભુત હતું. - આ રસઝરણને સર્વ સ્થળે વહેવડાવવા માટે દરેક નગરના કુશળ કળાવિ પિતાની મંડળીઓ ખડી કરતા. એ મંડળીઓ “ટેળી'ના નામે ઓળખાતી. વિ. સં. ૧૯૫૦ થી ૧૯૫૪ સુધીમાં ગુજરાતનાં મેટાં મોટાં નગરોમાં આવી ટેળીઓ રચાઈ હતી. મહેસાણામાં પણ બે ટાળીઓ રચાઈ હતી, જેમાં એક “ભાવપ્રકાશક ટેળીને નામે જાણીતી હતી, ને તેના આગેવાન મુળચંદભાઈ હરગોવિંદ હતા. બીજી ટોળીનું નેતૃત્વ નગીનદાસ બાપાલાલ નામના સંગીત કલાકુશળ ગૃહસ્થના હાથમાં હતું. બહેચરદાસે આ બંને ટેળીનો લાભ લેવા માંડો, ને પ્રસંગ પડયે પિતાના સહજ કવિત્વનો લાભ તેમને આપવા માંડ મહેસાણાના શ્રદ્ધા અને સેવાભાવભર્યા જીવનની મોહની એ વેળા ઘણાને સ્પર્શી જતી. મહેસાણાના મહાજનની સક્રિયતા ને સેવાભાવ ઘણુય મુનિવરોને-મુમુક્ષુઓને આકર્ષ લાવતે. પેવા આકર્ષણે આવેલા પંજાબી તરીકે પ્રખ્યાત મુનિરાજ શ્રી દાનવિજયજીને એક વિચાર ઊગ્યો. ગૃહસ્થના બાળકો માટે પ્રાથમિક અધ્યયન માટે શાળા હોય, માધ્યમિક માટે શાળાઓ ને કલેજે હોય, ને ઉરચ વિદ્યાભ્યાસ માટે સ્કોલરશીપ ને યુનિવસીટીઓ હોય તે સાધુઓને ઉચાભ્યાસ માટે શા કાજે એક સંસ્થા ન હોય! શા માટે એ સંસ્કૃત ને પ્રાકૃતમાં અખંડ વાગધારા વહાવતા વિદ્વાન વાદી ન હોય ? ” આ વિચારના ધારક મુનિરાજ એમની વાદશક્તિ, અવિચ્છિન્ન વાગધારા ને પ્રતાપી વ્યક્તિત્વ માટે પ્રખ્યાત હતા. એમણે મહેસાણુ જેવું ફલપ ક્ષેત્ર જોયું. રવિસાગરજી જેવા મહાત્મા જોયા, ને પોતાના વિચારો રજૂ કર્યા. રવિસાગરજી મહારાજ તે શુભના ચાહક હતા. એમણે એ યેજના વધાવી લીધી, ને મહેસાણાના શ્રીસંઘ સમક્ષ મૂકી. શ્રીસંઘ સામર્થ્યવાન હતો. એણે પિતાને આંગણે આ જ્ઞાનની પરબ મંડાય તેમાં પિતાની પ્રતિષ્ઠા નીરખી. આજની જેમ એમાં ઝગડા ન જાગ્યા, મતભેદ ન થયા. શેઠ વેણીચંદભાઈએ શ્રી. સંઘની આજ્ઞાથી એનું સુકાન સંભાળી લીધું. ભારતવર્ષમાં વિહરતા સાધુએને તેઓએ પત્ર લખી, આ પાઠશાળાને લાભ લેવા આમંત્રણ આપ્યું. કેટલાએક પત્રો લખવાનું સદ્ભાગ્ય માસ્તર બહેચરદાસને પણ મળ્યું. અને ઉત્કૃષ્ટ સાધુતાના ધારક મુનિઓને એક પ્રવાહ મહેસાણા તરફ વળે. પ્રતાપી મુનિવર્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય શ્રી. ધર્મવિજયજી પોતાના બે શિષ્ય-શ્રી. હેતવિજયજી ને શ્રી કાંતિવિજયજી સાથે ત્યાં પધાર્યા. બોરસદ ભણીથી શ્રી. સિધિવિજયજી પણ શ્રી. કાંતિવિજ્યજી તથા શ્રી. પ્રમોદવિજ્યજી સાથે પધાર્યા. મુનિરાજ શ્રી અધિવિજયજી પણ For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir ૧૦૮ યોગનિષ્ઠ આચાર્ય આવ્યા. શ્રી. આણંદસાગરજીએ પણ ડોએક સંપર્ક સાધે. સાધુઓના આ વિદ્યાભિલાષી સમૂહમાં રોજ રોજ નવી નવી ચર્ચાઓ ચાલતી. અનેક વિષય પર વાદવિવાદ થતા. માસ્તર બહેચરદાસ રાત્રિએ શ્રાવકનાં બાળકોને પ્રતિક્રમણનો અભ્યાસ કરાવતા. પિતે શાસ્ત્રીજી પાસે અભ્યાસ કરતા ને શેષભાગ આ મુનિરાજોના સંપર્કમાં ગાળતા. એમાંથી એમને ઘણું જોવાનું, જાણવાનું મળ્યું. જૈન સમાજમાં ચાલતા મતમતાંતરો ને ગભેદો વિષે પણ જ્ઞાન મળ્યું. ગુરુદેવ રવિસાગરજી ઘણી વાર સંક્ષેપથી આ ગૃહસ્થ શિષ્યને અવધતા-ઘણી વાર મૌનથી વ્યાખ્યાન આપતા. પૂજ્ય રવિસાગરજી મહારાજને બે શિષ્ય હતા, શ્રી. ભાવસાગરજી ને શ્રી. સુખસાગરજી. શ્રી. ભાવસાગરજી એ વેળા ઉદયપુર તરફ હતા, પણ સુખસાગરજી ગુરુ સેવામાં લયલીન હતા. ગુરુસેવા ને ગુરુભકિતના એ આદર્શ ઉદાહરણ રૂપ હતા. બહેચરદાસના મસ્તિષ્ક પર આ રીતે નવા નવા સંસ્કારોનું સિંચન થતું હતું. બીજમાંથી છેડ ને છેડ પર સુંદર કળીઓ આવવાની આગાહી થઈ રહી હતી. For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir મોતી-ઝવેરીઓના હાથમાં [૧૭] વન ને પ્રેમથી બનાવેલા બાગમાં જ્યારે લીલા લીલા છોડ પર આછી આછી ગુલ બી કળીઓ ફૂટવાની તૈયારી થાય છે, ત્યારે બાગબાનનો આનંદ અવર્ણનીય હોય છે. એના યત્નને ત્યાં સફળતા સાંપડે છે, એના પ્રેમને ત્યાં સાર્થકતા મળે છે, એ મનોરથના મહાન આકાશમાં ઘૂમે છે. પૂ. શ્રી. રવિસાગરજી મહારાજની સ્થિતિ અત્યારે એ બાગબાન જેવી હતી, જેણે ઉજજડ ભૂમિમાં લાવીને એક નાનો છોડ હોંશથી વાવ્યો હતો. આજ એ છોડને નાની નાની કળીઓ આવી રહી હતી, ને એનું ભાવિ જાણે આખા બાગને પોતાની સુગંધથી મઘમઘાવી મૂકે તેવું દીસતું હતું. સાચા પ્રેમ સહુમાં શ્રદ્ધા ધરાવે છે. શ્રી. રવિસાગરજી મહારાજ જાણતા હતા કે હવે પિતે આ બિમારીમાંથી નહી* ઊઠે. પોતે જીવતા હોય તે દરમ્યાન બહેચરદાસ દીક્ષિત થઈ જાય, તે પિતાના સંઘાડાને એક સમર્થ સાધુ સાંપડે. પોતાની અવિદ્યમાનતામાં ન જાણે શુંનું શું બને ! | બહેચરદાસ મહેસાણામાં આવ્યા પછી પોતાનું હીર વિશેષ બતાવી રહ્યા હતા. વિદ્યાની સાથે વિનય અને વિવેકને પણ તેઓ વધારી રહ્યા હતા. જુદા જુદા ગચ્છના, જુદા જુદા મતના, ભિન્ન ભિન્ન વિચારસરણી ધરાવનારા સાધુસમુદાયના સંપર્ક માં આવી રહ્યા હતા. સન્મિત્રજી સાથેનો એમનો સ્નેહ “ દિન દુગુના, રાત ગુના ” વધી રહ્યા હતા. પ્રચંડ પુરુષાર્થભરી સાધુતાના ધારક પંજાબી દાનવિજયજીની ભૂરી સાધુતા એમને આકર્ષી રહી હતી, પણ શાંત, દાંત, મહાંત રવિસાગરજીની હૃદયસ્થ છબી કદી ઝાંખી પડતી નહોતી. અવકાશ મળતાં ને ગુરુમહારાજને આશાયેસ ભાળતાં તેઓ તેમની સમીપ પ્રશ્નોત્તરી શરૂ કરી દેતા. For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir ૧૧૦ યોગનિષ્ઠ આચાય ગુરુ નિખાલસ રીતે જવાબ વાળતા, શિષ્ય નમ્રભાવે તેને સ્વીકાર કરતે. આમ બન્નેનો સ્નેહભાવ ગાઢ થતો. એક વાર ગુરુજીએ બહેચરરાસને મંત્ર સંબંધી ત્રણ આજ્ઞા આપી. એક આનાચ તે બહેચરદાસ મેળવી ચૂકયા હતા. પણ ગુરુ રહસ્યભૂત વિદ્યા પાત્રને જ આપે, એવો એક સર્વમાન્ય શિરસ્તો હતો, અપાત્ર વિદ્યા અપાય તે લેનાર ને આપનાર બંને દોષી ઠરે. દોઢથી બે દશકા પહેલાંના સમર્થ સાધુઓ મંત્ર-તંત્રમાં અજબ શ્રદ્ધા ધરાવતા. મંત્રથી ( એને વિજ્ઞાન કહેવું હોય તે વિજ્ઞાનથી ) તેઓ ઘણું ચમત્કાર કરી શકતા. પણ આ શકિત ઘણી સાવચેતીથી રક્ષાતી. શાસનસેવકને, સાધુતાના ધારકને જ ઘણી ઘણી જાતની પરીક્ષાઓ લીધા બાદ તે અપાતી, જેને પરમાર્થ કાજે ઉપયોગ થતો. ઘણાય ગુરુઓની મહાન વિદ્યાઓ એગ્ય શિષ્યના અભાવે તેમની કાયા સાથે જલીને ભરમ થઈ ગઈ. વિદ્યા યેગ્યને વરી વિકાસ સાધે છે-અયોગ્યને વરી વિનાશ. મંત્ર આમ્નાય આપવાનો અર્થ એક યા બીજી રીતે બહેચરદાસને સાધુતાના ઈજન સમો હતો. પણ એ ઈજનનો જ્યારે સામેથી સ્વીકાર ન થયો ત્યારે, અને બીજી તરફ આ સંસારમાંથી પોતાના પ્રયાણની ઘડીઓ નજીક આવવા લાગી ત્યારે, ગુરુજીએ સ્વમુખે એક વાર પ્રશ્ન પૂછ. બહેચર, તું સાધુ થવા ઈચ્છા રાખે છે ?” ના, ગુરુદેવ, હાલમાં ઇરછા નથી. મારાં માતા-પિતા જીવતાં છે, ત્યાં સુધી તે ખાસ કરીને નહી. ” “મને લાગે છે, કે તું દીક્ષા લઇશ. મારી પાછળ તું પાકીશ.” “ભવિષ્યમાં જે બને તે ખરું.” બહેચરદાસે વાત ત્યાંથી ટુંકાવી. શ્રી. રવિસાગરજીને પણ આટલું જ જાણવું હતું. સ્વેચ્છાથી દીક્ષિત થનારને જ તેઓ દીક્ષા દેવા તૈયાર હતા. એમણે આટલી પ્રશ્નોત્તરી એટલે જ પૂરી કરી. ઉદય વિના કેઈ કાર્ય આરંભ થતો નથી, એ સિદ્ધાંતના તેઓ જ્ઞાતા હતા. વિ. સં. ૧૯૫૪ ના જેઠ સુદિ ચૌદશે સાદેવી શ્રી દેવશ્રી કાલધર્મ પામ્યાં. શ્રી. રવિસાગરજી મહારાજના સંઘાડાના સાધ્વી સમુદાયમાં એ શ્રેષ્ઠ ગણાતાં. મહેસાણા મહાજને પાખી પાડી ને જ્યારે તેમના મૃતદેહને લઈને પાલખી ઉપાશ્રય પાસેથી નીકળી, ત્યારે મહારાજશ્રી ત્યાં ઊભા હતા. એમણે અચાનક કહ્યું: દેવશ્રી સાથ્વી ઘણ ઉચ્ચ કોટીનાં, ક્રિયાપાત્ર, વિનયવંત ને જ્ઞાની સાથ્વી હતાં. એ ગયાં. આજથી સત્તાવીસમે દિવસે મારે પણ જવાનું થશે.” શું કહ્યું, મહારાજ ?” “ એ જ. ને તું-બહેચરદાસ મારા સંઘાડામાં મારી પાછળ મારો સાધુ થઇશ.” જાણે ભાવિ બોલના પડઘા પડતા હતા. For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેાતી-ઝવેરીના હાથમાં ૧૧ CC પણ સાહેબ, હાલ મારે સાધુ થવા ઇચ્છા નથી. બ્રહ્મચારી રહીને શ્રાવક ક્ષમાઁ પાળવાથી પણ મેક્ષ મળે છે, ’ શ્રી. રવિસાગરજી મહારાજ કઇ ન મેલ્યા. જાણે એ તે પેાતાની નજરે બહેચરને દીક્ષિત બનેલા ને સભાએ ધ્રુજાવતા, આત્મધર્મના આહલેક બજાવતો નીરખી રહ્યા હતા. એની : ના ’માં એ ભાવિની ‘ હા’ નીરખી રહ્યા હતા. રાગ ઉગ્ર થતા ચાલ્યા. દવાએ થતી ગઇ એમ એ દબાવાના બદલે ઉછળવા લાગ્યા, એક દિવસ ગુરુજીએ બહેચરદાસને સમીપ બેલાવી કહ્યું: “ મારો શિષ્ય સુખસાગર ખરેખરે ગુરુભકત, ભદ્રિક, સરળ, આત્માથી છે. એ વિનયવંત છે. એવું અવશ્ય કલ્યાણ થવાનું. તું એની ભકિત કરજે. તારું પણ કલ્યાણ થશે. એની સેવાભકિતમાં ભારી સેવાભકિત જાણજે. શ્રી. સુખસાગરજીએ મારું પાસુ છેડ્યું નથી. શાસ્ત્રોના અભ્યાસ કરનારા ઘણા રખડે છે. શ્રી. સુખસાગરજી ભવિ છે. સંસારસાગર ઊતરી જશે. ૫ચ સમિતિ ને ત્રણ ગુપ્તિથી આત્માના મેાક્ષ થાય છે. તારી મારા પર શ્રધ્ધા હું જાણું છું. વાણિયા કરતાં બીજી કામેાના લેાકેાની ગુરુ પર અવ્યભિચારી ભકત હાય છે. પળે પળે જેની ભિકતનેા રંગ વધે છે, તેવા ગુરુભકતાને ગુરુ ન હેાય તે પણ ગુરુની પેઠે અંતરથી મેધ પ્રકાશે છે. ” ત ગુરુની આ વાણી બહેચરદાસ નમ્રભાવે સાંભળી રહ્યા, એના માઁભાગને તેમણે તરત સમજી લીધા, ને ગુરુજીના ચરણ સ્પશી ને મેલ્યાઃ .. “ ગુરુદેવ, મારે તે ફક્ત ગુરુકૃપા જ જોઇએ. ગુરુકૃપામાં મને તે સ્વર્ગની પણ ઇચ્છા રહેતી નથી, અને ગુરુકૃપાથી જ આત્માને મેક્ષ થાય છે. ” શિષ્યની આ વાણી સાંભળી ગુરુદેવ સ ંતુષ્ટ થયા. એમણે દીક્ષિત થવાની વાત છેડી દીધી. ઋગ્ણતા વધતી ચાલી. ગુરુસેવાના વ્રતી બહેચરદાસ દિવસ-રાત ભૂલી શુઋષા કરી રહ્યા હતા, એક વખતે મધ્યાન્હ કાળે ગુરુજીએ પાતાની નવકારવાળી બહેચરદાસને આપતાં કહ્યું: લે, આ મારી નવકારવાળી, તું અને ગણ્યા કરજે; તેથી તારા આત્મામાં અનુભવજ્ઞાન પ્રગટશે. સૂર્ય ઉપર વાદળાં આવીને જેમ વિખરાઈ જાય છે, તેમ તારા પર સંકટનાં વાદળા આવશે, પણ પાછાં વિખરાઈ જશે.’’ બહેચરદાસે પરમ શ્રધ્ધાથી ગુરુની જન્મ-મરણ ભાંગનારી એ ભેટ સ્વીકારી લીધી. સ્વીકારીને પેાતાના નિત્યપૂજનના સંગ્રહમાં મૂકી દીધી. આ સંગ્રહમાં પાલીતાણાની યાત્રાવેળાએ લાવેલુ રાયણનુ પાન પણ હતું. પાનની તે રાજ પૂજા કરતા. નવકારવાળો રાજ ચઢતે પરિણામે ફેરવવા લાગ્યા. સંસાર તા ઝવેરીઓના દરમાર છે. દરેક ઝવેરી પેતપેાતાની ક્ષમતા મુજબ મેતીનાં મૂલ મૂલવતા રહે છે. મહેસાણા પાઠશાળામાં રહેલ એક પાણીદાર મેાતીનાં મૂલ જ્યારે For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ ગિનિષ્ટ આચાર્ય રવિસાગરજી જેવા પરમાર્થ કાંસુ ઝવેરી આ રીતે મૂલવી રહ્યા હતા, ત્યારે પં. રાજારામ જેવા ઝવેરી એનું મૂલ્યાંકન બીજી રીતે કરી રહ્યા હતા. એમણે હિંદુ ધર્મનું એક મેતી જન ઝવેરીઓના હાથમાં ન જાય એવી ઈચ્છા ઉદ્ભવી. પાઠ-ગુરુને પાઠ-શિષ્ય એક દહાડો “રંગમહેલમાં વાર્તાલાપ કરતા બેઠા હતા. શાસ્ત્રીજી આ મેધાવી શિષ્ય પર પ્રસન્ન હતા. તેમણે અચાનક કહ્યું: “બહેચરદાસ, તું હિંદુ થઈને, હિન્દુ ધર્મ મૂકી જન ધર્મ કેમ પાળે છે? સાધુએના ઉપદેશથી તું સાધુ થઈશ નહીં ભલા.” કોઈના કંઈ સાધુ થડા થવાતું હતું ! એ માટે તે પૂર્ણ તૈયારીઓ હેવી ઘટે. બહેચરદાસે શાસ્ત્રીજી જેવા પરમ વિદ્વાન સાથે ચર્ચામાં ઊતરવું પસંદન કર્યું. એણે સંક્ષેપમાં કહી દીધું કે શાસ્ત્રીજી, જે માર્ગ પર મને પ્રકાશ મળે, એ માર્ગ છેડી વળી નો માર્ગ કાં લઉં. સહુ માર્ગ આખરે તો એક મહાનગર ભણી જ જાય છે ને ! અને શાસ્ત્રીજી, આજે તમે મારામાં જે કાંઈ જુએ છે, તે આ ગુરુવર્યને જ પ્રતાપ છે. અન્યથા મારા જેવા તો કેટલાય છોકરા રઝળી રવડી મરે છે. ઉપકારીને ઉપકાર કેમ ભુલાય ! પણ શાસ્ત્રીજી એમ સંતુષ્ટ થાય તેમ નહોતા. તેમણે કહ્યું: “વેદધર્મ પ્રાચીન છે, એ સત્ય છે. જૈનધર્મ તે વેદધર્મ તેમ જ બૌદ્ધધર્મમાંથી નીકળે છે” આ પ્રશ્નમાળા પર શિષ્ય ગુરુની સામે વાદવિવાદ ચલાવ્યો. બહેચરદાસે અન્ય ઘણાં પુસ્તક વાંચ્યાં હતાં. તે દરેકના મનન, ચિંતન દ્વારા સમન્વય કર્યો હતો, એ સહુની મદદથી વાદવિવાદ ચલાવ્યો. શાસ્ત્રીજી એક પ્રશ્નન કરતા જાય ને તરત જ તેઓને સુંદર યુકિતપૂર્વક જવાબ મળતો જાય, ને આખરે બહેચરદાસે કિંડિંમ નાદે જાહેર કર્યું, કે આખી દુનિયાના લોકે હજારો જાતના જુદા જુદા ધર્મો પાળવા છતાં, છેવટે ક્રોધ, માન, માયા, લોભ, કામ, મિથ્યાત્વ આદિ મોહપ્રકૃતિઓને જીતવારૂપ જૈનધર્મ છે, તેનું સાધન કરશે, ત્યારે તે મોક્ષપદ પામશે. માટે સર્વ ધર્મના સત્યને, રાગદ્વેષ જીતવારૂપ જૈનધર્મમાં સમાવેશ થતો હોવાથી હું જૈનધર્મ પાળું છું,” શાસ્ત્રીજીને ફિeamદ્ધિા રાન્નાપુ જેવું થયું. તેઓ પિતાના વિદ્યાર્થીની મકકમતાથી ખૂબ પ્રસન્ન થયા, ને એમણે શાબાશી આપી. બહેચરદાસે ત્યાં ને ત્યાં બ્રહ્મચર્ય, સત્ય ને તપ પર એક કવિતા રચી શાસ્ત્રીજીને ગાઈ સંભળાવી. મનની ભૂમિ પર આવા આવા વાયરા વાતા ત્યારે બહેચરદાસ ધમ ધ્યાન દત્તચિત્ત થઈને કરતા. સાધુસેવા ને ગુરુસેવાને તે તેમણે અપનાવી લીધી હતી. પ્રભુસેવાનો તેમને ભાવ ને વીલ્લાસ અપૂર્વ હતું. મનરંગા પાર્શ્વનાથના દેરાસરમાં એમની ભાવપૂજા ને દ્રવ્યપૂજા જેનાર આશ્ચર્યમુગ્ધ થઈ જતા. આ ઉપરાંત ધીરે ધીરે તેઓ ધ્યાનના રસિયા બનતા જતા હતા. રોજ રાત્રે કલા For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મતી ઝવેરીના હાથમાં ૧૧૩ કથી બે કલાક તેઓ આ પ્રવૃત્તિ કરતા. આ ધ્યાનથી વિચારો પર કાબૂ, મનોનિગ્રહ તેમ જ ધીરે ધીરે કઈ અકઃપ્ય આનંદને અનુભવ થવા લાગ્યો. ભાલત્રિપુટીમાં તેઓ અંતર ત્રાટક કરતા, ને હું અનંત જ્યોતિમય છું, હું પંચતત્ત્વના પ્રકાશરૂપ છું, હું ખુદાઈ નૂર છું, એવું શુદ્ધોપગ દ્વારા બે કલાક સુધી ધ્યાન ધરતા. આ વખતે તેમને પોતાના જેવા આત્માથી બે મિત્રો સાંપડ્યા. એકનું નામ મોહનલાલ દોલતરામ, તેઓ પાટણના વતની શ્રાવક હતા, ને મહેસાણામાં શેઠ ભીખાભાઈ ઠાકરશીને ત્યાં રહી કન્યાશાળાના શિક્ષક તરીકે કામ કરતા હતા. તેઓ બહેચરદાસની સમાન વયના હતા, ને સમવયસ્ક ને સમસ્વભાવ વચ્ચે જે રીતે મિત્રતા થાય તે રીતે બંને મિત્ર બન્યા. મોહનલાલ આત્માથી, સરળ, નીતિવાન જીવ હતા. બહેચરદાસના સમાગમ પછી તેમણે કન્યાશાળાની નોકરી તજી દીધી, ને તેમની સાથે ઉપાશ્રયનો ઓરડીમાં જઈ રહ્યા. આ બે મિત્રોને ત્રીજા એક બ્રાહ્મણ-મિત્ર મળ્યા. તેઓ લાંચના માસ્તર હતા, ને વેદાંતી હતા. તેઓ માસ્તર ગણપતરામ અમીરામ વેદાંતીને નામે ઓળખાતા. આ ત્રિપુટી જ્ઞાનગોષ્ઠિમાં કલાકોના કલાકો વ્યતીત કરતી. કેટલીક વાર કોઈ પ્રશ્નના ઉકેલમાં ગૂંચવણ ઊભી થતાં સમિત્રજી પાસે શંકા-સમાધાન કરવા પહોંચી જતી. ગણપતરામ સારા તાર્કિક હતા, પણ બહેચરદાસના તર્ક એમને ખૂબ પસંદ પડતા. આ ઉદારમના બ્રાહ્મણની પણ ધીરે ધીરે જૈનધર્મનાં તો તરફ પ્રીતિ વધી. આ ત્રિપુટીને સન્મિત્રજી તથા પૂ. રવિસાગરજી મહારાજ પ્રત્યે માન તથા આકર્ષણ હતું. સાથે સાથે પંજાબી મુનિ શ્રી. દાનવિજયજી તરફ પણ તેઓ ખૂબ ખેંચાયેલા હતા. પુરુષાર્થની પ્રતિમા શા, જવલંત વ્યક્તિત્વવાળા આ સાધુરાજથી શ્રાવકો અને સાધુઓ ખૂબ ડરતા. શ્રી. દાનવિજયજી પૂજ્ય રવિસાગરજી પ્રત્યે ખૂબ આદરભાવ રાખ, ને નિત્ય વંદન કરવા આવતા. કેટલીક વાર તે વંદનમાં પા કલાક કાઢી નાખતા. શ્રી. દાનવિજયજી સ્પષ્ટભાષી હતા. ભલભલા શ્રીમંત કે શાહુકારની શરમ ન રાખતા. બહેચરદાસના અને તેમના પ્રથમ પરિચયમાં એક-બીજા તરફ ભલી લાગણીઓ પેદા થઈ હતી. શ્રી. દાનવિજયજી તેમના પર ખૂબ પ્રસન્ન રહેતા. એક વાર એક આર્ય સમાજ વિદ્વાને મહેસાણામાં આવી પડકાર આપ્યો કે મારે જૈન, સાધુ સાથે ઈશ્વરના જગતુત્વ સંબંધે શાસ્ત્રાર્થ ખેલ છે. એ વેળાના વિદ્વાનોમાં શાસ્ત્રાર્થથી સ્વ સ્વ ધર્મના જય-પરાજયની ભારે ખેવના રહેતી. મહેસાણાના વહીવટદારે આ સમચાર ઉપાશ્રયમાં પહોંચાડયા, ને આપણા પંજાબી મુનિએ શાસ્ત્રાર્થનું બીડું ઝડપી લીધું. એક નાની એવી બસો-ત્રણસે માણસની વાદ-સભા યોજવામાં આવી. રાજારામ શાસ્ત્રી સભાપતિ તરીકે બેઠા. આર્યસમાજી વિદ્વાને પ્રથમ વાદની કટિ કરી, ને પંજાબી મુનિએ પ્રચંડ વકતૃત્વથી છટાપૂર્વક એ કટિ તોડી નાખી; નવી કેટિ સામે રજૂ કરી. આર્યસમાજી ભાઈ મૂંઝાયા. પંજાબી અનિનો જયજયકાર બોલી ગયો. વહીવટદારે ધીરેથી આર્ય૧૫ For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ યોગનિષ્ઠ આચાર્ય સમાજ વિદ્વાનને કહ્યું: “સ્વામીજી, કાશીમાં ફરી ભણીને આવો” બહેચરદાસ ઉપર આ પ્રસંગની સુંદર છાપ પડી. આવું પ્રચંડ વ્યક્તિત્વ, આવી તાર્કિક કૂનેહ ને સંસ્કૃતમાં અખંડ વાધારા વહાવવાનો નિર્ણય કર્યો. એવામાં બીજો એવો પ્રસંગ આવી પડે. શ્રીમદ્દ શંકરાચાર્ય ખરા બપોરે બળતી મશાલે મહેસાણામાં પધાર્યા. બહેચરદાસે આ વાત પંજાબી મુનિને કરી. તેમણે તરત પડકાર કર્યો “જાઓ, ઔર વાદ કે લિયે હમારા સંદેશ પહુંચાઓ.” મિત્ર-ત્રિપુટી શ્રી. શંકરાચાર્યના નિવાસસ્થાને પહોંચી, ને શાસ્ત્રાર્થને સંદેશ આપી સમય, સ્થળ ને મધ્યસ્થ નક્કી કરવા વિનંતી કરી. શ્રી. શંકરાચાર્ય આ ત્રિપુટી સામે સહાય નિરખી રહ્યા. ઘણી વાર થવા છતાં કંઈ જવાબ ન મળવાથી ત્રિપુટી પાછી આવી ને કહ્યું કે તેઓ અમારા કથનને કંઈ પણ જવાબ આપતા જ નથી, અચ્છા, હમેં જગદ્ગુરુ શંકરાચાર્ય કા મુકામ દીખાઓ.” ને બીજે દિવસે સવારે પંજાબી મુનિ શંકરાચાર્યજીના મુકામે આવ્યા. ત્રિપુટી સાથે જ હતી. મુનિરાજે પડકાર કર્યો, શંકરાચાર્યજી, દિનદુપહરકે મશાલ જલાકે નીકલતે હે, તે હમારે સાથ શાસ્ત્રાર્થ કરે !” શંકરાચાર્યજી દાતણ કરતા હતા. તેઓ શાન્ત રહ્યા. પણ આ મુનિરાજ તો “બ્રહ્મ સત્ જગત મિથ્યા પર અડધા કલાક અવિચ્છિન્ન સંસ્કૃત ભાષામાં બોલ્યા. શ્રી. શંકરાચાર્ય ખુશ થયા. કંઈ પણ પ્રતિવાદ ન કરતાં કહ્યું “જૈન સાધુ, તુમ દિગપંડિત હૈ, તુમ કુશલ તૈયાયિક ઔર મહાવાદી છે.” ક્ષોભહીન, પાંડિત્યથી ભરેલી સાધુતાને એ યુગ હતે. ઠેર ઠેર નાની નાની બાબતેમાં શાસ્ત્રાર્થે યોજાતા ને એકબીજાના ધર્મનાં તત્ત્વોની છૂટે હાથે ચર્ચા થતી. સમાજ પણ એ બાબતમાં રસિક હતા, ને સત્ય કરતાં તર્કને ત્યાં વિજય થતો. પંજાબી મુનિનું દિલ પાલીતાણા ખાતે થતી શ્રી. સિદ્ધાચળજીની આશાતનાથી જલ્યા કરતું. એ માટે રાતદિવસ તેઓ યત્ન કર્યા કરતા, ને ગમે તેવાને ગમે તેમ સંભળાવી દેતા. શ્રીમંતોની શેહમાં જરા પણ ન દબાતા. એક વાર સ્વર્ગસ્થ શેઠ મનસુખભાઈ ભગુભાઈને પણ સંભળાવી દીધેલું કે “અરે, ગાડીમાં તે કૂતરા પણ બેસે છે. તું સાચે શ્રાવક હોય તે સિદ્ધાચળ તીર્થની અશાતના ટાળ !” આવા તેજોમૂર્તિ મુનિઓની છાયા બહેચરદાસના વિકાસને સર્વતોમુખી બનાવવા લાગી. For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડી ડી - ના રવિ અસ્ત થયા . [ ૧૮ ] વીણ કા ળની શીશીમાંથી સમયની રેતી પસાર થઈ રહી હતી. પૂ. ગુરુવર્ય રવિસાગરજી મહારાજે ભાખેલા પોતાના શેષ જીવનના સત્તાવીશ દિવસોમાંથી ઘણા દિવસો પસાર થઈ ગયા હતા. કોઈ પરદેશી જેમ પિતાનો લાંબો પ્રવાસ સમેટતા હોય તેમ, તેઓ ધીરે ધીરે બધુ સમેટી રહ્યા હતા. શ્રી. સુખસાગરજીને સૂચના સાથે સાંત્વન આપીને કાયાની માયા નિવારવા સૂચવ્યું હતું. સંઘને પણ યથાયોગ્ય સલાહ આપી દીધી હતી. ધીરે ધીરે આત્મધ્યાનમાં લીન બનતા ચાલ્યા. બહેચરદાસ ઉપકારીની છેલ્લી પળો પરખી ગયા હતા, ને તેઓ હવે પાસે ને પાસે રહેતા હતા. સવારમાં જ નવમરણ અને રાત્રે વૈરાગ્ય અને અધ્યાત્મ જ્ઞાનથી ભરી સઝાયો સંભળાવતા. માંદગી વધતી ચાલી, એમ ગુરુજીને આત્માનદ વધતો ચાલ્યા. એમણે ભક્ત બહેચરદાસને જરા પાસે બોલાવી કહ્યુંઃ ઉy Gujjsis ) Easy | Jag 3gpઈ કંઈ ઈચ્છા છે ?, માગી લે !” as seeys Eાઈ બહેચરદાસે હાથ જોડીને કહ્યું: “ આત્માની પરમાત્મ દશા પ્રાપ્ત કરવી, એ જ મારા જીવનનો મુખ્ય ઉદેશ છે. તે વિના મને કશી ઈચ્છા નથી. સંકટોમાં, વિપત્તિઓમાં, દુઃખથી મારા આત્માની વૈરાગ્ય સમભાવ દશા ડગે નહીં, પણ સ્થિર રહે એ જ હું ઇચ્છું છું. બાકી જડ પદાર્થોમાં સુખબુદ્ધિ, કામવાસના ટળી જાય અને આત્માને પૂર્ણ શુદ્ધ કરી શકું એ જ આપ ગુરુ-પ્રતાપે મળે એ મારી ભાવના છે. આપ દેવલોકમાં દેવ થાઓ તો મને ધમકાર્યમાં સહાય કરજો, બાકી કંઈ પણ માગતા નથી. ગુરુની નિષ્કામભાવે સેવાભકિત કરવાથી જ આત્મકલ્યાણ સાધી શકાય છે. એની પાસે ઈન્દ્રની પદવીને પણ હું તૃણસમાન ગણું છું. ” દ ડા, ગુરુદેવની મુદ્રા પર હર્ષ ફેલાયો. તેઓ ધીરેથી બોલ્યાઃ “ બહેચર, સમ્યત્વી For Private And Personal use only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિનિષ્ઠ આચાર્ય જૈનની તારી દશા છે, અને તે છેવટે આત્મદશા પ્રાપ્ત કરીશ. તારું કલ્યાણ થાઓ !” આ પછી માંદગી ભભીર બની. ચરિત્રનાયકે પિતાના ગુરુના સ્મરણમાં બહાર પડેલ ગુરુગીતા માં આપેલું વર્ણન જ વાંચીએ. “ સંવત ૧૯૫૪ ના જેઠ વદિ ૧૦ ના રોજ મહારાજ સાહેબજીને રાત્રિએ શ્વાસ ઉપડયો, તેથી મહારાજજીએ પોતાના શિષ્ય મુનિ સુખસાગરજીને કહ્યું કે, હવે દેહોત્સર્ગને કાળ નજીક છે, માટે મને સારાં સારાં સ્તવન સજઝાયા સંભળાવો. શ્રી. સુખસાગરજી આમાની સમાધિ રહે તે રીતે સ્વાધ્યાય કરવા લાગ્યા. તે વખતે શ્રી. આત્મારામજીના શિષ્ય શ્રી ચારિત્રવિજયજી તથા શ્રી ધર્મવિજયજી તથા શ્રી. કપુરવિજયજી તથા શ્રી. અમીવિજયજી ( વિજય ક્ષમાભદ્રસૂરિના ગુરુ) વગેરે પાસે હતા. પ્રબંધ લખનાર હું (બહેચરદાસ) પણ તે વખતે પાસે હતું. મારા ઉપર આ પ્રખ્યાત મુનિરાજની અત્યંત પ્રેમદષ્ટિ હતી. મને યાદ કરવાથી હું મહારાજ સાહેબની પાસે આવ્યા, અને વૈરાગ્યકારક સ્તવને તથા સઝા સંભળાવી. આ વખતે રાત્રિના દશ વાગ્યાનો સુમાર હતા. મહારાજને જરા શાંતિ થઈ. આ વખતે મુનિરાજ શ્રી. રવિસાગરજી મહારાજ ધ્યાનમાં લીન થયા હતા.................સ્મરણ કરતાં કરતાં નિદ્રા આવવા લાગી. રાત્રિના વખતે મહારાજ સાહેબની સ્થિતિ નબળી જાણે કેટલાક શ્રાવક ઉપાશ્રયમાં સૂઈ રહ્યા હતા, અને વારાફરતી જાગરણ કરતા હતા. રાત્રિના ચાર વાગ્યાના સુમારથી મહારાજનું શરીર વધારે નરમ થયું. આ વખતે શ્રાવક વેણીચંદ સુરચંદ, શેઠ વસ્તારામ નેમિદાસ, શેઠ છગનલાલ ડોસાભાઈ, નગીનલાલ ઝવેરચંદ, ખૂબચંદભાઈ મહેતા પાટણવાળા તથા કીકાભાઈ તથા પ્રબંધ લખનાર હું પોતે (બહેચરદાસ) તે વખતે હાજર હતા.” મહારાજ સાહેબને પિતાને અંતકાળ નજીક ભાસવાથી તે બાબતની અંતેવાસી શ્રાવકોને ચેતવણી આપી. જેઠ વદિ ૧૧ ના રોજ સવારના પ્રહરમાં પ્રતિક્રમણ વગેરે કરી તથા પાર્શ્વનાથજીની પ્રતિમાનાં દર્શન વગેરે કરી પાટ ઉપર સંથારામાં અર્ધ પદ્માસનવાળી બિરાજમાન થયા. અને આત્મસમાધિમાં આત્મોપયોગી આરુઢ થયા.” “ મહારાજ સાહેબજીએ કહ્યું હતું કે કોઈ પણ માણસ વાતચીત અગર ગરબડ કરે નહીં. “મહારાજ સાહેબની અંતઅવસ્થા માલૂમ પડવાથી શ્રાવક, શ્રાવિકાઓ, નાનાં મોટાં સર્વે આવી મહારાજજીનાં દર્શન કરવા લાગ્યાં ને કહેવા લાગ્યાં કે હવે અમને ગુરુજી સમાન ધર્મને ઉપદેશ કોણ આપશે ? બ્રાહ્મણો તથા મેસરી વાણિયા પણ મહારાજ સાહેબનાં દર્શન કરવા આવવા લાગ્યા. ઉપાશ્રય માણસોથી ભરાઈ ગયે. મહારાજ સાહેબજી પદ્માસન વાળી આત્મસ્વરૂપને વિચાર કરવા લાગ્યા.તેમને દેખી સકળ સંઘ ઉદાસ ચિત્તથી તેમની સામે ટગર ટગર જેવા લાગ્યો. મહારાજજીએ આંખ ઉઘાડી સંઘ સામે દૃષ્ટિ કરી, અને એક આંગળી ઊંચી કરી જણાવ્યું કે, For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રવિ અસ્ત થયો ૧૧૭ જન્મ, જરા, ને મરણ કેઈને મૂકનાર નથી. એક ધર્મમાં ધ્યાન રાખજે, પરભવમાં સાહાટ્યકારક છે. ” ત્યાર બાદ મહારાજ સાહેબજી કેટલીક વખત આંખ ઉઘાડે ને મીચી દે. લેખક (બહેચરદાસ, ) વેણચંદભાઈ તથા છગનલાલ ડોસાભાઈ મહારાજજીની જમણી તથા ડાબી બાજુએ હાજર હતા. મુનિવર્ય શ્રી. સુખસાગરજી પણ પાસે બેઠા હતા. તેમના સામે મહારાજજી જેવા લાગ્યા, અને તેમને પિતાની આંગળી ઊંચી કરી કહ્યું કે આ ભયંકર સંસારસમુદ્ર તટે ઘણો કઠિન છે, માટે એક ધમ ધ્યાનમાં તત્પર રહેશે. એમ જણાવતાં મુનિશ્રી સુખસાગરની આંખમાંથી અશ્રુની ધારા છૂટી, અને ગુરુમહારાજના નેહથી છાતી ભરાઈ ગઈ. ગુરુનો ચરમપદેશ તેમણે મસ્તકે ચઢાવ્યો અને શેકસમુદ્રમાં બૂડતાં ફરી વાર મહારાજ સાહેબજીની આંગળીરૂપ પ્રવહણે જણાવ્યું કે આ વાસ્તવ મારો અંત સમય છે, માટે છાતી દઢ કરી ધર્મ સ ભળાવા તે તમારું કામ છે. મુનિશ્રી સુખસાગરજી પણ નવકાર દેવા લાગ્યા........મહારાજજીએ પાછા સંઘ તરફ આંગળી કરી જણાવ્યું કે સકળ સંઘ સંપ ધારણ કરી ચાલજો. સંઘમાં લડાઈ-ટેટા ઘાલશો નહી. જ્યાં સુધી તમારા ગામમાં સંપ છે, ત્યાં સુધી સારું રહેશે. આ વખતે નગરશેઠ વસ્તારામ નેમીદાસ બહુ ઉદાસ થઈ ગયા. સાધ્વી શિવશ્રીજી તથા હરખશ્રીજી આ વખતે હાજર હતાં. પ્રબંધ લખનાર મને ( બહાસને ) મહારાજજીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મારા જમણા હાથનો અંગુઠો હાલતે રહેશે ત્યાં સુધી હું શુદ્ધિમાં છું; એમ તમે જાણો. મહારાજજીના સામે સકળ સંઘ ઉદાસ ચિત્તથી બેઠે હતો. ગાંધી મૂળચંદભાઈ તથા હરગોવનદાસ મગનલાલ તથા શેઠ ચુનીલાલ ગોતમ વગેરે સવે આ વખતે હાજર હતા. હવે ગુરુમહારાજના શરીરને શ્વાસોશ્વાસ નરમ પડવા લાગ્યા. નાડી હળવે હળવે ધબકારા કરવા લાગી. મહારાજશ્રી ધ્યાનારુઢ થયા. અહો, આ વખતે મહારાજશ્રીનું આવું ઉત્તમ સમાધિ મરણ ઉત્તમ ગતિ સૂચવતું હતું. પ્રબંધલેખક હુ (બહેચરદાસ) તથા વેણીચંદ તથા છગનલાલ ડોસાભાઈ મેટા સ્વરથી તેમના કાન નજીક નવકારમંત્ર ભણવા લાગ્યા. અરિહંત સિદ્ધ સાધુ એમ કહેવા લાગ્યા. મહારાજશ્રી ઉગથી સાંભળતાં સાંભળતાં ધ્યાનારુઢ થઈ ગયા. સંવત ૧૫૪ ના જેઠ વદિ ૧૧ ના રોજ સવારના પહોરમાં સાડા છ વાગ્યાના સુમારે અમૃતસિદ્ધિ એગમાં ચઢતા પહોરે આ ક્ષણિક અને ત્યાગ કરી શ્રી. ગુરુ રવિસાગરજી સ્વર્ગગતિને ભજ નારા થયા.” સુડતાળીસ વર્ષને ધન્યસુંદર દીક્ષા પર્યાય પાળી, જૂના જવલંત મુનિપેઢીના પુરોગામી મહાત્મા પંચોતેર વર્ષની ઉંમરે શાન્તિથી. સમાધિથી સ્વર્ગસ્થ થયા. મૃત્યુ એ શેકને વિષય હેતો નથી. આ માનવી કાયાને લીધે રોકાતી એમની ઉર્ધ્વ ગતિનાં આવરણો, મૃત્યુથી એ દિવસે ભેદાઈ ગયાં. એવાનું મૃત્યુ-જન્મની જેમ જ મહત્સવરૂપ છે. જેણે જીવનમાં આત્મ કલ્યાણ અને લેક કલ્યાણ તરફ જ લક્ષ આપ્યું છે, કુસંપ હોય ત્યાં સંપ ને ભેદ હોય ત્યાં ભાવ કરાવવાની પ્રવૃત્તિ કરી હોય, એ અજાતશત્રુ મુનિવરને કણ ન સન્માને ? આ ઉજજવળ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ ગનિષ્ટ આચાર્ય સમાધિમૃત્યુના સમાચાર જેમ જેમ પ્રસરવા લાગ્યા, એમ અઢારે વર્ણ વિરહદુઃખ અનુભવતી ત્યાં દશનાથે હાજર થઈ. ગામેગામ તારથી ખબર આપવામાં આવી. અને ખબર મળતા ગયા તેમ જનસમુદાય આવવા લાગ્યો. અમદાવાદથી પણ શેઠ વીરચંદ દીપચંદ, ઝવેરી મોહનલાલ મગનલાલ આવ્યા. ઉત્સવના જેવી તૈયારીઓ થવા લાગી. જરિયાન પાલખી રચવામાં આવી. વાજિંત્રો વાગવા લાગ્યાં. કીર્તન કરનારી ટેળીઓ ભજન ધૂન મચાવવા લાગી. જીવનભર જેણે પિતાના દેહનો ભાર કેઈને નહોતો સેપ્યો, એ અત્યારે ભક્તોના ખભા પર રહેલી જરિયાની પાલખોમાં બેસી ચાલી નીકળ્યો. શાંતિભર્યું એ માં, મૃત્યુએ જણે ત્યાં કશીય ખલની કરી નથી ! એવા ઓષ્ઠ અને નેત્રો -ગુરુદેવનાં છેલ્લાં દર્શન કરી લીધાં. માર્ગ પરના ઓટલા, મકાનનાં છજા, ને મેડીએ માનવસમૂહથી ભરચક હતી. મહેસાણા ગામના નૈરૂત્ય ખૂણે સુખડ–ચંદનની એક ચિતા રચવામાં આવી હતી, ને કેસર, કસ્તુરી, અગર ને બરાસથી એને સુગંધિત કરવામાં આવી હતી. અંતિમ સંસ્કાર પછી એ દેહ ચિતા પર મૂકવામાં આવ્યું. થોડી વારમાં પિતાની સોનેરી વાલાઓ સાથે અગ્નિદેવ આ મહામના મહાત્માનું સ્વાગત કરવા પ્રગટ થયા. મહાત્માઓ માટે રચેલી ચિતા એ ભભૂકતો અગ્નિ નથી, દિવ્યલોકમાં પ્રયાણ કરવા અર્થેની એ દિવ્ય સવારી છે,-દેવતાઓનું સ્વાગત છે. એ માટે વેદવાકય છે, અગ્નિ વૈ દેવાનાં મુખઃ | | એ દિવસે ગામમાં પાખી પળાણી. જૈન, વૈષ્ણવ, શેવ કે મુસ્લિમ સહ વર્ગો શેક પાળ્યો. ઉપાશ્રયમાં દેવવંદન થયું, ને મુનિરાજ શ્રી. ધર્મવિજયજીએ મટી શાંતિ સંભળાવી. શ્રી સંઘ તરફથી એ દિવસે સદાને માટે પાણી પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો, ને સ્મશાન ભૂમિ પર એક દહેરી સ્થાપન કરવાનું નકકી કર્યું. પણ આ વખતે ગુરુભક્ત સુખસાગરજીનું ગુરુવિરહનું દુખ અવર્ણનીય હતું. એ ગુરુભક્ત આત્માએ પોતાના મનમંદિરમાં દેવની અને ગુરુની પ્રતિમા સ્થાપી સમાનભાવે પૂજી હતી. સંસારની સર્વ માયા ઓછી કરી ગુરુના દેહમાં સ્થાપી હતી. માયાનાં રુદન વિચિત્ર હોય છે. ભલભલા ગૌતમ જેવા ત્યાગીને ડોલાયમાન કરી નાખે છે, તો સુખસાગરજી કણ માત્ર ! બહેચરદાસે આ ગુરુભક્ત ત્યાગી મુનિની દશા પરખી, એમના અંતરનાં આકંદ પિછાણ્યાં ને તરત નિર્ણય કર્યો કે ઉપકારી ગુરુદેવની અંતિમ આજ્ઞા મુજબ આજથી મુનિ સુખસાગરજીની ભક્તિમાં જોડાઈ જઈશ. અને એ રીતે ઉપકારી ગુરુદેવની અંતિમ ઈચ્છાને તVણ આપીશ. આત્માથી મુનિ શ્રી. રવિસાગરજીનો ક્ષણભંગુર દેહ આજે હયાત નહોતે, પણ એમના ભકતના હૃદયમદિરમાં એ જીવંત બનીને બેસી ગયા હતા. એ સ્થાન એમનું અટળ હતું, ને કોઈ બીજી છબી ત્યાં પ્રવેશ પામી શકે તેમ નહોતી. જાગ્રત અને સ્વપ્નમાં એ જ For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રવિ અસ્ત થયો ગુરની રટમાળ હતી. બહેચરદાસે બીજા દિવસથી એમના નામથી એમની આપેલી માળા ફેરવવા માંડી. એ જ રાતે એક જ રીતે બે જણને સ્વપ્ન આવ્યું શેઠ છગનલાલ ડોસાભાઈને ગુરુ મહારાજે દર્શન આપીને જણાવ્યું કે હું બીજા દેવલેકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો છું. અને એ જ રીતે સ્વસ્થ નિદ્રામાં પડેલા બહેચરદાસને પણ એ ઉપકારી ગુરુનાં દર્શન લાધ્યાં-ને બીજા ઈશાન દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયાનું જણાવ્યું. અંતરની લગની અદ્ભુત છે. એના રહસ્યનો તાગ હજી કઈ પામી શક્યું નથી. કેટલાક દિવસો બાદ “શ્રી રવિસાગરજી જૈન પાઠશાળા ” નામની શાળા સ્થાપવામાં આવી, ને બહેચરદાસ એમાં રાત્રે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા લાગ્યા. બહેચરદાસ હવે ગુરુકનો ભાર હળવો કરીને ધીરે ધીરે સ્વસ્થ બની પોતાના પઠન-પાઠન તરફ લક્ષઆપવા લાગ્યા હતા. તર્કસંગ્રહ, તેની દીપિકા, અનેકાર્થકષ, અમરકેષ, અભિજ્ઞાન ચિંતામણિ વગેરે સંપૂર્ણ થયાં હતાં. તેઓ પંડિતની કોટિમાં પ્રવેશ્યા હતા. ઈતર વાચન પણ ઘણું વધ્યું હતું. મહેસાણા શ્રી. સંઘ સાથે તેમને ધનિષ્ઠ સંબંધ હતો. તેમની પ્રમાણિકતા તેમ જ સત્યપ્રિયતા માટે સહુને પૂરો ભરોસે હતું. આ કારણે તેઓની પાસે જ્ઞાનભંડારની ચાવીઓ રહેતી. તૃષાતુરને પરબ મળે ને ભલા તૃષાતુર પાણી પીધા વિના પાછો ફરે? તેમણે તેને લેવાય તેટલો લાભ લેવા માંડે. ઉપરાંત મહેસાણામાં સાર્વજનિક પુસ્તકાલય હતું. અનેક ઐતિહાસિક તેમ જ સામાજિક પુસ્તકોનો તેમાં સંગ્રહ હતા. બહેચરદાસ ત્યાંથી પુસ્તકે લાવતા ને ખાનગી સમયમાં વાંચતા. તેમની વાચન-શકિત અદ્ભુત હતી. એક દહાડામાં પાંચસો પાનાં તો સહેજે વાંચી નાખતા, ને લગની પણ એવી જ હતી. જમતી વખતે પણ તેમની પાસે પુસ્તક રહેતું. આ રીતે તેઓ વિદ્યાની અનેક દિશાઓને સ્પશી ચૂક્યા. અહીં જ પુરાણ, ભાગવત, ગીતા ને વેદાંતના અનેક ગ્રંથ વાંચી નાખ્યા. સ્વામીનારાયણનો “શિક્ષાપત્રી ” નામનો આધારભૂત ગ્રંથ, બ્રહ્માનંદ કાવ્યમાળા, સર્વદર્શન સાર તથા શંકરદિગવિજય અને શ્રી. શંકરાચાર્યના બીજા અનેક ગ્રંથ ને આર્ય સમાજના પ્રાણભૂત પુસ્તક વાંચી લીધાં. જીવન્ત સમાગમ પણ એમનો સતત ચાલુ જ હતું. આ પાઠશાળામાં ને મહેસાણામાં અનેક જૈન સાધુઓ આવતા, સ્થિરતા કરતા ને વિહાર કરી જતા. બહેચરદાસ સહુની વૈયાવચ્ચ કરવા તૈયાર હતા. તેઓ બધાની પાસે જતા ને સંપર્ક સાધતા. રેગી હોય તે શુશ્રષા કરતા. ખપી હોય તો ખપ કરી દેતા. તપી હોય તે તપને એગ્ય બની જતા. કેટલાક પ્રતાપી સાધુઓને ચાહ તેમણે આ રીતે સંપાદન કરેલ. અનેક સાધુપુંગાએ છેદલા નવકાર આ સેવાભાવી ને આત્માથીના મુખથી સાંભળેલા. વિ. સં. ૧૯૫૯ માં પં. પ્રતાપવિજયજીના ગુરુવર્ય શ્રી. ગુમાનવિજયજીએ અમદાવાદ લવારની પોળમાં સ્વર્ગગમન કર્યું, ત્યારે છેલ્લી પળની સેવામાં બહેચરદાસ હાજર હતા, ને તેમના મુખે જ ચાર શરણ અને નવકાર સાં. ભળ્યા હતા. For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૦ યોગનિષ્ટ આચાય જૈન સાધુઓના સંપ, સેવા ને સુશ્રુષા ઉપરાંત બહેચરદાસનું પ્રકૃતિગત લક્ષણ ગુણાનુરાગતા હતા. ગુણુ જોયા કે વગર કહ્યે સેવા કરવા લાગી જતા. મહેસાણા સ્ટેશન માટું જકશન હાવાથી અનેક પડિતા, સંન્યાસીઓ, ધર્મપ્રચારક ત્યાં આવતા. આ સમાજી વિદ્યાના જાહેર ભાષણે આપતા. ભાષણ પૂરું થયા પછી બહેચરદાસ તેઓની પાસે જઇ ચર્ચા કરતા. સ્વામિનારાયણ સંપ્રદાય કે જેમાં અનેક ક્રિયાએ નાના જેવી છે, એના સાધુઓ પાસે પણ જતા, ને કેવલ હાજ઼્યા કે પ્રસાદ લેવાને બદલે ચર્ચારૂપી પ્રસાદ મેળવતા. સ્ટેશન પાસે ખ્રિસ્તી મિશન હતું. એ મિશનવાળા બડો અડી બાતાં હાંકતા. ગરીબે, હિરજના વગેરેને સ્ત્રી, ધન કે નોકરીની લાલચ આપી વટલાવતા. મહેચરદાસ તેમને કદી સસ્તામાં ન હાડતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir મુસ્લિમ આલિયાએ તરફ એમને ઘણેા સદ્ભાવ હતા. મુસલમાન ફકીરાના સપમાં તેએ આવતા. એક વખત એક દીનદાર, ખુદાપરસ્ત ફકીરના તેમને ભેટો થઇ ગયેલા. તે ઉદાર દિલ, ને નિખાલસ આદમી હતા. બહેચરદાસે એની સાથે ખૂબ જ્ઞાનગોષ્ઠિ કરેલી. એક વાર એક ‘ અઘારી ’ આવ્યાના ખબર તેમને મળ્યા. અઘારીની વિચિત્ર પ્રક્રિયા વિષે તેમણે ઘણું સાંભળેલું. તેમણે પેલા અધેારીનુ નિવાસસ્થાન શેાધી કાઢયું, ને તેને મળ્યા. અદ્યા રીએ આ મુમુક્ષુ પર પ્રસન્ન થઈ વાતવાતમાં પેાતાનાં આંતરડાં બહાર કાઢી બતાવ્યાં. મહેચરદાસને ગમે તેમ, પણ એમાં કઇ સાર ન લાગ્યું. આ બધી સાધુતાને તેએ સમન્વય કરતા હતા. એકની ઉણપ ને ખૂબી, બીજાની ખૂબી ને ઉણપ સાથે સરખાવી જોતા હતા. જેમ જેમ ઊંડા ઊતરતા ચાલ્યા, તેમ તેમ તેમના નિણૅય થતા ચાલ્યા કે જૈન સાધુતા બધી ખૂબીઓથી ભરેલી ને આછામાં ઓછી ઊણપવાળી છે. રાગદ્વેષથી-નરસું ને સારું ખનેથી પાછા હઠવાની એની વૃત્તિ, વિશ્વબંધુત્વના એના ભાવ, દરેક ધમ ને ઉદારતાથી સહી શકે ને વિચારી શકે તેવા તેના સ્યાદ્વાદ, સ'સારનાં પાપનાં મૂળ પૈસા ને મેહ એ એથી પાછા ફરવાની વૃત્તિ, સ્પેની ભિક્ષા, એની દીક્ષા, એના પ્રવાસ, એનેા નિવાસ, એને જીવનવિકાસ ને એનું જીવનધ્યેય, બધાં અનેાખી ખૂબીથી ભરપૂરૢ છે. આત્મકલ્યાણ અને લેાકકલ્યાણ અનેનેા એમાં સમાવેશ છે. એ ધર્મીમાં કાઈ જાતિના ઇજારે, કેાઇ વર્ણના હક દાવા કે કૈાઇ માનવીય પક્ષપાત નથી. ઊણપે। હતી તે વર્તમાનકાલીન હતી, પર`પરાના શુદ્ધ આશયે ન સમજવાથી થયેલી હતી, તેમ જ નિક મેટાઇની વૃત્તિથી જાગેલી હતી. એ સહેલાઇથી દૂર કરી શકાય એમ હતી. જૈનધર્માંને એક મુઠીભર વણુ કે જ્ઞાતિના બનાવવાની જે વાડાબંધી હતી, અને સફળ રીતે સામનો કરી શકાય તેમ હતા. પાળવા તેા જૈન ધમ, એ એમના નિરધાર હતા. થયું તે જૈન મુનિ, એ એમના નિરધાર પાકા થયેા. વધતે ભાવે તે વતવા લાગ્યા. પેાતાના ગુરુદેવ શ્રી. રવિસાગરજી મ॰ ની દહેરી બંધાઈ જવા આવી હતી. શેઠ વીરચંદ દીપચંદ C, I, Ö, એ મુખ્યત્વે સહાય આપી હતી. એને ચારે તરફ વડા બાંધવાનું ખર્ચ નગરશેઠ વસ્તારામભાઇએ આપ્યુ, બહેચરદાસે ગુરુદેવના નિમિત્તે પ્રગટ થનાર ગ્રંથ માટે તેઓશ્રી જ્યાં For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રવિ અસ્ત થયા વિહર્યો હતા. જ્યાં જ્યાં ચાતુર્માંસ કર્યાં હતા, ત્યાં ત્યાંથી વિગતે મંગાવવી શરુ કરી. ચાતુર્માસ પૂર્ણ થયું હતું. મુનિરાજો હવે વિહાર કરવાના સંકલ્પમાં હતા. પેથાપુરવાસી ગાંધી રવચંદભાઇ શત્રુ ંજયના સંઘ કાઢતા હતા. તેમણે પૂ. સુખસાગરજીને એમાં પધારવા વિનંતિ કરી. શ્રી. સુખસાગરજીના ગુરુબંધુ જેઓ ઉદયપુરમાં ચાતુર્માસ હતા, તેમણે'ગુજરાત તરફ કદમ ઉપાડયા. સન્મિત્રજી પણ પ્રવાસની ચેાજનામાં હતા. આ વેળા ડાભલા ગામમાં એક પ્રતિમાજી નીકળ્યાના સમાચાર મળ્યા. આ મિત્ર-ત્રિપુટી સન્મિત્રજીને લઇ દેશનાથે ગઈ. આ વખતે ડાભલા ને સમૌ વચ્ચે પ્રતિમાજી ક્યાં પધરાવવાં એ માટે કલેશ જાગ્યા હતા. સન્મિત્રજીએ સમો લઇ જવાની તરફેણ કરી, પણ અહેચરદાસની યુક્તિપૂર્વકની દલીલાએ એને ડાભલામાં રાખી. નવકારશીમાં અને ગામ સાથે જમ્યાં, આ વખતથી બહેચરદાસ જાહેર ભાષણા આપવા લાગ્યા. આજ ડાભલા ગામના ગર્ભદ્વારમાં પ્રવેશતાં માસ્તર મહેચરદાસ વળી કઇ વિચારમાં પડી ગયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir દન, વંદન, સ્તવન પૂરા થતાં સુધી એ કઇ ખાવાયેલા જેવા રહ્યા. મૂઝવણુની આછી વાદળીએ મુખમુદ્રા પર આવી આવી ને સરી ગઇ, અને થોડી વારે તે। આનંદની એક રેખા-સાગર તરીને કિનારે આવનાર માનવી જેવી-આશાયેશની એક સુખદ લહરી મુખમુદ્રા પર ફરી વળી. સન્મિત્રજીને ઊભા રાખીને કહ્યું: “ હે પૂજ્યવય, દેવની સામે આજીવન બ્રહ્મચયની બધા આપેા. ” ૧૨૧ સન્મિત્રજી સમજતા હતા કે ઉન્મત્ત હાથીને બાંધવા સહેલા છે, પણ બ્રહ્મચર્યની બાધા દુષ્કર છે. એમણે એક વાર મહેચરદાસના મેાં સામે જોયું, નિશ્ચયની અચલ રેખાઓ ત્યાં તણાયેલી હતી. “ મહારાજશ્રી, છેંતાળીસની સાલથી જાણીને કઈ પણ સ્ત્રીના હાથને સ્પર્શી ન કરવે તેવા નિયમ છે. આજ આઠ વર્ષે એ નિયમ પરિપૂર્ણ કરું છું. ” બહેચરદાસના મિત્ર મેાહનલાલ ગણપતરામે પણ મિત્રના પગલે અનુસરવાની પેાતાની ઈચ્છા જાહેર કરી. ૧૬ સન્મિત્રજીએ અને મિત્રોને બ્રહ્મચર્ચવ્રત આપ્યું. આ વ્રત હેતુ, વ્રતની મશ્કરી નહેાતી. ૫૦ ને ૬૦ વર્ષે ચતુર્થ વ્રતના મહિમા સ્વીકારનાર ગલિત અંગવાળા એ વૃદ્ધ નહેાતા. તસતસતી જુવાની એમના દેહ પર રૂપ જોબનની ભરતી કરતી. ચાલા, સ’સારની એક વાતથી તે નિવૃત્તિ થઇ. જગતના એક મહાન માટેા પ્રપ`ચ તા જાણે છૂટયા. જડાવકાકી જેવાનુ અપ્રતિમ વાત્સલ્ય હવે નિર્દેશ થયું. વિચાર તે વાંદરસ્વભાવી છે. આજે આ ડાળે તેા વળી કાલે કઈ ડાળે ! એને તે બંધનમાં બાંધ્યુ. સારું' ! પુનઃ તેએ મહેસાણા આવ્યા. આ વેળા ગગનાંગણના મુક્ત પખેરુ જેવા મુનિરાજો ચામાસુ પૂરું થતાં પેાતાના કામચલાઉ માળેા વીખીને ઊડી રહ્યાં હતાં. For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir ધl એક આંગળીના ઉપદેશ [૧૯] સાધુતા હંમેશાં સમન્વયની ખપી હોય છે, સદાચાર, સદ્દવિચાર ને સદ્દશ્રદ્ધામાં માનનારી હોય છે. પાંડિત્યથી ભરેલી મુનિપ્રતિભા કદી વાદાવાદના કાદવમાં ફસી જાય છે, તપસ્તેજથી ઝળહળતી સાધુતા તેÀષમાં ઝટ સરી જાય છે, પણ નરી સરલતાની પૂજક સાધુતા સહુથી પર રહી સ્વ ને પરનું કલ્યાણ સાધે છે. એ શાસ્ત્રાર્થ નથી કરતી, છતાં જીતે છે. એ બોલતી નથી છતાં પોતાની પ્રતિભા સર્વત્ર સ્થાપે છે. એ સદા ને સર્વદા ઐકયમાં માનનારી હોય છે. કલેશ, વિષાદ કે વિખવાદ એને કદી પસંદ હોતાં નથી. સર્વ ધર્મોની પાયાની એક્તામાં એ અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે. એ એક્તાનો આદર્શ, આદર્શ સાધુ શ્રી રવિસાગરજીના જીવનમાંથી મળી રહેતા હતા. એમણે મૃત્યુપયત મન, વચન ને કાયાથી કદી કુસંપ તરફ પ્રવૃત્તિ કરી નહોતી, ને જીવનની સર્વ ક્ષાએ ને અંતિમ ક્ષણેએ પણ એક આંગળીને જ ઉપદેશ આપ્યા હતા. એ ઉપદેશને અમલ જે સંઘ કરશે, જે શ્રાવક કરશે, જે શ્રાવિકા કરશે, જે સાધુ-સાધ્વી કરશે, એ કદી દુઃખી નહીં થાય, એવો એમનો આશીર્વાદ હતો. મહેસાણાના સંઘે આ ઉપદેશ બરાબર ઝીલ્યા હતા, અને તેનું જ કારણ છે, કે મહેસાણાની પાઠશાળામાં અનેક ગર૭, સંઘાડા ને સમુદાયના સાધુઓ આવ્યા, પણ લેશ માત્ર વિક્ષેપ ન પડે. કલેશરૂપી કુહાડાના હાથા બનવા સંઘને એક પણ સભ્ય તૈયાર નહેતા. મુહુપત્તી બાંધનાર કે ન બાંધનાર, અમુક સમાચારી સ્વીકારનાર કે ન સ્વીકારનાર ગમે તે આવે, ચર્ચા કરે, વિચારોની આપલે કરે, પણ વિખવાદની પ્રવૃત્તિ હરગીજ આચરી ન શકે, એવું દુર્ભેદ્ય ત્યાંનું વાતાવરણ હતું. આજ જેમ કમી હુલડ માટે કોઈ ખાસ તાત્વિક કારણની જરૂર રહેતી નથી, એમ સાંપ્રદાયિક વિખવાદે માટે પણ ખાસ મહત્ત્વના કારણની For Private And Personal use only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org એક આંગળીના ઉપદેશ ૧૧૩ જરૂર હેાતી નથી. કેણુ કાને વંદન કરે, કાણુ ક્યા ઉપાશ્રયમાં ઊતરે, કાણુ વ્યાખ્યાન કરે, કાનુ` કેવું સામૈયું થાય-વગેરે ખાલીશ ખાખતામાંથી ઝઘડા ખડા થાય છે ! પછી એને સ માન્ય બનાવવા શાસ્રીય વિધિના એપ ચઢે છે, ને પછી પક્ષાપક્ષી, વાદાવાદી ને કેશાકેશી ! મહેસાણાના સંઘે આ જાળવ્યું ત્યાં સુધી એની ભૂમિ પર સપ, ધ વૃદ્ધિ ને શાસનવિજયના રગ રહ્યો. નાનામેાટા કલેશે।-અથડાઅથડીને એણે ઉગ્ર રૂપ ન આપ્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે! અનેંકયના પ્રસંગ પ્રથમ રાજારામ શાસ્ત્રી ને પઠનશીલ સાધુઓ વચ્ચે આવ્યા. એમાં સાંપ્રદાયિક અભિનિવેશ જ કારણભૂત હતાં. એક વાર કેટલાક જૈન સાધુ શાસ્ત્રીજી પાસે જૈન ન્યાયશાસ્ત્રના અભ્યાસ કરતા હતા. વિષય જગતકર્તાવાદના ખડનના હતા. શાસ્ત્રીજીએ અદ્ભુત છટાથી જૈન ન્યાયપદ્ધત્તિથી એનું ખંડન કરી ખતાવ્યું. મર્યાદા ભૂલેલા એક જૈન સાધુએ આ વખતે કહ્યું, “ જગતકર્તાવાદનુ જનાચા એ ન્યાયપૂર્વક ખંડન કર્યું છે, કેમ શાસ્ત્રીજી ! તમે તે સત્ય માના છે કે નહીં ?” વચનના આ ધા શાસ્ત્રીજીના મ`ભાગ પર હતા. એમણે કહ્યું: “ આ તેા તકવાદ છે. તમારી ઇચ્છા હાય તા જૈનાચાર્યાએ કરેલા ખંડનનું મંડન પણ કરી બતાવુ. ” મશ્કરી કરવાના રસિયા સાધુએને મશ્કરી જીરવવાની આવડત નહેાતી. તેઓએ મહેચરદાસ અને શાસ્ત્રીજી વચ્ચે થયેલા એક વારના વાર્તાલાપને આગળ કર્યાં ને જણાવ્યુ કે ‘શાસ્ત્રીજી ખુલ્લ ખુલ્લા એવા આક્ષેપ કરે છે, કે જૈન સાધુએ હંમેશાં ‘ વાચયામાસ ’ કરે છે, તેથી તેઓ પ ંડિત થઇ શકતા નથી; તેમ જ અમારા બ્રાહ્મણ વિદ્યાર્થી આની જેમ ભણી શકતા નથી. મુખપાઢ ગેાખી ખરા કરતા નથી, અને ફ્કત વાંચવાનુ જ રાખે છે. અને આ કારણે તેઓને ઠેઠ સુધી બ્રાહ્મણ પંડિતાની જરૂર પડે છે. તેઓ અમારી સલાહ પ્રમાણે ભણુતા નથી. વિદ્યાગુરુપ્રત્યેના વિનય વિના તેઓને પંડિત ખરા હૃદયના ભાવથી વિદ્યા આપતા નથી. ” અરે, આ તેા જૈન સાધુએનું મહાન અપમાન ! જેઓ વેશ ધારણ કરતાંની સાથેજ વિદ્યાવારિધી, વાદવિદ્યાનિપુણ ને સશાસ્ત્રપારંગત બની જાય છે, ને કેવલ શૈાખને ખાતર -આશ્રય આપવા ખાતર-બ્રાહ્મણ પંડિતેા રાખે છે, તેમનું આ અપમાન ! આ કટુ સત્ય કેાઈને મિષ્ટ ન લાગ્યું. જો કે મહેચરદાસ આ આક્ષેપના હાઈમાં સત્ય ભાળી રહ્યા હતા, પણ તેમના અભિપ્રાય ત્યાં બ્ય હતા. આ વાતે ભારે વિક્ષેપ જગાવ્યેા. ઃ વાત શેઠશ્રી વેણીચંદભાઈ પાસે આવી. તેમને પણ ઠીક ન લાગ્યું. વાત પજાબી સુનિ શ્રી. દાનવિજયજી પાસે પહેાંચી. તેએ શાસ્ત્રીજીને પેાતાના વિદ્યાગુરુ માનતા ને મહુ સાવ રાખતા. આ બાબતમાં તેમણે તપાસ કરી. મહેચરદાસને પૂછ્યું. બહેચરદાસ સત્યના પૂજારી હતા. તેમણે જેવું હતુ' તેવું કહી દીધું. શ્રી. દાનવિજયજીએ મુનિઓને ઉપદેશ આપતાં કહ્યું: સાધુઓનું કાય તે શાસ્ત્રીજી પાસે ભણવાનુ` છે. તેમણે એવી ખાખત શાસ્ત્રીજીને For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ યોગનિષ્ઠ આચાર્ય પૂછવી ન જોઈએ.” પણ આ વિખવાદ વધતો ચાલ્યો. આખરે રાજારામ શાસ્ત્રોએ વિદાય લીધી. પાઠશાળાએ એક કુશળ અધ્યાપક ને પ્રચંડ વિદ્વાન છે, ને એ બેટ સદા અપૂર્ણ જ રહી. રાજારામ શાસ્ત્રીની જગ્યાએ કાશીથી ૫. અંબાદત્તજી શાસ્ત્રી આવ્યા. બહેચરદાસને પ્રવતારક અટલ હતું. એમણે પિતાને વિદ્યાભ્યાસ જારી રાખ્યો. તેઓ સંસ્કૃત માર્ગો પર્દેશિકાના બે ભાગ તથા સમાચક સંપૂર્ણ કરી ચૂક્યા હતા, એટલે કાવ્યમાં તેમની ગતિ સારી થઈ. રઘુવંશ વગેરે કાવ્યો વાંચવાં શરુ કર્યો, ને હેમલઘુપ્રક્રિયા આરંભી. સિંદૂર પ્રકરણ વંચાઈ ગયું હતું ને જિનશતક, શોભનસ્તુતિ, દ્વાશ્રય મહાકાવ્ય, દ્વિસંઘાન મહાકાવ્ય, ચંદ્રપ્રભચરિત્ર વગેરે વંચાવા લાગ્યાં. ચાગ તરફ તેમની પ્રથમથી અભિરુચી હતી. ચિદાનંદ સ્વદય, શ્રી નેમીચંદ્ર ધ્યાનમાળા, તથા બીજા રાજયોગના ગ્રંથ વાંચવા માંડયા. આમ અનેક અંગી પઠનકાર્યની સાથે પાઠન પણ ચાલુ હતું. બપોરના વખતે ઉપાશ્રયમાં એક કલાક સામાયિક કરવા આવેલ શ્રાવકે પાસે “સમરાદિત્ય” તથા “વિજયચંદ્ર કે લીનો રાસ” વાંચી ગંભીર રીતે તેનું અવગાહન કરાવતા. કેટલાક વિચારક ગૃહસ્થો પણ તેમની પાસે આવતા. આમાં મહેસાણાના શેઠ કસ્તુરભાઈ વીરચંદ સારા જ્ઞાનરુચિવાળા ને દાતાર તરીકે જાણીતા હતા. તેઓ અવારનવાર આવતા ને અધ્યાત્મ સાર, અધ્યાત્મ કપમ વગેરેને સાર સમજાવતા. બીજા એક મહેસાણાના નિવાસી પણ કલકત્તામાં વેપાર કરતા શા. ડાહ્યાભાઈ મગનલાલ નામના ગૃહસ્થને પરિચય થયો. ડાહ્યાભાઈ પાકા કુતર્કવાદી હતા, પણ બહેચરદાસના સમાગમથી તેમના કુતર્ક શાન્ત થઈ ગયા. તેઓએ બહેચરદાસ પાસે આગમસાર તથા નયચક્ર વાંચવા માંડયાં. ડાહ્યાભાઈને ધીરે ધીરે આ અનુશીલનમાં રસ પડયો, ને કેટલીક વાર તેઓ ઉપાશ્રયમાં જ પડી રહેતા. ડાહ્યાભાઈ ગાડરિયા પ્રવાહ પ્રમાણે ક્રિયા કરવાનો વિરોધ કરતા ને તે કારણે પ્રતિક્રમણ, પિષહ વગેરે પર એ છે પ્રેમ દર્શાવતા. ધર્મપ્રેમી શેઠ વેણીચંદભાઈને આવા માણસ સાથે સંબંધ ખટકતો, તેમ જ ડાહ્યાભાઈનું આ વાચન બંનેને કદાચ નિશ્ચયવાદી બનાવી ન દે, એ ડરે તેઓ વારંવાર એ ગ્રંથ વાંચવાનો નિષેધ કરતા. બંનેને વેણચંદભાઈ પર અપૂર્વ રાગ હતો, પણ તે રાગથી પ્રેરાઈ તેઓ તેમના વહેમને પિષણ ન આપતા. છતાં તેથી તેઓ દ્વેષભાવ પણ ન રાખતા, - થોડાએક વખત પછી વિ. સં. ૧૯૫૫ ની સાલમાં આ પાઠશાળાને કેવળ સાધુઓ માટે જ ન રાખતાં, બહારગામથી પણ જૈન વિદ્યાથીઓ રાખી, તેમને ભણાવી-ગણાવી તૈયાર કરવાનો વિચાર કુર્યો. આ વેળા મહેસાણામાં શ્રી. કમલવિયજી પંજાબી, શ્રી. વીરવિજયજી, શ્રી. દાનવિજ્યજી, શ્રી. કાંતિવિજયજી, શ્રી. ચતુરવિજયજી, શ્રી. કમલવિજયજી વગેરે સાધુઓ હતા. શેઠ વેણીચંદભાઈએ આ નિર્ણયને સાકાર રૂપ આપવા માટે ગોરજીવાળું મકાન રાખી For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક આંગળીના ઉપદેશ ૧રપ લીધુ, ને રસેાડું પણ ચાલુ કર્યું. વિદ્યાથી ઓ તરીકે શ્રી, હીરાલાલ, વનમાળીદાસ, ચંદ્ર, હરિચંદ વગેરે આવ્યા ને કાં શરુ થયું. શેઠ વીરચંદ દીપચંદ તથા શેઠ ગોકુળભાઇ મૂળચંદ તરફથી દ્રવ્યની સારી સહાય મળો. શ્રી. વેણીચંદભાઇ પાઠશાળા માટે સહાય મેળવવા જાણીતા શ્રીમંતા પાસે જતા. તેમની સાથે બહેચરદાસને પણ જવાનું ચતુ. આ રીતે તે સમાજના પરિચયમાં પણ આવ્યા. બહેચરદાસ પાઠશાળાના કમાં રસ ધરાવતા હતા. એક વાર તેએની ઇચ્છા થઈ કે અત્યારે રાજસભા અંગ્રેજી છે. અહી ભણતા પ્રત્યેક વિદ્યાર્થી ને એવુ પણ થાડું જ્ઞાન આપવું જોઈએ, જેથી સ'સારના ક્ષેત્રમાં બહુ વાંધેા ન આવે. આ વિચાર તેઓએ શેઠ વેણીચંદભાઇને જણાવ્યા, ખીજાએ સાથે પણ ચર્ચા કરી. આ યાજના ત્યાંના શ્રાવકાને ઘણી પસંદ પડી ગઇ, પણ શેઠ વેણીચંદભાઇ કેવળ ધાર્મિક જ્ઞાનના જ હિમાયતી હાવાથી તેમાં કંઈ ન થઈ શકયું. બલકે વેણુીચંદભાઇ બહેચરદાસ પર કંઇક નાખુશ પણ થયા. છતાં બહેચરદાસ સત્યના હિમાયતી હતા. ગમે તેત્રાની ખુશી-નાખુશીને કારણે પેાતાના વિચારા છુપાવતા નહીં. સત્ય વાત કહેવામાં કેાઇની શરમ કે શેહ આડે ન લાવતા, એમની સત્યપ્રિયતા પર ખીજાએ કેટલી શ્રદ્ધા રાખતા હતા, તેના એક દાખવે તે જ વખતે અનેલા નોંધવા ચેાગ્ય છે. ખેરાળુમાંથી એક છેાકરે। અચાનક ગૂમ થઇ ગયા. તેનાં માબાપને એવે વહેમ આવ્યે કે મહેસાણાના અમુક સાધુએ તેને દીક્ષા આપવા માટે સંતાડી રાખ્યા છે. તેનાં સગાંવહાલાં મહેસાણામાં આવ્યાં, ને ઉપાશ્રય આગળ ધાંધલ મચાવી મૂક્યું. પૂ. શ્રી. રવિસાગરજીની વિદ્યમાનતામાં આવાં ધાંધલ બહુ જ એછાં બનતાં, કારણ કે તે આવી દીક્ષાએથી વિરુધમાં હતા. જેના પર આરેાપ હતા તે મુનિએ ચેાખ્ખું કહ્યું કે મે સંતાડયેા નથી, છતાં સહુને ભરાંસા ન પડયા. શ્રી. સંઘની સમજાવટથી છેકરાનાં માબાપ ઘેર ગયાં, પણ તેઓએ પાકી ભાળ મેળવવાના નિશ્ચય કર્યાં. ભાળ મેળવતાં મેળવતાં તેમને ખબર પડી કે બહેચરદાસ આખે વખત ઉપાશ્રયમાં રહે છે, જો છેાકરેા ઉપાશ્રયમાં આવ્યા હોય તે તેમને ખબર હાય જ. તેઓ જાણતા હતા કે બહેચરદાસ આત્માથી જીવ છે, ને કદી અસત્ય વક્રતા નથી. પણ બહેચરદાસ આપણને કઈ જવાખ જ ન આપે તે ? આખરે તેએએ વીજાપુરવાળા શેઠ નથ્થુભાઇની ઓળખાણ શેાધી કાઢી, ને તેમના દ્વારા મહેસાણાથી બહેચરદાસને તેડાવ્યા. જેઠના મહિના હતા. ખહેચરદાસને તેડું આવતાં ઊંટ પર બેસી વીજાપુર ગયા. પેતાનાં માતપિતાને, જડાવકાકીને, ધપિતા નથ્થુભાઇને પ્રણામ કર્યાં. નથ્થુભાઇએ ખેરાળુના છેકરા ખાખત પ્રશ્ન કર્યાં. ' “ હું પેતે કઇ એ બાબતમાં જાણતા નથી. શ્રી .....ઉપરના વહેમ ખાઢે છે. ” For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Cyanmandir ૧૨૬ યોગનિષ્ઠ આચાર્ય આટલે ખુલાસે મળતાં માબાપ એ વહેમથી મુકત બન્યાં માતરી હતી કે ગમે તે લાલચે પણ બહેચરદાસ સત્ય ન છાંડે ! બેએક દિવસ વિજાપુર રહી, ગવાડાના રસ્તે પોતાના મિત્ર શા. મેંતીલાલ હીરાચંદને મળી તેઓ ઊંટ પર વીસનગર ચાલ્યા. વિસનગરમાં અમદાવાદ લુવારની પોળવાળા શ્રી. પુણ્યવિજયજી હતા. પણ વીસનગર પહોંચતાં તેમને ઝાડા ને ઉલટી ચાલુ થઈ ગયાં. મુનિરાજને વાંદી તેઓ તરત ટ્રેનમાં બેસી મહેસાણા આવ્યા. ઝાડા ને ઉલટી ચાલુ જ હતાં. તેમને માલુમ પડી ગયું કે કોલેરાએ દેહમાં પ્રવેશ કર્યો છે, પણ તે ન મુંઝાયા. ઘરગથ્થુ વૈદકનો પ્રયોગ કર્યો. લીમડાનાં પાન મંગાવી એનો ત્રણ શેર રસ કાઢીને તેમાં મરી નાખીને પી ગયા. રોગ બિચારા પાંચ કલાકમાં નાસી ગયો ! ન દવા, ન દાકતર ! બહેચરદાસને એક વેળા કલેલ જવાનું થયું. કલોલમાં પેથાપુરના છન્નાલાલ જેઠાલાલ રહેતા હતા. અહીં તેઓને જીવનમાં પ્રથમવાર સ્થાનકમાગી સાધુઓનાં દર્શન થયાં. સત્સંગના શોખીન બહેચરદાસ તેમની પાસે જઈ પહોંચ્યા. સ્થાનકમાગી મુનિઓને પણ મિ પૂછતાં ખબર પડી કે મહેસાણાના પંડિત આવ્યા છે. એટલે તે વખતના શેખ મુજબ ચર્ચા છેડાઈ પડી. ખૂબ સ્વસ્થ રીતે ચર્ચા ચાલી. એકે મૂર્તિ-નિષેધના, બીજાએ મૂર્તિની હિમાયતના દાખલાદલીલો રજૂ કર્યા. તર્કકુશળ બહેચરદાસે ડીવારમાં સ્વામીજીને ખુશ કરી દીધા. તેઓએ તેમના પાંડિત્યની ખુબ પ્રશંસા કરી. ગુણાનુરાગી બહેચરદાસે મુનિશ્રીની શાંત પ્રકૃતિની પ્રશંસા કરતાં કહ્યું “મૂતિ માનનારા, ને મૂર્તિને નહીં માનનારા એમ બે પક્ષોમાં જેનો વહેંચાઈ ગયા છે, અને તેમાં પરસ્પર ખંડનમંડન કરી કલેશ કરવાથી જનોની પડતી થઈ છે. માટે હવે તો એ ખંડનમંડન બંધ કરી સૌ નિજાત્મ દશાને જુએ અને શાન્ત થાય નહીં તે હજુ જૈનેની વધુ પડતી થશે.” શાસ્ત્ર અને તર્કથી પર રહી બહેચરદાસે આટલા પોતાના વિચારે જણાવતાં, છેલ્લે છેલ્લે તેઓની સાથે વાર્તાલાપમાં કંઈ અવિનય થયો હોય તે ક્ષમા યાચી લીધી. કેવી નિરભિમાનતા! ભવભીરુતા તે આનું નામ ! આમ અજાણ્યા ક્ષેત્રમાં ઊગેલું એક કમળ કમળ, ખારા જલપ્રવાહ ને મીઠા જલપ્રવાહ અનુભવતું આગળ ને આગળ ધપી રહ્યું હતું. એ વેળા સમાચાર આવ્યા કે શ્રી. રવિસાગરજી મ. ના શિષ્ય શ્રી. ભાવસાગરજી ઉદેપુરથી મહેસાણા આવે છે. આ સમાચારથી બહેચરદાસના મનકમળની પાંખડીઓ પ્રફુલી ગઈ. ભાવસાગરજી માટે તેમણે ઘણું ઘણું સાંભળ્યું હતું. અધ્યાત્મજ્ઞાની અને સિદ્ધાંતના જ્ઞાતા તરીકે તેમની નામના હતી. બનારસીદાસ કૃત “સમયસાર” નામનું આખું નાટક તેમને મુખપાઠ હતુ. રેજના પિણે કે મુખપાઠ કરી પ્રતિક્રમણમાં સંભળાવી જતા. પણ મહેસાણામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. ત્યાં રહેલા સાધુઓના ચિત્તમાં ઈષ્યનો ઉદ્દભવ થયો. “આ ક્ષેત્ર તે રવિસાગરજીનું કહેવાય. ભાવસાગરજી વ્યાખ્યાતા વિદ્વાન For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક આંગળીનો ઉપદેશ ૧૨૭ છે. કદાચ એ અહીં જોર જમાવી ન જાય.” તેઓએ સામૈયાના અંત પછી પહેલે જ ભાષણે કલાયુકિત કરી કલેશ જમાવ્યો. સરળ પરિણામી ભાવસાગરજી બધું જાણી ગયા. જે ક્ષેત્રમાં સંપ માટે પોતાના ગુરુદેવે ઉપદેશ આપે, ત્યાં પોતાના કારણે કુસંપ કરાવે? તેઓ ખિન્ન ચિત્તે મહેસાણામાંથી વિહાર કરી ગયા. શ્રી. સુખસાગરજી પેથાપુરવાળા શેઠ રવચંદના શત્રુંજયના સંઘમાં હતા. તેમાંથી પાછા ફરતાં જોટાણું ગામમાં બંને ગુરુબંધુઓને મેળાપ થયો. બહેચરદાસ સાથે હતા. તેમણે બનેનાં હેત–પ્રીત જોયાં. ભાવસાગરજીએ પોતાના ગુરુબંધુએ કરેલી ગુરુભક્તિનાં અપાર વખાણ કર્યા, ને પિતાની નિંદા કરી. શ્રી. ભાવસાગરજી વિહાર કરીને અમદાવાદ ગયા. અહીં સૂરતના એક શ્રાવક-નાથાલાલને દીક્ષા આપી તેનું નામ ન્યાયસાગરજી રાખ્યું. બહેચરદાસને ભાવસાગરજીમાં કોઈ અનેરી પ્રતિભાનાં દર્શન થયાં હતાં. તેઓ અમદાવાદ આવ્યા, ને તેમનાં વ્યાખ્યાન સાંભળવા માંડયા. વેરાગ્ય, અધ્યાત્મજ્ઞાન ને ભકિતરસથી ભરપૂર એમના વ્યાખ્યાનની શ્રેતાઓ પર અદૂભુત અસર થતી. વિદ્યા સાથે તેઓ તપમાં પણ માનતા. પયું સણ પર્વમાં આઠ દિવસના ઉપવાસ કરી આઠે દહાડા વ્યાખ્યાન વાંચતા. આયંબિલની ઓળીના દિવસોમાં ઉપવાસ કરીને વ્યાખ્યાન સંભળાવતા, એ વખતે તેઓ પોતે પણ તન્મય બની જતા. આ તન્મયતાને સારો પરિચય એક વાર પૂજા પ્રસંગે થયો. અમદાવાદના ગાંધીરસ્તા (રીચી રેડ) પર આવેલ મહાવીર સ્વામીના દેરાસરમાં વાસ સ્થાનકની પૂજા ભણાવવાની હતી. શ્રી. ભાવસાગરજી એ ભણાવવાના હતા. તેઓ ઉસ્તાદ ગવૈયા હતા, પણ તેમના કરતાં ય શ્રી. આત્મારામજી મ૦ ના સમુદાયના મુનિરાજ શ્રી. વીરવિજ્યજી વધુ સારા ગવૈયા હતા, ને તેમને સાંભળવાનું સૌભાગ્ય અનેક વાર બહેચરદાસને મળ્યું હતું. પણ ભાવસાગરજી તો ભાવને સાગર લહેરાવતા. પૂજાની પ્રત્યેક પંકિત સાથે દેહની એટલી તન્મયતા દાખવતા કે ખરેખર અધ્યાત્મનું વાતાવરણ પ્રસરી રહેતું. કેટલીક વાર તે ગાતાં ગાતાં એમની આંખમાંથી આંસુની ધારા અવિરત વહેતી. વકતા, શ્રોતા ને વાતાવરણને વિષયને અનુરૂપ સર્જવાની એમના ભામાં તાકાત હતી. - બહેચરદાસે જોયું કે આ ભાવે નાટકીય નથી, પણ અંતરના વાદ્ય પર જાગતાં આંદલનાં પ્રતીક છે. એમને ભાવસાગરજી ભક્તિભાવની સજીવ મૂર્તિ સમાં લાગ્યા. તેમના પ્રત્યે વિશુદ્ધ પ્રેમ પ્રગટ. નગરશેઠ મયાભાઈ પ્રેમાભાઈ વગેરે પણ તેમના ભક્ત બન્યા. પણ એ સુવાસિત પુષ્પને પ્રપુલવાની મર્યાદા ટૂંકી મળી હતી. વિ. સં. ૧૯૫૬ના જેઠ માસમાં કેલેરા થવાથી તેમનું દેહાવસાન થયું. પણ તેમણે જે ભાવનાનો સાગર હિલે હતો, એ તે હજી બહેચરદાસના જીવનમાં હિલેળા લેતે હતે. બહેચરદાસનો જીવનપ્રવાહ અનેક ધારાઓમાં વહી રહ્યો હતે. જ્ઞાનોપાસના તે For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ યાગનિષ્ઠ આચાય તેમના જીવનના નિત્યક્રમ હતેા. કેટલાય ગ્રંથેાનુ' તેના અધિકારી જ્ઞાતાઓ પાસેથી અધ્યયન કરી ચૂકયા હતા. કેટલાય ગ્રંથાનુ' તેએ અધ્યયન પણ કરાવી ચૂકયા હતા. છતાં તેમની જ્ઞાનતૃષા હંમેશાં તેવી ને તેવી સતેજ રહેતી. કેાઇ ગુણી, કઇ જ્ઞાની કે કેાઇ વિશિષ્ટ શક્તિવંત સાધુ કે સદગૃહસ્થ આવ્યેા કે તરત સત્સંગ કરવા પહેાંચી જતા. અનેક વાદી, અનેક વિદ્વાને, અનેક પંડિત, અનેક મુનિએ સાથે મેળાપ ને વાર્તાલાપ થવાથી તેમનામાં સામાના મનને સમજવાની સારી શકિત આવી હતી. ઉપરાંત પારકાના મંતવ્યને સહિષ્ણુતાથી સાંભળવાની ધીરજ ને અયેાગ્ય મ'તવ્યને ચેગ્ય તર્કવાદ દ્વારા હઠાવવાની હથેાટી હાથ ચઢી હતી. એમણે ધર્મ જાણી લીધા હતેા, તત્ત્વને નાણી લીધું હતું, ને પેાતાને માળ નકકી કરી ચૂકયા હતા. દીવાદાંડી હાથ ચઢી ગઈ હતી. એના દીપકેાના સ્વચ્છ પ્રકાશ એમને રાહુ અજવાળી રહ્યો હતા. હવે એમના નાવને ખરાબે ચઢવાના અવકાશ હતા જ નહીં, કારણ કે ખરામાનું જાણુપણું તેમને થઇ ચૂકયું હતું. આ દિવસેામાં ભાવનગરવાળા અધ્યાત્મજ્ઞાની શ્રાવક બહેચરભાઇ તેમના પુત્ર મગનલાલ સાથે મહેસાણા આવ્યા. બહેચરભાઇ નિશ્ચયવાદી હતા. બહેચરદાસને તેમની સાથે પાલીતાણાની યાત્રાવેળાના પરિચય હતા. તેઓ તેમને મળવા માટે ગયા. આ વાત શેઠ વેણીચંદભાઇને ન રૂચી. તેએએ કહ્યુ' કે આવાએના સંસગ થી ધક્રિયા પ્રત્યે રૂચી રહેતી નથી, પણ શેઠ વેણીચંદભાઇના એ ભય નિર્મૂલ હતા. આ વૃક્ષ એવું હતું કે એને કાઇ ઝંઝાવાત ડાલાવી શકે તેમ નહેતું. બહેચરદાસ મિત્રો સાથે ત્યાં ગયા, ને ખૂબ સહાનુભૂતિપૂર્વક ચર્ચા કરી. પંચસમવાયની ચર્ચાએ તે એ નિશ્ચયવાદી ફિલસૂફને પ્રસન્ન કરી દીધા. એ વેળા શ્રાવક વિદ્વાનેા સારા પ્રમાણમાં હતા. ભરૂચમાં અનુપચંદ મલુકચંદ કરીને એક જાણીતા વિદ્વાન હતા. તેએએ મૂળ હુકમમુનિજી પાસે અભ્યાસ કર્યો હતા, પણ પાછળથી યુટેરાયજી મહારાજની પાસે રહેનાર તપસીજીની સંગતથી તેમાં પરિવર્તન આવ્યું હતું. બહેચરદાસ તેમની પાસે પણ પહેાંચી ગયા, ને પેાતાની વિદ્યાને વાદની સરાણ પર ચઢાવી. અનુપચદભાઇ આ જુવાનની તર્કશકિત, જ્ઞાનાવમેધ જોઇ ખૂબ ખુશ થયા, ને કહ્યું: “તું ખરેખર વાદી છે, અને ભવિષ્યમાં મહાન વાદી થઇશ. સાધુએમાં પણ અનેકના પરિચયમાં તેઓ આવ્યા. મુનિશ્રી કેસરવિજયજી પણ એ વખતે ત્યાં આવ્યા હતા. તેઓ આત્મજ્ઞાની હતા. મહેચરદાસે તેમના પણ સંપર્ક સાધ્યે. આત્મારામજી મ૦ ના સ`ઘાડાના અમૃતવિજયજી નામના સાધુ ત્યાં આવ્યા હતા. તે વૈરાગી, ત્યાગી ને આત્માથી જણાયા. બહેચરદાસના તેમની સાથે પરિચય વધ્યે. પાટણમાં એ વખતે શ્રી. મેાહનલાલજી મહારાજ ચાતુર્માસ હતા, ત્યાંના ભંડારમાંથી કેટલાક ગ્રંથા લેવા માટે બહેચરદાસને પાટણ જવાનુ' થયું'. આ વેળા શ્રી. મેાહનલાલજી મહારાજના સાંસગ થયા. તેઓએ ભડારમાંથી ગ્રંથા કાઢી આપ્યા. સાથે સાથે For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક આંગળીને ઉપદેશ ૧૨૯ તત્ત્વની વાત કરી. બહેચરદાસ કદી જ્ઞાનીના વિનયમાં ન ચૂક્તા. એમના વિનયે ખૂબ સારી છાપ પાડી. મેહનલાલજી મહારાજે તેમના જિજ્ઞાસુ સ્વભાવ ને વિનયપ્રકૃત્તિનાં વખાણ કરતાં કહ્યું “શ્રી. રવિસાગરજી મહારાજે ગુજરાતના શ્રાવકને મારા માટે ભલામણ કરી હતી. તેમનાં શાં વખાણ કરીએ !” બહેચરદાસને પણ મહારાજશ્રીની મીઠી વાણી પ્રેમભરેલી લાગી ને તેઓ શાંત, ગુણાનુરાગી ને મધ્યસ્થ જણાયા. વિ. સંવત ૧૫૫ ના પર્યુષણ પર્વમાં બહેચરદાસે છેલ્લો અઠમ કર્યો. સંવત્સરીની રાતે વર્ષા થઈ, પણ ગુજરાતમાં પાણીનું ટીપું પણ પડ્યું નહોતું. છપ્પનીએ દુકાળ ડોકિયાં કરી રહ્યો હતે. For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Cyanmandir ચઢતે પરિણામે [ ૨૦ ] તસારની ઘણી મિત્રતાઓ આત્મઘાતક હોય છે, જ્યારે કેટલીક મિત્રતા આત્મસાધક હોય છે. બહેચરદાસ, મોહનલાલ ને ગણપતરામની ત્રિપુટી આત્મસાધુક મિત્રતાની ધારક હતી. આ મિત્ર-ત્રિપુટી હમેશાં પ્રગતિમાગ ની ઝંખના કર્યા કરતી. જ્ઞાન, ધ્યાન ને ચગસમાધિ તરફ તેમનું લક્ષ્ય હતું. ત્રણે જણા મળે તેટલું તે અંગેનું સાહિત્ય વાંચી નાખતા, વિચારતા, ને ચિંતન કરતા. - તેઓએ મણિલાલ નભુભાઈકૃત પુસ્તકે, થીયેસેફિકલ સોસાયટીનાં પુસ્તકે, સ્વામી વિવેકાનંદનાં પુસ્તક વાંચી નાખ્યાં હતાં. પ્રાણાયામ તથા ત્રાટક માં બહેચરદાસ ઠીક ઠીક આગળ વધ્યા હતા, ને વારંવાર યૌગિક આનંદની ઝાંખી થવા લાગી હતી. એક વાર ત્રણે. મિત્રોએ હરદ્વારમાં જઈ, હિમાલયની પવિત્ર છાંય નીચે, ગગાના શીતળ કિનારે દંચ્યાનસમાધિમાં લીન બનવાનો વિચાર કર્યો. | હરદ્વાર કદાચ દૂર લાગ્યું હશે. હરદ્વારના બદલે ત્રણે મિત્રોને ગિરનારની ગુફાઓ જાણે આમંત્રણ દેવા લાગી. સર્વ સંગ પરિત્યાગ કરી, ગરવા ગિરનારના ખાળે જઈને આહલેખ લગાવી લેવા. કરના ફકીરી, ક્યા દિલગીરી ! પણ બહેચરદાસને મત જરા ભિન્ન પડા. જવું ખરું પણ હજી વધુ જ્ઞાન, વધુ અભ્યાસ, વધુ યોગશકિતથી સંપન્ન થઇને જવું'. અધૂ રો ઘડો છલકાઈ જાય, માટે પૂર્ણ બનીને જવું. - મિત્રોને આ સલાહ યોગ્ય ભાસી, પણ ગિરનાર ને હરદ્વારના સંજોગ નહીં લખ્યા હાય, હિમાલય કે ગિરનારનાં દર્શન દ્વર હશે, કે એક દહાડા મિત્રવર્ય મહનભાઈના શરીરમાં તાવ, ઉધરસ વગેરેનાં ચિહ્નો દેખાયાં. સામાન્ય ઢવાઓથી એ મટવાને બદલે વધતાં ગયાં. આખરે કુશળ દાકતર પાસે નિદાન કરાવતાં જણાયું કે ક્ષયનાં જંતુઓ દેહમાં ઘર કરી રહ્યાં છે. પૌષ્ટિક ખોરાક આપ, પૂરતી દવા આપો, ને સૂકી હવામાં રાખે. દાકતરની એ સલાહને તે અમલ કર્યો, પણ હવે સૂકી હવા માટે કયાં જવું ? કેટલાકને મત હતો કે વઢવાણ જવું ને ત્યાં રહેવું. મોહનલાલ ને બહેચરદાસને લાગ્યું કે વઢ For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચઢતે પરિણામે ૧૩૧ વાણુ કરતાં પાલીતાણા તેઓને વધારે અનુકૂળ પડશે, દેહ સાથે આત્માને પણ ત્યાં જરૂરી પથ્ય મળશે. પાલીતાણામાં દવાની પણ સગવડ છે. સાથે વધારામાં સન્મિત્ર શ્રી. કપૂરવિજયજી પણ ત્યાં છે, ને પંજાબી મુનિ દાનવિજયજી પણ ત્યાં ચાતુર્માસ રહેલા છે. ખ'નેના આખરી નિર્ણય એ થયેા કે પાલીતાણા જ જવું, અને તે પ્રમાણે સ્નેહીમ`ડળની વિદાય લઇ તેએ રવાના થયા. એ વેળા રેલગાડી સેાનગઢ સુધી તી, ને ત્યાંથી ઘેાડાના ટપ્પાની મુસાફરી શરૂ થતી. ટપ્પાની મુસાફરી માણી અને મિત્ર પાલીતાણા પહેાંચી ગયા. આ વખતે સન્મિત્રજી અમરચંદ જસરાજની ધમશાળામાં ઊતર્યાં હતા. બન્ને જણા એ જ ધમ શાળામાં ઊતર્યા. સન્મિત્રજીનાં દન કરી અને ખૂબ આનંદ પામ્યા. બીજે દિવસે દવા શરૂ થઇ. સાથે સાથે યથાશકય તી યાત્રા, શાસ્ત્રશ્રવણ પણ શરૂ થયું. અન્નેને દેહ કરતાં આત્મિક ઓસડ વિશેષ જોઇતુ હતું. મુનિરાજ શ્રી. કપૂરવિજયજી હ ંમેશાં વ્યાખ્યાન વાંચતા. આ પ્રસંગે જૈના અને માંસાહાર ’ નામની ચર્ચા ખૂબ ચાલતી હતી. એ ચર્ચાનુ' મૂળ એવુ' હતું, કે જમનીના એક અભ્યાસી વિદ્વાન પ્રે. હુમન જેકેાખીએ એમ પ્રગટ કર્યું હતું કે આચારાંગ સૂત્રના આધારે જૈનાને માંસ વાપરવાની છૂટ છે. એણે કેટલાંક પ્રમાણેા પણ આપ્યાં હતાં. આ ચર્ચાથી જેનેામાં ભય'કર કાલાહલ વ્યાપી ગયા હતા, ને એક રવજી પ્રેફેસરે તેના ઉત્તર પણ આપ્યા હતેા. ૫. ગંભીરવિજયજી, શ્રી. નેમિવિજયજી અને શ્રી. આનંદસાગરજીએ પણ એના રદિયા આપ્યા હતા. બહેચરદાસને પ’. ગભીરવિજયજીતુ' લખાણ સને સમજાય તેવું સ્પષ્ટ અને શાસ્ત્રસમત લાગ્યું હતું. પાલીતાણાના ઢાકાર અને જેના વચ્ચે એ વખતે તકરારા ચાલતી હતી. બન્ને વચ્ચેના સંબંધ સારા નહેાતા. કેટલાય મુનિ આ બાબતમાં બહુ ઝંખના ધરાવતા હતા, તીથ માટે કઇ કરી છૂટવાની તમન્નાવાળા હતા. પ`જાખી મુનિ દાનવિજયજી તેમાંના એક હતા. સૂતાં–બેસતાં આ પ્રશ્ન, રાજા અને તેના અનુચરવળ દ્વારા થતી આશાતનાથી તેમનુ મન બળ્યા કરતું. તેએ પાલીતાણામાં હતા. બહેચરદાસ તેને મળ્યા, ને કેટલીક વાર તેમની સાથે યાત્રાએ જવા લાગ્યા. તેમને એક વાર તેમની નીડરતાને અચ્છા નમૂને જોયા મળ્યું. બહેચરદાસ અને પ ંજાબી મુનિ તીથ યાત્રા કરીને ગામ તરફ આવતા હતા. એવામાં સામેથી આગળ-પાછળ અસવાર સાથે ચાર ઘેાડાની બગી વેગથી આવતી દેખાઇ. પાલીતાણાના ઢાકાર એમાં બેઠા હતા. બહેચરદાસે મહારાજશ્રીનુ લક્ષ દોરતાં કહ્યું': "L ઠાકારની ગાડી આવે છે, તેા બાજુમાં ખસી જઈએ. ’’ આ સાંભળી મુનિરાજની આંખે પહેાળી થઇ ને તેજનાં કણ વેરવા લાગી. એ ૫'જાખી પ્રચંડ કાયા ટટાર થઇ ત્યાં જ ઊભી રહી ગઈ, ને જમીન પર ક્રૂડને ડાકતાં કહ્યું: “વા ઠાકાર હૈ, તેા હમ મહારાજ હૈ'. હુમ નહી' કે'ગે, ” ઠાકાર જાણતા હતા કે પજાખી દાનવિજયજી હઠીલા છે. કેચમેને ગાડી જરા ફેર For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ર યોગનિષ્ઠ આચાર્ય વને લીધી. મુનિરાજ તો ત્યાં સ્વસ્થ પ્રતિમાશા ઊભા રહ્યા. ગાડી અદ્રશ્ય થતાં એ નીડર પ્રતાપી મુનિએ કહ્યું: “શ્રાવક લેગ બહોત ડરતે હૈ.” આમ સત્સંગની સાથે તેમને અધ્યયનશીલ સ્વભાવ પોતાના ક્રમમાં આગળ વધી રહ્યો હતો. “હેમલgવૃત્તિ” નામક વ્યાકરણનું અધ્યયન સંપૂર્ણ કર્યું. અન્ય કેટલાક ધર્મ ગ્રંથો વાંચ્યા, વીરબાઈ પાઠશાળાના પંજાબી પંડિત અમીચંદજી પાસે, આત્મારામજી મ.ના સંઘાડાના વીરવિજયજી વગેરે અભ્યાસ કરતા. આ પંડિતજી સાથે પરિચય કેળવીને બહેચરદાસ રાત્રિના કલાકો સુધી જ્ઞાનગોષ્ઠિ કરતા. પંડિતજી જ્ઞાનાધ્યયનના ને સાધુસંપર્કના પિતાના અનેક અનુભવો કહેતા. ધ્યાન પણ તેમને પ્રિય વિષય હતો. બંને મિત્રો તળેટી પાસેના દેરાસરની ઉપરની ટેકરી પર બેસી ધ્યાન ધરતા. તળેટી પાસે સરસ્વતીની ગુફા આવેલી છે, એમાં સરસ્વતી દેવીની મતિ છે. બહેચરદાસની ઈરછા થઈ કે સરસ્વતી મંત્રની સાધના કરવી. સાધનાને ચગ્ય કાળીચૌદશ ને દિવાળીના દિવસે આવતા જ હતા. ધનતેરશના દિવસે અડમનાં પચ્ચખાણ કરી તેઓ સરસ્વતી ગુફામાં ધ્યાન ધરીને બેસી ગયા. એ રીતે ત્રણ દિવસ ને ત્રણ રાત એ ગકામાં જ પસાર કરી. બેસતા વર્ષના પ્રભાતે અચાનક સૂર્યને પ્રકાશ ફેલાઈ ગયે, ને એમાંથી સરસ્વતીની મયૂરવાહના મૂતિ બહાર આવી. એમના મુખ પર પ્રસન્નતાની આભા હતી. બહેચરદાસે નમસ્કાર કર્યા. એમને પ્રસન્નતાસૂચક સ્વરો સંભળાયા. એ સ્વરોથી હર્ષાન્વિત થઈ તેઓ બહાર નીકળ્યા ને શહેરના મોટા દેરાસરે સ્નાન તથા પૂજા કરી અઠમનું પારણું કર્યું. મિત્ર મોહનલાલની તબિયત દિન-પ્રતિદિન સુધરી રહી હતી. એ વર્ષે વરસાદ બિલકુલ નહતો. પર્વત પર લીલેરી ઊગી નહોતી. વિજયાદશમીથી બહેચરદાસે યાત્રા માટે પર્વત પર ચઢવા માંડ્યું. ચઢતાં ચઢતાં પણ તેઓ અધ્યાત્મદષ્ટિએ સિદ્ધાચલજીનું સ્વરૂપ ભાવતા જતા હતા. “શ્રી સિધ્ધાચળ પર્વતની તળેટી તે માર્ગનુસારી ગુણની ભૂમિકા રૂપ છે. વચ્ચે વચ્ચે આવનારા જળના કુંડ તે જ્ઞાનીઓના–-સંતોના ઉદેશામૃતના કુંડ છે. પર્વતની ખીણ-કોતરો તે મોહ-માયાની ખીણો-કેતો જાણવાં, અને તેમાં લપસી.ન જવાય તેનો ઉપયોગ રાખવો. ડુંગર પરનાં વૃક્ષો તે આ આત્મા રૂપ સિધ્ધાચળના ગુણે રૂપ વૃક્ષ જાણવાં. વચ્ચે વચ્ચે આવતા વિસામા તે ગુણસ્થાનકની ઉત્તરોત્તર ભૂમિકાઓ જાણવી. હિંગરાજનો હડે આવે છે. હિંગરાજ માતા તે ચતુર્થ ગુણસ્થાનકસ્થ સમ્યગદષ્ટિ જાણવી. “આવ્યો હિંગરાજનો હડ ને ફૂટયો પાપનો ઘડો.' એ કહેવત પ્રમાણે હિંગરાજના હડારૂપ સમકિત પ્રગટ થયું કે મિથ્યાત્વરૂપ મહાપાપનો ઘડો ફૂટી જાય છે. પછી આત્મા અપુનબંધક થાય છે, અને આગળની ગુણસ્થાનકની ભૂમિકા પર વિહાર કરતાં થાક લાગતું નથી. ત્યાંથી આગળનો વિસામો છે, તે શ્રાવકના દ્વાદશ વ્રત રૂપ વિરતી દિક્ષા જાણવી, અને ત્યાંથી આગળનો વિસામો છે, તે ત્યાગદશા રૂપ પ્રમત્ત ગુણસ્થાનકનો વિસામો જાણો. ત્યાંથી આગળનો વિસામો તે ત્યાગ-સંયમ-સમાધિની અપ્રમત્ત દશા છે, અને ત્યાં થી આદીશ્વર પ્રભુની ટુંકમાં પ્રવેશ થાય છે, તે આત્માની શુકલ ધ્યાન દશા જાણવી. For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચઢતે પરિણામે ૧૩૩ પ્રથમ શ્રી શાંતિનાથનાં દર્શન છે, તે શુકલ ધ્યાનની શક્તિ જાણવી. આત્માની શુદ્ધ પરિણતી તે ચક્રેશ્વરી દેવી જાણવાં. શ્રી આદીશ્વર ભગવાન તે આત્માની પ્રથમ કેવળજ્ઞાનદશાનું પ્રાકટય છે, જે પ્રાકટય પ્રથમ આદિરૂ૫ આત્માનું થયું તે જાણવું.” - બહેચરદાસ વિસામા, જળકુંડ અને ગિરિશિખરોને પોતાની આધ્યાત્મિક દૃષ્ટિથી જોતા જોતા યાત્રા કરતા, અને જે ઉછરંગ પિતાના આત્મામાં આવતો, તેવા ઉછરંગથી સ્તવને રચી પ્રભુસ્તુતિ કરતા. કેટલીક વાર તો એવી મસ્ત દશા જામી જતી કે મિત્રને તેમને ઢંઢેળીને જગાડવા પડતા, અને એ વેળા નીચે ઊતરવું પણ એમને અળખામણું બની જતું. આવી આધ્યાત્મિક સૃષ્ટિમાં વિહરતા બહેચરદાસની દૃષ્ટિ દુન્યવી બાબતોથી જરા પણ બેખબર નહોતી. તેઓ જોતા કે ધર્મશાળાના મુનિમો કેવી રીતે યાત્રાળુઓને લુટે છે. બહારના જનો કરતાં સ્થાનિક જનો કેવા અ૯૫ ભાવભકિતવાળા છે ! ટોળીઓના નામે ઝગડા ચાલે છે. મુહપત્તી બાંધનાર--ન બાંધનારના ભેદ પણ અહીં છે. વળી લાડવા ખાવાની બુધિથી પણ યાત્રા કરનારા ઘણા દેખાતા. તેમ જ સાધુ-સાધ્વીઓના મેટા મેટા સમુદાય અહીં પડયા પાથર્યા રહી, કેવી રીતે ટીકાને પાત્ર બને છે, તે પણ તે જતા. છતાં તેનાથી તેઓ અશ્રદ્ધા ન પામતા. વિશુદ્ધ રહેવા ઈચ્છનારને અશુદ્ધિ કાંઈ કરી શકતી નથી. માણસ પિતાની દૃષ્ટિ સ્વચ્છ રાખે તો તેની મનઃસૃષ્ટિ અસ્વચ્છ થવાને લેશ પણ સંભવ નથી. તેઓ આ પ્રસંગે નવીન જ વિચારશ્રેણી ધરાવતા. - આ બીજાના દોષ જેવાથી, નિંદા કે ટીકા કરવા-સાંભળવાથી આત્માની શુદ્ધિને બદલે અશુધિ થાય છે. પોતાના કરતાં ત્યાગી સાધુઓ કરોડો દરજજે શ્રેષ્ઠ છે. તેમની ટીકા કરવી સહેલી છે, પણ તેમના જેટલો ત્યાગ કરવો કેટલો બધો મુશ્કેલ છે. Kહજારો દોષો છતાં કોઈનામાં એક ગુણ હોય, તો ફકત એ એક ગુણને પ્રેમ ધારણ કરવો. આત્માની સાથે મહાદિ કર્મો તો લાગેલાં જ છે–તે તો દૂર થયેલાં નથી, અને બીજાઓની ટીકા-નિંદા કરવાં એ તો ખરેખર કર્મના જ્ઞાન વિનાનું અજ્ઞાન દશાનું વર્તન છે. “ પાલતાણા તથા અમદાવાદમાં પ્રાય: સાધુ-સાધ્વીનાં ચોમાં સાં થતાં હોવાથી કેટલાક જનો કહેતા કે સાધુ-સાવીઓનું પાલીતાણ પિયર ને અમદાવાદ સાસરું' છે. પણ એ સમજવું જોઈએ કે જ્યાં સાધુઓ પર વિશેષ ભકિત હોય, અને જ્યાં લેકે વિશેષ લાભ લેતા હોય, વળી જ્યાં અભ્યાસ, રહે. વાનો તથા દવા વગેરેની વિશેષ સગવડ હોય, ત્યાં સ્વાભાવિક જ સાધુઓ વિશેષ રહે......” પાલીતાણામાં કેટલીક વાર ધર્મક્રિયાઓ કીર્તિ, પ્રતિષ્ઠા, કે જાહેરાત માટે થતી જોવાતી. કેટલાક દેહસુખ ને સાંસારિક સુખ માટે પણ કરતા. આ રીતે ધર્મક્રિયા કઈ કરે તે તેમને ગમતી નહીં, છતાં તેઓ તેમની ટીકા પણ ન કરતા, બલકે મનમાં વિચારતા, કે – : ૬ તે બિચારાઓ જેમ જેમ આગળ વધશે તેમ તેમ કીતિ આદિ દેજે થી મુકત થશે. કોઈ પણ For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ યાગનિષ્ટ આચાય જીવને ધર્મક્રિયા કે યાત્રા કે તપ વગેરેમાં પ્રવૃત્તિ કરતાં, દેખે। દેખાડીને વારવા નહી, તેમ તેને દોષ-ભય દેખાડીને નિષ્ક્રિય જેવા વા તેથી ભષ્ટ બનાવવા નહી. ભય, સ્વા, લાલચ વગેરેથી પણ ધર્મ કરવામાં પ્રવૃત્તિ કરનારા પૈકી ઘણા જીવે! મારે નાદિ માગ માં આગળ વધે છે, ત્યારે તેઓ બાથ સુખ-રવા વગેરેને લાત મારે છે. મિથ્યાત્વને પણ ગુણુસ્થાનક કહ્યુ છે, તે પણ ઉપયુ કત આશયાની અપેક્ષાએ સમ જાય છે. ” લાડવા ખાવાની બુદ્ધિથી યાત્રા કરનાર લેાકેા પર તેા તેમના શુદ્ધ પ્રેમ પ્રગટતા. તેએ મનમાં વિચારતા કે કોઇ જીવ હાલ કેવા છે, તે ભવિષ્યમાં કેવા થઇ જાય, તેની કાંઈ ખબર પડે નહીં, માટે ખાવા વગેરેની લાલચથી પણ ધર્મીક્રિયા કરનારાઓની નિંદા-ટીકા કરવી એ બરાબર નથી. સિદ્ધાચળની યાત્રા કરવામાં યાત્રિકા તથા ધમ શાળા સંબંધી કેટલીક સૂચનાએ પણ તેઓએ પેાતાની નેાંધપાથીમાં નાંધેલી છે-જે નીચે અપાય છે. ( ૧ ) સિદ્ધાચળની યાત્રા કરવામાં જેને ભાવ પ્રગટયા હેાય તેણે સિધ્ધાચળ તી પર આવીને બ્રહ્મચય પાળવુ', સત્ય ખેલવું, ચારી ન કરવી, જયણાથી ચાલવું, કાઇની સાથે કલેશ ન કરવા, તથા રાત્રિèાજન ન કરવું. ( ૨ ) સિધ્ધાચળની યાત્રા કરતાં સર્વ પ્રકારનાં વ્યસનેાથી ને ચાર પ્રકારની વિકથાથી દૂર રહેવું. ( ૩ ) સાધુઓની અને સાધ્વીએની અલગ અલગ ધ શાળા રાખવી. સાધુઓની ધશાળામાં સાધ્વીઓએ તથા શ્રાવક-શ્રાવિકાઓએ ન ઊતરવું; તથા સાધ્વીઓની ધમશાળામાં સાધુએ તથા શ્રાવકાએ ન ઊતરવું. (૪) સિધ્ધાચળની યાત્રા કરનારાઓએ સાધુ-સાધ્વીની સેવા કરવી. ( ૫ ) ધર્મશાળામાં યાત્રાળુઓને ઊતારવામાં પક્ષપાત થાય છે, તે ન થાય તેવા ઉપાયેા યેાજવા. ( ૬ ) શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢીને વહીવટ-હિસાબ છ છ માસે તપાસાય, એવેા બંદોબસ્ત કરવા. ( ૭ ) યાત્રાછુઓને સ` પ્રકારની સગવડ કરી આપવા માટે એક સેવક મ`ડળની સ્થાપના કરવી. ( ૮ ) તપસ્વીઓ વગેરેના આરેાગ્યના રક્ષણાર્થે ઉત્તમ દેશી વૈદ્યની દવા-સલાહની વ્યવસ્થા કરવી. ( ૯ ) શ્રાવક–શ્રાવિકાઓની સેવા-ભક્તિ કરવા માટે પરસ્પર શ્રાવક-શ્રાવિકાઓએ ખાસ ભાવ રાખવા. ( ૧૦ ) યાત્રાળુઓએ નિદાની તથા મેાજશેાખની ટેવ વારવી, જેમ બને તેમ સાત્વિક વૃત્તિ ધારણ કરવાનેા અભ્યાસ રાખવા તથા તપશ્ચર્યા કરવાને જેમ બને તેમ વિશેષ અભ્યાસ કરવા. ( ૧૧ ) ધર્મશાળાના ઉપરીઓએ પેાતાની ધર્મશાળાની જાતે તપાસ રાખવા પ્રયત્ન કરવા. ( ૧૨ ) તીનો આશાતના વવી. એકાંત નિવૃત્તિ, પ્રભુભક્તિ અને સાધુસમાગમથી રાગદ્વેષ ટાળીને આત્માની શુધ્ધિ તથા આત્માના અનુભવ કરવા, અને મુક્તિની પ્રાપ્તિ માટે તીથ યાત્રા કરવાની છે, એવા ખાસ ઉદ્દેશ યાત્રાળુએ હૃદયમાં ધારણ કરવેા. ( ૧૩ ) સિધ્ધાચળની યાત્રા કરનારાએએ મન, વાણી ને કાયાનો શુધ્ધિ જાળવી, તીર્થસ્થાનમાં રાગ-દ્વેષ ન સેવાય એવા ઉપયેગ રાખવા, ( કાર્તિકી પૂનમે માનવ મહાસાગરનાં-જૈન સંઘનાં દર્શન કરી, ઘેાડા દિવસો બાદ તે પુન: મહેસાણા આવ્યા. અનુભવ અને આરાગ્ય બને તેઓએ મેળવ્યાં હતાં. For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વ્યાક NIC bul "I www.kobatirth.org કાળ ઝપાટા [ ૨૧ ] VT નિયાની યાદગાર સાલ આવીને ઊભી. ધામ ધખતા ઉનાળે તા કાળા કેર તાન્યેા. ભૂમિ તે તાંબાના પતરા જેવી તપતી હતી. અન્નને દાણેા પાકયા નહેાતેા. પૃથ્વી પર બ્રાસનું તરણું નહેાતું. તેાતંગ વૃક્ષ સૂકાતાં ચાલ્યાં હતાં. મકેાડા મળે એમ માનવી મરતાં હતાં. ઘરનાં ઘર ઉજ્જડ થયાં હતાં. બાપ બેટાને વેચતા હતા, મા દીકરાને ! Acharya Shri Kailassagarsuri Gyanmandir દુકાળિયાએ કચ્છ, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ ને ઠેઠ દક્ષિણથી ચાલ્યાં આવતાં હતાં. માંસ ને લેાહી તેા કયારનાં સુકાઈ ગયાં હતાં, એવા હાડકાનાં માળા જ્યાં ત્યાં ભમતા હતા. જે મળે તે ખાતા હતા ને ઘણે દિવસે ખાવા મળવાથી પણ મરી જતા હતા. રેગચાળા ફાટી નીકળ્યા હતા. ખાવાથી પણ માણસ મરતાં, ન ખાવાથી પણ મરતાં. માણસની આ સ્થિતિ હાય ત્યાં પશુઓનુ કાણુ પૂછે ? એ બિચારાં તરફડી તરફડી મરતાં કે કસાઈખાના તરફ ઘસડાઈ જતાં. મહેસાણા રેલ્વેનું જ કશન હતુ, અને ગામેગામનાં લેાકેા ત્યાં એકઠાં થઈ ગયાં હતાં. જીવદયામાં અગ્રેસર ગણાતા મહેસાણા મહારાજને પણ કમર કસીને કામ કરવા માંડયું. નગરશેઠ વસ્તારામભાઇ, શેઠ વેણીચંદભાઇ, શેઠ ડાહ્યાભાઇ શેઠ પરષાત્તમ ગૌતમદાસ, શ્રી. મૂળચંદ હરગેાવનદાસ તથા બહેચરદાસ વગેરેએ મળીને ઉપાશ્રયના સામેના ચેાગાનમાં મહાજન એકત્ર કર્યુ. બહેચરદાસે ગરીખ દુષ્કાળપીડિત માનવા તથા પશુઓની રક્ષા માટે એક કાવ્ય તત્કાળ ત્યાં રચ્યું અને ગાઈ સંભળાવ્યુ. એ સભામાં સહુએ ભાષણા કર્યા. દુકાળીઆ માટે તથા ઢારા માટે હજારો રૂપિયા એકઠા કર્યાં. માણસા માટે અન્નવસ્ત્ર તથા દવા ને ઢારા માટે ઘાસચારાની સગવડ કરી. કેલે રાની દવા લઈને મહેચરદાસ જાતે નીકળતા. રસ્તા પર, સડકા પર, ગાડીના પ્લેટફાર્મ પર For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ યોગનિષ્ઠ આચાય જ્યાં જુઓ ત્યાં તીડનાં ટેળાંની જેમ દુકાળી પડ્યાં હતાં. શું માનવજીવનની કરુણતા ! મૃત્યુનું કેવું નગ્ન તાંડવ ! આવી દુર્ભાગી રીતે જ્યાં જિવાતું હોય ને એથીય દુર્ભાગી રીતે મરાતું હોય, એ જીવન શા અર્થનું. માણસને પેટની પડી હતી. ઠેર ઠેર ઘેંસ ખાવા ટેળાં ધસી જતાં. હાથમાં આવ્યું તે ખાઈ જતાં. સામે બાર વર્ષને દીકરા ભૂખે તરફડતો હોય ને મા અકરાંતિયાની જેમ ઘેંસ ખાઈ જતી. માનવતાના સર્વ સંબંધે, જગતના સર્વ વ્યવહારો જાણે અહીં સમાપ્ત થઈ ગયા હતા. ખાનાર થોડી વારમાં એકવા લાગતે, ને યમદેવ તરત લેવા પધારતા. પહેલા મડદાને મૃત્યુસંસ્કાર કરનાર કે દેન દેનાર પણ ન મળતું. ગાયોની કે જેની માવલીમાં તેત્રીસ કોટિ દેવતાઓનો વાસ મનાયો હતે, એની દુર્દશાનો પાર નહોતે. બહેચરદાસ કેટલીકવાર એ દશ્ય જોઈ રહી પડતા, એમને પિતાના ઘરનાં પશુઓ યાદ આવતાં. દુષ્કાળની વાળા એમને પણ ઘેરી વળી હતી. લાખેણા બળદે ને ગાયો મેતના પંજામાં ધીરે ધીરે ચાલ્યાં જતાં હતાં. પિતા શકય પ્રયત્નો કરતા, પણ આભ ફાટયું ત્યાં થીગડું મારી શકાય તેમ નહોતું. બહેચરદાસની શક્તિને ઘણુ મર્યાદાઓ હતી. ભાવનાશીલ જુવાનની આંખે પૃથ્વી જાણે નરકાગારના રૂપમાં પલટાઈ રહી હતી. જે જીવનની કીંમત થઈ શકતી નહોતી, એ જીવન આજ કેડીની કીંમતનું પણ નહોતું. પેટની આગે માનવીની માનવતા, સ્ત્રીનું શીલ, માતાનું માતૃત્વ ને પિતાનું પિતૃવ છીનવી લીધું હતું. પેટભરા માનવીની તસ્બીર આલેખી દીધી હતી. રસ્તા પર માબાપવિહોણાં બાળકો રખડતાં હતાં. વૃદ્ધ ને અપંગ માબાપ એકલાં મૃત્યુના કદમની રાહ જોતાં ઊંધમુંધ પડયાં હતાં. ગાયને તો તેઓ વિશ્વની માતા સમાન માનતા. તેને દેખીને બહેચરદાસ પ્રણામ કરતા ને કહેતાઃ “અરે ઓ ગોમાતા ! તમારાં દુઃખે દેખીને મારું મન ચિરાઈ જાય છે. તમારા ભાંભરડા મને ઊંઘમાં-સ્વપ્નમાં પણ સંભળાય છે, ને ઝબકાવી મૂકે છે. પણ હું સામાન્ય મનુષ્ય છું. ભાષણો કરવાં-તમારા માટે ઉપદેશ દે, ઘાસ વગેરે નાખવામાં દેખરેખ રાખવી, એ જ મારી સેવા છે. હિન્દ બિચારો ગરીબ દેશ ! એક પણ મોટો દુષ્કાળ એ ઝીલી શકતો નથી. અરે, મારા દુઃખી મનુષ્ય બંધુઓ ! તમે ભૂખ્યાં ટળવળે છે, ને હું જાઉં છું. તેથી મારામાં મનુમૃત્વ કેમ ઘટે ? તમારું ભલું થાઓ !” જીવનનું જેટલું સ્પષ્ટ દર્શન શાસ્ત્રનાં શાસ્ત્ર વાંચે ન થાય તેટલું આજ પ્રત્યક્ષ મળી રહ્યું હતું. જીવનની પામરતા આજ તેમણે આંખે દેખી હતી, સ્વાર્થનું નગ્ન તાંડવ નજરે જોયું હતું. મનુષ્યદેહનો ક્ષણનો ભરોસો નહીં, એ તેમણે પ્રત્યક્ષ કર્યું. For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાળઝાપટા ૧૩૭ સાધુ થઈ આત્મકલ્યાણ કરવાના મનોરથો વેગ ધરવા લાગ્યા. મૃત્યુ તે જાણે સહુના માથા પર બેસી કાળખંજરી બજાવી રહ્યું હતું. અચાનક લાડકીબાઈ નામની એક બાઈ કેલેરામાં ઝડપાઈ. આ બાઈ માંડલની હતી, ને દીક્ષાની અભિલાષી હતી. એ બાઈ બિચારી મૃત્યુ કરતાં તો દીક્ષા ન લેવાઈ તેને અફસોસ કરવા લાગી, અને હવે સાજી થાઉ તો તરત દીક્ષા લઈ લઉં, એમ પ્રતિજ્ઞા કરવા લાગી. દવા વગેરે ઉપાયોથી બાઈ બચી ગઈ ને થોડા વખત બાદ માંડલમાં તેનો દીક્ષા મહોત્સવ શરૂ થયે. પાઠશાળા તરફથી બહેચરદાસ ત્યાં ગયા. એ વેળા માંડલ પૂર જાહોજલાલીમાં હતું. જેને ઘણા સુખી હતા, ને નવલખાનું કુટુંબ તે ખૂબ જાણીતું હતું. આ વેળા દીક્ષા મહોત્સવ પ્રસંગે પં. કમલવિજયજી, શ્રી. કેશરવિજયજી, શ્રી. આનંદસાગરજી, શ્રી. ધર્મવિજયજી, શ્રી. ભાયચંદજી વગેરે મુનિરાજે ત્યાં વિદ્યમાન હતા. બહેચરદાસે પોતાના સ્વભાવ મુજબ સહુનાં દર્શન-વંદન કર્યા, ને યથાયોગ્ય શાસ્ત્રવાર્તા પણ કરી. અહીં તપાગચ્છ, અંચલગરછ ને પાયચંદ ગચ્છનાં ઘણાં ઘર હતાં. અંચલ તથા પાયચંદ ગરછના જનો સાથે વાર્તાલાપ થતાં બહેચરદાસે પિતાના મંતવ્યો સાર ટુંકાણમાં રજૂ કરતાં કહ્યું: સમભાવથી સર્વ ગરછવાળા જૈનોની મુક્તિ થાય છે. ગરછમતભેદે ક્રિયા વગેરેની તકરાર કરી, રાગદ્વેષ કરીને મૂલ સાધ્ય ભૂલી ન જવું.” - માંડલમાં દીક્ષા મહોત્સવ સમાપ્ત થતાં તેઓ ભોયણીજીની યાત્રા કરી, મહેસાણા આવ્યા. બહેચરદાસને હવે સંસારી જીવનમાં રસ રહ્યો નહતો. વેષે તેઓ ગૃહસ્થ હતા, પણ સાધુતાના કેટલાય આચારો સ્વીકારી લીધા હતા. દિન પ્રતિદિન સાધુત્વ તરફ અંતર વેગથી ઘસડાઈ રહ્યું હતું. પઠન-પાઠન તે એમના જીવનના નિત્યક્રમ સમું બની ગયું હતું. નિત્યક્રિયાથી પરવારતાં તેઓ તેમાં જ લાગી જતા. છેલ્લે છેલ્લે તેમના મિત્ર ડાહ્યાભાઈને નયચક્ર, દ્રવ્યગુણપર્યાયને રાસ, નવતત્વ પ્રશ્નોત્તર (શ્રી. કુંવર વિ. કૃત) વંચાવતા હતા. બપોરે રાસાઓ વાંચતા. શ્રી. નીતિવિજ્યજીના શિષ્ય શ્રી. વીરવિજયજી સાથે શ્રી. હરિભદ્રસૂરિકૃત અષ્ટકચ્છ, તે પરની ટીકા, જિતક૫, બાલાવબેધ, બત્તીસાબત્તીસી, તથા જ્ઞાનસારની ટીકા વાંચી. “આગમસાર” તે તેમનો આત્મપ્રિય ગ્રંથ હતો. એક સો ને આઠ વાર એ વાંચો હતો. ક૯પસૂત્રની સુખબોધિની ટીકા પણ વંચાઈ ગઈ હતી. તત્કાલીન વિદ્વાનોના ગ્રંથથી પણ તેઓ પૂરા પરિચિત હતા. શ્રી. આત્મારામજી મન, શ્રી. રાજેન્દ્રસૂરિ, શ્રી. ધનવિજયજી વગેરેનાં બધાં પુસ્તકે તેઓ જેઈ ગયા. જેનેતર ગ્રંથ ને જનેતર સાહિત્યના પણ એ નજીકના સંપર્કમાં રહેતા. અજબ સ્વાધ્યાય કરનાર આ પુરુષને સ્વાધ્યાય જેમ વધતો ચાલ્યો, તેમ તેની ક્ષુધા બલવત્તર બનતી ચાલી. કર્મજ્ઞાનના સૂકમ ગ્રંથોના અભ્યાસની તીવ્ર તાલાવેલી જાગી. એ વેળા તેઓ વડનગર ખાતે રહેલા શ્રી. નીતિવિજ્યજી (સૂરિજી) પાસે ગયા. મુનિરાજ આ સ્વાધ્યાયપ્રિય મહાનુભાવની મહત્કંઠા પિછાણી, ને તેમને માટે અમદાવાદનું ક્ષેત્ર ગ્ય For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૮ યાગનિષ્ઠ આચાય જણાયું. મહેચરદાસ એવી તક માટે તૈયાર જ હતા. મુનિરાજશ્રીની પ્રેરણાથી શેઠ ચીમનલાલ નગીનદાસ તથા શેઠ હરગેાવિદદાસ એતમચંદ તરફથી તેમને નિમ ંત્રણ મળ્યું. શેઠ મગનભાઈ કરમચંદ જૈન પાઠશાળામાં જૈન બાળકોને ધામિક અભ્યાસ કરાવવા, ને રૂપિયા ત્રીસ પગાર મળે એમ વ્યવસ્થા થઇ. Acharya Shri Kailassagarsuri Gyanmandir બહેચરદાસ ધર્માદાના દ્રવ્યના પાકા વિરાધી હતા. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય ને ગુરુદ્રવ્યના અંશ માત્ર પણ દોષ ન લાગી જાય, તેના માટે સતત સાવધ રહેતા. અન્ન લે મન: ના સૂત્રમાં તેએ પૂર્ણ માનનારા હતા. વિ. સ’, ૧૮૫૬ ના જેઠ માસમાં તેઓ અમદાવાદ આવ્યા. મુનિ શ્રી. નીતિવિજયજી પણ અહીં' આવી ગયા હતા. શેઠ હરગોવિંદદાસ એતમચ'દે બહેચરદાસને પેાતાને ત્યાં જ જમવાનું નિમંત્રણ આપ્યું. શેઠ હરગોવિંદદાસ એ કાળના વિદ્વાન શ્રાવકામાંના એક હતા. મૂળ તા તે ડહેલાના ઉપાશ્રયના શ્રાવક હતા, ને પન્યાસ રત્નવિજયજીનાં ઘણાં વ્યાખ્યાને સાંભળેલાં. તેમનુ' પ્રકરણેાનું જ્ઞાન સુંદર હતું. બહેચરદાસે તેમની પાસેથી છ ક ગ્રન્થેનુ તથા ‘ લેાકપ્રકાશ ’તું અધ્યયન કર્યુ. શેઠ હરગેાવિંદદાસ પાસે કેટલાંય સાધુ-સાધ્વીએ જ્ઞાન મેળવતાં. અમદાવાદ તા વિશાળ ક્ષેત્ર હતું. અનેક પ્રવૃત્તિઓથી ધમધમતું નગર હતું. અનેક જાતનાં નરનાર આવતાં ને જતાં, અનેક સાધુ સાધ્વીઓ પણ ત્યાં દેખાતાં. ત્યાં ઉત્સવા ચાલતા, વ્યાખ્યાના ચાલતાં, વરઘેાડા ચાલતા, જમણ ચાલતાં ને ઝઘડા પણ ચાલતા. બહેચરદાસ તે સવ સ્થળે જનાર ને સનુ સાંભળનાર હતા, કેવળ એક જ વાત એમણે મનમાં મક્કમ કરી રાખી હતી કે સાંભળવું સહુનુ' પણ કરવું તે આપણને રુચે તે. ' તેમણે લગભગ સર્વ ગચ્છ-સંઘાડાના વિદ્વાન સાધુની ક્રમે ક્રમે મુલાકાત લઈ લીધી. ધ જ્ઞાન, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ ને ચેાગશાસ્ત્ર વિષે ચર્ચા પણ કરી. અમદાવાદ પાંજરાપેાળમાં એક ‘ તત્ત્વ વિવેચક સભા ’ સ્થાપન થઇ હતી. દર રવિવારે તત્ત્વાને લગતાં ભાષણેાની એ ચેાજના કરતી. આ સભાના મહેચરદાસ પણ સભ્ય બન્યા, ને તેમણે પેાતાનુ પહેલું ભાષણ ‘અહિરાત્મા, અ'તરાત્મા ને પરમાત્મા’ એ વિષય પર આપ્યું. આ પછી તે તેમણે અનેક વાર ભાષણ આપેલાં. આ સભા તરફથી ‘ તત્ત્તવિવેચક' માસિક કાઢવાની વિચારણા વખતે મહેચરદાસે એ વાતને અનુમેદન આપ્યું. તેઓ “ જૈન ધર્માં પ્રકાશ ” કેટલાય વખતથી નિમિત વાંચતા હતા. કેટલીક વાર કેટલાક પ્રશ્ના પણ તેમાં લખી મેાકલતા. અમદાવાદના એ કાળના વાતાવરણ પરથી, તેમ જ જુદા જુદા સાધુએ સાથે પરિચય પડતાં ગચ્છ ક્રિયા મતભેદે ઘણી વખત રુચિ-અરુચિ પ્રગટતી, પણ આ હુંસસ્વભાવી જીવાને નિય કર્યો કે ગમે તે ગચ્છ અગર ગમે તે ક્રિયા ગમે તે માણસ કરે છતાં કોઇને કઇ કહેવા કરતાં તેને આત્મીચૌલ્લાસ વધે તેવું અનુમાદન આપવુ. આ ઉપરાંત પેાતાના માટે નિણૅય મધ્યે, કે કેાઇની ટીકા ન કરતાં પેાતાના આત્મ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાળઝપાટા ૧૩૯ વિકાસ વધે, પિતાના દેશે ટળે, અને આત્માની મુક્તિ સન્મુખ પ્રવૃત્તિ થાય એ જ ધયેય રાખી, સર્વ સ્થળેથી જે કંઈ સારું, સત્ય, આત્માપયેગી જાણવા મળે તે સાપેક્ષ દૃષ્ટિએ, મધ્યસ્થ ભાવનાથી, રુચે તે પ્રમાણે ગ્રહણ કરવું, પણ કઈ પણ જાતના મતભેદમાં પડી ટીકા કે નિંદા ન કરવાં, સર્વ સાધુઓ પૂજ્ય છે. સર્વ તેમને રુચે તે આચારકિયાએ પાળે. પિતાના ગુરુદેવ શ્રી. રવિસાગરજી મ૦ ને શ્રી. સુખસાગરજી છે. તેમના સિદ્ધાંત ને આચાર તે મારા છે. તેઓ મારા ગુરુ છે, ને જીવનપર્યત રહેશે. જીવનના વિકાસક્રમમાં ને પ્રગતિમાર્ગમાં અમદાવાદે સારું દિશાસૂચન કર્યું. સમાજ, ધર્મ અને દેશની પ્રગતિની પારાશીશી અહીં જેવા ને જાણવા મળી. સ્વપ્નદષ્ટાને હવે સેણલાં લાધતાં હતાં. દિશાઓમાંથી અદશ્ય નાદ સંભળાતો હતો. “મને ખૂની હૈ ગાવાઝ, હરિ માવજ ફી પર માત્ર 1 એ અવાજ મનભાવ હતો. | દુકાળ વખતે રચેલું કાવ્ય પશુ, માનવ લોકે, પાડે પોકે, દયા કરો નરનાર, અન્ન વિના દુષ્કાળથી લોકે, હઝારો મરી જાય: છપ્પનીયાએ કેર વર્તાવ્યો, જોયું ન નજરે જાય છે. પશુ-૧ અન્ન વિના મરતાં બહુ બાલક, માતાએ કરે પોકાર; ભૂખથી દુ:ખી લોકો રડતાં, કરો તેઓની હાર રે. પશુ-૨ દેશની માતાઓ છે ગાયે, મરતી નજરે જણાય; તેને દેખી જેને દયા ન આવે, માનવ તે ન ગણાય રે, પશુ-૩ દયા વિના ધમ નહિ કોઈ દયા છે ધર્મનું મૂળ; દયા નહીં ત્યાં ધર્મ નહીં છે, દયા ધર્મ નહીં ભૂલ રે પશુ-૪ લાખો કરોડો રૂપિયા ખરચો, તનમન ખરચો સાર; માનવ ઢોરો મરતાં ઉગારે, તેથી મુકિત થનાર રે. પશુ–પુ પશુ પંખી માનવ લોકોમાં સત્તાએ પ્રભુનો વાસ; માનવ પશુ સેવા એ પ્રભુની, સેવા પર ઘર વિશ્વાસ રે. પશુ-૬ મરતા માનવ ઢોર દયા કરે, પ્રભુની કૃપા થાનાર; માનવ ઢોર આતમસમ માની, દયા કરશે અપાર રે. પશુ-૭ ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી, રાગીને ઔષધ દાન; કરતાં પાપનો લેશ રહે નહીં, મળે આતમ ભગવાન રે. પશુ-૮ દાન દયા કરતાં જન દેવો, બને ને પામે સ્વર્ગ દયા દાનથી લોકો ઉગારો, ટળવળે ગરીબ વર્ગ રે ૫શુ-૯ દુકાળીઆની વહારે ચઢશે, અવસર ચુકે ન કોઇ; બહેચર શિવ સુખ પામવા-સેવા જીવોની કરશો જે રે. પશુ-૧૦ For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સસારના છેદ [ ૨૨ ] કહેવાય છે, કે નરસિંહ મહેતાને જ્યારે સમાચાર મળ્યા કે સ’સારના શેષસમાં તેમનાં પુત્ર ને પત્ની મૃત્યુ પામ્યાં, ત્યારે એ મહાલક્ત કવિએ શાન્તિપૂર્વક લેશમાત્ર વિષાદ વિના ગાયું, કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું જીંગાપાળ આપણે એ કહી શકતા નથી, કે જ્યારે વીજાપુરથી શેઠ નથ્થુભાઈએ લખેલે એક મેલે બહેચરદાસને અમદાવાદમાં મળ્યા, ને તેમાંથી સમાચાર વાંચ્યા, કે પૂજનીય પિતામાતા આસા માસમાં ચાર-પાંચ દહાડાને અતરે સ્વસ્થ થયાં ત્યારે તેમણે શું કર્યુ હશે ! અલબત્ત, આટલા ચિર પરિચય પછી આપણે એટલુ તે જરૂર કહી શકીશુ કે એ પ્રાકૃત જનેાની જેમ રડયા નહી... હાય. સામાન્ય શૅાકથી વિશેષ આગળ વધ્યા પણ નહી. હાય. જીવન અને મૃત્યુના ભેદને એ પહેાંચી વળ્યા હતા. અને જે ભેદ પામી ગયા તે ઝટ ભૂલેા પડી શકે નહીં'. કીડી-મકાઠીની જેમ મરતાં માણસાને જોઈ જેને સંસારની ઘટમાળનું ભાન થયુ. હાય, એ ખાટા લેપાત કદી ન કરે. એમની એ કાળની આધ્યાત્મિક દશાનું માપ કાઢવા માટે તરતમાં જ અમદાવાદથી વીજાપુર જતાં-પ્રાંતીજ ખાતેની એક મુલાકાત પૂરતી થઇ રહેશે. પ્રાંતીજમાં શેઠ નથ્થુભાઇનાં પુત્રી વીજીબહેન પરણાવેલાં હતાં. વીજીબહેન મહેચરદાસ પર ભાઇ જેટલે ભાવ ધરાવતાં. તેમણે અને તેમના પતિ શ્રી. લલ્લુભાઈએ પૂછેલા પ્રશ્નેત્તા એમની તત્કાલીન દશાને ચિતાર આપવા પૂરતા છે. ** “ ભાઇ, તમારાં માતાપિતા તે મરી ગયાં. હવે શું કરશે! ? ” વહાલસાથી વીરીના હૈયામાં સંસારનું સÖસ્વ માખાપ જ હતાં. For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારને છેદ ૧૪૧ “બહેન, હવે કદી ન મરે તેવાં માબાપ કરશું.” “એ કેવાં ?” ધમીષ્ઠ પિતાની પુત્રીને પણ એ પ્રશ્નના ઉત્તરમાં ઘેલછા જેવું લાગ્યું. “શુધ્ધ પરિણતીરૂપ માતા અને શુદ્ધ ઉપયોગ રૂપ પિતા.” બહેચરદાસ દીવાનાની દુનિયામાં તો નહેતા વસતા ને! પણ એક ધ્યેયની પાછળ દીવાના બન્યા વિના દિવ્યતાની પ્રાપ્તિ કયાંથી થાય ? શું તમારી ચારિત્ર્ય લેવાની ઈચ્છા છે??? “હા, હવે માતાપિતાનું મૃત્યુ થતાં ગૃહસ્થાવાસમાં રહેવાની પ્રતિજ્ઞા પૂરી થઈ. હવે ચારિત્ર્ય લેવાનું બાકી રહે છે.” બહેચરદાસે પિતાનો નિર્ણય સ્વાભાવિક રીતે પ્રગટ કર્યો. બાપાજી તમને દીક્ષા લેવા દેશે નહીં. તમે પરણો, અને સંસારમાં રહી, ધર્મઆરાધન કરે તે શું ખોટું !” વાજીબહેનનો વહાલસોયી સલાહમાં મનને વિવલ કરનાર વસ્તુ હતી, પણ એ વિહવળતા બહેચરદાસે પહેલેથી ડાભલાના જૈન દેરાસરમાં પ્રતિજ્ઞા લઈને નિવારી નાખી હતી. “બહેન, મારા ધર્મના પિતા શેઠ નથુભાઈ મને દીક્ષા લેવા માટે ના પાડે જ નહીં. પરણવાની મારી ઇરછા નથી. સાંસારિક જડભોગોમાં મને સુખની શ્રદ્ધા રહી નથી, તેથી હવે મારે સંસારમાં રહેવાની જરૂર નથી.” “સંસારમાં બ્રહ્મચારી બનીને રહે, અને શ્રાવકનાં બાર વ્રત ધારણ કરે છે ?” માયાના રંગ અજબ છે. એ અજબ રીતે ફેલાવે છે ! સંસારમાં બ્રહ્મચારી રહી, શ્રાવકનાં બાર વ્રત ધારણ કરીને રહેવું, એના કરતાં ત્યાગી થઈને, આત્માની શુદ્ધિ કરીને જન્મ-મરણના ચકરાવામાંથી આત્માને મુક્ત શા માટે ન કરું ! બહેન, મને એની લગની લાગી છે.” તમે કયારે સાધુ થશે ? અમને પહેલાંથી જણાવશે કે ન હી જેટલું ત્વરિત કાર્ય થાય તેટલું સારું. ઉપયોગ આવશે તે હું તમને જણાવીશ.” “સાધુ થવામાં ભારે દુઃખ છે.” વીજીબહેનના પતિ લલુભાઈએ કહ્યું. બહેચરદાસે એ પ્રશ્નનો જવાબ પ્રાંતીજથી વીજાપુર તરફનો રસ્તો કાપતાં આપે. “ દરેકમાં દુઃખ પછી સુખ છે. પૈસા કમાવામાં, ઘર બાંધવામાં, મહેલાતે ખડી કરવામાં પહેલાં તે દુઃખ ને પછી કેટલું સુખ છે ! દુઃખ સહન જ કરવું પડે છે. તો પછી વધુમાં વધુ સારા માટે કેમ ન સહન કરવું ? મેક્ષ મેળવવા માટે, મુક્તિનગરમાં મહેલાતો બાંધવા મા ક ભાગ વધુ છે! દુઃખથી કદી ન ડરવું.” બહેચરદાસ મનોમન સંસારનાં સંબંધનાં બંધને કાપી રહ્યા હતા. વેગથી ધસી For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ ચેાગનિષ્ઠ આચાય જતી આગગાડી જેમ ભર્યાં નગરા ને વિશાળ વનાપત્રના છેડતી આગળ ચાલી જાય છે, એમ એમનું અંતરરૂપી એજિન વેગમાં હતુ. વાતા કરતા તેઓ સાબરમતીની નદી પાસે આવી પહેાંચ્યા, તે તેને ઊતરવા માટે તેના જળમાં પ્રવેશ કર્યાં. નિસના શેખીન આ નવજુવાનને આકાશના તારા, વનરાજિનાં વૃક્ષ ને અ ંતરાલે ઊડતાં વિહગ મિત્ર હતાં, એમ આ સુભગ સલિલ સાથે પણ વર્ષાના સ્નેહ હતા. બહેચરદાસે શુભ્રસલિલા સાબરમતીને માનસિક પ્રણામ કરતાં મનથી કહ્યું: · હું સાબરમતી, ખાલ્યકાળમાં તારા જળમાં મે` અનેક વાર સ્નાન કર્યું છે. હવે એ સ્નાનને બદલે 'તરમાં સમતા નદીના સદા શીતળ જળમાં સ્નાન કરવાની મનેાભાવના જાગી છે. તું જેમ નિરંતર ચઢતે પરિણામે વહ્યા કરે છે, એમ મારા આત્મા પણ મુક્તિ તરફ વહ્યા કરા ! જેમ તું તારા સાગર પતિને મળવા જાય છે, એમ હું પણ મારા પરમાત્મા પ્રભુને મળવા જઇશ. હું શૂર સાબરમતી, તારી માફક મારામાં પણ અખંડ જ્ઞાનપ્રવાહ વહેવડાવવા હું પણ પુરુષા કરીશ. તારુ શૂરું પાણી પીધું છે, તેથી મારા આત્માની શક્તિઓ પ્રગટાવવામાં શૂરવીર બનીશ. ’ આવી આત્મભાવનાએ ભાવતા ભાવતા તેએ વીજાપુર પહેાંચ્યા. નથ્થુભાઇએ આશ્વાસન આપ્યું, જડાવકાકીએ વાત્સલ્યભાવથી શેક ન કરવા સૂચવ્યું. જે જે આવ્યા તે તે ખરખરા કરતા આવ્યા, શાક છેાડી દેવા કહેતા ગયા. ઃ રે મના ! શેક છેડવાના કેાને હતા ? અહીં તેા ‘ કિસકે ચેલે, કિસકે પુત, આતમરામ અકેલે અબધૂત ’ વાળા ઘાટ હતા. અહીં તેા જનકપુરી ખળતી સાંભળીને પણ જનકનું કંઇ મળતું નથી !’ એવી જનકની ભાવના પ્રગટતી હતી, ને ત્યાં પરાણે પરાણે આગલીપાછલી સંભારી સહુ, શેક ન કરવાને અહાને શેાક કરાવવા આવતાં હતાં. પણ એથી જ ડાહ્યાએ દુનિયાને નાટકની રગભૂમિ કહે છે ને ! સાંજે અહેચરદાસ પેાતાને ઘેર પહેાંચ્યા, ને પરશાળમાં બેઠા. કવિસ્વભાવી જીવાનને પિતા-માતાની યાદ ફરી જાગી ઊઠી. અલબત્ત, છેલ્લા વખતમાં પે!તે પિતાથી દૂર રહ્યા હતા. કેટલીક વાર આત્માન્નતિના કારણે પિતાની મરજીથી વિરુદ્ધ પણ વર્ત્યા હતા. કેટલીક વાર નિરક્ષર પિતા ને સાક્ષર પુત્ર વચ્ચે વિવાદ પણ થયે હશે. એકની નજર આભનાં ઊંડાણ વી શ્રી વિહરવાની ને ખીન્તની ઘરઆંગણુા પૂરતી પહાંચનારી-એમ એ બુદ્ધિએ વચ્ચે વિખવાદ પણ થયે। હશે; ભણેલા પુત્ર પાસેથી દુન્યવી સમૃદ્ધિની માબાપને વિશેષ તાલાવેલી પણ હશે, જ્યારે ભળેલા પુત્રને દુન્યવી સમૃધ્ધિ છેડવાની તાલાવેલી હશે, અને એ વેળા કલેશ પણ થયા હશે; છતાં બહેચરદાસે પિતાના મનસતેાષ ખાતર સદા પ્રયત્ન કર્યો હતા. એમને જ ખાતર પૈસા કમાવા નેાકરીના બંધનમાં બંધાયા હતા, ને પેાતાની કમાણીની પાઇએ પાઇ પિતાને મેાલી હતી. સ’સારના સદ્ગુણી પુત્રની રીતે પાતે વર્યાં હતા, બાકી તા જેને આખા સ`સાર સ્ત્રાર્થીની શેતરંજ રમતા નજરે પડતા હેાય ત્યાં, એમાં મજા ન પડે એ સ્વાભાવિક હતું. For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪3 સંસારનો છેદ ધીરે ધીરે પરસાળમાં કુટુંબીજને એકત્ર થવા લાગ્યાં. કેટલાક નાતીલાએ બહેચરદાસને માથે લૂગડું નાખી રોવાને આચાર કરવા કહ્યું. બહેચરદાસે ન લૂગડું માથે ઢાંકયું-ન રોયા. એ શાન્ત બેસી રહ્યા. એ તો કબીરજીની પિલી કડી જેમ કહેતા રહ્યા કે “કૌન ચદરિયાં એઠું સાંઈ, કૌન ચરિયાં એઠું.” સહ સમજાવે, શાન્ત રાખે ને કુશળ વર્તમાન પૂછે, એ રિવાજ; એને બદલે બહેચરદાસ સહુને કુશળ વર્તમાન પૂછવા લાગ્યા, ને વૈરાગ્યનો ઉપદેશ દેવા લાગ્યા ! “ભાઈ, સંસારમાં કોણ મરેલું નથી, ને કોણ મરતું નથી ? જ્યારે આ સંસાર મરણધમી હોય ત્યાં કોણે કોના માટે રડવું? રડવાથી મરનારના આત્માને કઈ મળતું નથી. ધર્મ કરવાથી આપણું ને મરનાર બંનેનું કલ્યાણ થાય.” પણ આ ઉપદેશ વ્યવહાર વિરુદ્ધ લાગે. ઘણાનાં દિલ દુભાયાં. ઘણાનાં મન જુવાનની વિદ્વતા જોઈ પ્રસન્ન થયાં. કાકા કચરા પટેલે બહેચરદાસને કહ્યું: માબાપ મરણ પામે ને શોક ન થાય, તેમ જ રડવું ન આવે એ શું ?” સુરખી !” બહેચરદાસે જવાબ આપ્યો, “ સર્વના કરતાં મને માતાપિતાની વિશેષ લાગણી છે, તમ સર્વના કરતાં હું વિશેષ શેક ને રુદન કરું છું !” અરે, કેણ રુદન કરે છે?ન નેત્રોમાં નીર છે, ન નાકમાં પાણી છે, ન માં હાયવય છે, ને બહેચરદાસ કહે છે કે હું તમ સર્વ કરતાં વિશેષ શેક ને ન કરું છું. અરે, અમે તે અમારા ભાઈએ પ્રાણ છાંડયા ત્યારે એવી ધડધડાવીને પોક મૂકેલી કે પિણું વીજાપુર જાણું ગયું કે કંઈ થયું છે. કેને કેને દોષ દેવો ? અંતરનાં રુદન આ સંબંધીઓ જાણતાં નહોતાં, ને તેમનાં રુદન આ બહેચરદાસને આવડતાં નહોતાં. બહેચરદાસ સાધુત્વની ભૂમિકાને સ્પર્શ ચૂકયા હતા, અને ત્યાં તો પૃદશાનામ ચમ્રપામ્ તત્ સાધુના ટુકમ ને ઘાટ રચાયે હતો. મા-બાપ માટે રડતાં લાજ આવે છે ?” કાકા, માબાપની પાછળ તેમના ઉપકારથી તેમનું સ્મરણ કરતાં હૈયું ભરાઈ જાય અને આંખમાંથી સહેજે અશ્રુની ધારા વહી જાય, એ જ ખરું રડવું; બાકી લોકોને જણાવવા માટે યા બાહ્ય વહેવાર જાળવવા ખાતર રડવું તે ખરું દૃન નથી. માતાપિતાનો પરિપૂર્ણ ઉપકાર વાળવા હું શક્તિમાન ન થયો તે હું મારું ભાગ્ય સમજું છું. સંસારમાં સદાકાળ કોણ રહ્યું છે? જમેલાને મરણ છે જ.” બહેચરદાસની વાતોએ ધીરે ધીરે આ સમાજ પર અસર કરી, પણ બંધન પામેલું મૃગલું ફરી ફરીને ખીલે જ આવીને અટકે છે. પટેલ જીવાભાઈ ને ઉગરાભાઈએ માતાપિતાની પાછળ ન્યાત કરવા કહ્યું. બહેચરદાસે એને પણ વિરોધ કરતાં કહ્યું “ વ્યાજે રૂપિયા લાવીને, ન્યાતના વરા For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ યોગનિષ્ઠ આચાર્ય કરવાથી વીજાપુરના ઘણા કણબીઓ દેવાદાર થઈ ગયા છે. આવા વરાથી મરેલાં માતાપિતાને કંઈ લાભ થતો નથી, ને ગેરલાભ જીવતા રહેલાઓને થાય છે. તેઓને વ્યાજ વગેરેથી જીવતે મૂઆ જેવું થાય છે. વળી શેકમાં શીરો પૂરી ખાવાં-ખવરાવવાં એ ખરાબ રિવાજ છે. આપણું ઘેરથી આ ખરાબ રિવાજ બંધ થશે, તો બીજાનું પણ ભલું થશે.” નાતીલાઓ ધીરે ધીરે વિખરાઈ ગયા. બહેચરદાસ રાતે વિદ્યાશાળામાં જઈને સૂઈ રહ્યા. મધરાતે આંખ ઉઘડી જતાં માતા-પિતાના વિચારો ઘેરી વળ્યા. નિઃશબ્દ અંધકારમાં જાણે માતાપિતાની મૂર્તિઓ તરી આવી. પુત્રે સૂતાં સૂતાં પ્રણામ કર્યા ને કહ્યું “હે જનક, હે જનની ! તમારી સમીપે રહી હું લેશમાત્ર સેવા ન કરી શકે. તમને સંતોષ આપવા મેં નોકરી સ્વીકારી; તમે મને આગળ વધવા દેવા માટે સાંસારિક સ્વાર્થ દૂર કર્યો. વિશ્વમાં માતાપિતાની સેવા એ જ ગૃહસ્થાશ્રમને સાર છે.” | માતા-પિતાનાં સ્મરણ અધિકાધિક ઉભરાતાં તેમણે કવિતા લખી નિવાપાંજલિ આપી, તેમ જ અખંડ રાત્રિજાગરણ કરી, સવારે પ્રતિક્રમણ કરી શ્મશાનભૂમિમાં ગયા. ભરભાંખળું હતું. શ્મશાનની ભયંકર શાન્તિને શિયાળવાં પોતાની લારીથી ભેદતાં હતાં. એકાદ બુઝાઈ જવા આવેલી ચિતા, ને લાડવા માટે ભટકતા શ્વાન સિવાય ત્યાં કંઈ નહોતું. પિતાને જે ઠેકાણે દાહ દેવામાં આવ્યો હતો, ત્યાં રાખમાં જઈ બેઠા. ભચને તો જવનમાં નહોતો. થોડી રાખ મરતક પર ચઢાવી, કપાળે તિલક તાણી એ ભાવનાના ભેગીએ કહ્યું: હે પૂજનીય પિતા ને હે વંદનીય માતા ! હું તમારા ઉપકારનો સત્ય બદલો વાળી ન શકો, તમારી પાસે રહી તમારી સેવા ન કરી શકે, મારા જ્ઞાનનો લાભ તમને ન આપી શક્ય, તે માટે હું ક્ષમા યાચું છું.” અંતરના તાર એક વાર ઝણઝણી ઊઠયા, ને અંતરનાં આંસુ નેત્રવાટે એ પુનિત રાખ પર પડી વિશેષ પુનિત બનતાં ચાલ્યાં. અટપકતી આંખે તેમણે આગળ ચલાવ્યું. તમારા શરીરની રાખ પણ પૂજ્ય છે, એ મરતકે ચઢાવીને પ્રતિજ્ઞા કરું છું કે આજથી હું તમારી પાછળ માતાપિતાની સેવા કરવાનું સર્વ લેકને શિક્ષણ આપીશ. સહુને આત્મશાંતિનો માર્ગ બતાવીશ ને એ માર્ગે ચાલવા હું પુરુષાર્થ કરીશ. તમે જ્યાં છે ત્યાં તમને શાશ્વત શાન્તિ મળે. હે માતાપિતા, તમારા શરીરની ભસ્મ મારા મસ્તકે ચઢાવીને પ્રતિજ્ઞા કરું છું, કે હવે વારંવાર માતાપિતા ન કરવાં પડે એવી પરમાત્માની સેવા-ભકિત કરીશ.” આ મશાનવૈરાગ્ય નહોતો-જ્ઞાનગતિવૈરાગ્ય હતો. શંકરાચાર્યનો જાણે શંખનાદ સંભળાતે હતા, કે પુનરપિ જનનં, પુનરપિ મરણ, પુનરપિ જનની જઠરે શયનમ, ઈહ. સંસારે, ખલુ દુસ્તારે, કૃપયા પારે, પાહી મુરારે ! For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સસારને છે. : ૧૪૫ પિતાની અવશેષ ભસ્મને છેલ્લા પ્રણામ કરીને અંતિમ વિદાય લેતા કવિસ્વભાવી જીવાને મસાણની સાથે પણ છેલ્લી મહેષ્મતભરી વાત કરી લીધી. “ હે મસાણ, તું પાતે પવિત્ર છે. તારા ગુણની પેઠે હું પણુ સ કમ દુંણુ દેષાને મળવા માટે જીવતા હેાવા છતાં, મસાણ જેવા મનીશ. હું સ્મશાન, તું જેમ શરીરને ખાળી નાખે છે, દુધીને ભસ્મ કરે છે, તેમ હું પણ શરીરરૂપ મસાણમાં મેાહ-માયાને ખાળીશ કે જેથી શરીરાને વારંવાર સ્મશાનમાં જવાની જરૂર રહેશે નહી. "" પ્રભાતના રવિ સેાનલવી કિરણા પ્રસારતા હતા, ત્યારે માહ-માયાની અંધારી રાત પર વૈરાગ્યને સૂર્ય ઉદય પામ્યા. નવા પ્રકાશમાં નાહતા તે ઘેર આવ્યા, ને એક કવિતા બનાવી, સાંજ ધર્મચર્ચામાં વીતાવી, તથા પેાતાના સેાખતીઓને શેઠ લલ્લુભાઇ કરમચંદ તથા શેઠ માલાભાઈ ઘેલાભાઇ વગેરેને વિધવિધ જાતની પ્રતિજ્ઞાઓ આપી. ત્રીજે દિવસે નાતના નરશી ગેર તેમની પાસે આવ્યા, ને મૃત માતપિતા માટે કાચટુ સરાવવાની, ગાયનું પૂછ પૂજવાની તથા શય્યાદાન વગેરે વિધિ કરવાની વાત છેડી. બહેચરદાસે ગાર મહારાજને સ્પષ્ટ સભળાવ્યું કે, “ મરેલાનાં હાડકામાં કાંઈ જીવ રહેતા નથી. જીવતાં એવાં મા-બાપનાં હાડકાની સેવા એ જ ખરી સેવા છે, ને એમાં જ આત્મકલ્યાણ છે. મરણ પામેલા જીવની પાછળ ગાય અને શય્યાદાન આપવામાં આવે છે, તે મરણ પામેલાને મળતું નથી. જે જીવ જેવાં શુભાશુભ કમ કરે છે, તેવા ભાગવવાં પડે છે. મૃત્યુ પછી આપેલુ મરનારને પહાંચતું નથી, તેમ જ મરણ બાદ ઘરનાં બારણામાં મરેલા જીવ બેસી રહેતા નથી. “ તમે ગરુડપુરાણના આધારે વૈતરણી નદીમાં ઊતરવા માટે ગાયનુ' પૂછડું' પુજાવા છે, મારાં માતાપિતા માટે ભાઇઓને તેવી શ્રદ્ધા છે, તેથી તેઓ એ ક્રિયા કરશે ને હું ખ આપીશ. પણ મારી ગેપૂછ પૂજવાની ક્રિયા જુદા પ્રકારની છે. સરૢ તીથ કર કેવળીઓની ધર્મોપદેશક વાણી તે જ અધ્યાત્મ દૃષ્ટિએ ગાય છે, અને તેનું પાંચ પરમેષ્ઠિરૂપ પુચ્છ છે, અને તેમાં સવ દેવાને સમાવેશ તથા વાસ છે......... બહેચરદાસ મેલતા ગયા, ને નરસી ગેાર આ છેાકરાની શાસ્ત્રીય વાતા મેાં ફાડીને સાંભળી રહ્યા. “ માળેા જબરા પતિ થયેા.....” એવા કઈક અભિપ્રાય સાથે તેઓ કવિત્વસ્વભાવી, સ્વપ્નદશી, આત્મસ્થ જીવાન પાસેથી વિદાય થયા. અન્તિમ ક્રિયાસ...સ્કાર પૂરા થયા. કારતક સુદ આઠમે મહેચરદાસે વિદ્યાશાળામાં ‘ સેા મણુ તેલે અંધારું ’ વિષય પર ભાષણ આપ્યું. શ્રધ્ધા ક્રિયા તથા ભક્તિને તેલ ખતાવ્યુ, ને તેમાં જ્ઞાનની જ્યાત જલાવવા હાકલ કરી. અને તેમણે પણ પેાતાના જીવન પર પડેલા આવરણને પડદો હટાવવા પગરણ શરૂ કર્યો. બધી તૈયારીઓ થઇ ચૂકી હતી. વિદ્વતા, વિચક્ષણતા, વૈરાગ્ય બધું સંપૂર્ણ હતુ . હવે ૧૯ For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શા માટે અધકાર રાખવે ? પ્રકાશને ૫થે જવાને પેાતાના નિણ ય તેમણે શેઠ નથ્થુભાઇને જણાવ્યેા. તેમણે તે માટે બહેચરદાસની પૂરતી ચેાગ્યતા જોઈ મંજૂરી આપી. જડાવકાકી તેા વાત સાંભળી ગળગળાં થઇ ગયાં. પણ બીજીબહેને તેમને બહેચરદાસના અફર નિ યની બધી વાત કરી દીધી હતી, એટલે મૂ`ગે મેએ આશિષ આપી. યાનિષ્ઠ આચાય પછી તેઓ કણબીના માઢમાં ગયા, ને સહુ ભાઇઓ-બહેનો ને સગાંસ’બધીઓને એકઠાં કરી પ્રભુભક્તિ કરવાના એધ આપ્યુંા. સાથે હવે સાંસારિક સંબંધે છેલ્લી વિદાય લેતાં જણાવ્યું, કે “ હવે મારે ને તમારે સાંસારિક કાઇ પણ જાતના સંબંધ નથી. માતાપિતાના દેવા-લેણામાં મે' બનતી મદદ કરી છે. ઘર-ખેતી વગેરેમાં હવે મારે। ભાગ નથી, તેમ જ તમારા દેવા-લેણામાં હવે મારા સ`બ`ધ નથી. સેાનામાં ને સ્ત્રીમાં મારું મન નથી. પરમાત્મપદ પ્રાપ્ત કરવું એ જ મારી સાચી ખેતી છે. પરમેશ્વરની ભક્તિમાં હવે હું મારું જીવન વિતાવીશ. "" ઇન્કાર કરવાના કાઈ માર્ગ નહોતા. સહુએ સ્નેહા હૃદયે રજા આપી. અપેારનાં તેને પેાતાની ક્રીડાભૂમિ ને પેાતાનાં પ્રિય વૃક્ષ સાંભર્યાં. તેઓએ પણ પેાતાના જીવનમાં આત્મપ્રિયનું સ્થાન મેળવ્યું હતુ. જનનીના ખેાળાથી ખીજો જન્મભૂમિના મેઘા ખાળેા છેડતાં આ ભાવનાશીલ સંચમમૂર્તિને દુ:ખ થયું. તે દરેક સ્થળે ફર્યાં. જાણીતાં પશુઓને બે હાથે ભેટયા, વૃક્ષોના થડને બથ ભરીને આલિંગ્યા, ને આખરે જન્મ ભૂમિને પ્રણામ કરતાં કહ્યું: “ હું જન્મભૂમિ ! તારા ખોળામાં હું ઊછર્યા, તારું સત્ત્વ લઇ તારામાંથી મારું શરીર બનાવ્યુ. હે જન્મભૂમિ, હું તારા જનનીની પેરે ઉપકાર ભૂલીશ નહીં. હું તારું નામ લજવીશ નહીં. તારાથી પ્રગટેલા શરીરથી ધર્માંનાં જ કામ કરીશ. તારા જેવી ક્ષમા હું ધારણ કરીશ. હું રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા વગેરેના સર્વથા નાશ કરવા ઇચ્છું છું. મેાહ રાજાની સાથે યુદ્ધમાં ઊતરીને તેના પરાજય કરીને જરૂર પ્રભુપદ મેળવીશ. હું માતે ! ભાવિભાવ હશે તે પુનઃ તારાં દન વૈરાગ્ય અને આત્મભાવે કરીશ. ” તળાવ, વૃક્ષ, પ’ખીએ, પશુઓ, રસ્તાઓ સહુ જાણે પેાતાના આ મહાન પુત્રને વિદાય આપતાં હોય તેમ લાગ્યાં. કારતક સુદ દશમે તેઓએ વડીલેાને વંદન કરીને, મિત્રોની શુભાશિષ લઇને વિદાય લીધી. વીજીબહેને સદાની જેમ વિજયતિલક કર્યું. ગામલેાકેાએ, સ્નેહીજને એ સહુએ ભારે હૈચે સંજમના સમરાંગણ પ્રતિ જતા ચેાદ્ધાને ભાવભરી વિદાય આપી. For Private And Personal Use Only વીજાપુરથી તેઓ આજોલ આવ્યા. આજોલ પણ એમની પ્રિય ભૂમિ હતી. શેઠ પ્રેમચંદ વેણીચંદને ત્યાં જમ્યા. દેરાસરે પૂજા ભણાવી સકળ સંઘની પ્રેમભરી વિદાય લીધી. આજેલથી તેઓ માણસા ગયા. માણસા સાથે પણ ઘણા સ્નેહસ'ધ હતા. શેઠ Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારને છેદ ૧૪૭ હાથીભાઈ મૂળચંદને ત્યાં ઊતર્યા. બપોરના પાઠશાળાની મુલાકાત લીધી, પરીક્ષા લઈ બાળકોને ઈનામ વહેંચ્યાં. અહીં શ્રી. આત્મારામજી મ.ના સંઘાડાના શ્રી. ઉદ્યોતવિજયજી તથા તેમના શિષ્ય શ્રી. કપૂરવિજયજી હતા. મુનિ કપૂરવિજયજી વીજાપુરના જાની મગનલાલ લક્ષ્મીશંકર પાસે ગાભ્યાસ કરતા ને આજેલની પાસે “બારિયા મહાદેવ” નામનું સ્થળ છે, ત્યાંના બાવાજી પાસે વેગની પ્રક્રિયા જાણતા હતા. બહેચરદાસે વંદન કર્યા પછી બંને વચ્ચે મંત્રવિદ્યા બાબતની ઘણી વાતો થઈ. માણસામાં બે દિવસ ગાળી તેઓ ત્યાંથી મહેસાણા ગયા. સ્નેહીઓએ ખૂબ ભાવભીને સત્કાર કર્યો. - હવે બહેચરદાસ માટે એક કાર્ય બાકી હતું. પોતાનાં માતપિતાના નિમિત્તે શ્રી. સિદ્ધાચળ તીર્થની યાત્રાને તેમને સંકલ્પ બાકી હતો. એ સંકલ્પ પૂર્ણ કરવા તેઓ પાલીતાણા તરફ રવાના થયા. કારતક સુદ ચૌદશના રોજ પાલીતાણા પહોંચ્યા. સન્મિત્રજીને વંદન કરી તેઓ સિધગિરિ પર ચાલ્યા ગયા. દર્શન, પૂજાસેવા કરી ચાર વાગે નીચે ઊતર્યા. રસોઈ કરી મુનિવરેને ભિક્ષા માટે નિમંત્રી લાવ્યા. ચઢતે પરિણામે હર્ષ પૂર્વક તેઓ બધાં કાર્ય કરવા લાગ્યા. શેઠ વેણીચંદભાઈએ આપેલી પંજાબની સુંદર કામળ તેમની પાસે હતી. શ્રી. વિનેદવિજયજી નામના સાધુ ખપી જણાતાં તેમને કંબલ પણ વહોરાવી દીધી. સાત-આઠ યાત્રાઓ કરી બહેચરદાસ પુનઃ મહેસાણા આવ્યા. શેઠ વેણીચંદભાઈ સાથે માતરમાં સાચા દેવની યાત્રા કરી અમદાવાદ આવ્યા. ભ્રમર કમળપુષની કેદમાંથી ઊડી જવાની તૈયારીમાં હતા, ત્યાં એક નવી દરખાસ્ત સામે આવી ઊભી. અમદાવાદમાં શેઠ હીરાચંદ કઠલભાઈની જૈન કન્યાશાળા ચાલે છે, તેવી કન્યાશાળા મહેસાણામાં કાઢવી, ને તેના વ્યવસ્થાપક બહેચરદાસને નીમવા.” | નવ્વાણું પગથિયાં ચઢેલ કેટલીક વાર સામે પગથિયે ઠેબું ખાય છે; પણ જે જાગ્રત છે, એને ડર શો ! જેણે ગુરુસંદેશ ઝીલ્યો હતો, એને વળી મૂંઝવણ કેવી ! બહેચરદાસે સ્પષ્ટ રીતે કહ્યું, “ગુરુદેવ રવિસાગરજી મહારાજની વિદ્યમાનતામાં મેં નિર્ણય કર્યો છે, કે બ્રહ્મચર્યાવસ્થામાં સ્ત્રીઓ અને કન્યાઓને ભણાવવાનું કાર્ય કરવું નહીં. તેમ જ સાધુદશામાં સાધ્વીઓ અને સ્ત્રીઓના પરિચયમાં આવવું નહીં.” | દરખાસ્ત પાછી ફરી. જાહેર નહીં પણ ગૌણરૂપમાં હવે બીજી દરખાસ્તો આવી, અન્ય સાધુ પાસે દીક્ષા લેવાની. આવા વિદ્વાનને સ્વશિષ્ય બનાવવા કેણ આતુર ન હોય! એનો જવાબ પ્રચંડ હંકારમાં મળ્યો. “ગુરુ તો એક જ-શ્રી. રવિસાગરજી મહારાજ ને હવે તેમની આજ્ઞા મુજબ શ્રી. સુખસાગરજી મહારાજ ! બીજા ગુરુ ગમે તેવા જ્ઞાની, ધ્યાની કે માની હય, મને ન ખપે !” અને એક દહાડો પાલનપુર જતી ટ્રેનમાં સહુની રજા લઈ દીક્ષા સ્વીકારવા ઉપડી ગયા. ટ્રેનના વેગની સાથે એમના ઊર્મિ-વેગ હરીફાઈ કરી રહ્યા હતા. For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra બેઠી તેન //youths {{subs Blogin Ab © 2002 www.kobatirth.org FFFF #pend Im જગદગુરુના સા સાનિધ્યમાં J]+ii#| [ ૨૩ ] FEE Acharya Shri Kailassagarsuri Gyanmandir 09512 વિચારકાળે શંકા સ્થાને છે, આચારકાળે શ'કા અસ્થાને છે. પાલનપુર પહેાં ચીને ગુરુદેવ વિસાગરજી મ॰ના સુશિષ્ય સુખસાગરજી મહારાજનાં ચરણમાં સર ઝુકાવવા છતાં, આડી અવળી અનેક સુખવાર્તા ને શાસ્ત્રવાર્તા કર્યા છતાં, પેાતાના ઈરાદે એમણે જાહેર ન કર્યાં. મનેામન અનેક જાતનાં માંથને ચલાવી રહ્યા હતા. પૂ. રવિસાગરજી મહારાજ જેવા સમર્થ સાધુના પગલે તેઓ જઇ રહ્યા હતા, પણ એ સાધુતાના દિવસે જાણે આથમ્યા હતા. સરળતા, ભદ્રિકતા, નિખાલસતા, આત્માથી પણું ને એલિયાપણુ જાણે અલ્પ થતુ' જતુ હતુ. પાંડિત્યના પડકાર, વાદીના હુંકાર, મુસદ્દીવટનાં મંડાણુ તેઓ વધતા જોતા હતા ભેદાભેદ, દ્વેષાદ્વેષ, મારા-તારામાં જાણે વેગ આવ્યા હતા. અલબત્ત, પવિત્રતાના ટકા વિશેષ હતા, પણ પાખંડ પણ પૂજામાં પેસતુ હતું. પણ પાખંડ કયારે પ્રવેશ્યુ નથી ? આત્મા એ એથી શા માટે મૂંઝવું? અવિદ્યા ને વિદ્યા પડખોપડખ વસે છે, એથી શુ વિદ્યાભિલાષીએ વિદ્યાને તજી દેવી ? અને જીતેલી શેતર જ શુ' હારમાં જવા દેવી ? G The 2 સશક્ત સુદર દેહ, ભયું ભર્યું પાંડિત્ય, રસનિરણસમુ વિત્વ, ચાગને સ્પતી મનઃસૃષ્ટિ, અધ્યાત્મને વરેલી હૃદયશકિત, લખાણ ને ખેલવાની સુંદર છટા, પગલે પગલે પ્રમાદથી ડરતી ને ઉપયાગ આચરતી ઇન્દ્રિયા-શુ આ બધી શકિતએ પેટ ભરવા કાજે ખેંચી નાખવી ? અનેા વેપાર કરવા ? એ વેપાર માટે શુ આટલાં કષ્ટ સહ્યાં? શું હજારમાં એક મનુ કે હજારામાં જઈ ભળી જ* ? ના, ના, મારે હજારમાં એક બનવુ છે, આ àહથી પરમાર્થ સાધવા છે. ગાય For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી શાંતિનાથ ભ. નું મેાટું દેરાસર (પાદરા) [ જયાં ચરિત્રનાયકે ભોંયરામાં શ્રી. ઘંટાકરણ વીરના સાક્ષાત્કાર કર્યો. ] Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only જીવનસાક્ષાત્કારનું સ્થળ પાલણપુરના ઉપાશ્રય તથા સરસ્વતી દેવીની મૂર્તિ જ્યાં સાધુત્વના સ્વીકારના નિ ય થયા. 5 LA Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમન્ના સદુપદેશથી વકીલ મા. હે. નાં કુટુબીજનાએ બંધાવેલ જૈન ધર્મશાળા ( જ્ઞાનમંદિર તથા વ્યાયામશાળા સાથે ) For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org જગદ્ગુરુના સાનિધ્યમાં ૧૪૯ પેાતાનું દૂધ પીતી નથી, નઠ્ઠી પેાતાનું જળ પીતી નથી, વૃક્ષ પેાતાનું ફળ ખાતું નથી, તે શું માત્ર મનુષ્ય જ એવે છે, કે સર્પિણીની જેમ પેાતાનું પેતે જ ખાય! સારુ' એ તે સ'સારને દેવાનું હોય. ગુરુમહારાજ પાસેથી ઊઠીને અહેચરદાસ મનની શાન્તિ માટે બબ્બે દેરાસરે પૂજા કરી આવ્યાં. પ્રભુસ્પશથી જીવને શાન્તિ મળી. બપારે જ્ઞાનભડાર અવલેાકયેા. જ્ઞાનાપાસના તે પેાતાના જીવનના મહાન રસ હતેા. એના વિના તે એક દિવસ પણ જીવવું મુશ્કેલ હતું'. જ્ઞાનભંડારનું સૂચિપત્ર અવલે કયુ. નગરશેઠ મગળજી મહેતાને ત્યાં જમ્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંજે સહુ પ્રતિક્રમણ કરવા બેઠા, ત્યારે પાતે શ્રી. પૂયજીના ઉપાશ્રયે ગયા. તેમાં પ્રવેશ કરીને નીચેના ભાગમાં ગયા, અને ક્ષણભર તેમનું મસ્તક નત થઇ ગયું. એમની મનઃચક્ષુઓ અકબરપ્રતિાધક, જગદ્ગુરુ શ્રી. હીરવિજયજી સૂરીશ્વરજીને અભિવંદી રહી. સામે જ એમની વ્યાખ્યાન માટેની ગાદી હતી. આ જ ગાદી પર બેસીને એમણે મહાન આત્માદ્ધાર કર્યો હશે ! અહીં થી જ માર માર કરતા મારાઓને પડકાર કર્યાં હશે ! ને અહી'થી જ મહાન અકબરને નમાવ્યેા હશે! તેઓ આગળ વધ્યા. ગાદીને પૂજયભાવે સ્પર્શ કર્યાં, ને સાધકભાવે ત્યાં એસી પા કલાક ધ્યાન ધર્યું. ધ્યાન સમાપ્ત થતાંની સાથે જાણે હૃદયમાં ઉલ્લાસગાન ગવાતું સાંભળ્યું. કોઇ મહાન ફેાજ કૂચ કરી જતી હેાય, એમ એનું પડઘમ વાગતું હતું. દિશાઓને ભરી દેતા ઘંટનાદ ધાર ગજારવ કરતા લાગ્યું. જાણે કાઇ કહેતું હતુ.: જોબનિયાંની મેાજા ફેાજા જાય નગારાં દેતી રે, ઘડી ઘડી ઘડિયાળાં વાગે, તેય ન હતું તે જાગે રે! બહેચરદાસ જાણે જાગ્રત થઇ ગયા. તેઓ શાન્ત ચિત્ત સ્વ-સ્થાને પાછા ફર્યાં. બીજે દિવસે વિદ્યાથી આની પરીક્ષા લીધી, ને ઇનામ વહેંચ્યાં. શ્રી. મણિલાલ ખુશાલચંદ પરીખ વગેરેએ એક વિદ્યોત્તેજક મ`ડળની સ્થાપના કરી હતી, તેમાં તેમણે ભાષણ આપ્યુ. ** ફરી તેઓ ઉપાશ્રયમાં જઇ શ્રી. હીરવિજયસૂરિજીની ગાદી પર બેઠા. વિચારમાં ઊતરી પડયા. ઘેાડી વારમાં જાણે કાઇ મહાસાગર હિલ્લેાળતે લાગ્યા. ભરતીનાં એનાં માજા જીવનતટને પરિપ્લાવિત કરતાં, જલશિકર વરસાવતાં લાગ્યાં. કેાઇક કહેતુ· લાગ્યું; “ અરે, ઘડી એક પળના વિલંબ ન કરીશ, સાગર ભરતીએ હેાય ત્યારે જ નાવ છોડી મૂકવામાં મજા છે. ઊઠા દે લંગર, છેડ કે નૈયા ! ” મહારાજશ્રી, મને દીક્ષા આપે !” “ કેમ ? એકદમ ?”’ For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧પ૦ યોગનિષ્ઠ આચાર્ય “એકદમ નથી. હવે વેળા આવી ગઈ. નિર્ણય થઈ ગયું. પહેલા મુહૂર્ત ને પહેલી પળે ભાગવતી દીક્ષા અંગીકાર કરવી છે.” “કેઈની રજા, કોઈની મંજૂરી!” “રજા અને મંજૂરી સહુની લઈને આવ્યો છું. તાકીદ કરે, ગુરુદેવ !” મુનિરાજ આ જુવાનના નિર્ણયને જાણતા હતા, એની સાધનાને પિછાણતા હતા. તરત તેમણે નગરશેઠ મંગળદાસ મહેતાને તેડું મોકલ્યું. આ તે ઘડિયાં લગ્ન લેવાયાં હતાં. નગરશેઠ પોતાની સાથે દેશી મગનલાલ કલભાઈ, નહાલ દેશી વગેરેને લેતા આવ્યા. બહેચરદાસની જીવનસુવાસ તેમને પણ પહોંચી હતી. તેઓએ પણ આ પ્રસંગથી પાલનપુર પાવન થતું હોય તે પાવન કરવા ઈતેજારી બતાવી. દીક્ષાના મુહૂર્ત માટે મહાસુખભાઈને તેડાવ્યા. એમણે પણ મુહૂત પાસે જ કાઢી આપ્યું. શ્રી. સંઘ યજયકાર બોલાવતે, મેડી રાતે વિખરાયે. મોડી રાતે પથારીમાં પડેલા બહેચરદાસે અનેક મોહપરાજયનાં નાટક ખેલ્યાં. હવે બે દિવસ પછી આ બહેચરદાસ તે આ નહીં રહે! એ મહામૂલી પળને કલાકો જ આડા હતા. શ્રીસંઘને આજ પાલનપુરનાં ભાગ્ય જાગ્યાં લાગતાં હતાં. કંકુ છાંટી કંકોતરી લખાતી હતી. વાજિંત્રોના સૂર ઘૂંટાતા હતા. નવકારશીઓનાં મિષ્ટાન્ન તૈયાર થતાં હતાં. બધે આનંદ આનંદ વર્તાઈ રહ્યા હતા. ને બહેચરદાસને જગદ્ગુરુના ઉપાશ્રયમાં સંભળાયેલે ઘંટારવ વેગથી સંભળાઈ રહ્યો હતો. કોઈ કર્તવ્યધર્મની જોરજોરથી હાકલ કરી રહ્યું હતું. એ હાલમાં ઘેરઘેરથી મળતાં મેવા ને મિષ્ટાન્ન, માન ને પાન, કંકુ ને શ્રીફળ વિસરાઈ રહ્યાં હતાં. એનાં શાં મૂલ હતાં, આ જીવન મહોત્સવમાં ! દિવસોથી પિતાના માનસ-ભવનમાં જેની સદા પૂજા કર્યા કરી હતી– આરતી ઉતારી હતી, એ મહાન ઘડી આજ સામે આવીને પડી હતી, [પ્રથમ ભાગ સમાપ્ત ] For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ચાગનિષ્ઠ આચાર્ય | ઉત્તરાર્ધ ગા વાળે તે ગાવાળ : જિતે તે જન For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir TI I પાઈ માં ન ટક * એમની ભવ્યતિ એમના આત્મસ્વરૂપ જેવી ભય્ હતી. વિરાળ મુખારવિંદ, ઉચ્ચ અ ને પુષ્ય દેહ સ્ત’ ભ, ચાગીન્દ્રના જેવી દાદી, જબુરદરત દંડ ! આપણે સો માનવજાત મૂર્તિ પૂજક છીએ. અ ને એ ભવ્ય મૂર્તાિ અદશ્ય થઈ છે, છતાં પણ જેણે તીરખી છે; એના ' અંતરમાંથી જહદી ભુ સારો નહિં જ. આનદધનજી 'પછી ખાવા અદ્ભુત જન સંધમાં થોડા જ થયા હો, ( ‘"જલિ' માંથી ) મહાકવિ નાનાલાલ 5 ] [J SI[E jg (d #ti. બી ફાયરવાર ર શાને ઘર भी महावीर जोन आराशना केला, कोन For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ અને ધી { ↑ ] વશ્રેષ્ઠ બહેચરદાસ આજે જે ધર્મની દીક્ષા ધારી રહ્યા હતા, એ ધર્મને ઇતિહાસ અતિ પ્રાચીન છે. ભૌતિક, આધિભૌતિક, અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં એણે સાધેલા વિજયા અપૂર્વ હતા, અને એણે આપેલું માદન અદ્ભુત હતુ. એ ધમ ની વમાનકાલીન ગૌરવગાથા આદિ યુગના માનવની સાથે જ, પૃથ્વીપટ પર વિજયવંત વ નાર આદિ દેવથી શરૂ થાય છે. આય જાતિ એ વેળા જાતિ નહેાતી, આર્યા. વ એ વેળા વસ્તુ નહેાતુ. તામ્ર, પાષાણુ, અને અસ્થિસુગથી પણ પહેલાંની આ વાત છે, એ વેળા માનવી અતિ પ્રાકૃતિક દશામાં હતા. આદિ દેવ ભગવાન ઋષભદેવે અતિ પ્રાકૃત આદિવાસીઓમાં સ'સ્કારનું પ્રાથમિક સિંચન કર્યું . મનુષ્યને સર્વાં પ્રાણીઓમાં શ્રેષ્ઠ કહ્યો. એને સમૂહમાં રહેતાં શીખવ્યું. સમૂહમાં રહેલુ' માનવપ્રાણી એકદમ વિકાસ સાધવા લાગ્યુ. થેાડા વખતમાં એ બુદ્ધિદ્વારા અને હાથદ્વારા-મસ્તિષ્કખળ ને ભુજાબળ દ્વારા જંગલેાનાં જંગàા પર વચ'સ્વ જમાવવા લાગ્યું. સંસ્કૃતિના આદિ બીજે મનુષ્યને વિચારવંત બનાવ્યેા. એ ક્રાન્તિમાં ઉત્ક્રાંતિ કરત ચાલ્યે. આજ સુધી ‘ સૌથો ઝીલ્પ લોયનમ્ 'નું જીવન હતુ. આદિ ધ્રુવે એમાં ભારે રિવતન આણ્યું. તેને તરત જ સૂઝી આવ્યું, કે એક પ્રાણીને પ્રેમથી પાળીને પેાષવામાં અને મારી નાખવા કરતાં ઘણા લાભ છે. ક્રાન્તિ એવી વેગીલી હેાય છે, કે અને પ્રકાશ દૂર દૂર દેખાય છે. વન્ય જીવન જીવતા શિકારી પુરુષ પશુપાલક બન્યા. પશુપાલનથી પ્રાણી તરફ જોવાની એની દૃષ્ટિ બદ્દલાઇ ગઇ. અને ભક્ષ્ય તરીકે ન જોતાં એ ‘ જીવ ’ તરીકે જોવા શીખ્યા. આ વેળા આદિ દેવ ભગવાન ઋષભદેવે સંસારની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શેાધ-કૃષિની શેાધ કરી. અદ્ભુ ૨૦ For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ યોગનિષ્ટ આચાર્ય ભુત એ શોધ હતી. એક દાણે પૃથ્વી પર વેરતાં અનેક દાણ સામે મળતા હતા. આ કૃષિમાં પશુઓ ખૂબ ઉપયોગી નીવડયાં. પોતાની કૃષિ, પિતાનાં પશુ, પિતાનાં વ્રજ, અપરિગ્રહી માનવી પરિગ્રહી બને. હવે એનાથી ઠેર ઠેર ભટકવું અશકય બન્યું. પરિણામે સુંદર એવી સરિતા તીરે ગોકુળ રચીને રહેવા લાગ્યો. ધરતીની સાથે નાતો બાંધ્યો, સરિતાઓ સાથે સ્નેહ સાથ્ય, હવા-પાણી સાથે પ્રેમ બાંધ્યો. આ વસવાટમાંથી સમાજ પેદા થયો. બંધુત્વની ભાવનાને ઉદય થયો. માણસ એક --બીજાને પડોશી બને. વિનિમય શિખે, સમાજમાં હળીમળીને કેમ રહેવાય, એના નીતિ નિયમો જાણ્યા. પણ સાથે સાથે જે આદિ માનવો રઝળપાટ કરતા હોવાથી નિર્લોભી હતા, તે સ્થિર થવાથી પશુ, ભૂમિ, કૃષિ વગેરે વિષયમાં લોભી થયા, ને એ અંગે અવારનવાર ઝઘડા થવા લાગ્યા. માનવસંસ્કૃતિના આદિ દેવ આ વખતે તેમના નિયામક બન્યા. સંસારના પ્રથમ રાજા” તેઓ થયા. પ્રજાનું રંજન એ રાજધર્મ બન્યો. બંને પક્ષને અયોગ્ય રીતે આગળ વધતા અટકાવી નિયમનમાં મૂક્યા. આ નિયમનથી આદિ માનનો ખૂબ વિકાસ થયો. તેઓ વિચારક થયા, ચિંતક થયા, કાય-કારણના જ્ઞાતા થયા. તેઓની આબાદી ખૂબ વધી. આબાદી વધી એમ નિર્ભયતા વધી. એમની નિર્ભયતાએ અનેક શિષ્ય જન્માવ્યા. આદિ દેવે એ નવસંસ્કૃતિના લાડકવાયા બાળને “આર્ય નું ઉપનામ આપ્યું. આર્ય એટલે અજેય યોધ્ધો ! “નમો અરિહંતા ' (શત્રુના હણનારને નમસ્કાર હો) એ એનો મહામંત્ર. પથ્થર ને પાષાણનો યુગ વટાવી એ સમૃધિભર્યા તામ્રયુગમાં પ્રવેશ્યો. વન સજાવ્યાં, ઉપવન રચાવ્યાં, ઉદ્યાન ને ગૃહની રચના કરી, નદીને કાંઠે સુંદર આશ્રમગૃહમાં નિવાસ કર્યો. સંસારની સર્વ સમૃદિધ જાણે એમને આંગણે આવી ખડકાણી ! | સામાજિક અને રાજકીય વિકાસોન્મુખી જીવન જીવતા સુખી, શાન્ત ને નિર્ભય માનવીના મનમાં એક ચિંતા એકાએક ઝગી. એના સમાજના માણુ સે હસતા, આનંદ કરતા, કિલ્લોલ માણતા એક દહાડે એકાએક એવી રીતે સૂઈ જતા કે ઉઠાડયા કદી ઊઠતા નહિ! એકાકી જીવન જીવતા આદિમાનવને આ વિશે વિચારવા કંઈ તક મળતી નહીં; પણ સમાજમાં તો હત–પ્રીતના સંબંધ બાંધ્યા પછી, આવા બનાવો સહુનાં મન ભારે કરી મૂકતા, અરે, આનું નામ તો મૃત્યુ. એ સહુને અનિવાર્ય ! એના પંજામાંથી કોઈ મુકા નહિ! આ અનન્ત નિદ્રા સહને વારાફરતી ઘેરી વળવાની ! અરેરે, આટલું સુખ, આટલી સાહ્યબી, આટલી સમૃધ્ધિ મળી, અને આવી ક્ષણભંગુર ! તેઓએ એકાંતમાં બેસી એનો વિચાર કરવા માંડયે, માનવી ચિંતક બન્ય, અગમ્ય તરફ આકર્ષાય, ઊંડો ઊતરતો ગયો એમ એનો અફસોસ વધતો ગયો. *સંસારમાં નદીના કાંઠે જ સભ્યતાનો ઉદય થયો છે. ચીનની ચાંચેકયાંગ ને હોઆંગહો, હિંદની ગંગા-જમના ને સિંધુ- સતલજ, ઈરાનની દજલા ને કરાત ને મિશ્રની નીલ નદીના કાઠે લોકો પ્રથમ વસ્યા. For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ અને ધમી ૧૫૫ “અરે, અહીં સુખ ખરું પણ બહુ અ! અલ્પ સુખ પણ દુઃખથી અભિભૂત, હાસ્ય ખરું પણ રુદનથી મિશ્રિત, પ્રકાશ ખરો પણ છાયાથી આવૃત્ત, દિવસ પછી રાત જાણે અનિવાય. જીવન ખરું પણ મૃત્યુ એનું ચિરસંગાથી ! બધુય ચાર દિનની ચાંદની જેવું ! અરે, મિષ્ટ મધુથી ભરેલ કુંભ ભલે મળે, પણ એમાં સદા ઝેરનું બિંદુ ઝર્યા કરે એનું શું? એ મધુની શી લહેજત ! એની શી મિષ્ટતા ! એનો શો ઉપયોગ ! અરે, વહેલું મોડું જે નાશ પામવાનું છે, એવા ક્ષણભંગુરનો મેહ રો ! જે જાણતા હોય કે ઘડી પછી દેહાંત દંડની સજા થવાની છે, એને જીવતરનો સ્વાદ શે ! નવજીવન ભલે લાધ્યું પણ એને મૃત્યુના ઓછાયાથી દૂર કરવું જોઈએ. આ સુખ ત્યારે જ સારું ગણાય જ્યારે દુઃખની સંભાવના ન રહે. ભગ જોઈએ, પણ જેનો અંત રોગમાં છે, એવા ન જોઈએ. વિચાર કરતો માનવી ફિલસૂફ બનતો ચાલ્યો. મૃત્યુએ જ સંસારની મહાન આધ્યાત્મિકતાને જન્મ આપ્યો. આદિ દેવે સંસારની આ પુકાર સાંભળી. એમણે તો માનવઉધારનું કાર્ય આરંવ્યું હતું. સામાજિક રીતે ને રાજકીય રીતે માણસને સુખી ને ઉન્નત બનાવવાનું કાર્ય તે વિકાસનાં પંથનાં પહેલાં પગલાં હતાં. માનવીને તો એથી ઘણે આઘે લઈ જવાનો હતો. જીવન સાક્ષાત્કાર દ્વારા સત્ય સમજાવવા તેમણે નિર્ણય કર્યો. એક દહાડો રાજ તર્યું. રાજનાં સુખ તજ્યાં, વનવાસ લીધા ને દેહકષ્ટ સહન કરવા માંડયાં. એક દહાડો મૃત્યુ, રેગ ને વિપત્તિથી અકળાએલાં માનવીઓને એકત્ર કરી કહ્યું અરે, તમે કાં ભૂલો તમે જેને “હું પિત” માની આળપંપાળમાં પડ્યા છે, એ તો અન્ય કઈ છે, તમારો “હું પિતે ” તો અંદર બેઠે છે. એ મરતો નથી, જન્મતે નથી. મરે છે ને જન્મે છે આ તમારો માટીને દેડુ! તરવાના તુંબડા જેવો આ તમારો આત્મા તે સદા ઉતગામી છે; પણ ઘેરાં માટીનાં પડ ચઢાવી એને બિચારાને ડુબાડયો છે. એની ભાળ લો ! એ અજર, અમર, મહાબલી આત્માને નાણે! ખરેખર માણસ દેહમાં વસતા નથી, આત્મામાં વસે છે. જે માતનો ભેદ જાણશે, એ જીવનને સાચે મર્મ નાણશે. વાત તો અદ્ભુત હતી. એકદમ સમજાય તેવી નહતીપણ જેમ જેમ ગળે ઊતરતી ગઈ એમ એમ દષ્ટિબિંદુમાં નવો પલટો આવ્યો. આજ સુધી જે દુઃખના ડુંગરા લાગતા, એ સુખદાયક લાગ્યા. જે વિપત્તિને જોઈ મન કાયર થઈ જતું, એ વિપત્તિને જોઈ મન હંકાર કરવા લાગ્યું. વિપત્તિ, સંપત્તિ, જીવન ને મૃત્યુના ખ્યાલો સદંતર ફેરવાઈ ગયા. અરે, મૃત્યુ કોને છે ? અરે, પુરુષાર્થથી કોણ હારે છે? એક દેહ જશે તો અનેક દેહ મળશે! એક દહાડો એ દેહની માથાકુટમાંથી પણ મુક્તિ મેળવીશ! હું કોણ? આત્મને પિછાણનારે આર્ય ! આ તત્ત્વચિંતનને–આ આત્મદર્શનને સહુએ “ધર્મ” એવું નામ આપ્યું. નીચે પડતા જીવનને પેણે ધારણ કર્યું. ધારણ કરી ઉધરણ કર્યું ! વિલાપ, વેદના, વ્યાકુળતા, વિહવળતા સંસારમાંથી ઓછાં થયાં. For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ યોગનિષ્ઠ આચાર્ય આ “ધમ રૂપી દીપકને પ્રકાશ આગામી યુગોને અજવાળાં આપતો રહે, એ માટે આજનાઓ રચાઈ. વ્યક્તિગત વિજય જે એ ન બની જાય, એ માટે જ્ઞાની પુરુષોએ સમષ્ટિને લક્ષમાં રાખી એના ચઢતા–ઊતરતા વિભાગ ર્યા. ચોગ્ય કક્ષાએ રચી. એગ્ય ચિંતન આપ્યું. યોગ્ય અનુશાસન, ઊચિત અનુશીલન ને સાર્વત્રિક આશ્વાસન પ્રેર્યા. આમ ધર્મ, ધમી અને ધર્માત્માઓની ભૂમિકા રચાઈ. આ ભૂમિકાએ માનવજીવનને વધુ સંપીલું, ઉદાર ને દયાળુ બનાવ્યું. તપ ત્યાગ ને ભક્તિ તરફ પ્રેરણા કરી. એ જીવન અબ્દુભુત હતું. સાક્ષાત સ્વર્ગ ખડું હતું. પણ કાળે કાળે પરિસ્થિતિના પલટા આવવા લાગ્યા. શાંત ઝૂંપડીઓ પર નવાં વાવાઝોડાં વાવા લાગ્યાં. એ વાવાઝોડાંએ આ સમર્થ, મૃત્યુંજય આને અશ્વારોહી બનાવ્યા. ધર્મચકની છાયામાં રાજચક ચલાવતા સર્યા. ધમેં આપેલી ખુમારી અદભુત હતી. એ ખુમારીએ ઘણું સરજાવ્યું. સમાજ સરજાવ્યા-રાજ સ્થપાવ્યાં, રાજતંત્ર રચાવ્યાં. આ ભૌતિક વિજોએ આ આધ્યાત્મિક વિજેતાઓને ઘેલા બનાવ્યા. આર્યોનાં મસ્તક સંસ્કૃતિના અભિમાનથી ઉન્નત બની રહ્યાં. સંસ્કૃતિ પ્રચાર માટે એ નવનવી વનસ્થળીઓમાં ઘૂમવા લાગ્યા. આદિદેવ નિર્માણ પામ્યા, ને આર્યાવર્ત સરજાયું. આર્યોએ નવા વિજય સાધવા, નવી સંસ્કૃતિ પ્રચારવા વિજયયાત્રાઓ આદરી. દરેક યાત્રાએ તેઓએ કંઈ ને કંઈ મેળવ્યું. અશ્વારોહી આયએ ચારે તરફ પિતાના ઘોડા દોડાવ્યા. કોઈ યૂરેપ તરફ ગયા, કોઈ ઈરાન તરફ, કે અફઘાનિસ્તાન ને હિંદમાં આવ્યા. હિંદમાં આવી, દ્રાવિડને હરાવી આર્યાવર્તની સ્થાપના કરી. સંસ્કૃતિના રસિયા આર્યોએ અનેક દેવદેવીઓના ઉપાસક દ્રાવિડોનો તિરસ્કાર ન કર્યો. એમને ધર્મ સહને એકતાની સાંકળે બાંધવાનું કહેતા હતા. તેમને પોતાના બનાવી લીધા. તેમનાં પૂજ્ય દેવદેવીઓને પિતે માનાર્હ બનાવ્યાં. એક ને અખંડ આર્યાવર્તની રચના કરી. એના અંગરૂપ ચાર વર્ણ બનાવ્યા. આર્યો પિતાની સાથે પિતાની વિદ્યા, જ્ઞાન ને કવિત્વ લાવ્યા હતા. એ વિદ્યા ને જ્ઞાને તેમને અજેય બનાવ્યા હતા. એ મહાન વારસાની રક્ષા માટે તેમણે એક બુદ્ધિશાળી વગ તૈયાર કર્યો. તેને ન લડવાનું, ન ફરવાનું, ને પેટની ચિંતા કરવાની. તેની ફરજ સર્વ જ્ઞાન ને વિદ્યાની પરંપરા જાળવવાની. એનું નામ “ બ્રાહ્મણ” રાખ્યું. બીજે વગર લડાયક ચોધાઓને બનાવ્યો. એ ચોધાએાને ન જ્ઞાન ભણવાનું કે ન પેટની ચિંતા કરવાની. તેઓની ફરજ લોકોનું રક્ષણ કરવાની, યુદ્ધકળા ખિલવવાની ને વિજય વરવાની ને વસાહતના પ્રદેશને વિશાળ બનાવવાની. આ વગર “ ક્ષત્રિય” કહેવાય.૪. એક વર્ગ કે જે ન લડાયક હતો કે ન ખાસ વિદ્યાની અભિરુચિવાળો હતો, પણ મહેનતુ, ખરી રીતે પ્રથમ ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર એમ ત્રણ વર્ણ રચાયા, ને પછી બ્રાહ્મણ વર્ણ રચાય. For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ અને ધમી ૧૫૭ દીર્ઘદ્રષ્ટિ ને વ્યવસ્થાવાળે હતો-તેને “વૈશ્ય” ઉપનામ આપી ખેતી કરવાનું, ગોપાલનનું ને ખોરાક આદિના વિનિમયનું કામ સોંપ્યું. બ્રાહ્મણ વિદ્યાભિરત રહેતો હોવાથી ને ક્ષત્રિય લડાઈઓમાં ગૂંથાયેલું રહેતું હોવાથી ખેતી આદિ કામ માટે, નગરગ્રામની સ્વચ્છતા માટે તેમ જ કળાકૌશલ્ય વધારવા માટે એક સેવાભાવી વર્ગ યોજવામાં આવ્યા, એ “શૂદ્ર” કહેવાયા. બ્રાહ્મણ સમાજરૂપી દેહનું મસ્તક, ક્ષત્રિય હસ્ત, વૈશ્ય પેટ ને શુદ્ધ પગ ગણાયા. ચારે અંગ એકબીજાના પૂરક ને સમાન હતાં. કઈ હીન કે કોઈ વિશેષ નહોતા. પણ કાળ વધતો ગયો તેમ આ સમાજદેહમાં વિકૃતિઓ પ્રવેશવા લાગી. ક્ષત્રિય પિતાના વિજેથી અંધ બન્યા. તેઓ પિતાને સર્વોપરી માનવા લાગ્યા, ને ત્રણે વર્ણને પિતાનાથી હીન માન્યા. બ્રાહ્મણો પિતાના જ્ઞાનથી ઉન્મત્ત બની ગયા. મંત્રશકિત, શસ્ત્રશકિતથી સહુને ધ્રુજાવવા લાગ્યા. એણે જટિલ ક્રિયાકાંડો ને યજ્ઞયાગે ઊભા કર્યા. યજ્ઞમાં પુરુષમેધ, અશ્વમેધ ને અજામેની સ્થાપના કરી. સહુને પિતાની લડાઈની ઝંખના જાગી. આ સંઘર્ષનો પહેલો પડઘો વીસમા તીર્થકર મુનિસુવ્રત સ્વામીના વખતમાં પડયો. રાવણ નામનો વિદ્વાન બ્રાહ્મણ મંત્રશકિતના જોરે પૃથ્વીને નાથ થઈ પડે. સંસારની સુંદર સ્ત્રીઓ ને સંસારનું સોનું એણે પાટનગર લંકામાં એકઠું કર્યું. જ્યાંથી આદિદેવ કષભદેવે માનવસંસ્કૃતિનો પ્રચાર કર્યા હતા, એ જ અયોધ્યાના એક ક્ષત્રિય રાજકુમાર રામ અને લફમણે માનવસંસ્કૃતિની સુરક્ષા માટે પહેલ કરી. તેઓએ જીવનને ઉચ્ચ ગુણોથી બળવાન બનાવ્યું, ને એ અજેય રાવણને રોળી નાખ્યો, લંકાને નષ્ટભ્રષ્ટ કરી, રામરાજ્યને એક આદર્શ પૃથ્વી પટ પર સ્થા. પણ સત્તા બહુ બુરી ચીજ છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત ને એકવીસમા નમિનાશને કાળ વ્યતીત થતાં થતાં તે ફરી ક્ષત્રિયો ઉન્મત્ત બની ગયા. સંસારના દેવ તરીકે પૂજાવાની ઝંખના તેમનામાં જાગી. બ્રાહ્મણ, વૈશ્ય ને શૂદ્રોએ એમની મુરબીવટ સ્વીકારતાં એકચકી સામ્રાજ્યના તેઓ લાલચુ બની ગયા, ને એ વેળા મહાભારત ખેલાયું. આ મહાવિનાશના દૃષ્ટા શ્રીકૃષ્ણ હતા. એમના જ પિતરાઈ ભાઈ નેમિનાથે સંસારને આ હત્યાકાંડથી બચાવવા ભેખ ધર્યો, ને અહિંસાની હાકલ કરી. અરે, વેરની શાંતિ વેરથી નહિ-પ્રેમથી થવી ઘટે. લેનાર કરતાં આપનાર મટે છે. પારકા માટે જીવનાર જ સંસારમાં સાચે છે. વૈદિક સાહિત્યમાં “ ઘર આંગિરસ” તરીકે એ ઓળખાયા. મહાભારતના હત્યાકાંડથી ત્રાસેલી જનતાએ આ હાકલને ઝીલી લીધી. બાવીસમા જનધર્મની એક ખૂબી છે, કે તેના તમામ તીર્થકરો ક્ષત્રિય છે, તે તમામ ગણધર બ્રાહ્મણ છે, છતાં એ વૈશ્યનો ધર્મ ગણાય છે. For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ યાનિષ્ઠ આચાય તીર્થંકર પછી તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથે આ તત્ત્વને વેગ આપ્યા. તે પુરાણપ્રસિદ્ધ કાશીનગરના રાજપુત્ર હતા, ને એક ક્ષત્રિયસંતાન અહિં સાની વાત કરે, બાહ્ય શત્રુને બદલે અંતરના શત્રુના ઉલ્લેખ કરે, ને તેને જીતવા માટે શસ્ત્રને બદલે અહિં સારૂપી તન્ત્ર-શસ્ત્રને સ્વીકારે, એ વાત એ જમાનાને જૂની આંખે નવા તમાશા જેવી હતી. શ્રી પાર્શ્વનાથે અહિં’સાના વિસ્તાર કર્યાં ને માનવજીવનને જરૂરી ચતુર્થાંમ-અહિંસા, સત્ય, અસ્તેય ને અરિગ્રહની રચના કરી. તપેલા પૃથ્વીના ગાળા માટે આ ચતુમ સવરવાદ અમૃત મેઘની વૃષ્ટિ સમાન હતા. આ કાળ ડા, યાકોબી વિ, સ. પૂર્વે ૮૨૦ થી ૭૨૦ સુધીના નોંધે છે. શ્રી પાર્શ્વનાથ પછી લગભગ બે સૈકાના કાળ વોતી ગયે, ને એ કાળમાં ફરી જૂની વાતા તાજી બનવા લાગી. બ્રાહ્મણેા ક્ષત્રિયાના આશ્રિત બન્યા, ને ધ સત્તા રાજસત્તાને પનારે પડી, રાજપદ મહાન બન્યું. યુદ્ધોના સહાર ધર્માં મનાયે. યુધ્ધમાં મરનાર કસાઇને પણ સ્વર્ગપ્રાપ્તિ શકય કરી દીધી. ફરીથી યજ્ઞ શરૂ થયા. પણ પ્રજાએ હિંસક યજ્ઞ સામે વિરોધ નોંધાવ્યા. અજામેશ્વમાં ‘ અજ એટલે ડાંગર કે અજ એટલે કરેા ’ એના વાદવિવાદ ચાલ્યા. ધમ સત્તા તે રાજસિંહાસનની આશ્રિત બની હતી. ચુકાદો આપવાનું આવ્યું. રાજસત્તાના હાથમાં. રાજસત્તા પર બ્રાહ્મણસત્તા લાગવગ લગાવી ગઇ. · અજને અર્થે બકરા ' એવા રાજાએ ચુકાદો આપ્યા, પણ પ્રજા વિફરી બેઠી. રાજાને સિંહાસનથી નીચે પછાડયા. આમ લેાકમતના વિજય થતા જોવાયે પણ એ કામમાં ક્ષત્રિય અને બ્રાહ્મણે એકસ’પ હાવાથી ફીથી હિંસક, યજ્ઞો ચાલુ થયા. વર્ણનો મહત્તાની ફરી રાજદુહાઇ શરૂ થઇ. બ્રાહ્મણ તે બ્રાહ્મણ ને ક્ષત્રિય તે ક્ષત્રિય. વૈશ્ય તે વૈશ્ય ને શૂદ્ર તે શૂદ્ર ! સ્ત્રીનું બિચારીનું સ્થાન જ નહીં. એ તેા ભાગે પલેગ-પરિગ્રહની વસ્તુ ! એ વેળા ભુલાયેલા અધ્યાત્મવાદના પુનરોધ્ધાર માટે ક્રાન્તિ થઇ. ક્રિયાકાંડના-યજ્ઞયાગના જાળામાં રકત સમાજને એ જાળામાંથી બહાર કાઢી જ્ઞાનમય જીવનની પ્રેરણા કરી. એ કાળ ‘ ઉપનિષદ કાળ ’ને નામે ઓળખાયા, ને ધની અનિરૂધ્ધ ભાવનાના ઉગમ કાળ નજીકમાં દેખાયે. પણ પુરાણમતવાદીઓના સામર્થ્ય પુનઃ વ્હેર કર્યું. આ નવા કાળ તાત્ત્વિક વાદાવાદ, શાસ્ત્રચર્ચા, શુષ્ક પાંડિત્યમાં લુબ્ધ બની ગયા. પણ ક્ષત્રિય આત્મવીરાની પરપરા જાણે અવિ રત ચાલી રહી હતી. ઇ. સ. પૂર્વે ૬૨૩ની વસંત પૂર્ણિમાએ ગૌતમબુધ્ધના જન્મ હિમાલયની તળેટીમાં આવેલા કપિલવસ્તુના રાજવી શુઘ્ધાદનને ત્યાં થયા. એમણે અહિંસાના એ જ તત્ત્વ પર ભાર મૂકયેા. માનવજીવનનું ધ્યેય તપ ને ત્યાગ દ્વારા જ પ્રાપ્ત થવાનું કહ્યું. બ્રાહ્મણના વર્ચસ્વને પડકાર દીધા, ક્ષત્રિયાના યુધ્ધસંહારને ફિટકાર દીધેા, ને પ્રેમ ને ત્યાગનાં બી વાવ્યા. For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ અને ધમી ૧૫૯ પ્રકૃતિની કાઇ પ્રેરણા જ હશે, કે પૂરી એક પચ્ચીસી પણ ન વીતો કે લિચ્છવી કુળના એક બીજા રાજકુવરે વૈશાલીનગરીના, ઇક્ષ્વાકુ કુળના, રાજા સિધ્ધાને ત્યાં જન્મ લીધેા. ઇ. સ. પૂર્વે ૫૯ માં એક બાળકના જન્મ થયા. ઇતિહાસ એ મહાન આત્મધર્મના પ્રચારકને શ્રમણ ભગવાન મહાવીરના નામે સહુ આળખે છે ને વઢે છે. આ ક્ષત્રિય રાજકુમારે બ્રાહ્મણને વિકાસ રુંધાયેલે નિહાળ્યે, ક્ષત્રિયે ને સમશેર પ્રિય ને શ્રીલુબ્ધ દેખ્યા. સંસારની બે મહાન જાતિઓના પતને તેમના દિલમાં વ્યથા જન્માવી. આધ્યાત્મિકતા હે।મહવનમાં ને સુરાપાનમાં, જડ ક્રિયાકાંડ ને જટિલ વર્ણભિમાનમાં પર્યાપ્ત થતી દૃષ્ટિગોચર થઇ. શાસ્ત્ર પર બ્રાહ્મણેાએ કાષ્ટ્ર કર્યાં હતા. શસ્રો પર ક્ષત્રિયાએ, શત્રુ ને શાસ્ત્રથી હીન બનેલી પ્રજા નિવીય બની રહી હતી. અને આ સમાજ પેાતાના મૂળ ઘ્રુવતારક આત્મા પ્રતિના ભૂલી ગયા હતા એનુ શું ? આધ્યાત્મિક શેાધનું શુ' ? અન’ત સુખ તરફની પ્રવૃત્તિનું શું ? જાતિના પ્રેમ, સત્તાનું ગુમાન, આર્થિક ખુમારી સત્યાનાશનાં મૂળ બન્યાં હતાં. તેમાં ય આ આ સંઘની સ્થાપનાના મૂળ ઉદ્દેશ જે આત્મિક વિકાસ, તેના પર હથેાડા ચલાવ્યેા હતેા. મહાવીરે જ્ઞાન, મૌન, પ્રેમ ને તપ દ્વારા જીવનવિશુધ્ધિ કરી, ને પેાતાના જીવનના એકેએક ભાગ સ્વચ્છ કરી નાખ્યા, મન, વાણી ને કમ નિળ બનાવ્યાં. પારદર્શક મેાતીની જેમ પેાતાનુ જીવન પારદર્શક બનાવી એક દિવસ આવને નવસંદેશ આપ્યા. “ મને રાહુ પરના પ્રકાશ લાગ્યેા છે. એ રાહુ પર જવા માટે તમે તમારા આત્માને પિછાણેા. તમારે આત્મા જ પરમાત્મા છે, અને એ પરમાત્મ પદ માટે સ્ત્રી-પુરુષ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર કાઇ પણ યત્ન કરવાના અધિકારી છે. આત્માના અધિકારની દૃષ્ટિએ શૂદ્ર હીન નથી, ને બ્રાહ્મણ શ્રેષ્ઠ નથી. સ્ત્રી હલકી નથી, ને પુરુષ મેટા નથી. જીવ માત્ર સમાન છે, ગુણથી મહાન છે. સર્વ શાસ્ત્રનાં અધિકારી, ક્રિયાનાં હક્કદાર ! “દરેક પ્રાણી તરફ દયાભાવ કેળવે. એકના જીવનને હણી આપણું જીવન સમૃધ્ધ ન મનાવા. અહિં’સાને વિચારે, સાચા અહિંસક દિવ્ય પ્રેમી છે. કર્મોના નિયમને સમજો. તમારાં કરેલાં પાપેામાંથી ઇશ્વર, મૃત્યુ કે કોઇ પણ દેવદેવી તમને નહી છેાડાવે. સ્યાદ્વાદ ધર્માંને પિછાણા, સહુ માનવને સમાન જીવનધમી લેખી ચાલા, ને આધ્યાત્મિક માર્ગે, મનઃશુધ્ધિ આચારી, ગભીર મૌનપૂવ ક; અખંડિત તપથી આગળ વધેા, ૫થી કે પાપીને ધક્કો ન મારા, તમે સહન કરેા-બીજાને માટે, એમાં તમારું' શ્રેય છે, “ અનાદિ અનન્ત સંસારમાં ભકતા જીવને અનન્ત સુખની પ્રાપ્તિ માટે નીચેની ચાર વસ્તુની પ્રાપ્તિ ને સદુપયેાગ કરવા જોઇએ. ( ૧ ) મનુષ્યત્વ, દેવજીવન કે અન્ય જીવન કરતાં માનવજીવન શ્રેષ્ઠ છે; કારણ કે આત્મહિતની પ્રવૃત્તિ કેવલ આ જ જીવનમાં થઇ શકે છે. ( ૨ ) ધ શ્રવણ, શાસ્ત્રાના અથ સમજવા, એનું ચિંતન કરવું, મનન કરવું તે જીવનમાં ઊતારવા. ( ૩ ) ત્રીજી વસ્તુ સત્ય શ્રધ્ધા, શ્રધ્ધા વિનાની કાઇ પણ ક્રિયા ફળતી નથી. શ્રધ્ધા For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ ચેાગનિષ્ઠ આચાય વિનાને આદમી સઢ વિનાના નાવની જેમ જ્યાં ત્યાં ફરે છે, અકળાય છે, એટલે એક વાર વિચાર કરીને જે વાતનેા નિશ્ચય કર્યાં, તેમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવવી. ( ૪ ) ચેાથી વસ્તુ, સંયમવી. શ્રદ્ધાથી પ્રાપ્ત ધનું વીરતાપૂર્ણાંક આચરણ કરવું. સમજી લેજો કે બહુ જ ઓછા માણસા માનવભવ પ્રાપ્ત કરે છે. એમાં બહુ ઓછા ધ શ્રવણ કરે છે, એમાંથી પણ હુ આછા શ્રધ્ધાવાન અને છે, અને એ શ્રધ્ધાવાન થવા માત્રથી ક્રિયાવાન થવાતું નથી. સ્વીકૃત મા` પર ચાલવું અસિધારા પર ચાલવા કરતાં પણ દુર્લભ છે. સ’ગ્રામનાં સ`ગ્રામ જીતનારા મહાબલી ચેાધા કષાયના નાના એવા યુધ્ધમાં હારી જાય છે. ’’ આ સંયમ-વીના માર્ગના અનુયાયીએ પાંચ પ્રકારનાં મહાવ્રત પાલવાનાં હોય છે. ( ૧ ) સૂમ અથવા સ્થૂલ-બધા પ્રકારના જીવાની મન, વચન ને કાયાથી હિ'સા ન કરવી, ન કરાવવી કે ન પ્રેરણા આપવી. આ વ્રતને પ્રાણાતિપાત વિરમરણ વ્રત કહે છે. (૨) એવી જ રીતે મન, વચન, કર્માંથી અસત્ય ભાષણને માટે પણુ પ્રતિબંધ છે, ને એનુ નામ મૃષાવાદવિરમરણુ વ્રત કહે છે. આવી જ રીતે ચારી ન કરવા વિષયક ત્રીજી અદ્યત્તાદાન વિરમણ વ્રત છે. અને આવી જ રીતે વિષય-ભાગ ત્યાગ કરવા માટેનું ચાથું મૈથુન વિરમણ વ્રત ને પાંચમુ પરિગ્રહ વિરમણ વ્રત, ધન-ધાન્યાદરૂપ બાહ્ય પરિગ્રહ ને રાગદ્વેષાદિ આભ્યંતર પરિગ્રહના સર્વથા ત્યાગ કરવા રૂપ છે. આ પ્રકારના સંયમી-સવિરતિ શ્રમણ કહેવાય, ને તે કમ મુકત થઈ અનન્ત સુખનું મૂળ જે મેાક્ષ તેને પ્રાપ્ત કરે છે. આ ઉચ્ચ પ્રકાર છે, ને મહાપુરુષાથી જીવા તેનું અવલ’બન લે છે. પણ એવા ચ જીવા છે, જેઓ આવા મહાપુરુષાથી નથી, ને ઉપરની વસ્તુના સથા ત્યાગ કરી શકતા નથી. શ્રમણ ભગવાન મહાવીરે તેને દેશિવરતીના માગ ખતાન્યેા, જેમાં ઉકત પાંચ વ્રતે ઉત્કૃષ્ટ નહી' પણ સામાન્ય રીતે પાળવાનાં હતાં. તે ગૃહસ્થ રહે, શ્રમણાપાસક રહે, ને નીચેનાં બાર વ્રત પાળે. ૧ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ-ચાલતાં ફરતાં ( ત્રસ ) જીવાની નિષ્કારણ હિંસા ન કરે. ૨ સ્કૂલમૃષાવાદ વિરમણ, સ્થૂલ જૂઠ ન લે. સ્થૂલ અદત્તાદાન વિરમણ,—જે લેવાથી મનુષ્ય ચાર થાય તેવી ચીજ તેના સ્વામીની રજા વગર ન લેવી. સ્વ–સ્રી સતેાષ, પર–સ્રી ત્યાગ, સ'પત્તિનુ` નિયમન, ગમનાગમનનું નિયમન, ખાનપાન, મેાજ–શેાખ ને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનુ નિયમન, નિરર્થક પ્રવૃત્તિઓના ત્યાગ, ( અનંદંડ વિરમણ ), સામાયિક, દેશાવકાશિક, પૌષધાપવાસ ને અતિથિ વિભાગ, આ બાર ત્રતાનું પાલન કરવું. આ અનુશાસન અદ્દભુત હતું. સાદા શબ્દોમાં વીજળીના આંચકા હતા. એમાં સત્યની સાદાઇ, આત્માની મહાનતા ને નીતિનિયમેની નિખાલસ ચર્ચા હતી. ક્રિયાકાંડાની જટિલતા For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ચરિત્રનાયક – ૧૮ (યુવાવસ્થા) For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ અને ધમી ૧૬૧ ને શાસ્ત્રાની છેતરામણી ૨મત નહોતી. માણસને એની કેડ પર ઊભે કર્યો. એના પુરુષાર્થને હાકલ કરી. એ હાકલે આર્યાવર્તને એક નવીન ઉષ્મા આપી. ઈતિહાસ-પ્રવેશના વિદ્વાન રચયિતા શ્રી. જયચંદ્ર વિદ્યાલંકાર સારાંશમાં મહાત્મા બુદ્ધ ને ભગવાન મહાવીરની સમાચના કરતાં લખે છે, કે બુદ્ધ ને મહાવીરની શિક્ષામાં મુખ્ય ભેદ એટલે હવે, કે બુદ્ધ જ્યારે મધ્યમ માર્ગનો ઉપદેશ દેતા ત્યારે મહાવીર તપ અને કૃષ્ણ તપને જીવનદ્વાર મહાન માર્ગ બતાવતા. મહાવીરને અહિંસાવાદ અંતિમ સીમાએ પહોંચેલ હતું, જે બાબતમાં પણ બુધ મધ્યમમાગી હતા. બંને વેદ અને ઈશ્વરને માનતા નહોતા. મગધ આદિ દેશોમાં મહાવીરને ઉપદેશ જલદી પ્રસરી ગયો. કલિંગ તે એમના જીવનકાળમાં જ એમનું અનુયાયી બની ગયું. રજપૂતાનામાં મહાવીર–નિર્વાણની એક શતાબ્દિ બાદ જૈનધર્મની જડ જામી ગઈ. જૈનોનું સાહિત્ય પૂરતા પ્રમાણમાં વિશાળ છે, ને એ અવધ યા કેશલની પુરાની પ્રાકૃત-અર્ધમાગધીમાં છે.” યુગપ્રવર્તકનાં ચક્ષુ પોતાના જમાનાથી ઘણું આગળ જતાં હોય છે. કોઈ પણ પહાડના ગિરિશિખરમાંથી નીકળેલી હજાર સરવાણીઓ સદા ભિન્ન ભિન્ન વહ્યા કરે, એકત્ર ન થાય, તો ગમે તેવી સુસ્વાદુ હોવા છતાં, એકાદ ગ્રીષ્મને તાપ એનું નામોનિશાન મિટાવી દે. એને સરિતા કે સાગરને વેગ, મહત્તા કે ચિરંજીવતા ન લાધે. પિતાના અનુયાયીઓ-પિતાના સિધ્ધાંતના પાલકો એકત્ર રહે, સંગઠિત રહે, સુવ્યવસ્થિત રહે, એ માટે એક સમૂહ સ્થાપનાની-સંસ્થાની-સંઘની જરૂર હતી. આ આજના શ્રમણ ભગવાને વિચારી. - એ આયોજના તે આજનો જન સંઘ. એ સંઘમાં શ્રમણ-શ્રમણીથી લઈ શ્રાવકશ્રાવિકાઓને પણ સમાવેશ થાય. આ ચતુર્વિધ સંઘનું મહત્ત્વ એક તીર્થંકરની સમાન રહે. એના નિયમો, ઉપનિયમે, પેટાનિયમ રચાય, ને આવી રીતે પોતે કરેલી આત્મસાક્ષાત્કારની શેષને પ્રચાર તેના દ્વારા યુગ સુધી અવિચ્છિન્ન ચાલ્યા કરે. - આ ચતુર્વિધ સંઘની સ્થાપનાનો દિન તે આજથી ૨૪૭૪ વર્ષ પૂર્વેની વૈશાખ સુદી દશમી. એ દિવસે શ્રમણ ભગવાને પોતાની ફિલસૂફી રજૂ કરી. એનું ધ્યેય, ધ્યેયપ્રાપ્તિના માર્ગો સમજાવ્યા. એ પરિષદામાં રહેલ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ધ સહુએ એનો સ્વીકાર કર્યો. કેટલાકએ તો સંસાર તજી પ્રભુ સાથે ત્યાગી બનીને રહેવું પસંદ કર્યું. કેટલાક ઘરબારી રહ્યા. - જેઓ સંસાર છોડી ભગવાનની પાસે સાધ્ય મેળવવા ચાલી આવ્યા હતા તેવાં-ને જેઓ સંસારનાં કર્મધર્મમાં રહી સાધ્યની ઉપાસના માટે યથાશકિત યત્ન કરવાનાં હતાં, તેવાં સ્ત્રી-પુરુષોના કમ નક્કી થયા. નિવૃત્તિમાગ ને પ્રવૃત્તિમાર્ગની મર્યાદાઓ નિશ્ચિત થઈ. શ્રમણ ને શમણી તથા શ્રાવક ને શ્રાવિકાના ભેદ ર્યો, ને બંનેના ભિન્ન ભિન્ન કાર્યો બતાવ્યાં. સંસારમાં બે વાતના મોટા ઝઘડા ચાલતા હતા. એક કંચનના, બીજા કામિનીના. જે સાધુ થાય તેને માટે બંને વસ્તુ નિષિદ્ધ, સ્પર્શ સુધ્ધાં નહીં. જે ગૃહસ્થ રહે, એને પણ ૨૧ For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir ૧૬૨ યોગનિષ્ઠ આચાર્ય અત્યંત મર્યાદા. સુવર્ણને સંગ્રહ પણ અમુક હદ સુધી, ને સ્ત્રી-વિષયક પણ મોટી મોટી મર્યાદાઓ. આમાં પણ શ્રમણ સંસ્થાની અદ્ભુતતાએ એ કાળના સમાજને આશ્ચર્યમુગ્ધ કરી નાખે. એની મુમુક્ષુવૃત્તિ, તિતિક્ષા, તપસ્વેજ અદ્ભુત હતું. ઈદ્રિય ને વાસનાવિજય અજોડ હતા. મેક્ષમાર્ગના એ અભુત પૂજારીઓનું દ્રશ્ય અનુપમ હતું. ન હજામ, ન દરજી, ન ધોબી, ન સ્નાન, ન વિલેપન, ન ગાડી, વાડી કે પાલખી ! ધરતીના આ બાળને સદા ખુલા પગે ધરતીને પાવન કરવાની. ન મસ્તકે શિવેપ્ટન કે છત્ર! દેહને જંગલમાં ઢાંકવાની પરવા નહીં, કદી જરૂર પડી તો એકાદ કાપડને કટકે જ સહી. ખાન-પાન માટે મળ્યું તો કાષ્ટપાત્ર, નહીં તે હસ્તપાત્ર. ન આરામ માટે વિહાર કે વસવા માટે ન વસતી. સ્મશાન કે ખંડિયેર એની ગરજ સારે. જ્ઞાનની ખેજમાં સદદિત ચિંતન ચાલુ છે. આત્માની ખોજમાં તપ શરૂ છે. એક પણ જીવને અશાન્ત કરવાની ઈચ્છા નથી. એવા જ્ઞાનીને, તપસ્વીને આકાશથી વધુ રૂપાળું કઈ છત્ર નથી. પૃથ્વીની ખુલી ધૂળથી સુંદર ગૃહ નથી. વૃક્ષેથી વધુ સુંદર છાયા નથી. નદીઓની નદીઓ ઊભરાતી હોય પણ એ તૃષાતુર છે. એ જળનો એ સ્વામી નથી. સુમિષ્ટ વાડીઓ ફળથી લચકાતી હોય, પણ એકેય એનું નથી. એ તે ગોચરી-માધુકરીને ધારક છે. નિર્દોષ ભેજનપાણીનો એને ખપ છે. સમાજ પર લેશમાત્ર ભાર રૂપ ન થવાનું એનું લક્ષ્ય છે. એના હક ઓછા છે. એની ફરજે વિશેષ છે. માધુકરી વ્રતની ધારક આ શ્રમણ સંસ્થાની માધુરીથી એ કાળના દિગગજ વિદ્વાનો, પ્રબલ પંડિત, મહાન રાજાઓ ને શ્રીમંત આકર્ષાયા. આકર્ષણ પામીને એને સહર્ષ અપનાવી. એ વિદ્વાનોથી શ્રમણ સંસ્થા શોભાયમાન બની ગઈ. એને પ્રવાહ બલવત્તર બન્યો. આજ તો શ્રમણ સંસ્થા પરથી કાળનાં પચીસ વર્ષ પસાર થઈ ગયાં. કાળનાં રણ ને પરિસ્થિતિનાં વસમાં પૂર વચ્ચેથી પણ આજે એ કંઇક પુરાની ઝાંખી અવશ્ય આપી રહી છે. એ તિતિક્ષા, એ મુમુક્ષુપણું, એ જિગીષા આજે અર્ધપ્રગટ પણ જરૂર દેખાય છે. વેશ ભલે કદાચ બદલાયા, વાઘા ભલે બદલાયા, પંથ કે સંપ્રદાયનાં ઝીણાં ઝરણ ભલે ફંટાયાં, આસમાની સુલતાનીઓ આવીને ગઈ કે દુષ્કાળ ને દુર્ભિક્ષ દેખા દઈ ગયા, અસ્તિત્વની આપત્તિઓમાં એ ટકી રહી. આ સંસ્થા કેઈ ને કઈ અંશે ધ્યેયની દૂર કે નજીક ચાલતી જ રહી. ઉત્થાન–પતનના ભરતી-ઓટ ચાલુ જ રહ્યા, છતાં એ જીવી. પ્રાણભરી રીતે જીવી. ધ્યેયભર્યા જીવતર સાથે જીવી. - એનો ઈતિહાસ અતિ ઉજજવલ છે. એ ઉજજવલ ઈતિહાસધારક શ્રમણપરંપરાના બહેચરદાસ આજે અનુયાયી બની રહ્યા હતા. For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ મહાન શ્રમણસંસ્થા | ગતકલ્યાણને માટે સ્થાપન કરેલ શ્રમણ સંસ્થાના આદિ શ્રમણ તરીકે શ્રી. સુધમોસ્વામીનું નામ ભારે આદરથી લેવાય છે. ભગવાન મહાવીરે પસંદ કરેલ અગિયાર ગણધરો એ કાળના મહાન દિગગજ બ્રાહ્મણ વિદ્વાનો હતા. પણ નવ ગણધરો તે ભગવાનના જીવનકાળ માં જ નિર્વાણ પામ્યા. પ્રભુપ્રિય ઈદ્રભૂતિ ગૌતમને ભગવાનના નિર્વાણુની સાથે કૈવલ્ય પ્રાપ્ત થયું, એટલે ભગવાનના નિર્વાણ પછી એંશી વર્ષના વયોવૃદ્ધ ને જ્ઞાનવૃદ્ધ સુધર્માસ્વામીના હાથમાં શ્રમણ સંસ્થાનું સુકાન આવ્યું. " તીવ્ર તપ તપનાર, યુગ ( ધુંસરી) પ્રમાણ દૃષ્ટિ કરી વસુધાતલ પર વિહરનાર, પ્રિય તથા પરિમિત વાણીના ઉચ્ચારનાર, કુક્ષિમાત્ર શબલવાળા, ભિક્ષા કે ગમન ત્રીજે પહોરે કરનાર, નિરીહ, નિર્મળ, સમતાવંત, ધર્મોપદેશ આપવામાં કુશળ, કરુણાસાગર શ્રી. સુધર્માસ્વામીએ ભગવાને આપેલા હિતોપદેશનો સંગ્રહ કર્યો. સર્વજ્ઞની ભિન્ન ભિન્ન તને અનુલક્ષીને કહેલી વાણીને સમુચ્ચય રચે, ને એ શ્રવણ કરેલા જ્ઞાનનું-શ્રુતજ્ઞાનનું બાર અંગમાં સર્જન કર્યું. / આ બાર અંગમાં પહેલા આચારાંગમાં શ્રમણ -નિગ્રથના આચાર, ગોચરી, ઉપધિ, ભક્ત ને પાન વગેરેના નિયમો તથા તપ વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યા. બીજા સૂત્રકૃતાંગમાં સ્વ-સિદ્ધાંતની સ્થાપના, તે કાળના ૩૬૩ અન્ય દૃષ્ટિના મતોની ચર્ચા, જીવાજીવાશ્રયસંવર વગેરેની ચર્ચા કરવામાં આવી. એ રીતે સ્થાનાંગમાં અને સમવાયાંગમાં જીવ-અજીવ, કાલાક, સ્વસમય-પર સમયનું સ્થાપનઃ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં જુદા જુદા દેવ, રાજા, રાજર્ષિ અને અનેક સંદિગ્ધ પુરુષોએ પૂછેલા પ્રશ્નો ને શ્રી મહાવીર ભગવાને આપેલા ઉત્તરોઃ જ્ઞાતાધમ કથામાં ઉદાહરણુભૂત પુરુષોની કથાએાઃ ઉપાસકદશામાં ઉપાસક શ્રાવકેનાં જીવનઃ અંતકૃદદશામાં તદ્ ભવે મેક્ષગામી થનાર તીર્થંકરાદિનાં જીવનઃ અનુત્તરપપાતિકમાં નગરો વગેરેનાં વણ નેઃ For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ યોગનિષ્ઠ આચાર્ય પ્રશ્નવ્યાકરણમાં એકસો પ્રશ્ન ને વિદ્યાના અતિશય ને સંવાદઃ વિપાકશ્રતમાં સુકૃતકર્મ ને દુષ્કૃત કમનો ફળવિપાક-કથાઓ સાથે, ને દષ્ટિવાદમાં સર્વ પદાર્થોની પ્રરુપણા વિષયક સાહિત્ય સંગ્રહવામાં આવ્યું. વસ્તુસ્થિતિ જોતાં દષ્ટિવાદ નામના બારમા અંગમાં તમામ હકીકતા આવી જાય છે. છતાં બાલ, વૃધ, સ્ત્રી, મંદને અજ્ઞાન જીવો માટે અગિયાર અંગેની લોકભાષામાં રચના કરી. આ બાર અંગોમાં અગિયાર અંગ આર્ષ પ્રાકૃત-અર્ધમાગધી ભાષામાં હતાં, ને બારમું અંગ દૃષ્ટિવાદ સંસ્કૃત ભાષામાં હતું. આ સિવાય શ્રમણ ભગવાન મહાવીરના હસ્તદીક્ષિત શિષ્ય શ્રી વીરભદ્રગિણિએ રચેલાં આઉર પચ્ચખાણ ( આતુર પ્રત્યાખ્યાન) ને ચઉશરણ પણ સ્મરવામાં આવ્યાં. ને સર્વ સાધુ-સાધ્વીસમુદાય આ કૃતજ્ઞાનના સ્વાધ્યાય દ્વારા એનું સંરક્ષણ કરવા લાગ્યા. આ જુદા જુદા પ્રતાપી મુનિ બોને પાઠ આપ્યા, આજ્ઞા આપી, ને પરંપરા જાળવી. જે કામ આ હિંદમાં આવ્યા ત્યારે બ્રાહ્મણો કરતા, તે આ નિઃસ્વાથી નિએ લીધું. શ્રી. સુધર્માસ્વામીએ બાર વર્ષ સુધી પટધર પદ શોભાવ્યું, ને બાણુમા વર્ષે કેવલજ્ઞાન થતાં સર્વ શ્રમણ સંઘનું ઉત્તરદાયીત્વ વૈશ્યશ્રેષ્ઠિપુત્ર શ્રી જંબુસ્વામીને સુપ્રત કર્યું. શ્રી જંબુસ્વામીના કાળ સુધી સર્વ સિદ્ધાંત તથા સંપૂર્ણ ત્યાગ અબાધિત રહ્યા. પણ શ્રમણ ભગવાન મહાવીર અને તેમના ગણધરોએ કેવલજ્ઞાનની જે જ્યોતિ પેટાવી હતી, તે શ્રમણ ભગવાનના નિર્વાણ પછી સો વર્ષમાં જ ને કેવલ ત્રણ કેવલીઓ-ગૌતમ સ્વામી, સુધર્માસ્વામી ને જંબુસ્વામી–પછી આથમી ગઈ. મહાન ઉપદેષ્ટાની પછી વસ્તુ એની એ હોવા છતાં એના પ્રાપ્તવ્યમાં કેટલે ફેર પડી જાય છે, એનું આ દૃષ્ટાંત છે. ” અંતિમ કેવલજાતિના ધારક શ્રી. જંબુસ્વામીએ ચુંમાલીસ વર્ષ સુધી શ્રમણસંઘનું નેતૃત્વ સાચવ્યું ને પિતાની પાટે શ્રી પ્રભવસ્વામીને સ્થાપી મેક્ષે ગયા. શ્રી પ્રભવસ્વામીની પાટે મહાન વેદધમી બ્રાહ્મણ શય્યભવ આવ્યા. શય્યભવ મહાન જ્ઞાની હતા, ને જ્યારે પિતાના પુત્રનું આત્મકલ્યાણ કરવા તેને દીક્ષા આપવા તૈયાર થયા ત્યારે તેમને જણાયું કે પિતાના પુત્ર-શિષ્ય મનકમુનિનું આયુષ્ય અ૯પ છે. બીજી તરફ શ્રુતજ્ઞાનને તે સાગર ભર્યો હતું. આ બાળ-મુનિ એને કયારે ને કેમ પાર પામે ? જ્ઞાની મુનિએ પત્રકલ્યાણની ઈચ્છાથી ચૌદ પૂર્વમાંથી ઉદ્ધાર કરીને દશ અધ્યયનવાળું એક સૂત્ર બનાવ્યું. એ વિકાલથી નિવૃત્ત હતું. [કાળ વેળાએ બનાવેલું વિકાલેન નિવૃત્તમ ] માટે એનું નામ દશવૈકાલિક રાખ્યું. શ્રી શય્યભવસૂરિજીની પાટે યશોભદ્રસૂરિજી આવ્યા, ને તેમની પાટે શ્રી ભદ્રબાહુસ્વામી ને સમતભદ્રજી આવ્યા. શ્રી બહેચરદાસને આ બંને સૂત્રો પર અભુત સચિ હતી, ને ગૃહસ્થ તથા સાધુ અવસ્થામાં નિત્યપાઠ કરતા. +ચરિત્રનાક પ્રતિક્રમણ કર્યા પછી હંમેશાં દશવૈકાલિકને પાઠ કરતા. For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra એ મહાન શ્રમસ સ્થા www.kobatirth.org ૧૬૫ આ ભદ્રબાહુ સ્વામી સકલશ્રુતજ્ઞાતા, ચૌદ પૂર્વાધર, ને મહાન જ્ઞાની હતા. મહાન જેતા સિકંદર એ વેળા ભારત પર ચઢી આવ્યેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir સિકંદર ‘ અલેકઝાંડર ધી ગ્રેટ ’ના નામથી પ્રખ્યાત છે. આ ચેાધ્યાને જગત જીતવાનાં સ્વપ્ન હતાં. એણે હિંદુ પર ચઢાઈ કરી. હિંદુકુશના રાજા શશિગુપ્તે એનેા સામનેા કર્યાં પણ એ હાર્યાં. સિકંદરની પ્રચંડ શક્તિથી ડરીને તક્ષશિલાના આંભી રાજાએ પણ તેની આધીનતા સ્વીકારી. પણ રાજા પુરુ (પારસ) એની સાથે લઢયા. ભારતવષઁની વીરતાના એણે રિચય કરાવ્યે, પણ આખરે હાર્યો. તક્ષશિલા આ વેળા મહાન વિદ્યાનું કેન્દ્ર હતું, ને મહાન પાણિની, ચાણકય ને વરરુચિ ત્યાંના મહાન વિદ્યાથી હતા. સાતમાં પધર શ્રી સ્થૂલિભદ્રજીના પિતા શકટાલ નદ સામ્રાજ્યના મહામાત્ય હતા. આ નંદ સામ્રાજ્યને મૌ વશી ચાંદ્રગુપ્તે છિન્નભિન્ન કરી નાખ્યું, આમ કેટલેાક કાળ ભારતવષ માં લડાઈના કાળ તરીકે ગયેા. લેાકેા શસ્ત્ર-અસ્ત્રમાં પડયા. ખેતી ઓછી થઇ ને વરસાદ એ વખતે ન આવ્યેા. મેટાં યુધ્ધ પછી અનિવાય રીતે આવતા મહાન દુષ્કાળ આવીને ખડા થયા. ગૃહસ્થાને પેટપૂર ખાવા ન મળે ત્યાં સાધુ અને ભિક્ષુકાને કણ આપે ? જૈન સંઘે સાધુઓને દક્ષિણ તરફ દરિયાકિનારે મેાકલ્યા; પણ શ્રમણસમુદાય બહુ જ આપત્તિમાં આવી પડયે . દૂરદૂરના ભયંકર પ્રવાસ, ક્ષુધા ને તૃષાના પરિષહેા–રણવગડાની ડરામણી વાટ—જેમ તેમ સાધુએ ત્યાં પહેાંચ્યા. જીવનરક્ષાની આ ભયંકર જેહાદામાં જ્ઞાનધ્યાન વીસરી ગયા. દુષ્કાળમાંથી નિવૃત્તિ થતાં જૈનસંઘે ફરી સવ અંગેાના સગ્રહ માટે પાટલીપુત્રમાં વાચના ગાઠવી, ને જીવિત રહેલા વિદ્વાન સાધુએ પાસેથી સ અંગેા સાંભળી ગ્રંથસ્થ કર્યાં. આમાં અગિયાર અગા મળ્યા, પણ બારમા અંગના એક માત્ર જાણકાર ભદ્રબાહુ સ્વામી નેપાળમાં મહાપ્રાણ નામનુ ધ્યાન ધરી રહ્યા હતા. . * પાટલીપુત્રના પ્રતાપી સંઘે પેાતાના સંદેશવાહક દ્વારા સ્વામીજીને પધારવા ને છેલ્લું અંગ ગ્રંથસ્થ કરાવવા કહ્યું. પણ સ્વામોજીનું ધ્યાન બાકી હતું. તેમણે આવવા ના કહી. શ્રીસંઘે ફરીથી એ સાધુ મેાલી પુછાવ્યુ` કે “જે સાધુ સંઘની આજ્ઞા ન માને તેને શી શિક્ષા કરવી ?’’ વિદ્વાન સ્વામીજી સમજી ગયા. તેમણે તરત વિનતી કરી કે ‘ સ`ઘ મારા પર પ્રસાદ કરી જિજ્ઞાસુઓને અહીં માકલે. હું છેલ્લું અંગ અહીં પૂરુ કરી દઇશ.' શ્રી.સંઘે કામવિજેતા શ્રી સ્થૂલભદ્રજીને પાંચસે સાધુએ સાથે ત્યાં મેાકલ્યા. પણ જીવનની કઠણાઇઓ એટલી હતી કે થાડા વખતમાં પાંચસામાં એકલા સ્થૂલિભદ્રજી જ ભણનાર રહ્યા. - શ્રી. સ્થૂલિભદ્રજી પછી યક્ષા સાધ્વીએ ઉછેરેલા આય મહાગિરિ ને આર્ય સુહસ્તિમાંથી સુહસ્તિસૂરિ છેલ્લા પટ્ટધર બન્યા. પૂર્વના જ્ઞાનના ધારક આ સુહસ્તિસૂરિ છેલ્લા હતા. *બાર દુકાળીની કલ્પના અત્યારે રેશનના જમાનામાં જીવનારી બરાબર સમજી શકે છે. For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ યોગનિષ્ઠ આચાય રાજક્ષેત્રમાં જખરદસ્ત ઉથલપાથલા ચાલતી હતી. સમ્રાટ ચંદ્રગુપ્ત પછી તેના પુત્ર બિંદુસાર ને તેના પછી તેના પુત્ર અશેાક ગાદીએ આવ્યા. પ્રાર ંભમાં અશેક યુદ્ધના શેખીન હતા, પણ એક બૌદ્ધ સાધુના પ્રતિબેાધથી એ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir અશેાક પછી શીલધના પૂજારી કુનાલ આવ્યે. કુનાલને બે પુત્રો હતા. રાજ્ય દશરથ ને રાજા સ'પ્રતિ, અનુક્રમે અને રાજા બન્યા, આઠમા પટધર આય શ્રી. સુહસ્તિસૂરિએ પરાક્રમી રાજા સ’પ્રતિને પ્રતિબેાધ આપ્યુંા. સમ્રાટ સંપ્રતિ અશેાક જેવા બળવાન, દીર્ઘદ્રષ્ટા ને ધવિજયી રાજા હતા. સમ્રાટ અશેાકે બૌધ્ધ ધર્મ માટે, તેના પ્રચાર માટે જે કાર્યો કર્યા હતાં, તેત્રાં જ કાર્યો જૈનધમ માટે સમ્રાટ સ ંપ્રતિએ કર્યાં.... આય" સુહસ્તિસૂરિજી સુધીના બધા શ્રમણે। નિગ્રથના નામે ઓળખાતા. તેમની પછી નવમા પટ્ટધર તરીકે સુસ્થિત અને સુપ્રતિબધ્ધસૂરિ આવ્યા. આ રિરાજ દશ પધર હતા, ને તેમની પછીના-ઈંદ્રદ્વિગ્નસૂરિ, દિન્તસૂરિ, સિદ્ધગિરિસૂરિ, વસ્વામીજી, વજ્રસેનસૂરિ, ચંદ્રસૂરિ, સામંતભદ્રસૂરિજી, વ્રુધ્ધદેવસૂરિજી, પ્રદ્યોતનસૂરિજી દશ પૂધર થયા, ને તે કાળથી એટલે ભગવાનના નિર્વાણ પછી લગભગ એક હજાર વર્ષે પૂર્વનું જ્ઞાન નષ્ટ થયુ. - જૈનધમ ને પ્રભાવ સમ્રાટ સપતિ પછી મૌય કુળમાં આછે થયા, પણ તરત કલિ’ગના ચેદિરાજા ખારવેલે એના જયઘાષથી પૃથ્વી ગજાવી દીધી. મગધ, પાંડય ને વિદર્ભ દેશના આ મહાન વિજેતાના કીર્તિ લેખ ભુવનેશ્વરની હાથીગુફામાં આજે પણ મોજુદ છે. મૌય રાજાએ નિખ`ળ બનતાં, તેમને એક સેનાપતિ પુષ્યમિત્ર શુગ રાજાને સહારી ગાદીએ આવ્યા, ને તેણે જૈન અને બૌધ્ધ ધર્મના પ્રભાવ નીચે નિસ્તેજ બનેલા વેદ ધર્મોના પુનરુધ્ધાર કર્યાં. બૌધ્ધા ને જેનાની અહિંસાની સામે તેના પુત્ર અગ્નિમિત્રના પુત્રે અશ્વમેધ યજ્ઞ કર્યો. અને એ પછી ગણરાજ્યે ના કાળ આવે છે. જેનેાની કદાચ એ વેળા મઢી હશે એટલે એક રાજા સરસ્વતી નામની સાધ્વીને કેદ કરે છે. આ સમાચાર શાન્ત, દાન્ત, મહાતપસ્વી, મહાયેગી શ્રી કાલિકાચા ને મળતાં એ રાજાના કાળસમા બનીને એ રાજ્યને નષ્ટભ્રષ્ટ કરી નાખે છે, ને એક આચાયની ડેાલાવેલી રાજસત્તા ડેડ વિક્રમાદિત્યના દરબારમાં સ્થિર થાય છે. વિક્રમાદિત્યના દરબાર ભારતવષઁનાં નરરત્નાથી ભરપૂર છે. ત્યાં એક દહાડા એક જૈન સાધુ દ્વાર પર આવી પડકાર કરે છે. दिदृक्षुर्भिक्षुरेकोऽस्मि वारितोद्वारि तिष्ठति । हस्तन्यस्तचतुः श्लोकः किंवाऽऽगच्छतु गच्छतु ॥ જૈન સાધુઓની વિદ્વત્તા, સાધુતા ને પ્રતિભાથી જ્ઞાત રાજા વિકમાદિત્ય અને ખૂખ નમ્રતાથી જવાબ વાળે છે. ટ્રીયન્તાં તાત્કજ્ઞાન, શાસનાતિ ચમુદ્દેશ । हस्तन्यस्त चतुःश्लोको, यद्वाऽऽगच्छतु गच्छतु ॥ For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ મહાન શ્રમણ સંસ્થા શ્રી સિદ્ધસેન દિવાકરની પછી મહાન વૃદ્ધવાદી ને પાલિપ્તસૂરિ જૈન સમાજને અજવાળતા જોવાય છે. પણ શ્રમણ ભગવાન મહાવીરની પટપરંપરા પર નિષ્કામ કર્મયોગીઓ જ –આત્માથી સાધુઓ આવતા જણાય છે. - અઢારમા પટધર શ્રી પ્રદ્યોતનસૂરિજી પછી તેમની પાટે માનદેવસૂરિજી, માનતુંગસૂરિજી, વીરસૂરિજી, જયદેવસૂરિજી, દેવાનંદસૂરિજી, વિકમસૂરિજી, નરસિંહસૂરિજી, સમુદ્રસૂરિજી, માનદેવસૂરિજી, વિબુધપ્રભસૂરિજી, જયાનંદસૂરિજી, યશદેવસૂરિજી, પ્રદ્યુમ્નસૂરિજી, માનદેવસૂરિજી, વિમલચંદદ્રસૂરિજી, ને ઉદ્યોતનસૂરિજી પાંત્રીસમી પાટે આવે છે. આ પટધરના સમયમાં (સં. ૯૯૫) વડગછ આદિ ચોરાશી ગો નીકળે છે. ' આ પહેલાં ચૌદસે ગ્રંથોના રચયિતા, મહાન તાર્કિક શ્રી હરિભદ્રસૂરિજી પિતાના જ્ઞાનબળ ને મંત્રબળથી ધરા ધ્રુજાવતા દેખાય છે. બ્રાહ્મણકુલોત્પન્ન એક માત્ર હરિભદ્રસૂરિજી પોતાના પૌઢ પાંડિત્ય ને પ્રતિભાથી ભારતવર્ષને ગજાવતા લાગે છે. અને પટપરંપરા આગળ વધે છે. શ્રી સર્વદેવસૂરિજી, દેવસૂરિજી, યશોભદ્રસૂરિજી, મુનિચંદ્રસૂરિજી, અજિતદેવસૂરિજી, વિજયસિંહરિજી, સોમપ્રભરિજી ને ચુમ્માલીસમા તપાગચ્છના સ્થાપક શ્રી જગરચંદ્રસુરિજી આત્માની શીતલ પ્રભા પ્રસરાવતા હોય છે, છતાં રાજક્ષેત્રમાં ધર્મવિજય પ્રવર્તાવનારે પરાક્રમી સાધુ વગ પોતાના કાર્ય ચાલુ રાખે જ છે. વિ. સં. ૮૨૧ માં શીલગુણસૂરિ નામના એક સાધુ વનવન ભટક્તા એક રાજકુમારને આશ્રય આપે છે. એ રાજકુમાર એક દહાડો સાધુરાજના આશીર્વાદે ગુજરાતનો ઘડવૈયો બને છે. એક ને અવિભાજ્ય ગુજરાતના ઘડનાર વીર વન | ગુજરાતના ઘડનાર વીર વનરાજની પાછળ, એક મહાન તપસ્વી સાધુના આશીર્વાદ હતા, એ કેટલા આજે જાણે છે ? - અને ગુજરાત ઉપર જાણે જન સાધુઓની મહેર ઊતરે છે. બર્બરકજિષ્ણુ, અવન્તિવિજેતા સિદ્ધરાજ જયસિંહ જ્યારે અનેક વિજય કર્યા છતાં ગૂજરાતને સંસ્કાર ને સાહિત્યની દષ્ટિએ પરાજિત દેખે છે, ત્યારે એક “કલિકાલસર્વજ્ઞ 'નું બિરુદ ધારક હેમચંદ્રાચાર્ય ગુજરાતને એ સાંસ્કૃતિક નામોશીમાંથી તારે છે. ને એ જ આચાર્ય રાજપથી દર-બ દર ભટકતા રાજવંશી કુમારપાળને રાજા થવાના આશીર્વાદ આપે છે, ને પરમ માહેશ્વર હોવા છતાં ગુજરાતની ગાદી પર પરમહંત ભુપાલ કુમારપાલ દેખાય છે. ' - જને અસ, મસિ ને કૃષિ ક્ષેત્રમાં ભારે નામના મેળવી રહ્યા છે. સાહિત્ય સંરક્ષણ તે કરે છે. તેઓના ત્યાગ, વીરતા ને પરાક્રમથી દેશદેશ ગાજી ઊઠે છે. - ચુમ્માલીસમા પટધર શ્રી જગચંદ્રસુરિજીની પાટ શ્રી દેવેન્દ્રસૂરિ, ધર્મઘોષસૂરિ, સેમપ્રભસૂરિ, સોમતિલકસૂરિ, દેવસુંદરસૂરિ, સેમસુંદર અરિ, મુનિસુંદરસૂરિ, રત્નશેખરસૂરિ, લક્ષમીસાગરસૂરિ, સુમતિસાધુસૂરિ, હેમવિમલસૂરિ, ને તેમની પાટે છપ્પનમા મહાન કિયોધારક શ્રી આનંદવિમલસૂરિજી આવ્યા. સાધુઓમાંથી લુપ્ત થયેલી આત્માથી સરવાણીને તેઓએ શુદ્ધ કરી. તેઓની પાટે શ્રી વિજયાનંદસૂરિજી આવ્યા, ને તેમની પાટે મહાન અકબરપ્રતિબંધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી આવ્યા. શ્રી હીરવિજયસૂરિજીનો ઈતિહાસ સુપ્રસિદ્ધ છે. For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyan mandir સાગર ગચ્છ [૩] મા બહેચરદાસ જે રવિસાગરજી મહારાજના સંપ્રદાયમાં દીક્ષા લેવાના હતા, એ સાગર ગચ્છની ઉત્પત્તિનો આ કાળ છે. શ્રી હીરવિજયસૂરિજીના શાસનકાલમાં શ્રી સહેજસાગર કરીને પ્રસિધ્ધ ઉપાધ્યાય હતા. મહાન વિદ્વાન, ક્રિયાવાન ને પ્રતિષ્ઠાવંત આ ઉપાધ્યાયનું “ અકબરી દરબાર ’માં ભારે માન હતું. ને શ્રી હીરવિજયસૂરિજી મને મળેલા દાનપત્રમાં તેમનો ખાસ ઉલેખ કરવામાં આવેલ છે. આ વખત સુધી જૈનત્વ જીવંત હતું. એનાં દ્વાર ખુલ્લાં હતાં. વિક્રમની સંવત ૧૬૦૦ સુધી નવા જનો થતા. પછી નવી ભરતી આથમી. આ વખતે અકબરી દરબારમાં શાંતિદાસ કરીને એક જુવાનીમાં જોવાતે હતો. સહેજસાગરજી ઉપાધ્યાયની એ ચમકદાર મોતી પર સારી પ્રીતિ હતી. શાંતિદાસ પણ રાજદરબારમાં ઝવેરી તરીકે નામના મેળવવા માગતા હતા. “ ચિંતામણિ” નામના મંત્રની એ જુવાને સાધના કરી હતી એમ કહેવાતું'. એક વાર જહાંગીરી દરબારમાં આ મોતીની પરીક્ષા થઈ ગઈ. વિચક્ષણ બાદશાહે હુકમ કર્યો કે મારી કીમત કરવામાં આવે. બાદશાહની કીંમત કેવી રીતે કરવી ? સહુ વિચારમાં પડી ગયા. નગરમાં નાના વેગે વાત પ્રસરી ગઈ. એ વેળા માનવ-ઝવેરી શ્રી શાંતિદાસે બાદશાહની કીંમત ભર બજારમાં કરી આપવાનું બીડું ઝડપ્યું. કામ ભયંકર હતું. હસતાંમાં ખસતું થઈ જતાં વાર લાગે તેમ નહોતી. શાંતિદાસ યથાસમય કાંટા સાથે દરબારમાં હાજર થયા, બાદશાહે આ જુવાનને જોઈ રહ્યો. એણે તે પિતાનો કાંટે હાથમાં લઈ ઊ ચે કર્યો ને બંને પલાં સરખાં થયાં એટલે એક પહેલામાં એક રતિ નાખી, ને પલું નીચે નમતાં શાંતિદાસે કહ્યું: For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir સાગર ગરછ નામદાર. આપની આટલી કીમત છે !” બાદશાહ કંઈ ન સમજો, પણ એણે કહ્યું: “મારી કીંમત કેટલી?” “રતિભર, ખુદાવિંદ. ખુદાએ માણસ માત્રને-રાજાને અને રૈયતને એક સરખાં બનાવ્યાં છે; પણ રાજાના પલામાં રતિ અર્થાત ભાગ્ય વધારે મૂક્યું છે.” બાદશાહ આ જુવાનની હાજરજવાબીથી ખુશ થઈ ગયો, ને તેને રાજના ઝવેરીની પદવી આપી. શ્રી. શાંતિદાસે પિતાની ઉન્નતિનું મૂળ ઉપા. શ્રી. સહજસાગરજીને માન્યા. બનેએ મળી ઘણાં ધર્મનાં કાર્યો કર્યા. તેમ જ જે યંત્રના પ્રતાપે તેઓ સુખી થયા હતા, તે ચિંતામણિ પાર્શ્વનાથનું અમદાવાદમાં સુંદર મંદિર બાંધ્યું. આમાં સુંદર બાંધકામને ઘૂમટમાં પૂતળીઓની રચના હતી. અમદાવાદમાં સૂબા તરીકે ઔરંગજેબ આવ્યો ત્યારે તેણે આ મંદિર તોડી નાખેલું પણ શાંતિદાસ શેઠે બાદશાહ શાહજહાં પાસેથી ફરી એ સરકારી ખર્ચે સમરાવવાનું ફરમાન મેળવ્યું. આ પત્તિના વખતે આ મંદિરની ત્રણ મૂતિઓ ઝવેરીવાડના આદીશ્વરના દહેરાના ભોંયરામાં, એક નીશાપોળના જગવલ્લભ પાર્શ્વનાથના ભેાંયરામાં, ને મૂળનાયકની મૂતિ સુરજમલના દહેરામાં બેસાડી હતી. હાલ આ મંદિર ખંડેર રૂપમાં છે, ને સરસપુરની વાયવ્ય બાજુએ આવેલ છે. • ઈતિહાસકારોને એ જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે ઝવેરાતના શોખીન શાહજહાંએ મોગલવંશે સંગ્રહેલાં જરઝવેરાતમાંથી મયૂરાસનનું નિર્માણ કર્યું', ત્યારે શેઠ શાંતિદાસ ઝવેરી તરીકે દરબારમાં જ હતા. ' - ઝવેરાતના રસિયા તરીકે શાહજહાં ખૂબ પ્રસિદ્ધ છે. સાડા છ કરોડના મયૂરાસન ઉપરાંત તેટલું ઝવેરાત શાહી ખજાનામાં હતું. રાજદરબાર વખતે બાદશાહ પોતાને દેહ પર આશરે બે કરોડના દાગીના પહેરવે. એની મંત્ર જપવાની બે માળાઓ પણ ૨૦ લાખ રૂપિચાની હતી. શ્રી. શાંતિદાસ જેવા કાર્યકુશળ ઝવેરીઓનું આમાં કેટલું પ્રોત્સાહન હશે, તે વિચારવા યોગ્ય છે. પણ આ બાદશાહોના દરબારમાંથી જ શાંતિદાસ અમદાવાદના નગરશેઠનું પદ લઈને આવતા નજરે પડે છે, અને એમના જ દ્વારા ઔરંગજેબને શાહીસંદેશ વેપારી વર્ગ પર અમદાવાદ આવે છે. શ્રી સહજસાગર ઉપાધ્યાય - શ્રી શાંતિદાસ શેઠે બંનેએ મળી ઘણુ ધર્મ કાર્યો કર્યા. શ્રી. હીરવિજયસૂરીશ્વરજી પછી એ કાળમાં આ ઉપાધ્યાયે ઘણાં કામ કર્યા, પણ પછી તો શ્રી. શાંતિદાસ શેઠ પણ ગુજરી ગયા, ને ઉપાધ્યાય પણ જીવનની ફોરમ વહાવતા કાળધર્મ પામ્યા. પણ બંનેની પરંપરા ચાલી. એકની અમદાવાદમાં–ગુરુપ્રતાપે મળેલી નગરશેઠાઈ વંશવારસામાં ઊતરતી ચાલી, ને કીતિ વધતી ગઈ. જ્યારે બીજાની સાધુપરંપરા મારવાડ, મેવાડ ને ચિતડની આસપાસ ધર્મકાર્ય સાધતી રહી. ઝનની બાદશાહીને લીધે લાંબા વિહાર અશકય બન્યા, ૨૨ For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 'www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ યાનિષ્ઠ આચાય ને એ વેળા હિન્દુપત પાદશાહી સ્થાપવાના મનસૂબાવાળા આ પ્રદેશેા સાધુઓને ચેાગ્ય લાગ્યા. અલબત્ત, એના કારણે કડક નિયમના ન રહેવાથી શિથિલાચાર વધ્યેા. ને મંત્રતંત્રના પ્રભાવથી શાસનની રક્ષા કરનાર શ્રીપૂજ્યા ને યતિના હાથમાં શાસનનાં સર્વ સુત્રો આવ્યાં. શાસનને એમણે અક્ષુણુ રાખ્યું. મદિરેશને પવિત્ર રાખ્યાં. ગ્રંથભ’ડારોને સલામત જાળવ્યા. કોઇ રાજાને દવાથી, કેાઇને દેવતથી ને કેાઇને ચમત્કારથી વશ રાખ્યા. એના રાજ્યમાં જૈન સાધુ સાધ્વીને નિર્ભય બનાવ્યાં, અનેક દાનપત્રો મેળવ્યાં. આસમાની સુલતાનીના-કટોકટીના કાળમાં જૈન ધર્મની એમણે ભારે સેવા કરી. સમાજે પણ એમની કદર કરી. દ્રવ્ય, દેરાસર ને ઉપાશ્રયા એમને સોંપ્યાં. એ કાળ વીતી ગયા. કઈક શાંતિને કાળ આવતાં જના પેાતાની જૂની શુદ્ધ પરપરાને ખેાજવા બેઠા ત્યારે, તેઓને જણાયું કે રક્ષકે જ સત્તાધીશ બની ગયા છે. ગ્રંથભંડારો એમને કબજે પડયા છે. દેરાસરોમાં એમણે ડેરા નાખ્યા છે. સમાજ એમને અચ્છિક રીતે દ્રવ્યની જે સહાય આપતા હતા, એ ફરજિયાત કરલાગાના રૂપમાં પલટાઈ રહી છે, ને મ'દિર, ઉપાશ્રય ને ભંડારાના બની બેઠેલા માલિકા ચાકીદારાની સેના ખડી કરી જાતજાતના જુલમેા કરી એ કરલાગા વસ્લ કરો રહ્યા છે. સંવેગી સાધુઓનું નામનિશાન પણ નથી, ને જે છે, તે શ્રીપૂયના શાસન નીચે છે. છતાં અજવાળી રાતના ગણ્યાગાંઠયા આકશતારકા સમા ઘેાડા ઘણા સાધુએ પેાતાની નિર્ભેળ પ્રતિભા પ્રસારી રહ્યા છે. એમાં સહજસાગર ઉપાધ્યાયની પાટે આવનાર ઉપાધ્યાય જયસાગરજી, ગણિ શ્રી. મતિસાગરજી ને મુનિ શ્રી, જિતસાગરજી ઉદયપુર ને એ તરના પ્રદેશમાં જ્ઞાન, વૈરાગ્ય ને તપના નિખાલસ વારસે જાળવતા જોવાય છે. વિસરતા જતા શ્રતજ્ઞાનના એ ઉપાસક છે. પાંચ મહાવ્રત પાળવામાં ચીવટવાળા છે, વિહારમાં ઉદ્યમવત છે, ને સ્વ-સાધુઓને સારાદિક કરવામાં કુશળ છે. એ વેળા એટલું પણ અતિ હતું. એ પછી ૬૩ મી પાટે, આગમ અને સાથે અન્ય દશનેાના જ્ઞાતા શ્રી. મયગલસાગરજી ને તે પછી શ્રી. પરમસાગરજી આવ્યા. તેઓના પછી તેમની પાટે શ્રી. સુજ્ઞાનસાગરજી આવ્યા. તેઓ વિદ્વાન હતા, ને ઉદયપુરમાં સ'. ૧૮૧૭માં તેમણે અજિતનાથજીની અંજનશલાકા કરી. બે વર્ષ બાદ પદ્મનાથ પ્રભુની ત્યાં પ્રતિષ્ઠા કરી. ઉદયપુરના ગ્રંથભંડારના ખૂબ વિકાસ કર્યાં, ને આ રીતે શાંતિથી યતિના હાથમાંથી સમાજને છેડાવતા ચાલ્યા. સુજ્ઞાનસાગરજીએ ઉચપુરની એક શ્રાવિકાને દીક્ષા આપી સર્વ પ્રથમ સાધ્વી બનાવ્યાં. એમનું નામ મયશ્રી રાખ્યું. સુજ્ઞાનસાગરજીના એક શિષ્ય શ્રી. ભાવસાગરજીએ ઉદયપુરના મહારાણા ભીમસિ'હુજીને પ્રતિબેાષ આપ્યા. જૈન મંદિર, જૈન સાધુ ને જૈન તત્ત્વશ્રવણના તેમને રસિક બનાવ્યા. મહારાણાએ ગજશાળા પાસેની જમીન જૈનમંદિર બાંધવા ભેટ કરી. તેમણે બિકાનેર આદિ સ્થળેથી પુસ્તકા આણી ઉદયપુરના જ્ઞાનભંડારને સમ‚ કર્યાં. શ્રી. સુજ્ઞાનસાગરજીની પાટે તેમના ગુરુખ શ્રી સ્વરૂપસાગરજી આવ્યા, ને તેમની For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગરે ગ૭ ૧૭૧ ૬૩ મી પાટે શ્રી. નાણસાગરજી આવ્યા. શ્રી નાણસાગરજી પ્રતિભાવંત પુરુષ હતા, તેમ જ અપ્રતિબધ વિહારી હતા. તેમણે જેધપુરના એક યતિઓને શુધ્ધ ધર્મની પ્રરૂપણા કરી સ્વશિષ્ય બનાવ્યા, ને એમનું નામ મયાસાગરજી રાખ્યું. વિ. સં. ૧૮૮૩ ની સાલમાં ગુરુશિષ્ય સપરિવાર વિહાર કરતા અમદાવાદ આવ્યા. - અમદાવાદ તે સાગરગરછના ઉપાસક શાંતિદાસ ઝવેરીનું ધામ હતું. શ્રી સહજસાગર ઉપાધ્યાયના આશીર્વાદે આ કુટુંબને સુર્ય સોળે કળાએ તપતો હતો. અલબત્ત, શ્રી. શાંતિદાસ ઝવેરીને ગુજરી ગયે વર્ષો થયાં હતાં. તેમના પાંચ પુત્રો-ધન, રતનજી, લક્ષમીચંદ, માણેકચંદ ને હેમચંદ, આમાંથી માણેકચંદનો વંશ સુરતમાં રહ્યો ને શેઠની ગાદીએ ખુશાલચંદ આવ્યા. તેમની ગાદીએ આવેલા ખુશાલચંદ શેઠે તથા વખતચંદ શેઠે આસમાની સુલતાનીના કાળમાં પણ એ જ પ્રતાપી પરંપરા જાળવી રાખી. | ઈતિહાસ કહે છે, કે એક વેળા મરાઠા લશ્કર અમદાવાદ લૂંટવાની તૈયારીમાં હતું, ને યમની પ્રતિમૂર્તિ સમા એ લશ્કરના વડા પાસે પહોંચવું, એ ખડિયામાં ખાંપણ લઈને કરવા જેવું સાહસ હતું. છતાં પોતાની નગરશેઠાઈના તીત્રભાન ને ફરજના જ્ઞાનવાળા ખુશાલચંદ શેઠ ત્યાં ગયા, ને મેં માગી રકમ આપી અમદાવાદની સમૃદ્ધિ ને જાનમાલને બચાવી લીધાં. આ કાર્યના સંભારણામાં અમદાવાદની હિંદુ-મુસ્લિમ પ્રજાએ એકઠા થઈ ઠરાવ કરી, જેટલો માલ શહેરના કાંટા પર તોલાય તે માલ પર સેંકડે પા ટકે શેઠને મળે તે દસ્તાવેજ કર્યો.* * ' ઉપરાંત પુનાની પેશ્વા સરકાર ને વડોદરાની ગાયકવાડ સરકાર પિતાના તરફથી પાલખી, છત્ર ને વર્ષાસન આપતી. ખુશાલચંદ શેઠ પછી વખતચંદ શેઠ પણ એવા પ્રતાપી થયા. સત્તાની સાઠમારીના અસ્થિર કાળમાં પણ તેમણે શહેરની ભારે સેવાઓ કરી પોતાનું પદ ઉજ્જવલ રાખ્યું. અંગ્રેજ સેનાપતિ જનરલ ગોડાડે એક વખત કોધે ભરાઈ શહેર લૂટવાને હુકમ બહાર પાડયો ત્યારે શ્રી. વખતચંદ શેઠે જ વચ્ચે પડી હુકમ પાછો ખેંચાવ્યા. શ્રી. વખતચંદ શેઠ સમધિશાળી પુરુષ હતા, ને બહુ લાગવગવાળા હતા, તેમને સાત સંતાન હતાં. તેમાં હીમાભાઈ ને મોતીચંદ ખૂબ નામાંકિત થયા. શ્રી. વખતચંદ શેઠને ત્યાં પાલીતાણા ગીર હતું, ને ઈ. સ. ૧૮૨૦ માં કર્નલ વેકરે જે સેટલમેંટ કર્યું, તે પહેલાં તેઓ જ શેઠ આણંદજી કલ્યાણજીના નામથી પાલીતાણાને વહીવટ કરતા. તેમણે અમદાવાદમાં અજિતનાથજીનું મંદિર રૂ. ૪૦,૦૦૦ ખચીને બંધાવ્યું છે. શ્રી. મયાસાગરજી મહારાજ અમદાવાદમાં આવ્યા ત્યારે તેમના વંશજ હીમાભાઈ શેઠ નગરશેઠના પદે હતા. હીમાભાઈ બહુ દીર્ઘદ્રષ્ટિ ને પ્રતાપી પુરુષ હતા. તેઓએ પિતાની પુત્રી | દસ્તાવેજની અંદરની હીજરી સંવત ૧૧૩૭, તા. ૧૦ માહે શાબાન, સહી આદી મેસર એ રસુલ્લાહ કોઇ મુસ્તારીદખાં, ને સહી કરનાર કિશોરદાસ રણછોડદાસ, અપમલદાસ વલભદાસ, મહમદ અબદુલવાહી, અબુબકર શાહાભાઈ વગેરે દશ જણા છે. For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ યોગનિષ્ઠ આચાર્ય રૂકમણી અમદાવાદના સુપ્રસિધ્ધ શેઠ કેસરીસિંગના પુત્ર હઠીસિંગ વેરે પરણાવી હતી. હકીસિંગ શેઠ વિચારવંત, ઉદાર ને ડાહ્યા પુરુષ હતા. તેઓ જાણીતા શાસેદાગર મોતીશા શેઠના (અમીચંદ સાંકળચંદ શેઠની પેઢી, મુંબઈ) આડતીઆ હતા.૪ તેઓ દિલ્લી દરવાજા બહાર પોતાના નામથી એક પરુ વસાવી રહ્યા હતા, ને એક સુંદર શિ૯૫ ને સ્થાપત્યથી છલકાતું જૈન મંદિર નિર્માણ કરવાના વિચારમાં હતા. * સંવેગી સાધુઓની સંખ્યા અલ્પ હતી. ( સત્યવીર બુટેરાયજીનો જન્મ સંવત ૧૮૬૩ માં જ થયા હતા,) ને શ્રીપૂજ્ય ને યતિઓના અ જામ્યા હતા. એમના તંત્રમંત્ર ને શકિતઓ સ્વાર્થ કાજે વપરાતી હતી, ને એમનાં કામણકુમણથી જૈન તેમ જ જૈનેતર વર્ગ તેમના તરફ દુગછા ધરાવતે થયે હતો. જૈન સાધુત્વની નિર્મળ પ્રભા દૂષિત થઈ રહી હતી. અમદાવાદ જેવું સુંદર ક્ષેત્ર, નગરશેઠ જેવું કુટુંબ ને ભાવિક જેનો. શ્રી. મયાસાગરઅને આ ક્ષેત્ર ગમી ગયું. આ વેળાના પિતાના અલ્પનિવાસમાં પણ નિર્ણય કર્યો કે ફરી અહીં વિચરવું ને સાધુત્વની નિર્મળ પ્રતિભા દાખવી જૈનત્વ વિશધ કરવું, યતિસંસ્થાનું વર્ચસ્વ ઓછું કરવું. તત્કાળ તે તેઓશ્રી વિહાર કરી મારવાડ-મેવાડ તરફ ગયા, પણ પુનઃ આગમનની આકાંક્ષા ધરાવતા ગયા. વિધિનાં વિધાન હશે, કે એ આકાંક્ષા મેડી મેડી પૂર્ણ થઈ. શ્રી. મયાસાગરજી ફરીથી ગુજરાત જેવા ક્ષેત્રને પોતાના કર્મ-ધર્મથી સુવાસિત કરવા આવી પહોંચ્યા ત્યારે વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી. તેઓએ ગુજરાતમાં આવીને પોતાના ચારિત્રથી સહુને આકર્ષવા માંડ્યા. એક અંગ્રેજી કહેવત છે, કે વાચા એ ચાંદી છે, પણ મૌન એ સોનું છે. એ મૌનરૂપી વાચાથી શ્રી. મયાસાગરજીએ પિતાનું વકતવ્ય શરૂ કર્યું, ને તેઓએ સિદ્ધ કરી આપ્યું કે હજારે ખાંડી મણ જ્ઞાન મૂઠીભર ચારિત્રને તોલે ન આવી શકે. - આ કુટુંબમાં મહાન ધારાશાસ્ત્રી સ્વ. દેશભકત ભુલાભાઈ દેસાઈના પુત્ર પરણ્યા છે, ને આજ કુટુંબમાં રાષ્ટ્રપતિ શ્રી. જવાહરલાલજીનાં બહેન આપ્યાં છે. ' નગરશેઠની વંશાવલિ શાંતિદાસ લખમીચંદ ખુશાલચંદ નથુશા વખતચંદ હીમાભાઈ પ્રેમાભાઈ મણિભાઈ ચીમનભાઈ મેતીચંદ ફતેહભાઈ ભગુભાઈ દલપતભાઈ લાલભાઈ કસ્તુરભાઈ For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગરે ગઈ. ૧૭૩ નગરશેઠ હેમાભાઈ તથા શ્રી. હઠીસિંગ શેઠનો એ મધ્યાહન કાળ હતા. ફાર્બસ સ્થાપિત ગુજરાત વર્નાકયુલર સોસાયટી અને અમદાવાદ કૉલેજની સ્થાપના સુધી એમની સખાવતે પહોંચતી હતી. અમદાવાદ મ્યુનિસીપાલિટીની રચનામાં પણ એ રસ લઈ રહ્યા હતા, અને આવા અનેક પવિત્ર સાધુઓના સમાગમમાં આવતાં તેમની ધર્મવૃત્તિ ખૂબ વિકાસ પામી. પાંજરાપોળ, ધળ શાળાઓ, જ્ઞાનશાળા, ( હીમાભાઈ ઇન્સ્ટીટયૂટ) વગેરેમાં ખૂબ કાર્ય ક્ય. ઉપરાંત શ્રી શત્રુંજય પર્વત પર સાડા ત્રણ લાખ રૂપિયા ખચી એક ટૂંક બંધાવી. નગરશેઠ હેમાભાઈના જમાઈ શેઠ હઠીસિંગ પણ એ કાળના મહાન શાહસોદાગર હતા, સકો અને અફીણની દલાલીમાંથી કરોડોની મિલકત એકઠી કરી હતી. તેઓએ ત્રણ પત્ની કરી હતી. હીમાભાઈનાં પ્રથમ પુત્રી રૂક્ષમણી સાથે તેઓનું લગ્ન થયેલું; પણ તે અંધ થતાં તેમનાં બીજા પુત્રી પ્રસનકુંવર સાથે પરણેલા. પ્રસન્નકુવર અલ્પાયુષી નીવડતાં ને કંઈ પણ સંતાન ન હોવાથી આખરે ઘેઘાથી હરકુંવરને લાવેલા. હરકુંવર શેઠાણી પદ્મિની સ્ત્રી કહેવાતાં. તેમના આવ્યા પછી શેઠની ખૂબ ઉન્નતિ થયેલી. શેઠનાં માતુશ્રી સુરજબાઈ પણ સૂરતથી દરિયારતે મુંબઈ જનાર પહેલાં ગુજરાતી-સ્ત્રી હતાં. શ્રી. હઠીભાઈ શેઠનાં પ્રથમ પત્ની રૂક્ષ્મણીબહેન શ્રી. મયાસાગરજી મહારાજનાં અત્યંત ભકત હતાં, ને દિલ્હીના દરબારમાં સંધાયેલ પૂર્વજોના સંબંધને જાળવી રહ્યાં હતાં. આ ઉપરાંત અમદાવાદનું ત્રીજું પ્રસિદ્ધ કુટુંબ રા. બા. મગનભાઈ કરમચંદનું હતું. (જેએના નામથી સ્થપાયેલ જૈન પાઠશાળામાં આપણા બહેચરદાસ શિક્ષક તરીકે શેઠ ચીમનલાલ નગીનદાસ વગેરેની પ્રેરણાથી ગયા હતા.) શેઠ મગનભાઈ પર નાની ઉમરમાં ઘરગૃહસ્થીને જે આવ્યા હતા, પણ તે તેમણે સુંદર રીતે ઉઠાવ્યો હતો. ગુજરાતમાં કન્યાશાળાના આદ્ય સ્થાપક તરીકે ને કેલીકો મીલના ભ્રષ્ટા તરીકે તેઓ અમર છે. શેઠ મગનભાઈએ નગરશેઠ હીમાભાઈ તથા શેઠ હઠીસિંગની સાથે મળીને વિ. સં. ૧૮૯૯ માં પંચતીથીનો સંઘ કાઢયા હતા. આત્માથી મુનિ મયાસાગરજીએ આ શેઠિયાઓ પર પોતાની સુંદર છાપ પાડી. તે ઉપરાંત પાટણ, મહેસાણા, વિજાપુર, માણસા, પેથાપુર, સાણંદ, પાલનપુર, રામપુરા વગેરે ગામોને ખાસ પ્રભાવાન્વિત કરી સંવેગી સાધુઓના હિમાયતી બનાવ્યાં. સાથે સાથે કેઈને સટ્ટાની બાધા, કેઈને કુવ્યસનનો ત્યાગ, કેઈને વાસી-ખાદ્ય ન ખાવાની, કોઈને હકા ન પીવાની બાધાઓ આપી. શુધ આયંબિલની ઓળી પ્રવર્તાવી. શેઠ હઠીસિંહના દહેરાનું કામ ચાલતું હતું. ત્યાં અચાનક શેઠનાં માતુશ્રી સુરજ બાઈ માંદાં પડ્યાં. પણ તેઓ હજી માંદગીમાં હતાં ત્યાં શેઠ હઠીસિંહને ઉપલા હોઠ પર ફેડકી થઈ ને ચાર દિવસની માંદગીમાં તેઓ ગુજરી ગયા. વિ. સં. ૧૯૦૧ ના શ્રાવણ, શુક્રવાર, ૫) આખા ગામના લેક એમની સ્મશાનયાત્રામાં હતા, ને ત્રણ દિવસ સુધી સહુની આંખોમાં એમના સમરણની સાથે અથુ ઉભરાતાં. એક માસ પછી સુરજબાઈ પણ પુત્રની પાછળ ગયાં. For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૭૪ શ્રી. રૂખમણી શેઠાણી ને શ્રી. હરકુંવર શેઠાણીએ દેરાસરનું કામ ચાલુ રાખ્યું. પ્રતિષ્ઠાના દિવસેા હવે નક્કી થયા હતા, નજીક પણ આવી રહ્યા હતા. એક દિવસ શ્રી. મયાસાગરજી મહારાજ વ્યાખ્યાન આપી રહ્યા હતા. વ્યાખ્યાનમાં તેઓશ્રી ખારવ્રતધારી શ્રાવકનું વર્ણન કરી રહ્યા હતા. વ્યાખ્યાન પૂર્ણ થયા ખાદ શ્રી. રૂખમણી શેઠાણીએ ગુરુમહારાજને પ્રશ્ન કર્યાં, કે વત માનકાળમાં આવા ખારવ્રતધારી શ્રાવક હશે ખરા ? શ્રી. મયાસાગરજી જ્વલંત સાધુતાના ઉપાસક હતા. દીર્ઘદૃષ્ટિ હતા. તેમણે કહ્યું: હા, પાલીમાં નગરાજજી કરીને એક તેવા શ્રાવક છે. ” 44 સગભાઈ સુરેન્દ્ર www.kohatirth.org એમ પણ કહેવાય છે, કે પગથિયાના ઉપાશ્રયે ઊતરેલા જિનચંદ્રસૂરિ–જેમણે શત્રુજય પરના કાગડાનો ઉપદ્રવ ટાળ્યેા હતેા તેમને એક વખત શેઠાણીએ પૂછ્યું: “ શ્રાવકયેાગ્ય અંજનશલાકાની ક્રિયાએ કેાના હાથે કરાવવી ? ” તેઓએ કહ્યું: “ ખારવ્રતધારી નગરાજજી શ્રાવક તે માટે ચેાગ્ય છે. ચેાગ્યતાના ચેાગ ભારે હેાય છે. F T મણિભાઈ પોપટભાઈ ચંદ્રસિહ ચીમનભાઇ ( પુત્રી મધુરી ભુલાભાઇના પુત્ર વેરે ) સારાભાઈ નરેન્દ્ર હઠીસિ’ગ । ખાળે લીધા મગનભાઇ પુરુષાત્તમ P. M. હઠીસિ’ગ Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરાત્તમ ચેાગનિષ્ઠ આચાય પ્રતાપસિહ ગુણાત્તમ ( ૫` જવાહરલાલના બનેવી ) For Private And Personal Use Only મુલચ'દભાઇ માહેાલાલ દલપત X વિજયચંદ્ન Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir TITUTILA સાગર ગચ્છના ત્રણ રસ્થ [૪] પાલીના મારવાડી શ્રાવક નગરાજજી અમદાવાદમાં આવ્યા છે. પાનાભાઈની વાડીમાં ઊતર્યા છે, ને પોતાની ધર્મકરણીથી સહુને પ્રતિબોધ પમાડી રહ્યા છે. બારવ્રતના સમર્થ પ્રતિપાલક છે, ખડતલ દેહ છે, સુંદર સ્વસ્થ મુખમુદ્રા છે, કોઈનાથી ક્ષોભ ન પામે તેવી પ્રતિભા છે. જૈનત્વના આદશ નમૂનારૂપ નગરાજજી છે. ન્યાયવિભવસંપન્ન દ્રવ્ય જ ખાવું, એના પાકા હિમાયતી છે. નીતિ, પ્રમાણિક્તા, વચનટેક ને વિધિમાર્ગના પરમ ઉપાસક છે. ખેટી રીતે, ખોટે ભાગે આવેલી પાઈ પણ તેમને ખપતી નથી. મારવાડથી એક બહુવા ” (પાકીટ ) લાવ્યા છે, તેમની પ્રતિજ્ઞા છે, કે એમાંનું દ્રવ્ય પહોંચે ત્યાં સુધી જ ગૃહસ્થવેષ રાખો ને પછી સાધુ થવું. એક વાર પાનાભાઈની વાડીમાં પ્રતિક્રમણ કરતાં આદર્શ શ્રાવક નગરાજજીથી પ્રમાદ સેવાઈ ગયે. વિચારની શુદ્ધિમાં ખલના પડી ગઈ. એ મહાન શ્રાવકે તરત જ આલોચના કરવા માંડી. “અરે, પ્રમાદ કરવાનું કંઈ કારણ? નક્કી, જેવું અન્ન તેવો ઓડકાર. “અન્ન વૈ મનઃ” આજ ખાવામાં અન્યાયનું દ્રવ્ય આપ્યું લાગે છે.” તેમણે તપાસ કરવા માંડી. તપાસ કરતાં માલુમ પડયું કે તેમના રસોઈયાને લાકડાનો ખપ હતું. રૂખમણી શેઠાણીના હઠીસંગ નામના ગુમાતાએ પોતાના શેઠના ગંજમાંથી જોઈએ તેટલાં લઈ લેવા કહેલું. રાઈયાએ એ લાકડાં મફત લઈને રાઈ કરેલી. બરાબર, ભૂલ પકડાઈ ગઈ. શ્રી. નગરાજજીએ શેઠ હઠીસિંગના દહેરાસરની પ્રતિષ્ઠામાં યોગ્ય ભાગ લીધો. રૂા. બાર લાખના ખર્ચે તૈયાર થયેલ આ દેરાસરની પ્રતિષ્ઠામાં પાંચથી સાત લાખ ખર્ચા. અજબ માનવમેદની જામી હતી. દિલ્હી દરવાજાથી શાહીબાગ સુધી લોકોને પડાવ હતો. વિ. સં. For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ ૧૯૦૩ ના માહ વદ ૫ ને દિવસે અંજનશલાકા થઈ ને વદ અગિયારશે પ્રતિષ્ઠા થઇ. પ્રતિષ્ઠા પૂરી થવાના દિવસેામાં-આટલા સંઘ-સમુદાય, સાધુ-સાધ્વી-સમુદાય ને શ્રાવક સમુદાય સમક્ષ નગરાજજીની ઇચ્છા દીક્ષા લેવાની થઇ. તેમની નજરમાં નવકલ્પી વિહારના કરનારા, વેરાગી, ખાખી ને ત્યાગી તરીકે પંકાયેલા શ્રી. મયાસાગરજી રમતા હતા. શ્રી. મયાસાગરજી પણ પેાતાની પાછળ ક્રિયાદ્વારના ઝંડાને અણનમ રાખનાર શિષ્યની ખેવનામાં હતા. શ્રી. નગરાજજી તેને પૂરેપૂરા ચેાગ્ય હતા. ચેાગનિષ્ઠ આચાય શુભ મુહૂતે શ્રી. નગરાજજીએ મયાસાગરજી પાસે દીક્ષા લીધો, ને નેમિસાગરજી અન્યા. આ પછો તેમને ગુરુશ્રીની સેવાના લાભ ચાર વષઁ મળ્યા. ગૂજરાતના ગામેગામમાં ઉચ્ચ ચારિત્ર ને શુધ્ધ ક્રિયાના ઝ ંડો ફરકાવી તેઓ સીત્તેર વર્ષની વયે વિ સ. ૧૯૦૭ માં અમદા વાદમાં કાળધમ પામ્યા. અન્તિમ વેળાએ તેમણે પેાતાના પ્રતાપી શિષ્યને સંદેશ આપ્યા કે હું ઉત્કૃષ્ટ ચિરત્ર દ્વારા સ ંવેગી સાધુતાને ઉધ્ધાર કરજે ! વૃધ્ધાવસ્થાના કારણે હું વધુ કરી શકય નથી, છતાં લેાકેામાં ચાહ પેદા થયા છે, તેા તેની હુ ંમેશાં વૃધ્ધિ કરશે !” શ્રી. નેમિસાગરજી પૂરા અબધૂત હતા. પ્રતિક્રમણ કરતાં પૂરા ત્રણ કલાક થતા, ને સાબરમતી આળગતાં એક કલાક થતા. તેઓ કદી પણ સાધુએ માટે નિર્માણ થયેલ ઉપાશ્રયમાં ન ઉતરતા. અમદાવાદનું નગરશેઠ કુટુંબ તેમના તરફ અત્યંત રાગી હતું, તેમાં પણ રૂખમણી શેઠાણી, શેઠ સૂરજમલ ને શેઠ દલપતભાઈ ભગુભાઇ ખાસ શ્રધ્ધા ધરાવતા. શ્રી. રૂમણી શેઠાણીએ મહારાજશ્રી વસતીમાં ઊતરી શકે માટે પાંજરાપેાળને ઉપાશ્રય બધાવેલેા, તેમ જ પેથાપુર-વીજાપુરમાં પણ એ માટે ધ શાળાએ બધાવેલી, પણ શ્રી. નેમિસાગરજી કદી તેનેા લાભ ન લેતા. અમદાવાદ આવતા ત્યારે શેઠે સુરજમલના ડહેલામાં ( હાલ આંબલી પાળના ઉપાશ્રય) ઊતરતા. શ્રી. નેમિસાગરજીએ શ્રીપૃયા તથા યતિઓની આજ્ઞા લેવી, તેમને વંદન કરવુ, એ પ્રથાએ સવથા કાઢી નખાવી. આ કારણથી શ્રીપૂજ્યા ખૂબ ચિડાયા, ને એ ગાદીપતિએ જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં સંઘ પર ફરમાન મેકલ્યાં, કે કેાઇએ નેમિસાગરજી વગેરે સાધુઓને કશી સહાય ન કરવી. પણ ક્ષેત્ર ખેડાઇ ચૂકયું હતું. શ્રાવકે ખુલ્લે છેગે એ આજ્ઞાઆના અનાદર કરવા લાગ્યા, અમદાવાદના શ્રીપૂજ્યે એ હવે ખુલ્લ ખુલ્લા તેમના સામના કરવા માંડયેા, ને શ્રાવક વર્ગ એ ભાગમાં વહેંચાઇ ગયા. આ કારણે વાદાવાદ, ધમાધમી સાર્વત્રિક થઈ પડયાં. માર સારવાના સ ંદેશા પણ આવવા લાગ્યા. નગરશેઠ હીમાભાઈને આ સ્થિતિ જોઇ ખૂબ દુઃખ થતું. તેઓ એક વાર શેઠાણી રૂખ For Private And Personal Use Only - આ પ્રસંગે ક્રિયાધારના કાર્યમાં મહાન વેગ આપનાર બીજી પણ અનેક પ્રાતઃસ્મરણીય વ્યકિતઓ હતી, જેમાં શ્રી રૂપવિજયજી, શ્રી. વીરવિજયજી, શ્રી. ઉદ્યોતવિજયજી, શ્રી. ર્ણિવિજયજી, શ્રી. અમરવિજયજી તે શ્રી. ઉદ્યોતવિમલજી આદિનાં નામા ગણાવી શકાય. Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 'www.kobatirth.org સ્વ. શેઠાણી ગ’ગામા [ શેઠ લાલભાઇ દલપતભાઇનાં માતુશ્રી ] ~~~ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuni Cyanmandir સ્વ. સરદાર શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ [ અમદાવાદ ] For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુભક્ત શેઠ શ્રી. મણિભાઈ દલપતભાઈ તથા શેઠ શ્રી. જગાભાઈ દલપતભાઈ અમદાવાદ For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ For Private And Personal Use Only આચાર્ય વય શ્રી કીર્તિસાગરસૂરિજી સપરિવાર બેઠેલા : શ્રી સુભદ્રસાગરજી, શ્રી ચંદનસાગરજી, પ'. શ્રી મહેાદયસાગરજી, આચાય શ્રી કી તસાગરજી, ૫. શ્રી કૈલાસસાગરજી, શ્રી સૂર્ય સાગરજી, શ્રી સુબાધસાગરજી. ઊભેલા : શ્રી ગુ લા બે સાગ ૨ જી, શ્રી ભદ્રસાગરજી, શ્રી ઇન્દ્રસાગરજી, શ્રી ભક્તિસાગરજી, શ્રી શ્રી તિ સા ગ ૨ જી. Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગર ગચ્છના ત્રણ સ્થ ૧૭ મણીબહેન સમક્ષ બોલી ગયા, કે નેમિસાગરજીએ અમદાવાદમાં વધરા ( ઝઘડા) ઘાલ્યા.” આ સાંભળી શેઠાણીને ખૂબ દુઃખ થયું. તેમણે કહ્યું: હું તો ગુરુ નેમિસાગરજી પર પૂર્ણ શ્રદ્ધા-ભકિત ધારણ કરું છું. તમારા કરતાં હું ગુરુને વિશેષ ગણું છું. ગુરુ તે ભભવના ઉપકારી છે. ” આમ ઘરોઘરમાં આ ઝઘડા પ્રવેશ્યા હતા, પણ નેમિસાગરજીનો અફર નિર્ણય હતો. યતિઓ હવે તે તેમનું છડેચોક અપમાન કરવા લાગ્યા, “ નગુરો કરી ભાંડવા લાગ્યા, પણ આ પ્રતાપી પુરુષે પિતાની જેહાદ અણનમ રાખી. આખરે વાદ-ચર્ચા પર વાત આવી. બે પક્ષ બરાબર જવામાં આવ્યા. એક પક્ષમાં શિથિલાચારી યતિવર્ગ, શ્રી પૂજ્ય ને કેટલાક શિથિલ સંવેગી સાધુઓ સંયુક્ત થયા. બીજી તરફ શ્રી. નેમિસાગરજીએ પિતાને પક્ષ જ્યો. ને બે પક્ષો વચ્ચે હારજીતનું યુદ્ધ શરૂ થયું. પણ સંવેગી સાધુતાના પુણ્ય શ્રી નેમિસાગરજી જીત્યા, ને ત્યારથી સંવેગી સાધુઓ આ જોહુકમીથી મુક્ત બન્યા. વિશેષમાં એ જ વખતે “ચિદાનંદસ્વરોદય’ના સમર્થ વિદ્વાન કર્તા શ્રી. કપુરચંદ્રજી હકીભાઈની વાડીમાં આવીને ઊતર્યા. બંને પક્ષના જેને તેમની પાસે ગયા, ને બેમાંથી કોણ સાચું તેને જવાબ માગ્યો. , શ્રી. કપુરચંદ્રજીએ માર્મિક ને ટૂંકા શબ્દોમાં કહ્યું કે, “સુવિહિત ક્રિયા માટે શ્રી. નેમિસાગરજી કહે છે, તે સત્ય છે.” | સામાન્ય રીતે “પરપ્રત્યયનેય ” બુદ્ધિવાળા શ્રાવકે એ વખતથી સુવિનીત સાધુઓ તરફ ભાવથી જોવા લાગ્યા. શ્રી. નેમિસાગરજીએ સાધુત્વની પ્રચંડ પરિસીમા બતાવી. તેઓ પિતાને સામાન પિતે જ ઊંચકતા, ને પિતાનો ગોચરી પિતે જ દૂર દૂર સ્થળે જઈને વહોરી લાવતા. ગોચરી દોષ માટે તેમની અપૂર્વ તકેદારી હતી. તેઓ હમેશાં એક જ વખત આહાર કરતા. શરીરની શુશ્રષા તો કેઈની પાસે જીવનભર કરાવેલી નહીં. સંથારામાં એશીકાની જરૂર પડતાં ઈટ રાખીને સૂતા, ને ચાતુર્માસમાં પાટનો ખપ પડતાં ગૃહસ્થના ત્યાંથી જાતે ઊંચકી લઈ આવતા. મુખે મુહપત્તી રાખીને બોલવામાં ભારે ઉપગ રાખતા. આયંબિલ તપને તે મહાતપ ગણુતા, ને નિર્દોષ ને ચુસ્ત રીતે કરવાની હિમાયત કરતા. | નરેડાનાં પદ્માવતી માતા તરફ તેમને અત્યંત શ્રદ્ધા હતી. એક વખત શેઠ દલપતભાઈ, તેમનાં માતુશ્રી વગેરે નરોડા દર્શનાર્થે ગયેલાં. અચાનક આ નિઃસ્વાથી નિર્લોભી સાધુરાજના મુખથી શબ્દો સરી પડ્યાઃ ““માઈ, તેરા લડકા દલપતભાઈ વીસ લાખકા આસામી હોગા, ઔર સિધ્ધાચલકા સંઘ નિકાલેશે.” અબધૂતોના આશીર્વાદ સઢા ફળ્યા છે. એક તરફ તેમની અબધૂતાઈ સંસારને ભેદી For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ યોગનિ... આચાય અગમ-નિગમમાં રમતી, બીજી તરફ તેઓ વ્યવહારિક શુધિઓ તરફ ખુબ લક્ષ આપતા. ચૂલા પર ચંદરો બાંધવો, ગોળામાંથી પાણી ડાયા વડે લેવું, પૂંજણી ઓ રાખવી વગેરે બાબતે માટે ખાસ ઉપદેશ આપતા. શેઠ દલપતભાઈ ભગુભાઈ તથા શેઠ પ્રેમાભાઈ હેમાભાઈને મીલ ન કરવાની બાધા આપેલી. માનવીની ચાર હાથની કાયાને ઢાંકવા માટે આટલા મેટા આરંભ -સમારંભથી એ સાધુનું દિલ પૂછ્યું હશે ! એ પ્રગતિ હતી કે પીછેહુઠ હતી, એ તે જ્યારે જીવનની સાચી કમાણીના સરવાળા-બાદબાકી મુકાય, ત્યારે સમજાય! પ્રગતિ ભલે વિવાદાસ્પદ હોય, એ શાંતિ ને સંતોષ અદ્ભુત હતાં. • | ગુજરાતનાં ગામડાંઓમાં અનેક તેમનાં રાગી બન્યાં હતાં. પેથાપુરના ધારી શ્રાવક વધુ પારેખે તેમની પાસે બારવ્રત ધારણ કર્યા હતાં. શ્રી. નેમિસાગરજીએ પ્રતિષ્ઠાદિ વિધિવિધાન તેમને શીખવ્યાં હતાં. પેથાપુરમાં શેઠ હકમચંદ તથા નાના માણેકનાં કુટુંબીજને પણ તેમનાં ભકત હતાં.આ સિવાય આણંદ, ગોધાવી, વિરમગામ, રામપુરા, માંડલ, મહેસાણા, ચાણસ્મા, પાલનપુર, પાટણ, વીજાપુર, માણસા, પ્રાંતિજ, ઈડર વગેરે શહેરો પર તેમને સારે પ્રભાવ હતો. ઈડરમાં પણ યતિઓનું વર્ચસ્વ વધુ હોવાથી ત્યાં પણ પિતાની સુક્રિયા, સરચારિત્ર ને ઉત્કૃષ્ટ જ્ઞાન વડે સામનો કરી શુધ્ધ સાધુતાનાં સન્માન કરાવ્યાં હતાં. એક વેળાની ઘટના છે. પિતાની જન્મભૂમિને એક જુવાનિયે રોજ ઉપાશ્રયે આવે. બાવીસેક વર્ષની તરુણાવસ્થા હતી, છતાં ચિત્ત ધર્મશ્રવણમાં ભારે રસ ધરાવે. ચંચળતાનું નામનિશાન નહીં. એનું નામ રવચંદ. પાલી ગામથી એક મારવાડી શેઠ નામે રઘાજી ગૂજરાતના પાટનગરમાં પિતાની સુશીલ પત્ની શ્રી. માનકુંવર ને જુવાન પુત્ર રવચંદને લઈને આવેલા. ઝવેરીવાડમાં આવેલ નિશાળમાં તેઓએ વાસો કરેલ. આ દંપતી જનધર્મ ને ગુરુ પર આસ્થાવાળું હતું, એટલે પાસે રહેલા સુરજમલના ડહેલામાં ગુરુમહારાજનાં દર્શને રોજ જવા લાગ્યું. | માતાપિતાના મનની વાત તે દૂર રહી, પણ પુત્રને શ્રી. નેમિસાગરનો રંગ લાગી ગયો. સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ ત્યાં જ ચાલુ થયાં. શ્રી. નેમિસાગરજીએ પણ પિતાની પરંપરા જાળવી શકે તેવું તેજ આ જુવાનમાં ભાળ્યું. તેમણે પણ વૈરાગ્યને ઉપદેશ આપવા માંડયો. આ ઉપદેશની વીજળીક અસર રવચંદજી પર થઈ. માતાપિતાને દીક્ષા લેવાનો પિતાને ઈરાદો જાહેર કર્યો, પણ આવા જુવાનજોધ, કમાતા પુત્રને સાધુ થવા દેતાં જીવ કેમ માને ! પણ રવચંદજી પણ એક અદ્દભુત માનવી હતા. ગુરુ દીક્ષા ન આપે તો “આપ અપના ગુરુ !” વિ. સં. ૧૯૦૭ના માગસર સુદિ ૧૧ના દિવસે નિશાળમાં પિતાના હાથે સાધુને વેષ ધારણ કરી લીધો. આ સમાચાર પ્રસરતાં હજારો સ્ત્રી-પુરુષો ત્યાં જોવા મળ્યાં. રવચંદજીના આ સવિનય શાંત સત્યાગ્રહથી સહુ તેમની પ્રશંસા કરવા લાગ્યા. શ્રી. રૂખમણું શેઠાણી, સૂરજમલ શેઠ તથા ઝવેરીવાડના અન્ય આગેવાન જેને પણ આવ્યા. માતાપિતાએ રવચંદજીને ખૂબ For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગર ગરજીના ત્રણ સ્થા ૧૭. સમજાવ્યા, પણ તે તે એકના બે ન થયા. આખરે રૂખમણી બહેનના સમજાવ્યાં સમજેલાં માતાપિતાએ, રવચંદજીને વિધિપુરઃસર દીક્ષા લેવા મંજૂરી આપી. જુવાન રવચંદજીનો શાંત સત્યાગ્રહ ફળે, ને તેઓ શ્રી. નેમિસાગરજીના હસ્તે વિધિપૂર્વક દીક્ષા અંગિકાર કરી રવિસાગરજી બન્યા. શ્રી. નેમિસાગરજી મહારાજના શિષ્યમંડળમાં રવિસાગરજી ઉપરાંત ધર્મસાગરજી, કપૂરસાગરજી, ગૌતમસાગરજી, વિવેકસાગરજી હતા, ને સાધવી જયશ્રીજી વગેરે હતાં. પિતાનાં શિષ્યાદિ પર તેમના પર કાબૂ હતો. - સાધ્વી જયશ્રીજી ચુસ્ત વીતરાગ ધર્મનાં ઉપાસક હતાં. એક વાર સપડતાં તેમણે નવકાર મંત્રનું આરાધન કરી તેનું ઝેર ઉતારી નાખેલું. શ્રી. ધર્મસાગરજી મૂળ અમદાવાદના વતની હતા. તેઓએ વિ. સં. ૧૯૦૮માં દીક્ષા લીધી હતી. શ્રી. રવિસાગરજી મહારાજને ગચ્છ-સંઘાડા પ્રવર્તાવવામાં સારી મદદ આપી હતી. બને ગુરુભાઈ ૧૯૫૪ માં સ્વર્ગસ્થ થયા. શ્રી. કપુરસાગરજી અટલ ગુરુભક્ત હતા. તેઓ ખરા બપોરે સૂર્યની આતાપના લેનાર, એક જ વખત આહાર કરનાર, વૈરાગ્ય, તપ ને ત્યાગની જીવંત મૂતિ હતા. શ્રી. વિવેકસાગરજીની જન્મભૂમિ અમદાવાદ હતી. તેઓ વિવાહિત હતા. વૃદ્ધાવરથામાં પાંજરાપોળના ઉપાશ્રયે પંદરથી વીસ ચાતુર્માસ કર્યાં હતાં. શ્રી, આત્મારામજી મહારાજ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે તેમની અને રાજેન્દ્રસૂરિજીની ચર્ચામાં આ મુનિવરે સારો ભાગ લીધો હતે. - શ્રી. ગૌતમસાગરજીને ઝવેરસાગરજી નામના શિષ્ય હતા, ને તેમના શિષ્ય આનંદ સાગરજી હતા. આ આનંદસાગરજી તે હાલના જાણીતા આચાર્ય શ્રી. સાગરાનંદસૂરીશ્વરજી. એક જ દશકાની ઉત્કૃષ્ટ સાધુતાને કાળ હજુ વટાવી ચૂકયા નહતા, ત્યાં શ્રી. નેમિસાગરજીને કાળના ભણકારા વાગવા લાગ્યા. પેથાપુરમાં એક વ્યાખ્યાન પ્રસંગે તેમનાથી અનુપયોગે કંઈ બોલાઈ ગયું. પરિમિત, વિચારોને, તેળીમાપીને બેલનારાથી ખલના થઈ ગઈ. તેમણે તરત જ ત્યાં કહી દીધું, કે - અબ યહ શરીર થોડે દિનકા મહેમાન હૈ.” અને બન્યું પણ તેમ જ. શ્રી. શંખેશ્વર તીર્થની યાત્રા કરીને પાછા ફરતાં મુંજપર ગામમાં તેમને દેહ છૂટી ગયો. તેમની પાટ પર તેઓ શ્રી. રવિસાગરજીને સ્થાપન કરતા ગયા. શ્રી. રવિસાગરજી મહારાજે પોતાના ગુરુબંધુઓ સાથે રહી ગુરુદેવનું અધૂરું કાર્ય શરૂ કર્યું. ક્રિયાકાંડમાં પ્રવીણ, શાન્ત, અનુભવી ને વૈરાગી રવિસાગરજીએ થોડા વખતમાં પિતાના ચારિત્રથી શુધ સાધુતાને વિશેષ ઉજજવલ કરી. ત્યાગ અને તપના માર્ગમાં તેઓ પોતાના For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૦ ચેાગનિષ્ઠ આચા ગુરુશ્રીના પગલાંને અનુસરનારા હતા. કોઇ પણ કાર્ય માં દીર્ઘદૃષ્ટિથી જોનારા હતા. તેએ શ્રીની ચારિત્રની સુવાસથી ઘણા પુણ્યવાન જીવા તેમની પાસે ખેંચાઈ આવ્યા હતા. કેાઇ સાધુ બની શિષ્ય થયા હતા, તેા કેાઇ ગૃહસ્થ રહી ભકત બન્યા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir તેએાશ્રીની પાસે વિ. સ’. ૧૯૧૭ માં પાટણના વિદ્વાન શ્રાવક રામચંદ્ર શાહે દીક્ષા લીધી હતી. આ રામચંદ્ર શાહ તે શાસ્ત્રપારગામી મુનિશ્રી રત્નસાગરજી. આ મુનિરાજ બહુ વિદ્વાન હતા, ને સુરત, નવસારી, ગણદેવી વગેરે ક્ષેત્રોમાં તેમણે સુદર ધર્મપચાર ને શુધ્ધ નીતિધર્મના પ્રચાર કર્યો હતેા. આચાય શ્રી. સિધિસૂરિજી ને શ્રી. ઋધિસૂરિજી જેવાએ તથા શ્રી. મેહનલાલજી મહારાજના અનેક શિષ્યાએ તેઓશ્રી પાસેથી જ્ઞાનપ્રસાદી મેળવી હતી. અનેક ગૃહસ્થાને પણ તે ઉદાર હૃદયે ધમની પ્રાપ્તિ કરાવતા. સુરતના બારવ્રતધારી શ્રાવક કલ્યાણુભાઇ તથા ફૂલચંદભાઇએ તેમની પાસે આગમનુ શ્રવણ કર્યું હતું, ને શા. ચુનીલાલ છગનલાલે પ્રકરણાદિના અભ્યાસ કર્યા હતા. જીવનનાં ઉત્તમેાત્તમ ત્રીસ વર્ષોં તેમણે સુરત જિલ્લાને કેળવવામાં કાઢયાં હતાં. તેએ ગણદેવીમાં જ કાળધર્મ પામ્યા હતા. વિ. સ’, ૧૯૨૦ ની સાલમાં એક એવા બીજા મહાનુભાવે તેમની પાસે દીક્ષા લીધી. તેમનુ' નામ સ્વરૂપચંદ. મૂળ ગામ ઇંડર. ઇડર એ વેળા યતિઓના ધામ તરીકે પ્રખ્યાત હતુ. પણ શ્રી. નેમિસાગરજી મહારાજ તથા શ્રી. રવિસાગરજીની સૌમ્ય કનકશુભ્ર સાધુતાએ ત્યાં નવા પ્રકાશ પાથર્યાં ને સ્વરૂપચંદ કાઠિયાવાડમાં આવેલ ઘાઘાબ દરે દીક્ષિત થયા. શ્રી. સ્વરૂપચક્રનાં પ્રથમ પત્ની ગુજરી ગયાં હતાં, ને બીજી વારનાં તેમનાં સગપણ પણ થયાં હતાં. પણ આ તીવ્ર વૈરાગી જીવે એ કમળપુષ્પની કેને કાપીને દીક્ષાના સ્વીકાર કર્યો. તેમના દીક્ષામહે।ત્સવ ભાવનગરવાળા શેઠ અમરચંદ જસરાજનાં માતુશ્રીના હાથે થયા હતા. શ્રી. શાંતિસાગરજી વિધિપૂર્વક ક્રિયા કરવાના ઉગ્ર મતવાળા હતા. તેઓશ્રી પ્રતાપી સાધુપુ'ગવ શ્રી. ખુટેરરાયજી મ૦ના પરિચયમાં આવ્યા હતા. શ્રીમદ્ હરિંભદ્રસૂરિજી તથા ઉપાધ્યાય યશેાવિજયજીના અનેક ગ્રંથેાનું તેમણે વાચન-મનન કર્યું હતું. ધીરે ધીરે તેઓના મત એવા થયા, કે · જૈન શાસ્ત્રાનુસારે હાલના સાધુએ ધર્મક્રિયા બરાબર કરતા નથી. ’ ને પછી એમની દૃષ્ટિ પરિવર્તન પામી, વિ. સ. ૧૯૩૦ માં તે શ્રીમદ્ રવિસાગરજી મહારાજથી જુદા પડયા. દશકા બાદ એમણે સાધુના વેશ તજી દઇ, એક ઉપાશ્રયમાં શેષ જીવન ગાળ્યું. (જે ઉપાશ્રયની મુલાકાત તત્ત્વાન્વેષક અહેચરદાસ સાધક દશામાં લઇ આવ્યા હતા ) શ્રી. શાંતિસાગરજીના વિચારે સામે શ્રી. રવિસાગરજી અને પૂ. શ્રી. બટેરાયજી મહારાજે ઉગ્ર વિરોધ દાખવવાથી તેમના પક્ષ અલ્પ રહ્યો. / આ બે મહાન શિષ્યા ઉપરાંત તેએને ચાર અન્ય વૈરાગ્યવત શિષ્યા હતા. વિવેકસાગરજી, કલ્યાણસાગરજી, મણિસાગરજી ને હીરસાગરજી. આ બધા આગમેનુ પરિશીલન કરનાર હતા. શ્રી. હીરસાગરજીએ તેા જાણે પેાતાનું મૃત્યુ નજરે જોયું હતું. મૃત્યુના દિવસે વહેલી સવારથી તેઓ કઇક તૈયારી કરી રહ્યા હતા. પેાતાની પાસે વસ્ત્ર ધાવા માટે લાવેલી કથરેટ હતી, તે જાતે જઇને શ્રાવકને આપી આવ્યા. એ વેળા કાઇ For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 46 સાગર ગચ્છના ત્રણ સ્થંભ : 66 શ્રાવકે કહ્યું, કે ' આપના ગુરુબંધુને તેડું મેકલ્યું છે, હમણાં આવ્યા સમજો !’ તેડુ મેકવ્યુ' તે તે ભલે, પણ હવે મેળે થવા લખ્યા નથી. ” ને મહારાજશ્રીએ પેાતાની પાસેની ચીજો પડાશમાં રહેતા સેાનીને ખેાલાવી ભળાવી દીધી. સેાનીએ મુનિરાજની આ વિચિત્ર વર્તણૂકથી આશ્ચય પામ્યા. તેઓએ પ્રશ્ન કર્યો: “ આપ શું બીજે ગામ જવાના છે ?” હા ભાઈ!” “ કયે ગામ ’ “ મેટા ગામ. ' Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંજે શ્રાવક ઉપાશ્રયમાં આવ્યા ત્યારે તેઓએ અદ્ભુત દૃશ્ય દેખ્યું. ચારે આહારને ત્યાગ કરી સ થારે કર્યાં છે, ને પેાતે ધ્યાનસ્થ દશામાં આરુઢ થયા છે. સામે પુસ્તક પર મરણસંસ્કારની વિધિનું પાનુ` મૂકયુ છે. ઉચ્ચ શુધ્ધ પરિણામમાં ધ્યાનસ્થ છે. ધીરા ધીરા શ્વાસાશ્વાસ ચાલે છે, રાત વધતી ચાલી. ખરાખર બાર વાગે દેહ મૂકી દીધા. શ્રી. સંઘે તેડાવેલા મણિસાગરજી સવારે આવી પહેાંચ્યા, પણ એ વેળા હીરસાગરજી નહેતા. તેમનુ શળ અગ્નિસંસ્કાર માટે રાહ જોતું પડયું હતું. દશકા ને બે દશકા પહેલાં અનેક માણસેાને-સાધુ નહીં ગૃહસ્થાને પણ-આજે જેને આપણે ‘ અનકલચર્ડ અને અનએજ્યુકેટેડ ' કહીએ તેવા માણસાને પેાતાનું મૃત્યુ ભાખતા જોઈએ કે સાંભળીએ ત્યારે આશ્ચય થાય છે મને લાગે છે, કે જેમ મુસદ્દીએ આજે પાંચ વ પછી આવનારી લડાઇઓનું ભાવિ ભાખી શકે છે, તેવુ જ એ હશે. અભ્યાસ પાસે શું અસાધ્ય છે. આજે સંસારના પ્રત્યેક વિષયના વિચાર કરવાની-ઝીણવટથી ઊંડા ઊતરવાની શકત આપણે કેળવી શકયા છીએ, ને એટલે જ આપણા પુરોગામીઓ કરતાં દુનિયાને આટલી વિવિધ રંગી જોઇ શકીએ છીએ, પણ એક બાબતમાં આપણી અશક્તિ સ્પષ્ટ છે. મૃત્યુ વિષે વિચાર કરતાં આપણે ભયભીત બની જઈએ છીએ. એમાં લેશ પણ ઊ'ડા ઊતરી શકતા નથી. એટલે મનેામંથન કરતાં એમ ભાસે છે કે આપણા પુરે ગામીઓમાં જે તત્ત્વ શક્તિ રૂપે હતું, તે આપણામાં અતિ રૂપે આવ્યું છે, ને અશકિત તિ રૂપે અવતરી છે. અસ્તુ, આ ઉપરાંત ભાવિ માટે ઊંચી આશા આવતા શ્રી. ગુણસાગરજી નામે એક શિષ્ય પણ હતા. તેઓ વસેાના વતની હતા. પુષ્પ ખીલે, પ્રફુલ્લે ને પાંગરે તે પહેલાં કાળરૂપી હસ્તિ અને ખાઇ ગયે.. આ ઉપરાંત શ્રી. ભાવસાગરજી તેા ભાવના ઉલ્લાસ સમા હતા, જેમને પરિચય પૂર્વાધ માં આવી ગયા છે. તેએએ ૫૦ ગભીરવિજયજી પાસે મહાનિશીથ સુધીના યાગ વહ્યા હતા-કવિ પણ હતા. For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ ગનિષ્ઠ આચાર્ય શ્રી. ભાવસાગરજી સાથે દીક્ષા લેનાર શ્રી. સુખસાગરજી મહારાજ કે જેમને ગુરુમહારાજે પોતાની પાટનો ભાર સે હતો, વળી બહેચરદાસને તેમને ગુરુ કરવાની સૂચના કરી હતી, તેઓ મૂળ પાટણના હતા. તે વીશા પોરવાડ શ્રાવક આલમચંદ્રને ત્યાં તપત્ની જડાવબાઇના પેટે સં. ૧૯૦૭ ના શ્રાવણ સુદિ ચૌદશે જમ્યા હતા. એમનું સંસારી નામ સાંકલચંદ હતું. સાંકળચંદ બાળપણથી શ્રી. રવિસાગરજી મહારાજના સંસર્ગમાં આવ્યા, ને ધર્મકરણના સંસ્કાર વાલેપ બન્યા. મોટી ઉંમરે આ પરણી જુવાન આજીવિકા અથે ભરૂચ ગયા. યોગ્યતાને વેગ સદા લાધે છે. ભરૂચમાં સુ-શ્રાવક અનુપચંદ મલકચંદના સંબંધમાં તેઓ આવ્યા. તેઓએ તેમના વિરાગ્યને ઠીક ઠીક વેગ આપ્યો. ભરૂચથી સુરત જવાનું થતાં ત્યાં શ્રી. રવિસાગરજી મ.ના વિદ્વાન શિષ્ય રત્નસાગરજીનો મેળાપ થયો. નિર્મળ સાધુત્વની સુરેખ છબી સાંકળચંદના દિલમાં અંકાઈ ગઈ. આખરે તેઓશ્રીએ પિતાને નિરધાર માતપિતાને પ્રગટ કર્યો. માતાપિતાએ અનેક લોભામણી લાલ દ્વારા એમાં પરિવર્તન કરવા ઘણા પ્રયત્ન કર્યા. એ નિર્ણય અટલ હતા. સંવત ૧૯૪૩ ના વૈશાખ સુદી છઠના રોજ દીક્ષા આપવાનું નકકી કર્યું. એ જ વેળા સુરતમાંથી શ્રી. રત્નસાગરજીનાં પાસાં સેવી વૈરાગ્યવંત બનનાર ફૂલચંદભાઈને દીક્ષા માટેનો પત્ર આવ્યો. બંનેને શુભ તિથિએ દીક્ષા આપવામાં આવી. સાંકળચંદ શ્રી. સુખસાગરજી બન્યા. ફૂલચંદભાઈ શ્રી. ભાવસાગરજી બન્યા. એ યુગ જ કંઈ સરળતાનો હતો. વૈરાગ્ય તરફ માનવીનું દિલ સહેજે વળી જતું. આજે જેમ કોઈનું દિલ ફિલ્મ નટ બનવા તરફ ઝટ ને નિઃસંકેચભાવે વળી જાય છે તેમ. શ્રી. રવિસાગરજી મહારાજનો ભક્તસમુદાય પણ ઘણે હતો. તેમના નિષ્કપટ ને મિલનસાર સ્વભાવને લીધે અનેક શ્રીમતે, વિદ્વાને ને સદ્ગૃહસ્થ તેમના ભક્ત બન્યા હતા. શેઠ દલપતભાઈ ભગુભાઈ તથા તેમનાં પત્ની ગંગાબહેન ( વીજાપુરનાં) તે મહારાજશ્રીનાં પૂરાં રાગી હતાં. શ્રી. નિમિસાગરજી મહારાજની ભવિષ્યવાણી મુજબ શેઠ દલપતભાઈએ સિદ્ધાચળજીના બે સંઘ કાઢયા હતા. તેમના ત્રણ પુત્રો લાલભાઈ, જગાભાઈ, મણિભાઈ પણ માતાની જેમ ધાર્મિક મનોવૃત્તિવાળા હતા. શ્રી. ગંગાબહેને રવિસાગરજી મહારાજનું ધર્મવચન કદી ઉથાપ્યું નહોતું, ને ઉપધાન પણ તેમની પાસે વહન કર્યા હતાં. નગરશેઠ કુટુંબમાં નગરશેઠ પ્રેમાભાઈ મહાન થયા હતા. નગરશેઠ હેમાભાઈ વિ. સં. ૧૯૧૪ માં મૃત્યુ પામ્યા હતા. શ્રી. પ્રેમાભાઈ શેઠે પિતાના મહાન પિતાને પગલે ચાલી પાલીતાણામાં પાંચ લાખના ખર્ચે એક મંદિર શ્રી શત્રુંજય ઉપર અને ગામમાં એક ધમશાળા અંધાવી હતી. તેમણે પોતાના નામથી એક જાહેર હોલ બંધાવી આપે હતું, જે આજે પણ પ્રેમાભાઈ હોલથી સુવિખ્યાત છે. આ સિવાય તેઓએ અનેક સખાવતી કાર્યો કર્યા હતાં, જેની યાદગીરીમાં અમદાવાદના એક દરવાજા સાથે એમનું નામ જોડી યાદગીરી જાળવવામાં આવી છે પ્રેમદરવાજાના નામે આજે પણ એ મહાન શેઠની યાદગીરી જાળવતા ખડા છે. ઈ. સ. For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગર ગચ્છના ત્રણ સ્થ ૧૮૩ ૧૮૫૭ના બળવા વખતે પિતાની પેઢીઓ દ્વારા ઈદેરથી અમદાવાદ સુધી ટપાલ મંગાવી તે કાળના કલેકટરને પૂરી પાડેલી, એથી તેમને સરકારે પણ રાવબહાદુરનો ઈલ્કાબ આપ્યો હતો. વિ. સં. ૧૯૩૨ માં પાલીતાણું કે જે જેનોને ત્યાં ગીર હતું, તેના ગીરે હકક છૂટા થતાં શેઠ પ્રેમાભાઈના વખતમાં આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના થઈ. આ પેઢીનું સંચાલન શેઠ પ્રેમાભાઈ(મૃત્યુ વિ. સં. ૧૯૪૩) પછી શેઠ દલપતભાઈના પુત્ર લાલભાઈએ સારી રીતે કર્યું, ને આજે તેમના સુપુત્ર શેઠ કસ્તૂરભાઈ સુયોગ્ય રીતે કરી રહ્યા છે. | શેઠ હેમાભાઈનાં પુત્રી ને શેઠ હઠીસીંહનાં પ્રથમ પત્ની રૂખમણી શેઠાણીએ શ્રી. રવિસાગરજીના ઉપદેશથી પાંજરાપોળમાં વાસુપૂજ્યજીની પ્રતિષ્ઠા કરાવી હતી. તે પછી ટૂંક સમયમાં તે સ્વર્ગસ્થ થયાં હતાં. - શ્રી. રવિસાગરજી મહારાજે વિ. સં. ૧૯૦૭માં દીક્ષા લીધી હતી. આ વેળા સંવેગી સાધુઓની સંખ્યા અતિ અ૬૫ હતી. પણ પછી જાણે એક બળવાન પ્રવાહ વહો આવતે જણાય. પ્રાતઃસ્મરણીય બટેરાયજી મહારાજ પંજાબથી પોતાના બે પ્રતાપી શિષ્ય સાથે ગુજરાતમાં આવ્યા, ને પ્રખર તપસ્વી, આદર્શ સાધુ શ્રી. મણિવિજયજી દાદા પાસે સંવેગી દીક્ષા સ્વીકારી. સાથે બે પંજાબી ઓસવાળ છે. એકનું નામ મુલચંદ્રજી, બીજાનું નામ વૃદ્ધિચંદ્રજી, અને તેમાં ત્રીજા શૂરવીર જાટ કેમના સપૂત આત્મારામજી આવી મળે છે. * - પંજાબ તો આર્યાવતના વિજેતાઓનું પ્રવેશદ્વાર છે. એ પ્રવેશદ્વારના પરમ રક્ષક જાણે ગૂજરાત-કાઠિયાવાડની ભૂમિ પર ઊતરી પડયા, ને એક રાજાની આજ્ઞાંકિત સૂબાઓ જેમ જુદા જુદા પ્રાંત સંભાળી લે એમ સહુએ જુદા જુદા પ્રાંતે સંભાળી લીધા. શ્રી. વૃદ્ધિચંદ્રજી મહારાજે મુખ્યત્વે કાઠિયાવાડને સ્પર્યો. શ્રી. મુળચંદ્રજી મહારાજે ગુજરાતને પોતાની વી પ્રભાથી ઉજજવલ કર્યો. શ્રી. આત્મારામજીએ પંજાબને ખેડયું ને જૈનત્વનાં મૂળ રોપ્યાં, શ્રી. નીતિવિજયજીએ સૂરતને સાદ્ધાર કર્યો. I ! એ પછી તો સંવેગી સાધુઓનો સમુદાય વધતે ચાલ્યો. મથુરા પાસે ચાંદપુરના બ્રાહ્મણ-પુત્ર ને પછીથી યતિશિષ્ય, સુત્ર અને શાસ્ત્રોના અભ્યાસી શ્રી મોહનલાલજી સ્વયં સાધુ બન્યા, (સં. ૧૯૩૧) ને સૂરત તથા મુંબઈના ક્ષેત્રનો ઉદ્ધાર કર્યો.” / બીજા એક પંજાબી–ગૌડ બ્રાહ્મણ–ચતિ, સ્થાનકમાગી સાધુની ભૂમિકા વટાવતા સં. ૧૯૩૨માં શ્રી. કમલવિજયજી બન્યા. આમ સંવેગી સાધુતાના વેગવાન પ્રવાહ આખા આર્યાવર્તમાં જૈનધમની સાધુતાની નિર્મળ પ્રભાનાં દર્શન આપવા લાગ્યા. શ્રી. રવિસાગરજી મહારાજ આ બધામાં શ્રી બુટેરાયજી મહારાજ, શ્રી. વૃદ્ધિચંદ્રજી મહારાજ, શ્રી. ગુમાનવિજયજી, શ્રી. રત્નવિજયજી, ૫. શ્રી. સિદ્ધિવિજ્યજી, પં. શ્રી. પ્રતાપવિજયજી, પં. દયાવિમળજી, શ્રી. ભાતૃચંદ્રજી મહારાજ, શ્રી. મોહનલાલજી મહારાજ, શ્રી. નીતિવિજયજી મહારાજ, શ્રી. અમૃતવિમલજી મહારાજ વગેરે અનેકવિધ મુનિરાજોના પરિચયમાં આવ્યા, ને પોતાની શીળી સાધુતાથી સહુની સાથે સૌખ્ય પેદા કર્યું. શ્રી. રાજેન્દ્રસૂરિજીએ તેમના ચારિત્રની સ્વમુખે પ્રશંસા કરી હતી. શ્રી. વિજયાનંદસૂરિજી ખાસ મળવા For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ યોગનિષ્ટ આચાર્ય માટે મહેસાણા આવી તેમના ઉત્કૃષ્ટ ચરિત્રની અનુમોદના કરી હતી. શ્રી મોહનલાલજી મહારાજ ભેચણીથી દર્શન-વંદન માટે મહેસાણું આવ્યા હતા. છેલ્લી ત્રાણુાવસ્થામાં પં. સિદ્ધિવિજયજી ખાસ મહેસાણા આવ્યા હતા. પંજાબી મુનિ દાનવિજયજી ને સન્મિત્ર કપુરવિજયજીનો તેમના પર અપૂર્વ ભાવ હતે. ચારિત્રક્રિયા તો શ્રીમદ્ રવિસાગરજીની” એમ એક અવાજે બોલાતું. આવા પ્રતાપી મુનિરાજ ખૂબ નિખાલસ, નિરભિમાની ને દીર્ઘદ્રષ્ટા હતા. પિતાનાં માનાપમાન ખાતર સમાને નુકશાનમાં ઊતરવા ન દેતા. એક વેળાની વાત છે. વીજાપુરમાં કેઈ અજાણી ભૂમિમાં શૌચ જવા ગયેલા. અચાનક કેટલાક મુસિલમ જુવાનીઆઓએ આવીને તેમના પર પથરા–ઢેખાળાથી હલ્લો કર્યો. શરૂઆતમાં તે તેઓશ્રી આનું કારણ ન સમજ્યા, પણ વિચાર કરતાં જણાયું, કે આજુબાજુ બેઘર છે, એટલે મુસ્લિમોનું કબ્રસ્તાન હોવું જોઈએ—અને પોતાનાથી તેની અશાતના થઈ. આ મહામના મુનિને તક મળી હોત તો પોતાની નિર્દોષતા પુરવાર કરી આપત, પણ સામો ખૂબ ઉશ્કેરાયેલું હતું. મુનિરાજશ્રીને ઠીક ઠીક માર પડશે. ગામમાં શ્રાવકને જાણ થતાં તેઓ ત્યાં દોડી આવ્યા, ને ઝોળીમાં ઘાલી મુનિરાજશ્રીને ઉપાશ્રયે લાવ્યા. બંને પક્ષ ભારે તંગદિલીમાં આવી ગયો. શ્રાવકોએ મુસલમાનો સાથેનો સંબંધ સર્વથા તેડી નાખવાને વિચાર કર્યો, કેટલાક શાણા મુસ્લિમ ગૃહસ્થાએ મહારાજને વસ્તુસ્થિતિથી વાકેફ કર્યા. | મહારાજશ્રીએ શ્રીસંઘ તથા મુસ્લિમેને એકત્ર કર્યા ને બંને વચ્ચે સંપ કરાવી દીધો. જે કઈ મિત્રતાને હાથ લંબાવે, તે હજારો વર્ષનાં વેર ભૂલી મિત્ર થવામાં માનનારી એ ભદ્રિક સાધુતા હતી. એ પ્રતિકમણને યથાર્થ રીતે જાણતા હતા ને કરતા હતા. પ્રત્યાખ્યાનની ગંભીરતા પણ તેવી જ પિછાણી શકતા. ' સાણંદ, રામપુરા, વિરમગામ, ગોધાવી, પાલનપુર વગેરે શહેરોમાં પોતાની પ્રતિભા રેલાવી છેલ્લી અવસ્થામાં ત્રાણુતા વ્યાપતાં તેઓએ મહેસાણામાં સ્થિરવાસ કર્યો. ૧૯૪૮-૪૯ –૫૦-૫૧-પર-૫૩-૫૪ એમ છ-છ માસાં એક જ ગામમાં કરી, અનેક સુકૃત્ય કરી સ્વધામ સીધાવ્યા. તેમની પાટે સુખસાગરજી મહારાજ આવ્યા. શ્રી. સુખસાગરજી મહારાજે દીક્ષા લીધા પછી ગુરુસેવાને પોતાને જીવનમંત્ર બનાવ્યો હતો. તેઓ જાણતા હતા, કે ગુરુકૃપાથી વીસ વર્ષમાં પ્રાપ્ત ન થતી સિદ્ધિ ક્ષણભરમાં પ્રાપ્ત થાય છે, ને કાયાનું કલ્યાણ ઘડી ભરમાં થઈ જાય છે. શાસ્ત્રમાં વૈચાવચ્ચ ગુણ અપ્રતિપાતી કહ્યો છે, એને ભાવાર્થ પણ એ જ છે. - એ ગુરુસેવાએ એમને તારી લીધા. જીવન્તશાસ્ત્રસમાં તપમૂતિ ગુરુએ એમને અંતરના આશીર્વાદ આપ્યા, ને અગિયાર વર્ષની એકનિષ્ઠાભરી સેવાઓ એમના જીવનનાવને તારી દીધું. આજ એ જ સમર્થ જૈનધર્મની, અજોડ શ્રમણ સંસ્થાની, ઉજજવળ સાગર ગચ્છની, નેમિસાગર, રવિસાગરજી ને સુખસાગરજીની પરંપરાના બહેચરદાસ નમ્ર અનુયાયી બની રહ્યા હતા. For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ ક તુ ૨ ભાઈ લાલભાઈ દલપત ભાઈ ભારતવર્ષના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને રાષ્ટ્રસેવક અ મ દા વા દ For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહેચરદાસમાંથી બુદ્ધિસાગર [ પ ] પાલનપુર માં ઉત્સવ-૨"ગ વધતો જતો હતો. કુકુમનાં છાંટણાંવાળી કે કેત્રીઓ ગામેગામ ફરતી હતી, ને ભાવિકે પ્રહલાદનપુર ભણી ચાલ્યાં આવતાં હતાં. સુવર્ણ રસી અંબાડીએ એ પતે ગજરાજ વરઘાડા શોભાવવા દ્વાર પર ઝૂલી રહ્યો હતા. પાલખી, સેના ને ઘેાડાગાડીઓ શણગારાઇને સાંબેલા સાથે સજજ હતી. ડ'કે-નિશાન, પડઘમ વાજા" ( ), દેશી વાજાં', શરણાઈ, તુર ને ભેરીના નાદ પાલનપુરમાં ઉત્સાહનાં નવાં પુર વહાવી રહ્યાં હતાં. ઈન્દ્રધ્વજ સેંકડે ધજાઓ સાથે ગર્વની પતાકાઓ ફરકાવતા આગળ ખડા હતા. પાછળ સાજન-મહાજનની ધામધૂ મ હતી. ભાવિકે આ દીક્ષાના ભાવિક માટે શણગારની સામગ્રી લઈ લઈને આવતા હતા. આ નવસેરો હાર, આ મોતીની ખારસરી માળા, આ હીરાની મુદ્રિકા, આ વિધવિધ વર્ણનાં નીલમપન્ના જડ શિરપેચ, હીર-રીરના આ શાલદુશાલા, રેશમી કારનાં આ ધાતિયાં, વગેરે પહેરાવવા લાવતા હતા. માયાનગરીના લેકે કહેતાઃ * * બહેચરદાસ, પહેરી લે આ સુંદર વાઘા, અમૂલ ખ જવાહર ને ચઢી જાએ હાથી પર, વાજાં વાગશે, ગીત ગવાશે, સાજન-મહાજન હાલશે, સરખી સાહેલીએ કંઠ×કોર કરશે, શાસનની પ્રભાવના થરો, ચોથા આરા વર્તાશે. ” | ગઈ કાલ સુધી ઘેર ઘેર જમવા નેતરી વિવિધ જાતનાં મિષ્ટાન્ન પીરસનાર આ ભાવક વગને બહેચરદાસે પોતાના જિહવાસંયમથી છકક કર્યા હતા. અનેક ચીજોમાંથી એકાદ ચીજ આરોગી સદા ભેજન પૂર્ણ કર્યુ હતું. e સહું કહેતાં: ‘“ કાલે તે દીક્ષા લેશે, પછી કંઈ દેખવાં-ભાળવાં કે જમવાનાં છે ??? For Private And Personal use only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૬ યાનિષ્ઠ આચાય “ એવી ઇચ્છા હાત તા દીક્ષા શા માટે ગ્રહણ કરત! અને જીવનભર જે ભાગ ઉપભાગના સંયમ જાળવ્યેા એ દીક્ષા લેવાના બહાને પણ શા માટે છેડુ ?” ચાર દરવાજેથી આવે છે એવું નથી. કેાક વાર ઘેાડી વાર માટે ઉઘાડેલા નાના જાળિયા વાટે પ્રવેશીને પણ જીવનભરની સચિત સમૃદ્ધિ હરી જાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શીલ એ જ જેના શણગાર છે, વિદ્યા એ જ જેનું ધન છે, બ્રહ્મચય એ જ જેનું તેજ છે, ગુણ એ જ નું આગાર છે, એને અન્ય યત્ના વિટ’બના રૂપ છે. મસ્ત સાધુતાના, એપરવા યાગીતના પૂજારી બહેચરદાસ પીડી ચેાળવા આવતી સુંદરીઓને–બહેનેાને, માતાઓને દૂરથી નમસ્કાર કરી પાછી વાળે છે. “ માતાઓ, બહેનેા, કણબીની કાયાને એવા રંગ-સુર’ગની જરૂર નથી. આત્મા પર તે એમ જ આજે પીડીનેા પીળેા રંગ ચઢી રહ્યો છે. દશ વર્ષ થી સ્ત્રી-૫ની મારે બાધા છે. હવે થાડા વખત માટે ભંગ કરવે મને ચેાગ્ય નથી !” પીઠી ચાળવા આવેલી શ્રાવિકાઓ નત મસ્તકે ચાલી ગઇ, વાજા વાગ્યાં, વરઘેાડા ચડયા ને બહેચરદાસ હાથીની અંબાડીમાં બેઠા. જયજયકાર ધ્વનિ સાથે યાત્રા ચાલુ થઇ. પણ બહેચરદાસને તેા મનમાં ને મનમાં પેાતાને ગત રાત્રે આવેલ આત્મા ને કમ ના સવાદની વાતા યાદ આવવા લાગી. તેઓ તેના સારનુ અલેાકન કરતા વિચાર કરવા લાગ્યાઃ “સંસાર તેા મહા મેાઢું નાટક છે. કમ રાજાએ કોઇને રાજા, કોઇને રંક બનાવ્યા છે. નાટકના રાજા મનમાં કઈ સત્તાને ગવ કરતા નથી. એ સમજે છે, કે આ તે ઘડી માત્રને ખેલ છે. કર્માંની બલિહારી છે. કમ આઠ પ્રકારનું છે, ને તેની એક સે। એકાવન પ્રકૃત્તિ છે. તેનુ સ્વરૂપ મે જાણી લીધું છે, ને મિથ્યાલ મેાહનીયના વિચારામાં હવે હું સાઇશ નહી.. સત્ય દેવ, સાચા ગુરુ ને સત્ય ધર્માંનું મને સમ્યગજ્ઞાન થયું છે. ગમે તેવા સંચાગેામાં સમ્યગદૃષ્ટિના ઉપયેગ રાખીશ, અને અનેક પ્રકારના મિથ્યાત્વી મનુષ્યા પર ક્રોધ, કલેશ કે અરુચિ નહીં ધરું. સાત નયેાની અપેક્ષાએ અનેક દર્શન-ધર્મ શાસ્ત્રોમાંથી સાપેક્ષિક સત્ય ગ્રહણ કરોશ અને અસત્યને અસત્યરૂપે જાણીશ. “ શ્વેતાંબર–દિગંબર વગેરે મતભેદથી અન્ય ઉપર રેાષ, કલેશ, કે ખેદવૃત્તિ ધારણ કરીશ નહી. અન્ય ગચ્છા વગેરેની ક્રિયાદિ ભિન્ન માન્યતાઓના ભેદે તેઓ પર રાગદ્વેષ નહી ધરું. અન્ય ધમી ઓના જે અસત્ય આચાર-વિચાર જણાય તેને તે રૂપે માનું, પણ અન્ય દશન -ધમી લેાકેા પર ક્રોધ, દ્વેષ, ખેદ નહીં કરું તેઓનું પ્રાણાંતે પણ બૂરું નહી. ઇચ્છું. ” પાલનપુરની શેરી વાજિંત્રધ્વનિથી ગૂંજી રહી હતી. મહાજનની સાથે રાજ્યના અધિકારીઓ ચાલી રહ્યા હતા. અહીં હાથીને હાડ઼ે બેઠેલા બહેચરદાસની આત્મવિચારણા સાથે સાથે ચાલી રહી હતી. ‘ નામરૂપની વાસનાને આત્માના ઉપયાગથી નામરૂપમાં થતી વાસનાને હઠાવીશ, For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org બહેચરદાસમાંથી બુદ્ધિસાગર ૧૮૭ બુધ્ધિસાગર એવું નામ, અને મા સાધુશરીરની આકૃતિ તે રૂપ, તે એમાં હું આત્માના અભ્યાસ ધારીશ નહીં. દેહમાં અને નામમાં આત્મા નથી, તેથી વ્યવહારમાં નામરૂપને વ્યવહારે વ તે છતા નિસંગી રહીશ. બુધ્ધિસાગર નામ અને જે દેહમાં આ આત્મા રહ્યો છે, તેને સાક્ષીરૂપે દેખીશ, અને બુધ્ધિસાગર નામ તથા દેહની કાઇ સ્તુતિ-નિંદા કરશે તે તેનાથી હર્ષોં-શાક ધારીશ નહીં. કદાચ ભૂલ તે પણ તરત આત્માના ઉપયેાગથી પ્રતિક્રમણ કરી નામરૂપમાં નિહપણે વીશ. 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir પુણ્યના યેાગે કીર્તિ, યશ, સ્તુતિ ભાગવાય છે, અને પાપના ચેાગે નિંદા, અપકીતિ થાય છે. તેથી બન્ને કના વિપાક સમજી તેમાં સમભાવે વતી શ. ” શહેરના માર્ગ પરના ઝરૂખા સ્ત્રી-પુરુષાથી ભરપૂર હતા. ચારે તરફથી પુષ્પવૃષ્ટિ થતી હતી. બહેચરદાસ પેાતાની મન:સૃષ્ટિમાં મશગૂલ હતા. સ્વગુરુ પર શુધ્ધ પ્રેમ-શ્રધ્ધા ધારણ કરીશ, પણ અન્યના ગુરુની નિંદા કરીશ નહીં. સમભાવે સુ-ગુરુ ને કુ-ગુરુનું સત્ય સ્વરૂપ સમજીશ. ગચ્છસંઘાડાના ભેદથી મેહ, વેર, ઇર્ષ્યારૂપ ક પ્રકૃતિને તાબે થઇશ નહીં. હું તપાગચ્છની ક્રિયાદિ ધર્યું–માન્યતાને સ્વીકારું છું, પણ અન્ય ગચ્છ-સંઘાડાની ભિન્ન માન્યતાથી તેઓ પર દ્વેષ, ઈર્ષ્યા ન કરીશ, ને તેઓને સ્વધમી –આત્મધમી જાણીશ. અન્ય ગચ્છ-સ’ઘાડાઓને હલકા પાડવા, તેઓના સાધુઓની નિંદા કરીશ નહીં પણ તેઓ જૈનધમી સામિક આત્માઓ છે, એમ માનીશ, “ હું કામને જીતવા માટે પાંચ ઇન્દ્રિયાના તેવીસ વિષયામાં રાગદ્વેષ ધરીશ નહી, આંખથી સ` પદાર્થો દેખવા છતાં તેમાં લેપાઇશ નહી'. નાકથી શુભાશુભ ગંધને જાણવા છતાં તેમાં રાગ-દ્વેષ ધારીશ નહીં. કર્ણથી સચિત-અચિત-શુભાશુભ-સ્તુતિ-નિદ્રા વગેરે શબ્દોને શ્રવણ કરવા છતાં તેમાં મૂંઝાઇશ નહી. જિવાથી સરસ-વિરસ સ્વાદોને આસ્વાદવા છતાં તેમાં આસિકત ધારીશ નહી. ચામડીથી, ત્વચાથી આઠ પ્રકારના સ્પર્ધાને રાગદ્વેષ વિના નાણીશ. અને સ્પથી સુખ થાય છે, એવી બુધ્ધિથો ચામડી--ભેાગમાં પડી ચામડીઓ બનીશ નહી દુન્યવી સુખા માટે કંચન-કામિનીના ખપ પડે છે. કંચન-કામિનીને મેળવવા અનંત દુઃખા વેઠવાં પડે છે, અને સુખ તેા મધુમિ'દુના દૃષ્ટાંત જેવું છે. જ્ઞાન વૈરાગ્યથો એનેા સર્વાંનાશ કરીશ. “ મારી નિંદા વગેરે થાય, તેથી હું મારી નિંદા થાય છે એમ માનીશ નહી. નિદા ને નિંદકા પર તટસ્થ ભાવે દેખવાના અભ્યાસ કરીશ, મારા પર કોઇ આળ-કલક મૂકશે, મને હલકા પાડવાને યત્ન કરશે તે પણ હું વેરભાવ-કલેશ કરનાર નથી. "" નગરજનેા બહેચરદાસની જુવાની જોઈ, એ કાળે આવી ભાગવતી દીક્ષા લેવાની ભાવના જાગવાની પ્રશંસા કરતા બે હાથ જોડી નમસ્કાર કરતા હતા. બહેચરદાસ સામે બે હાથ જોડતા-સાથે અંતરમાં તે પેલી વિચારણા ચાલુ જ હતી. For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ યોગનિષ્ઠ આચાર્ય - “કીર્તિ, પ્રતિષ્ઠાની વાસના વિના હું ધર્મકાર્ય કરીશ. નિરાસક્ત ભાવે સર્વ પ્રવૃત્તિ કરીશ. વકતા તરીકેની, અને ચારિત્ર્ય પાલન તરીકેની પ્રવૃત્તિમાં મનમાં માનપૂજા, કીતિ– પ્રતિષ્ઠાની વાસના રાખીશ નહીં, અને આત્માની શુદ્ધિ અર્થે કટિબદ્ધ રહીશ. કેઈ આ દેખાતા શરીર, નામ વગેરેની કીર્તિપ્રતિષ્ઠા કરશે તે સમજીશ કે એ બધી કર્મની લીલા છે. અકીતિ કે અપ્રતિષ્ઠા કરશે તો પણ એમ જ સમજીશ. લકીરના ફકીરની પેઠે ધર્મશાસ્ત્ર સંબંધી રાગદ્વેષ, હઠ-કદાગ્રહ કરીશ નહીં. આત્માની પરમાત્મ દશા થવામાં ધર્મશાસ્ત્ર ઉપયોગી નિમિત્ત સાધનો છે, એવું જાણીને એમાંથી સાત નોની સાપેક્ષ દૃષ્ટિએ સત્યસાર ગ્રહણ કરીશ. તેમ જ સર્વ દશનનાં દ શાસ્ત્રોના વાચન-મનનથી સાપેક્ષ દષ્ટિએ સત્ય ગ્રહણ કરીને તે સત્ય જ કહીશ અને લખીશ. જ્ઞાન, ધ્યાન, સમાધિથી આત્માની શુદ્ધિ કરીશ અને મોક્ષાથે ધર્મશાસ્ત્રોને ઉપયોગ કરી આત્માનું અનંત સુખ અનુભવીશ. આ દેહનું આત્મધર્મ પ્રગટાવવા માટે અન્નપાન-આદિથી રક્ષણ કરીશ, પણ “હું દેહ છું ને દેહનાશથી મારો નાશ છે” એમ માનીશ નહીં. દેહને વસ્ત્રની જેમ ઉપયોગી માની, અંતરમાં ભય વિના ભાડાના ઘરની પેઠે તેનું પાલન-રક્ષણ કરીશ. કમરણ કરીશ. સમ્યગ જ્ઞાની એ આત્મા જે ત્યાગી થાય છે, તે તે સર્વ સંગમાં નિસંગ રહી આત્મધર્મનું આરાધન કરે છે. જેને કર્મને પાશથી મુકત થવું છે, એને ત્યાગ અવસ્થાના ચારિત્ર સમાન અન્ય કોઈ પ્રબળ સાધન નથી. ત્યાગાવસ્થામાં આત્માના ગુણો વિશુદ્ધ કરવાનો વખત ઘણો મળે છે, અને અન્ય સાધનો પણ ખૂબ આવી મળે છે. ગૃહસ્થદશામાં કર્મરાજાના સૈનિકોનું ખૂબ જોર ચાલે છે, પણ ત્યાગાવસ્થા ત્યાં મહાન કિલા સમાન બને છે, જેમાં રહીને આત્મા કર્મ પર વિજય મેળવે છે. ત્યાગાવસ્થાથી આત્માને શુધ્ધો પગ ધારણ કરવામાં ઘણી સહાય મળશે, ને નિરુપાધિક દશા પ્રાપ્ત થશે. હવે હું મારા આત્માના સ્વરૂપમાં રમીશ અને સર્વ વિશ્વ જીવોની દયા પાળીશ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ, આ પાંચ મહાવ્રત યુકત થઈ અન્ય લેકેને જગાડવા માટે સેવાધર્મ આચરીશ. દેશદેશ, નગરેનગર, ગામેગામ ફરીશ અને કર્મ પ્રકૃતિને કારણે દુઃખી થતા સર્વ લોકોને સત્ય ધર્મનું સ્વરૂપ સમજાવીશ. - “મારે જૈન શાસ્ત્રોના આધારે સાધુ, સાધવી, શ્રાવક કે શ્રાવિકા કરવાં પડે તો તે ધર્માર્થ કરીશ. એમાં કંઈ વેશક સ્વાર્થ નથી. અહં મમતા વગર સાધુ બનાવવાની આત્મોપગો ફરજ બજાવીશ. કદાચ તેમાં મેહ પ્રવેશ્યો તે જ્ઞાનોપગથી જાણી લઈશ, અને જ્ઞાનથી કાઢી નાખીશ. ચેલા–ચેલી કરવા એ મારી ધાર્મિક ફરજ સમજીશ, પણ તેથી તેમાં હું કર્મ કે મેહ ધારીશ નહી. ગછ વગેરેને વસ્ત્ર-દેહની જેમ ધાર્મિક સાધન તરીકે ઉપયોગી માનું છું. સાધુ વગેરેનું મંડળ વધે તેથી તેઓનું અને અન્ય લોકોનું કલ્યાણ થાય. આપણી જ્ઞાનીના આત્મામાં આશ્રાને પણ સંવરરૂપે અંતરમાં પરિણમાવવાનું સામર્થ્ય પ્રગટે છે. તે તે ગચ્છ, For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહેચરદાસમાંથી બુધ્ધિસાગર સાધુ, શિષ્ય, ભકતામાં નિહપણે રહી શકે છે, ને આત્મશુધ્ધિ કરી શકે છે. વરઘેાડે। દીક્ષા માટે નકકી કરેલ ઉદ્યાનની સમીપ આવી પહેાંચ્યા હતા. ઉદ્યાનનાં વૃક્ષોને રંગબેરંગી પતાકાઓથી શણગાર્યાં હતાં. પ્રકૃત્તિસૌદર્યાંમાં માનવકૃત સૌંદર્યાંથી વિશેષ ખૂબી આવી હતી. બહેચરદાસ તે 'તરના સૌદની ખાજમાં ભમતા હતા. ૧૮૯ (6 ‘ દેવગુરુકૃપાએ હવે ચેાગસિધ્ધિ, ચમત્કાર, સિધ્ધઈમાં મેાહ નહીં કરું. મારી સહાયમાં દેવે આવે તેા પણ હું ખુશ ન થાઉં. કોઇ મને ખરાબ કહે તેથી હું મારું સ્વરૂપ ન ભૂલું, કારણ કે સર્વ દુનિયાના લેાકેાની પેલી પાર મારું શુધ્ધ આત્મસ્વરૂપ છે, તે પછી દુનિયાની મહત્તા તથા ક્ષણિક જડ સુખ કીતિને કેમ કાચ્છું ! હયેાગ, મ`ત્રયેાગ વગેરેને સંપૂર્ણ જાણીશ, અનુભવીશ. પણ આત્માના શુધ્ધ સ્વરૂપના ઉપયાગે રહીશ ને ભૂલચુકને પશ્ચાત્તાપ કરીને પાછે મેાક્ષમાગ માં આગળ વિચરીશ. ચેગ વગેરે સાધનાથી લબ્ધિઓસિધ્ધિઓ પ્રગટે તેમાં અહંતા-મમતા ન કરું, અને માન-પૂજાથે એને ઉપયાગ ન કરું. સ્વપ્નમાં પણ શુધ્ધાત્મસ્વરૂપથી ન ખસ. “ આત્મા સૂના જેવા છે. કમ` વાદળ અને અંધકાર જેવુ છે. જ્ઞાનરૂપી પ્રકાશથી તારા પર મારા આત્મા અવસ્ય વિજય મેળવવાને છે. જેઓ પડવાના ડરથી ત્યાગના રણમેદાનમાં આવતા નથી, તેઓ મડદાલ, ડરપેાક જેવા છે. જ્યારે ત્યારે પણ ક યુધ્ધમાં ઊતર્યા વિના કાઇ પણ જીવના મેાક્ષ થવાના નથી. કમ યુધ્ધ માટે જેઓ રણમેદાનમાં ઊતરે છે-ને કદાચ કોઇ રીતે હારે છે, તેા પણ તેઓ જેઓ પ્રેક્ષકા છે, ને રણમેદાનમાં ઊતર્યાં નથી, તેનાથી અનંતઘણા શ્રેષ્ઠ છે. રણમાં ઊતરેલાઓનુ` આત્મવીય ઘણું જાગ્રત હાય છે ને તેઓ મેાહ સાથે લડે છે, પડે છે, આથડે છે; છતાં અંતે તારા પરાજય કરવાના. (( હે મેહ, તે' તારા મિથ્યાત્વ મેાહનીયના જોરથી ત્યાગીઓમાં પ્રવેશ કરીને, તથા અનેક પરધમી ઓમાં પ્રવેશ કરીને પરસ્પર એકબીજા મતાચારવાળા, ત્યાગીઓ અને ધીઓને પરસ્પર શત્રુ જેવા બનાવીને લડાવ્યા છે. પણ હું કઇ પણ ભિન્ન ધમી ત્યાગી વા ગૃહસ્થીના ઉપર વેર-ખેઢ રાખવાના જ નથી. ધમ, મત, ને ક્રિયાના ભેદ છતાં હું હિન્દુઓના દેવળેામાં જઈશ તથા સંન્યાસી, ખાવા તથા શકરાચાય આદિ સતાને મળીશ. તેઓના હૃદયમાં ધમ ભેદ ખેદના નામે મિથ્યાત્વ સૈાહ શયતાન પેઠે હશે, તે પણ હું તેના આત્માઓને મારા આત્મા સમાન માનીશ. તેમ જ મુસલમાન, ખ્રિસ્તી, બૌધ્ધ, પારસી, શીખ હિન્દુઓના આત્માઓને આત્મા તરીકે જ દેખુ છુ ને દેખીશ. For Private And Personal Use Only સર્વ વ્યાવહારિક ધાર્મિક કવ્ય કાર્યો કરીશ છતાં અંતરથી ન્યારેા રહીશ. ત્યાગાવસ્થામાં સર્વ લેાકેાને ઉપદેશ તથા લેખથી એધ આપવારૂપ સેવાધર્માંને આદરીશ. નટની પેઠે અનેક કતવ્ય પ્રવૃત્તિઓ કરીશ, પણ અંતરમાં તે સથી શુધ્ધાત્માને ન્યારા માનીને આત્માના જ્ઞાન, દર્શન ને ચારિત્રના સ્વભાવમાં ધમ માનીશ. ” સાધુતાના સ્વક ધર્માંની ગીતાને ગેાખતે આ મહારથી, જયજયકારથી અલિપ્ત, Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦ યોગનિષ્ઠ આચાર્ય મનેભાની મેંઘી દુનિયામાં સફર કરી રહ્યો હતો. આવતી કાલે કરવાનાં કર્તવ્યની અંદર જીવનઝાંખી કરી રહ્યો હતે. શ્રી સુખસાગરજીએ દીક્ષા આપવા માટે સંઘની સંમતિ માગી. સંઘ તે રાજી હતો. સંઘ પછી એમણે રાજસંમતિ ઇરછી. બહેચરદાસ ઉંમરના હતા, ને રાજ્યને આ અવસર માટે આનંદ હતે. રાજ્ય પછી એમણે દીક્ષાભિલાષીનાં સગાંઓની સંમતિ ઈચ્છી. સગાં સંમત હતાં. અન્ને બહેચરદાસની પિતાની સંમતિ ઈરછાઈ ને એ પ્રગટ થયે ક્રિયાને પ્રારંભ થશે. અનેક ક્રિયાઓ ચાલી રહી હતી, પણ અંતરમાં તે રમણ જુદી જ હતી. સુગંધી વાસક્ષેપની ઘટા જામી હતી ને અક્ષતને વરસાદ વરસી રહ્યો હતો, પણ આ કમળ તે નિર્લેપ હતું. એ તો વિચારતું હતું કે આ મારું માન થતું નથી, ભગવાન મહાવીરે ધારેલા વેષનું બહુમાન થાય છે. આ મારા જયજયકાર થતા નથી, પણ એ કઠિન માર્ગના જયજયકાર છે. આ મને વંદન થતાં નથી, પણ ભગવાન મહાવીરના આદેશને વંદન થાય છે. મારે માથે કપરી ફરજ આવી પડી છે, એની આ બધી નશાની છે. મારા જયજયકાર માટે, વંદનીય બનવા માટે, બહુમાન માટે હવે સજજ થવાનું છે. અધિકારી બન્યા પછીનાં વદન જ મને અર્થે ! વિધિ સમાપ્ત થઈ. બહેચરદાસમાંથી બનેલા બુધિસાગર જ્યારે ગુરુ શ્રી સુખસાગરજી પાછળ આવીને ઊભા રહ્યા ત્યારનું દશ્ય અદ્દભુત હતું. અડવાણે પગે, ને નવમૂડિત મસ્તકે, નાનું એવું અધેવસ્ત્ર (ચેરપકો) ને એક ઉત્તરીય, બગલમાં જીવરક્ષા માટે રજોહરણ, હાથમાં વચનરક્ષા માટે મુહપત્તિ, ભિક્ષા માટે એક હાથમાં પાત્ર ને બીજા હસ્તમાં દંડ ! ખભે એક કામળી ! ભર્યો સંસારમાં આટલી સમૃદ્ધિ એમની ! જે સમૃદિધ પાછળ શાલિભદ્રને પિતાના ખજાના નિસ્તેજ લાગ્યા, જે બાદશાહી પાસે પ્રસન્નચન્દ્રને પોતાનાં રાજ હીન ભાસ્યાં, એ સમૃદ્ધિ અને બાદશાહી આજ બહેચરદાસે સ્વીકારી હતી. સંસારનો આખે ગોળો સ્વાર્થમાં રમી રહ્યો હતો. એકબીજા એકબીજા સાથે સ્વાર્થથી સંકળાયા હતા, ને એટલે જ સંસારમાં સત્યનું મેં સુવર્ણથી ઢંકાયું હતું. કેઈને લાડીના, કેઈને વાડીના, કેઈને ગાડીના મોહ હતા. અને મેહથી સંસારનું સુસંચાલન કદી થયું છે કે થશે? જૈનસાધુતા આજ એથી મુક્ત હતી. સંસારની નિરર્થક વસ્તુઓથી જીવવાની એની પ્રતિજ્ઞા હતી. ભિક્ષા તે કઈ દ્વારેથી, વધ્યાઘટયામાંથી, એક ટંક પૂરતી મળી જ રહેવાની. સંસારને કોઈ ગરીબ વણકર આવા અતીતને એકાદ ટુકડો પાણુકેરાને આપી રહેવાને. પડી રહેવા માટે કોઈ છાપરું, કઈ ગામનું પાદર, કોઈ વૃક્ષની છાયા, કોઈ સ્મશાન લાગવગે મળી જ રહેવાનાં. અન મળ્યું, વસ્ત્ર મળ્યું, આશ્રય મળે. માનવી એનાથી માગે તે વધારે ! For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હેચરદાસમાંથી બુધ્ધિસાગર ૧૧ આવા નિસ્પૃહી સાધુ સંસારના ચક્રવતી ને પણ સાચેસાચુ' માં પર કહી દેશે. ચમરબંધીમદાંધની પણ આંખાને ખોલી દેશે. અને એમ ન હેાત તે મગધરાજ જેવા સમથ રાજરાજેશ્વરને મે સામે જ કાણુ કહી શકત કે રાજન, નરકેસરી નહીં પણ તમે નરકેશ્વરો છે ! બહેચરદાસે પવહાર માટે પહેલા પગ ઉપાડયા, ત્યારે તેમનું મન થનગની ઊઠયું. કેટલા હલકા, કેટલેા વૈરાગ્યવંત, કેટલેા ઉપયેાગવાળે ! એમણે ધીરેથી મસ્તક પર હાથ ફેરવ્યેા. કેટલું ખેવનાનું. ફિકરનાં સર્વે દ્વાર બંધ કરી બેફિકરાઇની સમસ્ત બાદશાહી જાણે સામે આવીને ખડી હતી ! ને એમણે દડ ઉપાડયા. રાજદંડ કરતાં આ મુનિદંડના મહિમા કેટલા ? રાઈડને શ્વેતાં ભય ઉપજે, મુનિન્નડ જોતાં ભય ટળે. આ દંડના મળે હવે વસુધાતલ પર વિહરવાનું. પહેલા કદમ નગરશેઠ મંગળજી મહેતાના ઉદ્યાન તરફ વળ્યા. ત્યાંના ઉદ્યાનગૃહમાં રાત્રિનિવાસ કર્યો. હવેતેા જેલ ને મહેલ આ જોગીને સરખાં બન્યાં હતાં. છઠના ચંદ્ર આકા શમાંથી ઉદ્યાનના સુંદર વૃક્ષો પર અમી વરસાવી રહ્યો હતેા. શિશિરની ઠંડી ઋતુ જામતી હતી. એ ઠં’ડીમાં પણ નવપ્રાપ્ત ચારિત્રયેાગના ઉત્સાહ બહેચરદાસને અનેરી ઉષ્મા આપતા રહ્યા. માગશર શુકલા સપ્તમીને સવારે આ ઉદ્યાનમાંથી પુનઃ નગરપ્રવેશ હતા. ચાર દિવસ પહેલાં જ બહેચરદાસે આ જ નગરમાં પ્રવેશ કર્યો હતા. એ વેળા કાઇએ કાંઇ જાણ્યુ નહેાતું. અને આજે નગરપ્રવેશના સ્વાગતની ભારે તૈયારીઓ હતી. શહેરની શે।ભારૂપ ને શણગારરૂપ નર-નારીઓ આવીને ખડાં હતાં. લળી લળીને નમસ્કાર કરતાં હતાં. અરે, ચાર રાતમાં તે શું અજબ પરિવર્તન થઈ ગયું ? પેલા બહેચરદાસને તે કાઇ આળખતું નહેતુ ને આ બુધ્ધિસાગરને તે સહુ વંદના કરતું હતું. અજબ ભાઇ, તું ! પણ એ વંદના મહાવીરના વેષને હતી. અભિમાની મા થતા, સાલા ! વંદનાના અધિકારી થવાને તારે વાર છે, સુનિ બુધ્ધિસાગરે સ્વગુરુ સાથે નગરપ્રવેશ કર્યાં, તે ચગ્ય સમયે હાથમાં પાત્ર લઇને ભિક્ષા લઇ આવ્યા. ચડતે ઉત્સાહે આવતી ચતુર્દશીએ પ્રતિક્રમણમાં બેલવા માટે ત્રણસેા ગાથાનું પખ્ખીસૂત્ર એક દિવસમાં કંઠસ્થ કરી પહલે પગલે પ્રતિભાનાં પુષ્પકરણ વેર્યા. ‘ ઉત્સવર`ગ વધામણાં ’ તે આનું નામ ! For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Cyanmandir પાણી તો બહતા ભલા આઠે આઠ મહિનાનો અસ્થિરવાસ જેના ધર્મ કર્તવ્ય તરીકે લે ખાય છે, એવા વહેતા પાણી જેવા આ સાધુ સમુદાય પંદરેક દિવસની સ્થિરતા બાદ ગુજરાતની જૂનો રાજધાની ને સમર્થ સૂરિરાજ શ્રી હેમચંદ્રાચાર્યના ધામ પાટણ તરફ ચાલ્યા. . માઘનો મહિનો આવ્યા હતા, ને કુદરત પર વસંત આવી રહ્યો હતો. કવિસ્વભાવી, યોગપ્રેમી બુદિધુસાગરજીએ જીવનની પચીસીની વસતાવસ્થાએ વસંતત્રઋતુમાં પ્રથમ વિહાર શરુ કર્યો. એમના જીવનબાગમાં વર્ષોનાં સંચિત વૃક્ષો પર આજે પહેલી બહાર આવતી હતી. એ પુરાણું પાટણપુર આજે નહોતું. વિનાશ એવે વરસ્યા હતા કે આ નગર પ્રાચીન તાનો અંશ પણ જાળવી શકયુ નહોતુ. સહસ્ત્રલિંગ તળાવ તા ત્રસમુ હતુ'. ઈતિહાસના અભ્યાસી મુનિરાજ એક વાર પુરાણા યુગમાં સરી પડયા, પણ એક નવા સમાચારે એમને વાસ્તવિક દુનિયામાં આપ્યા, પાટણપુર પદવીદાનના ઉત્સવથી ધમધમી રહ્યું હતું. શ્રી આત્મારામજી મહારાજના સમુદાયના શ્રી કમળવિજયજી મને આચાર્ય પઢવી અપાતી હતી. જેનસમાજમાં વર્તમાનકાલીન એ બીજા જ આચાર્યા હતા. લગભગ બસે વર્ષથી-આશરે શ્રી. હીરવિજયસૂરીશ્વરજી પછી રાજકીય ઉથલપાથલની અસર મુનિવગ પર પણ પડી, ને મહાન જાતિધર ઉપાધ્યાય શ્રી. ચવિજયજી પછી શ્રતાભ્યાસ બંધ પડી ગયે. સૂરિપદનો ચેગ્યતા માટે આગમતું વાચન-મનન અનિવાર્ય હતું, ને એ વાચન બંધ થવાથી વર્ષોથી સૂરિપદ્ર ખાલી હતું. છે આ સૂરિપદ પર-જેમ અન્ય બાબતે પર ચતિઓ અને શ્રી પૂજાએ કબજો કર્યો હતો, તેમ આ પદ પર પણ તેઓએ કબજે કરી લીધા હતા. એકાદ સૈકાની તેમની અવિચ્છિન્ન કબજાગીરી પછી શ્રી નેમિસાગરજી, શ્રી રવિસાગરજી શ્રી બુટેરાયજી, જેવાઓએ તે સામે વિરોધ For Private And Personal use only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાણી તો બહતા ભલા ૧૯૩ ધાવ્યો ને એ કબજાગીરીમાંથી–એક પ્રકારની માનસિક ગુલામીમાંથી સંવેગી મુનિઓની મુકિત કરાવી. પણ હજી પ્રતિષ્ઠા અંગે, જોગ અંગે, દીક્ષા અંગે યતિઓની નાગચૂડ જારી હતી. એ તૂટે એક જ રીતે અને તે પ્રતિષ્ઠા કરાવી શકે, જેગ વહાવી શકે, દીક્ષા આપી શકે તેવા આચાર્ય સંવેગી સાધુઓમાં હોય તે જ ! આ અંગે પ્રબલ પુરુષાથી શ્રી. આત્મારામજી મહારાજે પહેલ કરી. વિ. સં. ૧૯૪૨ માં પાલીતાણામાં તેઓએ શ્રી સંઘ સમક્ષ આચાર્ય પદવી લીધી, ને હિંમતપૂર્વક જાહેર કર્યું કે, આગમના જેગ વહન કર્યા સિવાય વિદ્વાન અને ચારિત્રશીલ સાધુઓ આચાર્ય પદવી લઈ શકે છે.” આ ક્રાંતિ એ કાળની દષ્ટિએ મહાન હતી. શ્રી પૂજ્યો અને યતિઓની સામે થનારા ક્રિોધ્ધાર કરનાર મહાન સાધુઓમાં પણ તે અંગે માટે મતભેદ પ્રવર્તતું હતું. તેઓ જૂના કાનુનને ઉલંઘીને સમર્થ સાધુને પણ આચાર્યપદ આપતાં ડરતા. આજે એ વિરોધ કરનાર સાધુપુંગવોના શિષ્યો સૂરિપંગ ને શિષ્યના શિષ્ય સૂરિવરે છે. એ સમર્થક વિરોધકે અને આરાધકે અત્યારે નહોતા. શ્રી. બુટેરાયજી, શ્રી. વૃદ્ધિચંદ્રજી, શ્રી. મૂલચંદ્રજી, શ્રી. આત્મારામજી મસ્વર્ગસ્થ થયા હતા –પણ આચાર્યશ્રી વિજયાનંદસૂરિજીના સંઘાડાના અન્ય સાધુઓ શ્રી. કમળવિજયજીને આચાર્ય પદવી, શ્રી. વીરવિજયજીને ઉપાધ્યાય પદવી ને શ્રી. કાન્તિવિજયજીને પ્રવર્તકની પદવી આપી. (વિ. સં ૧૯૫૭ માઘ સુદ ૧૫) શ્રી. બુદ્ધિસાગરજી પોતાના ગુરુજી સાથે સાગરના ઉપાશ્રયમાં શ્રી. વિજયકમળસૂરિજીની સાથે ઊતર્યા હતા. ક્ષેત્રવશીના ઉપાશ્રયમાં પંન્યાસ શ્રી, ભાવવિજયજી ને શ્રી. નીતિવિજ્યજી ઊતર્યા હતા. જાણીતા મુનિરાજેના અંતેવાસી થવાને પ્રસંગ મળતાં, તેઓને કેટલુંક નવું વાતાવરણ પણ જાણવા મળ્યું. સંવેગી સાધુઓ કે જેઓ હજી પિતાનો મેરો પૂરો મજબૂત કરી ચૂક્યા નહતા, ત્યાં જ કેવા મતભેદો પેદા થઈ રહ્યા હતા ! તેઓએ જોયું કે અનેક ઉપાશ્રયમાં મતભેદ પ્રવર્તતે હતે, ને ખાનગી એકબીજા પ્રત્યે અરુચિ જેવું કંઈક હતું, ને ખાનગીમાં વિચારભેદે ખંડન-મંડન ચાલતું હતું. - અમદાવાદમાં પણ પાંજરાપોળના ઉપાશ્રયે રહેલી સાધુ.ત્રિપુટી તરફથી ભર વ્યાખ્યાનમાં આવી આચાર્યપદવીઓના વિરધો ખુલ્લા પ્રગટ થતા હતા, છતાં દરેક સાધુ ધર્મક્રિયા ના આચારવાળા, ભદ્રિક ને ત્યાગ-વૈરાગમાં ઉત્કૃષ્ટ હેવાથી તેઓનું માન ઘણું હતું. શ્રી. બુદ્ધિસાગર મુનિએ પોતાની હંસલક્ષણા વિચાર પદ્ધતિથી આ માટે નોંધ્યું કે “અધ્યાત્મજ્ઞાનના અને તત્વજ્ઞાનના અભ્યાસી જૈન સાધુઓ બને તો તેઓ બાહા ક્રિયાના મતભેદથી પરસ્પર વિરોધી બની શકે નહીં. સઘળા સાધુઓ ગચ્છાકિયા ભેદે જુદાજુદા હોય તે ૨૫ For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ યાનિષ્ઠ આચાય પણ, અને જુદાજુદા આચારવિચારવાળા હોય તેા પણ, તેઓ સાપેક્ષ દ્રષ્ટિથી પરસ્પર જૈનશાસનની સેવાભક્તિ માટે પરસ્પર મળી શકે ને ભેગા મળીને જૈનધમ નાં સારાં કાર્યાં કરી શકે. ” પાટણમાં આ પછી બીજો ઉત્સવ શ્રી. રવિસાગરજી મ૦ની પાદુકાની પ્રતિષ્ઠાનેા હતા. આ પાદુકા શ્રી. સુપાર્શ્વનાથના મંદિરમાં શ્રી. નગીનલાલ ઝવેરચંદે પધરાવી. આ કાય પરિપૂર્ણ થયા પછી પાટણના કેટલાક ભંડારો જોયા, અને ઘેાડા દિવસેા બાદ પાટણથી આગળ વધ્યા. તેએ ચાણસ્મા, મેઢેરા, વડાવલી, આહજોલ, રાંતેજ, કટાસણુ થઇ ભેાયણી આવ્યા. ભાયણીમાં શ્રી. મલ્લીનાથ ભગવાનની દૅશન-યાત્રા કરી કડી, આદરજ ને સાંતજ થઇ અમદાવાદ આવ્યા. અમદાવાદમાં શેઠ હઠીસીંગની વાડીએ સ્થિરતા કરી. આ વખતે અમદાવાદ એક નવી ચળવળથી ધમધમી રહ્યું હતુ. વાદ-પ્રતિવાદ અને શાસ્ત્રાની ચેલેજો વગેરેની ભારે ધમાલ હતી. વાત એમ હતી કે શ્રીમદ્ રાજચંદ્રજી નામના એક કવિ અમદાવાદમાં આવ્યા હતા. તેઓ મારી પાસે વવાણીયા ગામના રહીશ હતા. તેઓ ગુજરાતી સારા વિદ્વાન હતા, ને અવધાન પણ કરી શકતા હતા. તેમણે પેાતાના વિચારા ‘મેાક્ષમાળા’ નામના પુસ્તકમાં પ્રગટ કર્યા હતા, જેમાં તેઓએ ઘણાં વિધાન તદ્દન અપૂ જ કર્યાં હતાં, જેથી સમાજ ધણા ખળભળી ઊંઢચેા હતેા.. પાંજરાપેાળના ઉપાશ્રયે રહેતા શ્રી . નેમવિજયજી, ( વૃદ્ધિચદ્રજી મના શિષ્ય ), શ્રી. આનંદસાગરજી તથા શ્રી. મણિવિજયજીએ શાસ્ત્રાર્થ માટે ચેલેંજ કરી હતી. શ્રીમદ્ રાજચંદ્રના વિચારોને કેટલાક સ્થા. સાધુ, જૈના, જૈનેતાએ અપનાવી લીધા હતા. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક નાજીક દિવાલ છે, ને ઘણી વાર જાણતાં કે અજાણતાં એ ખંડિત થઇ જાય છે. પથ જેવી પ્રવૃત્તિ થઇ ગઇ હતી. કહેવાય છે, કે કેટલાક ભકતા પૂજા વગેરે કરવા સુધી ગયા હતા. આપણા નવા મુનિરાજની મનઃસૃષ્ટિ પર આ વસ્તુ લેા આવ્યાં; પણ તેમને આગળ વિહાર કરવાના હતા. તેઓ બેએક દિવસની સ્થિરતા બાદ દાણા લીંબડી, જેતલપુર, ખેડા, માતર, દેવા, પેટલાદ, કાવીઠા, ખેરસદ, ગભીરા, મુજપર, સાધી, મિયાગામ, ભરૂચ, અંકલેશ્વર, કાસંબા, સાયણ, તારગામ થઇને સૂરત આવ્યા. આપણા જુવાન મુનિરાજ દરેક ગામે ગામે ત્યાંના અભ્યાસ કરી રહ્યા હતા. તેઆને લાગ્યું` કે શ્રાવકા ભાવભક્તિવાળા ઘણા છે; પણ વીજાપુર, આજોલ વગેરેની જેમ વિદ્વાન નથી. હજારે એકાદ એ તત્ત્વજ્ઞાનના જાણકાર દેખાયા. સૂરત એ વેળા સેાનાની મૂરત જેવું હતું.શ્રાવકા સાધુ ઉપર અસીમ શ્રદ્ધા રાખનારા, તે મહાન સાધુના એક વચન માત્રથી ઉદ્ધાર થઇ જાય, તેવી ભાવના રાખવાવાળા હતા. એક માત્ર સૂરતમાં જ એ વેળા ૬૦ થી ૭૦ સાધુ હતા. નેમુભાઇની વાડીમાં શ્રી. સિધ્ધિવિજયજી, પન્યાસ ચતુરવિજયજી, ડેલાના ઉપાશ્રયના શ્રી. ભાલેજયજી, શ્રી. નીતિવિજયજી વગેરે થઈને વીસ For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાણી તેા મહેતા ભલા ૧૯૫ પચીસ સાધુ હતા. ગેાપીપુરામાં શ્રી. મેાહનલાલજી મહારાજ પેાતાના ૫દર સાધુએ સાથે હતા. શ્રી.સુખસાગરજી પેાતાના શષ્યા સાથે પ્રેમચંદભાઈ મેળાપચંદની વાડીમાં ઊતર્યા હતા. શ્રી. હુકમમુનિજીનું ધામ પણ સૂરત હાવાથી તેમ જ ગૂજરી ગયે દશેક વર્ષ થયાં હાવાથી તેમના ઉપાશ્રયના શ્રાવકો ત્યાં વિદ્યમાન હતા. જૈન રૂપી સુંદર માળામાંથી છૂટા પડેલા તેજસ્વી મણકાઓમાંના એક શ્રી. હુકમ મુનિ હતા. તે સ્વયં દીક્ષિત હતા, અધ્યાત્મ ચેાગમાં ઊંડા ઊતર્યા હતા. દ્રવ્યાનુયેાગના વિશિષ્ઠ જ્ઞાતા હતા ને એક એક માસના ઉપવાસ કરી વ્યાખ્યાન વાંચતા. ધ્યાનના તેએ શેાખીન હતા, ને ઝઘડીઆ પાસેના નાંદોદના પતાની હારમાં છ માસ સુધી માસ–માસના ઉપવાસ કરી ધ્યાન ધર્યું હતું. જીવાની અવસ્થામાં ગોધરા, વેજલપુર તરફના ડુંગરામાં ધ્યાન માટે ખૂબ ફર્યા હતા. શ્રી. હુકમમુનિજી સામે શ્રી. આત્મારામજી મહારાજે શાસ્ત્રાની ચેલેજો ફેકી હતી. સ્થાનક્વાસી સાધુએ પણ ત્યાં હતા. આ જ્ઞાની પુરુષાની મિજલૠમાં મેાજ માણુવાની તે આપણા જુવાન મુનિરાજની જૂની ટેવ હતી. તે તે મધુમક્ષિકાની જેમ યત્રતંત્ર રસાસ્વાદ માટે ઊડવા લાગ્યા. એક વાર શૌચથી પાછા વળતાં આપણા મુનિરાજને સ્થાનકવાસી મુનિએ આમત્ર્યા. બંનેએ બેસીને મૂર્તિ વિષે, આગમા વિષે ખૂબ ચર્ચાએ કરી. આપણા જુવાન મુનિએ તેમને મીઠા શબ્દેોમાં મમ કહ્યો કે, ‘ સ’સ્કૃત, પ્રાકૃતને અભ્યાસ વધારા. એ દ્વારા તમને અનેકગણા પ્રકાશ લાધશે. ’ આપણા જુવાન મુનિએ આ પછી શ્રી. મેાહનલાલજી મહારાજ પાસે જવા-આવવા માંડયું. તેમને થાડા પરિચય હતા, પણ મન પર છાપ સારી પડી હતી. પણ આ સંસ સામે જાણીતા મુનિરાજો તરફથી એકદમ લાલ બત્તી ધરવામાં આવી. “ એ તે પહેલાં ત્તિ હતા. એમણે માથે ગુરુ કર્યા નથી. ગુરુ કર્યા વિના ક્રિયાપ્પાર કર્યા છે. એ કપટથી તપગચ્છની ક્રિયા કરે છે, પણુ અંતરમાં ખરતર ગચ્છની શ્રદ્ધા રાખે છે.” નવજુવાન મુનિને આ વાત ન રુચી. કેાઇ પહેલાં યતિ હતા, એટલે પછી શું તેને સાધુ થવાના અધિકાર નથી ? અને સાંકડી દ્રષ્ટિ ન હેાવી એ કંઇ અશ્રદ્ધા છે ! તેના વૈરાગી, ત્યાગી, આત્માથી, શાન્ત ને મિલનસાર સાધુ તરીકે પેાતાને પરિચય હતા. વળી સુખઇ અને સૂરતમાં તેએએ ઘણાં સુંદર કાર્યાં કર્યાં હતાં. એવા સાથે મળવામાં, પરસ્પરના વિચારાની આપ-લે કરવામાં આધ શે ? નવજુવાન મુનિ કદી મેાહનલાલજી પાસે, તેા કદી અન્ય ઉપાશ્રયના સાધુએ પાસે જવા લાગ્યા. ઉદાર દિલવાળાની દુનિયા વિશાળ હોય છે. ઘણા સાધુએ તેમની વિદ્વત્તા, તર્કશકિત ને તપતી સાધુતા જોઈ ખુશ થતા. કેટલાક નાખુશ પણ થતા. પણ સંસારની ખુશી કે For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ ચેાગનિષ્ઠ આચાય નાખુશી પર કેાઇ પેાતાની નાવ આગળ ધપાવી શકતુ નથી. સાચા માર્ગ જાણીને નાવ છેડી દેવી, એ જ સાચા પુરુષાથીનું કામ હોય છે, શ્રી. હુકમમુનિજીના ગ્રંથા પણ તેઓએ મેળવ્યા, ને તે આદ્યન્ત વાંચી ગયા. અહી મંત્ર તથા અષ્ટાંગ ચેાગનાં કેટલાંક પુસ્તકે મળ્યાં. તેને પણ રસથો અવલેાકયાં ને અવધાર્યો. મત્રશકિત પર તે તેમને બાલ્યાવસ્થાથી ભારે આકર્ષણ હતું. અનેક મુનિરાજોને, યતિઓને, મંત્રવાદીઓને તેઓ મળ્યા હતા. ઘંટાકણુ મહાવીર મ`ત્રકલ્પ, ઋષિવધ માન વિદ્યાકલ્પ, સૂરિમ’ત્રકલ્પ, પ’ચાગુલીમંત્ર, દેવીકલ્પ, પદ્માવતી ધ્રુવીકલ્પ, ચિંતામણિ મંત્રકલ્પ, ઋષિમ’ડળ મ’ત્રકલ્પ વગેરે અનેક મત્ર-કલ્પાની સાધના કરી હતી. આ સાધનેામાં તેમની નિષ્કલક બ્રહ્મચદશાએ ઔર વધારા કર્યાં, ને વારસાગત મળેલી નિર્ભયતા ને વેશગત મળેલી નિઃસ્વાર્થતાએ એમાં અજબ વેગ આણ્યે. ગૃહસ્થદશામાં તેમણે અનેક ચમત્કારેા નાણી જોયા હતા. વર્ષોથી વળગેલા પેાતાના ચેાથીએ તાવ એ જ મંત્રકલ્પથી ભગાડયા હતા, ને પછી તે અનેકના તાવ દૂર કર્યાં હતા. સર્પ, વીંછી, દુખતી દાઢ કે આધાશીશી તે નજર માત્રમાં મીટાવી શકતા. પણ વેશ લીધા પછી, અને કેટલાક સાધુએમાં પ્રવતતી મંત્ર તરફની અરુચિ કારણે તેઓએ તે તરફ લક્ષ અલ્પ કરી નાખ્યું હતું. પણ સંયાગ એવા આવીને ખડા થયા કે નિરુપાયે રામની પાછળ લક્ષ્મણને જવાનું થયું. શ્રી. મેાહનવિજયજી કરીને એક સૂરતી સાધુ હતા. તેઓ ૫.શ્રી. સિંધિવિજયજીના પ્રશિષ્ય ને શ્રી. કમલવિજયજીના શિષ્ય હતા. તેના શરીરમાં એકાએક જનના પ્રવેશ થતા, ને પછી ખૂબ તાફાન મચાવતા. ડ્રીટ-મૃગો કે ફેરાના રેગ હશે, એમ ધારીને સૂરત-મુંબઇના અનેક નામાંકિત વૈદ્ય-દાકતરાને અજમાવી જોયેલા, પણ એ પ્રયત્ના નિરક ગયા. દ' વધતુ' ચાલ્યું'. આખરે નકકી થયુ` કે કેાઇ મેલેા ને મજબૂત વળગાડ છે. ત્યારે જે સાધુએ ખુલ્લામાં મંત્ર-તંત્રની નિંઢા કરતા, તેએ જ તે અજમાવવા લાગ્યા. પણ વળગાડ જનના હતા. અને જાણકારે જાણે છે, કે જનને દૂર કરવા સામાન્ય જનનું કા છે જ નહિ ! આપણા નવજવાન મુનિરાજની નજરે એ કરુણાજનક દૃશ્ય આવ્યું, તેમની કરુણા ઉછળી આવી, પણ ગુરુવયના વિરોધ યાદ આવ્યા, તેમણે મનની ઇચ્છા મનમાં સમાવી દીધી, પણ નિખાલસ હૈયું આ વેદના ન જોઇ શકયુ'. અરે, પાસે જ સરેશવર હેાય ને માનવીને તૃષાતુર મરવા દેવા, એ પાપ નથી ? તેમણે આ સ્વરે ગુરુદેવને પ્રાથના કરી. “ એક પંચ મહાવ્રતધારીની આ દુર્દશા મારાથી જોવાતી નથી. ત્યાગી વૈરાગીને પણ આ રીતે ભૂતવ્યંતરાં સતાવી જાય, એ અસહ્ય છે. આજ્ઞા આપે। તા હમણાં એ જનની For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાણી તે મહતા ભલા ખખર લઇ લઉં', ' પ્રસ`ગ એવા હતા કે દયાવાન ગુરુએ પણ શિષ્યની સમવેદનાની કદર કરો. અને પડછંદ કાય મુનિરાજે એકાંતે શ્રી. મેાહનવિંચજીના દેહમાં ઘર કરી રહેલ જનને હાકલ દીધી, શું તેર ! શું મળ ! શુ' ધમપછાડા ! ખાધા કે ખાશે એવું વાતાવરણ પ્રસરી ગયું. ભલભલાના છકકા છૂટી જાય. આ નહીં ભૂત, પ્રેત, કે વ્યંતર ! આ તે। ભૂતાને રાજા જત. ૧૯૭ આજના શાણા યુગને આમાં હસવું આવશે. જ્યાં સુધી જોયું નથી ત્યાં સુધી–મ છા ભૂત ને શંકા ડાકણનું પાટિયું વાકય રયા કરશે. પણ જેણે જેણે જોયુ છે. એ તે સ્તબ્ધ બની ગયા છે. અલબત્ત, આજે એના નામે જે હુમ્બંગ ચાલી રહ્યાં છે, એના હામી થવા માટે આ લખાતું નથી, પણ પ્રત્યક્ષ પરિચય પછીની વાતા છે. અલબત્ત, સાએ નવ્વાણુ કદાચ ઢાંગ કરતા હશે, પણ ભાગ્યયેાગે એકાદ સાચા મળી જાય તેા સહુનાં પાણી માપી લે છે ! આજ એ પાણી મપાતુ' હતું. પણ મંત્રસાધક નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. નૈષ્ઠિક બ્રહ્મચય એ જ જગતનુ' મેાટુ' મળ છે, તે એમાં વળી મત્રખળ ભળ્યું હતું ! For Private And Personal Use Only મુનિરાજે પડકાર કર્યો; “બીજો કોઇ હાત તા હુંતને છંછેડત નહીં, પણ તે તે એક ત્યાગી મુનિ પર કબજો કર્યો છે. ૫'ચમહાવ્રતના પાલકની મશ્કરી કરાવવા માંડી છે. આજથી આ મુનિરાજ તા છું, પણ કાઇ પણ ત્યાગી મુનિ પર પંજો માર્યા તે સારું નહીં થાય, ” જનને આ પ્રમલ શક્તિ પાસે પેાતાના પ્રયત્ન બ્ય ભાસ્યેા. મહાશક્તિ પાસે અ૫શક્તિ હમેશાં નમે છે. સાધુરાજ સ્વસ્થ થયા. આપણા મુનિરાજને એક પંચ મહાવ્રતધારીની સેવા કર્યાને આનંદ થયા. Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાલi | hari # #H+ + + * * . .* . [૭] ગ્રંથલેખનના શ્રીગણેશ આષાઢી વાદળો આકાશમાં ઘેરાતાં હતાં. કાલિદાસના મેઘદૂતના રંગીન મેઘ ટેળે મળતા હતા. આ ચાતુર્માસ સુરતમાં જ ગાળવાનું નકકી થયેલું હોવાથી આપણા ઉત્સાહી મુનિરાજ પિતાના અભ્યાસ, વાચન ને લેખનની તાલિકા ઘડી રહ્યા હતા. શાસ્ત્રીજી સાથે જ હતા, એટલે સંસ્કૃત ગ્રંથોનું વાચન લેશ માત્ર ખલના પામ્યું નહતું. ગુરુ મહારાજે પિતાના નવ શિષ્યોને વડી દીક્ષા આપવાનો નિર્ણય કર્યો, ને તેના જોગનું કાર્ય શરૂ થયું. . હંમેશાં જોગમાં જ-જોગાનુજોગ જામે છે. એક દહાડો તેમના હાથમાં “જૈનધર્મ અને ખ્રિસ્તી ધર્મને મુકાબલે ” નામનું સૂરતના ક્રિશ્ચિયને તરફથી છપાયેલું પુસ્તક આવ્યું. આખું પુસ્તક જૈનધર્મને અનેક રીતે ઉતારી પાડતું ને તેના સિદ્ધાંતોની મશ્કરી કરતું ને ખ્રિસ્તી ધર્મની શ્રેષ્ઠતા દર્શાવતું ભર્યું હતું. સૂરતના જૈનસંઘમાં એ કેઈએ વહેંચ્યું હતું, ને આખો સંઘ ખળભળી ઊઠ હતો. આપણા મુનિરાજનું ચિત્તતંત્ર પણ જરા ખળભળી ઊઠયું. અલબત્ત, એમાં જે કેવળ ખ્રિસ્તી ધર્મની જ મહત્તા દર્શાવવામાં આવી હોત તો મુનિરાજશ્રી લેશ માત્ર વાંધો ન લેત. સર્વને પોતપોતાના ધર્મની ખૂબીઓ પ્રગટ કરવાને સમાન હકક છે. બલકે સર્વધર્મસમભાવી તેમનું દિલ એનાં સારાં તો ગ્રહણ કરવા તરફ પણ આકર્ષાત ! એટલું જ નહીં પણ જો દલીલપૂર્વક જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મની સમાલોચના હોત, તો પણ વિશેષ વ્યગ્ર ન થાત. સંસ્કૃત સાહિત્યના ન્યાય ને દર્શનશાસ્ત્રોમાં તો એકબીજા દર્શનેનું પદે પદે ખંડનમંડન હોય છે. એ પણ એક બૌદિધક સમરાંગણ છે, ને એ સમરાંગણના શેખીન આ જુવાન પણ હતા, એ તો માનતા હતા કે “વાદે વાદે જાયતે તત્વબોધ.” પણ આખું પુસ્તક જુદી જ દ્રષ્ટિથી રચાયેલું હતું. નિર્માલ્ય દલીલે, નિર્લજજ ટીકાઓ અને જૂઠા આક્ષેપોથી ભરપૂર For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથલેખનના શ્રી ગણેશ ૧૯. હતું. આ ઉપરાંત એ પુસ્તકની અનિષ્ટતા તે એમાં હતી કે એના લખનાર કઈ કિશ્ચિયન નહીં, હિન્દુ નહીં, જેન નહીં, પણ વટલે જૈન સાધુ હતા. એનું નામ છતમુનિ હતું, ને તે પ્રતાપી મુનિવર શ્રી. ઝવેરસાગરજીના શિષ્ય હતા, ને પછી શ્રી. મેહનલાલજી મહારાજના એક વેળાના શિષ્ય હતા. કિશ્ચિયન મીશનરીઓના પંજામાં પડી રાજકોટમાં જૈન દીક્ષા તજી દીધી હતી તે હવે જયમલ પમીંગ નામ ધારણ કરી ખ્રિસ્તી ધર્મને વિજયવાવટો ફરકાવવા નીકળ્યા હતા. આવા માણસ ને આવાં પુસ્તક ચેપી રોગ જેવાં છે–ને એને અટકાવે જ છૂટકો, શ્રી. બુદ્ધિસાગરજી કાગળ ને પિન્સિલ લઈ બેસી ગયા. પિતાની સુંદર ને પ્રૌઢ શેલીથી એની એક એક દલીલના જવાબ આપવા માંડયા. રાત અને દિવસ નવજુવાન મુનિ એમાં જ મશગૂલ દેખાવા લાગ્યા. દશેક દહાડે એ કાર્ય પરિપૂર્ણ થયું ને તેઓ પિતાનું લખાણ લઈને શ્રી. મોહનલાલજી મહારાજ પાસે પહોંચ્યા. એનું નામ રાખ્યું હતું, “જનધર્મ અને ખ્રિસ્તી ધર્મને મુકાબલ-તેમાં જૈન ખ્રિસ્તી સંવાદ.” શ્રી. મોહનલાલજી મહારાજ આખું પુસ્તક વાંચી ગયા, ને ભર વ્યાખ્યાનમાં શ્રી. સંઘ સમક્ષ તેની પ્રશંસા કરી. શ્રો.સંઘે ઉલ્લાસપૂર્વક તે પુસ્તક છપાવવા માટે માગી લીધું. આપણા મુનિરાજ કેવલ કલમબહાદુર પણ નહતા. ત્રણ ખ્રિસ્તી મિશનરીઓ તરફથી તેમને વાદ માટે આમંત્રણ મળ્યું. તેઓ તો પિતાના જ્ઞાનને, પિતાની વિદ્યાને, પોતાના તર્કને આવી સરાણે ચઢાવવાને તૈયાર જ હતા. આમંત્રણ કહે કે પડકાર કહે, એને સ્વીકાર થઈ ગયા. ખ્રિસ્તી ઉપદેશકેને છેડી વારમાં જ ખાતરી થઈ ગઈ કે ઠેર ઠેર વાદ માટે પડકાર કરી ડરાવતા હતા એ મુનિઓમાં ને આમાં ઘણે ફેર છે. આપણી દાળ આ પાણીમાં ગળે તેમ નથી. ખ્રિસ્તી ઉપદેશકોને નિરુત્તર કરી મુનિરાજ પાછા ફર્યા. એક ધર્મના ભેગે બીજા ધર્મને ઉજળો બતાવવાને માર્ગ તેમને કદી પસંદ નહે. પિતાના દીક્ષાના જગ સાથે એક બીજી પ્રવૃત્તિમાં તેઓ રસ લેવા લાગ્યા. શ્રી. સિદ્ધિવિજયજી મહારાજની પંન્યાસ પદવીન ભારે તૈયારીઓ ચાલી રહી હતી. આ પ્રસંગને માટે બહારગામથી સારા સારા શ્રીમંતો ને વિદ્વાનો આવ્યા હતા, તેમાં કલકત્તાવાળા રાય બહાદુર બાબુ બદ્રિદાસજી આવ્યા હતા. આપણું જુવાન મુનિરાજ તેમની પાસે પહોંચી ગયા, ને ધર્મ તથા સંઘની સેવા કરવાને ઉપદેશ આપ્યો. શેઠ ફકીરચંદ પ્રેમચંદને પણ જેનોની ઉનનતિ કરવાનો બોધ આપ્યો. તેમ જ પંન્યાસ પદવી–પ્રદાન મહોત્સવમાં પોતાનું લખેલ શ્રી. રત્નસાગરજી મહારાજનું જીવન વાંચી સંભળાવ્યું. છેલ્લે છેલ્લે તેઓએ સુરતના ને આસપાસના જૈનોને એ સ્વર્ગવાસી મુનિને ઉપકાર વિસરી ન જવા સૂચના કરી. - સારા ને ઉપકારી માણસને નિમિત્તે સારાં ને ઉપકારી કાર્યો કરવાં એ જ એમનું સાચું સ્મારક છે. આપણું મુનિરાજના સૂચનને મોટા મુનિરાજે કે જેઓએ પોતે અથવા પિતાના શિષ્યોએ સ્વર્ગસ્થ વિદ્વાન મુનિરાજ પાસે અભ્યાસ કર્યો હતો તેઓએ પણ પ્રેરણ For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેાગનિષ્ઠ આચાય ૨૦૦ કરી. આ પ્રેરણાને શેઠ નેમચંદ મેળાપચંદ, શેઠ ખેમચંદ મેળાપચદ, શેઠ નગીનદાસ ઝવેરચંદ તથા ઝવેરી નગીનદાસ કપુરચંદ વગેરેએ ઝીલી લીધી. ટૂંક સમયમાં ટીપ ચાલુ થઇ-ને એક સારા દિવસે શ્રી રત્નસાગરજી જૈનમેડિ`ગશાળાની સ્થાપના કરી. આજે પણ આ જ્ઞાનઝરણ પેાતાના વેગથી ખળખળ વહે જાય છે. આ બધી પ્રવૃત્તિઓમાં પડયા છતાં, તેઓ પેાતાનું ધ્યેય ચુકતા નહાતા. ધ્યાન તા સદા ચાલુ જ હતાં, અને પેાતાના જીવનને જૈનત્વ અને અખતાઇના રંગે રંગનાર શ્રી. વિસાગરજીની ઉપકારી મૂર્તિનાં આ જિગીષુને ધ્યાનમાં પણ દન થતાં. પાલનપુર ને ભરૂચમાં ધ્યાન ધરતાં જાણે તેઓ જ સાક્ષાત આવીને ખડા થયા હતા. પોતાની પ્રવૃત્તિમાં દિવસે દિવસે આવતા જતા વેગને લીધે એમનું ગુરુપ્રેમી હૃદય કંઈ કઇ કલ્પનાઓ કરતું. તેઓને પેાતાને ગુરુદેવ સ્ત્રમાં રો રો અદ્રશ્ય સહાય કરી રહ્યા છે, એમ લાગ્યા કરતુ. સાધુના આચાર પણ એ જ કડક રીતે પાળતા. સ્ત્રીઓ સાથે તેા કદી વાતચીત કે આંખ ઊંચી કરીને જોતા નહીં, ગમે તેવી ટાઢમાં એક કપડા અને એક કામળી ઓઢીને ફરતા. ટાઢ પણ જાણે આવા પંજાબી દેહમાં પ્રવેશ કરતાં ડરતી હતી. એક જ વેળા ગોચરી વહારી લાવતા અને એક જ વેળા–એક જ પાત્રમાં સ ચીજો એકત્ર કરીને આરોગી જતા. પ્રતિક્રમણ ખડા ખેડા જ કરતા. પ્રમાદનુ તેા નામ નહીં. સવારે ચાર વાગે નિયમિત જાગ્રત થનાર આ મુનિ રાજ રાતના અગિયાર વાગે ઊંઘતા. અભ્યાસ વેળાએ કાઇની સાથે વાત પણ ન કરતા. નિંદા કે વિકથાની વાત નહી', જ્યારે જાઓ ત્યારે કંઈક લખતા, કંઈક વાંચતા કે કંઈક ધમક્રિયા કરતા જ હાય. આવી સાધુતા હંમેશાં આપમેળે સમાનની ભાગી થાય સારા સારા મુનિરાજે એમના પ્રેમાદર કરવા લાગ્યા, એવા પ્રતાપી મુનિઓના સમવયસ્ક મુનિઓ આપસમાં ધમિત્ર બનતા ચાલ્યા. સુરતના ચાતુર્માસમાં શ્રી. મોહનલાલજી મ૦ના શિષ્ય પ્રતાપમુનિજી, શ્રી વૃધ્ધિચંદ્રજી મ૦ ના શિષ્ય દુર્લભવિજયજી, શ્રી સિધ્ધિવિજયજીના શિષ્ય શ્રી વિનયવિજયજી તથા પં. શ્રી. નીતિવિજયજી મહારાજ સાથે તેઓ ધમિત્રતાને પામ્યા હતા. શ્રી. મેાડનલાલજી મહારાજે પશુ તેમને ખેલાવો સૂરિમંત્રને આમ્નાય સમજ્યા હતા. સાધુઓને લગતી ક્રિયાઓમાં તે સદા તત્પર રહેતા. પેાતાને લેાચના પહેલા પ્રસંગ સુરતમાં આભ્યા, ને એ લેાચ તેઓએ તકગઢ માણેકચંદની વાડીના અખાડામાં કરાયેા, લેાચ કરનાર તરિકે મુનિરાજ શ્રો. ક્રુ વિજયજી હતા આપણા મુનિરાજ હાથમાં એક પુસ્તક લઇને વાંચવા બેસી ગયા, ને બીજી તરફ લેાચ થઇ ગયા. ન આંચકારો કે ન હાયકારા ! àાચ કરનાર મુનિરાજ કહેતા કે આવી દશા કેાઇની દેખી નથી ! પણ એ જુવાનીના જેમના દહાડા હતા. કાચા પથ્થર પેટમાં જાય તે પણ પચી જાય, એવી તંદુરસ્તી હતી. ચાલવામાં તા જાણે ગાઉના ગાઉ કપાઇ જાય તેય થાક ન લાગે ! સૂરતમાં ચામાણુ કરવા આવેલ આ નાનાશા મુનિની મેાટી માટી વાતા ધીરે ધીરે For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir સંવત ૧૯૭૬ ના ભાદરવા વદ ૧૭ ને રવીવાર તા. ૧૦ મી ઓકટોમ્બર સને ૧૯૨૮ ૩૫૩ મેં તા. ૨૭ મી મેહરમ ૧૩૩૯ હીઝરી પા. રે ૧ લા અરદીબેહસ્ત ૧૨૯૦ યુઝદેઝર દી છે. સુરદય ૬-૮ સુરયાસ્ત પ–પર આતા તમ વીરબની 3યરે નાંને મને સારું જનને અસર ન જેને શકિતનેવર માટે નજર કરવામાં ત્રીરબનો કારેકર્ણદકી કરવા વોરખના-જામકની અજાયુ. કામ વરખનીyી રહી અની- રામા શૈકીરને અધીર અને ૨હેવો પાસાગરેવાશ- રેડતમૃત્યુટયારબર્ન-નવીર શેનાથી થા યુવ૨ વેજ- નુકુમકરર૧૪ જનો -જા હરિક કામે વીર શ. સીરિલા મીર, * કેમકેબિકુ મામક્તિ Hકોની બ ન ભરેતિક દેહિ જા કે ન વાRધોરીવનોપટ ને અને હજ મા ફદફયાસોનેરીફીકભાજીગ્નજળ કે ગૌકર કે કામ ૨૧ કરો જપમ પીરજનો-હઝકૃતિનેજર પલક ને છે ? કમમવીર શસ્ત્ર મુરમટાયરલક્ષી મજજન સાથ જેને મરાઠું તે જ કરાવવા જેટલી ? ૨૬ નરહકિકવીરહ્યા ૪ કૌત્મિકુટીર ૯૯૧ી- બ ૧ કારકિમિયોરતાનેદરા જિ. જીરતા કરશો, શrmદિશ્વરરાષ્ઠિીર બન- મ્હવીરેના ઉપર એ જળરાજે, બીરબનીનકશો તાતી જનો અમહિનેહઠીરિક? રે દા', કે વીરશો. બસ કેમ જ શ કમિટીર અને નિષ્ઠ$14 (વના. સકોતરબન • અગા રા મહાયોરમ નથી મહોતીકાદિયાજના તૈwાવીઅદશત્મહાવીરખજે - રવી? - આ દલીલ ઓ. મતિના ની જનતાનીવીરો • તેમજ પિત્તાનીવો આ મજાની પીર લગ્નની શ હ જોત જગ્યવહારમી બની વનિતિનઃ +$ મણકોરદ્ધની પ્રવતલ અને મધ્ય માં મહાવીર જ ન • અપનાવ્યું રાધાસ્ટીવીય બનાસ્થકેર, મી વરે ૨ વાર તમારા નેહમયી મા જ ઐતરામર્જ કરવીયા ના-૨૧દાન ચલઈઝર ણવી જાઓ અકા મીઠ્ઠા નરને ર૯ નીઝાઈસિમજે સ એપતેરસહવામહીર શા એ. અનિશા... મણિય છે. શ્રી નીતિના શહેધીરો દ્વિપકૅમહાવીરી બી. માથાઉદેપો સજા અને અધિકાર ઝવર્તવા માં ગઠ્ઠાપીરનો ! જ અમને દેજેરશય્યારીબને તો ગયા મહીને બધી હો હજuતેને લતાોતમેશહિતમી વીરબતીન્સયલ વાતાવરમાળા, મા નો રો રીમેં બધી મનોજ થી ૧ ૨૧ ધામ ડાયરીનું એક પાનું-હસ્તાક્ષરમાં For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગ્રંથલેખનના શ્રીગણેશ મધે પ્રસરવા લાગી. કાઇ સાધુ ઉપાશ્રયે નિમ ત્રે, કોઇ વઘેાડામાં આમ ત્રે, કોઇ અભ્યાસમાં ખેલાવે, કોઇ વાદવિવાદમાં નેતરે. કયાંય આ મુનિની ના નહિ. શ્રાવકેાના પ્રશ્નાના ઉત્તરા આપવામાં અતિ કુશળ ! વાત પ્રશ્નકર્તાના હૃદય સેાંસરવી ઊતરી જાય, Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રશ'સાએ એ કાળના બહુશ્રુત ને વિદ્વાન શ્રાવકાનું લક્ષ ખેંચ્યું. શ્રી. હુકમમુનિજીના શ્રાવક શા. રતનચંદ્ર ખેમચ'દ, ભરૂચવાળા શેઠ અનુપચંદ મલુકચ'ઇં, ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ, સૂરતના મહાન શ્રોતા શેઠ ફૂલચદભાઈ લગભગ નિયમિત આવતા થયા. મા જ્ઞાનીઓના જ્ઞાની સાથેના પ્રશ્નોત્તરી અદ્દભુત હતા. શેઠ અનુપચંદ્ર તેા જુવાન મુનિરાજની તીક્ષ્ણ બુધ્ધિ, સચેાટ ત-શક્તિ, ને પૂર્વગ્રહ વિનાના શાસ્ત્રજ્ઞાનથી ખુશ થઇ ગયા, ને ગાઢ પ્રીતિ ધરાવવા લાગ્યા. અનેક વાર બંને વચ્ચે શકા સમાધાને ચાલ્યાં કરતાં. જુવાન મુનિરાજ એ વેળા ન્યાયશાસ્ત્રાનેા અભ્યાસ કરી રહ્યા હતા, ને શાસ્ત્રીજી પાસે દિનકરીનું પઠન ચાલુ હતું. પેાતાના પઠનની સાથે પાઠનના પણ કાર્યક્રમ અવશ્ય રહેતા. અન્ય મુનિરાજો ધર્માંસ ગ્રહણી વાંચતા હતા, તેમાં તે પેાતાની શૈલીથી સમજાવીને મદદ કરતા, ઉપરાંત શ્રી. વિનયવિજયજીને કલ્પસૂત્ર સુખબેાધિકા, ધર્માં રત્ન પ્રકરણ વૃત્તિ, શ્રાધ્ધદિનપ્રત્યય વગેરે ગ્રંથા વંચાવતા, 6 ૨૦૧ આ જ દિવસે માં શ્રી. મેાહનલાલજી મહારાજના શિષ્ય હરખમુનિજીના ગણપદ્મપ્રદાનને। મહેાત્સવ થયા. જુવાન મુનિરાજને એમાં ભાગ લેવા માટે તેડુ મળ્યું. અને તેએ તા તેવા પ્રસ ંગેાની રાહ જોઇને જ રહેતા. પેાતાના મનના વિચારા, આદર્શો, ઉદ્દેશે। સમાજ પાસે રજૂ કરવાની એવી તક જતી કરવા તેઓ કદી તૈયાર નહાતા. એમનાં ભાષણે। જનતાને જલદી સ્પશી જતાં. વળી એ વેળા જૈન મુનિરાજે પટ પર બેસી, સામે સ્થાપનાજી રાખી, હાથમાં પેાથી રાખીને બેઠા બેઠા વ્યાખ્યાન વાંચતા. ઊભા ઊભા ભાષણ આપવું, તે સાધુ ધર્મને માટે અયેાગ્ય લેખાતુ. આપણા મુનિરાજને લાગતું હતુ–ને કેટલાક સાધુએ પણ એમ માનતા કે હવે ઉપાશ્રયની ચાર દિવાલે વચ્ચે એનુ એ ઘટકુટયામ્ પ્રભાતમ્ ’ કરવાથી ધર્મ રક્ષણ વા ધમ પ્રચાર નહીં કરી શકાય. ખસ્તી ઉપટ્ટેશકે, અથવા આ સમાજી પ્રચારકેાની જેમ ગમે ત્યાં, ગમે તે સ્થળે ઊભા રહીને વ્યાખ્યાન આપતાં શીખવું ઘટે ! પાટ ન હેાય તે પરવા નહી', પૂઠિયા-ચ ંદરવા ન હેાય તા ચિંતા નહીં, સામે સ્થાપનાજી ન હેાય તેા ફિકર નહી', શ્રેાતાએ મળી જાય એટલે પત્યું. આજના સંઘના યુગમાં વિદ્વાન સાધુઓએ આટલા સુધારા કરવા જ રહ્યો. ધરક્ષા માટે એ અનિવાય છે. For Private And Personal Use Only આપણા મુનિરાજે એ રીતે ભાષણ કરવાની પહેલ સૂરતમાંથી જ કરી. કાઇ પણ પ્રવૃત્તિના પ્રારંભમાં ટીકાઓ થાય છે જ. ટીકાઓથી ડરનારાએ કદી કાઈ કાર્ય કરી શકતા નથી. નવજુવાન મુનિરાજે આજના ઉત્સવમાં પણ પોતાના વિચારે એક નવી જ દિશા તરફ આપ્યા. તેમણે જણાવ્યું કેઃ જૈનસમાજમાં આજે ધનપતિઓના વધારા થઇ રહ્યો છે, ને ધર્મવંત શ્રીમા Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૧ ચેાનિષ્ઠ આચાય નવાં નવાં દેરાસરે ને ઉપાશ્રયેા નિર્માણ કરાવી રહ્યા છે, એ વસ્તુમાં મારી અનુમેાદના છે. પણ સાથે સાથે સૂચના છે, કે જૂનાં જો જળવાતાં ન હાય તે નવાં બાંધવાને કઈ અર્થ નથી. આજે અનેક દેરાસરા ખ ંડેર જેવી હાલતમાં છે, એમની સામે કેાઇ જોતું નથી. આ ‘ આગળ પાઠ ને પીછે સપાટ ’ જેવા ઘાટ ચાલી રહ્યા છે. માટે પ્રાચીન પૂર્વજોની કીર્તિસમાં એ પ્રાચીન મદિરે, પ્રાચીન તીર્થાંની રક્ષા માટે એક જિર્ણોધ્ધાર ખાતુ ખોલવું ઘટે. ’ Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂચના સુંદર હતી. શ્રી. મેાહનલાલજી મહારાજે એનુ સમર્થન કર્યું. સૂરતના શ્રાવકાની એ વખતે ભારે જાહેાજલાલી હતી. ઝવેરી ધરમચઢ ઉદયચ'દ તથા ઝવેરી નગીનદાસ કપુરચઢે એ વાતને ઝીલી લીધી; ને ટૂંક સમયમાં એ ખાતામાં નેવુ હજાર જેવી ખાદશાહી રકમ ભરાઈ ગઈ. આમ સૂરતનું ચાતુર્માસ ખૂબ આન ંદપૂર્વક વ્યતીત થયું. હિંમત ને પ્રભાવનાં બે-ચાર દૃષ્ટાંતે જડે છે. જીવન જ જોધ્ધાનુ વાતા ક'ઈ ચમત્કાર નથી, અહીં પણ તેમની જાહેર હોય, એના જીવનમાં એ એક વેળા તેઓ અને મુનિ શ્રી. વિનયવિજયજી શૌચ ( હ્યે ) જવા નદીને પેલે પાર જતા હતા. શ્રી. વિનયવિજયજી આગળ હતા. તે પુલ પસાર કરીને જેત્રા નીકળ્યા કે તરત સિપાઇએ નાકાવેરા માગ્યેા. મુનિ શુ' આપે ? તેમણે પેાતાની સ્થિતિ સમજાવી, પણ પેલા સત્તાના અભિમાની માને ! એણે મુનિરાજને ત્યાં બેસાડયા. ઘેાડી વારમાં તે જીવાન બુધ્ધિસાગરજી ત્યાં આવી પહોંચ્યા. એમણે વિનયવિજયજીને ત્યાં બેઠેલા જોયા, ને આંખા ફાટી રહી. 66 કયા ચાહતે હૈ। ટેકસ ? સાધુસન્યાસીયેાંસે ટેકસ લેણુંકા તુકે કિસને કહા ?’” સિપાઇ આ પ્રચંડ પ`જાખી દેહને જોઇ રહ્યા, આંખાનાં નૂરને નીરખી રહ્યો. કંઇક તુમાખીભર્યાં જવાખ આપવાની હમેશાંની આદત જાણે ભૂલાઇ ગઇ. “ હમારે પાસસે ટેકસ લેના હૈા તા, યહુ લે લે. ફિર કહાં કે નહી રહેાગે. ઘરબાર છેડ કે હમારે સાથ ચલના હેાગા, જરા સાધુસન્યાસી કે તે સમજો ભાઇ ! સિપાહી હૈ ત હા, મગર ઇન્સાન તેા નહીં મિટ ગયે. ” મુનિરાજે કહ્યુ`. સિપાહી ભકિતભાવથી નમી પડયા. મુનિશ્રીએ પણ શાન્ત મુદ્રાથી ઉપદેશ આપ્યા, ને હ્યું: ‘ ભાઇ, સાધુસંન્યાસીનું સન્માન કરતાં શીખીએ. સન્માન ન થાય તે ભલે પણ અપમાન ન કરીએ, સિપાહીધમ કરતાં મનુષ્યધમ મહાન છે, એ ન ભૂલો. ઇશ્વર તમારું ભલુ' કરશે. ” For Private And Personal Use Only સિપાહી ગળગળેા થઇ ગયે. આને પરચા કહેવા હાય તા ભલે, નહીં તે એ પ્રતિભા જ છે. જીવન્ત આત્મશ્રધ્ધાનું બળ અસીમ હાય છે, આવેા જ એક બીજો પ્રસ'ગ પણ નોંધાયેલે છે. સુરતમાં તાપી નદીને કાંઠેથી મુનિરાજ Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથલેખનના શ્રીગણેશ ૨૦૩ શૌચથી નિવૃત્ત થઈને આવતા હતા. તાપીના ઊંડા જળમાં એક માછી જાળ નાખીને આશાભર્યો ઊભો હતો. મુનિરાજ તેની સમીપ ગયા, ને તેને કહ્યું: “ભાઈ, જાળ બહાર કાઢી લે. મારા દેખતાં ફરી જાળ નાખીશ મા !” મુનિરાજ કંઈ સરકારમાબાપ નહોતા, કે એમને હેડ કેયડો વાગતો નહોતે ! પછી એમને આ હુકમ માનવાની જરૂર? માછીએ તે પોતાની જાળ વધુ વિસ્તીર્ણ કરી. “વારુ ત્યારે, ભલે નાખ. એક પણ માછલું એમાં નહીં આવે.” ને તેમણે એક કાંકરી પાણી તરફ ફેંકી, તેમ જ પિતે એક કલાક સુધી ત્યાં નજર મલાવીને ખડા રહી ગયા. માછીમાર માથાકૂટ કરીને થાક્યો. એક નાની માછલી પણ એને જોવા ન મળી. એને લાગ્યું કે નકકી કેઈ અબધૂત ખાખી છે. એ તેમને પગે પડયો, ને બાવાજીના હુકમ માગે. “આજને દહાડે પાપની કમાણી બંધ કર! જાળ ઉઠાવી લે ને ઘેર જા !” માછી તરત જાળ ઉઠાવીને ચાલ્યો ગયો. આ ઘટના સત્ય છે, એ નિઃશંક વાત છે. કઈ એને હીપ્નોટીઝમ કહે, કે ઈ મેમેરીઝમ કહે, કઈ કંઈ કહે હું એને જીવનપ્રતિભાઆત્મબળ કહું છું. સૂરતનું ચાતુર્માસ પૂર્ણ થયે, કારતક વદમાં તેઓશ્રીએ પિતાના ગુરુજી સાથે પાદરા તરફ વિહાર કર્યો. For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારા ભllfinો; કારytimg. પાદરાથી પેથાપુર [૮] પાદરા ગામ તે છે નાનું; પણ એણે પુણ્ય મોટાં કર્યાં હશે. એની ભૂમિ પર વિ. સં. ૧૮૫૮માં જે પગલાં પડી રહ્યાં હતાં, એ અનેક જીવેનું કલ્યાણ કરનારાં હતાં. એ ગુરુશિષ્યોને સંબંધ ન થવાને હતો,-ને એમાંથી અનેક આમાઓને કમળ સમાન વિકાસ સધાવાનો હતો. સૂરતમાં ચાતુર્માસ પછી ગુરુ શ્રી. સુખસાગરજી સાથે આવતો મુનિસંઘ પાદવિહાર કરતે, મજલ દર મજલ કાપતે, એક એક ગામડા સાથે જીવન્ત સંબંધ સાંધત, ધીરે ધીરે પાદરા આવી પહોંચ્યો. પહેલા જ પરિચયે એક-બીજા તરફ આકર્ષણ થયું, ને પાદરાના અગ્રગણ્ય વકીલ શ્રીમાન મેહનલાલ હેમચંદભાઈએ કહ્યું, કે એકાદ ચાતુર્માસ કરો તે જૈનધર્મ પર પ્રીતિ કરીએ. કુળ જૈનોનું છે, પણ ધર્મ વિશે કંઈ જાણપણું નથી. ગુરુશ્રી સુખસાગરજીને લાગ્યું કે ક્ષેત્ર ફળદ્રુપ છે, ને એક ચોમાસાનું વાવેતર કદાચ આ ક્ષેત્રને સદાને માટે લીલુંછમ રાખે. એમણે સંઘનો આગ્રહ “વર્તમાન જોગ” કહી ઝીલી લીધો. માસાને હજી વાર હતી, એટલે થોડો સમય તેઓશ્રી આજુબાજુના ગામડાંઓમાં પર્યટન કરવા નીકળી ગયા. રાજધાની વડોદરા ને છાણી વગેરે ગામોમાં ફરી ચોમાસુ આવતાં પાદરા આવી પહોંચ્યા. આકાશની ગાજવીજને ઢાંકી દે એવી ધૂમધામથી ચાતુર્માસનો પ્રારંભ ધ, કદી વ્યાખ્યાન ને ભાષાના ડેડાટ, કદી તપસ્યાની તાતી વીજળીએ, કદી પુજા-પ્રભાવનાના વરસાદ ! ગુરુ શ્રી. સુખસાગરજીએ પોતાના જુવાન શિષ્યને યોગ્ય ને વિદ્વાન નાણી વ્યાખ્યાનની પાટ એકાદ ચોમાસામાં જ ભળાવી દીધી હતી. “શિષ્યાહૂ પત્રાદુ ઈચ્છત પરાજયભ’ની મહાન ભાવનાવાળા એ મહાનુભાવ હતા. અહીં વ્યાખ્યાનમાં ઉપદેશ રત્નાકર ને દશવૈકાલિકનાં વાંચન શરૂ થયાં, For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir શ્રી. મોહનલાલ હિમચંદ વકીલ [ પાદરા ] For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuni Cyanmandir પાદરાથી પેથાપુર ૨૦૫ આ વાંચન રૂઢિ પ્રમાણેનું કે મક્ષિકા સ્થાને મક્ષિકાવાળું નહોતું. જે જમાનાનાં સહુ હતાં, જે વાતાવરણમાં સહુ જીવતાં હતાં, એને યોગ્ય દલીલે ને દૃષ્ટાંત સાથેનું હતું. આ વ્યાખ્યાનેએ અંગ્રેજી ભણેલો વર્ગ–જે હમેશાં ઉદાસીનતા ધરાવતે તેને પણ આકર્ષિત કર્યો. તેઓ આપણા નવજુવાન મુનિરાજના ગાઢ સંપર્કમાં આવ્યા. એ ગાઢ સંપકે, એ ગાઢ સત્સંગે સહુને સમજાયું કે જૈનધર્મ એક વૈજ્ઞાનિક ધર્મ છે, ને તેમાં એવાં ઉદાર તો છે, કે જે વિશ્વધર્મની લાયકાત ધરાવે છે. ગમે તે જીવને એને આશ્રય લેવાની છૂટ, કમશઃ જીવનવિકાસ તરફ આગળ વધવાની યોજના, દરેકે દરેક પદની જવાબદારીઓ વગેરે અદ્દભુત વાતો એમાં ભરેલી છે. વ્યાખ્યાને સુણી સુણીને તે ઘણું ઘરડા થયા હતા, પણ આટલી ઉદાર છણાવટ એમણે આજે જ જોઈ. જેઓને જે ધર્મરૂપી મહેલની એકેએક બારી ને બારણું મજબૂતાઈથી બંધ કરેલું દેખાતું હતું, તેઓએ ધર્મપ્રાસાદના બારે દરવાજા ઉઘાડા દીઠા. ધીરે ધીરે સહુ સમીપ આવ્યા. આમાં વકીલ મોહનલાલ હેમચંદભાઈ સાથે એમને ગાઢ સંબંધ થયો, ને એ સંબંધ જીવનભર ઉત્તરેત્તર ગાઢ બનતો ગયો. . વકીલ મોહનલાલભાઈએ શ્રી. બુધિસાગરજી પાસે દ્રવ્યાનુયેગને અભ્યાસ આરંભે. મુનિશ્રીએ એ આત્માને ધર્મતને ખપી જાણીને વિશેષ જ્ઞાન માટે “પડદ્રવ્ય વિચાર” નામનો ગ્રંથ રચી આપ્યો. વકીલ સાહેબને ધમને રસ લાગી ગયે. ધીરે ધીરે તેઓ રાતે પણ ઉપાશ્રયમાં સુઈ રહેવા લાગ્યા. પર્યુષણના સુંદર દિવસે સુખ સ્વપ્નની જેમ વ્યતીત થઈ ગયા. એ ભાદરવા સુદ પાંચમની રાત હતી. ચરિત્રનાયકની સમીપ જ વકીલ મેહનલાલભાઈ સૂતા હતા. અડધી રાતે અચાનક તેમની આંખ ઉઘડી ગઈ. તેમણે જોયું તે ચરિત્રનાયક ધ્યાનસ્થ દશામાં પદ્માસન વાળીને બેઠા હતા. પણ તેમની શાન્ત મુદ્રા પર કંઈ ગંભીર રેખાઓ તણાયેલી હતી. થોડી વારે ધ્યાન પૂરું કરતાં તેઓ બેલ્યાઃ વકીલજી, તમારા ગામ પર આફત આવવાની લાગે છે. ” વકીલજી બેઠા થઈ પાસે ગયા, ને વધુ ખુલાસો માગે; પણ પછી તેઓ ચૂપ થઈ ગયા. કંઈ વિશેષ ખુલાસે ન આપી શક્યા. સ્વાભાવિક કંઈક બેલાઈ ગયું હશે, એમ સમજી વકીલ મહાશયે મન વાળ્યું. ચોથે દિવસે એક માટે ઊંદર-મદિરાપાન કરેલા માનવીની જેમ બહાર આવ્યું, ને મહેલ્લામાં થોડી વાર ફરી મરી ગયો. બીજે પણ ઊંદર મર્યાના સમાચાર મળ્યા. મહારાજ શ્રીએ વકીલને ચેતવ્યા. “ઉપદ્રવની શરૂઆત છે. ગામ છોડી દેવું જોઈએ.” * ઊંદરનો ઉપદ્રવ એટલે પ્લેગ, પ્લેગનું નામ પણ આજ સુધી પાદરામાં કેઈએ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ યાનિષ્ઠ આચાય જાણ્યું નહેાતું. ટપાટપ માણસે મરવા લાગ્યાં. શ્રી. સુખસાગરજી મ॰ પેાતાના સમુદાય સાથે દરા૫રા આવ્યા. પાદરા ગામ ધીરે ધીરે ખાલી થઈ ગયું. જામેલી ધ ચર્ચાની મહેફિલ અધૂરી રહી ગઇ. માનસરેશવર પર મળેલા હુસેાને જાણે અડધી તૃષાએ સાવરને ત્યાગ કરવા પડશે. આ વખને વડાદરાના સંઘ અપવાદ માના આશ્રય લઇને પણ વડાદરા પધારવા વિનતી કરવા આવ્યે. જીવનને ઉપયાગ હતા, ને નિરથ ક માતથી કંઇ લાભ ન હતા. બધે વિચાર કરીને આસો વદમાં સર્વ મુનિરાજો વિહાર કરી વડોદરા આવ્યા, ને ત્યાં ચાતુર્માસ પૂર્ણ કર્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં સાણંદ, છાણી, વાસદ, બેરસદ, કાવીઠા, મેલાય થઈ વસેામાં આવ્યા. છાણીમાં દીક્ષા મÌોત્સવ ઉજવાતા હતા. છાણીના શ્રાવકને પ્રતિબેાધ પમાડી શ્રી સુખસાગરજી મડારાજે ફાગણ માસમાં દીક્ષા આપી. આ મુનિનું નામ શ્રી. ગુલાબસાગર રાખવામાં આવ્યું. આ પછી આગળ વાર ધપાવતા તેઓ ફરી સાણંદમાં આવ્યા. અહી શ્રી. મુળચંદ્રજી મહારાજના શિષ્ય શ્રી. કમળવિજયજી હતા, સાણંદથી ગોધાવી, સાંતજ, કડી થઇ તે સર્વે ભેાંયણી ગયા ને મલ્લીનાથ દાદાને ભેટી ચેત્ર વજ્રમાં મહેસાણા આવ્યા. મહેસાણા સાથે તે। આગચ્છતા, આ મુનિએના ને ખુઃ ચરિત્રનાયકના ગાઢ સંબંધ હતા. ભારે આડંબરપૂર્વક શ્રીસ ઘે પ્રવેશ મહેાત્સવ કર્યો. એ આડંબરે એ વખતના જીનનું અનિવાર્ય અંગ હતા. સમાજની મહત્તા, ધમની પ્રભાવના તે વૈભવનું પ્રદર્શન એમાં હતું. માસ્તર બહેચરદાસ આજે મુનિશ્રી બુદ્ધિસાગરજીના વેશમાં હતા. મહેસાણાના શ્રાવકાને એ સ્વજન જેવા લાગ્યા, ને તેમના તરફ ખાસ ભાવથી વવા લાગ્યા; પણ તેટલામાં તે માણસાનું મહાજન પણ ચાતુમાંસ માટે વિન ંતિ કરવા આવ્યું. કંઈક ગજગ્રાહુ જેવું પણ થયું. મહેસાણા ને માણસા વચ્ચે નિણૅય ખેંચાવા લાગ્યા; પણ આખરે ગુરુશ્રી સુખસા ગરજીએ બુદ્ધિપૂર્વકના તે કાઢયે નવદીક્ષિત બુદ્ધિસાગરજી ને ગુલામસાગરજી માણસા જાય-પેતે મહેસાણા સંભાળે. નાના કે મેટા, સહુના ભાવ જાળવનારા એ જૂના જોગીએ હતા. શહેરી અને ગામડાં વચ્ચે એ વેળા સાધુઓને આજના ભેદભાવ નહેાતે. શ્રેષ્ઠાઈની એટલી તમન્ના નહેાતી, જેટલી સાધુતાઇની હતી. શ્રી. બુદ્ધિસાગરજી ગુલાબસાગરજી સાથે માણસા આવ્યા. આ સ્થળે તે એમના જીવન સાથે જડાયેલાં હતાં. જેણે જીવનમાં પ્રકાશ રેડવાનો અવકાશ કરી આપ્યા, એવાં વીજાપુર, આજેલ જેવું જ આ સ્થળ હતું. શેઠ વીરચંદ્ર કૃષ્ણાજીને ત્યાં અનેક વાર ઊતરેલા. અનેક શ્રાવકેાને ઘેર જમવા ગયેલા. આજ એ જ માસ્તર બહેચરદાસ હાથમાં પાત્ર ને ાળી લઇ –મુનિવર સાથે ઘેર ઘેર ભિક્ષા અર્થે નીકળ્યા. કેટલાયની આંખમાં આ મહાત્વાકાંક્ષી જુવાન મુનિને જોઇ હષ નાં આંસુ આવ્યાં. ગૃહસ્થ અવસ્થામાં જે ત્યાગની મૂતિ હતી, એ આજ સ્વય’ વૈરાગ્યની સ્મૃતિ બનીને આવ્યા. સહુ જીવનની ધન્યતા અનુભવી રહ્યા. For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાદરાથી પેથાપુર ૨૦૭ વ્યાખ્યાનમાં ઉત્તરાધ્યયન સૂત્ર ને ધર્મરત્ન પ્રકરણનું વાંચન જાણે ભાવનાને સાગર ઉછાળી રહ્યું. ચાતુર્માસે મેઘ ને મુનિ સરખા ભાવભરપૂર વરસ્યા, પણ જાણે હજી સહ અતૃપ્ત જ હતા. ચાતુર્માસ ઉતરે વીજાપુરવાસીઓ પોતાના રત્નને નોતરવા આવી પહોંચ્યા. વીજાપુર તે પોતાની જન્મભોમ ! જેના કણ કણમાંથી આ કાયા ઘડાયેલી, જેની રજરજમાંથી આ સંસ્કાર મળેલા, જેના પ્રકૃતિદયે પિતાને કવિત્વની ભેટ કરી હતી, જેની નિશાળે-જેની પુસ્તકશાળાએ પિતાને લેખક, વિચારક ને વકતા બનાવ્યા, એ ભૂમિ પર મમત્વ કેમ ન થાય! પિલા કવિની ભાવના સદેદિત એમના હૈયામાં ગુંજ્યા કરતી. યહી કલિ બન ફૂલ હુઆ હું, યહીં મુઝે મુરજાને દે! અરે દયા કર, ઈસ જન્મભૂમિક, મિટ્ટો મિલ જાને દે ! સંસારમાં માનવી બધું તજી શકે છે ને બધું મેળવી શકે છે; પણ જનની અને જન્મભૂમિને કદી તજી શકતો નથી, ને તજેલી ફરી મેળવી શકતો નથી. એમાં પણ કુદરતે જેને કવિસ્વભાવી બનાવ્યા, કલ્પનાનું ને પ્રેમનું સામ્રાજ્ય બહ્યું, એનાથી તો એ અસંભવિત જ છે. મુનિરાજશ્રીએ વીજાપુર જવાનો નિર્ણય કર્યો ને ગુરુશ્રીને જણાવ્યો. ગુરુશ્રીને પત્ર આવ્યો કે હું પણ તે તરફ જ આવું છું, તમે પહોંચે. જન્મભૂમિમાં પ્રવેશતા એ જગીને જેવા વીજાપુરનો અઢારે વર્ણ ઉભરાઈ હાલી. અજબ દેદાર છે! પગ અડવાણા છે, ને માથું ખુલ્યું છે. બે વસ્ત્ર શરીર પર વીટાયાં છે, ને ખભે કામળી છે. એક હાથમાં ભિક્ષાપાત્ર છે, ને બીજા હાથમાં દંડ છે. મેં પર પાંડિત્યની રેખાઓ છે, ને સાધુતાનું શીળાપણું છે. “અરે ! શીવા પટેલને બહેચર ! ના, ના. મુનિરાજ બુધિસાગરજી !” બોલનાર જાણે ભૂલ્યા હોય તેમ પોતાના બોલ સુધારી લેતો. શેઠ નથુભાઈને પિતાના પ્રયત્નનું સાફલ્ય દેખાયું. જડાવકાકીને તો છોકરાને આવા વેશે જોઈ એક આંખમાંથી અશ્રુ ને બીજી આંખમાંથી હાસ્ય વરસ્યું હશે. મિત્રો-સેબતીએ તે “અમારે સ્ત” કહી વીટળાઈ વળ્યા હશે; પણ આજ તે આ મુનિરાજ તો “ના કહુસે દસ્તી, ના કાહુસે વેર ” ને ધર્મ લઈને આવ્યા હતા. બે માસ સુધી વીજાપુરમાં રહ્યા, ને ગુરુશ્રી સાથે પેથાપુર-માણસા ફરી વળી મહેસાણા આવ્યા, મહેસાણાના સંઘને આગ્રહ હતે, ને સં. ૧૯૦૦નું ચાતુર્માસ મહેસાણમાં થયું. સાધુને તો સદા વિહાર કરવાને, સવાર-સાંજ નિત્યક્રમ કરવાનો, ભિક્ષા માગવાની, એવા એવા કાર્યક્રમો ચાલ્યા કરે, એટલે અભ્યાસની આઠ મહિના એછી સગવડ રહે. સાધુ વિચારે કે આઠ માસ તે ભલે આમતેમ વિતે પણ ચોમાસાના ચાર માસ ભણશું. પણ આજની For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાગનિષ્ઠ આચાય ૨૦૮ કોલેજ ને યુનિવસીટીને પણ ઝાંખી પાડનારા ( જ્યાં સાત માસ ભણતર પાંચ માસ રજા) એ અભ્યાસક્રમ જેમાં આઠ માસ અનધ્યાયના ને ચાર માસ અધ્યાયના-આપણા મુનિરાજને મજૂર નહાતા. સદાકાળ એમનું વાંચન ચાલુ રહેતુ`. વિદ્વાર હાય કે સ્થિરતા હાય. રાત હાય કે દહાડા હાય. લેખનકાર્યાં પણ થયા કરતું, સાથે કવિત્વનું ઝરણું પણ વેગ કરતુ વદ્યા કરતુ. મહેસાણાના ચાતુર્માસમાં શાસ્ત્રીજી પાસે અભ્યાસ કરવા ઉપરાંત, તેમણે મુબઇથી હિંદુદશનના ને પશ્ચિમની પ્રાણવિદ્યાને લગતા ગ્રંથે! મગાવી વાંચી જોયા. યાનની ક્રિયા પણ સૂક્ષ્મ રીતે ચાલુ હતી જ, મહેસાણાનું ચાતુર્માસ પૂર્ણ થયું. એ પછી તેને તરત માણસા જવાનું થયું. ત્યાં શ્રી ગુલાબસાગરજીની બીમારી દિન પ્રતિદિન ગંભીર બની રહી હતી. ગુરુ શ્રી. સુખસાગરજીએ સાણંદ તરફ વિહાર કર્યાં, ને આપણા ચરિત્રનાયક મુનિરાજની સેવામાં માણસા પહોંચી ગયા. પણ વિધિનાં વિધાન જુદાં હતાં. સં. ૧૯૬૧ ના ફાગણુ માસમાં ગુલાબસાગરજી અલ્પકાળના દીક્ષાયેાગ પાળી સ્વસ્થ થયા. ચરિત્રનાયક અહીંથી સાદરા તરફ ગયા. સાબરમતીને કિનારે આવેલુ' આ ગામ મહીકાંઠા એજન્સીને કેમ્પ હતા, ને ત્યાં ગવનમેન્ટના ગેારા પોલિટીકલ એજન્ટ રહેતેા. એજન્સીના કેમ્પ હોવાથી અનેક જૈન-જૈનેતર વકીલેા ત્યાં રહેતા હતા. પેથાપુરના એક જૈન વકીલ છેોટાલાલ લલ્લુભાઇ એ વેળા સાદરામાં હતા. તેએ એ મુનિરાજશ્રીનાં ભાષણે ને ઉદાર વિચાર જાણ્યા, ને પેાતાને ગામ પેથાપુર પધારવા વિન ંતી કરી. પેથાપુરના કેટલાક વિચારકા પ્રાન્તિક કોન્ફરન્સ ભરવાના વિચારમાં હતા; પણ કેટલાક એ કાર્ય માટે ઉદાસીન હતા. આ કોન્ફરન્સ દ્વારા જાતિ અને સમાજ માટે ઘી નવી વિચારણા કરી શકાય તેમ હતું. ચરિત્રનાયકના કાન પર એ વાત ધરવામાં આવી. તે તે આવા મતના હતા જ, વિહાર કરીને પેથાપુર પધાર્યા ને પેાતાના પહેલા માંગલિક વ્યાખ્યાન પછી તેઓએ કેન્ફરન્સના કાર્ય માટે ખૂબ ખૂબ પુષ્ટિ કરી, ને આગેવાનાને તૈયાર કર્યાં. મહારાજશ્રીની મદદથી કાન્ફરન્સના કાર્યને ખૂબ વેગ મળ્યા, ને ઠેર ઠેર નિમંત્રણે રવાના થયાં. આ કોન્ફરન્સમાં લગભગ પાંચ હજાર જૈના એકત્ર થયા. ૫. આણુ દસાગરજી, પ. વીરવિજયજી, શ્રી. ભાતૃચદજી મહારાજ વગેરે સાધુઓ પધાર્યા. કાન્ફરન્સનુ કાર્ય ખૂબ તેહમદ રીતે ને શાન્તિથી પૂર્ણ થયું. ચરિત્રનાયકે સભામાં કેળવણી તરફ ખૂબ જોર આપ્યું, ને જ્ઞાનથી જ સમાજને ઉદ્ધાર થશે તે સમજાવ્યું, For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्री १०८ ग्रंथप्रणेता योगनिष्ट आचार्य श्रीमद् बुद्धिसागर सूरिश्वरजी (ध्यानस्थ ) For Private And Personal Use Only Acharya Shri Kallassagarsuri Gyanmandir Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir j[lly તારાઇ, [૯]. ગ તરફ યાદશી ભાવના તાદ્રશી સિધિ: એ જૂનું પણ અનુભવનું વાક્ય છે. સાધુતાનાં ત્રણ ત્રણ ચાતુર્માસ વિતાવી ચુકેલા મુનિરાજ પઠન-પાઠન ચલાવી રહ્યા હતા, પણ તેમનું અંતર યોગના અભ્યાસ તરફ ખેંચાયેલું હતું. ‘ચિત્તવૃત્તિ-નિષેધ હિ યોગઃ ” એ સૂત્ર મુજબ ચંચળ મનને બાંધવા ઘણા વખતથી કંઈ ને કંઈ પ્રક્રિયાઓ કરી રહ્યા હતા, પણ તે બાબતમાં વિશેષ દિશાસૂચનની એમને સદા જરૂર લાગ્યા કરતી. હજી ધ્યાનથી જે સ્વસ્થતા આવવી જોઈએ, જે આત્માનંદની જ્યોતિ ઝગમગી ઊઠવી જોઈએ, એ થતું નહતું. થતું તે, ક્ષણજીવી રહેતું. આત્માનંદ માટે, આત્મબળની વૃદ્ધિ માટે ધ્યાન અને યુગની એમને ખૂબ આવશ્યકતા લાગતી. એ આવશ્યકતા અચાનક પૂરી થઈ ગઈ. પેથાપુરથી ખુલ્લી કુદરત વચ્ચે વિહાર કરીને આવતા મુનિરાજને કેઈએ ભાળ આપી, કે આજેલ અને લોદરાની પાસે, હર્યો ભર્યા ખેતરો ને આંબાવાડિયાં વચ્ચે એક બેરીઆ મહાદેવનું સ્થળ આવ્યું છે. મુંબઈમારવાડથી અનેક શ્રીમંતો દવા-દારૂ માટે ત્યાં આવે છે, ને સુંદર હવા ને દવાથી સાજાં થઈ પાછાં જાય છે. આ પણ આપણા મુનિરાજને દવા ને હવાની વાતની જરૂર નહતી. અલબત્ત, કેટલાક વખતથી છાતીમાં દુઃખાવો રહ્યા કરતો હતો; પણ આ યોગીને કાયાની આળપંપાળ કરવાનું મન નહોતું થતું. વાત કરનારે આગળ કહ્યું: “મહારાજશ્રી, એ સ્વામી હઠયોગ ને સમાધિના પણ જાણકાર છે. ” ૨૭ For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૧૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેનિષ્ઠ આચાય * વાહે, એથી રૂડું શું ? એ તે ભાવતું ભેજન મળ્યું, એમનું નામ ? ” “ સ્વામી સદાશિવ સરસ્વતી. જાતના દક્ષિણી છે. કેટલાંક વર્ષો પહેલાં ફરતા ફરતા અહીં આવી ચઢેલા, ને પછી અહી મુકામ કરી દીધેા. ચેાગના એટલા અચ્છા સાધક છે, કે કૈાઇ એમની દેહ પરથી વય કળી શકતુ નથી. એમના આવ્યા પછી તે અહીંની રમણીયતાને પાર રહ્યા નથી. આ સુ ંદર મેાટેશ્વર મહાદેવનું દેવાલય, આ નીરવ એનુ ભૃગૃહ, શાંત લતાકુંજો ને રમણીય વૃક્ષઘટાએ ! ખીલીનાં વૃક્ષોની ને કરેણ પુષ્પની તેા વાડા રચી છે. ’ સજ્જનાના સંગના હિમાયતી મુનિરાજ તરત સ્વામીજી પાસે પહેાંચી ગયા, ને સ્વાગત-સન્માનવિધિ માદ પેાતાને ચેગના વિષયમાં મા સૂચન કરવા કહ્યુ`. સ્વામીજી જુવાન મુનિરાજને નીરખી રહ્યા. એમની વધક દૃષ્ટિ આખા દેહને સ્પર્શીતી ફરી વળી, ‘ મારી વિદ્યા એને ઝરશે ? મંત્રિવેદ્યા, તત્રવિદ્યા, યેાગવિદ્યા, સમાધિ એ તે બધું સિંહણના દૂધ સમાન છે. ગમે ત્યાંથી દેહી તે। શકાશે; પણ સે ટચના સેનાનું પાત્ર જોઇશે. પાત્ર વગર આપેલી વિદ્યા લેનાર-ઢનાર બન્નેનું અહિત ને આત્મનાશ કરે છે. ’ સ્વામીજીએ જીવાનના ઢેડુ પર દષ્ટિ સ્થિર કરી, પેાતાની અનુભવી આંખે એને નિહાળવા માંડયેા. એ ગુજરાતી જુવાન હતા, પણ વેતિયા નહેાતે. નૈષ્ઠિક બ્રહ્મચર્યનું તેજ રામરામમાંથી ઝરી રહ્યું હતું. એની ઊંચાઇ પૂરા પંજાબીને ટપી જાય તેવી હતી છાતી ભલભલા પહે લવાનને શરમાવે તેવી હતી, ને મસલ તે કોઇ અખાડેમાજનાં હતાં. એમણે લલાટ સામે જોયું તે ખીજના ચંદ્રના જેવી શાન્તિ ત્યાં ઝરતી હતી, ને તેમણે નેત્રોમાં જોયુ તે એક મસ્ત, ખાખી, અમધૂતની ધૂણીના ઝાંખા પ્રકાશ ભભૂકતા દેખાયે. સ્વામીજીએ વિદ્યા–ભિક્ષુને નાણી લીધેા ને પ્રેમથી સત્કાર કર્યાં. પહેલે જ દિવસે પ્રા ણાયામના પાઠ આધ્યેા. એ પ!ઢ લઇને તેએ બેરીઆ મહાદેવના ભેાંયરામાં બેસી ગયા. એક, બે ને ત્રણ દિવસ, પ્રાણાયામ સિદ્ધ થઈ ગયા હતા, ને સાથે છાતીના દુઃખાવા જાણે નષ્ટ થઇ ગયા હતા. શીખનાર ને શીખવનારના ઉત્સાહની જાણે સીમા ન રહી. કા આગળ ધપ્યું. મુનિરાજ ઉત્તરાત્તર વેગથી ધપતા ગયા. તેમણે ધ્યાનની નાની-મેાટી પ્રક્રિ For Private And Personal Use Only શ્રી. સદાનંદ સરસ્વતી વિષે પેાતાને પરિચય વધ્યુ વતાં, મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી જણાવે છે, કે “ મેરીઆના સ્વામીને હું ધણી વાર મળ્યા હતા. તેઓ હમણાં સાત-આડ વર્ષ થયાં દેવગત થયા. ગુરુદેવ પ્રત્યે સ્વામીજીને પૂરા સદભાવ હતા. જ્યારે જ્યારે મળતા ત્યારે મહારાજજીને લીધે અમારા તરફ સદભાવ રાખતા હતા. અમે પૂછ્યું, કે આપે મહારાજને યેગનું શિક્ષણ આપેલ ત્યારે તેઓ કહેતા કે મહારાજ ચેસિધ્ધ પુરુષ હતા. ઘણી બાબતે તેમને સહજ ગમ્ય હતી, થે!ડા સમયમાં જ તેમણે નિપુણતા મેળવી લીધી હતી. હું તે માત્ર સહચારી હતા, ભાઈ !” મહુ આ ઉપરાંત ઇડરના બ્રાહ્મણુ મુળશંકર તથા બીજા એ માણસા જે તે વખતે પરિચયમાં આવેલા તેઓ મહારાજશ્રીની ઉદારતા,.ત્યાગવૃત્તિ, સહનશીલતા, વિદ્વતાનાં ખૂબ વખાણ કરતા. તા. ૨૩-૭-૪૨ પ્રાંતીજ. Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuni Cyanmandir યુગ તરફ ૨૧૧ થાએ જાણી લીધી, ને ઠેઠ હઠગ સુધી પહોંચી ગયા. સ્વામીજી પણ આ મુનિની જ્ઞાનદશા જોઈ ખૂબ પ્રસન્ન થયા, ને એ સંબંધ ઉત્તરેત્તર આત્મીય ભાવ સુધી પહોંચે. બારીઆ મહાદેવનાં ખેતરો, એની આમ્રકુંજે, એનું ભૂગૃહ બધામાં મુનિરાજે સ્વેચ્છાએ પિતાની સમાધિનું કાર્ય આગળ ધપાવ્યું. યોગાભ્યાસ પણ વધાર્યો ને હીપ્નોટીઝમ તથા મેમેરીઝમનું પણ જ્ઞાન મેળવ્યું. વિ. સં. ૧૯૯૧ નું ચાતુર્માસ નજીક હતું. આમ્રવૃક્ષો ફળેથી લચેલાં હતાં, ને મોગરાની લહેર બહાર છોડી રહી હતી. જેઠ મહિને બેસી ગયો હતો ને આકાશમાં વાદળીઓને ટોળે વળતી જઈ મોરલાએ ટહુકાર કરી રહ્યા હતા. વર્ષાના દિવસે નજીક હતા. મુનિરાજે વીજાપુરના સંઘની વિનંતી સ્વીકારી વીજાપુર ચાતુર્માસ માટે ગયા વીજાપુરના ચાતુર્માસ દરમિયાન સવારના ઉપાશ્રયમાં વ્યાખ્યાન વાંચવા સિવાય તેઓ ગ્રંથ લખતા, ભજન બનાવતા, ને રાત્રિના વખતે હઠયોગનો સમાધિમાં ડૂબી જતા. હવે તેઓને સમાધિમાં ખૂબ આત્માનંદ મળવા લાગ્યો. ચિત્તતંત્ર પર પણ અજબ કાબૂ આવી ગયો ને કલાકોના કલાક સુધી સમાધિસ્થ રહેવા લાગ્યા. જેમ સમાધિનો અભ્યાસ વધવા લાગ્યો, એમ સ્વાભાવિક રીતે અન્ય હળવો બાબતે પ્રત્યે તેઓ બેપરવા બનવા લાગ્યા. નાની નાની સાંપ્રદાયિક વાતો તરફ ઓછું લક્ષ આપવા માંડયું. હવે તો કઈ વાર ત્રણ ત્રણ દિવસની સમાધિ લાગી જતી, ને તે વેળા તેઓ કઈ દિવ્ય આનંદમાં જગત આખુ વિસરી જતા. ચુસ્ત મનોદશાવાળા લેકે પોતાની કેવી ટીકા કરે છે, તે પણ આ રસમાં સાંભળી ન સાંભળી કરતા. પિતાના જ શિરછત્રો ને સડકારીએ આ વર્તણુંકથી કંઈક ખેંચાયેલા રહેતા; પણ જે રસનો પ્યાલો એમણે મોંએ માંડે હતો, એ એ અદ્દભુત હતા કે છાંડી શકાય એમ નહોતે. જગને ગમે તે કહે. એ દશા એવી વધી ગઈ કે બેએક વર્ષ બાદ એક વાર આજેલથી ભેદરા જવાનું કહીને ચરિત્રનાયક નીકળ્યા. એક,બે, ત્રણને ચાર દિવસ વીતી ગયા. ન કંઈ સર કે સમાચાર! લોદરાના શ્રાવકે આજોલ ગયા ને જ્યારે તેમને પુછાયું કે મહારાજશ્રી લોદરા આવ્યા છે, ત્યારે તેઓએ ના પાડી. ચર્ચા વધી જતાં તપાસ શરૂ થઈ. તેઓશ્રી ઘણી વાર બેરીઆ મહાદેવ તરફ જતા, એટલે કે ત્યાં તપાસ કરવા ગયા. સ્વામી સદાનંદ સરસ્વતીને પૂછયું, તે તેઓ કહે “મને કંઈ ખબર નથી. જોયરામાં તપાસ કરો.” બધા ભોંયરા તરફ ચાલ્યા, તો સામેથી હસમુખે ચહેરે મુનિરાજ ચાલ્યા આવતા હતા. “બાપજી, ચાર ચાર દહાડાથી ક્યાં હતા. શું ખાવું-પીધું ?” “તમને શું કહું? એની ગમ તમને નહીં પડે. આતમરસક પિયાલા, પીએ કે મતવાલા !” મહારાજશ્રી બેલ્યા ને પછી આગળ કંઈ જવાબ ન આપ્યો. આ જ બારીઆ મહાદેવ પર એક વાર માણસાના ઠાકર રાળજી સાથે પ્રસંગ For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ ગનિષ્ઠ આચાર્ય પડી ગયો. સિદી વંશના આ રાજવીએ આ સાધુ મૂર્તિને ધારી ધારીને નિહાળી. થોડી તત્વની ચર્ચા છેડી દીધી. એ ચર્ચાએ એક નવીન જિજ્ઞાસા પેટાવી. એ પ્રસંગે બંને વચ્ચે પરિચયને લાંબે ગાળે નિર્માણ કર્યો. રાઓલશ્રી આ તેજથી ઝળહળતા મસ્ત ખાખી પર પ્રસન્ન થઈ ગયા. એની પડદર્શનની ચર્ચા પર મુગ્ધ થઈ ગયા, ને જૈનધર્મ ને જૈનતોની ચર્ચાએ તો તેમને વશ કરી લીધા. મુનિશ્રીએ રાજવી વર્ગને સમજાવતા કહ્યું કે “શાસ્ત્રમાં લખ્યું છે, કે પ્રજાના ધર્મને છઠ્ઠો ભાગ તેનું રક્ષણ કરનાર રાજાને પ્રાપ્ત થાય છે, ને રક્ષણ ન કરે તો અધર્મને છઠ્ઠો ભાગ પણ તેને લાગે છે. અમારા આગમમાં પણ કહ્યું છે, કે પુણ્યનો યા પાપને વીસમે ભાગ ચક્રવતી ને, દશમો ભાગ વાસુદેવને ને છઠ્ઠો ભાગ માંડલિક રાજાને મળે છે. યથા રાજા તથા પ્રજાને અર્થ તમારે સમજવાને છે. તમે કેવલ પ્રજાની ધનસંપત્તિના રક્ષક નથી, એમના પાપ-પુણ્યના પણ ભાગીદાર છે.” મુનિજ, મારાં દ્વાર તમારા કાજે સદા ખુલ્લાં છે.” રાઓળછ મુનિ પર ફિદા થઈ ગયા હતા. પણ એ દ્વાર લાકડાનાં કે અંતરનાં ?” “વખતે ખબર પડશે.” વિ. સં. ૧૯૬૨ માં વીજાપુરના પાંડેચી આ વાડીલાલ હરિચંદ નામના સદગૃડસ્થની બહેન પાલીબહેને કેસરિયાજીનો સંઘ કાઢવાનો નિર્ણય કર્યો. ગુરુશ્રી સુખસાગરજી અને આપણા યેગી મુનિને સાથે પધારવા વિનંતી થઈ. કેસરિયાજી તીર્થ સુધીને પ્રવાસ એટલે નાનાં ગામડાં, સુંદર વન અને ઉપવનો, નાનાં કોતરે, આછી નદીએ ને નાના નાના ડુંગરાઓ વચ્ચેનો પ્રદેશ ! રળિયામણો, હરિયાળે, સુંદર સોહામણે ! નાનાં નાનાં ગાડાંની હાર ધીરે ધીરે કૂચકદમ કરતી હોય, કોઈ ઠેકાણે વાત, કોઈ સ્થળે સંવાદ, કોઈ સ્થળે વિનોદ ચાલતો હોય. ને સહ પડાવ કરે ત્યાં નાનું પરું વસી જાય. રાતે ચાંદની ઝરતી હોય કે ચેકીદારોનાં નાનાં નાનાં તાપણું તેજ વેરતાં હોય ત્યારે ગરબાની, ભજનની, સજઝાની, સંગીત રસની સરિતા રેલી રહે ! વાણિયાના સંતાને ખુલ્લી કુદરતમાં, ઉઘાડા આકાશ નીચે, શિયાળ ને સેંકડીના સ્વરે સાંભળતા જીવનમાં એ વેળા જ સૂએ ! આગગાડીએ જીવનની શાંતિ હરે, એમ યાત્રાનું મહાભ્ય પણ એવું કર્યું. યાત્રાથી સગવડોને શેખીન બની સગવડીઆ ધર્મને પાલક બની ગયે. આ યાત્રા સંઘમાં આમંત્રણ એટલે ચોમાસે મોરલાને કળા કરવાનું કહેણ! ચરિત્ર નાથક ગુરુશ્રી સાથે ચાલી નીકળ્યા. માગસર મહિનાના શુભ દિવસે સંઘે પ્રયાણ કર્યું. ધનપુરા, સાહેબાપર, અમનગર, હિંમતનગર, રૂપાલ, ટીંટોઇ, શામળાજી, શામેરા, નાગફણુ પાર્શ્વનાથ, વીછુવાડા, ડુંગરપુર, દેવલ, ખેરવાડાની છાવણી, લાંપને કુ એમ કૂચ For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જેની સમીપમાં યોગપ્રવૃત્તિનાં પ્રથમ પગરણ મંડાયાં ! એરિયા સ્વામીને નામે વિખ્યાત શ્રી સદાનંદ સરસ્વતી એરિયા આશ્રમનાં બે દા Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir રાળશ્રી તખ્તસિંહજી ચાવડા માણસા ઠાકોર સાહેબ For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગ તરફ ૨૧૩ કરતે ને કેમ્પ કરતો સંઘ કેસરિયાજી પહોંચે. ગામે ગામે પૂજાઓ, પ્રભાવનાઓ ને આપણા ચરિત્રનાયકનાં ભાષણ. ભાષણમાં શાસ્ત્રની અગમ્ય વાતો નહીં. જીવનસુધારણાની, જીવનવિકાસની, સમાજઉત્કર્ષની સાદી વાતે ચર્ચાય. ભાષણને અંતે એકાદ સુધારાને નિર્ણય થાય. નાની નાની ઠકરાતાના ઠાકોર સુધી આ નાદ પહોંચ્યો, ને ઠાકોરો પણ ખાસ ઉપદેશ લેવા આવવા લાગ્યા ટીટેઈના ઠાકોર વ્યાખ્યાનમાં આવ્યા. મુનિરાજે તેમને આત્મયા માટે કેવલ સપ્તવ્યસન ત્યાગ”ને ઉપદેશ આપે. અમનગરમાં ત્યાંના કર્નલ પ્રતાપસિંહ રાણાને સુંદર પ્રવચન દ્વારા રાજધર્મ સમજાવ્યો. રૂપાલમાં રૂપાલ-ઠાકોરને સદુપદેશ આપ્યો. ડુંગરપુરમાં ત્યાંના દીવાન વગેરે કર્મચારી-મંડળને કર્તવ્યબોધ આપે. આ બેધની સાથે ધ્યાનપ્રવૃત્તિ ચાલુ જ હતી. ટીટેઈ ને રૂપાલમાં ગામ બહાર ખુલ્લી કુદરતમાં ધ્યાન ધરતાં તેમણે પ્રસન્નતા અનુભવી હતી. સામળાજીમાં સંઘે બે દિવસની સ્થિતા કરી. એ દિવસોમાં શામળાજીની ભૂમિને પોતે ધ્યાન ધરી પવિત્ર કરી. અને છેલ્લી મજલે કેસરિયા દેવનાં દર્શન કરી તેમને ખૂબ આનંદ થયો. આ “કાળા દેવને જૈન-જૈનેતરે સહુ ખરા ભાવથી ભજે છે, ને શ્રીમંત કે ગરીબ, જૈન કે અજૈન જે એને શ્રદ્ધાથી આરાધે છે, એનું કલ્યાણ કરે છે. સંસાર તે સ્વાર્થી છે. સ્વ–રિછતની પ્રાપ્તિ પછી બાધા કરવા આવતા યાત્રાળુ વગ શેર અને મણુના હિસાબે ત્યાં કેસર વહાવે છે. ‘કેસર કેરા કીચ ”નું વાક્ય ત્યાં યથાર્થ જેવાય છે. આ અદ્દભુત તીર્થ ચરિત્રનાયક પર મોહની કરી. એનું ધ્યાન ધરતા એ ભેળા મનના મુનિ સૂતા, તે સ્વપ્નમાં શાસનદેવ પ્રત્યક્ષ થયા ને દર્શન આપ્યાં. એ વખદશને રગરગમાં નવચેતન આપ્યું. કોઈ દિવ્ય પ્રેરણા જાણે એમને પ્રેરતી લાગી. તેમને પિતાનું કવિત્વ નિઝરતું લાગ્યું, ને ત્યાં ને ત્યાં એક સ્તવન રચાઈ ગયું. “ કેસરિયા તીથ બડા ભારી.” આ ગાયન તેઓશ્રીના ભજનસંગ્રહના અગિયાર ભાગમાં સહુથી પહેલા ભાગમાં અને તેમાં પણ પહેલું મૂકયું છે. આ પવિત્ર તીર્થક્ષેત્રમાં પંદર દિવસ સુધી સંઘ રહ્યો. ચરિત્રનાયક અહીંની સુંદર કુદરતને પણ લાભ લઈ રહ્યા હતા. રોજ સવારના પહોરમાં તેઓ દક્ષિણ તરફની ટેકરીઓમાં ચાલ્યા જતા ને ત્યાં ધ્યાન લગાવતા. ખુલ્લી કુદરત, માતાના ધાવણ જેવી હવા, લીલીછમ ટેકરીઓ ને જાતજાતનાં રંગબેરંગી પંખીઓ ! અહીંના કેત માં વાઘ પણ વસે છે, ને વનને આ રાજ જ્યાં વસે ત્યાં વનરાજિ અપાર સૌદર્ય ધરે ! ગાઢ જંગલો, સુંદર ઝરા, ઊડી બખેલે, મખમલી ઘાસનાં મેદાન ને મોટાં મોટાં મગ For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ સાબરનાં ઝૂંડ એ સ સામગ્રી સિવાય આ વનનેા રાજા કદી ના વસે. એ વનના રાજાના પ્રદેશમાં જતા આ મનના રાજા મુનિને ઘણા કહેતાઃ “મહારાજ, જાનવરોના ડર છે, કેઇને સાથે લઇ જાઓ ને ?” યાનિષ્ઠ આચાય “કેટલે ઠેકાણે કાઇને સાથે લઇ જઇશ ? આ તે હવે નિત્યક્રમ જેવું બન્યુ છે.” તેઓ મેટા-આજના જુવાનથી યા માઇલ પર ઊંચકીને ચાલી ન શકાય તેવેા-ભારે દંડ હાથમાં લઇ ચાલ્યા જતા ને ટેકરીએની ગઢમાં બેસી જતા. સૂરજદેવ તપતા તપતા લાલચેાળ અનતાની તૈયારી કરતા ત્યારે સાડા દશ-અગિયારે પાછા ફરતા. યાત્રાની, ધ્યાનની, સમાધિની ખુબ મજા લૂટી. પદર દિવસે ફરી આ સંઘ ઘર તરફ ફ્રેંચ કરવા લાગ્યા. સંઘે રસ્તા જરા નવા લીધેા હતેા. ધાણી, પાલ, ટાકાટુકા, ભીલુડા થઇ પેાશીનાતી આવ્યા. પેાશીનાથી સંધ ઇડર આવ્યેા. ઇડર પ્રકૃતિસુ ંદર શહેર છે. ગુજરાતના ઇશાન સીમાડા પર આવેલું આ રાજ્ય-મહીકાંઠા એજન્સીને અડધા પ્રદેશ રાકે છે. પાંચ ટેકરી પર એ વસેલુ છે. ઇડર તેા ઇતિહાસપ્રસિદ્ધ છે. ત્યાંના વિદ્વાન બ્રાહ્મણા જગપ્રસિદ્ધ હતા. ને ઇરિયા ગઢ જીતવા એ અનેક રાજા રાણા ને સુલતાને ને મન માટુ પરાક્રમ હતું. અહીંના જ પ્રદેશમાં વલ્લભીપુરના વિનાશ વખતે છેલ્લા રાજવંશ જળવાયા હતા, ને અહીંથી જ ખભે તીર કમાન ભેરવી બાપા રાવળે ચિતાડમાં જઇ સીસેાઢીઆ વંશ સ્થાપ્યા હતા. ઇડરનાં ભીલ ને ભીલડીએ હજી જૂના જમા નામાં જીવે છે. આપણા મુનિરાજને તેા ઇડર પહેલેથી ભાવી ગયું હતું. વિ. સ. ૧૯૫૧ માં શેઠ ઘેલાભાઈના ઉજમણામાં વીજાપુરની ટળી સાથે ભજન-કીર્તન કરી ગયા હતા. એ વેળાના સૌદયે એમને ખૂબ આકર્ષેલા. દશ વર્ષ પછી વીજાપુરથી અમનગરના મેાટા દેરાસરની પ્રતિષ્ઠામાં આવેલા ત્યારે એ આકષ ણુ જાગ્રત થયુ. પણ દશ વર્ષોંના ગાળામાં તે મેહુ' પરિવન થઈ ગયું હતું. તે વેળા ગૃહસ્થ હતા, કોઇ પણ વાહનને ઉપયાગ કરી શકતા હતા. આજે સાધુ હતા. એ પગની ‘ ગુડિયા વેલ ’ સિવાય કેાઇ સાધન એમને માટે નકામું હતું, ભલે અન્ય સાધને નકામાં થયાં હાય; પણ એ પગની · ગુડિયા વેલ ’પૂરેપૂરી સશકત હતી. કલાકોના કલાકે ચાલતાં એને થાક નહાતા લાગતા. એ વષ પહેલાંની વાત છે. અમદાવાદથી વસે એક જ દિત્રસમાં આવી પહેાંચેલા. આજ પણ ઇડરના પ્રકૃતિસૌદર્ય" એમને ખેચ્યા ને અમનગરથી એક જ દિવસમાં ઇંડર આવી પહેાંચ્યા. For Private And Personal Use Only એ વેળા ઇડરમાં પદ્મર દિવસ રહેલા. ત્યાંના ગ્રંથભંડારો તપાસ્યા હતા. દિગંબર સંપ્રદાયના કેટલાક પ્રથાનુ' તેમણે વાચન કર્યું' હતું, ને પેાતાના પ્રિય ધ્યાન માટે તેા ઇડરના ડુગરાની ગુફાએ ગુઢ્ઢા જોઇ લીધી હતી. ડુંગર પર સાસુ-વહુના સાંબેલાની જગ્યા છે. ત્યાં સવારે ધ્યાનમાં બેઠા તે સાંજ પત. પરમાત કુમારપાળના દેરાસરની પાછળ ભૃરિયા ખાવાની જગ્યા છે. આજીમાજીમાં બે ત્રણ ગુફાઓ છે. આ મસ્ત જોગી ત્યાં ત્યાં કારના Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ તરફ ૨૧૫ જાપમાં બેસી ગયા. શહેરમાં આવેલી ચંદન તલાવડીની પાસે એક ગુફા છે. બીજી એક કંકાલેશ્વરની ગુફા છે.ભૂખ્યાને ભેજન સામે મળ્યા પછી જેમ સંયમ ધરી શકતે નથી, એમ સુંદર પવિત્ર સ્થળ મળતાં તેઓ ધ્યાન માટે ઉત્કંઠિત થઈ જતા. પછી બીજું બધું વિસારે પડતું. આ વેળાના ઈડરના ત્રણ દિવસના સ્થિરવાસમાં પણ એમણે ભાવતું આત્મિક ભજન કરી લીધું. હવે ધ્યાન-સમાધિની અપ્રમત્ત ને આનંદદાયી સ્થિતિ તેઓને પ્રાપ્ત થઈ હતી. કેસરિયાજના સંઘ સાથે વીજાપુર આવી, ત્યાં થોડા દિવસ રહી લોદરા, વરસોડા, માણેકપુર, લીબેદરા, બાવળા, ઉનાવા થઈ પેથાપુર આવ્યા. પિથાપુરમાં રત્નશ્રીજી સાથી બીમાર હતાં, તે દેવલોક પામ્યાં. વૈશાખ મહિને હતો. અમદાવાદથી ઝવેરીવાડના જૈન ગૃહસ્થો ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવી રહ્યા હતા. ઉપરાંત શેઠ લાલભાઈ દલપતભાઈ ( આજનો શેઠ કસ્તૂરભાઈના પિતા ) શેઠ જેસીગભાઈ હડીસીગ ( જેસીગભાઈની વાડીવાળા) શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ લલ્લુભાઈ રાયજી, શેઠ વરચંદ દીપચંદ તથા શેઠાણી ગંગાબાઈ (ગંગાબાઈ જૈન કન્યાશાળા)ની પણ વિનંતીઓ હતી. અમદાવાદની ક્ષેત્રસ્પર્શના બળવાન હતી. વૈશાખ માસમાં પેથાપુરથી વિહાર કરી ઈદ્રોડા, વળાદ, નરેડા થઈ વૈશાખ વદમાં અમદાવાદ આવ્યા. અમદાવાદની ગરમી સાધુના પગને શેકી નાખતી હતી ને ઉઘાડા મસ્તકને તપાવી નાખતી હતી. આતાપના લેવાનું વિસ રેલા મનિઓને એની મેળે આતાપના મળી રહી હતી. For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦ ] ગુજરાતના પાટનગરમાં 'જરાતનું પાટનગર બડભાગી છે. સુભગ સલિલા સાબરમતીને તીરે એ વસેલું છે. પ્રાચીન કાળમાં દધીચી ઋષિનાં પોપકારી હાડ ત્યાં પડેલાં છે, ને અર્વાચીન કાળના મહાન સંતનાં આશ્રમ પણ ત્યાં છે. અહીં જ રાષ્ટ્રસંમેલન ભરાયાં છે, તે મુનિસંમેલન પણ અહીં થયાં છે. અહીં જ કર્ણ રાજાની કર્ણાવતીનાં ખંડેર છે, અહીંની જ પવિત્ર રજ પર “કલિકાલસર્વજ્ઞનાં કલ્યાણ પગલાં પડેલાં છે. ચાર મહાન મુસ્લિમ સંતોએ આ વર્તમાન નગરીને પાયો નાખ્યો છે, ને ચાર ચાર મહાન સંતનતનાં સિંહાસને ત્યાં મંડાઈ ગયાં છે. મહાન લેખક અબુલફજલ અમદાવાદને દુનિયાનું બજાર કહેતો. આ બજારના સ્વામી જૈન મહાજન હતા. એ જેનોને ઈતિહાસ અદ્ભુત છે. બંગાળના જગતશેઠોની જેમ અહીંના નગરશેઠે પણ ઇતિહાસપ્રસિદ્ધ છે. એમની આંટ દિલ્હીના દરબારથી લઈને નાના રાજરજવાડાં સુધી ચાલતી. એમનું મન દુઃખાવતાં મોટા મેટા મહારાજાએ ડરતા. એ ધનકુબેર હતા એટલું જ નહિ-નગરકુબેર પણ હતા. એમની સમૃદ્ધિને સ્ત્રોત એકલા એમના પ્રાસાદને નહીં, શહેરને અને પ્રાંતને રક્ષ. દુકાળ, દુઃખ વખતે એ પહેલે રહેતો. અહી ધન સાથે ધર્મને પણ સંગ હતું, એટલે ધર્મ ધોરી પુરુષો અહીં આવી વસતા ને પોતાની ધર્મ પ્રભાવના કરતા. મુંબઈ બંદર તો હમણું ફાવ્યું. પહેલાં તે એ રસ્તે સૂરત છેલ્લું આવતું. મુંબઈ જવાને જમીન રસ્તો પણ થોડા વખતથી જ થયે હત–એટલા થોડા વખતથી મુનિરાજો એ તરફ જવા માંડયા હતા, પણ અમદાવાદની ધરા પર તે સાધુપુંગના સમુદાયે પડયા-પાથર્યા રહેતા. મહાન પ્રભાવક શ્રી. નેમિસાગરજી, શ્રી. બુટેરાયજી, શ્રી. મુલચંદ્રજીના જમાનામાં આ પાટનગરી ખરેખર ધર્મનગરી બની ગઈ હતી. શ્રી પ્રત્યેની For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabhatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતના પાટનગરમાં ૧૭ તાબેદારીમાંથી મુક્ત થયેલી એ શીળી સાધુતાથી રાજનગર મઘમઘી ઊઠયું હતું. સંવેગી સાધુઓના પૂજારી જૈનાએ એ સાધુએની સગવડ માટે, ઉતારા માટે, આહાર માટે પણ કમર કસીને પ્રયત્ન કર્યાં હતે!. ને શ્રીપૂયૅાના હજાર હાથ સ ંવેગો સાધુઓને જેર કરવામાંથી હેઠા પાડયા હતા. દરેક લતાએ, દરેક પાળે, દરેક શેરીએ, દરેક મહાલ્લે સંવેગી સાધુએ માટે આશ્રય ને આહારની ચેાજનાએ ચેાજાઇ હતી. શ્રીપૂજ્યા ને સાધુઓને સંઘર્ષોં પૂરેશ થયે ને સવેગી સાધુએ સ્વતંત્ર થયા. આ ઊજળી આશ્તુને એક અંધારી બાજુ પણ છે. શહેરાએ શાસન પ્રભાવનાનાં કાર્યોમાં જેટલા ઉજજવળ હિસ્સા આપ્યા છે એટલે શાસનના વિભાગીકરણમાં પણ—સત્યના મેાહ કરતાં વ્યકિતના મેાહુ તરફ જઈને-મેાટો ભાગ ભજવ્યેા છે. જે સાધુને, જે વકતાને, જે વિદ્વાનને પેાતાના અલગ ચીલે ચાતરવાનું દિલ થયું, એણે શહેરનું અને શ્રીમતેનું શરણું શેાધ્યું. ડાએક શ્રોતા પણ મળી રહે, એટલે ગાડું ચાલ્યું. એક, અખંડ, અવિભાજ્ય સમાજમાંથી-એક જૈન ધમમાંથી અનેક ઉપાશ્રય-ધમમાં આ મહાન ધર્મનું પરિવર્તન થયું: આમાં શહેરાના જ મેટા હિસ્સા છે. સાધુ સમાજના ઉપાસક વર્ગ ધીરે ધીરે ભૂલી ગયા કે મહાવીરની શ્રમણ સંસ્થાના કોઇ પણ મુનિ-પછી વિમળ હાય, વિજય હાય, સાગર હોય કે મુનિ હાય-સમાન શ્રદ્ધા અને આદરને પાત્ર છે; અને કઈ પણ બહાને, કાઇ પણ ક્ષતિથી સમાજના--ધર્મ ના ટુકડા કરવા માગતા હોય તેા અનાદરને પાત્ર છે ! એક જ ગામના અનેક જુદા ઉપાશ્રયામાં વસતા મુનિએ જાણે જુદા જુદા ખની ગયા. સહુના જુદા ઉપાશ્રય, સહુના જુદા શ્રોતા. દરેક શ્રોતાના પેતાના જ વકતા ! આહાર પણ જુદા ને તેવી રીતે ઓડકાર પણ જુદા. આપણા જીવાન મુનિરાજ જ્યારે ચાતુર્માસ કરવા અમદાવાદની ધરતી પર આવી રહ્યા હતા, ત્યારે અમદાવાદ આવા અનેક ઉપાશ્રયેામાં વહેંચાયેલું હતું. અલબત્ત એ વેળા જીવનમાં ભવભીરુતા વિશેષ હતી : એટલે ધમ ઉદ્યોત સારા હતા. ચરિત્રનાયક જાણુતા હતા કે પેાતાના દાદા ગુરુ નેમિસાગરજી પેાતાના માટે બંધાવેલ ઉપાશ્રયમાં કદી ઊતરતા નહી'. ભકતા તેમને માટે ઠેર ઠેર ધમ શાળા ને ઉપાશ્રયેા ઊભા કરતા, પણ તે તે કોઇની ખાલી દુકાન કે ડહેલું માગી વાસ કરતા, પાંજરાપાળના ઉપાશ્રય એ જ કારણે એમના માટે બંધાવેલા, પણ પાતે તે। જઈને શેઠ સૂરજમલના ડહેલામાં ઊતરતા. આપણા ચરિત્રનાયક જ્યારે આવતા હતા ત્યારે એ ડહેલુ પણ આંબલી પાળના ઉપાશ્રયમાં ફેરવાઇ ગયું હતું. અને એવા અનેક ઉપાશ્રયેા ઠેર ઠેર સ્થપાઈ ગયા હતા. પાંજરાપોળ ને આંખલી પેાળના ઉપાશ્રય શ્રી. રવિસાગરજી મ. ના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ હતા, ઝવેરીવાડમાં આવેલ ઉજમફઈની ધર્મશાળા (જે ઉપાશ્રય જ છે) માં શ્રી. આત્મારામજી મ., શ્રી. મુળચંદજી મહારાજ ને શ્રી. નીતિવિજયજી મહારાજ (શ્રી વૃધ્ધિચંદ્રજી મહારાજના સમુદાય) ઊતરતા. આજે તે અમદાવાદમાં ઉપાશ્રયા વધ્યા છે. ૨૮ For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabhatirth.org ૧૧૮ યાગનિષ્ઠ આચાય વિદ્યાશાળાના ઉપાશ્રયમાં શ્રી, મણિવિજયજી દાદાના શિષ્ય શ્રી. સિધ્ધિવિજયજી ઊતરતા હતા, લવારની પાળના ઉપાશ્રયે પ. શ્રી પ્રતાપવિજયજી મુખ્ય હતા. ડહેલાના ઉપાશ્રયમાં પં. રત્નવિજયજીના શિષ્ય શ્રી ભાવિજયજી, શ્રી મેાહવિજયજી, શ્રી કાન્તિવિજયજી, શ્રી જીવણવિજયજી હતા, ને તેમાં પણ બે પક્ષ પડયા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિમળગચ્છના ઉપાશ્રયે એ હતા. એમાં પગથિયાના ઉપાશ્રયે ૫', અમૃતવિજયજી અને દેવશાના પાડાના ઉપાશ્રયે ૫. દયાવિમળજી મુખ્યત્વે રહેતા, નાગારી સરાઇ, (સરાઇ એટલે ધમ શાળા) ખીજડાના ઉપાશ્રય અને પાટિયાને ઉપાશ્રય એ તપાગચ્છના શ્રીપૂજ્ય તથા યતિ–ગારજીએ માટેના હતા. ખરતગચ્છને ઉપાશ્રય ઝવેરીવાડમાં હતા. આમ સર્વ ગચ્છાના તથા સ સ વેગી સાધુઓના ઉપાશ્રયા અમદાવાદમાં હેાવાથી, ઉપાશ્રયેા ગણતાં સ* સાધુએ તથા મુનિએની ગણતરી મુનિશ્રી બુધ્ધિસાગરજીએ-બહેચરદાસ હતા ત્યારે કરી લીધેલી. અહીં ત્રણ થેાયવાળા શ્રી. રાજેન્દ્રસૂરિજીના પણ ઉપાશ્રય હતા. શ્રી રાજેન્દ્રસૂરિજી પહેલાં તપાગચ્છીય શ્રીપૂજ્ય શ્રી. ધરણેન્દ્રસૂરિજીના વજીર હતા. તેઓએ તેમને ભણાવ્યા હતા. પાછળથી તેમણે સ્વત ંત્ર રીતે ત્રણ થાયના ૫થ કાઢયા, આ ઉપરાંત શાન્તિસાગરજીના પણ અહીં ઉપાશ્રય હતા. આ ઉપાશ્રયામાં સ`વેગી સાધુએ મેટા એ પક્ષમાં વહેંચાયેલા હતાઃ એક મુહપત્તી આંધીને વ્યાખ્યાન વાંચનાર ને સાંભળનાર અને બીજો મુહપત્તી માંધ્યા વિના વ્યાખ્યાન વાંચનાર ને સાંભળનાર, સાંભળવા મુજબ પ્રચંડ પ્રતાપી શ્રી. બુટેરાયજી મહારાજે હાથમાં મુહપત્તી રાખીને વાંચવાના રિવાજ કર્યાં હતા, ને મુખ્યત્વે બે પક્ષ ઉજમફઈની ધર્મશાળાને ગણાતા વિદ્યાશાળાના શ્રોતામાં સંઘવી છેટાલાલ લલ્લુભાઇએ પહેલ કરી હતી. લાંબા વખત સુધી મુહપત્તી બાંધીને વાંચનાર વગ માં ડહેલાના ઉપાશ્રય, લવારની પાળના ઉપાશ્રય, વીરને ઉપાશ્રય રહેલા; ને આ વિષયે લાંબા કાળ સુધી ઠીકઠીક ઉગ્રતા ને વિક્ષેપ જન્માવેલાં. ઉપાશ્રયામાં તત્ તત્ સાધુએથી જેમ વિશિષ્ટતા ગણાતી એમ વિદ્વાન બહુશ્રુત શ્રોતાએની પણ ખાસ વિશિષ્ટતા ગણાતી. ડહેલાના ઉપાશ્રયમાં આગેવાન ઉત્તમ શ્રેાતા તરીકે શેઠ હરગોવિંદદાસ, વિદ્યાશાળામાં શેઠ મગનલાલ તથા શેડ છેટાલાલ લલ્લુભાઇ, ઉજમફ્કની ધ શાળામાં કવિશ્રી ડાહ્યાભાઇના પિતા ધેાળશાજી, પાંજરાયેળ તથા આંબલી પાળના ઉપાશ્રયે શા. છેટાલાલ લખમીચંદ (ચાંપલી) તથા શેઠ હીરાચંદ સજાણુજી વખણાતા. લવારની પેાળમાં શા. જેઠાલાલભાઇ સુરચંદ તથા શેઠ મહેાકમચંદ હતા. આપણા ચરિત્રનાયક જ્યારે અમદાવાદમાં પ્રવેશતા હતા, ત્યારે સંવેગી સાધુની અર્ધ શતાબ્દિની એક ઉજ્જવળ જ્ગ્યાતિર્માળ પ્રગટી ને અક્ષરસ્થ થઇ હતી; ને એક નવી ચૈાતિમાંળ, કમે –ધમે ધીંગી છતાં ધીરી-જૈન સમાજના પટલ પર પગલાં પાડી રહી હતી. For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતના પાટનગરમાં ૨૧૯ વિલીન થયેલી જ્યોતિર્માળમાં પં. વિરવિજયજી, પં. રૂપવિજયજી, પં. અમરવિજયજી, પં. મણિવિજયજી, પં. ઉદ્યોતવિમળજી, શ્રી નેમિસાગરજી, શ્રી. રવિસાગરજી, શ્રી. સુખસાગરજી, શ્રી. ચિદાનંદજી (કપુરચંદજી), શ્રી. હુકમમુનિજી, શ્રી. બુટેરાયજી, ખરતરગચ્છીય ચિદાનંદજી, શ્રી. રત્નવિજયજી, ડહેલાવાળા કુંવરવિજયજી, શ્રી. ગૌતમ સાગરજી, શ્રી. ઝવેરસાગરજી, શ્રી. ધર્મસાગરજી, શ્રી. વિવેકસાગરજી, શ્રી. રત્નસાગરજી, શ્રી. ગુમાનવિજ્યજી, શ્રી. વૃદ્ધિચંદ્રજી, શ્રી. મૂલચંદ્રજી, શ્રી. આત્મારામજી; શ્રી. નીતિવિજયજી, શ્રી. રાજેન્દ્રસૂરિજી, શ્રી. ધનવિજયજી, શ્રી. ભાયચંદજી તથા ધરણેન્દ્રસૂરિજીનાં નામ લઈ શકાય. નવી તિળમાં શ્રી. નેમવિજયજી, શ્રી. ધર્મવિજયજી, શ્રી. નીતિવિજ્યજી, શ્રી. કેસરવિજયજી, શ્રી. આણંદસાગરજી, પ્રવર્તક ચતુરવિજયજી, પ્ર. કાન્તિવિજયજી, શ્રી. સિદ્ધિવિજયજીનાં નામ આદરપૂર્વક લઈ શકાય. જેમાં નગરશેઠ કુટુંબમાં શેઠ લાલભાઈ અત્યારે અગ્રગણ્ય ભાગ લઈ રહ્યા હતા. તેમના ભાઈ મણિભાઈ તથા જગાભાઈ ને શેઠાણી ગંગાબેન પણ પૂર્વજોની પ્રતાપી પરંપરાને યથાશકય અનુસરી રહ્યાં હતાં. શેઠ હઠીસિંગ કેસરીસિંગના વારસમાં જેસિંગભાઈ શેઠ પિતાની ઉદારતાથી, શોખથી, સંપતથી, સંગીતપ્રિયતાથી જાણીતા હતા. એ કાળમાં એમના જેવા કાળ બીન બજાવનાર ઓછા હતા, ને બે ઘોડાની કેટિને અરબી ઘોડાને હાંકતા એમને જેવા લોકો ટોળે વળતા. શેઠ મનસુખભાઈ ભગુભાઈ જૂની મહાજનોની છવંત પ્રતિમાસમા હતા. એ કાળના સધર મીલમાલેક હતા ને જયારે કોઈ અમદાવાદી શેઠિયા નગરબહાર બંગલા બાંધી હવા ખાવામાં નહોતા સમજતા, ત્યારે એમણે શાહીબાગના રસ્તે બંગલા બંધાવેલા. શેઠ લલ્લુભાઈ રાયજી મીલમાલેક હતા, કેળવણીના, રાષ્ટ્રપ્રવૃત્તિના હિમાયતી હતા. શેઠ વીરચંદ દીપચંદ લેકમાન્ય ને સરકારમાન્ય વ્યકિત હતી. એમની ઉદારતા અદ્ભુત હતી. ગંગાબેન શેઠાણી જૂના સ્ત્રીત્વની જાજરમાન પ્રતિમા શાં હતાં. શ્રી. નેમીસાગરજી મહારાજ અને શ્રી. રવિસાગરજી મહારાજના પાદરેણુથી પવિત્ર બનેલી ભૂમિ પર સ્પર્શ કરતા ગુરુશ્રી સુખસાગરજી ને શિષ્યોનાં મન મેરલાની જેમ થનગની ઊઠયાં. અમદાવાદનું ચાતુર્માસ શાન્તિભર્યું ને ઉત્સાહભર્યું* વ્યતીત થયું. ચરિત્રનાયક સવારમાં દોઢ કલાક વ્યાખ્યાન વાંચતા, અને એ વેળા નવા નવા કેટલાક રાજકીય, સામાજિક ને ધાર્મિક પ્રશ્નો ચચી શ્રોતાઓને નવી દિશાએ લઈ જતા. બીજી તરફ તેઓને પિતાનો અભ્યાસ પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો હતો. સુપ્રસિદ્ધ શાસ્ત્રી, વિદ્યા, વાણી ને વપુથી સુશોભિત શ્રી. શ્યામસુંદરાચાર્ય નામના મહાન તાર્કિક કાશી-બનારસથી અભ્યાસ કરાવવા માટે આવ્યા હતા, ને ન્યાયના આકર ગણાતા ગ્રંથનું પરિશીલન ચાલી રહ્યું હતું. સ્યાદ્વાદ રત્નાકરાવતારિકા, સ્વાદવામંજરી, સ્યાદવાદ રત્નાકર, અનેકાંત જયપતાકા, અષ્ટસહસ્ત્રી, શાસ્ત્રવાર્તાસમુરચય, પ્રમેયકમલા For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦ ચાર્ગાનજી આચા માત ́ડ, રાજવાર્તિક, લેાકવાતિક વગેરેનું ધીરે ધીરે પરિશીલન કરી તે વિદ્વતાની કેટી તરફ પહેાંચી રહ્યા હતા. www.kobatirth.org વ્યાખ્યાન વાંચવું, પેાતાના અભ્યાસ કરવે, એ ઉપરાંત લેખન, સ્વાધ્યાય ને ધ્યાન તે ચાલુ જ હતાં. ચેવીસ કલાકમાંથી કૃપણની જેમ અનિવાય પળેા કાઢીને બાકીની તમામ પળાના તેઓ સ્વાધ્યાયમાં ઉપયાગ કરતા હતા. સ્વાધ્યાય અને ધ્યાનમાં મસ્ત આ અવધૂતનાં અનેરાં તેજ ધીરે ધીરે પ્રસરી રહ્યાં હતાં, ને એક મેટા વગ તેમના તરફ આકર્ષાતા જતેા હતેા; ચાતુર્માસ ઊતરે વાતાવરણમાં શ્રી. જૈન શ્વેતાંબર કાન્ફરન્સ ભરાવાના સમાગારે કંઇક ગરમી પેદા થઇ હતી. કેટલાકના મતથી આ સભા ધવિધીઓની હતી, ને કેટલાક એને કલ્યાણકર સમજતા હતા. અને એ રીતે સાધુએ અને શ્રાવકામાં પણ એ વર્ષાં હતા. જેમાં એક વ` અમદાવાદમાં એનું અધિવેશન ભરાય એના સ્પષ્ટ વિરોધી ને એક ખુલ્લા પક્ષકાર હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ચર્ચાથી આપણા ચરિત્રનાયક સુવિદિત હતા. તેઓએ જોયુ કે આવી કેન્ફરન્સે તે સમાજને જીવિત રાખવા માટે જરૂરી છે, જાગૃત્તિ ને જોશની જનક છે, અગર એ ખાટે રસ્તે હાય તે તમે એમાં ભાગ લઇ એને સાચે રસ્તે લાવી શકે છે. જે જમાનેા આવી રહ્યો છે, એમાં સ્વમાનપૂર્વક જીવવા માટે આ બધુ... જરૂરી છે. માણસે અને ધમ આચરવા જોઇએ; સનાતન ધમ ને સમયધમ ! એક પરપરા જાળવે છે, બીજો પ્રતાપ જાળવે છે. ધીરે ધીરે આ પ્રચારથી કોન્ફરન્સ ભરવાનું વાતાવરણ કેળવાયું, ને વિ. સ, ૧૯૬૩ ના માગશર માસમાં અમદાવાદમાં એ ભરાયુ. ચરિત્રનાયકે કેન્ફરન્સના ઉદ્ઘાટન વગેરે પ્રસગાએ ગાવા માટે માંગલિક ગીત પણ બનાવી આપ્યાં. કેાન્ફરન્સના સમયે પ્રવત કજી શ્રી. કાંતિવિજયજી, પન્યાસ આનંદસાગરજી, શ્રી. મણિવિજયજી, ડહેલાના ઉપાશ્રયવાળા શ્રી. ધર્માંવિજયજી, પન્યાસ નીતિવિજયજી, પાયચંદ ગચ્છના ભાયચંદજી મહારાજ વગેરે પ્રખ્યાત મુનિવરે એકત્ર થયા હતા. ચરિત્રનાયકે એ સહુની મુલાકાત લીધીઃ ને વિધવિધ વિષયા પર ચર્ચા કરી. સહુ તેમની સાથે પ્રેમથી મળતા ને નિખાલસતાથી ચર્ચા કરતા. કરો. માગસર માસ ઊતરે ગુરુજી સાથે તેએ પ્રાંતીજ તરફ ગયા. પ્રાંતીજમાં તેઓએ ત્રણ–ચાર જાહેર ભાષણેા આપી જૈન તેમજ જૈનેતરોને બેધ આપ્યા. એક ભાષણમાં વિલાયતી ખાંડ ન વાપરવાની અનેક કેમેા પાસે પ્રતિજ્ઞા કરાવી. પ્રાંતીજમાં કેટલાક સ્થાનકવાસી ભાઇઓ પણ હતા. તેએ આ ઉદારમના સાધુપુરુષ પાસે આવતા. ચરિત્રનાયક કહેતાઃ ભાઇ, એક જ પેઢીના એ આડતિયા છે. પેઢીની આબરૂ ને આંટ વધે તેમ 77 66 For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતના પાટનગરમાં ૨૨૧ પ્રાંતીજમાં શ્રી. સુખસાગરજી મહારાજે એક બાઈને દીક્ષા આપી અને સુમતિશ્રી નામ રાખ્યું. ગુરુ તરીકે શ્રી. હરખશ્રી સ્થાપ્યાં. પ્રાંતીજથી સાબરમતીની ધારે વિહાર કરી લાકરોડા આવ્યા. લાકરોડાથી વરસોડા આવ્યા. વરસોડા પ્રકૃતિસુંદર ગામ છે. મહર્ષિ ઋષિરાજનું એ ધામ છે. સાબરમતીના તીરે, ઉચી ઉચી ટેકરીની ટોચે બાંધેલું ઋષ્યશૃંગ મહાદેવ ને ધર્મશાળા એક વાર કષ્ટ તપોવનના પવિત્ર પ્રદેશમાં ખેંચી જાય છે. પશ્ચિમાકાશને સીમાડે સૂરજનારાયણ ઢળતા હોય, ગૌધણ ગામ તરફ જતાં હોય, પીળાં ફૂલથી વગડો ઢંકાયા હેય ને ગાતાં પંખી ધીરે ધીરે માળા શેાધતાં હોય, રબારીના પાવા ટહુક્તા હોય, મેડી મોડી કઈ જાજરવંતી ગરાસણીની વેલ જળતટ લાંઘતી હોય ને એકાદ માઈલ લાંબી ઝાંઝરી સાબરમતીને મળતી હોય ત્યારે ત્યાં દ્રષ્ટા બનીને ઊભા રહેવું એ જીવનનો ભારે લહાવ છે. એ ઉપવન (કુલ્લાં), એ ઝાંઝરીનું ઝરણ, એ મને ડર કિયાડી, એ માથે હેલ ભરીને જતી મસ્ત પનિહારીઓ, ઊંચાં ઊંચાં પચાસ માથડાં ભર ટેકરાઓ, ને એટલાં જ ઊંડાં કેતરો, બધે બિછાયેલી લીલી હરિયાળી ને ઉપર ટહુકતા મોર: વરસોડા ન જોયું હોય એણે જોવા જેવું છે. રેલગાડીથી દૂર આવેલા આ ગામમાં પહોંચવું જેટલું દુર્લભ છે–એટલું જીવવું સુલભ છે. - કુદરતના રસિયા ચરિત્રનાયકને આ સુંદર ગામ ભાવી ગયું. અને એ કેવળ પ્રકૃતિલેકના જ રસિયા નહોતા-લેક પુરુષના પ્રેમી હતા. ઉપાશ્રય એ જ એમની વ્યાખ્યાન પાટ નહોતી. એ તો જાહેર સેગાનમાં અઢારે આલમ સામે ઉપદેશ આપનાર હતા. લેકકલ્યાણ સામે એમનું સાધુત્વ કદી ઝંખાશ નહોતું પામતું. એમના એક જ ભાષણે ઠાકોર શ્રી. સૂરજમલને આકર્થો. પ્રતાપી પેઢીના કંઈક ચમકારા દાખવતા આ રાજવીનું રૂપ-તેજ અનેખું હતું. ચાવડા વંશનું ગૌરવ, વીર વનરાજની ગરિમા એના વદન પર સદા દીસી આવતી. પિતાના જ ગામના કવિ પાસે રચાયેલું ચાપોત્કટ કાવ્ય” સાંભળતાં એમનું હૈયું વેંત વેંત ફૂલતું. પણ એ ચાપ ગયાં, ચાપમાં ઉત્કટ ચાવડા ગયા, ને આજ તે વિલાયતી બંદૂકનાં રાજ હતાં. - વરસોડા ઠાકર શ્રી. સૂરજમલજીને આ બા ભાવી ગયો. એની જબાનમાં વીંધી નાખે તેવું શહુર હતું. રાજવી સંસ્થાને વીંટી વળેલા વિલાસ વચ્ચે આ સાધુનાં વચન કંઈ જાગતા રહે ” ની આલબેલ જેવાં હતાં. “આપ અત્રે જ વસો. અમ જેવાનો ઉદ્ધાર કરો ! ” ઉદ્ધાર તે આત્મથી થશે, બાવાઓ શું કરવાના છે? અમારા ઉદ્ધારની જ અમને પડી છે, રાજાજી! પણ એક વાત કહું. બાવાને ઊતરવાનું કામ તો આપ !” For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ યોગનિષ્ઠ આચાર્ય આપું. આ મારી નિશાળ આપ જેવાને અર્થે અર્પણ.” નિશાળની જગા ઠાકર સાહેબે જૈનસંઘને ઉપાશ્રય બનાવવા મફત કાઢી આપી. આજે ત્યાં સુંદર ઉપાશ્રય ઊભો છે ને એ ઉપાશ્રયની પડખે રાજા સૂરજમલજીના મિત્ર બીજા બાવાજીની બંગલી પડી છે. એમનું નામ સુખલાલપુરીજી. ભગ સાફ ને સફેદ વસ્ત્ર પહેરી ઘોડી પર ચઢે ત્યારે રાજાના રૂપને ઝાંખપ લગાડે. ગુનામાં ગામ એમને તાબે. એ ત્યાંના મહંત. આ રાજવી અને આ મહંતઃ બંને આ જૈન જગીનાં સન્માન કરતા. વરસોડાથી વિહાર કરીને માણેકપુર, માણસા, સમૌ થઈ ડાભલા આવ્યા. ડાભલાના જૈનમંદિર પર, ચરિત્રનાયકને ભારે આસ્થા. અહીં જ ગૃહસ્થ અવસ્થામાં બ્રહ્મચર્ય વ્રતની બાધા લઈ સાધુત્વના પાયા રોપેલા. ડાભલાથી મહેસાણા ગયા ને ત્યાંથી વિહાર કરતા સાણંદ-ગોધાવી ગયા. વિ. સં. ૧૯૬૩ નું ચાતુર્માસ સાણંદમાં થયું. શહેરના ચાતુર્માસની પ્રવૃત્તિ પછી અહી નિવૃત્તિ મળી.. જાહેર ભાષણ, વ્યાખ્યાન વાણી ને ઈતર ધર્મનાં પુસ્તકનું વાચન ચાલુ જ હતું. ધ્યાન ધરવા માટે કદી સવારે તો કદી સાંજે હજારીમાતાના ઓટલે જતા. શાસ્ત્રીજી પાસે તેમણે સંમતિ તર્કનો તેમ જ બીજાં દશનેને અભ્યાસ કર્યો ગુરુશ્રી સુખસાગરજી મ. ની પ્રેરણાથી એ વેળા ખૂબ ધર્મ પ્રભાવના થઈ. તપસ્યા તે નોંધને પાત્ર બનીઃ એક મહિનાના ઉપવાસી છ જણા, પંદર દિવસના ઉપવાસી દશ જણા, સે આઠ ઉપવાસી, ને ત્રણસો ત્રણ દિવસના ઉપવાસી ! સાણંદના આ ચાતુર્માસમાં અઢારે આલમ ભાગ લેતી. ચરિત્રનાયકના ભાષણમાં હિન્દુ અને મુસ્લિમ બંને આવતા, ને ભકત બનતા. અહી વિ. સં. ૧૯૬૩ના જેઠ માસમાં ઈડર પાસેના એક વિદ્યાથીને દીક્ષા આપીકાન્તિસાગરજી નામ આપ્યું. ચતુર્માસ ઉતયે પુનઃ તેઓ અમદાવાદ તરફ ગુરુજી સાથે આવ્યા. આ વેળા સૂરતમાં રાષ્ટ્રીય મહાસભાનું (કેસનું) અધિવેશન ભરાઈ રહ્યું હતું. એમાં મોટા બે પક્ષ પડયા હતા. એક ઉદ્દામવાદી હતા, સરકારની સાથે લડીને સ્વરાજ્ય લેવાના મતનો હતો. બીજો પક્ષ વિનીત હતું, એ બંધારણપૂર્વક, ઠરાવથી, આજીજીથી કામ કઢાવી લેવાના વિચારના હતો. પહેલા પક્ષને જહાલ અને બીજાને મવાલ પક્ષ તરીકે છાપાવાળાએ ઓળખાવતા. જહાલ પક્ષના નેતા લોકમાન્ય ટિળક હતા. “સ્વરાજ્યને જન્મસિદ્ધ અધિકારી તરીકે રજુ કરનાર આ મહાન વિદ્વાન,લેખક ને વકતા પુરુષસિંહ સાથે ચરિત્રનાયક અવારનવાર પત્રવ્યવહાર ચલાવતા. એ પત્રમાં રાષ્ટ્ર યા વેદ વિષે પ્રશ્ન અથવા ચર્ચામાં રહેતી. For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતના પાટનગરમાં રર૩ લોકમાન્ય ટિળક મહારાજ સૂરતમાં આવવાના હતા, પણ તેમના મેળાપને કઈ પ્રસંગ શક્ય નહોતે. એવામાં પંજાબ કેસરી લાલા લજપતરાય સૂરત જતાં અમદાવાદ ખાતે પિતાનાં માણસો સાથે ઊતર્યા. તેઓ શેઠ લલ્લુભાઈ રાયજીના મહેમાન બન્યા હતા. શેઠ લલુભાઈએ પોતાની સમાજના એક મહાન ઉદાર વિચારવંત, સ્વદેશહિતૈષી, વિદ્વાન, લેખક ને વકતા મુનિરાજ વિષે વાત કરી. લાલાજી ગુજરાતની એવી કોઈ પણ વિભૂતિઓને મળવા ઈંતેજાર હતા. એ દિવસ ધન્ય હતા, જેના મધ્યાહને પંજાબના અને ગુજરાતના બે મહામાન આંબલી પિળના ઉપાશ્રયે મળ્યા. ચરિત્રનાયકે તેમને ધન્યવાદ આપતાં દેશકાલને અનુલક્ષી દેશહિતનાં વધુ કાર્ય કરવા, તેમ જ કોગ્રેસમાં એકય જળવાઈ રહે તે રીતે કામ કરવા સૂચના કરી. ઉપરાંત સમેતશિખર જેવા સુંદર પહાડ પર પશુઓનું કતલખાનું ઉઘાડવાની રોજના સરકાર વિચારી રહી હતી, તે સામે કોંગ્રેસમાં પણ વિરોધને ઠરાવ કરવા હિમાયત કરી, અને એ દ્વારા કોગ્રેસ દેશ સાથે ધર્મની પણ રક્ષક છેઃ એ સ્પષ્ટ કરવા કહ્યું. જેનોના ઉપાશ્રયમાં આ પ્રકારે રાજકથા થાય, એ એ કાળે અચ્છેરું જ હતું. ચાર પ્રકારની વિકથાના ત્યાગમાં પરમ શ્રદ્ધા ધરાવનારાઓ રાજકથાને તે સર્વથી પહેલી વિસારે પાડતા હતા, કારણ કે ત્યાં ઘણા પ્રકારના પ્રત્યક્ષ ભય હતા. આપણા ચરિત્રનાયક ઈતિહાસના અભ્યાસી હતા, ને જે સાહિત્ય વિષે એ કાળના ને આજના થડાએક સાધુએ સિવાય કઈ જાણતા નથી, એ સાહિત્ય તેમણે ખૂબ વાંચી નાખ્યું હતું. વળી લોકો ટીકા કરે કે પ્રશંસા કરે, તેઓ હંમેશાં મનઃ કુને નમાવતના સિધ્ધાંતથી વર્તતા હતા. શેઠ લલ્લુભાઈ રાયજીએ જોયું કે આ સાધુરત્નને સહેલાઈથી પ્રભાવિક જૈનેતર સામે ખડા કરી શકાય તેમ છેઃ ને એ દ્વારા જૈનધર્મના મને પણ પ્રકાશ કરી શકાય તેમ છે. તેઓએ મુનિરાજશ્રીને પિતાને બંગલે શાહીબાગમાં પધારવા વિનંતિ કરી. તેઓશ્રીએ ત્યાં જઈ માસક૬૫ કર્યો. આ દરમિયાન તેઓ અમદાવાદના કલેકટર અને કમિશ્નરને દર્શનાર્થે તેડી લાવ્યા. ચરિત્રનાયકે તેમને દેશનું હિત કરી પોતાનું કર્તવ્ય અદા કરવા કહ્યુંઃ ને સાથે જણાવ્યું કે જે મનુષ્ય પોતાને પ્રાપ્ત થયેલું કર્તવ્ય પૂરેપૂરી નિષ્ઠાથી અદા કરે છે, એનું કલ્યાણ થાય છે. શાહીબાગમાં કુદરતના એકાંતમાં વસતા આ સાધુ-સુમનની જીવનસુવાસ ધીરેધીરે પ્રસરતી જતી હતી, ને અમદાવાદના મહાજને એ સુવાસ લેવા આવતા હતા. એક વાર લીંબડીના ઠાકર પણ આવી ગયા. ચરિત્રનાયકે તેમને રાજધર્મ સમજાવ્યું. અમદાવાદના અન્ય શ્રીમંત શેઠ ચીનભાઈ માધુભાઈ, શેઠ મંગળદાસ ગિરધરલાલ વગેરે જેનેતરો પણ દર્શનાર્થે આવતા. તેમને તેમના ધર્મનાં તોથી બાધ આપતા. અને એ ધર્મનાં તો સાથે જૈન ધર્મનાં તો છેલ્લે સમન્વય કરતા. સાંભળનારા મુનિરાજની વિચક્ષણતા ને વિશાળતા જોઈને ખુશ થઈ જતા. For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ યોગનિષ્ઠ આચાર્ય અમદાવાદના વિદ્વાનો પણ તેઓશ્રી તરફ ધીરે ધીરે આકર્ષાયા. સ્વ. ડો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, તથા સ્વ. શ્રી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ તથા મહાકવિ નાનાલાલ જેવાની પણ મુલાકાતો જાતી. સ્થાનકવાસી સાધુઓ તો આ ઉદાર માનવી પાસે આવીને ચર્ચા કરવામાં લેશ પણ સંકેચ ન અનુભવતા. ચરિત્રનાયક પિતાને ઠીક લાગે તે બધું ચર્ચતાઃ ને છેલ્લે કહેતા કે હું જે કહું છું એ ઠીક છે એમ ન માનશો. મારા વકતવ્યમાં જે ઠીક લાગે તે જ માનજો ને લેજો. બાકીનું મને પાછું આપજો.” કયાં સ્થાનકમાગને દેરામાગી વચ્ચે આજના હિન્દુ-મુસ્લિમ જેવો ભેદભાવ ! કયાં એ વેળાની ભાવના! તેઓ કેટલીક વાર કહેતા ભાઈ, પચ્ચીસસો વર્ષના આપણા સંયુક્ત કુટુંબમાં મઝિયારાં તો ત્રણસો વર્ષથી વહેચ્યાં છે. બાવીસ વર્ષનો સંબંધ વધશે કે ત્રણ વર્ષને ! બાપ તો એક જ છે ને ! તત્વ તો એક જ છે ને ! કોકે બાપની છબી પાડી, તમને ન ગમ્યું ! અસ્તુ. છબીને ન માને. મનની શાનિત રાખે. છબીને ન માનવાથી કલ્યાણ થતું હોય તેમ તેમ કરે. જૈન શાસ્ત્રો તે પિોકારીને કહે છેઃ नासावरत्वे, न सीतांवरत्वे न तर्कवादे न च तत्त्ववादे न पक्षसेवाश्रयणेन मुक्ति कषायमुक्ति: किल मुक्तिरेव ।। સાંભળનારની દલીલને આગળ વધવાનો અવકાશ ન રહેત. વળી કેક વેદાંતી ચઢી આવતા. કેઈ સંન્યાસી કે ખાખી આવતા. વેદાંત, ઉપનિષદ ને પુરાણોની ચર્ચાને સમુદ્ર ઊછળી પડતા. મહાત્મા સરજદાસજી એક ઉદાર સંત પુરુષ હતા. હિન્દુસમાજમાં એમની પ્રતિષ્ઠા સારી હતી. મહારાજશ્રી સાથે અનેક વાર મુલાકાતો થતીઃ ને ઘણી વાર પોતાની સાથે મોહનદાસજીને લઈને મહાત્મા સરજીદાસજી રાતે તત્ત્વવાર્તા માટે આવી પહોંચતા. મોડી રાત સુધી જ્ઞાનગોષ્ઠિ ચાલતી. કેટલાક કહેતાઃ “મહાત્માજી, દિવસે આવતા હો તો વધુ લોકો લાભ લઈ શકે.” મહાત્મા સરજીદાસજી કહેતાઃ “જે હું દિવસે આવું તો મારી સાથે હજારો લોક આવે. ખાનગીમાં જેવી જ્ઞાનગોષ્ઠિ થાય છે, તેવી જાહેરમાં નથી થતી.” આ ધર્મને દરબાર વિસ્તાર પામતે ગયે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બાલમુકુંદ પણ ઉમેરાયા. સ્વામીનારાયણના મંદિરના શાસ્ત્રી ગિરજાશંકરજી પોતાના નાદથી સભાને શોભાવતા. કેટલીક વાર આર્યસમાજી વિદ્વાનો ને ઉપદેશકે આવતા. એ વેળા નિખાલસ જ્ઞાનગાપ્તિવાળી સભાઓ વાદની પ્રચંડ દલાલે ને તર્કવાદથી ગાજી ઊઠતી. For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 'www.kobatirth.org ગુરુભક્ત સ્વ. શેઠ શ્રી. લલ્લુભાઇ રાયજી ( અમદાવાદ ) For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ગુરુભક્ત શ્રી લલ્લુભાઈ રાયજીના સુપુત્ર શેઠશ્રી કેશવલાલ લલુભાઈ For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ગુજરાતના પાટનગરમાં www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૫ ઈશ્વર જગત્કર્તાની ચર્ચા છેડાતી. સ્મૃતિ મંડનની જાહેરાત થતી, ને સામે તર્ક કેસરીના ગજારવ થતા. સદા શાન્તિથી, સમન્વયથી ચર્ચા કરનાર મુનિરાજ પેાતાની સચાટ તર્કશકતનાં તાતાં તીર્થો દલીલેાના ટુકડેટુકડા ઉડાવી દેતા. પુષ્પસમી કેમળ ભાષામાં વજ્ર જેવા આ વાકયપ્રદ્ગારો કયાં છુપાયા હશે, એવું એ વખતે ભાન થતું. છતાં ક્ષીર–નીરને વિવેકી આ હંસ છેલ્લે છેલ્લે કહેતાઃ “તાન્ત્રિ દુનિયા સૌ ચદ दुनिया अलग अलग है। सनातन धर्मके नातेसे भले हो हम आपके साथ भिन्न रहें, समय धर्मके नातेसे हम आपके समाजकी सराहना करते हैं। मृत शान्तिमें सोते हुए हिन्दु समाजको जगाया, उसका रूण हम अदा नहीं कर सकते । વાચકા, એટલી નોંધ રાખે કે ચરિત્રનાયક જ્યારે ખરેખરા રૂપમાં ખોલી ઊઠતા, ત્યારે હિ'દી ભાષામાં ખેલતા, ઘેાડાંએક જાહેર ભાષણા પણ તેમણે આપ્યાં. આ વેળા તાર’ગામાં દિગંબર કેન્સ ભરાવાની હતી. તેઆને ધમશાળા વગેરેના ખપ હતા. ચરિત્રનાયકે અમદાવાદના આગેવાનાને તે માટે પ્રેરણા કરી. અહીં માગસર માસમાં સભવનાથ ભગવાનના મંદિરમાં એક દીક્ષા થઇ. દીક્ષિત માણસાના રજપૂત વિદ્યાયી હતા, ને જૈન સાધુત્વના પ્રશંસક હતા. એમનું નામ અમૃતસાગરજી રાખવામાં આવ્યું. માહ મહિનામાં લેદ્રા ખાતે એક શ્રીજી દીક્ષા થઈ. વઢવાણુનિવાસી લક્ષ્મીચંદ હીરાલાલને દોક્ષા આપી ને ઋધ્ધિસાગરજી નામ રાખ્યું. આ પછી ગુરુજીએ એ નવદીક્ષિતાની વડી દીક્ષાના જોગ માટે ૫. પ્રતાપવિજયજી પાસે જવાના નિર્ણીય કર્યાં. ૫. પ્રતાપવિજયજી તાર`ગા ખાતે હતા. સહુ તારંગા ગયા, ને ત્યાંના રાજા કુમારપાળે બંધાવેલ દેરાસરના મૂળનાયક અજિતનાથ ભગવાનનાં દશન કર્યાં. તારંગા તીર્થં તે કુદરતની ગેાદમાં જ વસ્તુ છે. કુદરતના આ કવિએ અહીં ચેતનશકિત પ્રકાશ’ નામના ગ્રંથનાં સર્જન કર્યાં. For Private And Personal Use Only તારંગાથી બધા મુનિવરા ઊંઝા આવ્યા. અહીં બને નવદીક્ષિતાનો વડી દીક્ષા થઈ. આ વેળા ઊંઝાના ઉમિયા માતાના સ્થાનકમાં કડવા કણબીએની મેટી સભા મળી હતી. ગામેગામના કણબીએ એમાં આવ્યા હતા. ધીગા ધેરીના ધણીએ આજે અનેક રીતે અરખાદ થઈ ગયા હતા. ધરતીના આ પુત્ર પર માતા રૂડી હતી, ને પાંચ વર્ષ માં સરેરાશ ત્રણ વર્ષ મધ્યમ આવતાં, એક સારું આવતુ ને એક ખરાબ આવતુ. મધ્યમ વ માં શટલે ને આટલે ઉજળા આ વગ મહામહેનતે તાણી તુસીને ચલાવતા ને સારા વની રાહમાં એઠા ૨૯ Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૨૬ રહેતાઃ પણ એક ખરાખ વર્ષે એ કાદરા જ રહેતા. www.kabhatirth.org છતાંય ભાંગ્યું ભાંગ્યું તેા ય એ ભરૂચ હતું. જગના એ તાત હતા. એનુ આપ્યુ સ’સાર ખાવાના હતા. પચીસ-ત્રીસ વર્ષ પરના કણબીની છબી આર હતી. એનું તેજ કુંડાળાં રચતું. લાલ ચણાઠી જેવે લાંખે પહેાળા દેહ, અરીસા જેવું પારદર્શક માં, અર્ધા માથા સુધી તેા એનું કપાળ, કાને કેાકરવાં ને ફુલીઆં, માથે ઘારી ને વચ્ચે ચેાટલી, લાલ મગજી મૂકેલાં કેડિયાં ને ચારણીઃ ને નાડીએ પચર’ગી ઝૂમખાં ! કાળી કાળો મેશ આંજેલી આખા ને આખાયેલી જીભ ! અને એની કણબણુ પણ રાજવણનાં રૂપ કાઢે ! ફૂલફગરના ચયા ને મેારકડારેલ કમખાઃ માથે ભાતીગળ ચૂ'દડી ! સેાળે શણગાર એ સબ્જે. પગમાં કડલાં–કાંખી, આંગળીએ અણુવટ-વીછીઆ, હાથમાં રૂપાંનાં કે હેમજડયાં મલેાયાં, ગુજરી ને હૈયાં, ડેાકમાં દાણિયું ને ઝરમર, ાંખમાં કાજળ ને સેંથામાં સિ ંદૂર ! કામ કરે ! Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેાનિષ્ઠ આચાય સારા વને ખેચી જતું. કડુમીને કમે સદા આ ધરતીનાં ખાળને પરાધીન ભારતે પાયમાલ કર્યા. રાજાએ, કામદારે એ, સિપાઇઆએ, વાણિયાઓએ, ખાખી ફકીરાએ એ એકલા મધપૂડામાં મધ ભાળ્યુ. ને એને ચુસીને ખાલી ખેાખુ' કરી નાખ્યું. જન્મજાત વંશના સંબંધે આપણા મુનિરાજ ત્યાં પહેોંચી ગયા. સ્વભાવે સતેના ભકત આ કણબીઓએ સ્વય સંતને આંગણે આવેલા જોઇ ભારે આદર દીધેા. બધા એની વાણી સાંભળવા ભેળા થઇ ગયા. અને વાણીના આ સ્વામીએ ખેડૂતાને ખાટી ખાટી વાતા કરી ઉશ્કેર્યા નહીં, એમને સદાચારી, દીર્ઘદ્રષ્ટિ ને સગ્રહશીલ થવા કહ્યું. ને છેવટે નીચે મુજબના ઠરાવેા કરાવ્યા. ૧ શ્રી રજસ્વલા ધનું પાલન કરે. એ વખતે રસાઈ સિવાય અન્ય ફાલતુ ૨. નીચ-હલકા વર્ણને ઢાર વેચવાં નહીં, કસાઇને જેએ ઢેર વેચતા હોય તેવાઓને પણ ઢાર વેચાતાં આપવાં નહીં. ७ ૩ વૃદ્ધ ઢારાને અને ત્યાં સુધી પેાતાને ઘેર પાળવાં. ૪ બાળકોને નિશાળે ભણવા મૂકવાં. ૫ મરનારાની પાછળ ફરજિયાત બારમાનું જમણુ ન કરવું, અને મરજિયાત બારમાનાં જમણુ ઘણાં ઓછાં કરવાં. રૃદેવું કરીને નાત કરવી નહીં. પૂળા વગેરે ખડના એઘણા (ગજી) કરવા, અને તે રિવાજ વધારવા, જેથી દુષ્કાળના વખતમાં ઢારાની જાળવણી થઇ શકે. આમ સ્ત્ર અને પર ઉપકાર સાધતા ચારિત્રનાયક મહેસાણા આવ્યા. મહેસાણાથી માણસા આવ્યા For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧] અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળ મગભંગના એ દિવસો હતા. કાન્તિકાર બંગાળાના અણનમ દેહને જુદા જુદા વહેંચી નાખી. નિર્માલ્ય બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. એક અખંડ બંગાળામાં માનનાર બંગાળી જિંદગીને હાથમાં લઈ તેનો સામનો કરી રહ્યા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસે ખાનગી મંત્રી તરીકે કામ કરી રહેલા અરવિંદ ઘોષ પણ બંગાળામાં જઈ પહોંચ્યા હતા, ને ‘વંદેમાતરમ” કાઢી બંગાળાની ધરતીને ધ્રુજાવતા હતા. શ્રી. અરવિંદ ઘોષ વડોદરામાંથી જાહેર પ્રવૃત્તિમાં પડયા, એ રીતે બ્રિટીશ સરકારની આંખ વડેદરા રાજ પર ધૂમી રહી હતી. જૂનો આક્ષેપ હતું કે વડેદરા ક્રાન્તિકારનું ધામ છે. ભારતવર્ષના સ્વતંત્ર રાજવીના પ્રતાપી અવશેષ સમા મહારાજા સયાજીરાવને બ્રિટીશ સરકાર સાથે વારંવાર સ્વમાનને માટે બાખડવું પડતું. એટલે સરકારની રેષિત આંખ શંકરના ત્રિનેત્રની જેમ એમના પર ઘૂમી રહી હતી. સભાઓ બંધ, ભાષણો બંધ, સરઘસ ને સમૂહ કાર્યક્રમ બંધ ! ગાયકવાડ રાજ્ય ને તે ઉપરાંત આજુબાજુનાં દેશી સ્ટેટમાં પણ પિલીટીકલ એજંટનાં ફરમાન છૂટી ગયેલાં. ગેરા અધિકારીએ ભારે કડપથી કામ લેતા હતા. એ વેળા આપણા ચરિત્રનાયકને વિચાર સૂઝ. આ સાધુ સમુદાય શિષ્ય વધારવાની પ્રવૃત્તિમાં પડ્યો હતો. જેના સંપ્રદાયમાં મોટું જૂથ, એની મહત્તા વધુ! શ્રી સંઘ એમને પ્રભાવિક લે છે ! શ્રાવકે એમને પૂજનીય પ્રમાણે ! ઓછા શિષ્યવાળાનાં માન-પાન પણ ઓછાં થાય ! આ શિષ્યોનો મોહ વધતો વધતો એ સ્થિતિએ પહોંચ્યો હતો કે જેનાં બાળકેની સલામતી જોખમમાં આવી પડી. છોકરો બે કલાક ન દેખાય તો મા-બાપને હૈયે ફાળ પડતી ને અપાસરે પહેલી શોધ થતી. સાધુ સંતાડીને, ભગાડીને, ભેળવીને વેષ આપવામાં For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ ચોગનિષ્ઠ આચાર્ય શાસનની સેવા લેખતા. એ પણ એક જમાન હતું. એવા છેકરાને સંતાડવામાં, દીક્ષા અપાવવામાં મદદફ્ત થવામાં શ્રાવકો પણ પુણ્ય લેખતા ને ચર્ચા કરનાર સામે હેમચંદ્રાચાર્યનાં દષ્ટાંત રજુ થતાં. અપવાદ માર્ગને ઉત્સમાગ તરીકે જ્ઞાની પૂર્વજોના આ પટધરોએ સ્વીકાર્યો હતે. એક પવિત્ર, બ્રહ્મચર્યની નિષ્કલંક દીપ્તિએ દીપતા સાધુરાજે એક આઠ શિષ્યો કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એવી જનકૃતિ સંભળાતી હતી. પરંપરા અને વારસાની રક્ષા, પછી તે એક કે અનેક શિષ્યદ્વારા થાય, પણ કરવી એ તે સુધર્મા સ્વામીના વારસદારોની ફરજ હતી ને ! આપણા ચરિત્રનાયકનો પણ એ નિરધાર હતે પરંપરાની રક્ષાને, અને એ માટે શિષ્યમહ અવશ્ય હતો. પિતાની પાટ પરંપરા જળવાઈ રહે તેવી ઈચ્છા જરૂર હતી. પિતાના વિચારો ને આદર્ભો મત કરી શકે તેવા વારસદારની આકાંક્ષા પણ હતી છતાં.... અહીં ચરિત્રનાયકની પહેલાં બસે એક વર્ષ પહેલાં થયેલા એક મહાન વૈયાકરણનું દષ્ટાંત યાદ આવે છે. જીવનભર શબ્દ-દેવની ઉપાસના કરવી, એ એનો નિર્ણય હત–પણ વાત્સલ્યધેલી માતાએ એને પરણાવી દીધું. પર તે ખરે, પણ શબ્દસંસારમાં રમી રહેલા એ મહાન વિદ્વાનનું મન સંસારમાં ન પ્રવેશ્ય. - પત્ની આ સનારી હતી. પતિના મહાન આદશની કિંમત એ સમજતી હતી. પિતાની જુવાનીને એણે બુઢાપાનો સ્વાંગ સજાવી દીધા. એ જુદી જમતી, જુદી રહેતી ને નીચે સાસુ પાસે સૂઈ રહેતી. માતાનું મન છે. એણે પુત્રને ઠપકે આખે, ને પત્નીને રાતે ઉપર મોકલી. શબ્દબ્રહ્મને ઉપાસક તે દરવાજો બંધ કરી પોતાના કાર્યમાં લયલીન હતે. ઠંડીના દિવસો હતા. હવાના સુસવાટા ગાત્રને કમકમાવી રહ્યા હતા. રવેશમાં આખી રાત પ્રતિવ્રતા નારી ધ્રુજતી બેસી રહી, પણ એણે પતિના કાર્યમાં વિક્ષેપ ન નાખ્યો. રોજ આવું બને. એક દહાડો હવાના તેફાનથી બારણું ઉઘડી ગયું. પિતાના કાર્યમાં લીન વિદ્વાનનાં પોથીનાં પાનાં ઊડવા લાગ્યાં, ત્યારે ભાન આવ્યું. એ દ્વાર બંધ કરવા ઊભે થયો, તે જોયું કે પોતાની પત્ની દ્વાર પાસે ટૂંટિયું વાળીને બેઠી છે. “અહીં કયારની બેઠી છે?” “સમી સાંજથી.” “ ટાઢ નથી વાતી?” “પણ માજીને આગ્રહ છે. રેજ બેસું છું.” “રેજ બેસે છે? આવી ટાઢમાં ?” પતિને એકદમ પિતાની ભૂલ સમજાઈ. એણે For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળ ગળગળે સાદે કહ્યું: “મને માફ કર. સંસાર તરફ મારું મન નથી.” એમાં માફ કરવા જેવું શું છે? પણ માતાજી માનતાં નથી. આખરમાં આપણું નામ રાખવા વારસદાર તો જોઈશે ને ? નામ રાખે તેવો વારસદાર ? અરે, એ માટે તો યત્ન કરું છું. અમર વારસદાર, જે મરે નહીં, કુળ લજવે નહી, કુળને કલંક લગાવે નહીં; આપણું નામ યાવરચંદ્રદિવાકરી રાખે એ ! એક એક નહીં પણ બે વારસદાર આપીશ.” આ મહાન વૈયાકરણીએ બે પુસ્તકો રચ્યાં. આજે એણે બનાવેલાં વ્યાકરણનાં બે પુસ્તફેમાંથી એક પણ ભણનાર કુશળ વિદ્વાન બની જાય છે. આપણા ચરિત્રનાયકની ઈરછા એવા શિષ્યોની હતી, કે જે અમર હોય, સદા અમૃતરૂપ હોય ને કદી નષ્ટ ન થાય કે ભાગી ન જાય, અને એ માટે તેમણે મનેમન નિરધાર કર્યો કે પેલા પૂજનીય-બાલબ્રહ્મચારી સાધુરાજની જેમ મારે પણ એકસો આઠ શિષ્ય બનાવવા, પણ તે ગ્રંથરૂપે. મારી પાછળ જે સદા ચમક્યા કરે, મારા જ વિચારોને મૂર્ત કર્યા કરે, ને ભારતવર્ષમાં જ્યાં જાય ત્યાં સહનું કલ્યાણ કરે. સામ્રગી–સાધન તૈયાર હતાં. માતાના ગર્ભમાંથી ચિંતનશીલ સ્વભાવ મળ્યો હતો. કુળમાંથી પરિશ્રમને ગુણ સાંપડયો હતો. કુદરતે કવિત્વ બક્યું હતું ને મહાન શાસ્ત્રીઓએ વિદ્વત્તા બક્ષી હતી. ઉપર ગુરુદેવના આશીર્વાદ હતા. સુતાં, બેસતાં, જંગલ જતાં કે વિહાર કરતાં એક જ વાતની રટમાળ ચાલ્યા કરતી. કેટલીક વાર અરધે રસ્તે આવેલે વિચાર સ્વસ્થાનકે આવીને તરત નેંધવા બેસી જતા. ખાવાનું, પીવાનું કે બીજું મોડું થાય તેની પરવા નહતી. આ બધુ લખાઈને તો તૈયાર થાય, પણ અત્યારના વીજળીક શકિતના યુગમાં એને છપાવવાનું, તૈયાર કરવાનું ને વહેંચણી કરવાનું કાર્ય કરનાર કઈ સંચાલક શકિત તે હેવી ઘટે ને ! એ માટે ચરિત્રનાયકે એક મંડળના નિર્માણની યોજના ઘડી. એ મંડળ પિતાના ગ્રંથ-શિષ્યને છેવું રૂપ આપે, વ્યવસ્થિત રાખે ને યોગ્ય વહેંચણી કરે. ચરિત્રનાયકને મન આ પ્રસંગ અત્યંત મહત્તવન હતું એટલે તેમણે કંકોતરી લખી શ્રાવકોને તેડાવી ઉત્સવ ઊજવવાની ચેજના કરી. માણસાના શ્રાવકે હોંશીલા હતા. તેઓ ખર્ચ માટે તૈયાર હતા. શેઠ વીરચંદ કણુજીએ તમામ મહેમાનોને જમાડવાનો ભાર પોતે ઉઠાઃ બીજાઓએ બીજી જવાબદારી સ્વીકારી. શ્રી સંઘે પણ પિતાને આંગણે આવું સુંદર કાર્ય થતું હોય તે ઉત્સાહ દાખવ્યાઃ પણ બધાએ વિનંતી કરી કે રાજ તરફથી સભા-સરઘસની બંધી છે. ગમે તેટલી મહેનત કરીએ પણ એ ફેક છે. “એટલી જવાબદારી મારે માથે.” ચરિત્રનાયકે પિતાના સંબંધની અપેક્ષાએ એ For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabhatirth.org ૨૩૦ ચેનિષ્ટ આચાય કાચ સ્વીકારી લીધું. માણસા દરખાર શ્રી તખ્તસિંહજી રાઓલ જરા કડક પુરુષ લેખાતા. ઘણી વાર પ્રજા અને તેમની વચ્ચે સંઘષ ણ થતાં: પણ માણસના જીવનમાં સુંવાળા ખૂણા પણ હાય છે. ત્યાં સ્પર્શ થતાંની સાથે કઠિનમાં કઠિન માણસ બાળકની જેમ દ્રવી જાય છે. માણસના આળા ખૂણાના ચરિત્રનાયક મજ્ઞ હતા, અને એ જ કારણે આજોલના મેરીઆ મહાદેવમાં થયેલા અલ્પ પરિચય વિકાસ પામ્યા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ પરિચયનું રૂપાંતર પ્રેમમાં થયું હતુ., અરસપરસ એક દિવસ પણ મળ્યા વિના ચેન નહાતું પડતું. બંગલાને એ વિસાગ પણ ધન્ય હશે, કે જ્યાં હ ંમેશાં રાજકારણી ધમાલે ચાલતી હશે, ત્યાં ધામિક વાતાથી વાતાવરણ મહેકી ઊઠયું હશેઃ ને શ્રેાતા તરીકે મહારાજા અને વકતા તરીકે શ્રીમાન્ બુદ્ધિસાગરજી હશે. વિષય પણ સુદર ચર્ચાય છે. જૈન તેમ જ જૈનેતર દ્રષ્ટિએ ગીતાના અર્થ ! વાણિયાના ધર્મને જેઓએ સદા હીન નજરે નિહાળ્યેા છે, જેણે વાણિયાના ધ કને માથે સદા અવહેલના આપી છે; એ વાણિયાના જૈનધમ આટલેા ઉજ્જવળ ! આટલે ભવ્ય ! એ ધમ તે ક્ષત્રિયાને છે, એના ચાવીસે ભગવાન ક્ષત્રિયકુળના છે, એના ગણધર બ્રાહ્મણેા છે, ને એના શ્રાવકામાં કઈ એક જાત નથી. અઢારે આલમ ત્યાં એક આરે પાણી પીએ. લાયકાત માત્ર પવિત્રતાની, સરળતાની, ત્યાગની ને વૈરાગ્યની ! એ સંબંધ પર વળી એક છેગુ લાગ્યુ હતું. ટૂંક સમય પહેલાં શ્રી શાંકરાચાય જી આવેલા, એક મેાટી સભા મળેલી. રામેળજી પણ તેમાં હતા. ચિરત્રનાયકને પણ તેડુ હતું. એ તે આવા પ્રસ ંગાના રસિયા હતા. સભામાં શંકરાચાર્યજીએ વેદ ધર્મનું પ્રતિપાદન કર્યું, ને જૈનધમ વગેરે પર આક્ષેપેા કર્યાં. એના જવાબમાં ચિરત્રનાયકે જૈનધમ ના વિશાળ તત્ત્વનું વિવેચન ર્ક્યું: ને એ ધનાં તત્ત્વાને વેઢ વગેરે કેવી રીતે પુષ્ટિ કરે છે, તે સમજાવ્યું. પ્રમુખસ્થાને શ્રી ગેાસાઇજી મહારાજ હતા, તેઓએ બુદ્ધિસાગરજીની શૈલીનાં વખાણુ કર્યાં, ને જણાવ્યું કે ધર્મો બધા એક છે. સ્વધર્માંના પાલકનું કલ્યાણુ થાય છે. પેાતાના ધનું મડન કરવું તે જરૂરી છે, પણ અન્ય ધર્મનું ખંડન કરવું તેટલું જ બીનજરૂરી છે. એથી વેર-ઝેર વધે છે, ને કદાગ્રહ થાય છે. વિદ્વાન મુનિરાજની શૈલી ને તત્ત્વવિવેચના ખરેખર પ્રશ’સાને ચેાગ્ય છે. આ રીતે ધર્મોની ચર્ચા થાય-નિરૂપણુ થાય તે આ ધર્માં એક થાય ને એને પ્રભાવ પડે ! સભાએ શ્રી. બુદ્ધિસાગરજીના જયજયકાર કર્યાં. માણસાના ઢાકારશ્રીએ મુનિરાજમાં વિદ્વત્તા અને ચેાગ્યતા નિહાળ્યાં. એ વિશેષ ભકત બન્યા. કેટલીક વાર તે ઉપાશ્રયે આવતા ને ધવાર્તા કરતા. દરબારશ્રીએ દારૂ આદિ કેટલાંક વ્યસનેાને ત્યાગ કરી દીધું. ચરિત્રનાયકે પેાતાના આ નિરધારની ઢાકાર સાહેબને જાણ કરી. ઠાકાર સાહેબે t હથી કહ્યું; આપ આપનું કામ કરેા. બીજું હું સ ંભાળી લઈશ. ” For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir અધ્યાત્મજ્ઞાન પ્રચારક મ ડળ ૨૩૧ બીજે દિવસે ગામે ગામ કંકોતરીઓ લખવામાં આવી. દરેક ગામથી સારા સારા પ્રતિષ્ઠિત ગૃહસ્થો આવવા લાગ્યા. એમાં જૈન ઉપરાંત જૈનેતર અને મુસલમાનો પણ હતા. લગભગ બે હજારની સંખ્યા એકત્ર થઈ ગઈ. જાહેર ભાષણો માટે એ વેળા જબર દાબ હતો; પણ વૈષ્ણની ધર્મશાળામાં ત્રણ ત્રણ દિવસ સુધી જાહેર વ્યાખ્યાન થયાને હજાર જૈન ચરિત્રનાયકની પ્રેરક ઉત્સાહક વાણ સાંભળી પ્રસન્ન થયા. એ વેળા “અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ” સ્થાપવામાં આવ્યું. તેનું ફંડ કરવામાં આવ્યું, ને ધારાધોરણથી વ્યવસ્થિત કરવામાં આવ્યું. આ સંસ્થા દ્વારા પોતાના ગ્રંથશિષ્યને પ્રગટ કરવાનો નિરધાર કરવામાં આવ્યો. એ એમના જીવનના મહાન ઇરાદાની પ્રાથમિક સફળતાને પુણ્ય દિવસ હતો. આ બડભાગી સંસ્થાએ એ કાર્ય અન્ત સુધી નીભાવ્યું. અમદાવાદના ભકતને આગ્રહ હતઃ પિતાને ત્યાં ચતુર્માસ રહેવાને. પણ માણસાના સંઘને આગ્રહ વધુ હતું. એ ચાતુર્માસ માણસામાં થયું. ગુરુ શ્રી સુખસાગરજી મહારાજ મહેસાણામાં ચાતુર્માસ રહ્યા. શહેર કરતાં આવાં ગામોમાં લેખન, વાચન ને ધ્યાનને સારો અવકાશ મળતો. સવારમાં અને બપોરે ગ્રંથવાચન-ખાસ કરીને આધુનિક ઇતિહાસકારોના ગ્રંથો તેમણે આ ચાતુર્માસમાં વાંચ્યા. શાસ્ત્રીજી પાસે વેદના મીમાંસા ગ્રંથનું અધ્યયન કર્યું. રાત્રીમાં ને સવારમાં ધ્યાનની પ્રવૃત્તિ શરૂ રાખી. લોકસંપર્કના ભારે શોખીન કે ભજનિક, કઈ ગાયક, કઈ ભરથરી, કેઈ ફકીર, સાંઈ, દરેવેશ સાધુ સંન્યાસી રોજ રોજ મુલાકાતે આવતા, ભજનોની ધૂન જામતી. દ્રષ્ટાંત ને ઉપદેશની અવિરત ધારા વહેતી. કેઈને બાધા, કેઈને નિયમ, કોઈને કંઈ ! રબારી લોકોને એકઠા કરી બંદોબસ્ત કરાવ્યો કે કેાઈને ઢેર ન વેચવાં. આજુબાજુનાં ગામડાંઓમાં આ સુદ આઠમે ઠાકરડાએ બકરાં વગેરેનો વધ કરતા. ઉપદેશ દ્વારા એ બંધ કરાવ્યું. માણસાના એ ચાતુર્માસમાં લીંબોદરાના ઠાકોર અને અલુવાના ઠાકોર પણ અવારનવાર લાભ લેવા આવતા. ચાતુર્માસ ઊતરે ચરિત્રનાયક શ્રી અમૃતસાગરજી સાથે વિહાર કરતા તેઓ મહેસાણા આવ્યા ને ગુરુશ્રી સાથે આગળ વધ્યા. ભેચણી, કડી, સાણંદ થઈ અમદાવાદ આવ્યા. આ વેળાના ચોમાસામાં ભાવનગર ખાતે પૂજ્યપાદ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય શ્રી નેમવિજયજીપે ભાવનગરમાં ને શ્રી ધર્મવિજયજીએ કાશી બનારસમાં આચાર્ય પદવી લીધી. કેટલીએક ચર્ચાઓ વહી નીકળી પણ આપણા ચરિત્રનાયકને એમાં રસ નહોતે. ખટપટથી એ સદા દૂર રહેતા. પાદરાવાસીઓના આગ્રહથી ચરિત્રનાયક શ્રી અમૃતસાગર તથા શ્રી ત્રાદ્ધિસાગરજીને લઈ પાદરા ગયા. પાદરા જતા માર્ગમાં જાહેર ભાષણ આપ્યાં. ખેડામાં બે ભાષણ આપ્યાં. For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ ગનિષ્ટ આચાર્ય વસે ગામ તે ખૂબ કેળવાયલું ને આગળ પડતું છે. ત્યાંના સંઘે ખૂબ સ્વાગત કર્યું. અહીં શેઠ ચુનીલાલ સાકળચંદ, જેઠાભાઈ નથુભાઈ, દરબાર ગોપાલદાસ, મોતીભાઈ અમીન તેમ જ હરિભાઈ ભાઉસાહેબના આગ્રહથી પાંચ ભાષણ આપ્યાં. એક એક ભાષણમાં સુધારવા યોગ્ય રિવાજોની સુંદર ચર્ચા કરી. ઠેર ઠેર જાહેર ભાષણ દ્વારા જનસમુદાયને પ્રબોધતા તેઓ ખંભાત આવ્યા. ખંભાત તે પ્રાચીન શહેર હતું. એક કાળે એ મહાન બંદર હતું. ગુજરાતની સમૃધિનું એ પ્રવેશદ્વાર હતું. મહી ને સાબરમતોની વચ્ચે એ વસેલું છે. ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ છે. જેનોની ત્યાં જબરી જાહોજલાલી હતી. ત્યાંના જેનોની લાગવગથી અનેક સત્તાઓ ગર્જતી. અહીં ખૂબ જૂના ગ્રંથભંડારો છે. અહીંની પાંજરાપોળને જોઈ, પશુઓની સેવા-ચાકરી જોઈ પ્રાચીન કાળના યુરોપીય મુસાફરે આશ્ચર્યમુગ્ધ થયા હતા. એમાંનું આજે કંઈ નથી, છતાં જૂની જાહોજલાલીની યાદ આવે છે. ચરિત્રનાયક તે ઈતિહાસના પૂજારી હતા. તેઓ અહીં આઠેક દિવસ રોકાયા. જૂને ગ્રંથભંડાર રોજ જઈને તપા, દેરાસરની યાત્રા કરી. વ્યાખ્યાન પણ આપ્યાં. ખંભાતથી વટાદરા, ગંભીરા ને ઉમટી થઈ તેઓ પાદરા આવ્યા. પાદરામાં થોડોક સમય ગાળી તેઓ વડોદરા આવ્યા, પ્રથમ મામાની પોળ વ્યાખ્યાન વાચવા માંડયું. પણ પછી કેઠીપળના શ્રાવકના આગ્રહથી ત્યાં ગયા. વિદ્વત્તા કેવડાના ગુરછ જેવી છે. એ જેમ વધુ ને વધુ પ્રસરતી જાય તેમ વધુ સુગંધ આપે છે. ચરિત્રનાયક શ્રીમદ બુદિધસાગરજીની ખ્યાતિ ધીરે ધીરે બધે પ્રસરતી જતી હતી, ગુજરાતના ગરવા સંત તરીકેની એમની નામના વધતી જતી હતી. કે એમને કવિ અને કઈ એમને દેગી તરીકે માન આપતા. - કેવડાનાં આ સુગંધકણ વડોદરાના રાજમહેલ સુધી પહોંચ્યાં. સુગંધના ખાસ શોખીન, મહારાજા સયાજીરાવ ગાયકવાડને એમણે આકર્ષિત કર્યા. પોતાના રાજ્યના, પોતાની પ્રજાના, અભણ ગણાતી કેમના મહાન મહાત્માને મળવાને પિતાની ઈચ્છા રાજવૈદ બાપુભાઈ હીરાભાઈ પાસે જાહેર કરી. વસંતને સમય હતે. ચૈત્ર મહિને હ, શુકલા ચતુથીને દિવસે રાજમહેલમાં ભાષણ યોજાયું. સર સયાજીરાવ પોતે કુશળ વિચારક ને વિદ્વાન હતા, સાઠ વર્ષની ઉંમર થયા પછી સંસ્કૃતને અભ્યાસ એક શાસ્ત્રીજી પાસે શરૂ કર્યો હતો. ઉપરાંત પોતાની પાસે શાસ્ત્રીઓ રાખી નિયમિત સ્વાધ્યાય કરતા. આર્યવની પ્રાચીન પરંપરાના એ પૂજારી હતા, તેઓ એ આજ આ વસ્તુનો પ્રત્યવાય થો છે ! ઘણા જૈન સાધુઓ પોતાના શિષ્યોની-ભક્તોની રાજકીય લાગવગથી રાજાઓ સાથે સંબંધ બાંધે છે, ને ખુશામતથી નિભાવી પોતાની કર્તાિ લાલસાને પોષે છે. લેખકને આવાં અનેક ઉદાહરણે જાણીતાં છે, For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાપ્રેમી વડોદરા નરેશ છે. શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabhatirth.org અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળ પેાતાના વિદ્વાન પંડિતા, શાસ્ત્રી, સભામાં નેતર્યા. મેટા અમલદારને પણ પણ તેડાં હતાં. લગભગ ઢાંઢેક હજારની માનવમેદની હતી. ૨૩૩ આય સમાજિસ્ટ વક્તા ને વેદાંતના જ્ઞાતાઓને આમ ત્રણ હતાં. નગરના સભાવિત સગૃહસ્થાને Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનસમાજના આ અવૃત નિયત સમયે ત્યાં પહોંચ્યા. મહારાજાએ ખુદ સામે આવી મહારાજનું સન્માન કર્યું, વિધિનાં વિધાન અદ્ભુત છે. ભાગ્યના અજબ પલટાએ સર્જેલા એ મહાન આત્માએ આજે મિલન સાધી રહ્યા હતા. બંનેની સાધનાનાં વર્ષ કઠિન હતાં. બંનેએ એકાકી રહીને ધ્રુવતારકની પ્રાપ્તિ કરી હતી. એકે રાજ્યપદ પ્રાપ્ત કર્યું હતું, એકે સંતનું પદ, સંત વધે કે સમ્રાટ ? આ સંતાન હમેશાં સમ્રાટ કરતાં સંતનું મહત્ત્વ વધુ આંકે છે. ગુજરાતના આ મહાન સંતે વડાદરાનરેશ અને સભાજનોને બે ક્લાકની પેાતાની ×પ્રવચન–ધારાથી ભીંજવી નાખ્યા. વિષય ‘આત્માન્નતિ’નેા હતેા. આત્મા શું અને આત્માની ઉન્નતિ શું ઃ એની રસભરી ચર્ચા અને પછી માનવજીવનનું વેધક આલેાચન ! મહારાજા સયાજીરાવ પૃથ્વીનો પ્રદક્ષિણા દેનાર હતા. દેશદેશના પ્રસિધ્ધ વકતાઓને સાંભળ્યા હતા. આ વક્તા પણ અદ્ભુત લાગ્યા. પુનમલનની આશા સાથે એ સભા વિસર્જન થઈ. આ વેળા પાદરા ખાતે શ્રી. મેાહનલાલ હેમચંદ વકીલના પુત્રના મૃત્યુના સમાચાર મળ્યા. પુત્રમૃત્યુથી વત્સલ પિતા શેકનિમગ્ન બન્યા હતા. વકીલજી ચરિત્રનાયકના પૂ ભક્ત બની ચૂકયા હતા. ઉપા. શ્રીયશેાવિજયજીની પાદુકાનાં દર્શન માટે તેમણે ભાતની ખાધા પાદરા ખાતે લીધેલી. કેટલાંક વર્ષો બાદ ડભાઇ જઇ શકેલા. ભક્તવત્સલ ચરિત્રનાયક વડાદરાથી પાદરા ગયા, ને વકીલને આધ્યાત્મિક ઉપદેશ આપી તેમના પુત્રશેાક ઉપશાંત કર્યો. પાદરાથી પ્રવાસ કરતા કરતા તેએ ફાગણ સુદ ૧૧ ના રાજ ડભેાઇ આવ્યા. લાઈ તે ઉપા. શ્રી. યશેાવિજયજી મહારાજનુ દેહવિમાચનનું પુનિત ધામ. કવિવર દયારામભાઈનું વતન. હીરા ભાગોળ ને નગરકાટ ત્યાં કઈ કઈ કથા કહેતાં ખડાં છે. ફાગણનો માસ ફૂલડે મહેાર્યો હતેા. કુદરત હસતી હતી. આકાશમાં પૂર્ણ ચંદ્ર ઝૂલતા હતા. ડભેાઇમાં આવેલ શ્રી. યશેવિજયજી મહારાજની પાદુકાનાં દન કર્યાં. એમના સ્થંભ પાસે ચાર ચાર કલાક ધ્યાન ધર્યું ને ત્યાં ઉપાધ્યાયજીની ચાવીસી બનાવી; જૈન શ્રાવકાને તેમના મહેાલ્લામાં હેાળી કરતા રાયા. ડભાઇથી વિહાર કરતા કરતા તેએ એરસદ આવ્યા. મારૂના ઉપાશ્રયમાં ઊતરીને જાહેર ભાષણાથી આખુ ગામ જાગ્રત કરી નાખ્યુ, રાજરાજનાં સુંદર ભાષણેાએ પ્રજાને ઘેલી કરો દીધી. ×આ ભાષણના સાર ‘સયાજીવિજય’ પત્રમાં પ્રગટ થયેા હતેા, તે તે ભાષણતુ અંગ્રેજીમાં ભાષાંતર કરીને પાદરાના વકીલ ત્રિભોવનદાસ દલપતરામે એક ટ્રેકટ પ્રગટ કર્યુ હતુ. ૩૦ For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ યોગનિષ્ઠ આચાર્ય - સાધુ-સંન્યાસીઓના સંસર્ગમાં મસ્ત રહેનાર ચરિત્રનાયક એક વાર સ્થાનકમાગી ઉપાશ્રયે જઈ ચડયા. ભેદ કે વિભેદ તે તેમને પર્યા નહતા. તેમણે ત્યાં અઠ્ઠા જમાવ્યા ને ઉપદેશ શરૂ કર્યો. ઉપાશ્રયમાં શ્રી. અમીરખજી આદિ ચાર સ્થાનકમાગી સાધુઓ હતા. ધીરે ધીરે તેઓ ચર્ચામાં ભાગ લેવા માંડયા. જૈનમૂર્તિ વિષે પ્રશ્ન નીકળે. અન્ય કઈ હોત તે ઉગ્ર ઝનૂનથી તેને વિધિ કે નિષેધ કરતા પણ અહીં એવું ઝનૂન હતું જ નહીં. સત્યાન્વેષી દ્રષ્ટિથી તેઓએ ધર્મનો ઈતિહાસ, ધર્મનુ સાથે શું ને સાધન શું? મૂર્તિપૂજક માણસને સદા મૂર્તિ-દેહ પર મોહ રહ્યો છે, છતાં મૂર્તિને નિષેધ થવાનાં કારણોની પણ ચર્ચા કરી. એ કારણે સાચાં હતાં, પણ કાર્યમાં ભૂલ હતી! શ્રી અમીરબજી આ સંતનું નિષ્પક્ષપાત વિવેચન સાંભળી રહ્યા. આમ સંસર્ગ મિષ્ટ થયો ને આગળ વધે. બીજી મુલાકાતે જૈનશાસ્ત્રો વિષે ચર્ચા ચાલી. શ્વેતાંબરોએ જાળવેલાં આગમો, દિગબરએ આગમો છોડી વિદ્વાન આચાર્યોના ગ્રંથ સ્વીકારેલા, ને સ્થાનકમાગીએએ રચેલા ટબા, આ વચ્ચેની સુંદર મીમાંસા કરી ને આગ્રહ કર્યો કે વિદ્વાન છે, બુદ્ધિશાળી છે તે બધું વાંચે વિચારે. સારું લાગે તે સ્વીકારે. બોરસદથી વિહાર કરતાં પહેલાં શ્રી. અમીરખજી અને તેમના સાધુઓએ નિર્ણય કર્યો કે આ સંતની પાસે દીક્ષા લેવી ને તેમની પાસે રહેવું, ભણવું, શાસ્ત્રો જેવાં ને આત્મકલ્યાણ કરવું. તેઓએ પોતાને વિચાર ચરિત્રનાયકને જણાવ્યું. તેમણે કહ્યું : “ઈરછા થાય ત્યારે ખુશીથી આવજો.” ચરિત્રનાયકે કાવીઠા તરફ વિહાર કર્યો. અમીરખજીએ ખેડા તરફ પણ બંનેનું ધ્યેય એક જ તરફ હતું. વિશેષ પરિચય પત્રવ્યવહાર દ્વારા ગાઢ બનતો રહ્યો. કાવીઠામાં શ્રીમદ હુકમમુનિજી તથા શ્રી રામચંદ્રજીના ચુસ્ત ભકત શ્રી ઝવેરભાઈ તથા રતનચંદ્રભાઈ ચરિત્રનાયકના અધ્યાત્મ એગ જ્ઞાનાચારથી મુગ્ધ બની આજીવન તેમના ભક્ત બન્યા. ચરિત્રનાયક અમદાવાદ પહોંચ્યા ત્યારે લગભગ બધી વાતને નિર્ણય થઈ ચૂક હતો છતાં સમાજભય, ભક્તનો ત્યાગ વગેરે બાબતે સાધુ અમીરખજીને મૂંઝવી રહી હતી. છેલ્લો પત્ર વરઘોષણા કરતા આવ્યા? “વહાલા શુધ્ધાત્માઓ, તમે અમૂલ્ય સમય સદ-ઉપગમાં ગાળશે. નિષ્કામ બુદ્ધિથી હું કેણ, કયાંથી આવ્ય, કયાં જઈશ, શું કરવું ઈત્યાદિ વા પર એકાંતમાં વિચાર કરશે. બંધુઓ, સત્સમાગમના આનંદને સ્વાદ કરવા ચાહું છું. અંતર પ્રદેશમાં સુખ શેઠું છું. આત્મામાં ઊતરીને કંઈ આત્માનંદ સ્વાદ છે, તે For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabhatirth.org અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળ માટે મેં દેશ, કુળ, જાત, લેલજજા, ભય આદિ સર્વાંને! ત્યાગ કર્યો છે; અને કહ્યું છે, કે “ હમ તે દુનિયા સે ન ડરેંગે : આતમધ્યાન ધરેગે. દુનિયા દીવાની ગાંડા કહેશે : ક્રાžક મારણુ ધાશે, લજ્જા, ભય, કીર્તિ અપકતિ : માન થકી શુ થાશે ? ** Acharya Shri Kailassagarsuri Gyanmandir “બધુએ, કાનુ` કાઈ છે ? મર્યા બાદ કાણુ ભકત ખચાવશે ? મારું આત્મજીવન અધ્યાત્મ જ્ઞાન–ક્રિયાનું ઉચ્ચ કરું છુ : તમેા પણ ઉચ્ચ કરશે. ૨૩૫ વિશેષ જે કરવાનુ છે, તે કરી લે. શા માટે વિલંબ કરે છે ? નિશ્ચય ખાતરી છે, કે ત્રણ અ`ધુઓને બુધ્ધિસાગર પ્રાણ કરતાં પ્રિય ગણી ઉચ્ચ દશા પ્રાપ્ત કરાવશે. હવે શુ લખું? તમારું હૃદય જે લખે તે જ હું લખું છું. ખરા પ્રેમથી ધર્માંકા લખશેા. ” શાન્તિ રૂ.” શેઢી નદી અને વાત્રક નદીના સુભગ સંગમને આળગી જ્યારે આ પત્ર ખેડા પહેાંચે ત્યારે અમીરખજી ઋષિ છેલ્લે નિણૅય કરી ચુકયા હતા. કમર બાંધી, ગડિયાં ઉપાડી એમણે ગુડિયા વેલથી અમદાવાદ તરફ પ્રયાણ કર્યુ.. સંસારના સુવર્ણ –સ'ચાગ ત્યાં રાહ જોતા ખડા હતા. For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨] સ્વપ્નદ્રષ્ટાનું સૂરત Aજરાતનો જૈન સમાજ અને વિશેષ કરીને અમદાવાદને જન સમાજ ચોંકી ઊઠે હતા. કારણ કે એક નહિ પણ પાંચ પાંચ સ્થાનકમાગી સાધુઓ મૂર્તિપૂજક પંથની સાધુતા સ્વીકારતા હતા અને મૂર્તિપૂજકંધર્મ સ્વીકારાવવાનું શ્રેય શ્રીમાનબુધિસાગરજીને ફાળે જતું હતું. શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં પુણ્યશ્લેક બુટેરાયજીથી લઈને એક પ્રતાપી સ્થાનકમાગ મુનિઓને વર્ગ ઊતરી આવ્યો હતે. ને એ સ્થાનકમાગી સાધુઓએ શ્વેતાંબરી મૂર્તિપૂજક સાધુઓ કરતાં વિશેષ પ્રભાવ, તમન્ના ને ખુમારી દર્શાવી સમાજને ઉન્નત કર્યો હતો. આજે એ સ્ત્રોત જાણે ફરી વહી નીકળ્યા હોય તેમ લાગતું હતું. શેઠ દલપતભાઈ ભગુભાઈનો વડો આ કાર્ય માટે નિણત કરવામાં આવ્યો હતો, ને સલામતીપૂર્વક ચારે સાધુઓને ત્યાં રાખવામાં આવ્યા હતા. એક જ ધર્મના ત્રણ ફિરકામાંથી પણ, એકબીજાના થડા થોડા ફેરફાર સાથેના મત-પથનો સત્યશોધક બુધિથી સ્વીકાર કરે, એ સાંપ્રદાયિક અભિનિવેશના કાળમાં દુષ્કર કાર્ય હતું. યોગ્ય સમયે કાર્યનો ભવ્ય રીતે આરંભ કરવામાં આવ્યો : ચારે સ્થાનકમાગી સાધુઓમાંથી વડા શ્રી. અમીરખજી ઋષિનું નામ અજિતસાગરજી, તેમના બંધુનું નામ મહેન્દ્રસાગરજી ને અન્ય ત્રણ સાધુઓનાં નામ સૌભાગ્યસાગર, હીરસાગરજી ને સિધિસાગરજી રાખવામાં આવ્યાં. જનતા આ નવા સાધુઓને જોઈ આનંદમાં ગરકાવ થઈ ગઈ, ને મૂર્તિ પૂજક સમાજે એ દિવસે પોતાનો દિગ્વિજય માણ્યો. શ્રીમદ બુધિસાગરજીના શિષ્ય તરીકે જ્યારે શ્રી. અજિતસાગરજી વગેરે આવીને ખડા રહ્યા ત્યારે સહુને લાગ્યું કે યોગ્ય ગુરુને યોગ્ય શિષ્યની પ્રાપ્તિ થઈ ગઈ. નવમુનિ શ્રી. અજિતસાગરજીની પ્રાભાવિક મુખમુદ્રા, જવલંત રૂપ રાજગી જે રૂવાબ જોઈ બધા આનંદમાં ગરકાવ થઈ ગયા. ચાતુર્માસના દિવસો નજીક હતા. અમદાવાદનો જૈન સમાજ ભારે આકષાયો હતો, સારા સારા શ્રોતાજને એકત્ર થતા હતા. શ્રોતાઓમાં શિરોમણિ જેવા શ્રીયુત છોટાલાલ For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસિદ્ધવક્તા સ્વ. આચાર્ય શ્રી અજિતસાગર સૂરીશ્વરજી [ પર ] For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ hri Mahavir Jain A For Private And Personal Use Only ગુરુમદિરમાં ગુરુમૂર્તિ પ્રતિષ્ઠાપ્રસંગે શ્રી. અજિતસાગરસૂરિજી શાંતિસ્નાત્ર ૧૯૮૩. ફાગણ, વીજાપુર Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વપ્નદ્રષ્ટાનું સુરત લખમીચંદ જેઓ “ચાંપલી’ના ઉપનામથી ઓળખાતા તેઓ પણ વિદ્વાન મુનિરાજની ભાવવાહી ને શાસ્ત્રીય વાણી સાંભળવા આવતા. શ્રીયુત છોટાલાલે પુણ્યલેક બુટેરાયજી, મહાપ્રતાપી શ્રી. મુલચંદજી મહારાજ, શ્રી રવિસાગરજી મ. ના શિષ્ય શ્રી. શાન્તિસાગરજીનાં વ્યાખ્યાને સાંભળ્યાં હતાંને સુપ્રસિદ્ધ તપસીજી પાસેથી તન અવધ કર્યો હતો. દ્રવ્યાનુયેાગના તેઓ સારા જ્ઞાતા હતા. અન્ય પ્રસિદ્ધ શ્રોતાઓમાં વિદ્યાશાળાના કેટલાક ગૃહસ્થ, નગરશેઠ મોહનલાલ લલ્લુભાઈ તથા ઉજમ ફઈની ધર્મશાળાના સંરક્ષક મુખ્ય હતા, અમદાવાદના પ્રસિદ્ધ માસ્તર શા. હીરાચંદ કઠલભાઇ, શા. બાલાભાઈ કાલભાઈ, શ્રીયુત આલમચંદ, આંબલીની પાળના ઉપાશ્રયના આગેવાન શ્રાવક હીરાચંદ સજાણજી વગેરે પણ હતા. શ્રાવિકાઓમાં શેઠાણી ગંગાબેન, શેઠ ઉમાભાઈ હઠીસીંગનાં પત્ની સુશ્રાવિકા ચંચળબેન, નગરશેઠ માયાભાઈ પ્રેમાભાઈનાં પત્ની મુકતાબેન, શેઠ દલપતભાઈ મગનલાલનાં સુપુત્રી સરસ્વતીબેન તથા શેઠ લાલભાઈ દલપતભાઈનાં સપુત્રી માણેકબેન વગેરે હતાં. આ બધી બહેન પ્રકરણની સારી જ્ઞાતા હતી. સાધ્વીઓમાં હરખશ્રીજી વગેરે હતાં. આ બધાના આગ્રહથી વ્યાખ્યાનમાં આવશ્યક સૂત્રનું વાચન શરૂ થયું. ને ઉત્તર વ્યાખ્યાનમાં પ્રશ્નોત્તર રત્નમાલા વંચાવા માંડયું. શ્રોતાઓની ભારે મેદની જામવા લાગી. ઉપાશ્રયમાં જગ્યાની તંગી લાગવા માંડી. વ્યાખ્યાતા ને શ્રોતાની અદૂભુત તલ્લીનતા જામી હતી; અને એવી તકલીનતા જામી જાય ત્યારે સ્થળ-કાળનો વિચાર લુપ્ત થઈ જાય છે. પહેલા જ વ્યાખ્યાનમાં દેઢ કલાક વીતી જવા લાગ્યા. આખરે એ નિર્ણય કરવામાં આવ્યો કે પાછળના વ્યાખ્યાનમાં શ્રી ચરિત્રનાયકના નવા શિષ્ય શ્રી અજિતસાગરેજી વ્યાખ્યાન વાંચે. આ નિર્ણય પ્રમાણે શ્રી, અજિતસાગરજીએ ભીમસેન રાસ વાંગવો શરૂ કર્યો; ને પિતાન વાણીમાધુર્ય ને વાકછટાથી શ્રોતાઓનું મન હરી લીધું. ગુરુને યોગ્ય શિષ્યની પ્રાપ્તિથી સહુ હિતેષીનાં મન સંતોષ અનુભવવા લાગ્યાં. આ વેળા અમદાવાદમાં જુદા જુદા ઉપાશ્રયે સુવિહિત સાધુઓનાં ચાતુર્માસ હતાં. પાંજરાપોળના ઉપાશ્રયે શ્રી. હસવિજયજી મહારાજ હતા. ઉજમફઈની ધર્મશાળાએ ૫. શ્રી. ચતુરવિજયજી હતા. વિદ્યાશાળા ખાતે પંન્યાસ મેઘવિજયજી ને ડહેલાના ઉપાશ્રયમાં પંન્યાસ ભાવવિજયજી ને પંન્યાસ નીતિવિજયજી હતા. લવારની પળના ઉપાશ્રયે મુનિ બુધિવિજયજી તથા પંન્યાસ પ્રતાપવિજયજી હતા, વિમલના ઉપાશ્રયે શ્રી, સૌભાગ્યવિમલજી વગેરે હતા. ચરિત્રનાયકને શ્રી. હંસવિજયજી મહારાજ સાથે ઘણો ધર્મ સ્નેહ હતો; અને તેઓ અનેકવાર તેમને સમાગમ કરતા, આ ઉપરાંત તેમની હમેશની આદત મુજબ એ સર્વ સંપર્કમાં માનનારા હતા; અને તે કારણે અવાર નવાર સહુને મળ્યા કરતા, સહુની સાથે વિચારોની આપ-લે કરતા. ને તેમનું દ્રષ્ટિબિંદુ સમજવા યથાશક્ય પ્રયત્ન કરતા. આ સરલ, For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabhatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ ઉદાર ને હેતાળ ક્રુતિની મુલાકાતે અન્ય મૂનિએ પણ આવતા. એ વર્ષોંના પયુ ષણમાં શ્રાવકોના માટે સમૂહ ચરિત્રનાયકની વ્યાખ્યાન–ધારા ઝીલવા એકત્ર થયેા. આને પરિણામે કેટલીક વાર સ્થાનાભાવ થતેને શ્રોતાઓને નિરાશ થવું પડતું. ચેાનિષ્ઠ આચાય આ પ્રવૃત્તિમેમાં પણ ચરત્રનાયક પેાતાના સ્વાધ્યાયમાં લેશ પણ ચૂકતા નહીં. સવામાં પેાતાના અભ્યાસ કરતા. પછી વ્યાખ્યાન વાંચતા. ગોચરી-પાણી પછી તે આરામ કરતા. એ વખતે જુદી જુદી જાતના ને નાતના માણસા શંકા—સમાધાન માટે આવતા, તેમની સાથે ચર્ચા કરતા. નવરાશની વેળાએ પેાતાના ગુરુજી શ્રી. સુખસાગરજી મહારાજની પાસે એસી તેમના વિશાળ અનુભવાતું અધ્યયન કરતા ઃ તે રાત્રિએ ધ્યાન ને સમાધિમાં લીન થતા. કારતકી પૂર્ણિમાને દિવસે પટદર્શન માટે અમદાવાદના ચતુર્વિધ સંઘ જમાલપુર તરફ જતે; ને ત્યાં શ્રી. સિદ્ધાચળનાં ચિત્રમય દર્શન-વંદન કરી પાછા ફરતા. દરેક ઉપાશ્રયના સાધુઓ પેાતાના સમુદાય અને ભકતગણુ સાથે ત્યાં આવતા ને દન--વંદન કરી જતા. આ વેળા આપણા રિત્રનાયકના ઉસાડુથી ને વડીલ સાધુ એની અનુમતિથી શ્રી. હું સવિજયજી મહારાજ, ૫. ચતુવિજયજી, ગુરુ શ્રી સુખસાગરજી, ૫. મેઘવિજયજી તથા ૫. નીતિવિંજયજી વગેરેએ સયુક્ત થઇને દન-વંદન ને ચૈત્યવંદન કર્યાં. અમદાવાદના જૈનોને હરખાવે તેવા આ પ્રસંગ અન્ડ્રેડ હતા. આટલા મહાન મુનિઓનુ મિલન એમને આશ્ચર્યજનક હતુ. ચાતુર્માસ પૂર્ણ થયે ગુરુજી સાથે ચરિત્રનાયક સરખેજના સંઘમાં ગયા, પચાસેક હાથ ઊંચી સાબરમતીની ભેખડ પર આ ગામ વસેલું છે, ને અમદાવાદથી ચારેક ગાઉં દૂર છે, આ વેળા મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીની કીર્તિ મેઢાં મેટાં શહેરે પ્રસરી વળી હતી. તેમની વિદ્વત્તા ને વિદ્વત્તા સાથે નિરભિમાનતા ભલભલા વિરાધીઓની વચ્ચે માગ મૂકાવતી. ખટપટથી તેઓ લગભગ દૂર જ રહેતા. સાધુ સંગઠન ને સંઘસંગઠનના મજબૂત હિમાયતી હેાવાથી શહેરે શહેરના જૈન સંઘેા તેમના આગમન માટે ઉત્સુક રહેતા. અને તેઓ જ્યાં જતા ત્યાં પેાતાની પ્રતિભાથી સ ંપ, સુલેડુ ને ધર્માંચ પ્રગટાવતા. અઢારે કામ જેનેને, ત સાધુઓને અને મંદિરને માનની નજરે વ્હેવા લાગતી. For Private And Personal Use Only સૂરતના જાણીતા ઝવેરી જીવણચંદ્ર ધરમચંદ આ વેળા સૂરત પધારવા માટે વિનંતિ કરવા આવ્યા. તેમણે ગુરુ શ્રી. સુખસાગરજી મહારાજને વિનંતિ કરી કે આપ શિષ્ય સમુ દાયસહ સૂરત પધારા ! વિનંતી સુંદર હતી, ધમ પ્રભાવનાને ભારે યેગ હતે. પણ હવે તે વૃદ્ધાવસ્થા દમી રહી હતી; વળી આ જુવાન સાધુઓની પ્રબલ વેગભરી પ્રવૃત્તિને પહેચી વળાય તેમ નહાતુ. એ ઉત્રિહારા, માર્ગની મૂંઝવણા શરીર વેઠી શકે તેવું પણ નહાતું. તેઓએ માનનીય ઝવેરીને શ્રી. બુદ્ધિસાગરજીને લઈ જવા આજ્ઞા આપીઃ ને Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વપ્ન દ્રષ્ટાંનું સૂરત સરખેજથી વૃદ્ધ ગુરુજીએ અમદાવાદ તરફ ઋધ્ધિસાગરજી સાથે વિહાર કર્યાં. ચરિત્રનાયકે સ્વશિષ્ય અમૃતસાગરજી, અજિતસાગરજી, સૌભાગ્યસાગરજી, વૃધ્ધિસાગરજી આદિ સાથે સાણંદ તરફ વિહાર કર્યો. સ્થાનકમાળી સ ંપ્રદાયમાંથી આવેલા મુનિરાજોને શ્રી. સિદ્ધાચલજીનાં દર્શન કરાવવા પ્રથમ પ્રયાણ પાલીતાણા તરફ કર્યું. ૨૩૯ સિદ્ધગિરિની આ યાત્રા ત્રીજી વારની હતી. અહીં તેએ અઢાર દિવસ રોકાયા ને રાજ એક એક યાત્રા કરી. શ્રી. અજિતસાગરજીએ જન્મ ધરીને આજે નીરખેલા આ ગિરિને ભેટીને ખૂબ આનંદ અનુભવ્યેા, ને સ ંપૂર્ણ તીથ યાત્રા કરતાં કરતાં એમનું રામરામ વિકસ્વર થઇ રહ્યુ. રાજરાજની યાત્રા છતાં તેમનુ દિલ જાણે સદા દર્શનાતુર રહેવા લાગ્યું. ગુરુદેવ શ્રી. રવિસાગરજી મહારાજની આજ્ઞા હતી કે પાલીતાણામાં આત્માથી સાધુઓએ ઘણું રહેવું નહી. જો રહેવુ પડે તેા મિષ્ટાન્ન વિનાના આહાર લેવા, વા લૂખું ભાજન કરવું યા ઉપવાસ કરવા, અને સ્રીરિચય વિનાની ધર્મશાળામાં વસવું. ગુરુદેવનાં આ વાકયેાની પ્રતીતિ ચરિત્રનાયકને ગૃહસ્થાવાસમાં થઇ ગઇ હતી, ને એક નોંધ દ્વારા ઘેાડાએક નિયમો પણ કર્યા હતા. આ ઉપરાંત પેાતાના અમદાવાદના ચાતુર્માસમાં શેઠ મનસુખભાઇ ભગુભાઇ, શેઠ ચીમનલાલ નગીનદાસ તથા શેઠ વીરચંદ દીપચંદને ઉપદેશ આપી, પાલીતાણા ખાતે એક અલગ ધમ શાળા માટે પ્રેરણા કરી હતીઃ તેમ જ તે ધર્મશાળામાં સ્ત્રી ને સાધ્વીઓ ન ઉતરે તેવું બંધારણ કરવા કહ્યું હતું. સ જોગાનુસાર આ કા અન્યું નહીં; પણ ચરિત્રનાયકને એ વાત સદા ખટકયા કરી, ને આ કારણે સિદ્ધાચળજીમાં લાંબે વસવાટ તેમણે કદી પસંદ ન કર્યાં. આ વેળા અહી' પંજાબની ધરા પર જૈનત્વની ધજા ફરકાવીને આવેલા, શ્રી. વલ્લભવિજયજી તથા શ્રી લલિતવિજયજી સાથે તેમને મેળાપ થયેા. તેઓ રાધનપુરથી શેઠ મોતીલાલ મુળજીના સંઘમાં આવ્યા હતા. બધા વચ્ચે સુદર જ્ઞાનચર્ચા ચાલી ને એ મિલને અનેને માટે સુખદ સ્મરણાં મૂકયાં. આ સિવાય અહીં વિજયનેમિસૂરિજી તથા તેમના સાધુઓની મુલાકાત થઇ. રાધનપુરી શ્રી ભકિતવિજયજી, શ્રી નીતિવિજયજીના પ્રશિષ્ય શ્રી. મણિવિજયજી તેમજ અન્ય ગચ્છના સાધુએ સાથે મુલાકાત થઈ. તેની ચર્ચાને મુખ્ય વિષય સંઘની ને ધર્માંની ઉન્નતિના રહેતા. ચરિત્રનાયકને સદાના પ્રિય મુનિ શ્રી. કરવિજયજીને પણ અહી' મેળાપ થયેા. For Private And Personal Use Only શેઠ આણંદજી કલ્યાણજીના કારખાનાના (પેઢી) મુનીમ બાબુ ગિરધારીલાલજી ધર્મપ્રશ્નોના રસિયા હતા. તેએ ભગવતી તથા પન્નવણા સૂત્રમાં આવતા કેટલાક દુર્ગંધ વિષયા સમજવા ચિરત્રનાયકની પાસે આવતા. ચરિત્રનાયક એ વિષયે સમજાવતા ઉપરાંત કેઇક વાર પેઢી વિષે, ધમ શાળાઓ વિષે તથા યાત્રીઓ વિષે ઉપયેગી સૂચન કરતા. સિદ્ધાચળની યાત્રા સાનંદ સમાપ્ત કરી તે સેાનગઢ, વળા (ત્રલ્લભીપુર), Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૦ ચેાનિક આચાય રતનપુર થઈ ધેાલેરા આવ્યા. ધેાલેરા ઘાઘાના જેવું જૂનું બદર હતું, ને અમદાવાદના મુખ્ય અંદર તરીકે ગણાતુ', અડ્ડી' એ જાહેર ભાષણેા આપ્યાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir ધોલેરાથી એરૂ થઇ ખંભાત બંદરે આવ્યા, ખંભાતના સંઘે ઠાઠમાઠથી પ્રવેશેાત્સવ કર્યાં. અહી' થેાડા દિવસ સ્થિરતા કરી જૈનશાળામાં સકળસઘને ઉપદેશ આપી આગળ વધ્યા. વટાદરા, ગંભીરા, ઉમેટા, છાણી થઇ વડાદરા પધાર્યા. વડેદરા તે તેમની વાણીના આસ્વાદ પામેલુ' નગર હતું. થાડાએક દિવસેામાં પણ જૈન અને જૈનેતરો સમક્ષ તેમણે ઘણા ધ બેધ આપ્યા. સૂબા તેમજ અમલદાર વર્ગને તેમણે ધર્માંધ ઉપરાંત સ્વકતવ્ય વિષે ઘણુ` કહ્યું. વડોદરાથી સૂરત તરફ વિહાર આગળ વધ્યા. વડાદરા, મકરપુરા થઇને ઇટોલા આવ્યા. અહીં આર્યસમાજી તથા સ્થાનકવાસી ભાઇએ સાથે મૂર્તિ સ ંબંધી ખૂબ ચર્ચા થઇ. સહાનુભૂતિપૂર્વક પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવ્યું. ઇટાલાથી આગળ કૂમકદમ કરતા તે મીયાંગામ થઇ પાલેજ આવ્યા. પાલેજની નિશાળમાં એક જાહેર ભાષણ આપી અનાર તરફ વધ્યા. શેઠ દીપચંદભાઇના આગ્રહથી અંગારેશ્વર આવ્યા ને ત્યાંથી શુકલતી અને ઝઘડિયા તીની યાત્રાએ ગયા, શુકલતી સુંદર સ્થળ છે, રાજા ચદ્રગુપ્તના વખતથી એ હિંદુતી લેખાય છે. પવિત્ર એવી નમઁદા નદી વહે છે : ને એના બેટમાં કબીરવડ આવેલા છે. ઝઘડીઆ તી પણ પ્રાચીન જૈનતી છે : ને સુંદર કુદરતના લીધે મન ઠરે તેવુ છે. સુરતના કેટલાએક જૈનો અહી' દનાર્થે આવી પરિચય સાધી ગયા. ઘડીઆથી મિયાંગામ માંગરાળ થઈ તેએ તડકેસર આવ્યા, અહીં ઘણા મારવાડીઓ વસે છે, ને જૈન ધમ પાળે છે. પણ સાધુએ માટે ઉપાશ્રયની ખામી હતી. ચિરત્રનાયકે ભૂતાજી વગેરે મારવાડી ભાઇએને એકત્ર કરી પ્રેરણા કરી : તેમજ સુરતથી મદદ અપાવવા પણ કહ્યું. અહી થી કુડગસ, કઠોર, સાયણ થઇને કતાર ગામ આવ્યા. સૂરત જિલ્લાની રસાળ ભૂમિ શરૂ થઇ ચૂકી ને લહેરી માનવીઓના એ મુલકમાં કુદરતે પેાતાની યણનું દંડકારણ્ય આ જ જિલ્લામાં છે. સાગર અને હતી : ને જેવી રસાળ ભૂમિ તેવાં રસિક શેાભા ખડકી દીધી છે, વાલ્મીકિ રામાસરિતા આંખા પ્રાંતને પખાળે છે, તારગામ હિંદુ તીથ છે, પણ શ્રી. મેાહનલાલજી મહારાજ એ ગામમાં આવ્યા ત્યારથી ત્યાં સુદર જૈન મંદિર ને ધશાળા ત્યાં બધાયાં છે. જૈનો જાત્રા કરવા પણ આવે છે. માહ વદી બારશના રાજ અત્રે આવતાં સૂરતથી શેઠ જીવણચંદ ધરમચ', શેઠ નગીનદાસ ઝવેરચ, શેઠે ફકીરચ ંદ નગીનદાસ કપુરચંદ ઝવેરી, ઝવેરી ભુરિયાભાઈ જીવણચંદ, ઝવેરી ગુલાબચંદ દેવચ’૪, શેઠ લલ્લુભાઇ ધરમચંદ, શેઠ હીરાચ'દ નથુભાઇ, શેઠ નગીનદાસ મંછુભાઈ વગેરે અગ્રણ્ય સૂરતી મહાજને અનેક શ્રાવક-શ્રાવિકાએ સાથે ત્યાં આવ્યા, મેળાનુ For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org સ્વપ્નદ્રષ્ટાનું સુરત દ્રશ્ય ખડું થઈ ગયું.... બીજે દિવસે સૂરતમાં પ્રવેશ હતા. સૂરતી સગ્રહસ્થાએ પેાતાના ભાવ બતાવવામાં ને શાસનની પ્રભાવના કરવામાં કોઇ વાતની કમીના રાખી નહેાતી. એ કાળ એ જાતના હતા. જમણુ ને વરઘેાડા સિવાય પ્રભાવનાનાં કોઇ સ્થળ દેખાતાં નહેાતાં. સૂરત જેવા અલબેલા શહેરની અદ્ભુત શૈાભા હતી. Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ એને ‘સૂરત સેાનાની મૂરત’ કહેતા. ત્રણસેા વર્ષ પહેલાં ચાર્યાસી બંદરને વાવટા એને ત્યાં ફરકતા. સૂરતના જૈન ઝવેરીએ ને નાણાવટીએ જગતમાં માગ મુકાવતા. મકકા શરીફની યાત્રાએ જવા અહીં આવવુ પડતુ. અગ્રેજોએ પહેલી કેડી અહીં નાખેલી ને આજ બંદરેથી પહેલી ગુજરાતણ-શેઠ હઠીસીંગનાં માતુશ્રી સૂરજમાઈ સુખઇ ખંદરે, શેઠ મેાતીશા સાથે હિસાબ સમજવા ગયેલાં, પણ જેમ એક શ્રીમંત અને તા અનેક નિધન અને; એવા નિયમ છે, તેમ એક નવું શહેર સરજાય તો અનેક જૂનાં ગામ નગરને સંહાર કરી લે. મુંબઇ બંદર હિંદુસ્થાનની અલકાપુરી બન્યું ને સૂરતને શૈાષી ગયુ. રા છતાં સૂરતી એટલે લહેરી. સુખમાંય લહેર કરે ને દુઃખમાંય લહેર કરે. એનુ ઉપનામ લાલા. એ સુરતી લાલાઓએ પડતા સૂરતને ખાળી રાખ્યું. મરણ માટે કાશીની જાત્રા કરનારાઓ ને જમણુ માટે સૂરતની સહેલગાહે આવનારા આજે પણ હજી જૂની કહેવતની ઝમક ન્યાળે છે. સૂરતની ભૂમિ એટલે અટકી કવિ ન†ઢની ભૂમિ. એ ભૂમિ પર એક અન્ય અટકી, સદાચારી સાધુકવિએ પગ મૂકયા. ગેાપિપુરામાં પુજ્ય શ્રી મેાહનલાલજી મહારાજના ઉપાશ્રયમાંથી સહુ પ્રથમ વાણીવિન્યાસ કરી ક`બેધ આપ્યા. નવીન વિચારે તે નવી વાણી હતી. શ્રી સંઘ આનંદ પામ્યા. સૂરતમાં ફાગણ માસ વ્યતીત કર્યાં, પણ કુદરત અને કલ્પનાના આ ઉપાસકને ઘણી વાર શહેરીજીવનના આડંબરે, ધમાધમી મૂંઝવી નાખતા. કવિત્વવાળું મન ઘણી વાર કુદરતના ચેાગાનમાં ચાલ્યા જવાનું કરતું. ચેાગિક આત્મા ધ્યાનને ચેાગ્ય સ્થળ કાળની ઝંખના કરતા. ૩૧ એ વેળા સૂરતના પ્રખ્યાત દાનવીર ઝવેરી શેઠ ધરમચંનૢ ઉદયચંદના સુપુત્રો શેઠ જીવણચંદ, ગુલાખભાઇ તથા મગનભાઈ અને દાનવીર નગીનદાસ કપુરચંદના સુપુત્રો શેઠ *કીરભાઇ, ગુલાબચંદભાઈ, રાવબહાદુર શેઠ હીરાચંદ મેાતીચક્ર, ઝવેરી ભુરિયાભાઇ જીવણચદ વગેરેએ મહારાજશ્રીને ડુમ્મસ પધારવાના આગ્રહ કર્યો, ને ચૈત્રી ઓળી સુંદર રીતે ઉજવાવવા વિનતી કરી. ડુમ્મસ દરિયા કિનારે આવેલુ પ્રકૃતિરમ્ય સ્થળ છે. એક તરફ્ ક્ષિતિજને ભેટતા અનન્તસાગર લહેરિયાં લેતા પડયા છે, બીજી તરફ સુંદર બગલાએ બંધાયલા છેઃ ને અનેક For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ર યોગનિ ! આચાર્ય સહેલાણીઓ ચૈત્ર-વૈશાખના તડકા ત્યાં ગાળે છે. સૂરતથી આઠ માઈલ પર આ સ્થળ આવેલું છે. ચરિત્રનાયકે આ આગ્રહમાં એક પંથ ને દો કાજ જોયાં. ઓળી પર તે તેમની અદ્દભુત શ્રદ્ધા હતી, ને મૃત્યુના મેમાં સપડાયા છતાં એક વાર તેને છોડી નહતી. તેઓએ આ આમંત્રણને સહર્ષ સ્વીકારી ડુમસ તરફ વિહાર કર્યો. પણ એ તો જ્યાં જાય ત્યાં પુષ્પની પાછળ ભ્રમર આવે એમ અનેક માણસો ત્યાં આવીને લાભ લેવા લાગ્યા. ઓળીમાં શ્રીપાલ રાજાને રાસ સુંદર રીતે વાંચ્યો. દાન, શિયળ, તપ અને ભાવ લક્ષીને અનેક કથાઓ કહેવામાં આવી. આજના યુગને જેની જરૂર હતી, એનું જ ભાષણ ચરિત્રનાયક કરતા. તેઓએ આજના યુગમાં સુખી થવા માટે આ ચાર વસ્તુ કેટલી જરૂરી છે, એને સુંદર ચિતાર રજૂ કર્યો. એ વેળા ધરમપુર સ્ટેટના રાજવી દર્શનાર્થે આવ્યા. ચરિત્રનાયકે તેમને સપ્ત વ્યસન વિષે સુંદર બોધ આપે. એ રાજવીએ શિકાર ન કરવાનું વ્રત સ્વીકાર્યું. અહીંની શાંતિમાં ચરિત્રનાયકે યોગ વિષે ગ્રંથ રચે શરૂ કર્યો, ને ટૂંક સમયમાં સંસ્કૃત ભાષામાં એકસો આઠ શ્લોકોમાં “ગદીપક ગ્રંથ રચીને સંપૂર્ણ કર્યો. આ ગ્રંથની પ્રસ્તાવનામાં તેઓએ આજે જૈનસમાજમાં યોગ તરફ બહુ દુર્લક્ષ ને અતિ અરુચિ ધરાવવામાં આવે છે, તેને પ્રમાણ આપતાં લખ્યું છે કે – श्रीयुते डुम्मस ग्रामे, बुध्यब्धिसाधुना शुभः । अष्टोत्तर शतप्रलोके, कृतो योगप्रदीपकः ।। જન શાસ્ત્રોમાં યોગ સંબંધી અનેક ગ્રંથો છે, યોગવિદ્યાના કેટલાક ગ્રંથો પહેલાં ગુપ્ત રાખવામાં આવતા. યોગનું પરિપૂર્ણ આરાધન કરીને વીસમાં તીર્થકર શ્રી મહાવીર પ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. વીતરાગ શ્રી મહાવીર પ્રભુએ યોગના અનેક ભેદોનું વર્ણન કર્યું છે. અન્ય દર્શાનીઓ યોગને માને છે, જ્યારે જનદર્શનમાં હલ્યોગ, રાજયોગ, ક્રિયાયોગ, ભકિતયોગ, મંત્રયોગ, લયયોગ, (સ્થિરતા), દેશવિરતિ ચોગ ને સર્વવિરતિ યોગ-આદિ સર્વ રોગોનો સમાવેશ થાય છે. જન શાસ્ત્ર પ્રમાણે જેટલા તીર્થંકરો થાય છે, તેટલા સર્વે વીરાથાનકરૂપ ગની આરાધના વડે જ થાય છે... જન સાધુઓ અને શ્રાવકોના ધાર્મિક આચારો ખરેખર યોગરૂપ જ છે. પંચ મહાવ્રત ને બાર વ્રતને યુગના પહેલા પગથિયા રૂપ યમમાં સમાવેશ થાય છે. * રન શાસ્ત્રોમાં અઠાવીશ પ્રકારની લબ્ધિઓ દર્શાવી છે, તે રોગીઓને ઉત્પન્ન થાય છે. તપશ્રર્યા કરવી તે પણ એક જાતને યોગ છે. પ્રતિલેખના, પ્રતિક્રમણ, પૂજા, સ્વાધ્યાય અને પાંચ સમિતિઓ પણ યોગરૂપ જ છે. મન, વચન અને કાયાના પાપોનો ત્યાગ કરવો, તે પણ એક જાતને યોગ છે. પ્રાય શ્ચિત કરવું તે પણ વેગ છે. વિનય, વૈયાવચ્ચ, ધ્યાન, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય વગેરેને પણ યોગમાં સમાવેશ છે. “ગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં ગની આઠ પ્રકારની દષ્ટિ જણાવી છે, તેઓનો પણ યુગમાં સમાવેશ થાય છે. For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વપ્નદ્રષ્ટાનું સુરત ૨૪૩ “પ્રતિષ્ઠા વખતે મંત્રો બોલવામાં આવે છે, તેને પણ યોગમાં સમાવેશ થાય છે. પ્રતિષ્ઠા વખતે ગ્રહોની પૂજા થાય છે, તે ગ્રહોના પાટલા પર જુદા જુદા રંગનાં વસ્ત્ર અને જુદાં જુદાં નૈવેદ્ય ધરવામાં આવે છે. તેમાં ચોગશાસ્ત્રકથિત પૃથિવીતત્વ આદિ તત્ત્વોનું ગંભીર રહસ્ય સમાયેલું છે; પણ તેને હાલના પ્રતિષ્ઠા કરનારાઓ બરાબર સમજી શકતા નથી. યોગોહવહનની ક્રિયાઓમાં તેમ જ પ્રતિક્રમણ તથા પ્રતિષ્ઠાની ક્રિયાઓમાં જે જે મુદ્રાઓ કરવામાં આવે છે, તેમાં પણ યોગનું જ રહસ્ય સમાયેલું છે. - A સરિમંત્રના ધારક આચાર્યોને મુદ્રાઓ તથા સંકલ્પ કરવા પડે છે, તેમાં પણ રોગનું ઉત્તમ રહસ્ય સમાયેલું છે. ચંદ્રવર ચાલતાં દીક્ષા દેવી, પ્રતિષ્ઠા કરવી, વગેરેમાં પણ યોગવિદ્યાને પ્રભાવ છે. અમુક દિશાએ મસ્તક રાખીને સૂવું, અમુક પડખે સૂઈ રહેવું, તેમાં પણ યોગવિદ્યાનું મહાત્મ અવાધાય છે. ; “લોગસ્સ વગેરેના કાયોત્સર્ગમાં પણ પ્રાણાયામથી શ્વાસોચ્છવાસનો નિયમ બંધાયો છે. “સમાહિતર. મુત્તમં દિન્ત' તથા અન્ય પણ એવાં આવશ્યક સૂત્રનાં વચને યોગનો માર્ગ દર્શાવે છે. પંચેન્દ્રિય સૂત્રમાં પણ આચાર્યને સાધવા યોગ્ય યોગ-આચાર બતાવ્યો છે.” આ રીતે ચોગપ્રેમી મહાત્માની પ્રવૃત્તિઓને વડનારાઓને તેમના ધાર્મિક જીવનમાં યોગનું કેટલું અનિવાર્ય સ્થાન છે, તે બતાવ્યું છે. ને જે યોગનું સ્થાન હોય તે શા માટે તસ્પ્રકારની શુદ્ધિ, ગુરુગમ મેળવી કથાખ્યાત કિયાએ ન કરવી? યોગનિષ્ઠ મુનિરાજ વિશેષ આગળ વધીને કહે છે કે – * ઇ આવશ્યકની ક્રિયાઓ પણ બના આધારે રચાઈ છે. ધર્મધ્યાન અને શકલધ્યાનનો યોગમાં સમાવેશ થાય છે. જ્ઞાનયોગ, દર્શનયોગ ને ચારિત્ર્યયોગ સંબંધી અનેક શાસ્ત્રો રચાયેલાં છે. શ્રીમદ્દ હરિભદ્રસૂરિએ યોગદષ્ટિ સમુચ્ચય અને યોગબિન્દુ ગ્રંથને બનાવીને રાજ્યોગની ઉત્તમ તામાં વધારો કર્યો છે. શ્રીમદ્ ગદત્તસૂરિએ પણ એક યોગને ગ્રંથ બનાવ્યો છે, તેને અમે દેખ્યો છે. છે કલિકાલસર્વજ્ઞ શ્રીમદ હેમચંદ્રાચાર્યે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એ અષ્ટાંગનો પ્રકાશ કરવા યોગશાસ્ત્ર’ નામનો ગ્રંથ રચીને દુનિયાના લોકો ઉપર મોટો ઉપકાર કર્યો છે. “ શ્રીમદ્દ શભચંદ્રાચાર્યો, જ્ઞાનાર્ણવ ગ્રંથ રચીને તેમાં યોગનું મહાત્મ્ય ખુબીથી દર્શાવ્યું છે. શ્રીમદ આનંદધનજી, શ્રીમદ્દ વિનવિજયજી ઉપાધ્યાય અને જ્ઞાનવિમલસૂરિએ અઢારમી સદીને યોગના જ્ઞાનથી સુવર્ણ પ્રકાશમયી બનાવી હતી, અને તેઓએ અધ્યાત્મ જ્ઞાનયોગને સારી રીતે અવલંખ્યો હતો. “ ઓગણીસમી સદીમાં શ્રી. વિજ્યલક્ષ્મી રિએ યોગના માર્ગને અવલખ્યો હતો. વીસમી સદીના આરંભમાં શ્રીમદ્દ ચિદાનંદજી (કપૂરચંદજી)એ ચિદાનંદ સ્વરોદય બનાવીને યોગમાર્ગનો પ્રકાશ કર્યો છે. જનોમાં હાલ યોગના ગ્રંથો છતાં, સાક્ષર જનોની અલ્પ સંખ્યાને લીધે ગમાર્ગને ધાર્યા પ્રમાણે ફેલાવો થવા પામ્યો નથી.” આમ જૈનદષ્ટિએ યોગનું મહાસ્ય દર્શાવતો તેમણે આ ગ્રંથ રચી ન સાહિત્ય સીમાનો સૂચક સ્થંભ ખડે કર્યો. સાથે સાથે તેમણે ભયસૂચક સ્થાનને પણ નિર્દેશ કરી દીધા. આ કાળમાં અપ્રમત્ત ગુણસ્થાન સુધીની ઉપશમાદિ-ભાવની સમાધિની અસ્મિતા છે, માટે For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org ૨૪૪ યાગનિષ્ઠ આચાય યેાગના જિજ્ઞાસુએએ સુગુરુનું આલંબન લઈ યોગ-વિદ્યાના અભ્યાસ શરૂ કરવા યાગ-વિદ્યાના અભ્યાસ શરૂ કર્યો એટલે તરત યાગીની દશા પ્રાપ્ત થઇ શકતી નથી, પણ યાગ-વિદ્યાની બાર વર્ષ પર્યંત આરાધના કરવાથી યોગવિદ્યાને ખરે। અનુભવ જાગ્રત થાય છે. "" Acharya Shri Kailassagarsuri Gyanmandir જે મનુષ્યે। અન્યાને ચમત્કારા બતાવવા માટે અને પેાતાની ખાદ્ય કામનાઓ પૂર્ણ કરવાને માટે યાગની આરાધના કરે છે, તેઓ યાગમાની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશી શકતા નથી. યાગથી ચમત્કારે પ્રાપ્ત થાય છે, પણ ચેાગીએ બાહ્ય કામનાને ત્યાગ કરીને નિષ્કામ અહિંથી યાગની સાધના કરવી જોઇએ. મદારીની પેઠે યાગથી કાઈ સામાન્ય ચકાર પ્રાપ્ત કરીને, લેાકામાં જે જ્યાં ત્યાં ખેલ કરીને બતાવે છે, તે મનુષ્ય યાગની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશી શકતા નથી....યાગીએ, લાક પેાતાને માટે યા ન માને, તેની ઇચ્છાને ત્યાગ કરવે જોઇએ. એક તરફ નિવૃત્તિના કાળમાં ‘ ચેાગદીપક ’ ગ્રં’થનું સર્જન થઇ રહ્યું હતું; જી તરફ જનકલ્યાણ માટે પણ યત્ન ચાલ્યા કરતા. સવારે, અપેારે કે સાંજે દરિયા કિનારે જતાં અનેક માછીમારો પેાતાના ધંધા ચલાવતા જોવા મળતા. ચરિત્રનાયક મે એ કપડું દાબી નાસિકા ઊંચી ચડાવી એ પામરાને તેમના ભાવિ પર ોડી ચાલ્યા ન જતા, પણ સહુની પાસે જઇ, ધર્માંના બે ખેલ કહી એકત્ર કરી એધ આપતા. તેમને તેમના જેવી ભાષામાં તેમને રૂચતાં દૃષ્ટાંતામાં જીવહિંસા, દારૂ વગેરે માટે સમજાવતા. કેટલાય માછીમારે દારૂનિષેધની, કાઇ માંસનિષેધની એમ જુદીજુદી બાધા લઇ પેાતાની કૃતજ્ઞતા બતાવતા. ધ્યાનપ્રવૃત્તિ અહીં પણ ચાલુ જ હતી. બગીચામાં રાત્રે ધ્યાન ધરતા. અહી પણ અમદાવાદ, ખંભાત, વડેાદરા, કપડવણજ, પાદરા વગેરે સ્થળેાથી દનાથી આને પ્રવાહ ચાલુ રહેતા. દશ નાથી આને ધર્માષદેશનું ભાથું અવશ્ય બોંધાવવામાં આવતું, ચૈત્રી ઓળીને પ્રસ’ગ પૂર્ણ થતાં, ચૈગદીપક ગ્રંથ પૂર્ણ કરી તે અહી આવીને ચેાગદીપક ગ્રંથના પ્રત્યેક શ્લેાક પર વિવેચન લખવુ' શરૂ કર્યું... x For Private And Personal Use Only સુરત આવ્યા. આ વેળા ચાતુર્માસ માટે અન્ય ઉપાશ્રયે માં સુવિહિત સાધુએ આવી રહ્યા હતા. વડાચૌટાના ઉપાશ્રયમાં પ્રવર્તક શ્રી. કાંતિવિજયજી તથા શ્રી. હું સવિજયજી મહારાજ પધાર્યા હતા. માળીવાડાના ઉપાશ્રયે પન્યાસ આન ંદસાગરજી આવીને ઊતર્યા હતા. નેમુભાઇની વાડીમાં પંન્યાસ સિધ્ધિવિજયજીના શિષ્ય ઋદ્ધિવિજયજી હતા. પણ ચરિત્રનાયકની પ્રવૃત્તિ · સબસે હિલમિલ ચાલીએ ’ની હતી. આ કારણે ચારે ઉપાશ્રયે!-જે ઘણી વાર ચાર રણમેદાનના રૂપ લેતાં, જેમાં જુદી ધર્મ પ્રરૂપણા ને વિખવાદો જોર જમાવતા, ત્યાં અકય, વડીલવૃદ્ધના આદર ને એકબીજાને પ્રશસવાની પ્રવૃત્તિ જોવાતી હતી. સૂરતના ઘણા વૃદ્ધ શ્રાવકા પછી કહેતા કે સ. ૧૯૬૬ જેવા ચાતુર્માસને અભેદ રસ કદી ઉત્પન્ન થયા નથી. ચરિત્રનાયકે અધ્યાત્મસાર ને સુદના ચરેત્ર વાંચવાના આર’ભ કર્યાં. અધ્યાત્મસાર પ્રયાગદીપક ગ્રંથના વેસડ શ્લોકાનું વિવેચન સૂરતના ચાતુર્માસ દરમિયાન થયું હતું, ને બાકીનું વિવેચન મુંબઇ ચાતુર્માસમાં પૂર્ણ કર્યું. Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વપ્નદ્રષ્ટાનું સુરત ૨૪૫ પૂરું થતાં જ્ઞાનસાર ગ્રંથ વાંચવા લાગ્યા. અધ્યાત્મ વિષયના રસિક શ્રોતાઓ ખાસ અ વ્યાખ્યાનો લાભ લેતા. પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી પણ ખૂબ રંગેચંગે થઈ. તેના વરઘોડામાં બધા સાધુઓ એક સાથે ચાલતા. પર્યુષણ પરમ આ વનારા સર્વ સાધમી ભાઈઓની સેવાબદાસ્ત કરવાનું શેઠ ધરમચંદ ઉદયચંદના પુત્રોએ સ્વીકાર્યું હતું. આગંતુક સર્વ નાના-મોટા મહેમાનની સાથે બધા એક રસોડે અને એક પંગતે જમતા. આગંતુક મહેમાનોમાં સામાન્ય જૈનથી લઈને શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ જમનાદાસ ભગુભાઈ, શેઠ જગાભાઈ દલપતભાઈ, શેઠ અંબાલાલ સારાભાઈ, શેઠ પનાલાલ ઉમાભાઈ તથા શેઠ જગાભાઈ ઉમાભાઈ સુધીના રહેતા. જૈન” પત્રના સુપ્રસિધ તંત્રી કારભારી ભગુભાઈ ફતેચંદ તે પર્યુષણ પર્વ કરવા માટે સુરત આવ્યા હતા. પૂજાઓ ભણાવવાનું પણ ભારે ઠાઠ એ વેળા જામ્યો હતો. એ પૂજાઓમાં આજની જેમ કેવળ નાટકીય ઢબે નહતી. પૂજાની સાથે તેના અર્થ પણ કહેવામાં આવતા, ને રાગરાગણીની મજા સાથે ધમ બોધ પણ આપવામાં આવતા. આ વેળા ઝવેરી નગીનદાસ ઝવેરચંદે ચારે ઉપાશ્રયના સાધુઓને લાઈન્સના દેરાસરે પધારવા ને પૂજામાં ભાગ લેવા વિનંતિ કરી. ચારે ઉપાશ્રયના સાધુઓ એક સ્થાને ઊતર્યા ને પૂજામાં ભાગ લીધો, એ શોભા સાધુ સંમેલન જેવી હતી. ચરિત્રનાયકે અહીં અનેક ભાષણ આપ્યાં, અને એ દ્વારા રત્નસાગરજી જન પાઠશાળા (જે તેમની પ્રેરણાથી સ્થાપના થઈ હતી, ) તથા શ્રી મોહનલાલજી મહારાજના ભંડાર માટે દ્રવ્યની અપીલ કરી. ચાતુર્માસ દરમિયાન આ ભંડારનો તેઓએ ખૂબ લાભ લીધો હતા, ને છેદ ટીકાવૃત્તિ સહિત વાંચ્યાં હતાં, ને શ્રાધજીતકપ પણ સંપૂર્ણ કર્યા હતાં. આ સિવાય અન્ય કેટલાંય પુસ્તકોનું વાચન થયું હતું. ચરિત્રનાયકના પોતાના સ્વભાવ મુજબ તેમની પ્રવૃત્તિનાં વતુ લ કેવલ જન જનતા પૂરતાં જ સંકેચાયેલાં ન રહેતાં. જૈન ધર્મને એ જગતનો-સર્વને ધર્મ લેખતા, અને એ રીતે અન્ય સંપ્રદાયમાં પણ જઈ તત્વચર્ચા કે ધર્મોપદેશ કરતા. આ વેળા કેટલાક પારસી થીઓસોફીસ્ટ જેઓ દૂબળા-ભેઈ વગેરે હલકી કોમોના ઉધ્ધાર માટે મથતા હતા, તેઓએ મહારાજશ્રીને આ લોકો માટે ભાષણ આપવા વિનંતિ કરી. દૂબળા કેમને ઈતિહાસ ઘણે રોમાંચક છે. વીસમી સદીમાં ગુજરાતમાં ચાલતી ગુલામી પ્રથાને એ નાદર નમૂન હતા. જેઓ માલિક રહેતા, તેઓ દૂબળાઓની સાથે પશુ સમાન વર્તાવ કરતા. એને જીવવાની પણ સ્વતંત્રતા નહેતી. આ કોમ સમક્ષ મહારાજશ્રીએ સુંદર, રોચક ને સરળતાથી સમજાય તેવી રીતે બે ભાષણ આપ્યાં. એમાં પાંડિત્યની છાંટ પણ નહોતી. કોઈ ગામડાની નિશાળને મહેતાજી પહેલી-બીજી ચોપડીના વિદ્યાર્થીને સમજાવે તેવી શલી હતી. For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ૨૪૬ યોગનિષ્ઠ આચાર્ય - ભાઈ વગેરે લેકોને પણ એક ભાષણ આપ્યું, ને દારૂ, માંસ વગેરેની શક્ય પ્રતિજ્ઞાઓ આપી. શ્રી. સૌભાગ્યચંદ ઝવેરી, જેઓ પાંજરાપોળની બાબતમાં રસ ધરાવતા હતા, તેઓએ પાંજરાપોળ જેવા આવવા વિનંતિ કરી. પશુઓ તો તેમને પ્રાણની જેમ પ્યારાં હતાં. ગાયને તેઓ માતા રૂપે જતા. ગી પણ માનવ જ છે. આ પાંજરાપોળ જતાં એમને વર્ષો પહેલાંનાં પિતાનાં પ્યારાં પશુ યાદ આવ્યાં. અરે, પશુઓ મનુષ્ય પર કેવા ઉપકાર કરે છે, ને સ્વાથી મનુષ્ય ગરજ સાથે કેવી અપકારી રીતે વર્તે છે! પાંજરાપોળનું પ્રેમઝરતા હૈયે નિરીક્ષણ કરી તેઓએ પશુરક્ષા માટે વિશેષ શું કરી શકાય, તે માટે સંચાલકો સમક્ષ ભાષણ આપ્યું. નિર્ભેળ સત્ય એ એમની ખાસિયત હતી. સંવત ૧૯૬૯ ની સાલમાં સુરતમાં શેઠ તલકચંદ માણેકચંદના ઘર-દેરાસરમાં પૂજા ભણતી હતી. ચરિત્રનાયક, શ્રી. આનંદસાગરજી, પ્રવર્તક કાન્તિવિજયજી વગેરે હતા. પૂજાના અર્થ સુંદર રીતે કરી બતાવ્યા. એ વેળા મુનિ દર્શનવિજયજીએ કહ્યું: “આજ પાંચ લાખના હીરાની આંગી થઈ છે.” ચરિત્રનાયક મૌન રહ્યા. પુનઃ પુનઃ તે તરફ તેમનું લક્ષ દેરતાં અંતરનું સત્ય તેમણે કહી દીધું હીરાની આંગીના મૂળ ઉદ્દેશને લઈ હું આંગીને અનુમોદુ છું. ભગવાને તો ઘરેણું આભૂષણ વગેરેને ત્યાગ કર્યો હતો. પ્રભુએ કરેલા ત્યાગને આ વસ્ત્રાલંકારો જોતી વખતે મરવા જોઈએ.” આ જવાબ સામાન્ય જૈનને ન રુચે તે હતો. પિલા મુનિરાજે ગપ્પ ચલાવી કે બુદ્ધિસાગરજીને આંગડીમાં શ્રધ્ધા નથી, ને મૂર્તિને પથ્થર કહે છે. આ ચર્ચાએ ગમે તે બહાને કલેશ કરવાની આદતવાળા જન ગૃહસ્થ અને સાધુઓને સારે નિંદારસ આપે, પણ ચરિત્રનાયક તે નિર્ભય હતા. આ વખતે જૈન સમાજના દુર્ભાગ્યે એક ચર્ચા ખડી થઈ ગઈ. વાદવિવાદના રસિયા વાણિયાઓ આવા કોઈ પ્રસંગો આવતાં કેડ ભીડીને મેદાને પડતા. તેઓ તેવી ચર્ચાઓના વિષને વધારવામાં મજા માણતા ને તેને સેવા લેખતા, ને જે કલેશાગ્નિ એમ ને એમ બુઝાઈ જાય તેમ હોય તેને સાધન-સામગ્રી આપી વધુ સતેજ કરતા. ધીરે ધીરે સાધુઓ આમાં ભળતા, ને ઠેર ઠેર રણમેદાન ખડાં થઈ જતાં. આ વેળા એક નવા વર્તમાન આવ્યા. શ્રી શિવજી દેવશી તથા શ્રી ફતેહચંદ કપુરચંદ લાલને શ્રીમદ્ રાજચંદ્રને ઈશ્વરસમાન લેખી શત્રુંજય પર્વત પર તેમની નવ અંગે પૂજા કરી. આ સમાચાર તત્કાલીન સમાજ માટે વાપાતસમાં હતા. આજે તે કદાચ કઈ For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વપ્નદષ્ટાનું સુરત એવી પ્રવૃત્તિને હસી કાઢે, પણ એ વેળા તો કેટલાકને તે જીવન-મરણનો સવાલ થઈ પડ્યો. ઠેર ઠેર તેનો વિરોધ કરવાની, જ્ઞાતિબહિષ્કૃત કરનાર ઠરાવ કરવાની પ્રવૃત્તિ ચાલી. કઈ પક્ષ વિરોધમાં રહ્યો, કઈ સમર્થનમાં. ગુજરાતભરમાં પાણીપત જાગ્યાં. / 1 સુરતના ચાતુર્માસમાં આ આવાહન સુરતમાં પણ આવ્યું, પણ ચરિત્રનાયક પહેલેથી એવાં પાણીપતમાં ભાગ લેવા રાજી નહોતા. તકરારી બાબતેથી તેઓ પર રહેતા. સાધુઓ અને સંઘે પણ ભારે કૂનેહથી સૂરતના વાતાવરણને સ્વસ્થ રાખ્યું. સુરતનું ચાતુર્માસ પૂર્ણ થવા ઉપર હતું, ત્યારે મુંબઈના શ્રાવકોએ-મુખ્યત્વે સુરતીઓએ મહારાજશ્રીને મુંબઈ શહેરમાં પધારવા વિનંતી કરી. આ વિનંતીએ કંઈક સ્પર્શ કર્યો, ને જવું કે નહીં તે બાબતનો વિચાર કર્યો. મુંબઈ આજે અલકાપુરી બનેલું હતું, ને જેનધર્મના પ્રચાર-વિકાસ માટે અનુકૂળ જોગવાઈઓ ત્યાં હતી. જે જ્ઞાનભંડારે, સાધુસંસ્થાઓ ને ગુરુકુળનાં પિતાનાં સ્વપ્નાં હતાં, એને પાર પાડવા માટે મળી જાય તે મુંબઈનો એકાદ ગૃહસ્થ જ પૂરતો હતો. જે “આદર્શ જૈન” સરજાવવાની તેમની કવિ–કલ્પના હતી, એને યોગ્ય સાધન-સામગ્રી કદાચ ત્યાંથી મળી પણ જાય. - પોતાની રોજનીશીમાં જ જેન ભારત મહાજ્ઞાનાલય (પુસ્તકાલય) વિષે એ વેળા નેધ છે કે, આખા આર્યાવર્તમાં એક મોટું લાખો રૂપિયા ખરચીને જ્ઞાનાલચ કરવાની જરૂર છે. ઇંગ્લેન્ડની મોટામાં મોટી લાયબ્રેરી જેવડું જ્ઞાનાલય બંધાવવામાં આવે અને જનધર્મનાં લખાયેલાં તથા છપાવેલાં દ જાતનાં પુસ્તક રાખવામાં આવે તો જનમ્ર હૈની ભકિત સારી રીતે કરી એમ કહી શકાય. જનોના લાખો રૂપિયા વ્યવસ્થા અને ઉત્તમ પ્રકારની સંકલનના અભાવે અન્ય બાબતોમાં ખર્ચાય છે. પણ એક મોટા જૈનધર્મ પુસ્તકાલય બનાવવા માટે લાખ રૂપિયા ખર્ચાય તો ભવિષ્યની પ્રજાને મહાન વારસો આપી શકાય. અમદાવાદ, પાલીતાણા, વડેદરા વગેરે મધ્ય રથળામાંથી ગમે તે સ્થળ પસંદ કરવામાં આવે તે તે યોગ્ય ગણી શકાય. - “ આ હિંદુસ્થાનના જનમાં આવા ઉત્તમ વિચારોને પ્રથમ તો ફેલાવવાની જરૂર છે. પંચાત આગેવાન શ્રાવકોએ આ કામ ઉપાડી લેવું જોઈએ. ધર્મના આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓ વગેરેનાં પુસ્તક તેમના નામે રાખવામાં આવે અને જ્ઞાનાલયમાં તે જુદીજુદી કોટડીઓમાં મૂકવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવે અને તેમને ખપ પડે મોકલવામાં આવે તે જન ભારત જ્ઞાનાલયની ઉન્નતિ થાય. એક જૈન ભારત મહાનાનાલય અને તેની શાખાઓ તરીકે ભિન્ન ભિન્ન શહેરનાં નાનાલ સ્થાપવામાં આવે એવી વ્યવસ્થા થાય તો જનોને ઉદય થઈ શકે.” સદા ગગનવિહારી ગરુડરાજની દ્રષ્ટિ કેટલી વિચક્ષણ હતી, એ આ મહાન સ્વપ્ન પરથી કલ્પી શકાય છે. આ સ્વપ્નદ્રષ્ટાનું બીજું સ્વપ્ન સાધુ-વિદ્યાલય માટેનું હતું. તે વિષે લખતાં બીજા જ દિવસની રોજનીશીમાં જણાવે છે કે, સાધુઓને પૂર્વની પેઠે ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવે તો સાધુઓનું જ્ઞાન વધે અને તેથી For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.ore Acharya Shri Kailassagarsuri Gyanmandir યાગનિષ્ઠ આચાય ૨૪૮ તેએ ઉપદેશ દઈ ને લાખા–કરાડે મનુષ્યાનુ કલ્યાણ કરી શકે. હાલમાં પ્રાચીન પાન-પાઠન વ્યવસ્થામ જોઇએ તેવા રહ્યો નથી. E પૂર્વ ગૃહસ્થા ગૃહસ્થાવસ્થામાં સંસ્કૃત આદિ ભાષાના જાણકાર હતા, તેથી તેઓ સાધુ થતા ત્યારે હાલની પેઠે પોંચસંધિથી અભ્યાસ શરૂ કરાવવા પડતે નહેાતા, એમ પ્રાય : દેખવામાં–અનુભવવામાં આવે છે. આચાર્યાં-ઉપાધ્યાયેા વગેરે ભણાવવાનું કાર્ય સારી રીતે કરતા હતા. “ ભિન્ન ભિન્ન ગચ્છતા સાધુએ હાલ અમુક સાધુ પાસે ભણી શકે એવી સ્થિતિ દેખવામાં આવતી નથી. તેમ જ એક ગચ્છતા સાધુએમાં પણ સપના અભાવે વિદ્વાન સાધુએની પાસે અભ્યાસ કરવાની અન્ય સાધુઓને અમુક કારણથી સગવડ મળી શકતી નથી. “ શ્રી દેવચંદ્રજી ખરતર ગચ્છના હતા. તેમની પાસે તપાગચ્છના શ્રી, ઉત્તમવિજયજીએ તથા શ્રી. જિનવિજયજીએ પણ અભ્યાસ કર્યાં હતા, એમ તેમના ચારિત્રથી જણાય છે. શ્રી. ધ સાગરજી ઉપાધ્યાય પણ એક વખતે ખરતર ગચ્છમાં કેટલાક વખત સુધી રહ્યા હતા, તે વખતે તેમની પાસે ખરતગચ્છના સાધુઓએ અભ્યાસ કર્યો હતા, એમ અવષેાધાય છે. ચૈત્યવાસી સાધુએની પાસેથી પણ પૂના સાધુએ રાન પ્રાપ્ત કરતા હતા. હાલમાં તે। જાણે સંકુચિત દષ્ટિ થઈ ગઈ હેાય એવું ઘણે ભાગે લાગે છે. “ પ્રાચીન અને અર્વાચીત એ એ જમાનાના અભ્યાસનું યેાગ્ય એવુ મિશ્રણ કરીને સાધુએને અભ્યાસ કરાવવાની આવશ્યકતા છે. જમાનાને એળખવા જોઇએ, અને હાલના જમાનાના લેાકેાને ઉપદેશ આપી શકાય એવી પ્રણાલિકાથી અધ્યયન કરવુ જોઇએ. રાજભાષાને પણ સાધુએએ અભ્યાસ કરવા જોઇએ. ભિન્ન ભિન્ન સધાડાના સાધુએ કે જે અભ્યાસીએ હોય તે એક ઠેકાણે ભણી શકે એવા સુધારા કરવા જોઇએ. સાધુએ કાલેજના વિદ્યાથી એની પેડે ભેગા મળીને અભ્યાસ કરે તેા પરસ્પર એકબીજાને ઘણું જાણવાનું મળી શકે. જમાના વિદ્યુતવેગે દોડે છે, તેને સાધુએ જવા દેશે તા જમાનાની પાછળ ધસડાવું પડશે. ’’ વળી થાડા દિવસની નિત્ય નોંધપછી પુનઃ આ અંગે લખે છે કે, “ ગુરુકુળની પેઠે આયારા સાચવીને ભણી શકાય એવી ઢબ પર એક સાધુગુરુકુળ શ્વાની ખાસ જરૂર છે. ત્રણ વર્ષથી આ સબંધી વિચારા થાય છે. સાધુગુરુકુળમાં સર્વ-મચ્છના અભ્યાસ કરવાની યોગ્યતાવાળા સાધુએને ભણાવવા માટે વ્યવસ્થા પ્રથમથી કરવી જોઇએ, અને જે સાધુએ ત્યાં અમુક હદ સુધીના અભ્યાસ કરે તેને સંધ તરફથી પદવી અપાવવી, અને સાધુ ગુરુકુળમાંથી નીકળ્યા બાદ અમુક સાધુએની સાથે વિહાર કરીને ઉપદેશ આપી શકે એવી વ્યવસ્થા ઉત્તમપ્રદ છે. ' મેાતીને ચારેા ચરનાર હંસને અવનવાં સ્વપ્નાં લાધતાં હતાં. દેશ, ધર્મ, સમાજ ને જનતાના કલ્યાણની ભાવના તેની રગેરગમાં વહેતી હતી, ને પેાતાની સ† શક્તિઓને તે માર્ગે લગાવી રહ્યા હતા. વળી એ સ્વપ્નદ્રષ્ટા સાહિત્યસર્જનના વિષયમાં તે વખતની નોંધપાથીમાં નોંધે છેઃ “ શ્રી. મહાવીર સ્વામીનું જીવનચરિત્ર હાલની ઉચ્ચ પદ્ધતિના અનુસારે રચાવું જોઇએ અને ચર ત્રને ધણી ભાષામાં અનુવાદ થવા જોઇએ. મહાન જૈનધર્મના ઉપદેષ્ઠા સર્વજ્ઞ શ્રી વીરપ્રભુના ચિત્રથી ઘણા દેશના લેાકા અજાણ છે. આર્યાવર્તીમાં પણ ઘણા લોકો અજાણ છે. For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વપ્નદષ્ટાનું સુરત ૨૪૯ પરિપૂર્ણ જ્ઞાન-શાસ્ત્રોનો અસલની જુની રીત પ્રમાણે ગુરુગમપૂર્વક અભ્યાસ કરીને આંગ્લ ભાષા વગેરેમાં જન તો ફેલાવો કરવામાં આવે તો ભૂલ ન થઈ શકે. અન્યથા ભૂલથાપનો પ્રસંગ પ્રાપ્ત થઈ શકે. નવા જમાનાની શતી પ્રમાણે જૂનાં ચરિત્રોને નવીન ચરિત્ર રૂપમાં મૂકવાથી વધારે લાભ થવાનો સંભવ છે. તેમાં પણ સૂચના કે વર્તમાન, ગીતાર્થ પુરૂષોની સલાહ તે પ્રસંગોપાત લેવી જ જોઈએ.” આવી અનેક જનાઓ આ વિદ્વાન, ઉત્સાહી, કવિ ને લેખક મુનિરાજમાં ભરેલી હતી. જૈનશાસનના જપ માટે એની પળેપળ વીતતી હતી. એ મુનિરાજને લાગ્યું કે મુંબઈ નગરીમાં કદાચ પિતાનાં સ્વપ્નાં પાર પાડવાની ભૂમિકા રચી શકાશે. કદાચ પોતાનું અત્તર લોકોને મોંઘું પડશે, નહીં ખરીદે, પણ સુગંધી માટે તો કંઈ નાકે રૂમાલ નહીં ધરે ને ! આજે સારી સુગંધી મળી હશે તો કાલે સદાને ગુણગ્રાહક થશે. અલબત્ત, મુંબઈની ધમાધમમાં પિતાની યેગપ્રિય પ્રકૃતિને અશાન્તિ લાધશે, પિતાનો અબધૂત આદતોને બંધન લાગશે, પિતાના સદા સુભગ રીતે વહેતા કવિત્વ-ઝરણમાં ખલના આવશે; છતાં એ વ્યકિતગત વિદન હતાં. સમષ્ટિને ખાતર વ્યક્તિએ સહન કરવું, એ જૂનો સિદ્ધાંત છે. વધુ સારા માટે થોડા સારા ગુણ પુરુષ ત્યાગ કરે છે. તેઓએ મુંબઈના ચાતુર્માસનો સ્વીકાર કર્યો, અને તરત તેઓએ ત્યાં એકત્ર થયેલા વૃદ્ધ ને સલાહગ્ય સાધુજન પાસે પહોંચી તેમની સલાહ માગી. આ વિષે તેઓ પિતાની ડાયરીના છવ્વીસમા પાને નેંધે છે કે, ૮ વડા ચૌટાના ઉપાશ્રયમાં પ્રવર્તક કાન્તિવિજયજી મહારાજની સમક્ષ પં. આનંદસાગર, મનિરાજ હું સવિજયજી તથા પંન્યાસ શ્રી સંપતવિજયજી તથા ઋધ્ધિવિજયજી તથા શ્રી. ચતુવિજ્યજી વગેરે સાધુઓ, ભેગા થયા તે વખતે મારો મુંબઈ તરફ વિહાર કરવાનો ભાવ હતા, તે જણાવ્યો. મુંબઈ જનપુરી ગણાય છે, ત્યાં હિંમત ઘણું શ્રાવકો છે, ત્યાં જન ધર્મની ઉન્નતિ માટે મોટાં કાર્યો ઉપાડવામાં આવે તો મોટાં ફંડ થઈ શકે તેમ છે. તેથી તેઓની સલાહ લીધી કે કયું કાર્ય ઉપદેશવા યોગ્ય છે. - “તેઓએ કહ્યું કે તમારા વિચાર પ્રમાણે ગુરુકુલ સંબંધી ઉપદેશ દેવો યોગ્ય છે. સાધુ-પાઠશાલા સબંધી ઉપદેશ દેવા ગ્ય છે. શ્રાવક-શ્રાવિકાઓને સહાય આપવા સંબંધી ઉપદેશ દેવો યોગ્ય છે. - “સાધુ મંડળે આ પ્રમાણે સલાહ આપી. સાધુ મંડળને કહ્યું કે તમારી સલાહ પ્રમાણે બનતું કરીશ, સર્વ સંધાડાના સાધુઓમાં સંપ કરાવવા માટે સાધુ મંડળની સ્થાપના સં, ૧૯૬૬ ના જેઠ માસમાં કરવામાં આવી હતી. સર્વ સાધુઓને સમજાવી મેં કરી હતી. ભાવિભાવ બળવાન હોય તો ઉપયુકત ઉપદેશ પૈકી કોઈ પણ પ્રકારનો ઉપદેશ દઈને જૈન ધર્મની સેવા બજાવવી એવો આજ વિચાર કર્યો.” મુંબઇનો નિર્ણય થયો. સૂરતના ભેળા ને ભદ્રિક જેનોની વિદાય લીધી. રાવબહાદુર હીરાચંદ મેતીચંદ છેડલી અવસ્થાએ હતા. અંતિમ પળાએ તેમણે ચરિત્રનાયકને યાદ કર્યા. ચરિત્રનાયકે જીવનમાં ઘણા સાધુ ને ગૃહસ્થોની અંતિમ પળે સુધારી હતી. તેમણે ત્યાં જઈ વૈરાગ્યનો ઉપદેશ આપ્યો, ચાર શરણ કરાવ્યાં, ને આત્માને શાંતિ પમાડી. ૩૨ For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ ગનિષ્ઠ આચાર્ય સુરતના જેને માટે તેઓશ્રી નેધે છે કે, અત્ર તત્ત્વજ્ઞાનનો અભ્યાસ મંદ પ્રવર્તે છે. જોકે પાત્ર : મોટા ભાગે સરળ છે, અને તેમને જે માર્ગે ઉશ્કેરીને ચલાવવા માગીએ તે માગે જાય તેવા છે, ભકિત માર્ગ વિશેષ છે.” પૃ. ૬, સં. ૧૯૬૭. શક્ય, દુશય, અશક્ય એવા મહાન સ્વપ્ન સાથે સ્વપ્નદ્રષ્ટા ચરિત્રનાયકે સ્વશિષ્ય પરિવાર સાથે વિ. સં. ૧૯૬૭ ના કારતક વદી બારશ ને સોમવારે (તા. ૨૮–૧૧–૧૦) મુંબઈ ભણી કદમ ઉઠાવ્યાં. વિદાય વેળાએ અનેક શ્રાવક-શ્રાવિકાઓને છેલ્લે બેધ આપે. For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેહમયીમાં યજીવનના બનાવે અને વિચારેની નોંધ કરવાની પદ્ધતિ, રાજનીશી લખવાનો રિવાજ પ્રાયઃ જૈન આચાર્યું કે સાધુઓમાં જોવા માં આવતો નથી. પ્રાશ્ચાત્ય દેશના મહાત્માઓ, મહાવીરે, મહાલેખકે ને મહાવતાઓમાં આ રિવાજ જોવાય છે; ને તેઓની રોજનીશીનાં બહુમાન કરાય છે. ભારતવર્ષમાં પણ ગાંધીજી, ગે વધનરામ, અ. ન. દ્વિવેદી કે લાકમાન્ય તિલક, સ્વામી રામતીર્થ કે વિવેકાનંદ જેવામાં વધતા-ઓછા પ્રકારે આ રિવાજ જોવાય છે, ખુલેલાં દ્વાર જેવું જેનું જીવન હોય, એને જ રોજનીશી લખવી. ફાવે છે; જેના જીવનમાં “ ખાનગી” ભાગ લુપ્ત થયેલ હોય તે કરેલા કામના સ્વીકાર કરતાં શરમ ન લાગતી હોય એ જ આ કામ કરી શકે છે ! રોજનીશી જીવનનું સાચું પ્રતિબિંબ છે. એના પતન ને ઉત્પાતને એ માંથી ઈતિહાસ સાંપડે છે, ગળે પહેરવાના હૈાર સમાન બનનાર કુંદનને કેટકેટલી કસોટી.એ ને સંસકારેદમાંથી પસાર થવું પડયું છે; એના સુદર ઇતિહાસ એમાં મળે છે. સ્વાધ્યાય એ જ જીવનને જેને ધર્મ છે, તેવા વર્તમાનના જૈન સાધુઓએ (શ્રી, આત્મારામજી કે એવા બે ચાર સાધુઓને ખાદ્દ કરતાં) પિષ્ટપેષણ સિવાય સ્વતંત્ર રીતે બહું અ૯૫ લખ્યું છે. અને જ્યારે એવું લખાણ અ૯પ હોય ત્યારે રાજનીશી લખવાની પ્રથા ને હિંમત તે ન જોવામાં આવે એ સ્વાભાવિક છે.. જન સાધુઓમાં કેટલાક સુંદર બોલી શકે છે; પણ લખતાં તેમને ફાવતું નથી. ઉખવા જાય છે, ૪૬૮ અને ૨૫ટ લખાતું નથી. કેટલાકમાં લખીને બેસી શકવાની અથવા લેખનની શકિત સારી જોવાય છે. પણ તેઓ રોજનીશી લખતાં પોતાના નિત્ય જીવનના બનાવે, વિચાર, પ્રગતિ કે પીછેહઠની શુદ્ધ નોંધ લેતાં ડરે છે. તેઓ તો માનતા હોય છે કે For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabhatirth.org પર યાનિ આચા રાતં ત્રàત્ પદં હિવત્ । સેા વાર ખેલવુ' પણ એક વાર લખવુ. એવી કાંડા કાપવાની રાજનીતિ’માં માનતા હૈાતા નથી. કેટલાક તેા શાહી ને હાલ્ડર વાપરવામાં સ ́કાચ કરતા હાય છે; ને કેટલાક એવી શ્રદ્ધા ધરાવતા ડાય છે કે, જ્ઞાનીએ ઘણું લખી ગયા. હવે વળી નવું લખવું શું? Acharya Shri Kailassagarsuri Gyanmandir એવા કાળમાં અનેક ગ્રંથાની રચના સાથે ચરિત્રનાયકે પેાતાની વર્ષવાર રાજનીશી લખી છે, અને તે પણ ફુલ્સકેપના માપનો ડાયરોમાં પ્રારંભમાં એને ‘બુદ્ધિસાગરની દિનચર્ચા અને માનસિક વિચારેા’ના નામથી ઓળખાવે છે, ને શરૂઆતના પાને નીચે મુજબ વિષયેામાં વહેંચી નાખે છે. ૧ આચાર, ૨ પરોપકાર-ઉપદેશ વગેરે, ૩ ધ્યાન, ૪ લેખન, ૫ વાચન, ૬ સત્સ`ગ, ૭ અનુભવ, ૮ દુગુ ણા, હું સદ્ગુણે, ૧૦ ઉન્નતિકારક કાર્યો, ૧૧ સુધારક વિચાર, અને આ રીતના વિભાગામાં વહેંચીને પેાતાની રાજનીશી લખી છે. એ વાત યાદ રાખવાની છે, કે શુદ્ધ હૃદયવાળા, જેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હાય, તેવાઓ માટે રાજનીશો લખવી સુલભ ને સદા શકય બને છે. રેાજનીશી લખનારને જ્યારે પેાતાના જીવનમાં પ્રતિ કે પીછેહઠમાં કઇ શરમાવા જેવું કે દ'ભ કરવા જેવું ન હેાય ત્યારે રાજનીશીના અવ તાર થાય છે. ને એવી જ રાજનીશી માનનીય થાય છે. રાજનીશી એ માનસિક પ્રાયશ્ચિત્તનુ મેટુ સાધન ને જીવનને વધુ પ્રગટ રાખવાનું નિમિત્ત છે. પેાતાની પ્રગતિના આંક એ ઉપરથી કાઢી પેાતાની પાછળનાઓ માટે પાતાનાં જીવનની ખુલ્લી કિતાબ મૂકી જાય છે. ચરિત્રનાયકે પેાતાના વાચન, મનન, લેખન, વ્યાખ્યાન, વિહાર ને ધ્યાનસમાધિઆ બધાં કાવ્યા કરતાં કરતાં વવાર રાજનીશી લખી છે, ને આજે પણ તે જળવાઇ રહી છે. આ વાંચીને અમારા વાંચકેાની ઇચ્છા સતેજ થઇ હશે કે એ રાજનીશીનું વાચન તેમના માટે શકય અને; પણ દિલગીરી સાથે જણાવવાનુ કે આવાડા એક એક ગ્રંથ જેટલી એ રાજનીશીએ અહી' જણાવવા જતાં બીજા દેશ ગ્રંથ નવા ખડા થઈ જાય. છતાં તેમના જીવનની રાજનીશીના આછે ખ્યાલ આપવા માટે દીક્ષાના અગિયારમાથી બારમા વર્ષની રાજનીશીમાંથી કેટલાંક પૃષ્ઠ અહી રજુ કરવામાં આવે છે. આશા છે, કે સહૃદય વાચક હાલ તરત તેટલા માત્રથી તૃપ્તિ અનુભવશે. સૂરતનું ચાતુર્માસ પૂર્ણ કરી મુંબઇ તરફ આવી રહેલા ચરિત્રનાયકને એનાં સુદર ગામા, દરિયા કિનારાએ, તાડ ને નાળીએરીનાં ઝુડા ને ભકિતમાન શ્રાવકે જોઇ અનંદ થવા લાગ્યા. કેટલેક સ્થળે હિંસાની વિશેષતા જોઇ ક્ષેાભ થયા, ને યથાશકય પ્રયત્ન કર્યાં. કયાંક જાહેર ભાષણ આપ્યાં. કયાંક શાસ્રા કર્યાં. મામાં ‘તીથયાત્રા વિમાન' નામના ગ્રંથની રચના કરી, આમાં તેમના ભકત શ્રીયુત જીવણચંદ્ર ધરમચંદ પાલીતાણાની યાત્રાએ ગયા હતા, તેમને ઉદ્દેશીને લખાણુ કર્યુ. વલસાડમાં ભકતાએ એક તેમના નામની શાળા સ્થાપી પેાતાની કૃતજ્ઞતા પ્રગટ કરી, પારડીના શ્રાવકે એ એ રીતે લાયબ્રેરીની સ્થાપના કરી, દમણના For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાંક ગુરુભક્તો વકીલ મેહનલાલ હીમચંદનાં પત્ની તથા સુપુત્ર શ્રી. ‘પાદરાકર” શેઠ માણેકલાલ વરજીવનદાસ પાદરા શેઠ વાડીલાલ રાઘવજી, સાણંદ શેઠ છગનલાલ લક્ષ્મીચંદ, વડવાળા For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેહમયીમાં ૨૫૩ શ્રાવકોએ એ રીતે પાઠશાળા સ્થાપી સંસ્મરણ કાયમ કર્યું, સોપારા એ તે શૂપરક બંદર. ત્રણ ચાર હજાર વર્ષ પૂર્વેનું મહાબંદર ભગુકચ્છ જેટલું જૂનું, આજે તો ભાંગી ગયું ને ખારવા મટીને માછીમારો એકલા રહ્યા. આ માછોમારેને ચરિત્રનાયકે ઉપદેશ આપી પયુષણના આઠ દિવસ આ પાપનો ધંધો તજવા સમજાવ્યા. આ અગાસીમાં એ વેળા માહ સુદ ૧૦ નો પ્રતિષ્ઠા મહોત્સવ હતો. ચરિત્રનાયકને પણ વિનંતિ કરવામાં આવી, તે લાભ જાણી ત્યાં ગયા. આ વેળા મુંબઈ વગેરે સ્થળેથી દશ હજાર માણસ એકત્ર થયું હતું. મહેસાણાના શાહ સુરચંદ મોતીચંદે પ્રભુ પધરાવ્યા. અહીં મન કેથલિક સંપ્રદાયના રોમન કેથલિક ખ્રિસ્તીઓ છે. ચરિત્રનાયકે તેમને પરિચય કેળવી તેમને ઉપદેશ આપ્યું. તેમાંના ઘણા બ્રાહ્મણ, કણબી, ખેડૂત વગેરે વર્ગમાંથી આવ્યા હતા. તેઓ પૈકી કેટલાકએ દારૂ, માંસ વગેરેની બાધા લીધી. કેટલાકએ તો કહ્યું: અમે અસલ બ્રાહ્મણ હતા. બ્રાહ્મણો સ્વીકારે તે પાછા ફરવા તૈયાર છીએ.” ચરિત્રનાયક રૂઢ વણધર્મોથી જાણીતા હતા; છતાં તેઓએ જૈન પત્રમાં એક લેખ લખી તેમની સ્થિતિ પર પ્રકાશ પાડો. આર્યસમાજીઓને તેઓની શુદ્ધિ માટે ખાસ આગ્રહ કર્યો. - દરિયાનો કિનારો હવે લગભગ સાથે થયો હતો, ને એને સુંદર કિનારે ચાલતાં મુંબઈ આવવાનું હતું. ઊંચાં ઊચાં તાડનાં વન ને નિર્મળ બેમ આકર્ષણ કરી રહ્યું હતું. પણ મુંબઈ તો બંદર છે. એના બારામાં અજાણી સ્ટીમરે પ્રવેશી શકતી નથી. તેમને અટકાવવા માટે અથવા પ્રવેશ કરે તે કુરચે કુરચા ઉડાવવા માટે તે તૈયાર રાખવામાં આવી હતી.. - આજે પણ એક અજાણી નૌકા મુંબઈમાં પ્રવેશતી હતી ને એ અજાણી નૌકાનો વેગ ખાળવા નાની મોટી તોપોના અવાજો શ્રવણ ગોચર થવા લાગ્યા હતા. નિખાલસ ને સરળ પ્રકૃતિના ચરિત્રનાયકની મનઃશાંતિમાં કેટલીકવાર ક્ષણભર ખળભળાટ થતો; પણ વધુ સારા માટે ઓછા સારાના ત્યાગની વાત યાદ કરી આગળ વધતા. | મુંબઈ ખરેખર મોહમયી છે અને અનેક સાધુરાજે અહીં આવીને ભૂલા પડયાના દષ્ટાંતે નજર સમક્ષ છે. ભલભલા મોતીનાં પાણી ઉતારી નાખનાર ઉસ્તાદ અહીં પડેલા છે. એનું જ પરિણામ છે કે, ભાગ્યે જ કઈ મોટા સાધુનું ચાતુર્માસ કલેશ, કંકાસ, ચર્ચા ને ગાળાગાળી વગર વીત્યું હશે. અમુક આચાર્ય મુંબઈ આવે છે. મેં થતાંની સાથે કેટલાક અટપટી ચર્ચાઓના પ્રશ્નોનાં મરેલાં કૂતરાં માર્ગમાં ફેંકે છે. કેટલાક હેન્ડબલેના હથોડાથી છે દી નાખવા આગળ આવે છે. એક પ્રશ્નનો ઉત્તર આપે કે પછી અભિમન્યુને ચકરાવે થઈ જાય છે. For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ ગનિષ્ઠ આચાર્ય ચરિત્રનાયક જેમ જેમ મુંબઈ નજીક આવતા ગયા તેમ તેમ સત્યને તેમને અનુભવ થતો ગયો. અને તેમ તેમ એમની રોજનીશીમાં સારા માઠા પડછાયા પડવા લાગ્યા. વિહાર કર્યા પછીની પહેલી નેધ કહે છે “જે ગામનો ઉદય થવાનો હોય છે, તે ગામના લોકોમાં સંપ, પ્રેમ, મિત્રોની ભાવના, પરસ્પર સહાય, કેળવણી, ઉદ્યોગ, વેપાર વગેરે વધે છે. જે ગામને ઉદય થવાનો હોય છે, તે ગામના લોકોનાં ચઢતાં પરિણામ જોવામાં આવે છેઃ ને ઉત્સાહ વડે લેકોનાં ચિત્ત પ્રફલ બનેલાં દેખાય છે.....સં૫, પ્રેમ, આંખમાં અમી, ગુણાનુરાગ, ઉદ્યોગ, સહાય, ઉત્સાહ વગેરે ગુણો જ્યાં જ્યાં પ્રગટી નીકળે છે. ત્યાં ત્યાં ઉદય થતે દેખાડવામાં આવે છે.” આ પછીની બીજી નોંધમાં તેઓ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં લખે છેઃ “અમારા ઉપર શ્રધ્ધાપૂજ્યબુદ્ધિ ધારણ કરનારા ભકતોએ શ્રીવીતરાગના વચનાનુસારે કથેલા વિચારોને દેશદેશ ફેલાવો કરવા પ્રયત્ન કરે, અને વિચારોને આચારમાં મૂકવા પ્રયત્ન કરો. અમારા વિચારો પર ચિ ધારણ કરનારા મનુષ્યોએ સવિચારોની પરંપરા વધે એવા ઉપાય જવા અમારા વિચારોમાં વીતરાગ વાણીને આધારે જતાં કઈ કઈ બાબતમાં અસત્યતા લાગતી હોય તે ભૂલભરેલા વિચારોનો સુધારો કરવો અને કદાપિ પિતાની ભૂલથી અમારા વિચારોમાં ભૂલ જણાતી હોય તો તેઓએ જ્ઞાની સાધુઓ વગેરેને પૂછી સમાધાન કરવું. અમારા વિચારે કેઈને ન રુચે તે તેણે અમારા ઉપર દ્વેષ ધારણ ન કરતાં શુદ્ધ પ્રેમની દૃષ્ટિથી જોવું. - “અમારા લેખમાં–વ્યાખ્યાનોમાં છવસ્થ દષ્ટિથી ભૂલ થવાનો સંભવ છે, તેથી જ્ઞાની સાધુ વગેરેએ ભૂલોને સુધારો કરે. જે કંઈ બોલવામાં આવે છે, તે ભૂલ કરવાને માટે લાવવામાં આવતું નથી, જે કંઈ લખવામાં આવે છે, તે ભૂલ કરવાને માટે લખવામાં આવતું નથી. જ્ઞાની મનુષ્ય લેખકને આશય ધ્યાનમાં રાખીને ન્યાય આપે છે. અમારા ઉપર જેઓ ભકિતભાવથી દેખતા હેય તેઓએ અમારા વિચારોના અનુસારે મન, વાણી, કાયા, સત્તા અને લક્ષ્મીનો ભોગ આપીને જગતના જીવોનું કલ્યાણ કરવા તત્પર થવું. પોતાના આત્માના ગુણો પ્રગટાવવા પ્રયત્ન કરે અને અન્ય જીવોને પણ આત્માનું સ્વરૂપ જણાવવા હરેક રોતે પ્રયત્ન કરો.” આટલી સ્પષ્ટતા પછી તેઓ મુંબઈ આવી પહોંચે છેઃ ને ભારે ઠાઠમાઠ સાથે માહ સુદ પુનમને દિવસે પ્રવેશ થાય છે. કહેવાય છે, કે આવું ભવ્ય સ્વાગત આ પૂર્વે કેવળ મેહનલાલજી મહારાજનું જ થયું હતું. એ દિવસની (તા. ૧૩-૨-૧૧) નેધથી લખતાં તેઓ લખે છે કે – ધર્મક્રિયા કરી. ભાયખલાથી વિહાર કરીને પોતાના આઠ સાધુઓ સાથે આઠ વાગે મુંબઈમાં પ્રવેશ કર્યો. શ્રાવકે એ પચ્ચીસ છાબેલા કર્યા હતા. છાબેલા દીઠ ભિન્ન ભિન્ન For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોહમયીમાં ૫૫ ઈગ્લીશ વાજિંત્રો-એન્ડ વાજા વગાડતા લોકો હતા. દશ હજારના આશરે શ્રાવક-શ્રાવિકા ઓનો સમુદાય ભેગો થયો હતો. ઝવેરી બજારમાં શેઠ જીવણચંદ લલુભાઈની કંપની, શેઠ તલકચંદ માણેકચંદ, શેઠ નેમચંદ માણેકચંદ, વગેરે ઝવેરીઓની દુકાને એ સામસામા મોતીએનાં તોરણ બાંધ્યાં હતાં. કેઈએ વાસણનાં, કોઈએ ક્યડાંનાં એમ ભિન્ન ભિન્ન શ્રાવકોએ ભિન્ન ભિન્ન જાતનાં તોરણો બાંધીને પ્રવેશ મહત્સવને વડો ચડાવીને જૈનશાસનની શેભા વધારી. સાત-આઠ હજાર શ્રાવક-શ્રાવિકાઓએ લાલબાગમાં મંગળાચરણ વ્યાખ્યાનનો લાભ લીધું હતું. જૈનોના મનમાં ઘણો હર્ષ થયો. વ્યાખ્યાનમાં શેઠ જીવણચંદ ધરમચંદ સંઘપતિ શેઠ રતનચંદ ખીમચંદ, શેઠ દેવકરણ મુળજી, શેઠ કલ્યાણચંદ સંભાચંદ વગેરેએ આગેવાનીભર્યો ભાગ લીધે. પ્રવેશ મહેસવ કરવામાં સુરતી શ્રાવકોએ આગેવાની ભાગ લીધો. મુંબઈ લાવવામાં સુરતી શ્રાવકોની પ્રેરણા થઈ તેથી મુંબઈ અવાયું.” પ્રવેશ મહત્સવનું નિખાલસ ચિત્ર દોરી, બીજા દિવસની નોંધમાં લખે છે વ્યાખ્યાનમાં ઉત્તરાયયન વાંચવું શરૂ કર્યું. મોટા મોટા આગેવાન શ્રાવકે વ્યાખ્યાન સાંભળવા આવ્યા. ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી વિરપ્રભુએ ઉત્તમ સદુપદેશ આપ્યો છે. ઉત્તરા ધ્યયન સૂત્રમાં ભિન્ન ભિન્ન વિષયનાં અધયયન છે, ધર્મકથાઓથી સૂત્ર શોભી રહ્યું છે. એમાં લખેલા સદ્દવિચારોનો ફેલાવો આખી દુનિયામાં થાય તેવા ઉપાયો આપણે લેવા જોઈએ. આખી દુનિયામાં ચાલતી દરેક ભાષામાં ઉત્તરાયયન સૂત્ર વંચાય અને તેથી દુનિયાના લોકોમાં ધમવિચારોના સંસ્કાર પડે એ જ હાલમાં જેનું કર્તવ્ય છે. ” અને આ પછી અધયાત્મમાં ઊતરી જતી રોજનીશી કેટલાંક પૃષ્ઠ રોકી લે છે. વળી વચ્ચે પ્રેમની, ધર્મેનતિની, શુદ્ધ પ્રેમની, ગુરુ-કુગુરુની કવાલિઓ ને કવિતાઓ આવે જાય છે. દૈનિક નાના-નાના બનાવની નોંધ પણ લેવાય છે. સમુદ્રના તરંગો જેવા ભાવ ચાલ્યા કરે છે. ત્યાં વળી આગળ જતાં એક નેધ કરે છે - “અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો, તેમાંથી સાર એ નીકળે છે, કે રાગ- દ્વેષને નાશ કરીને આત્માની શુદ્ધિ કરવી. અન્ય દર્શનીઓનાં વેદ, ઉપનિષદો, ભગવદ્ગીતા, પુરાણ, સાંખ્ય શાસ્ત્રો, બુદ્ધનાં તત્ત્વ, બાયબલ, કુરાન વગેરે વાંચ્યા અને તેથી નિશ્ચય એ જ થયે કે શ્રી મહાવીર પ્રભુએ આત્માની પરમાત્મદશા કરવા જ્ઞાન, દર્શન અને ચારિત્રને જે માર્ગ બતાવ્યો છે, તે જ વીતરાગ પંથ ઉત્તમ છે. આગમોને સાર એ જ છે કે, જ્ઞાન, દર્શન ને ચારિત્રની આરાધના કરવી. આત્મજ્ઞાન થતાં સ્વાદુવાદ દષ્ટિએ અનેક નોની અપેક્ષાએ ( સત્ય તત્ત્વ ગ્રહણ કરવાની શકિત પ્રગટે છે. સમ્યગુદષ્ટિને એકાંત શાસ્ત્રો પણ સમ્યકત્વરૂપે પરિણામ પામે છે. ” આની સાથે એક કવિતા પણ લખાયેલી છે, ને પછી તે કવિતાઓથી પૃષ્ઠ ભરેલાં નજરે પડે છે. તત્કાલીન બનાવે, ચર્ચાઓ, ઘટનાઓને એમાં પડઘા પડે છે. ને દિવાળી For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૫૬ ચેાગનિષ્ઠ આચાય સુધી આ રીતે રાજનીશી ચાલી જાય છે. વિ. સ’. ૧૯૬૮ના બેસતા વર્ષે નવુ. મંગળાચરણ કરતાં કથે છે. “ પ્રાતઃકાલમાં દેવદશ ન. પ્રારંભ થતા વર્ષમાં કેવી રીતે વર્તવુ તેના ઉપદેશ દીધેા. “ સાધુઓના આચારો ને વિચાર કેવા હેાવા જોઈએ તેના વિચાર કર્યાં. ૪૮ નવીન વર્ષોંમાં સ્વાન્નતિ ને પરેાન્નતિનાં કાર્યો મારાથી થાએ. ચરિત્રની ઉત્તમ કેટિમાં વિશેષતઃ સ્થિરતા થાએ. સદ્ગુરુ અને સત્પુરુષાની પ્રેમસૃષ્ટિનું પાત્ર થઈ શકાય તેમ સર્વ વ્યવસ્થા અનેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir “ માનસિક દોષો ને કાયિક ઢોષોને નાશ થાશે. ગત વર્ષમાં અનેક ઉપાધિઓના સચેાગે। જેમ આત્મબળથી કેટલેક અ`શે સ્થિરતામાં પ્રવર્તાયુ' હતું તેમ આ વર્ષીમાં પણ તેથી વિશેષ પ્રકારે પ્રવૃત્તિ થા. ગત વર્ષ માં ઔપદેશિક કૃત્યા અને ગ્રંથ લખવામાં વિશેષ જીવન વીત્યુ’. * પ્રચલિત વÖમાં સમાધિના હેતુઓનું વિશેષત: સેવન થાઓ તેમ જ ઔપદેશિક કૃત્યેા તેમ જ ગ્રંથવાચન તથા સદ્ઘ થાનું લેખન વિશેષત: થાઓ. ન “ મુ’બઈમાં આવવાથી ધાર્યો પ્રમાણે કાર્યાં ન થયાં, તે પણ મનુષ્યેાના આંતરિક વિચારાના ઘણા અનુભવ થયો તેથીઆનંદ થયેા. ” આ પ્રકારે પ્રારંભ કર્યા પછી ત્રીજે દિવસે નોંધે છે, 66 મેાહના અધ્યવસાયેાના ઉત્પાત સમયે વૈરાગ્ય પરિણામ જેના હૃદયમાં જાગ્રત થાય છે: તેને ધન્યવાદ ઘટે છે. જ્ઞાનગતિ વૈરાગ્યની ચિરસ્થાયિતા માટે જ્ઞાનવત્તાના સમાગમની અત્યંત આવશ્યકતા છે, ” 66 આગળ નોંધે છેઃ અપ્રમાણિક મનુષ્યેાના સસથી તેની માનસિક નિબળતાને વ્યાવહારિક પ્રત્યક્ષપણે ખ્યાલ આવે છે. કેટલીક વખત કહેવાતી કેળવણી નહી... પામેલા મનુષ્યેામાં પણ કેટલાક કેળવણી પામેલાએક કરતાં દયા, સત્ય, શુધ્ધ પ્રેમ, કૃતજ્ઞતા, પરોપકાર, દાન, મૈત્રી આદિ વિશેષ સદ્ગુણા દેખવામાં આવે છે. ’' અને વળી પાછા ખીજે દિવસે પેાતાના તાત્સાહ ચેતનને કહે છે: ' ગગનવહારી ગરુડરાજને એ વેળા Àળું એટલું દૂધ ' નહેાતું જણાયું. સાધુ સમુદાયમાં કેટલાક દોષો જોઇને મન કેટલીક વાર હારી જતું. એ પ્રસંગે એક મુનિરાજે પ્રોત્સાહન આપ્યું. આ પ્રસંગ યાદ કરીને તેઓ વિ. સ. ૧૯૬૮ ની કારતક સુદ ૧૧ નો નાંધમાં લખે છેઃ * For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માહ્મોમાં “ સ. ૧૯૫૬ ના માગસર સુદિ એકમના દિવસે શ્રી. વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય હેમવિજયજીએ કહ્યું હતું કે ચારિત્ર લેઇને અન્ય ચરિત્રમાં ન વર્તે તેથી પાતે ચારિત્ર ભાવનાથી વા ચારિત્ર સ્વીકારથી દૂર ન રહેવું જોઇએ. કિન્તુ પેાતે ચારિત્ર લેઇને સમ્યક્ રીત્યા તેને આરાધવુ જોઇએ. "C Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમનાં એ વચનાથી ઉત્સાહમય જીવન થયું. અને સ. ૧૯૫૭ માગશીષ સુદિ ૬ ના રોજ પાલણપુરમાં દીક્ષા અંગીકાર કરી. ૨૫૭ “ કોઇ પણ વ્રત લેઇને પશ્ચાત શિથિલ બનેલા મનુષ્યેથી તે વાત સ્વીકારવામાં કટાળે કરવો નહી’, પણ તે વાતને અગિકાર કરી તે પ્રમાણે વતવુ જોઇએ, એવા દૃઢ નિશ્ચય કરવા. તેમાં પણ કાર્યની પૂર્વે વિવેકદૃષ્ટિથી અનેક પ્રકારનેા અનુભવ લેવા અને વિચારીને કાર્ય કરવું એ સિદ્ધાન્તને તા વિસારવા જોઇતા નથી. ” (6 C6 હું ચેતન, અનેક સુપુરુષો ને કુપુરુષોના સમાગમમાં આવ્યેા. તે ઘણું જોયુ’, અનુભવ્યું. હવે તેા સારમાં સારભૂત નિરુપાધિક દશાના પ્રદેશમાં ગમન કર્યાં કર. ઉપાધિએના ઘણા સંબંધો તેા પેાતાની મેળે તુ ઊભા કરે છે. તેમાં જે કે ઉપકારના ઉદેશ મુખ્યપણે છે, તા પણ નિરુપાધિ દશા જળવાઇ રહે તેવી રીતે ઉપકારમાં પ્રવૃત્ત થઈને સ્વશુદ્ધ ગુણ્ણાનું ધ્યાન ધર્યા કર અને નિરવદ્ય ક્રિયામાં પ્રવૃત્તિ કર્યા કર. સાધુની દશામાં પ્રતિદિન તુ ઉચ્ચ, નિમ ળ, અધ્યવસાયેાના હેતુઓનુ અવલંબન કરતા જા. ઉપકારના ભાઇ દોષ ’’ એ ન્યાયના અનુભવ લઇને પણ તું ખેઢ ભાવે રહે. અનેક પ્રકારની વૃત્તિઓના ધારક મનુષ્યેા સ્વકીય નૃત્યનુસારે વ-આચરે, તે પણ તું મધ્યસ્થ ભાવથી વ. જૈન ધર્મના પ્રચાર કરવા તારી અત્યંત શુભેચ્છા છે, કિન્તુ સર્વ સાનુકૂળ સામગ્રી વિના ઇચ્છિતાદયની સિદ્ધિ થતી નથી. 6C જૈન ગુરુકુળ વિષે વિચારા દર્શાવવામાં તે' યથાશકિત યત્ન કર્યાં છે. તું બને તે કર, પણ તત્કાલિક ફળની ઈચ્છાથી ચિન્તાના પ્રવાહુમાં તણાઇશ નહિ. ધર્માંના પ્રવ્રુત્તિરૂપ વ્યવહા રમામાં જેમ નિરુપાવિદશા રહે તેવી રીતે પ્રવૃત્તિ કર અને અંતરમાં સહજ સમાધિની ભાવના ભાવ, ઉદ્યમથી ન હુઠે એવી કર્માંના ચેાગે પ્રાપ્ત થયેલી ઉપાધિઆને શાન્ત ભાવે વેદ અને માનસિક ક્રૂરતા ધારણ કર !” For Private And Personal Use Only જે ભારે આશાઓના મહેલ ચણીને શ્રદ્ધેય મુનિવરેાની સલાહ લઇને ચરિત્રનાયક માહમયીમાં પ્રવેશ્યા હતા, એના મેાહ હવે ઓસરતા જતા દેખાય છે. વળી મુંબઇની ઘેાભા જોઈ જૂની વૈશાલિ ને પાટલીપુત્રની આંખી આ કલ્પના જગતના રાજા કરી રહે છે; એ નોંધે છે; “ કોલાબાના જૈનમ ંદિરમાં સ્થપાયેલી પ્રતિમાએાનાં દર્શન કર્યાં. મુંબઇમાં કેટની બિલ્ડિંગો પણ પ્રસંગેાપાત દેખવામાં આવી. પૂર્વ રાજગૃહી વગેરે નગરીઓની પણ સૂત્રવણું નાનુસારે અપૂર્વ શેાભા હશે, એમાં શંકા રહેતી નથી. શ્રેણિક જેવા જૈન નૃપતિઓનુ ક Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ ગનિષ્ટ આચાર્ય સામ્રાજ્ય પ્રવર્તતું હતું ત્યારે જૈનેને મહાન અભ્યદય હતા. સંપ્રતિ એકાદશ સમય જનેને હોય તો જૈનધર્મની કેવી જાહેરજલાલી હોય તેને સહેજે ખ્યાલ આવે તેમ છે.” વળી એ જ પાનું પ્રેમના આ સાગરના હસ્તે નવી રીતે આલેખાય છે. મુંબઈમાં ચાલતી અનેક પ્રવૃત્તિઓની ભાળ એ રીતે મળી રહે છે. “અવિનેય શઠ વિદ્યાર્થીઓને તેમની આજીજી અને ઉપર ઉપરના કૃત્રિમ પ્રેમથી રાખવામાં આવ્યા, અને તેઓને સહાય આપી, પણ શાળાની પેઠે સ્વાર્થ નહિ સરતાં કેટલાક પ્રતિપક્ષી બન્યા. અને ઉપકારને ભાઈ દોષ'ની પેઠે આજીવિકાના અને સ્વાર્થના લાલચુઓ મદિરાના માંકડાની પેઠે પરના ભમાવ્યા ભમીને ઉપસર્ગ માં હેતુભૂત થયા, તે અનુભવ થયો. તેથી હવે પ્રથમથી જ પૂર્ણ વિચાર કર્યા વિના પૂર્વની પેઠે પ્રવૃત્તિ ન કરવી, તેમ જ સાધુશિષ્યોને પણ અનેક પ્રકારે પરીક્ષા કરીને ગ્યતા તપાસી કરવા, એવી પ્રતિજ્ઞાને આજથી ધારણ કરવામાં આવે છે.” અને આ રીતે પ્રતિજ્ઞા કર્યા પછી, કેઈ જંગલમાં નિરાંતે વસતા મસ્ત પુરુષને રાજપાટ આપી રાજખટપટમાં નાખી દેતા જેવો એ એકાકી, આનંદી પુરુષને વિષાદ થાય, મૂંઝવણ થાય તેવું અહીં કંઈક દેખાય છે. એ પછીના થોડા દિવસની ધમાં લખે છેઃ જ્યાં સુધી શિષ્ય નહોતા કર્યા ત્યાં સુધી ચારિત્ર માગ અને સાધુ-શિષ્ય કર્યા પશ્ચાત, ચારિત્ર માર્ગને અનુભવ થડા ઘણા અંશે ભિન્ન હતા; પણ અનુભવનું સ્વરૂપ તો એક જ ભાસે છે. ” વળી એની જ નીચે નોંધે છે : “ધનાઢ્ય અને જેન કામના અગ્રગણ્ય અમદાવાદ, સુરત અને મુંબઈ આદિના શ્રાવકેના સમાગમમાં આવીને અદ્યાપિ પર્યત ઉપાધિરહિત દશામાં રહેવાયું છે, અને પ્રસંગોપાત પ્રવર્તતી એવી ધર્મકાર્યોની ઉપાધિઓની કલેશકર ખટપટમાં પ્રવેશાવ્યું નથી, અને ઉપદેશ દ્વારા ઔપદેશિક વચનથી જે કથાય છે, તે કહ્યું છે,–તેમાં આનદ માનું છું. ભવિષ્યમાં આના કરતાં નિર્લેપ જિંદગી વિશેષ પ્રકારે પ્રાપ્ત થાઓ એમ ભાવ રાખું છું. વીતરાગની આજ્ઞા પ્રમાણે જૈન શાસનની ઉન્નતિ અર્થે ઉત્સર્ગ અને અપવાદથી ઔપદેશિક પ્રવૃત્તિ થાય તે તેમ કરવા યથાશકિત પ્રવૃત્તિ કરીશ.” - અમે એ વખતે ચાલતા કલેશનાં અનેક રૂપે રજૂ કરી વાચકને રાગદ્વેષમાં નાખવા ઈચ્છતા નથી. એ વેળા કેટલાંક છાપાંઓ ચાલતાં હતાં જેના નિયામક અમુક સમર્થ સાધુઓ હતા. આ છાપાંઓમાં ધર્મના વિચારો સુંદર રીતે રજૂ થતા, પણ એ ઉજળી બાજુને જરા શ્યામ બાજુ પણ હતી. સ્વપક્ષના પ્રચાર માટે અને પ્રતિપક્ષને હલકી રીતે ઉતારી પાડવા માટે જ્ઞાનપ્રચારના ઉત્તમોત્તમ સાધનને હલકી રીતે પણ વાપરવામાં આવતું. અને જે એવાં ત્રણેક પત્રોની ફાઈલે સંગ્રહી–જે જે સાધુઓ માટે ટીકાઓ થઈ હોય તેનું સર્વસંગ્રહ રૂપ તારણ કર For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માહમયીમાં ૨૫૯ વામાં આવે તે સારાંશે એ જૈન પત્રોના આધારે એક પણ સારા સાધુ એ વખતે ન હતા, એમ માનવાને કારણુ મળી જાય. અલબત્ત, એ વેળા પણ તટસ્થ, શાંત ને આત્માથી અનેક મુનિવરા હતા; પણ ઘઉંંમાનાં કાંકરા ખરાખર તેઓનું પ્રમાણ હતું. આ સિવાય અનેક ગૃહસ્થા ને સાધુએ અનેક ચર્ચાઓ ચલાવ્યા કરતા. ગત વર્ષોંના પેાતાના સૂરતના ચાતુર્માસમાં એવી એક ચર્ચા ઝગી ઊઠી હતી. પણ ત્યાં સર્વ સાધુઓના સ'પથી એને ધન-કાષ્ઠ વગેરે ન મળતાં એ વિશેષ પ્રજવલી ન શકી, કેટલીક ચર્ચાઓની ચર્ચા કરવાથી એને મહ-ત્વ મળી જાય છે. અનિષ્ટ ચર્ચાઓના નાશ માટે એના તરફ દુર્લક્ષ કરવુ એ જ ઇષ્ટ છે. પણ મુ`બઇ તે મેહુ' મેદાન છે. ધનાઢય છે. નવરાશ છે, હાંશ છે. વમાનપત્રો છે, ને પ્રેસે છે, એ ચર્ચા અહી' જોર કરી ગઇ, લેાકે મેાંમાં આંગળી નાખી નાખી તંત્રનાયક પાસે એલાવવા માગતા હતા. તેઓએ એક વાર સ્પષ્ટ કહી દીધું કેઃ “વ્યવહારે હું' સર્વ સાધુઓના પક્ષમાં છું, પણ માન્યતાભેઢે તકરારને જાહેરમાં મેાદું રૂપ ન આપવું એવા વિચારને છું. એવી તકરારથી જૈન કામની ખાનાખરાબી થાય છે.” પણ એથી કલહપ્રિય સમાજને કેમ શાન્તિ મળે ? તેઓએ જોરથી એ પ્રચાર શરૂ કર્યાં કે, “શ્રીમદ્ બુદ્ધિસાગરજી ખાનગી રીતે લાલન-શિવજીના પક્ષમાં છે.” ચરિત્રનાયકના પુણ્યપ્રકાપ ફાટી નીકળ્યા. એમણે વ્યાખ્યાનની પાટ પરથી પડકાર કર્યો કે: “મુંબઇ ચારાશી બંદરના વાવટા છે, અને લાલન–શિવજીને મુંબઈમાં સંઘબહાર મૂકવાની કાઇ પણ જાતની ખટપટમાં હું ભાગ લેવાના નથી. માટે બંને પક્ષના જૈનોએ અમારી આગળ કાઇ પણ જાતની વાત કાઢવી નહી', ” આ અંગે પેાતાની નોંધપેાથીમાં નોંધે છે: “મુંબઇના શ્રાવકામાં-ાખ્યાન શ્રવણના ઉત્સાહ વૃદ્ધિ પામે છે, કિન્તુ ચાલતી લાલન–શિવજીની ચર્ચાથી અમદાવાદ અને સૂરતની પેઠે મુંબઇમાં બે પક્ષ પડયા છે; તેથી આગેવાન શ્રાવકામાં બેદિલી થવાથી પારમાર્થિક કાર્યો કરવામાં વિઘ્ન નડયાં અને નડે છે;–અને એ પક્ષને સાચવીને વ્યાખ્યાનાદિ કરવાં પડે છે. હું લાલન અને શિવજીના પક્ષમાં નથી, તે પણ આ વખતે ગભીરતા રાખી મધ્યમ વૃત્તિથી કાર્ય કરું છું. તેમાં જૈન ધર્માંની ઉન્નતિ માટે અનેક આશયેા છે, તે જ અત્ર હેતુભૂત છે. જ્યાં સુધી બનશે ત્યાં લગી આવી મધ્યમ વૃત્તિથી સેવા કરીશું.” અને આ પછી ટૂંકી' નાંધપોથી આગળ વધે છે. અનુક્રમવાર તે જોઇએ. મનુષ્યેાની સદાકાળ એક સરખી વૃત્તિ રહેતી નથી. દુષ્ટ મનુષ્યાને પણ ઉપદેશની અસર કોઇ વખત લાગે છે, તેવા દાખલે આજરાજ બન્યા.” × X X X “છ આવશ્યાનું સ્વરૂપ આજરાજ વ્યાખ્યાનમાં સારી રીતે યથામતિ સમજાવ્યું, For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૬૦ યાનિષ્ઠ આચાય તહેતુ અને અમૃત ક્રિયા વડે છ આવશ્યક કરાએ એવી ઈચ્છા રાખું છું. છ આવશ્યકેનું યથાર્થ સ્વરૂપ ન સમજવાથી અને ગાડરિયા પ્રવાહપતિત મનુષ્યાની સાધ્યશૂન્ય ષ્ટિથી લેાકેામાં આવશ્યક ઉપર અરુચિ વધતી જાય છે.’’ X X “હુઢયાગ, રાજયાગ, નૈતિકયેાગ, મત્રયેગ, ભક્તિયાગ, જ્ઞાનયેાગ, અધ્યાત્મ જ્ઞાન અને ઉત્તમ સદગુણા વગેરેના છ આવશ્યકમાં સમાવેશ થાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-આ અષ્ટાંગ ચેાગના પણ છ આવશ્યકમાં સમાવેશ થાય છે. શબ્દ અને શબ્દાર્થ તેમજ અનુભવાપૂર્વક છ આવશ્યાને અવોધીને વ્યવહાર અને નિશ્ચય નયપૂર્વક છ આવશ્યક કરવા હજી હું દરોજ અભ્યાસ કરું છું.” X * X “શેઠ પન્નાલાલ ઉમાભાઇને ષડદ્રવ્ય પુસ્તકમાંથી સાત નયનેા પાઠ આપ્યું.” www.kobatirth.org X X X X ઇટાવાવાળા પડિત ભીમસેને જૂના નાસ્તિક છે’ એ નામની ચાપડી બહાર પાડી છે. તેના જવાબ આપવા માટે લેખ લખવાના સંકલ્પ કરું છું.” ( તા. ૫-૧૧-૧૧) X * X “આનંદ મહેતેરી તથા ધ્યાનવિચારનાં પ્રશ્ન સુધાય”.” X Acharya Shri Kailassagarsuri Gyanmandir X X x; રાત્રિના વખતમાં મહાત્માનાં પદે સાંભળવાથી મહાન લાભ પ્રાપ્ત થયેા. ખરેખર, મહાત્માઓના હૃદયદ્ગાર અત્યન્ત અસર કરે છે.” X X X X “રાત્રિના વખતમાં વિશેષતઃ વૈરાગ્ય ઉત્પન્ન થયા, અને આત્મધ્યાન કરતાં કરતાં નિદ્રા આવી ગઇ.’ X X X X * “બ્રહ્મચર્યની નવ વાડસ'ખ'ધી દીર્ઘ વિચાર કરી તેના ઉદ્દેશેાના વિચાર કર્યાં.” X X X 64 પત્રના વધારે વાંચીને મનમાં કિચિત ખિન્નતા ઉત્પન્ન થઇ. આદિ પત્રના અધિપતિએ દૃષ્ટિરાગ, સ્વાર્થ અને સંકુચિત દૃષ્ટિથી અન્યાના ઉપર એકદમ આક્ષેપ કરવા મ’ડી જાય છેઃ તે જૈનધમની ઉન્નતિનું લક્ષણ નથી.’’ X For Private And Personal Use Only X X X “દરરાજ મનુષ્યેાને એધ દેવા માટે વ્યાખ્યાન વાંચુ છું, પણ જોઇએ તેવી, તેમના આચારિવચાર જોતાં વ્યાખ્યાન શ્રવણથી પ્રાયઃ અસર થઇ હોય તેવુ' જણાતુ નથી. આનું X Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેહમયીમાં ર૬૧ કારણ એ છે કે, તેઓ ગાડરિયા પ્રવાહની પેઠે વ્યાખ્યાન શ્રવણ કરે છે, અને વ્યાખ્યાન શ્રવણ ક્ય પશ્ચાત તેનું વારંવાર મનન કરતા નથી. શ્રવણ બાદ મનન કરવું જોઈએ. આકાશમાંથી થયેલ વૃષ્ટિને તળાવ વગેરેને બાંધી તેમાં સંગ્રહવાથી દુષ્કાળના સમયમાં જળની અમૃત સમાન કિંમત ગણાય છે. તેવી રીતે ઉપદેશને હૃદયમાં ધારીને, તેના સંસ્કારો પાડવાથી ગુરુ ઉપદેશના વિરહમાં ગુરુનો ઉપદેશ તાજો રહે છે. અને તેથી રાગ-દ્વેષનું ઉત્પન્ન વારી શકાય છે. એવો આજ અનુભવ એક કારણથી થઈ આવે છે.” | X શરોર નરમ હોવાથી બરાબર ધાર્મિક કાર્યોમાં પ્રવૃત્તિ કરી શકાઈ નહિ. પણ રાત્રિના સમયમાં ધર્મધ્યાન સંબધી ઉત્તમ વિચારો આવ્યા, અને મનની ચંચળતા જાણે ઘણી ટળી હોય એમ લાગ્યું.................પત્રના હુમલાથી પણ મનની સ્થિતિ બદલાઈ નહિ, અને અંતર્મુખ વૃત્તિ થઈ.” “શ્રાવકોની દાક્ષિણ્યતામાં ફસાઈને સ્વતંત્રતાનો ત્યાગ કરે નહિ.” “મુનિશ્રી ચારિત્રવિજયજી કૃત પ્રેમથી મુક્તિ” એ નામનું પુસ્તક વાંચ્યું. તે પુસ્તકમાં સામાન્ય સર્વસાધારણ વિચારપદ્ધતિની દિશા અવલેકાય છે. કેટલાક લેખ્ય વિષય આદેય છે, કિંતુ તે પુસ્તકને સાપેક્ષતાથી વાંચવામાં આવે તો સારું. સમ્યગદષ્ટિને સમ્યપણે સર્વ બાબતો સમજાય છે.” મુંબઈથી વિહાર કર્યા પશ્ચાત કેટલાક મહિને યોગ્ય શિખ્ય સાધુઓને પાસે રાખવા. શિથિલ, આજ્ઞાપક, સ્વછંદી સાધુ-શિષ્યોને જુદે વિહાર કરાવવો એમ નિશ્ચય કરવામાં આવે છે. સુધારતાં નહિ સુધરે અને પાસે રહેલા વિનયી સાધુઓને પણ અવિનયી બનાવી દે એવા સડેલ પાન જેવા સાધુ શિષ્યથી દૂર રહેતાં સમાધિ અને ચારિત્રગુળની વૃદ્ધિ થાય છે, એમ હવે ચોકકસ વિચાર કરી નિશ્ચય કર્યો છે.” અને કેટલાક લમીનંદનોના અભિમાન અને અટકચાળાથી ઘવાયેલું એ કવિદિલ કવિતામાં હૈયું ઠાલવે છે. તમે ધનને ગણો વહાલું, બની કંજુસના બાપા, ધરો લક્ષ્મી તણો ફાંકે, તમારી ને મને પરવા. બન્યા લાખોપતિ તે શું, મળે ના લમીથી શાંતિ, નથી ધનથી મહત્તા કંઇ, તમારી ના મને પરવા. મરી મથતા તમે તેમાં, ગણીને પ્રાણથી પ્યારી, અમે એને ગણી ન્યારી, તમારી ના જરી પુરવા. For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૨ 'www.kobatirth.org અમારે આત્મમાં રમવુ, નથી પ્રામાણ્ય વાણીમાં, ધરા છે. રાગ વેશ્યાવત, નથી કિંમત મનુષ્યાની, નથી કંઇ ટેક વા શ્રદ્દા, જગતમાં શેઠના નામે, હૃદય વિશ્વાસઘાતીએ, ગઈ ના લક્ષ્મી કૈા સાથે, મુધ્યધિ ધર્માં પૂજારી, નથી લેવું તમારું કંઇ, તમારે બાલમાં ફરવું, તમારી ના જરી પરવા. મળે જ્યાં માન ત્યાં ઘૂસા, તમારી ના જરા પરવા. વદેલા ખેલ ના પાળેા, તમારી ના જરા પરવા. ઘણા છે વેઠી દુ:ખી: તમારી ના જરા પરવા, વિચારી લે! હદ માંડી, સદા નિસ્પૃહ ખરે। સાધુ. * વળી હાકલ કરે છે. ગપ્પાં ઉડાડે સેા ગણાં, ડગનાર ભાઈ, કાણુ છે ? મનમાનતી જ્યાં ત્યાં ભલે, તે માનનારુ કાણુ છે ? ‘ સામા પડનાર ઇર્ષ્યાળુ પ્રતિપક્ષીઓને સામા પડી. હાહા કરા, પણ સત્યના મેદાનથી, મત-ભેદથી નિંદા કરી, પણ સાંકડી દ્રષ્ટિ વિના, અને ઘડીભરમાં આ કવિરાજ શાસનસુભટ બનો પડકારવા લાગે છેઃ પ્રભુ મહાવીરના ધમે, ખરી શ્રધ્ધા : ધરી પ્રેમે: થશે! નમ્રત સદાચારે, કરી શકશે। ઉદય ત્યાર. મર્યાં ત્રણ માળવા કયાંથી, સમર્યાંથી જીવન સઘળું, તને દેહની મમતા, કરી શકશે ઉદય ત્યારે. ત્યજીતે લેા ક સં જ્ઞા ને, ત્યજીને મૃત્યુની ભીતિ, પ્રવૃત્તિમાં પડે જ્યારે, કરી શકશેા ઉય યારે. જિનેશ્વર ધ સેવામાં, ગા ના દેડ-પ્રાણાને; થશે. એ મરજીવા જ્યારે, કરી શકશે! ઉદય ત્યારે અને આ શાસનસુભટ જાણે પેાતાના પ્રતિપક્ષીઓને ફરી સ ંભળાવે છેઃ ‘ ધર્માંન્નતિ તમારાથી વિચારી માવાનેા તમારે સુધારાના અમે અર્થ થતા સત્ય સુધારાના પ્રતિપક્ષીઓને ’ એમ શિČક બાંધી સાધુરાજ કહે છે. ધરીને સાંકડી દ્રષ્ટિ, થાતા ઉપદેશના સામા, ના ફાવશેા ઝાઝું આચારના ભેદે, ધરીને ધ ' છે લા ઈવે જરા કંઈ માન્યતાભેદે, જરા કરી હાહા થતા સામા, હવે ના સુધારા સત્ય જે થાતા, ફાત્રા ઝાઝું. ખમાતા ના, હવે થઈ દેખતી દુનિયા, પ્રપંચે થી સતાવાના, * કર્યું તેવું હવે લેશેા, નથી એકાન્ત દ્રષ્ટિએ, નથી જૂના તણા રાગી, કાય વખત સૉક ડા વા નું. અમે પક્ષી, દ્રષ્ટિએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાન્ત ચાનિષ્ઠ આચાય For Private And Personal Use Only કરવાની. વીત્યા, Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોહમયીમાં મુંબઈની સેંધપેથી વળી અનેક જાતના નવનવા વિચારો નોંધે છે એમાંથી એ વેળાને આ ઈતિહાસ નજર સમક્ષ ખડે થઈ જાય છે. એ કવિરાજા વળી નેધે છે – “મુંબઈ નગરીમાં અનેક ગરછના અને અનેક મતના શ્રાવકો વસે છે. મત અને ગછના ભેદે સર્વને એકસરખા પ્રિય તથા એકસરખી શ્રદ્ધાના સ્થાનભૂત બનવું મહા મુશ્કેલ છે. છતાં કેટલાક મનુષ્ય કે જે અમુક સાધુઓના અત્યંત રાગી અને અન્ય સાધુઓના એકાન્ત હૈષકારકો વિના–ઘણાઓને સામાન્ય રીતે સંતેષ દેવાયો... મુંબઈ નગરીમાં એકંદરે શ્રોતાઓને સારે લાભ જણાયો છે. અત્રે પૂર્વે આવેલા કેટલાક સાધુઓના ચેમાસામાં જેવી ધમધમ્માઓ થઈ હતી, તેમાંનું આ વખતે કંઈ થયું નથી. એકંદરે ઔપદેશિક કાર્યોમાં સારો લાભ થયો છે.–ફક્ત સુરત વગેરેમાં સાધુઓના કલેશના લીધે જૈન ગુરુકુળની સ્થાપના થઈ નહિ.' “રાત્રે નવ વાગે દઢ નિશ્ચય કરવામાં આવ્યો કે ગમે તેવો મનુષ્ય હોય તો પણ તેના ચોગ્ય ગુણેની જ પ્રશંસા કરવી. પ્રશંસા કરવાના વખતે યોગ્ય ગુણે જે જે અંશે ખીલ્યા હોય તેટલા જ કહેવા. ધર્મના ગમે તેવાં કાર્ય કરાવવાં હોય તે પણ યોગ્ય ગુણોને અતિક્રમીને અન્યોને ચઢાવવા વિશેષ કહેવું નહિ. જોકે પૂર્વે આ રીતે ઘણે ભાગે વર્તતું હતું, તો પણ જૈન કોમના શ્રાવકસમૂહના અગ્રગણ્ય શેઠિયાઓને કંઈપણ કાર્ય કરવાને ઉત્સાહ ચઢાવતાં કેટલુંક વિશેષ થઈ જતું હતું. તેથી દઢ પ્રતિજ્ઞા કરવામાં આવે છે. અન્ય સાધુઓ સંબંધમાં પણ આ રીતે જ વર્તવાનો સંકલ્પ કર્યો છે. આત્મતત્ત્વનું ધ્યાન કરતાં કરતાં નિદ્રાવશ થવાયું.” “રાત્રિના સમયે આત્માની શક્તિઓનું ધ્યાન ધર્યું.” વ્યાખ્યાન વિના સ્ત્રીના પરિચયમાં સાધુએ ખાસ કારણ વિના ન આવવું, તેમાં અત્યંત હિત સમાયેલું છે. અદ્યાપિપર્યત પ્રાયઃ આ નિયમ પ્રમાણે વર્તવાથી પિતાનું અને પર મનુષ્યનું શ્રેય યથાશકિત કરાયું છે. બ્રહ્મચર્યના પ્રતાપે ઘણા ઉપદ્રવો કે જે દુર્જન દ્વારા કરાયા-કરાય છે. તેમાંથી નિર્વિધનપણે પસાર થવાય છે. બ્રહ્મચર્યથી અદ્યાપિપર્યન્ત જીવન વહન કરાય છે.” ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું કે જે “સરસ્વતીચંદ્ર' ગ્રંથના લેખક છે તેમનું જીવનચરિત્ર વાંચ્યું. તેમના જીવનચરિત્રમાંથી ઘણા સદ્દગુણ ગ્રહણ કરવા યોગ્ય છે. જેનેતર વિદ્વાનોના પણ માર્ગાનુસારી ગુણે પ્રશંસવા ગ્ય છે.” જ્યારે હૃદયમાં ક્રોધ પ્રગટયો હોય ત્યારે બને ત્યાં સુધી કેઇની સાથે વાર્તાલાપ કર For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૬૪ ચેાગનિષ્ઠ આચાય નહિ, અને મનની શાન્તિ થાય તેવું કોઇ પદ ગાવુ', વા મનની શાન્તિ થાય એવું કોઇ પુસ્તક વાંચવુ. ક્રોધ વખતે કપાલ ઉપર ચિત્ત સ્થિર રાખવામાં આવે તે ક્રોધ ત્વરિત શાન્ત થાય છે....શુદ્ધ પ્રેમ અને કરુણા વડે ક્રોધીએ અને ક્રોધના ઉપર જય મેળવી શકાય છે.” X X પ્રાતઃકાળમાં ધામિક ક્રિયાએ। કર્યાં પ્રશ્ચાત સંસારમાં સુખ કયાં છે, એ નામનુ પુસ્તક બીજી વાર વાંચવું શરૂ કર્યું.’ x X X X X “અમુક મનુષ્યની સાથે અણબનાવ થવાથી ઉપાડેલા કાર્યથી દૂર રહેવુ એ ઉત્તમ મનુષ્યનું લક્ષણ નથી. જે બાબતમાં મતભેદ હૈાય તે વિના અન્ય સવ ખાખતે માં બનેએ સાથે રહીને કાર્ય કરવુ જોઇએ-અપમાન વગેરે સહન કરીને અણબનાવ ભૂલી જઇ સની સાથે રહીને કામ કરવું જોઈએ.” www.kobatirth.org X X X X “જ્ઞાનીના સેવક મનવાની આશા રાખવી, કિન્તુ અજ્ઞાનીએના ગુરુ બનવાનેા કદી વિચાર કરવા નહી.’’ X X X × X × Acharya Shri Kailassagarsuri Gyanmandir X “જે કામમાં ઘણા મતભેદો પડે અને પ્રત્યેક મનુષ્ય પોતપેાતાના વિચારને સત્ય માની અન્યાની સાથે કલેશ અને અંગત હુમલા કરી પેાતાનાથી વિરુદ્ધ વિચારકોના નાશ કરવા ધારે તેાતે કેમ મેરુ પર્વત જેટલી ઊંચી હેાય તે પણ અવનતિની ખાડમાં પથ્થરની પેઠે ધસી પડયા વિના રહે નહી.’’ X X ** ‘ કોઇપણ સારા મનુષ્યનું ચરિત્ર લખવું હોય તે તેના સદ્ગુણૢાન શેધી કાઢવા અને તેના ઉપર શુદ્ધ પ્રેમ ધારણ કરીને ચરત્ર લખતાં જીવન રૂપરેખા સારી રીતે દોરીને તેને રંગી શકાય છે. ઉત્તમ મનુષ્યનાં ચરિત્રો વાંચવાથી તથા લખવાથી પેાતાની તથા દુનિયાની ઉન્નતિ થાય છે. ઉત્તમ પૂર્વાચાર્યાંનાં જીવનચરિત્રો આર્કષક પધ્ધતિથી લખવાની ઘણી આવશ્યકતા છે.” X X X For Private And Personal Use Only X “ કેટલાક સમયસારીયાની પેઠે એકાંત અધ્યાત્મ જ્ઞાનને ગ્રહણ કરી ગૃહસ્થને ગુરુ સ્થાપીને અસ યતીની પૂજાના પ્રવર્તક અને છે: તે જૈનાગમાથી વિરુધ્ધ જણાય છે. કેટલાક એકાન્ત ગચ્છક્રિયાની માન્યતાને મુખ્ય ધર્મ માનીને અને ક્રિયાના પક્ષ લઇને અધ્યાત્મ જ્ઞાનના પ્રતિપક્ષીએ બને છે, તે પણુ જૈનાગમોથી વિરુધ્ધ જણાય છે. એકાન્ત અધ્યાત્મ વા દ્રવ્યાનુયાગની માન્યતા સ્વીકારીને ગૃહસ્થને ગુરુ માનવાવાળાની એવી દૃષ્ટિ બની જાય છે, કે તેઓને સાવ પર ચારિત્રની અપેક્ષાએ વાદનની અપેક્ષાએ ગુરુસ્મુધ્ધિ રહેતી નથી-તેથી સાધુવની હાનિ તથા પેાતાની હાનિ થાય છે. ઉત્સર્ગ અને અપવાદ એ એ Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોહમયી માં ૨૬૫ માર્ગથી બકુશ અને કુશીલ નિર્ગથેનું સ્વરૂપ ગુરુગમ દ્વારા અનુભવવામાં આવે તે સાધુવર્ગ પ્રતિ અરુચિ ઉત્પન્ન થઈ શકે નહીં. સાધુઓના આચાર સંબંધી ટીકા કરનારાઓ તે ઘણા ગૃહ જોવામાં આવે છે, પણ સાધુ થઈને પોતે તે પ્રમાણે વતીને અન્યને દાખલો આપનાર વિરલા શ્રાવકે જ છે. દુનિયામાં ટીકા કરનારાઓ લાખો છે, પણ પિતાની ટીકા ન થાય તે પ્રમાણે વર્તનાર તે અલ્પ છે.” આવી રીતે અનેક સારા-માઠા પ્રસંગોમાંથી ઉદ્દભવેલા તારતમ્યને રજૂ કરતી ડાયરીની થોડી પંકિતઓ ઉપર આપી. હવે તેઓ સં. ૧૯૬૮ ના માગશર સુદ છઠને દિવસે નોંધે છે કે, આજ દીક્ષાનાં અગિયાર વર્ષ પૂર્ણ થયાં, અને બારમા વર્ષમાં પ્રવેશ થાય છે. “અગિયાર વર્ષમાં એકંદર ચારિત્ર માર્ગની આરાધના સારી થઈ છે. ગામડાઓમાં સમાધિમાં વિશેષ પ્રકારે રહેવાતું હતું, ને શહેરમાં ઉપદેશમાર્ગની વિશેષતઃ પ્રવૃત્તિ કરાતી હતી. ત્રીશ ઉપર પુસ્તક લખાયાં, તેમ જ પાઠશાળા આદિની સ્થાપના કરી. કોઈની સાથે ધમાધમ થઈ નથી.” બારમા વર્ષમાં પ્રવેશતાં નીચે પ્રમાણે સંકલ્પ કરું છું. ઔપદેશિક કાર્યમાં તત્પર રહેવું. ચારિત્ર સમાધિનું અવલંબન કરવું. “ઉપાધિથી દૂર રહેવા યત્ન કરવો. “પ્રારબ્ધ કર્મવેગે થતી વેદનીય-ઉપસર્ગ આદિને સહન કરવા સમતાભાવ રાખ. અભિનવ જ્ઞાન ખીલે એવાં ધાર્મિક પુસ્તકનું વાચન કરવું. “પૂર્વની પેઠે બ્રહ્મચર્ય પાળવા નવ વાડનું અવલંબન કરવું. પૂર્વની પેઠે વ્યાખ્યાન વિના કોઈ પણ સ્ત્રીને વંદન કરવા ઉપાશ્રયમાં આવવા દેવી નહીં. પ્રસંગે પાત એગ્ય ગ્રંથનું વાચન કરવું. ત્રણ ગુપ્તિને વિશેષ પ્રકારે અભ્યાસ કરો. ભાષા સમિતિમાં તો વિશેષતઃ ઉપયોગ દે. સ્પષ્ટ વાણી, ગંભીર ગુણ તથા વૈર્યગુણનું વિશેષ પ્રકારે અવલંબન કરવું.” આ પ્રસંગે દિલ્હી દરબાર ભરાવાને હોવાથી લંડનથી શહેનશાહ પોતાનાં પત્ની સાથે આવવાના હતા. તેઓ સ્ટીમરથી મુંબઈ બંદરે આવીને દિલ્હી જવાના હતા. મુંબઈમાં સ્વાગતની ભારે તૈયારીઓ થઈ રહી હતી. આ અંગે તા. ૩૦-૧૧-૧૧ ની ડાયરીમાં તેઓ નોંધે છે : For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૬ યોગનિષ્ઠ આચાર્ય - “શહેનશાહને દેખવા માટે મુંબઈમાં પરદેશના શ્રાવકે આવેલા–તેઓને બંધ દીધો. 5 અને પછી મૌન એકાદશી (તા. ૨-૧૨-૧૧) ની નોંધમાં એકાદશીનું ને મૌનનું માહાસ્ય ચર્ચા બાદ પુનઃ તેઓ નેધે છે. એ કાળ દલપતશાહી ભાવનાનો હતો. આજ રોજ મુંબઈમાં નામદાર શહેનશાહ સર જ્યોર્જાનું આગમન થયું. બહારગામથી લગભગ વીસ-પચીસ લાખ અને શહેરના મનુષ્યો સર્વ ભેગા કરતાં ૩૦-૩૫ લાખ મનુષ્યોની સંખ્યા મુંબઇમાં થઈ છે. પૂર્વભવમાં પુણ્ય કર્યા વિના શહેનશાહની પદવી મળતી નથી. કેટલાક મનુષ્યોએ કલકત્તામાં ત્રણ-ચાર વર્ષ પૂર્વે બેબ ફેડ્યા હતા, તેથી આ વખતે શહેનશાહને કેઈથી ઉપદ્રવ ન થાય તે માટે ઘણો બંદોબસ્ત કર્યો છે. જ્યાં સુધી પુણ્યને પ્રકાશ ખીલે છે, ત્યાં સુધી કઈ જાતનું વિM નડતું નથી. દિલ્હીની ગાદી પર ડિસેમ્બરની બારમી તારીખે સર જ્યોર્જ જ પ્રથમ બેસવા ભાગ્યશાળી થયા છે. બ્રિટીશ રાજની પદ્ધતિ સરસ હોવાથી સાધુઓને તથા દરેક પ્રજાને પોતાને ધર્મ પાળતાં કઈ તરફથી સહન કરવું પડતું નથી, ઉત્તમ નીતિથી જ્યાં સુધી રાજ ચલાવવાની પદ્ધતિ કાયમ રહેશે ત્યાં સુધી બ્રિટીશ રાજ્યને સૂર્ય ભારતમાંથી અસ્ત થવાનો નથી.” આ કાળ જ આવી મુગ્ધભાવનાને હતો ને આજે “કિવટ ઈન્ડિયા'નું સૂત્ર પ્રથમ ઉરચારનાર પૂજ્ય ગાંધીજી પણ તે કાળે બ્રિટીશ રાજ્યના વફાદાર પ્રજાજન હવામાં ગર્વ ધારતા હતા, ને આપદ સમયે તન, મન, ધનથી તેને મદદ કરવાની ફરજ સમજતા હતા. આ ભાગ્યશાળી શહેનશાહને આપણા ચરિત્રનાયકે પાયધુની પર આવેલા ગોડીજીના ઉપાશ્રયમાં રહીને નજરે નીરખ્યા હતા. આ પ્રસંગે આવેલા ત્રણ યુરોપિયન વિદ્વાને તેઓશ્રીની પાસે આવ્યા હતા, ને દુભાષીઓ દ્વારા પ્રશ્નોત્તર કરી સંતોષ પામ્યા હતા. આ વેળા મુંબઈમાં એકત્ર થયેલા અનેક રોતાજનો વ્યાખ્યાનમાં, તેમ જ અન્ય સમયે આવતા, પ્રશ્નોત્તરો કરતા, ચર્ચા કરતા. ચરિત્રનાયકે વ્યાખ્યાનનો સુંદર રસ ઉત્પન્ન કર્યો હતો, ને તેઓશ્રીની વિચારતા ને વિદ્વતાની ગંભીર છાપ બધે પડી હતી. તેઓએ ચિત્ર વદ પાંચમે દશવૈકાલિક સૂત્રનું વ્યાખ્યાનમાં વાચન શરૂ કર્યું હતું, જેની પ્રથમ ગાથા ઉપર એવું સુંદર વિવેચન કર્યું કે આઠ મહિના સુધી તે વિવેચન જ ચાલ્યું. એ ઉપરાંત આ સમયજ્ઞ વિદ્વાન પુરુષે પ્રજાનો રસ નવલકથા જેવી પદ્ધતિના વાચન પર વિશેષ જાણી “ સરસ્વતીબાલા' નામનું સ્વપજ્ઞ ચરિત્ર ઉત્તર વ્યાખ્યાનમાં કહેવા માંડ્યું. ધમનાં મૂળ તો પર રચેલી આ વાર્તામાં તેઓએ એ રસ-એવી ઘટનાઓ-મકી કે શેતાઓ એક દિવસને પણ આંતરો પાડ્યા વિના સાંભળવા આવતા. એક દિવસ અનિવાર્ય કારણે ન આવેલે-ગમે તેની પાસેથી એટલી વાર્તા સાંભળી લેતો ત્યારે સંતોષ અનુભવતો. વ્યાખ્યાન સમયે આ વાર્તા રચાતી ને કહેવાતી. કોઈ પ્રકાશકે એ વાર્તા આપો તે છાપી પ્રકટ For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માહમયીમાં ૨૬૭ કરવા જણાવ્યું ત્યારે જ એ તેા રચાતી ને કહેવાતી હાવાનું જણાયુ હતુ, જે કદીએ લખાઈ નથી. સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે મેટી મેદની એકત્ર થતી, ને અંધારું થઇ જતું. આ વખતે કેટલાક તફાનીએ કાંકરા નાખતા કે કઇ કઇ અટકચાળાં કરતા, ચરિત્રનાયકે એ પ્રતિક્રમણ સાડા ત્રણ વાગે શરૂ કરી, દિવસ છતાં પૂરું કર્યુ. ખુબ શાન્તિ ને આનંદથી પ્રતિક્રમણ થવાથી તે વખતથો મુંબઈમાં તે રીતના રિવાજ પ્રચલિત થઈ ગયા. આ વર્ષે ગુજરાતમાં દુષ્કાળ જેવું હતું, એટલે પાંજરાપેળ વગેરેની ઘણી ટીપે આવી હતી. ત્રણ-ચાર લાખ રૂપિયા છૂટક છૂટક તેમના ઉપદેશથી ભરાયા, અમદાવાદ ખાતે વિ. સ'. ૧૯૬૨ની દશેરાએ શ્રી. જૈન વે. મૂ. એડિંગ કે જે શેઢ લલ્લુભાઇ રાયજીની એક લાખના સખાવતી વચનથી સ્થપાઇ હતી, પણ પાછળથી શેઠે લલ્લુભાઇની સ્થિતિ પલટાવાથી ગભીર સ્થિતિમાં હતી તે માટે ચરિત્રનાયકે અહીં અપીલ કરી. આથી ઝવેરો ડાહ્યાભાઇ કપુરચંદ, ઝવેરી મેહનલાલ હેમચંદ, ઝવેરી મણિલાલ શવચંદ, ઝવેરી ભુરાભાઈ બાપાલાલ તથા ઝવેરી અમૃતલાલ મેાહનલાલ મગનલાલના પ્રયાસથી ઝવેરીના કાંટા તરફથી વાર્ષિક પાંચેક હજારની મદદ મળી. મુંબ’ઇમાં પણ તેમને ‘સવ ધના દરબાર’ ચાલુ જ હતા. અનેક ધર્મના સાધુઓ, સન્યાસીએ, ઉપદેશકે ને વિદ્વાનેા મુલાકાતે આવતા. આ વખતે અહીં માણેકચ’દજી તપસી કરીને ગેાંડળ સંઘાડાના સ્થાનકવાસી સાધુ હતા. ચરિત્રનાયકની ઉદાર વિચારણા ને તટસ્થ શૈલીનાં વખાણ સાંભળી તેએ મળવા આવ્યા હતા, ને વિચારોની આપ-લે કરી હતી. પછી તા ચરિત્રનાયક પણ તેમના ઉપાશ્રયે જતા હતા. બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ જાગ્યા હતા. વૈષ્ણવ સોંપ્રદાયના આચાર્ય શ્રી. દેવકીન ંદનજી સાથે પણ રિચય થયા હતા. પ્રથમ તે મુલાકાત માટે ઉપાશ્રયે આવ્યા હતા. તે પછી ચરિત્રનાયક પાતે શ્યામસુદરાગા જી સાથે તેમને ત્યાં ગયા હતા. જૈન તત્ત્વજ્ઞાન સ`ખ'શ્રી ચર્ચા ચલાવી હતી, અને ચરિત્રનાયકે જેન ધર્માંનો ‘ સ્યાદ્વાદ ’ શૈલીની વિશિષ્ટતા દર્શાવતાં સમજાવ્યુ કે જો આ શૈલીને સમજવામાં આવે તે તમામ દુરાગ્રહે નષ્ટ થાય. એ વેળા ગારક્ષા માટે સરકાર પર ખાસ દબાણ લાવવા માટે મુંબઇના અગ્રગણ્ય શહેરી તરફથી એક નિવેદનપત્ર ઘડવામાં આવ્યું હતું, ને તેના પર સહીઓ લેવામાં આવતી હતી. ચિરત્રનાયકે તેમાં ભૂખ સાથ આપ્યા. આ પરિચયને પરિણામે વૈષ્ણવાના આ મહાન આચાર્યે પેાતાના સર્વ મંડળની સમક્ષ ચરિત્રનાયકના જ્ઞાનની તથા ત્યાગદશાની પ્રશ'સા કરતાં કહ્યું કે “આપના લીધે જૈનધમ સંબ`ધી ઘણું' જાણવાનું મળ્યું. જૈન ધમમાં જેવું દયાનુ સ્વરૂપ છે, તેવુ' ખીજા ધર્માંમાં નથી.” આ સમાજી પડિતે પણ અવારનવાર આવતા. મુંબઈમાં ગુજરાતી જેનેાની અને કચ્છી જૈનાની જુદી જુદી ને!કારશી થતી. તેઆને For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાનિષ્ઠ આચાય ૧૬૮ ભેગા જમાડવા માટે ઘણુ' થયું', પણ વર્ષોની પ્રણાલિકા તાત્કાલિક ન ફરી શકી. છતાં ઘણા આગેવાને ના વિચારમાં સુંદર પરિવતન થયું, મુંબઇથી વિહાર કરવાના વખત નજીક આવતા હતા. ખેડ ઘણી કરી હતી. ખી ઘણાં વાવ્યાં હતાં. પ્રતિકૂલ પાણી ને પવનના સપાટા પણ ઘણા આવ્યા હતા, પણ પરિણામે જણાયું કે ખી તે વવાયાં છે. અંકુર ઘેાડા ચેડા ફૂટયા છે, તેા ધર્મની ખેતી નષ્ટ કે નિષ્ફળ નહિ જાય. અલબત, પેાતાની કલ્પના પ્રમાણે પેાતાની સગી આંખે ધર્માંકૃત્યના ઘેઘુર વડલે ફાલેલા ફૂલેલે તેઓ જોઇ ન શકયા. વિહાર કરવાના આગળના દિવસે તે નોંધે છેઃ ‘મુંબઇમાં દશ મહિના રહીને ઉપદેશ આપ્યા. મુંબઇના શ્રાવકોએ વ્યાખ્યાનને લાભ સારી રીતે લીધે. લાલન-શિવજીની તકરારથી પરદેશમાં કલેશ થયેલે, તે લેશ પરદેશના શ્રાવકાએ મુંબઇમાં કર્યાં. તેથી મુંબઇમાં ખાનગીમાં બે પક્ષ પડી ગયા. “મધ્યસ્થ રહેવા છતાં પણ જૈન ગુરુકુળ સંસ્થાની સ્થાપનાનું ધારેલું કાર્ય પૂર્ણ થયું નહિ, પણ જૈન ગુરુકુળની સંસ્થાના વિચારાના ફેલાવા તા બહુ કર્યા. હવે ભવિષ્યમાં અને તે ખરું. મુંબઇના સંઘમાં સંપ હેાત તે જૈન ગુરુકુળની સ્થાપના થતાં વાર લાગત નહિ. ભવિષ્યમાં પણ ઉપદેશ તે આપ્યા કરીશ.” વિહારને એ દિવસ આવી લાગ્યું. સ', ૧૯૬૮ ના માગસર વદ ત્રીંજ ને શુક્રવારે ( તા. ૮-૧૨--૧૧ ) લાલબાગથી લાભ ચાડિયામાં વિહાર કર્યાં. આ વિદ્વાન વ્યાખ્યાતા ને અજબ વૈરાગીને વળાવવા ચાર હજાર નર-નારી એકત્ર થયાં. પહેલે પડાવ ભાયખલા થયા, ત્યાં મમતા-ત્યાગ પર ઉપદેશ આપ્યું, મુંબઇનું આ ચાતુર્માસ પહેલ અને છેલ્લું હતું. For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ઉડતી GUJg5s ' ', તે Sા ૩ કલર છે ગાડી જ jags ફોuj) ) પદ | E Fis ge | | [ ૧૪ ] [ કા. શા D e la 18 bu ' સારગ્રાહી જીવનદષ્ટિ ત e 18 x 1 |J, Us : Jા નાહમયીના ત્યાગ પછી, ભાયખોળાથી ચાર વાગે આઠેક શ્રાવકો સાથે ચરિત્રનાયક રાણી વિકટોરિયાને બાગ જેવા માટે ગયા. આજે પણ ઘણા સાધુઓ આ રીતનાં સ્થળે જોવાનો વિરોધ કરે છે ત્યારે એ વેળા કદાચ ચરિત્રનાયક જ પ્રથમ વ્યકિત હશે ? જે આ સુંદર સંગ્રહુસ્થાન જેવા ગયા. મન: પૂતં સમાવતના ધ્યેયવાળાને કયાંય વિક્ષેપ નડે તેમ નહતા. તેઓએ તે દિવસની ડાયરીમાં નોંધ્યું છે * અનેક વસ્તુઓનું સંગ્રહસ્થાન અવલોકયું. પદાર્થવિજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે આવાં સંગ્રહસ્થાન અત્યંત ઉપયોગી નીવડે છે. બ્રિટિશ રાજ્યમાં વ્યાવહારિક જ્ઞાન મેળવવાના ઉપાયે દિન-પ્રતિદિન આવી રીતે વૃદ્ધિ પામે છે. અનેક દેશની વનસ્પતિઓ, તેમ જ અનેક દેશનાં પશુ અને પંખીઓનું અવલોકન કર્યાંથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે....રાણીનો લાગ જોતાં જ્ઞાન અને વૈરાગ્યમાં વૃદ્ધિ થઈ. '' 1) - દકિટ તેવી સૃષ્ટિ મુજબ, આ જાતનાં અવકનોથી પિતાના જ્ઞાન અને વૈરાગ્યની • વૃદ્ધિ કરનાર વિદ્વાન મુનિરાજે અહી ના શ્રાવકસંઘ સમક્ષ ફરી ગુરુકુળની આવશ્યક્તા સંબધી ભાષણ કર્યું. અને બીજે દિવસે પ્રાત:કાળમાં શેઠ કીકાભાઈ પ્રેમચંદના આગ્રહથી શેઠ પ્રેમચંદ રાયચંદના બંગલામાં વ્યાખ્યાન વાંચ્યું. અહીં તેઓશ્રીએ નવે અંગે પ્રભુપૂજા કરતાં કઈ રીતે અંતરમાં ધ્યાન કરવું તેનું સ્વરૂપ સમજાવ્યું. [ J , HI[ J [ pg TIMES / અપારના વિહાર કરી ચી’ચાકલી આવ્યા. અહી’ નાગજી સ્વામી નામના સ્થાનકવાસી મુનિની મુલાકાત થઈ. બંને વચ્ચે સાહુદય ચર્ચા થઈ. ચાર વાગ્યાના આશરે શેઠ રોકળદાસ મૂળચંદની ડિગની મુલાકાત લીધી. | Jig) sjઇs[] સારી વિદ્યાથીઓએ ધાર્મિક પ્રશ્નો કર્યા. ચરિત્રનાયકે તેમને સુંદ૨ ઉત્તર આપ્યા. આ અંગે તેઓ નોંધે છે : “ જૈનધર્મનું દલીલે પૂર્વક શિક્ષણ આપે એવા શિક્ષકની અત્રે જરૂર છે. વ્યાવહારિક For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૦ ગિનિષ્ઠ આચાર્ય કેળવણી પામેલા વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણની જરૂર છે. ધાર્મિકજ્ઞાન વિનાનું વ્યાવહારિક જ્ઞાન એક આંખે કાણા મનુષ્ય જેવું છે.” બીજે દિવસે વ્યાખ્યાનમાં બેડિંગના વિદ્યાર્થીઓને પૂજા વગેરે વિષયમાં વ્યાખ્યાન આપ્યું. તેઓએ જોયું કે કેળવણી પામેલા વિદ્યાર્થીઓને હેતુપૂર્વક (દલીલથી) ઉપદેશ આપવાથી તરત તેઓ ઉપદેશનો સાર ખેંચી શકે છે, અને પોતે જે સમજે છે તે બીજાને સહેલાઈથી સમજાવી શકે છે. અહી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના આદ્યજનક શ્રીયુત ગુલાબચંદજી ઢઢા તેમના દર્શનાર્થે આવતાં કોન્ફરન્સ સંબંધી ખૂબ ચર્ચા કરી. આગામી અધિવેશન અંગે સલાહસૂચના આપીને સાથે સૂચવ્યું કે “અ૯પ ખર્ચે વિવેકથી કોન્ફરન્સ ભરવાથી ઘણું કાલપર્યન્ત કોન્ફરન્સ ચાલી શકશે.” આગળ પણ પોતે શ્રીયુત ઢઢાજી વિષે લખે છે: ઢેઢાના વિચારો એકંદરે જનકોમની ઉન્નતિ પરત્વે છે, એમ નિશ્ચય કર્યો. એગ્ય સભ્ય આગેવાનો ને તીર્થના સ્થાનમાં ભરવામાં આવે તો કદી કોન્ફરસને અંત આવે નહીં. મોટાં શહેરોમાં જૂના ને નવા વચ્ચે મતભેદ હોય તેથી મતભેદ વિનાનાં ગામો અગર તીર્થસ્થાનોમાં અલપખર્ચે દિગંબર મહાસભાની પેઠે ભરવાની છે. ” આજની નોંધપોથીમાં (તા. ૧૦-૧૨-૧૧) તેઓશ્રી લખે છેઃ હિન્દુસ્થાનને એક વિદ્વાને લખેલે હાલના રાજ્ય સુધીનો ઈતિહાસ અવલે, અને તેમાંથી સાર ખેંચ્યો. મુંબઈ-લાલબાગ કરતાં અત્ર ધર્મોત્સાહના વિચાર વિશેષ પ્રગટયા. ઝવેરીકાંટાના વ્યવસ્થા કરનાર ઝવેરી હીરાચંદ નેમચંદ વગેરે દર્શનાર્થે આવ્યા હતા, તેમને બેધ આપ્યો. નિરક્ષર ગૃહસ્થ વેપારીઓ કરતાં સાક્ષર વિદ્યોપાસકોને ત્વરિત તત્ત્વબોધ આપી શકાય છે.” માગસર વદ છઠના દિવસે ત્યાંથી વિહાર કરી સાંતાક્રુઝ આવ્યા. અહીં શેઠ નરોતમદાસ ભાણજીના બંગલે રહ્યા. અત્રે ગુજરાતી સાહિત્યના મશહૂર લેખક શ્રીયુત ભેગીન્દ્રરાવ દીવેટિયા મળવા આવ્યા. તેઓ તે વખતે શેઠ પનાલાલ જૈન હાઈસ્કૂલના હેડમાસ્તર હતા. તેઓની સાથે જૈનધર્મના સ્વરૂપની ચર્ચા કરી. શ્રી દીવેટિયાએ “સિતારને શેખ”, “ઉષાકાન્ત” અને “રાજમાર્ગના મુસાફર” નામે પુસ્તક ચરિત્રનાયકને ભેટ કર્યા. પુસ્તકના પ્રેમી આ વિષે પોતાની નોંધમાં લખે છે : | A દીવેટિયાએ જેલ “ રાજમાર્ગનો મુસાફર' એ નામનું પુરતક વાંચ્યું. તેમાં દર્શાવેલા વિચારો એકંદર નોની અપેક્ષાએ બહુ સુંદર છે. ચારિત્ર બળ વધારનાર આ પુસ્તક છે.” અહીં અકળાયેલું મન વિશેષ શાતા અનુભવે છે. તા. ૧૧મીની ધમાં લખે છેઃ * મુંબઈના લાલબાગ કરતાં અને મનની શાન્તતામાં વિશેષતા અનુભવાઈ. ” For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org સારગ્રાહી જીવનદૃષ્ટિ સાતમના દિવસે તે આગળ વધ્યા. શેઠ નાત્તમદાસ ભાણજી, ભાવનગરવાળા ગાંધી વલ્લભદાસ ત્રિભાવનદાસ, શા. વ્રજલાલ દીપચંદ તથા શ્રી દવેટિયા વળાવવા આગળ આવ્યા હતા. સહુને યોગ્ય એધ આપ્યા ને મલાડ આવી શેઠ દેવકરણ મુલજીના બગલે ઊતર્યાં. પરાંઓની શાંતિમાં અઅધૂતના આત્મા દિવસેા બાદ પ્રફુલ્લી રહ્યો હતા. મલાડની નોંધમાં લખે છેઃ - ધડાવશ્યક બાદ રાત્રે ઘણી સજ્ઝાયાનું અયન કર્યુ. ઉપાધ્યાયજી વગેરે કૃત સઝાયા ગાવાથી તથા એકાન્તવાસ હોવાથી વૈરાગ્યના અંત:પ્રદેશનાં ઊતરતાં આત્માનું જ રટણ થવા લાગ્યું. રાત્રે ધ્યાનમાં દરરોજના કરતાં વિશેષ સ્થિરતા અનુભવાઇ. * "" Acharya Shri Kailassagarsuri Gyanmandir મલાડથી વિહાર કરી તે બારીવલી આવ્યા. જામનગરવાળા ભાઈચંદભાઇ તથા શેઠ ગોકળદાસ મૂળચઢની એડિંગના કાપડીઆ ચુનીલાલ મૂળચંદ વગેરે વિદ્યાથી ઓ સાથે કન્હેરીની ગુફાઓ જોવા ગયા. શેઠ લલ્લુભાઈ ધરમચંદ તથા તુકારામ હનુમન્તરાવ મરાઠા આદિ સાથે હતા. બૌદ્ધકાલીન આ ભવ્ય ગુફાઓ જોઇ યાગીત્વના રસિયાને ગુફાએમાં વસવાના મનેારથા થઇ આવ્યા. તેઓ નોંધે છે . “ ગુફાએના અવલેાકનથી ૌદ્ધ ધર્મના પ્રાચીન ઇતિહાસ જ્ઞાનમાં વૃદ્ધિ થઇ, અને તેથી બહુ આનંદ થયા. શાન્ત જિંદગી ગાળવા માટે આવી ગુફાએમાં વાસ કરવાના મનેારથ જાગ્રત થયા. ઘણા વર્ષોથી ગુફામાં રહેવાને વિચાર થાય છે, પણ અદ્યાપિ પંત સાનુકૂળ સયાગા પ્રાપ્ત થયા નથી. e ૨૧ ગુફાના એકાન્ત સ્થાનમાં વિશેષતઃ નિરુપાધિ દશાએ ધ્યાન, સમાધિમાં જીવન ગાળવાના મનારથ વતે છે. ઔષદેશિક આદિ ધમ કાર્યોંમાં હાલ તે વિશેષ પ્રવૃત્તિ કરાય છે. ’ સ્નેહ અવિચલ સંત જાને: સ્નેહથી ટેક વધે છે ઘણાના. સ્નેહ થકી સહુ દુઃખ ભૂલાતું, સ્નેહ સ્વર્ગીય સુખ પમાઈ. કનેરીની એક મેાટી ગુફામાં તેમણે અડધા કલાક ધ્યાન ધર્યું. એરીવલીથી ભય દૂર આવ્યા. ખાવાયેલી મસ્તી જાણે ફરી લાધી રહી હતી. હસતી અફાટ ધરતી, લીલુડાં વનેા ને ચંચળ ઋતુર ંગા ધરતીના યાગીબાળને ફરી કવિત્વ તરફ ખેં'ચી રહ્યાં હતાં. તા. ૧૪ મીએ એક સ્નેહકાવ્ય ઝરી ગયું. · સ્નેહ વિના કદી સુખ થતું નહીં, સ્નેહ ગ્રૂપે નહીં દૂર થતાં કદો, સ્નેહનું જીવન, સ્નેહની આશા, બુદ્ધિ અનુભવ સાગરચંદ્રને, ભયદરની પાસે વસાઈના કિલ્લે છે. પહેલાં દશાશ્રીમાળી જેનેાનાં ચાલીસ ઘર હતાં, પણ સાધુસમાગમના અભાવે તે અન્યધમી બની ગયા હતા, વસઇ જવા માટે ખાડી ઓળંગવા તે પેાતાના પાંચ સાધુઓ સાથે હેાડીમાં બેઠા ને વસઇ પહેાંચ્યા. અહીં ક્રોધરૂપી કષાયને ઉપદ્રવ થયા. તે અંગે લખે છે : 1 For Private And Personal Use Only “ એક શ્રાવકે એક માઇલ ચાલવાનું બતાવ્યું, અને લગભગ બે માઇલ ઉપર ગમન કરવું પડયું, તેથી કિંચિત ગુસ્સા ઉત્પન્ન થયા. પશ્ચાત, પાંચ મિનિટ પછો શાન્ત થયા. બે દિવસથી વનસ્પતિની * કૅનેરીની ગુફાએ વિષે એક લેખ ‘બુદ્ધિપ્રભા' નામક માસિકમાં લખ્યા હતા. Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ ગિનિષ્ટ આચાર્ય તથા અપકાયની ચાલતાં વિરાધના થઈ. મનના દયામય છતાં અનુપયોગ દ્રષ્ટિથી અન્યના વિશ્વાસે ચાલતાં વિરાધના થાય તેમ ચાલવું પડયું....આ દેશ તરફ પ્રાણીઓની હિંસા ઘણી થાય છે, દયાનો ઉપદેશ આપે એવા વિદ્વાન જેને તૈયાર કરવાની જરૂર છે.” | વસાઈથી વિહાર કરીને અગાસી આવ્યા. અહીં મુનિ સુવ્રતસ્વામીનું ભવ્ય જિનાલય છે જેની પ્રતિષ્ઠામાં તેઓશ્રીએ મુંબઈ આવતાં ભાગ લીધો હતો. આ પ્રતિમાજી નાલાસોપારામાંથી મળી હતી. સેપારા એ પ્રાચીન સમયન સૂર્ધારક બંદર. ગ્રીક અને અને વેપાર માટે અહી આવતા. અહીં જનોની આબાદી સારી હતી, પણ પછી તે કાળના વારાફેરામાં એ ઘસાઈ ગયું. કહેવાય છે, કે મેતીશા શેઠનાં વહાણ દરિયામાં ખવાઈ ગયેલાં. દિવસ સુધી ન કંઈ સર કે સમાચાર. તેમણે નિશ્ચય કર્યો કે જ્યાંથી મારાં વહાણા મને મળશે ત્યાં દેરાસર બાંધીશ. સોપારાની પાસે અગાસી બંદરે મળ્યાં, ને તેમણે મુનિ સુવ્રતસ્વામીનું દેવાલય નિર્માણ કર્યું. વખત જતાં એ જીર્ણ થયું. વિ. સં. ૧૯૬૫માં મુંબઈના ઝવેરીમંડળે જીર્ણોદ્ધાર ફંડમાંથી એને જિર્ણોદ્ધાર કર્યો. બે વર્ષે પ્રતિષ્ઠા કરી. ચરિત્રનાયકે એ વેળા પ્રતિમાજીની વાસચૂર્ણ વડે પ્રતિષ્ઠા કરી હતી. અગાસીમાં કેટલાક દિવસ રહેવાનું થયું. આ વખતે મુંબઈથી શેઠ જીવણચંદ ધરમચંદ, શેઠ નગીનદાસ મંછુભાઈ, શેઠ કલ્યાણચંદ સૌભાગ્યચંદ વગેરે ચારસે ઝવેરીઓ વંદન અર્થે આવ્યા. આ પ્રસંગે નવાણું પ્રકારી પૂજા ભણાવવામાં આવી. ચરિત્રનાયકે પૂજાનો રંગ ઔર વધારી દીધું. અંતે સહુને ગરીબ જૈનોને સહાય કરવાનો આદેશ આપ્યો. આ ઉપરાંત અગાસીના ખેડૂતોને એકઠા કરી તેમને સંસાર સુધારાને તેમ જ ધર્મ વિચારનો ઉપદેશ આપ્યો, ઘણાઓને દારૂની બાધા કરાવી. અહીંથી વિરાર, સોપાલા, પાલગઢ થઈ વાનગામ આવ્યા. પાલગઢમાં એક જાહેર ભાષણ આપ્યું. વિરારથી આવતાં પગમાં કાંટો વાગ્યાથી પીડા થઈ, શરીર પણ અસ્વસ્થ રહ્યું ને વાચન ને ધ્યાન ન થતાં મન વ્યગ્ર બન્યું. એ દિવસે લખે છેઃ “શરીરબળ ખીલવીને તેને સાચવવું તેમજ તેને ધાર્મિક કાર્યોમાં ઉપગ કરે એજ ઉત્તમ મનુષ્યનું કર્તવ્ય છે.” પાલગઢમાં તેઓ પ્રતાપગઢના સુંબડ શ્રાવકની દુકાનમાં ઊતર્યા હતા. વાનગામથી દહાણુ બારડી થઈ સંજાણુ આવ્યા. વચ્ચેના દિવસોની નોંધ કહે છે: “રાત્રીએ પિંડથુ ધ્યાન ધર્યું તેથી મનની નિર્વિકલ્પ દશા કેવી હોય તેનો અભ્યાસ થયો હોય એમ ભાસ્યું. “ સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય તરફથી પ્રગટ થએલ “યોગની’ નામનું પુસ્તક વાંચ્યું. સુધારકે તરફથી રચાયેલા આ પુસ્તકમાંથી અપેક્ષાએ ઘણો સાર ખેંચી શકાય. સનારી એક વાર આ પુસ્તક વાંચે તે તેમાંથી કંઇક સાર ભાગ ગ્રહણ કરી શકે. એકંદર કલેશ, નિંદા વગેરે દોષથી મુક્ત કરાવવાના આશયવાળું આ પુસ્તક વાંચવા યોગ્ય છે. For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદગૃહસ્થામાંથી સાધુત્વને પંથે શ્રી જિનભદ્રવિજયજી મહારાજ ( [ સાધુ અવસ્થામાં શ્રી જીવણચંદ ધરમચંદ ઝવેરી | [ ગૃહસ્થ વેશમાં ] શ ) શ હતો વ ) . ' Tri શેઠ વીરચંદભાઈ કૃણાજી માણસાવાળા-પુના For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મુંબઇ પા ૨ લો માં સૂરિજીના સ્મારકમાં www.kobatirth.org વચ્ચે : પૂ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી પાછળ ઊભેલા : શ્રી. જયસાગરજી, શ્રી. કીતિ સાગરજી, શ્રી. વૃદ્ધિસાગરજી, શ્રી. ઉદયસાગરજી સ્થ પા યે લુ સેનિટેરિયમ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only શ્રી બુધ્ધિ સાગર સૂરિ સ્મારક મહેસાણાવાસી મઠ દોલાબાર્ડ ખરો જેને એનટીમ Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Cyanmandir સારગ્રાહી જીવનદષ્ટિ ૨૭૩ - “સંમતિ તર્કની મૂળ સર્વ ગાથાઓ વાંચી. જેમજેમ ગાથાઓનું મનન કરીએ છીએ તેમ તેમ તેમાંથી કંઈક નવીન અનુભવ મળે છે.” અને વળી “સ્વજીવનનૈતિકારક કાષ્ઠક ની ફરીથી ચર્ચા કરી. પ્રતિદિન નીચેના વિષયો માટે વિચાર કરવા માટે સંકલ્પ થાય છે. પહેલો વિષય આચાર, ૨ પપકાર, ૩ ધ્યાનસમાધિ, ૪ લેખન, ૫ વાચન, ૬ સંગીત, ૭ અવેલેકન ૮ અનુભવ, ૯ એતિહાસિક વિષય, ૧૦ સ્વોન્નતિ વિચાર, ૧૧ સુધારકવિચાર, ૧૨ દુર્ગુણે, ૧૩ સદ્ગુણે, ૧૪ વિચાર, ૧૫ આહાર, બોરડી ગામની નોંધમાં તેઓશ્રી લખે છેઃ “શ્રીમદ્ ભગવદ્ગીતાના અઢાર અધ્યાયો વાંચી લીધા. છ કલાકના મનનપૂર્વક ભગવદ ગીતા પૂર્ણ વાંચી. સમ્યગદષ્ટિ પ્રમાણે જે એગ્ય લાગ્યું તે સમ્યફ પણે પરિણુમાવ્યું. આઠમી વાર આ પુસ્તકનું વાચન કર્યું: જનાગમનો અભ્યાસ કરીને અને સ્યાદવાદને અનુભવ લઈને આ પુસ્તક વાંચવું જોઈએ. ગીતાર્થે સ્વ અને પરસમયના જ્ઞાતા હોય છે.' - સંજાણનો કિલ્લો જોવા જેવો છે. ચરિત્રનાયકે એ જોયો. સાથે એમની ઈતિહાસ દૃષ્ટિએ વર્ષો પહેલાંની કલ્પના કરી. અષો જરથુષ્ટના ઉપાસકો (અર્વાચીન ઇતિહાસકારો એમને બુદ્ધ અને મહાવીરના સમકાલીન માને છે.) ઈરાની આર્યો, મુસ્લિમ વિજેતાઓથી પિતાનો ધર્મ અને પિતાની સંસ્કૃતિ બચાવીને ઈ.સ. ૬૯૮માં આ બંદરે આવેલા. તેઓને રક્ષણની જરૂર હતી. સંજાણના રાજાએ દૂધને કટર મોકલી કહાવ્યું કે અહીં તો છલછલ છે. વિદ્વાન પારસીઓએ એમાં સાકર નાખી કહ્યું: “આની માફક એક થઈને રહીશું.” રાજાએ ખુશ થઈને કહ્યું : “ભલે, તો મારી પ્રજા સમાન ગણીશ.” એ વેળા ચરિત્રનાયક લખે છે, કે સંજાણ નવેતરી કહેવાતું. અર્થાત એ નવ ગાઉ પહોળું અને તેર ગાઉ લાંબું હતું. પછી તે પંદરમા સૈકામાં ફિરંગીઓ આવ્યા, કિલ્લો બાંધ્યો. સંજાણુથી સરીગામ થઈ વાપી આવ્યા. અહીં વળી એમની ડાયરી નોંધે છે, કે * પાલગઢમાં રાત્રીએ તથા અત્ર બપોરે સાધુના અનુચિત ભાષણથી તથા કલેશની ઉદીરણાથી ધની ઉત્પત્તિ થઈ. પણ તેની અસર પ કલાકથી વધુ રહી નહીં. મનમાં પશ્ચાત્તાપ-સમતાભાવ જાગ્રત થયો. ' જ ગ્રહો એક બીજાને પ્રેમથી મળી શકે છે, જનોના સાધુઓમાં ગચ્છના ભેદથી વા કોઈ ગમે તે કારણથી સાધુઓ એકબીવનને દેખીને અમૃતભરી દૃષ્ટિથી એકબીજાને પરસ્પર મળી શકતા નથી. ગચ્છગચ્છના સંધાડાના સાધુઓ સામાન્ય બાબતોમાં પણ એકબીજાને જોઈએ તે પ્રમાણમાં સંપીને વતો શકતા નથી. કેટલાક ઉત્તમ સાધુઓને મૂકી અન્ય સાધુઓમાં આમાંનું કંઇક અનુભવ કરવાથી માલમ પડે છે. વિક્રમ સંવતના દશમા સૈકા સુધી સાધુઓનું ઐક્ય ઘણું અતિહાસિક દષ્ટિથી અવલોકાય છે. - “સુરતમાં આજ ઉદેશથી સં. ૧૯૬ ૭ની સાલમાં સાધુમંડળ ઊભું કર્યું હતું. પણ વિચારભેદે કલેશની ઉત્પત્તિ કરી તેથી સાધુઓનું એય કરવામાં મહાવિદન ઊભું કર્યું. ” ૩૫ For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૭૪ ચાગનિષ્ઠ આચાય વિચાણામાં ઊંડા ને ઊંડા ઊતરતા જતા આ અવધુતને વળી નવચેતના લાધે છેઃ એ લખે છેઃ www.kobentirth.org .. હે ચેતન, ઉદાર ચિત્તથી સાધુઓની ઉન્નતિ થાય અને જૈનધમ પાળનારાઓની સંખ્યામાં વધારે। થાય એવ! ઉપાયેા આદરવા માટે સાધુએના વિચારાનું ધણા ભાગે ઐકય કરવા પ્રયત્ન કર. 44 Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસન દેવતા, મારા હાથે ઉત્તમ કાર્ય કરવામાં મદદગાર થાએ જૈનધમ સકાચાતા જાય છે, તે જૈનાની સંખ્યા ઘટતી જાય છે, તેથી મનમાં ધણુ લાગી આવે છે. “ હું શાસનદેવતાઓ, તમે અમારા પ્રયત્નમાં સહાયકારી બને, અને જૈન સાશનની ઉન્નતિ કરવામાં જે જે વિધ્ના આવે તેને ક્ષય કરેા. વીસમી સદીમાં જેનેાન્નતિનાં બીજ અમારે હાથે વવાએ, અમારા વિચારાને ઉપાડી લે તેવા ઉત્તમ જુસ્સાઓની અસર સવને થાએ. 66 નિળ મનના કેટલાક વણિકે। અમારા વિચાર। સાંભળે છે, પણ તેઓને જોઇએ તેવુ. ઉત્તમ કેળવણીના અભાવે ધર્માભિમાન પ્રગટતું' નથી 66 હે શાસન દેવતાઓ, જૈનશાસનની ઉન્નતિનાં જે જે દ્વાર પૂર્વે પાંચ-છ શતકથી અંધાધૂંધીથી અંધ પડી ગયાં છે, તેને ખુલ્લાં કરવામાં સહાય કરો. ’ આવી આવી મનેમન પ્રતિજ્ઞાઓ કરતા આ મહાન મુનિરાજ વાપી આવ્યા. ( પેાષ સુદ ૧૧. ) અહીં દેરાસર બંધાવવાની ખાખતમાં ઝઘડા હતા. એનુ' સર્વેને મળીને સમાધાન કરાવ્યું. વાપીથી તેઓ દમણ આવ્યા. અહી' એક દુઃખદ સમાચાર મળ્યા. સૂરત ખાતે પેાતાના દર્દી ક્ષયના ઉપચાર કરાવી રહેલા શિષ્ય અમૃતસાગરજીએ પેાષ સુદ તેરશે દેહત્યાગ કર્યો. તેઓ ચરિત્રનાયકના પ્રથમ શિષ્ય હતા. જાતે રજપૂત હતા, પણ જૈન ધર્મ પ્રત્યે અદ્ભુત પ્રેમ હતા. આ ગુરુપ્રેમી, આશાસ્પદ યુવાન મુનિના ચાર વર્ષના ચારિત્ર પર્યાયમાં મૃત્યુ થવાથી બધે ગમગીની પ્રસરી રહી. ચરિત્રનાયકે એમના સ્મરણમાં કવિતા બનાવી પેાતાના હૃદયની સમતા દઢ કરી. તે આ શિષ્ય માટે ઘણી વાર કહેતા કે ‘મારા જમણેા હાથ ગયા.’ દમણમાં મહાદેવની જગામાં ભાષણા આપ્યાં, ને ત્યાંથી વિહાર કરી બગવાડા આવ્યા. બગવાડાના દેરાસરમાં કેટલીએક અશાતનાએ હતી. તેમણે સહુને એકત્ર કરી તે દૂર કરાવી. તેમજ મેાતીવાડાથી આવેલ નરસિંહભાઇને દારૂ-માંસના નિષેધને પ્રચાર કરવા પ્રેરણા કરી. તેમ જ આવતા ફાગણ માસમાં કેામ સમસ્તની જ્ઞાતિને એકઠી કરી આ નિમિત્તે મેળાવડા કરવા કહ્યુ. ભગવાડાથી પારડી થઇ વલસાડ આવ્યા. વલસાડમાં શનિવાર અને રવિવારે માતાજીની ધમ શાળામાં પ્રેમ અને દયા’ ઉપર એ જાહેર ભાષણા આપ્યાં. દ્રવ્યપૂજા ને ભાવપૂજાને મમ સમજાવ્યેા. વલસાડમાં ચરિત્રનાયકની ભાવનાને ઝીલે તેવા એક કેશૌચંદ ગુલાખચંદ કરીને ગૃહસ્થ હતા. તેઓએ જૈન ગુરુકુળ સ્થાપવા માટે જૈન સઘની અનુમતિ પણ કરાવી હતી. ત્યાં ચાલતી પાઠશાળા અને પ્રવૃત્તિએના તેઓ પ્રાણ હતા. For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir સારગ્રાહી જીવનદષ્ટિ ૨૭૫ વલસાડમાં તેઓના આત્માને શાન્તિ મળી પણ હવે શુભ પ્રવૃત્તિઓ ખૂબ વધી પડી હતીઃ ને પ્રવૃત્તિઓની પાછળ આવતી નાની મોટી પારાયણો કેટલીક વાર માનસરોવરના આ હંસને અકળાવી નાખતી. તા. ૧૮-૧-૧૨ ની નંધમાં તેઓ લખે છેઃ હાલમાં રાતના વખતમાં ધ્યાન સમાધિનો અભ્યાસ સેવવાથી સહજ સુખનો અનુભવ થાય છે. ભકતોનું આગમન અને ઔપદેશિક પ્રવૃત્તિથી સમાધિના ઊંડા પ્રદેશમાં ઉતરવાનો સખત અભ્યાસ થઈ શકતો નથી, પારમાર્થિક કાર્યોમાં પ્રવૃત્તિ કરવાનું કામ અણધાર્યું આવી પડે છે. શુભ પ્રવૃત્તિ સર્વથા છોડવાનો હજી નિશ્ચય કરાયો નથી. શુભપ્રવૃત્તિઃ૫ ધર્મ વ્યવહાર કાર્યો કરવામાં નિર્લેપતા અંતરથી રાખવી એવો પ્રયત હાલ વિશેષતઃ કરાય છે. પાનથી પીઠિકા દ્રઢ કરવાનું કાર્ય હજી ચાલે છે. ધ્યાન કરતાં કરતાં મન વિશ્રામ પામવાથી સમાધિનો અનુભવ થાય છે.” અને પછી કેટલાક જેઓ કેવળ નિષ્ક્રિય બની જાય છે, તેઓને સૂચના આપતાં લખે છેઃ ધર્મક્રિયામાર્ગથી ભ્રષ્ટ થઈને નિકિય પોતાને માની બેસવાથી કંઈ યેગી થઈ શકાતું નથી. ધર્મક્રિયામાર્ગમાં પ્રવૃત્તિ કરવાથી યોગસમાધિમાં છેવટે પ્રવેશ કરી શકાય છે. પારમાર્થિક શુભ કાર્યોની પ્રવૃત્તિ તજીને જેઓ યોગસમાધિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેઓ કદી સ્વ–પરની ઉન્નતિ કરવા શકિતમાન થતાં નથી.” | વલસાડથી બીલીમોરા આવ્યા. “વલસાડની પેઠે બીલીમોરાના શ્રાવકો પણ ભાવિક દેખાયા.” બીલીમેરામાં જૈન ધર્મની વિશ્વવ્યાપકતા પર ભાષણ આપ્યું. ત્યાંથી અમલસાડનાં આંબાવડિયાં વીધી પારસીઓના ધામ રૂપ નવસારીમાં આવ્યા. આ શહેરમાં જ હિંદના દાદાભાઈ નવરોજી તથા જગતના શાહ સોદાગર જમશેદજી તાતા પાકેલા છે. પૂર્ણા નદીને કાંઠે આ સુંદર શહેર છે. અહીં બે દિવસ રહી દેવદર્શન તથા ઉપદેશ આપી પારડી આવ્યા. અહીંથી માઘ સુદ દશમના રોજ સૂરતમાં પ્રવેશ કર્યો. સૂરતમાં બારેક દિવસ સ્થિરતા કરી રોજ ભિન્ન ભિન્ન વિષયો પર વ્યાખ્યાન આપ્યાં. સૂરતમાં તેઓએ સર્વ સંધાડાના સાધુઓના ઐક્ય માટે સં. ૧૯૬૭ માં સાધુમંડળ સ્થાપ્યું હતું, પણ તે વિકસે તે પહેલાં મૃત્યુને આધીન બન્યું. શેઠ જીવણચંદ આદિ ભક્તોની સુભકિત પામી, તેઓએ અલબેલા સૂરતથી છેલ્લી વાર માઘ વદ ૭ના દિવસે વિહાર કર્યો. શહેરાના પોકળ આડંબરે ને શાબ્દિક ભપકાવાળા જીવનમાં ફરી આ મસ્ત યોગી પ્રવેશે તે અશક્ય હતું. સમાધિની શાન્તિનાં સ્વપ્ન એને આવતાં હતા, ગુફાવાસના વિચારો આવતા હતા. સૂરતથી સૂરતીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા, તેઓને દેવ-ગુરુની સાચી સેવાને બોધ આપી આગળ વધ્યા. કતારગામથી સાયણ આવ્યા. અહીં વર આદિ દેહની ઉપાધિમાં પડી ગયેલા માણેકચંદજી તપસી નામના સ્થાનકવાસી મુનિ મળ્યા. ગામમાં સ્થાનકવાસી એક પણ ઘર ન હોવાથી મુનિની પૂરતી દેખરેખ કે વૈયાવચ થતી નહોતી. એક જૈન સાધુની-પછી તે For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ ગનિષ્ટ આચાર્ય ગમે તે પંથ કે ધમને હય, એની દુર્દશા ચરિત્રનાયક જોઈ ન શકતા. તેઓ તેમને પિતાના ઉપાશ્રયે લાવ્યા ને આસાયેશ આપી. અણુ મુનિએ જિન પ્રતિમા વિષે શ્રધ્ધા જાહેર કરી, પણ એ ગૌણ વિષય હતો. એ સમયે તે અતિથિસેવાની મુખ્યતા હતી. - અહીંથી તેઓ શ્રી ઝઘડિયા તીર્થની યાત્રાએ ગયા. તેઓની સાથે હેતમુનિ હતા, ને ત્યાં શ્રી સાગરાનંદસૂરિજી પણ હતા. ચરિત્રનાયકની ને તેમની મુલાકાત થઈ. બંનેએ સાધુએમાં પડેલા મતભેદે દૂર કરવાની ભારે ચર્ચા કરી. આ તીર્થયાત્રા કરી તેઓએ શુકલતીર્થના સુંદર ક્ષેત્રમાં આવેલા કારનાથ મહાદેવની અટારી પર મુકામ કર્યો. અહીંના બ્રાહ્મણોને એકત્ર કરી તેઓને સુંદર ઉપદેશ આપ્યો. એક જૈન સાધુના મુખે આ જાતને ઉદાર ને હૃદયસ્પર્શી ઉપદેશ સાંભળી તેઓ બીજે દિવસે અંગારેશ્વર સુધી વળાટાવા આવ્યા. અહીંથી તેઓ પાલેજ, કરજણ થઈ ઈટલા આવ્યા. ઈટોલામાં સ્થાનકવાસીના ઉપાશ્રયમાં ઊતર્યા. દરિયાપુરી સંઘાડાના દશ-બાર સાધુઓ ત્યાં હતા. આર્યસમાજીએ પણ આવી મળ્યા. મૂર્તિપૂજાની ચર્ચાએ ભારે રસ જગાવ્યો. ટેલાથી દરા૫રા થઈ તેઓ પાદરા આવ્યા. પાદરાના વકીલ મોહનલાલ હેમચં. દભાઈ, શ્રી માણેકલાલ હરજીવનદાસ, શ્રી પ્રેમચંદભાઈ દલસુખભાઈ, શ્રી ભાઇલાલભાઈ ચુનીલાલ વડુવાળા, શ્રી મંગળભાઈ લક્ષ્મીચંદ, માસ્તર ઉજમશીભાઈ (હાલ શ્રી ઉદયસૂરિજી) તથા ડે. શંકરભાઈ ગોકળદાસ અમદાવાદવાળા, વગેરે તેમના સહવાસ માટે લાંબા વખતથી ઈંતેજાર હતા. મહિનાઓ પહેલાં વાવેલાં સંસ્કારનાં બીજ આજ પ્રફુયાં હતાં. આજે એને નવા મેઘનાં જળ મળતાં હતાં. તેઓને માટે મધ્યાહુનના સમયે વિશેષાવશ્યક વાંચવા માંડ્યું, ને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનને પૂર્ણ અધિકાર વાંચી સંભળાવ્યો. જાહેર જનતા માટે ફાગણ વદી પાંચમના રોજ જાહેર ભાષણ આપ્યું. આ વેળા એપ્રિલની પાંચમી તારીખે વડોદરા ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદનું ચોથું અધિવેશન ભરાવાનું હતું. પરિષદના મંત્રીઓ તરફથી ચરિત્રનાયકને એક નિબંધ લખી મોકલવાની વિનંતિ થઈ હતી. આને અનુલક્ષીને તેઓશ્રીએ વિહારમાં જ ‘ઉપાધ્યાય શ્રી યશવિજયજી નામનો નિબંધ લખી મોકલાવી આપ્યો હતો, જે તા. ૭મીએ પરિષદના ખુલ્લા અધિવેશનમાં શાહ ત્રિવનભાઈ દલપતભાઈએ વાંચ્યો હતો. ચરિત્રનાયક ત્રીજી એપ્રિલે વડોદરા આવ્યા, ને આ બધા “શબ્દબ્રહ્મ 'ના ઉપાસકેની મુલાકાતો લઈ આનંદ મેળવ્યો. આ પ્રસંગે પોતે નોંધમાં નેંધે છે કે, કોઈ પણ પ્રકારના ભાષાના શબ્દોને મગજમાં ભરી રાખવાથી કોઈ તત્વજ્ઞાની ગણી શકાતા નથી. સંસ્કૃત ભાષા જાણે એ જ્ઞાની અને ગુજરાતી વગેરે ભાષાઓ જાણે અને તેમાં ગ્રંથો લખે એ જ્ઞાની ન ગણાય એવો કંઈ નિયમ નથી. ગમે તે ભાષાનું જ્ઞાન કરવામાં આવે તો પણ તેથી જ્ઞાનીપણું પ્રાપ્ત થઈ શકતું નથી. ભાષા એ જ્ઞાનરૂપ મનુષ્યનાં વસ્ત્રો છે. જ્ઞાનના સંકેતરૂપ અનેક ભાષાઓ છે. જે દેશમાં, જે કળે, જે ભાષા, જીવતી હોય છે, તેના વડે અને બોધ આપવા માટે ગ્રંથ વગેરે લખતાં લખાવતા For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સારાહી જીવનદષ્ટિ ૨૭૭ પાંડિત્ય કદાપિ ઘટતું નથી. જનાચાર્યોએ આ નિયમને અનુલક્ષીને સંસ્કૃત, પ્રાકૃત, માગધી અને ગુજરાતી વગેરે ભાષાઓનું અવલંબન લઈને અનેક ગ્રંથો રચ્યા છે. “ભાષાના પાંડિત્યમાત્રથી આત્માની શુદ્ધ દશા થતી નથી. ભાષા કરતાં આન્તરિક સલ્લુની કરણાઓ વિશેષ પ્રકારે શોભી શકે છે. ગુણોના લાલિત્ય આગળ ભાષાનું લાલિત્ય હિસાબમાં નથી.” નોંધ પિતે જ જ્યાં દરેક વસ્તુ સ્પષ્ટ કરતી હોય ત્યાં ટીકા વ્યર્થ છે. વડોદરાથી ચરિત્રનાયક પુનઃ પાદરા ગયા, ને પૂરેપૂરી શાન્તિ લાગવાથી શ્રીમદ્ આનંદધન બહેતરીનું કાર્ય શરૂ કર્યું. આ વખતે તેઓશ્રી આત્મારામજી મહારાજના સંઘાડાના આચાર્ય શ્રી. વિજય કમલસૂરિજીની સાથે ઉતર્યા હતા. એ વેળા પંન્યાસ આનંદસાગરજી, પં. દાનવિજયજી તથા પં. મેઘવિજયજી પણ ત્યાં આવ્યા. આ સાધુમંડળમાં જ્ઞાનચર્ચા સારી ચાલી. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજે લાલન શિવજી અંગે સૂરત સંઘ પાસે કરાવેલા ઠરાવથી સાધુઓ બે ભાગમાં વહેંચાયા હતા. આની સમાધાન માટે ચરિત્રનાયકે ખૂબ ઉલટ બતાવી. સાધુ સમુદાયને કુસંપ એમનું કાળજું કેરી ખાતે હતે. આચાર્ય શ્રી. વિજયકમલસૂરિજીના આગ્રહથી ચરિત્રનાયકે સંઘની સમક્ષ જૈનોની ઉન્નતિ” એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું. - ચૈત્રી અમાસના રોજ પિતાના વલસાડના ભકત શા. કેસરીચંદ ગુલાબચંદનું અવસાન થયાના સમાચાર મળતાં ચરિત્રનાયકને ખૂબ દુખ થયું. પોતાના ગુરુકુળ વગેરેના વિચારોને મૂર્ત કરવાના અભિલાષી આ સજ્જન હતાએક સુંદર કવિતા રચી તેને અંજલિ આપી. પાદરાના બે માસ ખૂબ શાન્તિના, સ્વાધ્યાયના, લેખનના ને ધ્યાનના ગયા. તેઓએ અહીં અક્ષય તૃતીયાને રોજ આનંદઘન બહોતેરીને લખવે શરૂ કરેલે ભાવાર્થ પૂરો કર્યો. આ અંગે પિતે તે દિવસની નોંધમાં લખે છે, કે, - “મુંબઈ લાલબાગ ઉપાશ્રયમાં સં. ૧૯૬૭ ની અક્ષય તૃતીયાને રાજ શ્રીમદ આનંદધન બહેતરીને ભાવાર્થ લખવો શરૂ કર્યો હતો. વૈશાખ, જેઠ ને અષાડ માસમાં એક એક કલાક દરરોજ ભાવાર્થ ખવામાં કાલ વ્યતીત થયો હતો. કોઈ દિવસ વિશેષ પણ થયો હશે ! કારતક માસ પર્યન્ત એક એક કલાક ભાવાર્થ લખાયો હતો. કેટલાક દિવસ પડયા હતા. મુંબઈથી માગસર વદ બીજના રોજ વિહાર કર્યો. સૂરત વગેરે થઈ પાદરે આવવાનું થયું. અને અત્રે બે માસની સ્થિરતા થતાં બાકી રહેલાં ચાર પદ પૂર્ણ કરાયાં, અને અક્ષયતૃતીયાને રોજ બહોતેરી વા અહોતેરી પૂર્ણ કરી. મુંબઈમાં ૧૯૬૭ના ચોમાસામાં લાલન અને શિવજીની ચર્ચાથી સંધમાં કલેશ પેઠો હતો. તેથી કેટલાંક કાર્યોમાં લાલન અને શિવજીના તકરારી વિચારોથી દૂર હોવા છતાં પણ ચિત્તની ચંચળતા રહી. તેમ જ તે સમયના પ્રસંગેની અસર મન પર થવાથી બ હે તેરીનો ભાવાર્થ જોઇએ તેવા રૂપમાં લખાયેલ નથી. બહોતેરીના પદો પુનઃ મનન કરવાથી ઘણા અનુભવો કુરાયમાન થાય છે ! લાલન અને શિવજી સંબંધે મુનિ કાંતિવિજ્યજી વગેરેએ સુરતમાં કરેલા ઠરાવોથી શ્વેતાંબરોમાં માટે ખળભળાટ ઊયો હતે. તેવા પ્રસંગોમાં બહોતેરીનો ભાવાર્થ લખો શરૂ કર્યો. એ ચર્ચાની લૂ વાત છતાં ભાવાર્થ લખવાથી અશાન્તિના મામલા વખતે પણ અંતરમાં શક્તિ હતી, તેમાં આનંદધન બહેતરીને અપૂર્વ ઉપકાર છે. પાદરાના સંધના આગેવાનો પૈકી વકીલ મોહનલાલ હીમચંદ વગેરે ના આગ્રહથી તથા તેમની ભકિતથી અત્રે રહી ભાવાર્થની સમાપ્તિ કરી.” For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૭૮ ચેાગનિષ્ઠ આચાય અક્ષય તૃતીયાના દિવસે ગ્રંથ પૂર્ણ થયા પછી એક અઠવાડિયે પન્યાસ આનંદસાગરજી સાથે તેઓ ઉમેટા, આંકલાવ, બેરસદ આવ્યા, એરસદમાં હમેશાં વ્યાખ્યાન વાંચ્યું ત્યાંથી કાવીઠામાં આવ્યા. અહી' શેઠ રતનચંદ લાધાજી તથા ઝવેરદાસ ભગવાનદાસ નામના વિદ્વાન ગૃહસ્થા હતા. તેઓ પહેલાં શ્રી હુકમ મુનિના શ્રાવકે હતા. પછી શ્રીમદ રાજચદ્રના રાગી થયા હતા : ને હાલ ચરિત્રનાયકના રાગી હતા, ચરિત્રનાયકે સહુને પવનચક્કીની જેમ ન ફરતાં, મૂળ જૈન ધમ પર રાગ રાખવા ઉપદેશ આપ્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir કાવીઠાથી રામપુર આવ્યા. અહી શ્રી. સૌભાગ્યચંદ્ર જતિના ઉપદેશથી પ્રથમ પાટીદ્વારા જૈનધમ પાળતા હતા. કેટલાક પાટીદાર ભજનકો આ વેળા આવ્યા હતા, ને ભજનને ભારે રંગ જમાવ્યેા હતા ! આ વેળા તેઓએ બાપુજી ભગતનાં ભજના ગાયાં હતાં. ચરિત્રનાયકે તેમના વિષે તપાસ કરી તેા માલૂમ પડયું કે તે સૌભાગ્યવિજયજી યતિ–જેએએ ચલેાડામાં નવા જૈનો બનાવ્યા હતા : તેમના શિષ્ય હતા, ને સ ંદેસરમાં આસપાસમાં પાટીદ્વારાનાં પાંચસા ઘરેશને જૈન ખનાવ્યાં હતાં. પેાતાની નેાંધમાં લખે છે કે, અહી' પ્રીતમદાસ કરીને કવિ-ભકત થઇ ગયા છે. તેમના મંદિરમાં મુકામ કરી ઉપદેશ આપ્યા. સ ંદેસરથી વડતાલ આવ્યા : સ્વામીનારાયણના આ મહાન ધામની મુલકાત લીધી. તેઓના આચાય ને મળ્યા : ને ચાલુ દુષ્કાળ અંગે કંઇક કરવા આગ્રડ કર્યાં. વડતાલથી રામેાલ થઇ વસેા આવ્યા. વસે ગામના ભાઉસાહેબ દરબાર ગેાપાળદાસ વગેરે ચરિત્રનાયકના અનુરાગી હતા. તેઓએ ત્રણ દિવસ સ્થિરતા કરાવી રાજ ભાષણા કરાવ્યાં. વસેાથી માતરમાં સાચાદેવને જુહારી ખેડા આવ્યા. ખેડામાં એક જાહેર ભાષણ આપી કણેારા, બારેજા થઇ નારેાલ આવ્યા. જે શુકલા ચતુદશીને દિવસે અમદાવાદમાં પ્રવેશ કર્યાં. પેાતાની નાંધમાં તેએ નોંધે છે. મુંબઈથી અમદાવાદ સુધી વિહાર થયા; તેથી દુષ્કાળથી ઢારાની જે દુર્દશા થઈ તેનું બરાબર ચિત્ર ઢારાયું. હિંદુસ્થાનમાં માંસ અને દારૂની વપરાશ વધતી જાય છે. કસાઇખાનાં વધતાં જાય છે. ગરીબ લેક પર દુઃખતા મારા સખત ચાલે છે, પૈસાદારા સુખ ભોગવવા માટે તલસે છૅ. ગરીબ મનુષ્યાની આંતરડીને કકળાટ ઠેકાણે ઠેકાણે સાંભળવામાં આવે છે. પણ પરોપકારી સદ્દગૃહસ્થેા બને તેટલું કર્યાં કરે છે. પણ હજી ગરીબ દુઃખી મનુષ્ય અને ઢેરાનાં દુઃખ ટાળવા યેાજનાની ખામી અવલાકાય છે. જીવાની દયા કરવી તેના સમાન ક્રાઇ ધર્મ નથી. દરેક મનુષ્યા અપેક્ષાએ દાકતર છે, અને દદી છે, એક બીજાના દાકતર બનવાની જરૂર છે. વ્યર્વૈદ્ય અને ભાવવૈદ્ય બનીને દુનિયામાં પ્રસરેલા રાગેાને દૂર કરવા પ્રયત્ન કરવા જોઇએ.” આખા મા` પર દુષ્કાળના પડછાયા પથરાયેલા તેઓએ જોયા હતા ને વારે વારે જગડુશા, ખેમા હડાળીઓ, હેમાભાઇ ને હઠીસીંગ શેઠને યાદ કરતા હતા. છપનીઆ કરતાં આ દુષ્કાળમાં ઢારાનુ` ઘણું સત્યાનાશ નીકળી ગયેલુ તેમણે જોયુ : ને એ સ`ગ્રાહી ષ્ટિને દુઃખ ઘેરી વળ્યું. For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સારગ્રાહી જીવનદષ્ટિ ૨૭૯ છેલ્લે પિતાના મુંબઈથી અમદાવાદના વિહારનું તારણ મૂકતાં રજનીશીમાં નોંધે છે કેઃ A મુંબઈથી વિહાર કરીને અમદાવાદમાં આવતાં પહેલાં વિહારમાં જે જે ગામો આવ્યાં તેમાં સારી રીતે ઉપદેશ દેવાયો. દમણમાં મનની સ્થિરતા સારી રહી. વલસાડમાં ગુરુકુળ વગેરે ઉન્નતિના સારા વિચારો સ્પર્યા. સુરતમાં શાતિના વિચારોનો ઉપદેશ દીધો. ઝઘડિયા કરતાં અંગારેશ્વરમાં આત્મસમાધિનો સારો અનુભવ થયો. પાલેજ અને કરજણમાં નિ:સંગતા અનુભવાઈ પાદરામાં બે માસ ઉપરાંત રહેવાનું થયું. ત્યાં આત્મસમાધિનો વિશેષ અનુભવ થયો, અને શ્રદ્ધાળું શ્રોતાઓને સારો બોધ દેવાયો. “ વડોદરામાં જ્ઞાનમાર્ગની ઉન્નતિના વિચારો ઉદ્દભવ્યા. પાદરામાંથી પંન્યાસ આનંદસાગર, કમલવિજયસૂરિ, વગેરે આવ્યા તે વખતે તેઓની સાથે જૈન સાધુઓમાં ચાલતા ક્લેશની શાન્તિ અર્થે વિચારો કર્યા, અને તેઓને સ્વાભિપ્રાય દર્શાવ્યો. ઉમેટા આંકલાવમાં પંન્યાસ આનંદસાગર સાથે સાધુઓમાં સંપ વધે તેવી મસલત ચલાવી, પણ પરિણામ કઈ નિયમિત ઓવ્યું નહીં. બોરસદમાં જોઈએ તેવી આત્મસમાધિ રહી નહીં, એસવાળમાં પડેલો ઝઘડો દૂર કરાવ્યો. “ કાવીઠામાં ચારિત્રમાર્ગની સ્થિરતા અનુભવાઈ. સંદેસરમાં પણ આનંદ અનુભવ થયો. વડતાલમાં આત્માનો વિલાસ વધ્યો. વસમાં જાહેર ઉપદેશ દીધો ને ધર્મચર્ચામાં વખત વ્યતીત કર્યો. જૈનધર્મની ઉન્નતિ કેવી રીતે થાય તે સંબંધી શુભ વિચારો કરવામાં આવ્યા, ને ત્યાં મનની સ્થિરતા સારી રહી. માતર અને ખેડામાં ઉપદેશ દીધો. ત્યાંના લોકોની દશા સુધારવા માટે ઉત્તમ સાધુઓના ચાતુમસની જરૂર છે. કાનમ અને ચરોતર ઉપદેશ દેવાને સારો દેશ છે. ત્યાંના લોકો ઉપદેશ ગ્રહણ કરી શકે તેવી સ્થિતિમાં છે. સુરતથી પિલી તરફનો પ્રદેશ પણ પ્રાયઃ ઉપદેશ દેવા માટે યોગ્ય છે. વલસાડ, બીલીમોરા, ગણદેવી અને દમણના શ્રાવકાને જેવા માગે વાળવા હોય તેવા માગે વળી શકે છે. શહેર કરતાં નિઃસંગતાનો અનુભવ પ્રાય: ગામડાંઓમાં વધુ થયો. વિહારમાં ઘણાં પુસ્તકો વંચાયાં, અને અનેક બાબતના અનુભવો થયા તેમ શરીર પણ સારું રહ્યું. “ અમદાવાદમાં હાલ તે સૂત્રો, ગ્રંથ અને પુસ્તકનું વિશેષતઃ વાંચન ચાલે છે. ભણવાનું થાય છે. કેટલાક સાધુઓની મિથ્યા ખટપટો જિનશાસનની હેલના કરવા માટે થાય છે. તેમાં ભાગ લેવાતો નથી. ને સમયનો ખપ કરાય છે.'' ગુરુ શ્રી સુખસાગરજી અને શ્રી અજિતસાગરજીએ પાટણમાં ચાર્તુમાસ કર્યું. ગૂજરાતનાં બે પાટનગરમાં ગુરુ-શિષ્યની વ્યાખ્યાનધારા સુભગ શ્રોતાઓને પરિ. પ્લાવિત કરતી વહેવા લાગી. ભૂતકાલીન પાટનગર પાટણમાં ગઈ પેઢીના ગૌરવ સમા ગુરુરાજ હતા. વર્તમાન પાટનગર અમદાવાદમાં વીસમી સદીના આભૂષણસમ ચરિત્રનાયક હતા. For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃત્યુના નાટારંભ અમદાવાદમાં અન્ય નગરો કરતાં–પ્રમાણમાં વિશેષ શાન્ત વાતાવરણ માં ફરી જ્ઞાનાધ્યયનની સરિતા વહી નીકળી. વિ. સં. ૧૯૬૫ ના ચાતુર્માસમાં અડધે રસ્તે રહેલા શ્રી વિશેષાવશ્યક સૂત્રને આગળ ધપાવવા માટે પ્રસિદ્ધ શ્રેતા શ્રાવક છેટાલાલ લક્ષ્મીચંદ, શાહ હીરાચંદ કકલભાઈના આગ્રહ થવાથી છુ.તજ્ઞાનના અધિકારથી તેનું વાચન શરૂ કર્યું. ઉત્તર વ્યાખ્યાનમાં ‘ધમ રત્ન પ્રકરણ ? ગ્રંથ વાંચવા શરૂ કર્યો. અષાડ સુદ્ર બીજના રોજ મુનિશ્રી વૃદ્ધિસાગરજી તથા મુનિશ્રી જીતસાગરજીને દશવૈશાલિક સૂત્રની ટીકા વંચાવવી શરૂ કરી. પૂરું થયે કલ્પસૂત્રની ટીકા વંચાવી. શેઠ પન્નાલાલ ઉમાભાઇ, માસ્તર હિંમતલાલ મગનલાલ તથા ઝવેરી ચંદુલાલ ગોકળભાઈને પાંચ કર્મગ્રંથની ટીકાને અભ્યાસ શરૂ કરાવ્યું. હીરાચંદ કકલભાઈને પ્રાણાયામ શીખવવા માંડયા. ધીરેધીરે અનેક જ્ઞાન ને ધ્યાનના ખપીનું મંડળ આ મધપૂડા પાછળ ભમવા લાગ્યું. મધ ૩ડાનો મનમેળ માલિક કંજુસ નહોતો. ચોગ્યને યોગ્ય મળી જ રહેતું. શ્રાવણ મહિનાના મધ્યાહન કાળે શેઠ છોટાલાલ લક્ષ્મીચંદ્ર તથા શેઠ ભેગીલાલ તારાચંદ્ર વગેરેને અાગમસાર ગ્રંથ ભણાવવા શરૂ કર્યો શેઠ સુજાણુજી તથા સાદેવી શિવશ્રીજી તથા હિતશ્રી જી વગેરેને વિશેષાવશ્યક વંચાવ્યું. ' અને શેષ કાળ પોતાના સુવિસ્તૃત સ્વાધ્યાયમાં, લેખન ને વાચનમાં વ્યતીત થતો. વધારામાં સત્સમાગમના આતુર આ આત્માની કેટલીક ધુન્ય ક્ષણો તેમાં જતી. આંબલી પિળના ઉપાશ્રયની પાસે જ વખતચંદનો હવેલીમાં ખરતરગચ્છીય પંડિત મુનિ કૃપાચંદ્રજી ઊતર્યા હતા, તેઓ પોતાના સાધુઓ સાથે ચરિત્રનાયક પાસે આવતા, ને ધમ ચર્ચા કરતા. | નીતરેલી વાદળી સમા ચરિત્રનાયક જ્યારે અન્યદશનેના ગુણાનુ સન્માન કરતા હોય, ત્યારે એક મગની બે ફાડ જેવા આ સાધુઓના સન્માનથી કેમ દૂર રહે ? બંને વચ્ચે સમદ્રષ્ટિથી સદા ચર્ચાઓ ચાલ્યા કરે, શ્રી. કૃપાચંદ્રજી ચરિત્રનાયકની વિદ્વતા, વાદકુશળતા For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃત્યુને નાટારંભ ર૮૧ અને સહુથી વિશેષ ઉદારતા જોઈ મુગ્ધ થયા, ને જણાવ્યું કે, શ્રીમદ્ બુધિસાગરજી જેવા સાધુઓથી જૈન કેમને ઉદય થઈ શકે છે.” પણ કાળ તે જુદુ કહેતો હતો. એ તે દિગન્ત વ્યાપી પડઘા પાડતે હતો કે “શ્રીમદ્ બુદ્ધિસાગર જેવા સાધુઓને જેન કેમમાં ઉદય કયાંથી?” અસ્તુ, અને કાળને પ્રવાહ જાણે સાગર સંપ્રદાયના સ્થંભ ઉપર પ્રહાર કરવા તલસી રહ્યો હતો. પહેલે પ્રહાર હજી ચાતુર્માસને પ્રારંભ પણ નહોતો થયો ત્યાં, સં. ૧૯૬૮ના જેઠ વદ ચેથ ને મંગળવારની રાતે અમદાવાદના એક મહાન શ્રેષ્ઠી. શેઠ લાલભાઈ દલપતભાઈને સ્વર્ગવાસ થયો. અમદાવાદનું આભૂષણ, જનેની મહામાન્ય વ્યકિત ને સાગરગરછનો સ્થંભ એ દહાડે વિલેપ થયો. ચરિત્રનાયક પિતાની નંધમાં અંજલિ આપતાં લખે છેઃ આજની રાત્રિએ અમદાવાદ સંઘના આગેવાન, સાગરગચ્છના આગેવાન શેઠ લાલભાઈ દલપતભાઈને આત્માએ દેહનો ત્યાગ કર્યો. રાત્રે એક વાગે નખમાં પણ રોગ ન હોય એવી દશાએ વાતચીત કરતા સૂઈ ગયા, અને પ્રાતઃકાલમાં તેઓ એકદમ છાતીના રોગથી મરણ પામ્યા.” * તેમની માતા ગંગાબેન ઉપર તેમને અત્યંત પ્રેમ હતો. તેમની આજ્ઞાને કદી લેપ કરતા નહીં. શેઠ લાલભાઈ અમારી પાસે ઘણીવાર દર્શનાર્થે આવતા હતા, તેથી તેમના ઉત્તમ સદગુણો જોવાનો અમને વખત મળ્યો હતો. જૈન તીર્થોની રક્ષા અને કન્યાઓને કેળવવામાં તેઓ આગેવાની ભર્યો ભાગ લેતા હતા. તેમના હાથે અનેક શુભ કાર્યો થયાં છે. જૈનકોમમાં પ્રથમ નંબરનો એ આગેવાન પુરુષ હતો. માતાના ઉપર પ્રેમ અને માતાની આજ્ઞા પાળવામાં તેના જેવો શ્રીમંત પુરુષ મારી આંખે અદ્યાપિપર્યન્ત અન્ય દેખાય નથી. સરકાર તરફથી તેમને “સરદાર 'ની પદવી મળી હતી, મુંબઈ ઇલાકામાં આગેવાન, આણંદજી કલ્યાણજીની પેઢીમાં આગેવાન, પરસ્ત્રીસહોદર, જૈનકામનો તંબ અને ગૂર્જરદેશનો દીપક ગુલ થયો દેખીને, કોના મનમાં વૈરાગ્ય ન પ્રગટે? “ જૂનો જમાનો અને નવો જમાને જોનાર અને સમયને ઓળખનાર ઉત્તમ શેઠ હતા, તેમના મરણથી આખા અમદાવાદ શહેરમાં હાહાકાર વર્તાઈ રહ્યો છે. શેઠ લાલભાઈમાં પોતાનાં કામ પિતાના હાથે કરવાનો ઉત્તમ ગુણ હતો. જેનશાસન પર અત્યંત પ્રેમ હતો. જૈનધર્મની હાડોહાડ શ્રદ્ધા ધારણ કરનાર તે શેઠ હતા. દરરોજ એક સામાયિક કરવાનો અને પ્રભુપૂજા કરવાની દઢ પ્રતિજ્ઞાધારક તે હતા. દરરોજ તેઓ સામાયિકમાં આનંદઘનજી, ચિદાનંદજી, અને યશોવિજયજીનાં પદો ગાતા. તે પદો કેટલીક વખત મેં સાંભળ્યાં પણ હતાં. તેઓએ જૈનધર્મનાં કાર્યોમાં આગેવાની ભર્યો ભાગ લીધો છે. સતત ઉદ્યોગ, વ્યવહારકુશળતા, વ્યસનરહિત દશા, ધર્યા, ગંભીરતા, વિવેક અને ગુરુજનસેવા વગેરે ગુણે તેમનામાં ઘણાં હતા, તે વારંવાર સ્મરણમાં આવે છે. તેમના આત્માને શાંતિ મળો ! આ સંસારમાં કોઈ અમર રહ્યો નથી ને અમર રહેનાર નથી, મૃત્યુના પંજામાં ફસાતાં પહેલાં ધર્મની આરાધના કરી લેવી જોઈએ.” એક ચતુથી તે દુઃખદાયક સમાચારથી ભરી વતી હતી ત્યાં અસાડ વદ ૪ ના રોજ નગરશેઠના વડેથી વિનંતિ આવી કે નગરશેઠ ચીમનભાઈ બહુ માંદા છે. આપના મુખે ધર્મો ૩૬ For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ પદેશ સાંભળવાની આકાંક્ષા છે. જરૂર પધારશે. ચરિત્રનાયક આવી ક્ષણા ઉજમાળ કરાવવામાં નિપુણ હતા. એ વેળા અંતરમાં ને બાહ્યમાં ઝરતા વૈરાગ્ય, મૃત્યુના બિછાને પડેલાને આશ્વાસન આપતા. તેઓએ નગરશેઠ ચીમનભાઇને ખૂબ સૂત્રોપદેશ સભળાવ્યેઃ એ પછી પણ અવાર નવાર તેઓશ્રી જતા, તે વૈરાગ્ય રંગની વૃધ્ધિ કરાવતા. પણ દૈવની ગતિ વિચિત્ર હતી. શેઠ લાલભાઈના સ્વર્ગવાસની નાંધ લખનારને તત્કાલમાં બીજી નોંધ લખવાને દુઃખદ ને વૈરાગ્યમય પ્રસંગ આવ્યેા. ચેાાન આચાય નગરશેઠ ચીમનભાઇ શ્રાવણ સુદ નેામની રાત્રિએ સ્વસ્થ થયા. ખાનદાન નગર શેઠાઇના નમૂના, શાંતિદાસના સપૂત ભરજુવાનીમાં પરલોક પ્રયાણ કરી ગયેા. ચરિત્રનાયક ડાયરીમાં પુનઃ નોંધે છેઃ “આજની રાત્રીએ આશરે એક વાગે નગરશેઠ ચીમનલાલ લાલભાઈના દેહાત્સગ થયે. શુક્રવારની સાંજરે ઉપદેશ દેવા અને શરણુ સંભળાવવા જવાનું થયું હતું. તેએ ધણી વખત અમારી પાસે ધર્મના કાર્યોમાં સલાહ લેવા, ઉપદેશશ્રવણ આદિ કાર્યોથી આવ્યા હતા, તેથી તેમનામાં રહેલા કેટલાક શુભ ગુણાના પરિચય થયા હતા. “ ચમનભાઈ ભદ્રિક, લજ્જાળુ, દયાળુ, દાક્ષિણ્ય ગુણવંત હતા, ગંભીર ગુણ પણ હતા, દયા આદિની ટીપામાં શકિત પ્રમાણે પૈસા ભરતા હતા. ધર્માંના પનું આરાધન કરતા હતા. નગરશેઠની ખાનદાનીના જે ગુણા તેમનામાં જોઇએ તે તેમનામાં હતા. વ્યાપાર આદિમાં લક્ષ્મીની હાનિ થવાથી તેમનુ મન ઘણું ચિંતાતુર થયું: અને તેથી ભય શાક આદિ વધુ પડતાં રાગ વધી પડયા. જમાનાને અનુસરી ઉત્તમ શેઠ હતા. ધર્માંસાધન કરશે તે સુખી થશે. ’ મન પર લાગેલાં શાકમય આવરણા દૂર કરવા અને વૈરાગ્યની વૃધ્ધિ માટે એ દિવસે પંદર દેરાસરાનાં દશ`ન કરી ચઢતે પરિણામે ભાવપૂજા કરી. આ ચાતુર્માસમાં બીજા` બે મૃત્યુ થયાં: શેઠ મણિભાઇ જેસીંગભાઇ અને મુનિવર અમૃતસાગરજી. જૈનત્વના વડલા પરથી શૈાભાસ્પદ મહાન પોંખીએ જાણે ધીરે ધીરે ઊડી જતાં હતાં. નવા બળપ‘ખીએના કિલકારા સંભળાતા હતાઃ પણ એ તા ભાવિના ગર્ભની વાત હતી. પર્યુષણ નજીક આવતાં હેાવાથી શ્રાવણ વદ આઠમના દિવસે જૈનસાધુત્વની કસેાટી રૂપ લેાચ કરાવવાના સમય આવ્યે એટલે ચરિત્રનાયકે ખરતરગચ્છીય શ્રી. પાયચંદ્રજીના લેાચ-કુશળ શિષ્ય શ્રી સુખસાગરજી પાસે લેાચ કરાવ્યા. લેાચ કરતી વખતે આન ંદઘનજીનુ ચરિત્ર વિચાર્યું. શ્રીમદ્ આનંદઘનજીના સવિચારેાના અનુભવ કરતાં લેાચની વ્યથા વિશેષ ન જણાઈ. For Private And Personal Use Only સાંવત્સરિક પ્રસંગે શુભ સ’કલ્પ તરીકે આત્માના મંદ વીને ઉત્કૃષ્ટ વીય કરવાના નિય ↑ઃ અને ક્ષમાપના પ્રસ ંગે સમાગમમાં આવેલા સર્વ જીવાને ખમાવતાં-ગુરુજીને ખમાવતાં, પેાતાના શિષ્યાને ને શ્રાવકને પણ ખમાવે છે,: ને નાંધે છે: “હું હજી ભૂલને પાત્ર છું: તેમ અન્ય જીવે પણ ભૂલને પાત્ર છેઃ તેથી અન્ય જીવા પર પોતાના Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મૃત્યુના નાટારંભ ૨૮૩ આત્મા સમાત દષ્ટિ ન રખાઈ હોય અને અન્યાને ધિક્કારની દષ્ટિથી દેખ્યા હાય તેની, હૈ વીતરાગ, તમારી પાસે માફી મણુ` છુ: ને હવેથી સ જીવાની સાથે આત્મદૃષ્ટિથી વવા પ્રયત્ન કરવા સ ંકલ્પ કરું છું.” વળી કવિત્વનું ઝરણુ નિઝરે છે : આવાં ઝરણુ તે નિત્ય પ્રતિદિન વહેતાં રહેતાં. કેટલીક વાર તેા પત્રવ્યવહાર પણ કવિતામાં જ ચાલતા. આજે પણ તેવા કેટલાક પત્રો ને પત્રપ્રાપકા હયાત છે. ખામણાં અંગે જણાવે છે. હૃદયઝરણાં, ખામણા નીર જેવાં, દિવ્ય દષ્ટિ ખિલાવે; દુઃ ખના એધ ટાળે, શીઘ્રતા સર્વે આવે, તુચ્છતાં ટાળનારાં, દિલના આંગણામાં. મુકિતનું બારણું એ, સ` જીવા ખમાવે।. ‘મીઠાં મીઠાં ધૂએ સર્વે હૃદય – મળને, વાળે માર્ગે સહજ શિવના, ઊંચા ઊંચા સકલ ગુણની, સાથે મૈત્રી નયન-મનની વહાલાં મારાં પ્રતિદિન વસે। સંદેશા એ પરમ સુખનેા, ખામું. વા, સકલ જગના, Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ખમાવતાં ખમાવતાં આ ઉદાર દૃષ્ટિ ખાલ્કન અને તુર્કીનાં રાજ્યે। વચ્ચે ચાલી રહેલા રક્તપાત પ્રત્યે પણ દ્રષ્ટિપાત કરે છે, અને લખે છે કે સુધરેલાં રાજ્યે સામાન્ય બાબતમાં લડી મરી સુધારાને કલંક આપે છે. જયાં સવજીવાને શાન્તિ આપવામાં આવે તે દેશ અને તે જાત સુધરેલી ગણાય છે. ” અને દિવાળીના દીવા ઝળહળી ઊઠતાં કાવ્યની જ્યેાત પણ ઝળહળી ઊઠે છે : ને નવીન ડાયરીનાં મંડાણ થાય છે, સાથે આગામી શુભ ભાવનાઓ પ્રગટે છે. આ વેળા ખ્રિસ્તી પાદરી રેવ. ટેલર સાથે મુલાકાત થઇ. તેણે સહૃદય ચર્ચો માદ કહ્યું: ઈશ્વર સાકાર કે નિરાકાર એ કંઇ જાણી શકતા નથી. મેં ઇશ્વરને દેખ્યા નથી. હું તે વિશ્વાસ ધરાવું છું.” ચરિત્રનાયકે તેને આત્મા સબંધી એષ આપ્યા. પણ તેનામાં જૈનતત્ત્વ અવળેાધી શકે તેટલુ સામર્થ્ય નથી, એમ તેમને જણાયું. કારતકી પૂર્ણિમાએ ચાતુર્માસ પૂર્ણ થતાં તેઓશ્રીએ ઝવેરી બુધાલાલ વાડીલાલને ત્યાં ચાતુર્માસ બદલ્યું. મેરીઆ પાર્શ્વનાથ તથા લહેરી પેાળના મહાવીર સ્વામીના દન કર્યાં, ઝવેરીવાડના મૂળ પરખડીવાળા ચારે શ્રીસંઘને એક કલાક ઉપદેશ આપ્યા. શ્રી બુધાલાલે કારતક વદ ૪ ને રાજ સરખેજનેા સંઘ કાઢયા હતા. સંઘ સાથે તે સરખેજ ગયા : અહીં ખરતર ગચ્છના શ્રી. કૃપાચ`દ્રજી વગેરે સાથે હતા તે બધા એક સાથે ઊતર્યાં હતા. For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra * યાનિક આચાય કારતક વદ ચોથના મધ્યાનૢ સાડા અગિયાર વાગે કેશવલાલ નરાતમદાસ શાહ નામના ૨૪ વષઁના શ્રાવકને ચતુર્વિધ સંઘ સમક્ષ દીક્ષા આપી : તેમનું નામ કીર્તિ સાગરજી રાખ્યુ. www.kobatirth.org સાણંદવાસી જૈનોની વિનતિ થતાં તેઓ સાણંદ ગયા. મહી પાવનાથ પ્રભુના દેરાસરે શ્રી. રવિસાગરજી મ. ની પાદુકાને વંદન કરતાં ઉપકારીનેા ઉપકાર યાદ આવી ગયા. અહી અમદાવાદથી વીશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ સાકળચંદ વંદન કરવા આવ્યા. બંને વચ્ચે ચર્ચા ચાલી ને સમાપ્ત થઈ. સાણ`દથી ગોધાવી ગયા. અહી’ શેઠ લાલ વાડીલાલ વાંઢવા આવ્યા. અહીથી તે આવ્યા. માગસર સુદ ૬ના દિવસે દીક્ષાપર્યાંયનાં બાર વર્ષ પૂર્ણ થતાં હતાં. એ વિષે પાતાની ડાયરીમાં નોંધે છેઃ “ અમદાવાદ મુકામે બાર વર્ષા સંયમ પર્યાયનાં આજ રાજ પૂણ્ યાં. પ્રથમ વ્રત સચવાયું. દ્વિતીય વ્રત મૂળ સચવાયું. તૃતીય વ્રત મૂળ બરાબર સચવાયું. મ સ્ત્રી ત્યાગ કાય! અને વાણી થકી સચવાયુ, કાચ સ્વપ્નદોષ દાઈ વખત થયા હોય પણ સ્વપ્નમાં કદી સ્ત્રીના ભોગ યા જ નથી પરિષદ વ્રત મૂળ સચવાયું, રાત્રી ભાજન વિરમણ વ્રત બરાબર સચવાયું. રચાય છેઃ ભાગીલાલ વીરચંદ દીપચંદ તથા શેઠ દલસુખ માગસર સુદી એકમના રાજ પુનઃ અમદાવાદ “પચીસ-ત્રીસના આશરે ગ્રંથ લખાયા. આમા અને ગ્રંથે ઘણા વચાયા. દશ હજારનો વ્યારારે ગુજરાતી ભાષા વગેરેમાં થઈ પુસ્તકો વંચાયાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir kr * સાધુ-શિષ્યા કરાયા પણ તેમાં અન્તરના ભકત-હૃદય લેનાર જો એ તેવા કાઈ થયા નથી. સાધુ-શિષ્યો પૈકા ગુરુષીગાશાળા જેવા પણ શિષ્યો અનુભવ્યા. સિદ્દાચલની માત્રા ઈ, કદર પગ મહાવત સારી રીતે સચવાયાં, માન-સમાધિમાં આનંદ થયા અને તેમાં આગળ ચઢાયું. હવે તેરમાં વર્ષમાં પ્રવેશ થાય છે. દેવાદિષ્ટ સ્વપ્ન યોગે હવે આગળ ખુબ વધારો. ” k અને મસ્ત કવિની વિંતત્રી રણઝણી ઊઠે છે. ગાડીસ્વરમાં ગીતની પંક્તિ દહાડા હવે સુખના આવ્યા રે, વૈયા પરિષદ્ધે ખૂબ...દહાડા... ધ ક્ષમા પ્રગટે હવે રે, વધતું સહજ સમાધિ ભાવના હૈ, રહેશે સહજાનંદે જીવ શુ ર, રંગે રંગાઈશું આ મ માં રે, અનુભવ ને વળી એ પદ્મ પૂરું થતાં કથે છે; આતમ તૂર ઠંડા હુન્નુર : ચાલ મછ, દીક. For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃત્યુને નાટારંભ ૨૮૫ સિંહ સાથે પ્રતિદિન રહું, ના ડખું હું ડગાવ્યો : ભૂતો સાથે પરિચય થતો. ધૃણા ના ધુણાવ્ય; થાતી એવી હૃદય ધ્વનિઓ, ભાવ અંતર છવાય; સર્પો ડંખે વિષ નવ ચઢે, હાથ એ મંત્ર આવ્યો.” આ સિંહ, સર્પ ને ભૂતને ડારવાને મહામંત્ર કયે, એ વિષે વાચકે જાણવા ઉત્સુક થશે; પણ અમારી માન્યતા પ્રમાણે એ સિંહ, સપ ને ભૂત તે માનવીના અંતરમાં વસતા દ્રા ને કલશો હતા. હવે એનાથી ન ડગવાની-સમાધિસ્થ રહેવાથી ચાવી એમને મળી ગઈ હતી. આ પ્રસંગે શેઠ આણંદજી કલ્યાણજીના બંધારણ માટે સુધારા-વધારાની વિચારણા અર્થે માગસર વદ ત્રીજના દિવસે પ્રતિનિધિઓ ભેગા થયા, ને ત્રણ દિવસની કાર્યવાહી કરી વિખરાયા. અને બરાબર એક સપ્તાહ પણ ન વીત્યું, ત્યાં શેઠ મનસુખભાઈ ભગુભાઇનું (સં. ૧૯૬૯ - માગસર વદ ૧૨ ના રાતે સાડા આઠે) અવસાન થયું. એક વધુ દુઃખદ અવસાનની નોંધ આલેખાણી ! પુનઃ એકવાર ચરિત્રનાયકે પિષ વદ તેરસના રોજ અમદાવાદ છેડયું. મધ્યાહ્ન સમયે વિહાર કરી તેઓ સરસપુરમાં શેઠ મણિભાઈ દલપતભાઈની મીલના બંગલામાં મુકામ કર્યો. હજારો શ્રાવક-શ્રાવિકાએ ત્યાં આવ્યાં હતાં ને ઉપદેશ સંભળાવ્યો. શેઠ મણિભાઈ તેમજ જગાભાઈએ શ્રીફળની પ્રભાવના કરી. સાંજના વખતે મીલના કામદારોને ત્રણ વાગે રજા આપવામાં આવી, અને તેને એકઠા કરીને તેમને સદાચારમય જીવન જીવવા ઉપદેશ આપે, ને દારૂના ત્યાગ માટે કહ્યું. કેટલાકે એ ત્યાં બાધા ગ્રહણ કરી. આ દિવસની ડાયરીમાં પિતે નોંધે છે, પિસ્તાલીશ આગમો પૈકી ઘણાં આગમ વંચાઈ ગયાં છે ચંદ્રપતિ, સૂર્યપન્નતિ, જ્યોતિષ કરંડક પ્રયત્નો અને પૂર્વાચા રચિત ગ્રંથ કે જે વિદ્યમાન છે, તેમને ઘણે ભાગ વાંચવામાં આવ્યો. વૈશેષિક, કણાદર્શન, યોગદર્શન, વેદાન્ત દર્શન વગેરે દેશનાં ઘણા પુસ્તક વાયાં.” ને વિલાયત જતા શેઠ જીવણચંદ ધરમચંદને કવિતા દ્વારા ઉપદેશ અને આશિષનો પત્ર લખી આગળ વધ્યા. કાલી ગામને જૂને બાદશાહી કેટ નિહાળી, ખોરજ થઈ શેરીસા તીર્થની યાત્રાએ આવ્યા. અમદાવાદથી વિહારમાં સાથે ઝવેરીવાડાના શા. લાલભાઈ ચંદુલાલ, શા. નેમચંદ ગટાભાઈ, તથા માણેકલાલ હિંમતલાલ વગેરે હતા. - શેરીસા તીર્થ પ્રાચીન તીર્થ છે. પ્રથમ ઉદર્વકાર્યવાળા પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ હતું. વિ. સં. ૧૩૧૫ માં શ્રી નેમિનાથનું બિંબ પધરાવ્યું. તે પછી ઝનૂની મુસલમાન બાદ For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir ૨૮૬ યોગનિષ્ઠ આચાર્ય શાહોના હાથે એનો નાશ થયો. ઈતિહાસની દષ્ટિવાળા ચરિત્રનાયકે વિ. સં. ૧૯૯રમાં પેથાપુર પ્રાન્તિક કોન્ફરન્સ વખતે કલોલના એક શ્રાવકને ત્યાં ખોદકામ કરાવવા માટે ટીપ કરાવી આપી હતી. ખેદકામમાંથી પ્રતિમાજીઓ મળી આવ્યાં પાછળથી શ્રી. વિજયનેમિસૂરિજી તથા તત્ત્વ વિવેચક સભાએ આ તીર્થને સ્થાપન કરવામાં પ્રશંસનીય પ્રયાસ આદર્યો. શેરીસાથી વિહાર કરી તેઓ પાનસર ગયા. આ વેળા પાટણવાળા શેઠ છગનલાલ વહાલચંદને ધર્મશાળા બંધાવવા માટે પ્રેરણા કરી; તેમ જ અમદાવાદથી વંદનાર્થે આવેલા શેઠ મણિભાઈ દલપતભાઈ તથા ઝવેરી ડાહ્યાભાઈ કપુરચંદ પાસે સ્ટેશનની સામે ખેતર વેચાતું લેવડાવ્યું. અહીં નવપદની પૂજા ખૂબ ઠાઠથી ને ઉછરંગથી ભણાવી. પાનસરથી વિહાર કરી સોજા થઈ નારદીપુર આવ્યા, અહીં તેઓને પ્રસિદ્ધ ગપ્રેમી શ્રી કેસરવિજયજી તથા શ્રી દેવવિજયજી સાથે મુલાકાત થઈ. નારદીપુરથી માણસા આવ્યા. માણસા ઠાકરને ધર્મોપદેશ આપી તેઓ શેઠ છગનલાલ બેચરદાસની બેન પાલીબેનના ઉજમણામાં વીજાપુર આવ્યા, ને તે કાર્ય પૂરું થયે પુનઃ માણસા આવ્યા. વીજાપુરના આ નિવાસ દરમ્યાન કુરાને શરીફ આખું વાંચી લીધું.. માણસામાં પુનઃ બંને ગપ્રેમીઓની (શ્રી કેસરવિજયજી તથા ચરિત્રનાયક)નો મુલાકાત થઈ, ચર્ચા થઈ ને ખુલાસા થયા. માણસાથી વિહાર કરીને પ્રાંતિજ આવ્યા. પ્રાંતીજમાં આ વેળા કોઠારી રણછોડલાલ ત્રીભોવનદાસ તરફથી ઉજમણું ચાલતું હતું. પ્રાંતીજથી વરસડા થઈ તેઓ માણેકપુર આવ્યા. અહીના શેઠ લલ્લુભાઈએ ઉજમણ સાથે બેંતાલીનું ચિખરૂં કર્યું હતું. બેંતાલીના એકત્ર થયેલા જૈનોને ઉપદેશ આપ્યો, ને વિધવાઓને જે મદદ કરતા હતા, તેમાં વધારે કરવા કહ્યું. આ વેળા ગુરુમહારાજ સુખસાગરજીની માંદગીના સમાચાર મળ્યા. તેઓશ્રી અજિતસાગરજી વગેરે સાથે સિધ્ધાચળજીની યાત્રા કરીને સાણંદમાં આવીને રહ્યા હતા. ચરિત્રનાયક તરત પાછા ફર્યા. ચિત્રનો ધોમધખો દિવસ તેમની કોટી કરવા લાગે. ચૈત્ર સુદિ ચોથના રેજ રજ ને વડુ થઈ પાનસર આવતાં તાપે કસોટી કરો. સાથે રહેલા શ્રી. વૃધિસાગરજી, કીર્તિસાગરજી તથા જીતસાગરજી પણ ખૂબ હેરાન થયા. અંગારા જેવી પગ નીચેની વેળુને ઉપર અંગારા વેરતું આકાશ ! પણ હવે ગુરુદર્શનની તીવ્ર તાલાવેલી લાગી હતી. તેઓ થોડા વખતમાં સાણંદ પહોંચી ગુરુચરણમાં નમી પડયા. અહીં સમુદાયના ઘણા સાધુ એકત્ર થયા. સહુ મળ્યા. શ્રી દેવેન્દ્રસાગરજી તથા શ્રી. કીર્તિ સાગરજીને વડી દીક્ષાના જોગમાં પ્રવેશ કરાવ્યું. ગુરુશ્રીની તબિયત બગડતી ચાલી હતી. આ વેળા અમદાવાદના આંબલી પિળના For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃત્યુનાં નાટારંભ શ્રાવકોએ ખૂબ આગ્રહ કર્યો. અંતે અમદાવાદ જવાનો નિર્ણય થયો ને ધીરે ધીરે બધા અમદાવાદ પહોંચી ગયા. શુશ્રુષા શરૂ થઈ. વૈશાખ વદ એકમે પંન્યાસ શ્રી. ચતુરવિજયજીના પ્રવેશ મહોત્સવમાં ચરિત્રનાયકે ભાગ લીધે. જેઠ વદ અગિયારસના રોજ ગુરુદેવ શ્રી. રવિસાગરજીની જયંતી ઉજવી. પણ અસાડ સુદ દશમથી ગુરુશ્રી સુખસાગરજી મહારાજની તબિયતે ગંભીર ઉથલે ખાધે. ઉપાય કરતાં ઉપદ્રવ વધવા લાગ્યો. શ્રી. રામચંદ્ર વૈદ્ય, શ્રી. દલસુખ વદ્ય ને માધવલાલ ડોકટરે ભાવપૂર્વક સુશ્રષા શરૂ રાખી, પણ આ ભેળા, ભદ્રિક ને પવિત્ર સાધુરાજને પોતાને કાળ આવી પહોંચેલે લાગ્યો. તેમણે મહાપ્રવાસની સ્વસ્થ હૃદયે તૈયારીઓ આદરી. વસ્ત્રો તથા પુસ્તકે સાધુઓને વહેંચી આપ્યાં. સહુ સાથે ક્ષમાપના કરી લીધી. તેમણે ચરિત્રનાયકને પાસે બોલાવી કહ્યું: મનુષ્ય જીવનનાં ઘણાં વિનો છે. પડવાનાં ઠેકાણું ઘણું છે. ચડવાનાં ઓછા છે.” ને જ્યાં સુધી શ્વાસે વિઘ્ન ન કર્યું ત્યાં સુધી ઉપદેશ આપ્યો. વળી માસી ચૌદસે ચરિત્રનાયકને પાસે બોલાવી હિતશિક્ષાનાં વચન કહ્યાં. જૂના કાળમાં એક હિતશિક્ષાના હજાર સોનૈયા લેનાર પંડિતની જેમ એ એક એક નાના વાક્યમાં શાસ્ત્રોનો ને સંસારનો સાર સમાયે હતો. ગુરુજીએ કહ્યું: ખૂબ વિચાર કરીને બેસવું. કઈ બાબતમાં અધીરા થઈ ન જવું. આત્મહિત તરફ લક્ષ દેવું. ગંભીરતા ધારણ કરવી. કેઈ કાર્યમાં ઉતાવળ કરવી નહીં. સમતાભાવ રાખવો. ઘણો વિચાર કરીને કઈ બાબતમાં પગલું ભરવું.” આ પછી વ્યાધિ વધતો ગયો. જીવનના આખા દીક્ષાકાળમાં એક માસથી ગોચરી વહેરવા જવાનું બંધ હતું. ગોચરીની બાબતમાં તેમની તકેદારી અદ્ભુત હતી. અષાડ વદી એકમે કંઈ સારું દેખાયું. સવારે તેઓ શેઠ જેઠાભાઈ ગુલાબચંદના ત્યાંથી ધીરેધીરે કાચલીમાં પાણી વહોરી લાવ્યા. પણ બુઝાતા દીપકને એ છે ઝળહળાટ હતે. સાંજે શરીરમાં શ્વાસની ધમણ ઉપડી. નકકી થયું કે હવે ગુરુરાજ કલાકોના મહેમાન છે. સાધુઓ બધા મળવા આવવા લાગ્યા. શેઠ મણિભાઈ, શેઠ જગાભાઈ ને શેઠાણી ગંગાબેને છબી લેવાની ઈચ્છા જાહેર કરી, ગુરુજીએ તેને સ્પષ્ટ નિષેધ ભર્યો. ખાનગીમાં પ્રયત્ન થયે, પણ તે નિષ્ફળ નીવડે. રાત્રિના અઢી વાગે પિતાની નવકારવાળી ચરિત્રનાયકને આપી. ચરિત્રનાયકે તેમના નિમિત્તે એક લાખ નવકારવાળી ફેરવવાની ને એક ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરી. For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ યોગનિષ્ઠ આચાર્ય સવારનો સૂર્ય અમદાવાદને અજવાળે, એ વખતે સાગર ગરછનો આ સૂર્ય (ટા. સાડા આઠે ) આથમી ગયે. છવીસ વર્ષના નિષ્કલંક ચારિત્રની જ્યોતિ તેમના મુખ પર ઝળહળી રહી હતી. હજારો શ્રાવક-શ્રાવિકાઓ સ્મશાનયાત્રામાં એકત્ર થયાં. જરિયાની પાલખીમાં દેહને પધરાવવામાં આવ્યો. નગરશેઠ કરતુરભાઈ મણિભાઈ તથા શેઠ મણિભાઈ દલપતભાઈ વગેરે શેડીઆઓએ ગુરુને કાંધ આપી. ગામેગામ તાર ને પત્ર ગયા. સાબરમતી નદીને દૂધેશ્વરને આરે ગુરુજીનો વિનશ્વર દેહ પંચભૂતમાં મળી ગયો, જૂની સાધુવટને એક સિદ્ધ આત્મા એ દહાડે અદ્રશ્ય થયે. ॐ ह्रीं श्रीमंत्रसंयुक्तं, सर्वकामफलप्रदम । मोक्षमार्गप्रदातारं, वन्देऽहं सुखसागरम् ।। દ્રારા થયુi, Hariraધારણા છે. वन्देऽहं नवधा भक्तया, सदगुरुं सुखसागरम् ।। तवन्नाममंत्रजापेन, लक्ष्मीवृध्धिः सदाभवेत् । મન પૂઢા, માફ કુદ ૧: ના For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરિત્રનાયક For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરિત્રનાયક-સપરિવાર For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Bus Flotans, was the Fr Jake HE AS [ ૧૬ ] સૂરિપદ દિવાળી અજવાળી રે સમતા સંગે ગાળી રે, બ્રહ્મ રીતે ભાખી રે. ઝળહળ જ્યાત ઝગાવે હા છ ! કેવળ કુંભક પ્રાણાયામે, મનની સ્થિરતા લાય, અવધટ ઘાટ એળગી ગઢમાં, અનહદ નાદ સુણાય: વિવિધ વાન્ત વાગ્યાં રે, સારાં ભાગ્ય જાગ્યાં, દિવાળી એ સન્તની જી હા જી,... . દિવાળી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રણ ચાતુર્માંસ-થી જેનું વાચન થઇ રહ્યું હતું, ને જેણે સારા સારા શ્રોતાઓને રંગની લગાડેલી હતીઃ એ વિશેષાવશ્યકની વૃત્તિના અઠાવીશ હજાર àાકેતુ પૂર્ણ વાચન આસે વદ આઠમે પૂર્ણ થયું. અનેક સાધુ-સાધ્વી ને શ્રાવક-શ્રાવિકાએ એના શ્વેતા બનવાનું સદ્ભાગ્ય મેળવી ચૂકયાં હતાં. કારતકી પૂર્ણિમાના ચંદ્ર આભમાં ચમક્યા ને આ સાગર-ચંદ્ર સિદ્ધાચળ પટનાં દેશન કરી વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા. પૂજ્ય ગુરુજી, શાસનના સ્થભસમાન શ્રેષ્ઠીઓને અમદાવાદના વાસમાં વિલીન થતા જોયા હતા, ને મનની સામે વૈરાગ્યની છબી વિશેષ દઢ બની હતી, એ D * શ્રોતાઓમાં ખાસ નગરશેઠ મોહનલાલ લલ્લુભાઈ, માસ્તર હીરાચ'દ કકલભાઈ, શા. છેોટાલાલ લખમીચંદ, શા. હીરાચંદ સજાણજી, સોદાગર હીરાચંદ્ર કેશવજી, શેઠાણી ગંગામેન, તેમનાં પુત્રી ચંચળમેન, પૌત્રી સરસ્વતી, શેઠ લા. દ. નાં પુત્રી માણેકક્ષેન, શેઠ લ. રા નાં પત્ની, સાધ્વીએ શિવશ્રી, હેતશ્રી, માણેકશ્રી ઋદ્ધિથી: સાધુએ મહિસાગરજી, દેવેન્દ્રસાગરજી, માસ્તર હિમતલાલ મગનલાલ, મેાહનલાલ જેસિ’ગભાઇ વગેરે. BOER For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Cat નિજી આચાય શેઠ ઉમાભાઇ હડીસી ગનાં પત્ની વિદુષી શ્રાવિકા ચચળબેનને શ્રાવિકાનાં ખાર ત ઉચ્ચરાવી ઝવેરી બાપાલાલ ન્હાલચ ંદના મકાનમાં ચાતુર્માસ બદલી કારતક વદ પાંચમના રાજ અમદાવાદથી વિહાર કર્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir સભવનાથ ભગવાનના દેરાસરમાં રચવામાં આવેલી ગુરુજીની પાદુકાનાં દર્શન કરી, વળેટાવા આવેલા શેઠ મણિભાઇ તથા જગાભાઇ, શેડ લલ્લુભાઈ રાયજી, 'શેઠ ભાગીલાલ તારાગઢ, ઝવેરી ડાહ્યાભઇ કપુરચંદ્ર, ભગત વીરચંદભાઇ ગેાકળભાઇ વગેરે હજારો શ્રાવકશ્રાવિકાએ ને ઉપદેશ આપી તેએ ચાલી નીકળ્યા. નરૈાડા, વળાદ ( વળાદ અમદાવાદથી પણ જૂતુ છે ) થઇને ધેાળેશ્વર આવ્યા. ધોળેશ્વર મહાદેવની જગ્યામાં વળાઇ, અડાળજ, આંગણુજ વગેરે બત્રીસ ગામેાના દશાશ્રીમાળી શ્રાવકે એકત્ર થયા હતા, બત્રીસીમાં પડેલા ઝઘડાનેા નિકાલ લાવવા યત્ન કરી રહ્યા હતા. મહારાજશ્રીએ તેમને સપતું મહત્ત્વ સમજાવતું ભાષણ આપ્યું. અહીંથી તેએ ઇંદ્રોડા આવ્યા. આ વખતે પેથાપુર સંઘ તેમને સત્કારવા અહી આવ્યેા. તેઓ શ્રીસંઘ સાથે પેથાપુરમાં આવ્યા, ને પ્રારંભમાં માગસર સુદી છડના રેજ ( દીક્ષાપર્યાયના તેરમા વર્ષે ) નવીન ધાતુબિંબની અ ંજનશલાકા કરી તથા અન્ય ધાતુપ્રતિમાએ પર વાસક્ષેપ કર્યાં. પણ માગસરી પૂર્ણિમા તેા ભાવભરી ઊગવાની હતી. ગુરુ સુખસાગરજીના સ્વ”ગમન પશ્ચાત સાગરગચ્છમાં ચરિત્રનાયક સથી વડા હતા. જૂની સાધુતાના ઉપાસકે શ્રી ખુટેરાયજી, શ્રી. રવિસાગરજી, શ્રી. સુખસાગરંજી જેવા માત્ર ‘મુનિ’ની પદવીથી સંતુષ્ટ રહેતા. પણ કાળ ફર્યાં. યુગ પણ પલટયે. પીતવસ્ત્રધારી સ ંવેગી ક્રાન્તિકાર સાધુઓમાં સાધુપુંગવ શ્રી. આત્મારામજી મહારાજે પહેલવહેલી આચાય પદવી સ્વીકારી. આ વખતે સુરિપદના જોગ વહુવા વગેરે કેટલીક પર પરાઆને તેમણે કાળ-ક્ષેત્ર જોઈને તજી હતી. એ કાર્યાંથી સ ંવેગી સાધુતાને વધુ વેગ મળ્યા. વિ. સ. ૧૯૫૭ માં તેમના પગલે ચાલી, તેમના જ શિષ્ય શ્રી. કમલવિજયજીને પાટણમાં આચાર્ય પદવી આપવામાં આવી, જે મહેાત્સવમાં ચરિત્રનાયકે ભાગ લીધેા હતા. આ પછી પ્રતાપી શ્રી. વૃદ્ધિચદ્રજી મડારાજના એ શિષ્ય શ્રી. તેમવિજયજી તથા શ્રી. ધ વિજયજી વિ. સ. ૧૯૬૪ માં આચાર્ય પદવીથી વિભૂષિત બન્યા. શ્રી. મેાહનલાલજી મહા રાજના સ`ઘાડામાં શ્રી. જશમુનિજી વિ. સ’. ૧૯૬૮ માં સૂરિ બન્યા. સાગરગચ્છના કેટલાક આગેવાનેા ઇચ્છતા હતા કે ચરિત્રનાયક પણ સૂરિપદથી અલકૃત બને. આ માટે ત્રણેક વર્ષોંથી પ્રયત્ના ચાલી રહ્યા હતા; પણ તે કઇ સફળ નહેતા થતા. આ અંગે મનને ખેદકારક ચર્ચાઓ પણ ચાલી હતી, ને એ કાયં ખેારંભે પડયું હતું. અમદાવાદ ખાતે ગુરુ શ્રી. સુખસાગરજીનું મૃત્યુ થયું, ને જૂના વિચારને સાકાર For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રિષદ ર થવાનો પ્રસંગ મળ્યો. પેથાપુરના શ્રી. સંઘે આ લાભ પ્રાપ્ત કરવાનો નિર્ણય કર્યો. મહાત્સવની તિથિઓ નકકી કરવામાં આવી, અને ગામેગામ આમંત્રણ--પત્રિકાએ રવાના કરવામાં અહવી. મુંબઈ, સુરત, અમદાવાદ, પાદરા, વડોદરા, બીજાપુર, ગેધાવી, વલસાડ, ખંભાત વગેરે અનેક શહેરોમાં અને શ્રાવક-શ્રાવિકાઓ આ પહોંચ્યાં. શેઠ જગડ ભાઈ આ પ્રસંગે આવ્યા હતા. માગસર સુદ પૂર્ણિમાએ વિજય મુહૂર્ત ચતુર્વિધ સંઘે તેમના પર વાસક્ષેપ નાખ્યા, ને આચાર્ય તરીકે જાહેર કર્યા. શેઠ જગાભાઈ, ઝવેરી જીવણચંદ ધરમચંદ તથા શ્રી. પથાપર સંધ તરફથી ત્રણ નકારીઓ કરવામાં આવી. આ અંગે ચરિત્રનાચક પોતાની ડાયરીમાં ચાર જ પંક્તિમાં એની નેંધનો સમાવેશ કરે છે “ માગસર સુદ ૧૩, અમદાવાદ-ઝવેરીવાડના ઝવેરી મંગળદાસ રતનચંદ સાથે પેથાપુરના દક્ષિણ દિશાના મોટા વાંધામાં ટેકરા પર બેસીને સૂરિમંત્રની કેમરાજ પઠનું ધ્યાન કર્યું. * સંવત ૧૯૭૦ ના માગસર સુદી પૂર્ણિમા, શનિવાર તા. ૧૩-૧૨-૧૩ ચતુર્વિધ સંધ સમા અનેક ગામ-શહેરના શ્રાવકો અને શ્રાવિકાઓની સંમતિ અને આગ્રહથી આચાર્યપદ વ્યવહારે અનેક સંજોગોમાં અપેક્ષાએ પેથાપુરમાં ગ્રહણ કર્યું.” આ પછી ડાયરી પેથાપુરને સાબરમતીને સૃષ્ટિસૌંદર્યનાં વર્ણન કરે છે, ને કયાં કયાં ધ્યાન સમાધિ આદરી તેની નેધ કરે છે. ખુલ્લી કુદરત ને મુક્ત વાતાવરણના સિયા આ સૂરિરાજની કળાએ અહી: સોળે પ્રકારે ખીલતી દેખાય છે. કવિત્વનું ઝરણ વેગથી વહે છે. ગુરુજીની પાછળ સંકલ્પ કરેલી નકારવાળીએ ગણવા પાછળ, ને એમને નિમિત્તે એક ગ્રંથ * જૈનોની પ્રાચીન ને અર્વાચીન સ્થિતિ ? રચવાની પ્રવૃત્તિ જોવાય છે. ' સૂરિપદના સરકાર પછી પાંચમે દિવસે તેઓ રાંધેજા તરફ વિહાર કરે છે, ને ત્યાંથી પુંજાપરા થઈ માણસા આવે છે. માણસા દરબાર ઠાકર શ્રી. તખ્તસિંહજી સત્સંગ માટે ભારે ઉત્સુક છે. તેઓ તરત મળવા આવે છે. તા. ૩૦-૧૨-૧૩ ના રોજ બે કલાક સુધી ધર્મચર્ચા વહી નીકળે છે; છતાં જાણે તૃષા તો છે જ ! | ગુજરાતનો આ રળિયામણે પ્રદેશ જેઈ કવિ–આમાં ઘેલે થયે દેખાય છે, એ નોંધે છેઃ ગુર્જર શુભ અમારે દેશ, શુભ અમારો દેશ; સર્વ દેશેથી વિ શ ષ, ગૂર્જર શુભ અમારો દેશ. હિન્દુ વર્ણો દયા કરે છે, જેનો સૌથી વિશેષ, મંદિરે સહુ ધર્મનાં રે, પણ રસાળ પ્રદેશ. ગૂજર. આંબાનાં વૃક્ષો ઘણાં રે, ટાળે તન-મનનો કલેશ, કુદરત વનરાજિ રાજે ઘણી રે, આનંદ આપે હંમેશગૂર્જર. For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૯૨ www.kohatirth.org આંબલી, રાયણ, પીંપળા રે, વડ, મકરાડીએ, દેખાતા જા છું ડી, મૃગલાં, સસલાં રાનમાં રે, ચારિત્ર લાયક ભૂમિની રે, પ'ખીએ। નિ ય રહે હૈ, પશુઓને ચારા ઘણા રે, સાધુ-સંત ઘણા વસે રે, વસતા સાધુભકત આ દેશમાં રે, પાપી કરતા જગમાં કરતાં આ મુખ Acharya Shri Kailassagarsuri Gyanmandir આવળનાં નહી દે! ડ મ દે ડ, જડે ન જોડ...ગૂજર દેશ ધી યાગનિષ્ઠ આચા ઝાડ, તાડ..... For Private And Personal Use Only કલેલ, અમેાલ... ગૂર્જર. લાક, જન તા સ્તાક ... ગૂર્જર. માણસા દરમારની લાયબ્રેરીનાં અનેક પુસ્તકે સૂરિરાજે વાંચી નાખ્યાં, ને ત્યાંથી વિહાર કરી રીદ્રોલ આવ્યા. રિટ્રોલ તે પૂજ્ય શ્રી. નેમિસાગરજી મહુારાજનું આભારી હતું. જૈનત્વની જયેાતિ એમણે જલાવેલી. એ જ્યંતિને પૂ. શ્રી. સુખસાગરજીએ બરાબર તેજસ્વી રાખી. તા. ૯–૨–૧૪ ની નોંધમાં ચરિત્રનાયક લખે છે. “સ. ૧૯૬૦-૬૨-૬૪ માં અમારું આવાગમન થયું. સં. ૧૯૬૪માં ગામની બહાર છાપરામાં લેાદરાના માર્ગે ૫દર દિવસ રહેવાનું થયું. તે સમયે શાસ્રી શ્યામસુંદરાચાય સાથે અભ્યાસ કરાવતા હતા. શ્રાવક રીખવદાસ કાલીદાસના આગ્રહથી છાપરે રહેવા માટે એક જુદા સ્થાનમાં વ્યવસ્થા હતી. ત્યાં રહીને તલાવડીની પાસે રાયણવૃક્ષ તળે સંમતિત વાંચવામાં આવતા, તથા આત્મપ્રદીપ પર સ'સ્કૃતમાં ટીકા રચાતી હતી, અને તે શાસ્ત્રીજીને બતાવવામાં આવતી હતી, જેથી ભૂલ રહે નહિ. “....અત્ર શ્રાવક સમુદાય ભદ્ર અને રાગી છે. અત્રના દેરાસરમાં જિનેશ્વરની પ્રતિ માની પ્રતિષ્ઠાના ઉપદેશ આપી સ`ઘને નિયમ આપ્યા હતા, તેથી જિનેશ્વરની પ્રતિષ્ઠા થઇ. વાસક્ષેપ સાણંદથી મંત્રીને મેકલ્યા હતા. સાગરના સંઘાડાનું મુખ્યત્વે આ ક્ષેત્ર ગણાય છે. રિદ્રોલના ચરાના વરખડાએ હેઠળ ઘણી વખત ધ્યાન ધરવામાં આવ્યું છે. ભાવનગરની કેન્ફરન્સ વખતે અત્ર રહીને-વરખડા નીચે ગાયના બનાવી ગાવા માટે મેકલ્યાં હતાં. ” રિદ્રોલથી તેઓ આજોલ ગયા. આજોલ માટે તેઓ લખે છેઃ “ આજોલ પાંચસો વર્ષોં પરનુ' ગામ હોય તેવા સંભવ છે. આજોલમાં રબારીવાડા પાસે એક જૂનુ` દેરાસર છે. તે દેરાસરના શિખર પર તેાપના ગેાળો લાગેલા છે. દેરાસરમાં એક શ્વેત સર્પ છે, એમ લેાકેા વાતા કરે છે. દેરાસર નીચે ભેાંયરું અને તેમાં કઇંક પ્રતિમા છે, એમ પણ કહે છે. આજોલ ગામની પૂર્વે ગધઇચા ( સિકકા ) નીકળે છે. “ આજોલમાં એરીઆ મહાદેવનુ' સ્થાન છે, પણ તે પૂર્વનું પ્રાચીન હાલનું ભાંગેલુ જૈન દેરાસર દેખાય છે....અહી'ના વીશાશ્રીમાળી જૈન શ્રાવક પ્રાયઃ ટેકીલા છે, ને તે પેાતાની સત્તાવીશીમાં સારા મેલેા ધરાવે છે. ” Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરિષદ ૨૯૩ અહી જ સૂરિજી ગૃહસ્થાવસ્થામાં યતિશિષ્ય બાપુલાલજીને ભણાવવા રહ્યા હતા. અહી જૂનો ગ્રંથ ભંડાર છે. અહીંથી તેઓ લેદરા આવ્યા. અહીં માહ વદી સાતમના રોજ મધ્યાä લેદરા બહાર ધ્યાન ધરતાં અપૂર્વ ભાવ ઉલસ્પે. આ વેળા મુનિ મહેન્દ્રસાગરજી સાથે હતા. છેલ્લા કેટલાક વખતથી તેમનું મન કંઈ અંતરના દિવ્ય આનંદની ઝાંખી અનુભવી રહ્યું હતું. આ અંગે પિતે કહે છેઃ ગામ લોદરા બાહિર રે, સ્ટેશન વડ પાસે, બાર વાગે જઈને રે, યે ધ્યાન ઉલ્લાસે મુ તો પો ગે આત્મસ્મરણમાં, લાગ્યું અનુભવ તાન, બાહિર દશ્ય ચલાલસૃષ્ટિ, ભુલાયું જડભાન.” લેદરાથી વિહાર કરી મહુડી આવ્યા. આ માટે બેંધે છે કે, “મહુડી ગામ વસ્યાં ત્રણ-ચારસો વર્ષ થયાં, એમ કિંવદતિ છે. મહુડી પાસે સાબરમતીના કાંઠા પર ખડાયતા ગામ છે, તેમાંથી મણ-મણની ઈટો નીકળે છે. તે ગામ પ્રાચીન હતું. તેમાંથી એક અજીતનાથ કાઉસગ્ગીઆ નીકળ્યા છે. જૂના ખડાયતાના ખંડેરામાં જૈન મંદિર અને તેનું ભંયરું હેવાને સંભવ છે, કારણ કે ત્યાં જીર્ણ પ્રતિમાના ખંડ મળે છે. હાલ મહુડી ગામમાં એક જિનમંદિર છે. શ્રાવકનાં ત્રીશનાં આશરે ઘર છે. કાલીદાસ વહેરા વગેરે શ્રાવકના આગેવાન છે. ” મહુડીથી વિહાર કરી દશ સાધુઓ સાથે તેમણે જન્મભૂમિ વિજાપુરમાં મહા વદ ૧૨ ને શનિવારે પ્રવેશ કર્યો. અહીં કેટલાએક દિવસ રહી વિહાર કર્યો, ને ગવાડા ગયા. ગવાડાથી પામેલ ગયા અને ત્યાંથી સાત સાધુઓ સાથે ભાલકમાં આવ્યા, ને ઉનાળાનું આકાશ તપવા લાગ્યું. ધોમ ધખવા લાગ્યા ને વંટોળીઓ ચઢવા લાગ્યા. કવિત્વનું ઝોકું આવી ગયું. ઉન્ડાળે હવે આવી, તાપે પૃથ્વી તપંત, વંટોળિયા બહુલા ચઢે, ઊના વાયુ વહંત. તાપે તપતાં પંખીઓ, કરે વૃક્ષ વિશ્રામ, આંબા કેરીએ શોભતા, સંતસમ ગુણધામ. લગ્ન ઘણાં જ્યાં ત્યાં થતાં, વાગે વાજિંત્ર બેશ, બુદ્ધિ સા ગ ર ધર્મથી, થાય શાનિત હમેશ. ને કુદરત પરથી કવિ તે પ્રદેશના શ્રાવકના સ્વભાવનું વર્ણન કરે છે. વિનયવંતા વિવંત, વિદ્યાવંત સુજાણ, વિદ્યાપુર શ્રાવક ખરા, પંચાતી ગુણુવાન. લોદરા માટે નોંધે છે કે, દરામાં એક જિનમંદિર સંવત ૧૮૬૫ ની સાલનું છે. શ્રાવકનાં ૮૦ ઘર છે. શ્રાવકેના વ્યાખ્યાન શ્રવણરુચિ સંસ્કાર દશ-બાર વર્ષથી તો અમારા દેખવામાં સમ્યગ આવ્યા છે. For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯૪ ભકિતમત પ્રેમી નમ્ર ગેરી તા ના ભાવિક www.kobatirth.org શ્રદ્દાળુ, ગવાડિયા ગુણાણુ, સુહામણા, પામેાલા પરમાણુ. શ્રા વ કા, શ્રાવ!, શ્રોતામાં પ્રખ્યાત, ગુરુની સુતા વાણુ. ભાલક લેરીઆ શ્રોતા ભલા, જ્ઞાની ગુરુના ભક્ત, વિ લેા કી આળેલીઆ, જાણે સત્યાસત્ય Acharya Shri Kailassagarsuri Gyanmandir યાનિષ્ઠ આચાય અહીથી તેએ પ્રાચીન નગર વડનગર ગયા. વડનગર વલ્લભપુર, પંચાસર, સિધ્ધપુર જેવું ઐતિહાસિક ગામ છેઃ ને ઇતિહાસના પ્રેમી યેગીરાજ એની ખાજમાં પડે છે. વડનગરથી આગળ વધી તેઓ સીપેર ગયા. તેઓ નોંધે છે કે, “વડનગરમાં સૈા વર્ષે લગભગમાં થયેલા મલુકચંદરાય યતિજીએ મહારાન્ત ખડેરાવની પહેલાં થયેલા સયાજીરાવ ગાયકવાડને વળગેલા બ્રહ્મરાક્ષસ કાઢ્યા હતા, અને તેથી તેમણે ઋષભદેવના દેરાને સાલિયાણું બાંધી આપ્યું હતું. એક નાગરવાણિયાના પુત્રને સર્પ કરડયા હતા એને સ્મશાનમાં લઈ ગયા. ત્યાં તિજી નીકળ્યા, ને તેને સજીવન કર્યાં. આથી નાગરવાણિયાંનાં સા ઘરને જૈનધર્મી બતાવ્યાં. י સીપારમાં માંગરાળવાળા જગજીવનદાસને દીક્ષા આપી જયસાગરજી બનાવ્યા. સીપાર એક કાળે ચડતીમાં હતુ, ને એક જમણમાં બાવીસ મણ ખાંડ વપરાતી. સીપેારથી વિહાર કરી ખેરાળુ આવ્યા, ખેરાલુ ગામ તેમને પડતી દશામાં દેખાયું. લક્ષ્મી અને સંતતિ બંનેના અભાવ હતા. ચરિત્રનાયક કારણેામાં ને ંધે છે કે “ કુસંપ, ગુરુનિંદા, બાળલગ્ન, અન્યાની હાય લેવી, શરીરની રક્ષાના હેતુઓને અભાવ, વગેરે, ’ ખેરાલુથી ચૈત્ર શુદ ૧૨ના રાજ વિહાર કરી ડભેાડા, ભાખરી, થઇ તારંગા તી તરફ ચાલ્યા. નાની નાની ટેકરીએ અવલેતાં ખૂબ આનદ થયા. કેટ વગેરે સ્થળે ફરી શિલાલેખ વગેરે તપાસ્યા. તારંગાની સિદ્ધશિલા પર બધા સાધુએ સાથે આરાહણ કરી ધ્યાન ધર્યું. બીજે દિવસે કેટશિલા પર આરેહણ કયું; અને ત્યાં જિનપ્રતિમાની ચૈત્યવંદનપૂર્ણાંક સ્તવના કરી. આ શાંત સુંદર સ્થળમાં તેઓએ તા. ૯-૪-૧૪ ને દિવસે આત્મસમાધિ સુખમાં લયલીન રહેવા માટે નીચેની બાબતે પર લક્ષ દેવાને નિણૅય કર્યાં. For Private And Personal Use Only ૧ સ સંગ પરિત્યાગ કરવા પ્રવૃત્તિ કરવી, અને નિઃસંગ દશાએ નિ થપણે વર્તવું. ૨ આત્મજ્ઞાનાથી મનુષ્યાના પણ પ્રસ ંગેાપાત યોગ્ય પરિચય સેવવેા, અને આત્મસમાધિ સુખના અનુભવપ્રદ મહાત્માએ જે હાય તેએની પરીક્ષાપૂર્ણાંક આલંબનાથે નિરુપાધિપણે રહેવાય તેવી રીતે સગતિ કરવી. ૩ આત્મતત્ત્વપ્રપણા જેમાં મુખ્ય હોય તેવાં પુસ્તક વાંચીને તેઓને અનુભવ કરવા. ૪ આત્મસમધિમાં સ્થિરતા થાય એવા દ્રવ્ય, ક્ષેત્ર કાલ ને ભાવને સેવવા લક્ષ્યપૂર્વક પ્રયત્નશીલ થવું. Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રિપદ ૨૯૫ ૫ રાગ દેજનાં જ્યાં જ્યાં નિત્તો મળતાં હોય ત્યાંથી દૂર રહેવું', અને રાગદ્વેષના સંયોગોમાં કદાચિત નિરુપાયે રહેવું પડે તે તત્સમયે સમાનતા-સમભાવે આત્માને ભાવીને આત્મવીર્ય ફેરવી અપ્રમત્ત રહેવા પ્રયત્ન કરવો. ૬ સ્વપરાર્થે થતી વ્યાવહારિક ધર્મ પ્રવૃત્તિ પ્રસંગે પણ સાધ્ય લક્ષ્યભૂત સ્થિરતા નિવૃત્તિના ઉપ યોગમાં રહેવું, અને આત્મસમાધિનો ભંગ ન થાય એવી યોગ્યતાની પ્રાપ્તિપૂર્વક ધર્મસેવારૂપ બપ્રવૃત્તિ આદરવી. ૭ પવિત્ર નિજન તીર્થસ્થળ યા અન્ય નિર્જન સ્થળામાં ધ્યાન ધરવાનો અભ્યાસ સેવ અને સ્વ-સમાધિ પુષ્ટિકારક સજજન સાધુઓનો સહવાસ-તેઓનો અનુભવ કરીને રાખો. ૮ પિતાને આત્મસમાધિ કયા ભાવે, કયા સંજોગોમાં વર્તે છે તેને અનુભવપૂર્વક વિચાર કરે અને આત્મસમાધિની ઉચ્ચ દશા પ્રાપ્ત થાય એવા સંયોગો ને ઉપાયોને આદરવા તથા આત્મસમાધિમાં જે જે કારણોથી વિક્ષેપ થતો હોય તેઓને હઠાવી સમાધિસુખ અનુભવવા લક્ષ્ય દેવું. અહીં ચૈત્ર શુકલા ત્રદશીને દિવસે યાત્રાળુઓને એકત્ર કરી “મહાવીર જીવન” પર સૂરિજીએ તથા શ્રી. અજિતસાગરજીએ પ્રવચન કર્યું. ચિત્ર વદ એકમના દિવસે વિહાર કરતા ભાલક, વડનગર વગેરે સ્થળે થઈ વિસનગર આવ્યા. અહીં અનવકાવ્યના કર્તા કાજી અનવરમીયાની મુલાકાત થઈ, સૂરીમતના આત્મજ્ઞાની શાંત અને સાધુસંતોના આ સત્સંગી હતા. સૂરિજીને “માર્ગનુસારી ગુણસંમુખતાની યોગ્યતાવાળા” જણાયા. તેઓએ પોતાનું ‘અનવરકાવ્ય” ભેટ ધર્યું. ત્રણ દિવસ બંનેને સમાગમ ચાલે, ને પ્રથમ સમાગમ કાજજીએ સૂરિજી પાસે ચાર માસ રહેવાની ઈચ્છા પ્રગટ કરી. બીજી મુલાકાત શ્રીયુત મહાસુખભાઈ ચુનીલાલની થઈ. તેઓએ પિતાનું “કાવ્યસરિતા” નામક પુસ્તક ભેટ ધર્યું. વિસનગરથી વિહાર હરી તેઓ ચિત્ર વદ ૧૨ ના રોજ મહેસાણું પહોંચ્યા. શ્રી. રવિસાગરજી મહારાજની દેરીમાં ગુરુચરણપાદુકાને વાંચીને અગિયાર સાધુઓ સહિત નગરમાં આવ્યા. અહી કડી પ્રાંતના આ શ્રી ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ સૂરિજીને મળવા આવ્યા. સુંદર જ્ઞાનચર્ચા ચાલી. જૈન ધર્મ અને વિશ્વધર્મોનો સુંદર સમન્વય રજૂ કર્યો. વિદ્વાન સુબા સાહેબ ખુશ થઈ ગયા ને તેમણે કહ્યું: “ આવા ધર્મગુરુઓની જ દુનિયામાં જરૂર છે. ” અહીંની પિતાની નોંધપોથીમાં નોંધે છેઃ * શ્રી. રામચંદ ગાંધીના ઉજમણાને ચઢેલો વરઘોડો અવલોકયે. મહેસાણામાં ધાર્મિક તથા વ્યવહારિક કેળવણું ન્યૂન દેખવામાં આવે છે. મહેસાણા યશોવિજય જૈન પાઠશાળામાં આજીવિકા અથે પરગામના–મુખ્યત્વે કાઠિયાવાડના ગરીબ વિદ્યાથીઓ ધાર્મિક પ્રકરણની કેળવણી લે છે, અને તેઓ થોડો ઘણે વિદ્યાભ્યાસ કરીને પરગામ પ્રતિક્રમણ પ્રકરણ ભણાવવાને માસ્તર મેતાનું કામ કરે છે." For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૬ www.kohatirth.org ચેાનિષ્ઠ આચાય મહેસાણાથી તેઓએ માણુસા તરફ વિહાર લખાવ્યે. વચમાં મુલાસણ ગામમાં દેરાસરનું કામ અપૂર્ણ હતું, તે પૂરું કરવા ઉપદેશ આપ્યા. ખેરવામાં દેરાસર સુધારવા ઉપદેશ આપ્યા ને ચેગ્ય કર્યુ. મેઉ ગામમાં જૈન દેરાસરની ટીકડીની તકરાર દશ વષઁથી ચાલતી હતી. માણસાના મહાજનેાનું ૫ચ નીમી તેના નિકાલ કરાવ્યેા ને દેરાસર સુધારવા કહ્યું.મેઉથી વિહાર કરી સમે આવ્યા. અહી. શેઠ હેમચંદભાઇ માનંઢે ચેાથુ વ્રત સ્વીકારી ત્રણ ગામને જમાડયાં. સમે ગામની પાસે ગાઝારિયા ગામ છે. ત્યાંના નાના દેરાસરમાં પરેણા દાખલ પ્રતિમાજી અપૂજ રહેવા લાગ્યાં. સૂરિજીએ એ પ્રતિમાને બીજે લઇ જવા કહ્યું ને સૂચના કરી કે, Acharya Shri Kailassagarsuri Gyanmandir “ નાનાં ગામેામાં દેરાસર બનાવવામાં આવે છે, ને તેથી ત્યાં થાડાં ઘર થઈ જતાં હજારા રૂપિયાનું ખર્ચ જૈન કામને વેઠવું પડે છે, અમુક ગામમાં અમુક જૈનોનાં ઘર હાય તે જ દેરાસર બંધાવવા દેવુ', કે જેથી ભવિષ્યમાં પ્રતિમાઓને ફેરવવામાં ન આવે. ” શરૂ કરી. સમોથી આજોલ, લેાદરા, માણેકપુર થઇ જેઠ વદ સાતમે માણસામાં પ્રવેશ કર્યાં. જેઠ વદી અગિયારશના રાજ શ્રી, રવિસાગરજી મહારાજની સેાળમી જયંતી ઉજવી, અમાવાસ્યાએ માણસા દરબારની વિનતિથી રાજમહેલે જઇ ધર્મોપદેશ આપ્યા. અષાડ સુદ ૧૧ ના રાજ વ્યાખ્યાનમાં સૂયડાંગસૂત્ર અને નવપદ પ્રકરણ વૃત્તિ વાંચવી અષાડ વદી ત્રીજે ગુરુ શ્રી. સુખસાગરજીની જયંતી ઉજવી. મહેસાણા, પાટણ, સાણંદ, અમદાવાદ, પેથાપુર વગેરે સ્થળે પશુ ઉજવાઇ. એ રાત્રે સૂરિજીના મનને અપૂર્વ આહ્લાદ લાધ્યા. કવિતામાં કહે છેઃ અષાડ વદી તૃતીયા દિને, રાત્રિ ધણી વીતી હતી, ધન ગાજતા'તા કાટકા થાતા હતા એવી સ્થિતિ; બહુ ચમકતી’તી વીજળીએ પેસી જતી'તી આંખમાં, નવાયુના ઝંકાર વિદ્યત્તને ગ્રહે નિજ પાંખમાં. *અહી તેએ નોંધે છેઃ સ. ૧૯૫૯ ની સાલમાં પ્રથમ ચામાસું કર્યું" ત્યારે ઉત્તરાધ્યયન સુત્ર અને ધર્મરત્ન પ્રકરણ વાંચ્યું. ૧૯૬૪ માં ઉપાસકદશાંગ અને ધર્મ સંગ્રહ વાંચ્યા. આજરેાજ પંચક્રપભાષ્ય વાંચીને પૂરું કર્યું. નિશીથચૂણી` વ્યવહારવૃત્તિ, બૃહત્કલ્પવ્રુત્તિ, જિતકલ્પ વગેરે સુરતમાં ૧૯૬૬ માં વાંચ્યાં. શ્રાજિતકલ્પનું અધ્યયન અમદાવાદમાં કર્યું. ધર્મી સંગ્રહણી પાલીતાણાના વિહારમાં વાંચી. તત્ત્વાર્થ સૂત્ર પરની એ ટીકાએ અમદાવાદમાં તે સ ંમતિત તથા અષ્ટસહસ્રી માણસામાં શ્યામસુદર પાસે વાંચ્યાં. સ્યાદ્વાદ માંજરી ને સ્યાદવાદ રત્નાકર અવતારિકા ૫. જગન્નાથ શાસ્ત્રી પાસે ૧૯૬૦ માં મહેસાણે વાંચી. For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સરપદ www.kohatirth.org એવે સમે પરમાત્મરૂપે આવ્યા અનુભવ મેાક્ષના, વિકલ્પ જે જે રાગના, નિજ આત્મ રૂપે થય લીનતા વૃત્તિ તણી, ઝાંખી હ્રદય પ્રગટી ધણી; તે દ્વેષના તે તે ટળે, તે,મુકિત અહી' નિશ્ચય મળે, .* Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વેળા એસ્ટ્રીયા ને સીયા વચ્ચે યુદ્ધ ચાલવાના સમાચાર આવે છે, ને અભ્યાસ અને અવલેાકનના રસિયા સૂરિરાજ પેાતાની તે અંગેની મેાટી નોંધ નોંધે છે. ( તા. ૪-૮–૧૪ ) તેમાં જણાવે છે, કે “ યૂરોપમાં હાલ એસ્ટ્રીયા અને સીયા વચ્ચે યુદ્ધ ચાલે છે, તેથી હિંદુસ્તાનમાં અશાન્તિના વિચારો ફેવાય છે. બ્રિટીશ સરકારના પ્રતાપથી હિંદુસ્તાનના વતનીઓને અન્યદેશીઓથી પીડા થવાના સંભવ હાલ જણાતા નથી. બ્રિટીશ રાજ્યના પ્રતાપે આર્યાવ કેળવણી, હુન્નરધંધા વગેરેમાં આગળ વધે છે. સાધુઓને બ્રિટીશ સરકારના રાજશાસનથી ધમની પ્રવૃત્તિમાં કેઇ જાતની હરકત આવતી નથી. ૧૯૭ “ યૂરોપમાં લડાઇનું વાદળ હાલ ઝઝૂમી રહ્યું છે, અને તેથી યદિ યુઘ્ધા પ્રવાં’ ત યૂરોપનાં અન્ય મહારાજ્ગ્યાને પણ લડાઇમાં ઘેાડેઘણે અંશે ઊતરવાની જરૂર પડશે. રૂશિયા, જમ'ની અને એસ્ટ્રીયામાં જો હાલ સુલેહસ'પ ન થયા તે ભવિષ્યમાં અણુધાયું" જીદું વિ ચિત્ર પરિણામ આવશે અને ઘણાં રાજ્યાને ખમવું પડશે. તેમ જ હાલ જેએનું જોર જણાય છે, તેમાં ફેરફાર દેખવામાં આવશે. આર્યાવ્રત પર રાજ્યકત્રી દયાળુ, શાન્તિ ઇચ્છનારી ઈંગ્યું. ન્ડની સરકારને તેની ભટ્ટી વૃત્તિ પ્રમાણે ભલું થશે, એવા સ’ભવ ખાસ વિશેષ પ્રમાણુમાં રહે છે. રામરાજ્યની પેઠે હાલ બ્રિટીશ સરકારનુ` રાય આર્યાવર્તી પર છે, તેથી અમેા અમારી જૈન કામ તરફથી નીચેના શબ્દો વડે બ્રિટીશ રાજ્યની શાન્તિ ઇચ્છીએ એ સ્વાભાવિક છે. श्री राजाधिपानां शांतिर्भवतु । શ્રી રાજ્ઞમનિવેશામાં શાંતિમંત્રતુ ।।” આ જ પ્રસગે મહાત્મા ગાંધીજી પણ સ્થળે સ્થળે GOD SAVE THE KING, નું સંગીત ગાતા-ગવડાવતા પેાતાની સેવાએ બ્રિટીશરાજયને અપી રહ્યા હતા. માણસા ખાતે શ્રાવણ વદ ત્રીજના દિવસે શા કચરા હાથી પાસે વાર્ષિક લેાચ કરાવ્યેશ, ને પ′ષણ પર્વના સુંદર રીતે પ્રારભ થયા. આજુબાજુનાં ગામેામાંથી અનેક આ પ્રસગને લાભ લેવા માટે આવ્યા હતા. તપશ્ચર્યાં. પૂજાપ્રભાવના, વ્યખ્યાનવાચન આના જેવુ પૂર્વે થયું નહેાતું. સાંવત્સરિક પ્રતિક્રમણમાં એક હજારના આશરે શ્રાવકા હતા, ને શેઠ વીરચંદ કૃષ્ણાજીએ ચઢાવેલા પારણાના વરઘેાડામાં ઠાકેાર સાહેબ શ્રી. તખ્તસિહજી પેાતે આવ્યા હતા. શ્રી. વીરચંદ કૃષ્ણાએ સાતે ક્ષેત્રમાં પેાતાના દ્રવ્યના સદુ૫યાગ કર્યાં હતા. For Private And Personal Use Only આ પ્રસંગે માણસાના ઢાકાર સાહેબે સૂરિરાજને ચાવડાને પ્રાચીન ઇતિહાસ મેળવી આપવા વિજ્ઞપ્તિ કરી. ગૂજર ચાવડા રાજાએ અને જૈન ચૈત્યવાસી યુતિને ઘણું ૩૮ Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org rec યાનિષ્ઠ આચાય સબધ હતા. વનરાજ ચાવડાના ગુરુ શ્રી. શીલગુરિજી હતા. આ વખતે સૂરિરાજ વિચારે છે, કે “ જૈન જાતિના શંખલાબદ્ધ ઇતિહાસ મેળવવાની ને સંરક્ષવાની જરૂર છે. એક જૈન ઐતિહાસિક ગ્રંથ સાર રૂપે રચવા જોઇએ. ” ફરીથી યૂરાપમાં ચાલતી યાદવાસ્થળી વિષે તેઓ નોંધે છે, કે 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલ યૂરોપમાં જમની, ઓસ્ટ્રીયા એ એ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રૂશિયા, સીયા, બેલ્જીયમ વગેરેની સાથે યુદ્ધ કરે છે. બંને પક્ષનાં રાજ્યેા ખ્રિસ્તી ધર્મ માને છે. ભાયખલ પ્રમાણે તેઓ જો પ્રત્યેક મનુષ્યમાં આત્માને દેખતા હાય તો પેાતાના ધમી બંધુઓના નાશ કરવા પરસ્પર યુદ્ધ કરવા તત્પર ન થાત. યૂરાપી રાજ્યની ઉન્નતિ થયેલી દેખવામાં આવે છે, પણ રજોગુણી ને તમેગુણી મનુષ્યાનુ' અલ આવી રીતે અસ્મામાં વ્યય થાય છે...જ્યાં સુધી ગમે તે દેશવાસીઓની આધ્યાત્મિક જ્ઞાનમાં ઉચ્ચ સ્થિતિ નહીં થાય ત્યાં સુધી બાહ્યોનતિના શિખરેથી પડવાના પ્રસ’ગ પ્રાપ્ત થવાના જ. p આ વસ્તુ સમજાવવા માટે ખીજા વિશ્વયુદ્ધના નિરીક્ષકાને વિશેષ લખવાની જરૂર રહેતી નથી. આ વેળા ભગુભાઈ કારભારીના ફ્રાન્સમાં અવસાન થયાના સમાચાર આવ્યા. ને વિક્રમનુ' ૧૯૭૦૩ વર્ષે દિગન્તમાં આથમવાની તૈયારી કરે છે, ને જીવનના જાગરૂક, સદાના સૈનિક સૂરિરાજ “આચાયની એકસેા આઠ ફરજો”ની રાજનીશીમાં સુંદર નોંધ કરે છે, ને છેલ્લે છેલ્લે સરવૈયું કાઢે છેઃ 66 સંપૂર્ણ વર્ષોં એકંદર સુખશાંતિથી વીત્યું. ગુર્જર દેશમાં આ વર્ષમાં વિહાર થયા. એ સાધુએ નવા વધ્યા ને એક સાધુ તેના પતિત વિચારાથી વષપરિવતન કરી સંસારમાં ગયા આ વર્ષોમાં કાઈ સાધુ સાથે તકરારમાં પડવાના વખત પણ આવ્યે નથી. “ આનંદધન હેાંતેરી ભાવા સંબધી જૂડે આરેાપ મૂકીને તે લેાકેાએ અમુક બાબતની ચર્ચા ચલાવી હતી, તેને સમભાવે સહી લીધી છે. કષાયવૃધ્ધિના પ્રસ ંગે। પ્રાય: અન્યા નથી. પુસ્તક છપાવવાનું કાય` શ્રી. આ. પદ. ભા. સંગ્રહ છપાયા પશ્ચાત્ અને જૈનાતી પ્રાચીન–અર્વાચીન પુસ્તક રચીને ( જે ગુરુ સુખસાગરજીના મૃત્યુ નિમિત્તે લખવાના સ ંકલ્પ હતા ) છપાયા પશ્ચાત્ થયુ' નથી. પેાતાના આત્મામાં ગુણ વધે એવા જ્ઞાની સાધુના સમાગમ આ વર્ષમાં થયા નથી. “ જનાના હૃદયમાં શ્રી. વીરપ્રભુનું ચરિત સ્થાપિત થઈ જાય એવું ગુર્જર વાંગમયમાં અદ્યાપિપ"ત કાઈ પુસ્તક બહાર પડયું નથી. શ્રી. વીરપ્રભુના બાહ્ય તથા આંતરિક ચરિત્રને અનુભવ મળે એવું પુસ્તક ગમે તે જનના હાથે તૈયાર થાએ એવી ભાવના છે, શ્રી. વીરપ્રભુના સદ્વિચારેાથી સમગ્ર વિશ્વ ગાજી ઊઠે ત્યારે શ્રી. વીરપ્રભુની દીપાવલિ કરી કથી શકાય. ને છેલ્લે દીપાવલીના દીવાઓની જ્યાત સાથે આત્મજ્યાત મિલાવતાં કથે છેઃ नयप्रमाणबोधेन कृत्वा साक्षादानुभवम् । आत्मतत्त्वं समादिष्ट, बुद्धिसागरसूरिणा ॥ For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૭ ] ભાવના ભવનાશિની “ વીસમી સદીમાં જનોન્નતિનાં બીજ અમારે હાથે વવાઓ. જેનેન્નતિનાં મહાન સ્વપ્ન જોનાર, આ શાસનસુભટને અદ્ભુત મનેરા હતા. જૈનત્વના એ મહાન ઝંડાધારીને કુરાનમાં, બાયબલમાં, વેદમાં, ભાગવતમાં સર્વ જગાએ વીરની વાણીને જયજયકાર દેખાતો. મંદિરમાં, મહાદેવની દેરીમાં, મસ્જિદમાં, ગિરજાઘરમાં જતાં એનું સમ્યકત્વ સદા ઉજજવળ રહેતું. બ્રાહ્મણોમાં, ઠાકરડાઓમાં, કણબી-પટેલેમાં કે માછીમારામાં જતાં એને સુગ નહાતી ચઢતી. હરિજન પ્રવૃત્તિને આજે જગ અપનાવી રહ્યું છે. હરિજોદ્ધારનાં પગરણ એમણે પચાસ વર્ષ પર માંડયાં હતાં. | કારણ કે એને જનમ કેવણ કુળથી પ્રાપ્ત વણિકને ધર્મ નહોતા. ચારે વણ, જે રાગદ્વેષ તજવા તૈયાર હોય, વણ ભેદ છાંડવા સજજ હોય, સ્યાદવાદની ફિલસૂફી સ્વીકારતા હાય, વીરના વચનોને સત્કારતા હોય એ જૈન ! અને એ જનનું પણ એમને અદ્ભુત સ્વમ હતું. આજના હિંદુસ્તાન ને પાકીસ્તાનની જેમ-જ્યારે સહુ પોતપોતાના કા જુદા કરીને બેઠા હતા, નિતનિત નવા પંથ ખડા કરી પોતાના દેહાભિમાનને પાણી જૈનત્વને વેચતા હતાઃ ત્યારે એક અને અખંડ જૈનત્વ માટે મથતા આ મહાન ચગી સ્થાનકવાસીને, ખરતરગરીને, સાગર, વિજય, વિમલ સહુને મળતો હતો, ભેટતે હતા, ભાવનાનાં વાવેતર કરતા હતા. વિદ્વાન સાધુ કે શ્રોતાઓને વિદ્વતાથી રીઝવીને એક જ વાત સુચવતા. “ જૈનત્વને જ ઉપાસે. નવા પંથ કે ચીલામાં ન પડશો. ” સાધુ, સંન્યાસી, ખાખી, બા, જતિ, એની પાસે આવેલા કેઈ પાછો ન જતો, એનું ખાલી પાત્ર અક્ષયપાત્ર હતું. અરે, એ જૈનતરો શું જાણે કે જેનોની કેવી ઉદારતા છે? આપે, વા આપે, ધન આપે, ધાન્ય આપે ! શાસન પ્રભાવના માટે પૈસા ઉછાળનારા,ઢાલી, માચી, સઈ સુતારને ખટવનારા આનાથી કાં ભાગે ? સંન્યાસીએ, બાવાઓ, ખાખીઓ જેનાના For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org ૩૦૦ ચેાનિષ્ઠ આચાય એક ફકીરની આ દિલદિલાવરી દેખી ખુશ થઇ જતા. જૈનેાનો વાહવાહ એકલતા. એ વિચારતા કે જૈનધમ ના મૂળ હેતુ જ વિભાજિત માનવતાને એક સાંકળે બાંધવાના હતા, પછી આજે આપણે નવા વિભાગ કાં કરોએ ? હરખળ, હરિકેશી, મેતારજ જેવાને જેણે પ્રેમે અપનાવ્યા, એ મહાન ધર્માંની વિરાટતાની શીલ્પના થઇ શકે ! જેને ત્યાં તીર્થંકરા ક્ષત્રિય, ગણુધરા બ્રાહ્મણ, સાધુ ને શ્રાવકા ચારે વણુ ના અને વળી વાડા શા ને પાડા શા ? Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વગ્રહ તે। કાઇ હતા જ નહી. જન્મજાત સંસ્કારનાં બંધન છેી નાખ્યાં હતાં. મારું' એ સારું નહતું માન્યું: સારું એ મારું' એ ભાવનાથી-નિહ કે શીરા માટે શ્રાવક બની મુંડ મુંડાવ્યું હતું. ભલા પછી એ સસ્તી સેાદાગરીમાં કાં પડે ? એની દ્રષ્ટિ પર અ`ધશ્રધ્ધાનાં પડળ નહાતાં, પવિત્ર પર પરા સિવાય એ કેાઇની શેહમાં તણાય તેમ નહાતા. ને આત્માને ભૂલી દેહની મેાટાઇમાં પડી જાય તેા ભવને ફ્રેશ ખાલી જાય તેમ હતું. જીવનને એણે જીવન સમજ્યુ હતુ, અને આ માટે શ્વાસેાચ્છવાસ જેટલા સમયની પણ એમને દરકાર હતી. 6 વિરાટની મહાન શકિત ‘ પ્રેમ ’ તરફ એમનું વલણ હતું. સહુને પ્રેમી !' ના લાડકવાયા નામથી ને સ્રીને ‘ માતા ’ના નામથી સંખેાધતા. નિર્દોષતાની તસ્બીર સમાં બાળકાને નિહાળતાં એ પાગલ ખની જતા. એમની ખાલપદા અદ્ભુત થતી. એવુ હાસ્ય, એવી ગમ્મત, એવી નિર્દોષતા માણવાની શક્તિ યાગીત્વના ઉપાસક સિવાય અશકય હતી. કેટલીક વાર પવિત્ર ક્રિયા માટે નિર્દોષ બાળકોને જ યાગ્ય લેખી તેમની પાસે મ'ગલ આદ્ય ક્રિયા કરાવતા. નવા ને જૂનાના ઝઘડામાં એ નહાતા પડયા. એ માનતા કે માણસને એ ધમ હાય છે, એક સનાતન ધર્મ, બીજો સમય ધર્મ ! મૂળ તત્ત્વાને અખાધ રાખીને સમય પ્રમાણે ફેરફારો અવશ્ય કરી શકાય, ને એવા ફેરફારા વીર પ્રભુથી લઇને વીસમી સદી સુધીમાં થયા જ કર્યો છે. સમયજ્ઞ પુરુષ એ પરિવર્તન સામે ન પડે. એને શિષ્યની હાયવાય નહેાતી. મળે તેા વાહવાહ, ન મળે તેા વાહવાહ, રહે તે વાહવાહ, ન રહે તેાય વાહવાહ. ( પાલનપુરમાં દીક્ષાપ્રસંગે કરેલ ભાવના જુએ ) એને તે અમર શિષ્ય કરવા હતા, જેને જન્મ, જરા ને મૃત્યુ ન હાય ! જેને કુશિષ્ય, કુળકલ`ક કે કુપાત્ર નીવડવાના સંભવ ન હેાય ! અને એ માટે સતત વાચન, સતત વિદ્વત સંપર્ક, સતત અનુઅવ, અને પછી સતત લેખન ચાલ્યા કરતુ. એ લેખિની ચાલતી એટલે એક બેઠકે ન જાણે કેટશુંય ચીતરામણ કરી મૂકતી. એક એક પુસ્તક એના મનેાભાવની છબી છે. યેાગઢીપક યાગ સમજાવે છે, પ્રેમગીતા પ્રેમના મહિમા ગાય છે, જૈનગીતા વળી જૈનત્વ કથે છે. ગુણાનુરાગ પણ એમના એવા જ હતા. ગૃહસ્થ, સાધુ, સન્યાસી જે કઈ પાસે કંઇ સારતત્ત્વ' નિહાળ્યું કે તેના થઈ જતા. ગુણુ આગળ રાજા કે રંક, લિંગ કે વય, સાધુ કે શ્રાવક, જૈન કે અજ્જૈન ન જોતા. લાભ પાસે પેાતાનુ માનાપમાન આડે ન લાવતા. કાઇની સામે પગલે મુલાકાત લેતાં એમની કલગી ઝાંખી ન પડી જતી. પિચશુલના દાગીનાને હમેશાં કંસેાટીના ભય હાય, સાચું સેાનું પૃથ્વી પર કાઇથી શા માટે ડરતું કું ? એમને પેાતાનાં પુસ્તકે For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવના ભવનાશિની ૨૦૧ અનેક ભક્ત શ્રાવકને તેમના ગુણને અનુલક્ષીને અર્પણ કર્યા હતાં, છતાં એ ગુણાનુરાગી સાધુતા કદી ઝાંખી પડી નહતી. જીવનનાં કેટલાંક ભયસ્થાનોને એમણે પહેલેથી દૂર કર્યા હતાં. આજના જમાનામાં ચેખલી આ ગણાય તે રીતે સ્ત્રી-પરિચય તેમણે તો હતે. કામરાગ કરતાં દ્રષ્ટિરાગ મહાન અનર્થકારી છે. સ્ત્રીઓ, શ્રીમંત વિધવા સ્ત્રીઓ, ત્યકતાઓ, વિદુષીઓ વગેરેના અતિ પરિચયમાં આવીને કેટલાયની સાધુતા ધૂળધાણી થઈ ગયેલી સાંભળી છે, ને આજે થતી સંભળાય છે. એ અનિષ્ટને એમણે ઉંબરે જ ચઢવા દીધું નહોતું. પણ તેથી તેઓ ઘણા સેવતા હતા, તેમ પણ નહોતું. સ્ત્રીસમાજ પ્રત્યે તેમને ભારે આદર હતો, વ્યાખ્યાનમાં ભારે પ્રશંસા કરતા, તેઓની ઉન્નતિ માટે ઠેર ઠેર પ્રયત્ન કરતા: અરે, કેટલીય વિદુષી શ્રીમંત માતાએ, બહેનો તેમની ધર્માનુરાગિણી હતી: પણ એ સંબંધને મર્યાદા હતી,-એકલા વંદને આવવાની, એકાંતે વાર્તાલાપની, વ્યાખ્યાન સિવાયના સમયે સ્થાનકમાં આવવાની. જીવનનું બીજું ભયસ્થાન શિષ્યમેહ એ તો આગળ આવી ગયું. ત્રીજું ભયસ્થાન જિલ્ડા લૌલ્ય. રસને વિરસ કરીને ખાવાની પ્રથા તો તેમણે નાનપણથી પાડેલી. એક જ પાત્રમાં, જે આવ્યું તે ખાઈ જવાનું. ન સ્વાદનું ભાન, ન સારા-ખોટાનું ધ્યાન ! ન સવારે ચાદૂધ લેતા હતા, ન બપોરે નાસ્તો, ન સાંજે વાળુ ! એક વાર પિટને આપી દીધું એટલે ચોવીસ કલાકને સંચે ચાલુ! શહેરેની મોહનીએ એમને કદી સતાવ્યા નથી, બલકે શહેરેએ એમને સતાવ્યા છે. મુંબઈ એક વાર ગયા તે ગયા. સૂરત બે વાર ગયા તે ગયા ને અમદાવાદમાં ગુરુજીના જીવતાં જે ચાતુર્માસ કર્યો તે પછી તે વધુમાં વધુ એક માસથી વધુ અમદાવાદમાં રહ્યા નથી. ખુલ્લી કુદરત, હરિયાળા પર્વતે, ખળખળ વહેતી નદી, ગાતાં પંખી, નાચતી વનરાજિ, અને ઊંડાં ઊંડાં કોતરે–એમના જીવનને શાંતિ આપે એવાં એ વાસસ્થાને હતાં. સર્પથી એ ન ડરતા. ઘણી વાર પાસેથી ઘસાઈને ચાલ્યા જતા સુવર, સાતનારી કે એવા ભય-દુષ્ટ મનનાં માનવી કરતાં–એમને હૈયે ઓછો હતો. | સ્વાધ્યાયની એમની તલ્લીનતા અપૂર્વ હતી. “કામનું ઔષધ કામ” એ સિદ્ધાંત સ્વીકારી જીવનની એક પણ પળ બેટી ગુમાવી નહોતી. બપોરે સૂવા માટે, રાતે નિરાંતે ઘોરવા માટે એમને વખત ન હતો. ગોચરી–પાણીની તમન્ના નહોતી. પચાસ વર્ષના જીવનમાં–એમાં પણ પચીસ વર્ષના જ ગાળામાં આટલાં પુસ્તકો લખનાર આજે ભારતવર્ષમાં ઓછા હશે. સાથે વ્યાખ્યાન, સાથે ધ્યાન, સાથે વિહાર, સાથે સમાજો દ્વારની સતત ધારણું, સમાજનું ભલું કરવાની તમન્ના, સાથે સમાધિ ! ને સાથે સાથે એકસો આઠ પુસ્તકો સર્જવા એ સામાન્ય પુરુષાર્થ નથી ! માનવતાની શોભારૂપ કઈ કાર્ય છે એમની છાતી ફૂલી ઊઠતી, જૈનત્વને જયજયકાર જોઈ હૈયું થનગની ઊઠતું. એ ઘણી વાર કહેતા: “એક જૈન બાળકના જન્મના સમાચાર For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ ગનિષ્ઠ આચાર્ય મને તીર્થયાત્રા જેટલો આનંદ આપે છે.” અહીં એમની જનત્વની વ્યાખ્યા યાદ રાખવા જેવી છે. મૂઢ જેનોને એ સદા વણિગ કહેતા, ને સાચા જનને કઈ વર્ણ, કુળ કે જાતિની મર્યાદા નથી, એમ કહેતા. છતાં કેઇ એવો ભ્રમ ન સેવે કે એ કઈ લોકેત્તર માનવી હતા. આ સંસારના જ, રાગ-દ્વષ જેને જીતવાના હતા, એવા નમ્ર, નિખાલસ, વીર, ધીર એક મહામાનવ માત્ર હતા. એ ઘણી વાર નિરાશાથી પિોકારી ઊઠતા “જૂઠાના હાથમાં જૈનત્વરૂપી રત્ન પડયું છે.” ઝવેરી અપ્રમાણિક હોય તો એને માલ ગમે તે સારો હોય પણ વિશ્વાસથી કેણ સ્વીકારે? તેઓ એક સ્થળે કળે છે, એમાં તેને હુબહુ ચિતાર જોવા મળે છેઃ ભારતવાસી જૈન રે, અહંમદ વાસ કરે ! પક્ષભેદે મતિયા રે, મતભેદ ઘણું છે રે. મુહપત્તીના પક્ષી કંઈ મુહ૫ત્તી મુખ બાંધી, સાધુઓ વ્યાખ્યાનને વાંચે, આરાધક શિવ સાધી: વ્યાખ્યાને મુહરી: રે, બાંધે સાધુ મુક્તિ વરે...૧ વ્યાખ્યાને મુહપત્તી બંધન, પહેલાં નો'તું કયાંય, બીજ એવો પક્ષ કરે છે, પક્ષભેદ બે માં ય; નિર્ણય એક ન થાતો રે, પોતાનું સૌ તાણ મરે...૨ ચોથે સંવત્સરી કરનાર, મા પંચમી જૂઠ, પંચમીયા ચોથને કહે ખોટી, મોહ કરે લૂંટાલૂંટ; ૫ ક્ષા પક્ષી, ઝઘડા રે, સમજાવે પિતાનું ખરે... ૩ ત્રણ ઈયા ચાર થઈને, કદી ન માને સત્ય, ચાર થયા ત્રણ થઈને, નકકી માને અસત્ય; દેખાડે આગળ પાઠો રે, ગ્રહ્યા પક્ષે યુકિત ભરે..૪ ખરતરીઆ ખરતરનું તાણે, તપાગચ્છીએ આપ, ગ્રંથપાઠ યુક્તિ દેખાડી, કરતા થાય ઉત્થાપ; સામાસામી નિન્દવ રે, પરરપર એ ઉચ્ચરે...૫ અંચળીઆ પિતાનું સાચું, માને બીજું જૂઠ, પાયચંદિયા પાંચમ પકડે, સૌની ન્યારી છે પુંઠઃ જતીઓ જપે સાચું રે, પોતાનું, બીજું જૂઠ અરે..-૬ પીતાંબર પાછળથી પ્રગટયા, કહેતા જતીઓ એમ, પીતાંબર કહે યતિઓ જુઠા, નિર્ણય થાશે કેમ; ધોળામાંથી થયાં પીળાં રે, પીળામાં મતભેદ તરે...૭ For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવના ભવનાશિની ૩૦૩ પછીથી ઈરિયાવહિયા નહિ છે, વિમલ કરતા તાણ, પ્રતિક્રમણ તે ઈરિયાવહિયા, સાગરવિજયની આણુ; ઉત્થાપક સામસામી રે, નિર્ણય કરી કોણ મરે..૮ શાંતિસાગરિયા એમ માને, સાધુ છે નહીં હાલ, દષ્ટિમાંહી કેઈ ન આવે, પક્ષ બન્યા બેહાલ; રા ય ચંદિયા રાગે રે, પક્ષ બાંધી ગુરુ હરે..૯ હુકમમુનિયા આતમજ્ઞાને, માને છે નિજ મુકિત, મૂતિ ઉત્થાપે છે સુંઢક, કરી ઘણી કુયુકિત; દિગંબરો તે ન્યારા રે, અકય થાય કેમ કરે.-૧૦ આત્માથી છે કંઈક જૈનો, કરે મધ્યસ્થ વિચાર, ગચ્છ ભેદ પક્ષોનો અંત જ, કદી ન આવે પાર; બુદ્ધિસાગર સાચું રે, સ્યાદવાદી જાણી ડરે ..૧૧ જૈન ધર્મના ખંડ ખંડ થયાને આ ચિતાર ખરેખર સહૃદયને વ્યગ્ર બનાવે તે છે, પણ હજીય એ ચિતારની એક દિશા બાકી છે. ખુદ પીતાંબરો વચ્ચે પણ ભારે ભેદભાવ આપણા સૂરિરાજને પ્રારંભથી દેખાય. સુંદર સુંદર મન લોભામણા ડુંગરો નિહાળી મહત્યાકાશી આ જાવાને ધાય” કે બધું સારું થઈ જશે, થોડી ઘણી ક્ષતિઓ જોઈ મહાન લાભથી વંચિત ન રહે. એની નજરમાં હરિભદ્રસૂરિ, હીરવિજયસૂરિ, આનંદઘનજી, ઉપા. યશોવિજયજી, શ્રી. નેમિસાગરજી, શ્રી. રવિસાગરજી, શ્રી.બુટેરાયજી ને શ્રી. આત્મારામજી જેવા સાધુડુંગરે રમતા હતા. છેડાએક દે દેખવા માત્રથી શું એક મહાન પરંપરાથી વંચિત રહેવું? એમણે દૂરથી રળિયામણા લાગતા ડુંગરા પર ચઢવાનો નિર્ણય કર્યો. એ કટિબધ્ધ થઈ ત્યાં પહોંચ્યા. તળેટીમાં તે ભારે ભીડ હતી, ને ગગનચુંબી ડુંગરા ચઢવા દોહ્યલા હતા. એમણે જોયું કે ચઢવા મથનારને આ બધા પાછો પાડી દે છે. “સરસ્વતીચંદ્ર”ના આ વાચકને પેલે દેહરો યાદ આવે છેઃ ઊડાય નહીં પિતાથી પણ પ્રિયની વિમાનગતિ જોઈ, રહ્યું રાચવું, એટલું રાખ, નહીં તો રહીશું રાઈ ! પણ અહીંના નગારખાનામાં તતુડીને અવાજ સંભળાય તેમ નહોતું, અને પિતાને અવાજ સંભળાવવા આગળ વધ્યા તે સામેથી જબરો પ્રતિકાર શરૂ થયો. વાચકે, એ પ્રતિકારને હુબહુ ચિતાર આપી અહીં વાચકને ઉશ્કેરવા કે રાગદ્વેષ કરાવવા ઈરછા નથી. સાધુત્વની તંદુરસ્ત છબી આલેખવાના આ યત્નમાં એને સ્થાન નથી; છતાં એકના જીવનકાર્યની સફળતા-નિષ્ફળતા પાછળ કયાં પ્રત્યવાય કે સમવાય કારણે પડ્યાં હતાં, તેને કંઈક ખ્યાલ આપવા આ પ્રયત્ન છે. પીતાંબર મુનિઓના પ્યારા બનવા મથી રહેલ, સહુની મુલાકાત, સહુને વિનય, For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪ ચોગનિષ્ઠ આચાર્ય સહુની વૈયાવચથી આગળ આવી રહેલ જુવાન મુનિને પહેલે પ્રત્યવાય સુરતમાં નડે. પિતાની જમાતને કઈ જોગી આગળ આવી જાય તે કેઈને ન ગમ્યું. લાખેણી હીરાની આંગી રચેલા પ્રભુજી સામે ભાવથી પૂજા ભણાવી રહેલ ચરિત્રનાયકને એક મુનિરાજે હીરાની આંગીનાં વખાણ કરતાં આંગી વિષે ને હીરા માણેક વિષે ઘણું ઘણું કહ્યું. ચરિત્રનાયક મૌન રહ્યા. અરે, જેને કાંકરાસમ તજી પ્રભુએ ત્યાગ કર્યો, એનાં આજ વખાણ થાય? ભલે, પ્રાકૃતજી માટે એ ઉપકારી હોય, પણ એક વૈરાગીને તે શું ચિંતવવાનું? ઘાટ બન્યો કવિ ભુખણ અને ઔરંગજેબ બાદશાહની વચ્ચે બન્યો હતો તેવ. બાદશાહે કહ્યું: “ કવિએ જૂઠા ! જૂઠને વખાણે. સાચું કહે તે કવિ ગણું. મારું વર્ણન કર !” ભૂખણ કવિએ સિરને સાટે સાચું કહ્યું, ને ભાગી છૂટયો. ચરિત્રનાયકને મેંમાં આંગળી નાખી બેલાવ્યું. અસત્ય તો કેમ કહેવાય? એમણે સાચું કહ્યું: “તમારી વાત ઠીક છે; બાકી પ્રભુએ તે એ હીરા માણેકને કાંકરાથીય હીન સમજી તજ્યાં હતાં એનાં તે શા વખાણુ!”ને મુનિએ ગપ્પ વહેતી મૂકી : “બુધિસાગરને મુક્તિ પર શ્રધ્ધા જ નથી.” કાગડાના ટેળામાં પડેલ પોપટને ઘણાઓએ ચાંચ મારવા માંડી, પણ પિોપટે રામનામ ન મૂકયું. તેઓ તે દિવસની નંધમાં લખે છેઃ “ પ્રતિમાની સિદ્ધિ અનેક સહેતુઓથી કરનાર, પ્રભુપૂજાના હેતુઓને સમજાવનાર અમારા જેવાને મૂઢ ઈર્ષાળુ જૈનો તરફથી ખમવું પડે છે, તેથી મનમાં જરા માત્ર ઉદ્વેગ થતો નથી. શ્રી જિનશાસનની સેવા કરવી અને નિવૃત્તિમાર્ગના હેતુઓના ઉદ્દેશે સમજાવવા તથા યથાશકિત વર્તવું એ અમારા અધિકાર પ્રમાણે કાર્ય છે.” એક પાસે નિષ્ફળ ગયે. સૂરતમાં વાહવાહ થઈ ગઈ. ને ત્યાં તકવાદીઓએ મુંબઈમાં “ લાલન શિવજી”ની ચર્ચાનું મડદુ ફેંકયું. સાધુઓ અકળાઈ ઊઠયા હતા. ઠેર ઠેર ઠરાવ થતા હતા. બે પક્ષમાં બધા વહેંચાઈ થયા હતા. મારામારી ને ધમાધમી ચાલુ હતાં. ચરિત્રનાયકે તટસ્થતાનો સૂર કાઢો. હું કેઇના પક્ષમાં નથી. વ્યવહારે સાધુઓના પક્ષમાં, બાકી તે શાસન એ જ અમારા પક્ષ. અમારે તકરારમાં ભાગ લેવાને નથી.” તરત જ સામેથી ઘા થયો. અંદરખાનેથી એ લાલન-શિવજીના પક્ષમાં છે.” ખંડ ખંડ કરેલા અરીસાને હજી વધુ ખંડોમાં વહેચવા સહુ રાજી હતાં. ' હજી મુંબઈનું ચાતુર્માસ પૂરું ન થાય ત્યાં વળી, જૈન સમાજનાં છાપાંઓએ * આચાર્ય પદ્ધોની સહીઓના નામે ” ભારે ગંદવાડ ઉડાડવા માંડયો. પોતાના જેને માન્યા હતા, એ જ ઘા કરી રહ્યા હતા. તેઓ એ વેળા લખે છેઃ For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવના ભવનાશિની ૩૦૫ “યેહો સારો અભિમુખ રહી, શસ્ત્રનો ઘાવ મારે; પિતાના થઈ હદય હતો, તે મળો ના જ કયારે.” આ બધી કલેશાગ્નિઓમાં પિતે સાધુસુલેહ માટે સ્થાપેલું “સાધુમંડળ” ગૂજરી ગયું. જૈન ગુરુકુળ, સાધુ ગુરુકુળ, સેંટ્રલ લાયબ્રેરી, ચોગમંડળના વિચારો તણાઈ ગયા. શહેરો હમેશાં સારા-નરસાનાં ભાગી હોય છે. વિચારવંત ને વિચાર-અંધ બંને પ્રકારના માણસ ત્યાં મળી રહે છે. અમદાવાદના આગમનની સાથે ખંભાતનો એક શ્રાવક આવીને અશાંતિ જન્માવી જાય છે. એ અશાંતિને મહામહેનતે સમતાભાવથી વેઠી લે છે, ત્યાં ન પાસો ફેંકાય છેઃ ભાવ પ્રતિક્રમણ અને દ્રવ્ય પ્રતિક્રમણની ચર્ચામાંથી આ ફણગો ફૂટે છેઃ ભાવ પ્રતિક્રમણના સમર્થક મુનિરાજના વાકયને અર્થ વિસ્તાર કરી પ્રચારવામાં આવે છે બુદ્ધિસાગર મહારાજ પ્રતિક્રમણ કરતા નથી.” ને આ વાત સાંભળી કેટલાક મૂઢ જેનો ખળભળી ઊઠે છે. આટલી ગપ માત્રથી સો ટચની સાધુતાને તિરસ્કારવા એ તૈયાર થઈ જાય છે. એ અંગે રોજનીશીમાં લખે છે કે, “ ભાવ-પ્રતિક્રમણ કરવાનો ઉપદેશ દેવાથી કેટલાક દેશદ્રષ્ટિથી શ્રવણ કરનારા ઈષ્કળઓ અને એકાન્ત ગાડરીઆ પ્રવાહમાં અશુદ્ધ અનન્ય ક્રિયા કરનારાઓએ એવી ગ૫ ઉડાડી કે, “બુધિસાગર મહારાજ પ્રતિક્રમણ કરતા નથી ' પણ આવશ્યક દરરોજ સાધુઓ અને શ્રાવકોએ બે વખત કરવું જોઈએ, એવી અમારી પૂર્ણ શ્રદ્ધા છે.” અને આ પત્યું ત્યાં તેમના જીવનધનસમા મહાન કાર્ય પર એક મોટો ઘા કરવામાં આવ્યો. જેને માટે જીવનમાં અભિમાન લઈ રહ્યા હતા તે ગ્રંથલેખન પ્રવૃત્તિ પર. આનંદઘન પદ ભાવાર્થ પર ટીકા કરતાં જણાવ્યું કે, તેઓ પંડિતો પાસે લખાવી-સુધરાવી પિતાના નામે છપાવે છે.” આ ઘા મર્મભાગ ઉપર હતું, અને એક જૈન સાધુ આટલી શકિત ફેરવી ન શકે તેમાં માનનારા જેને તો “મિયાના ચાંદે ચાંદ” કરવા લાગ્યા. અલબત, એ વાત અત્યારે નેંધી રાખવા જેવી છે, કે પ્રત્યેક લેખકને ઓછાવત્તા પ્રમાણમાં બીજાની મદદ લેવી પડે છે. કેટલીક વાર કેટલાક લેખકે ઇતિહાસની શુષ્ક માહિતી અમુક સ્થળેથી મેળવે છે, ને એની રસિક નવલકથા પછી પોતે રચે છે. યૂરોપના વિદ્વાન લેખકો, ઈતિહાસકારે, સાહિત્યકારે આ માટે પિતાની સાથે સારું એવું મંડળ રાખે છે. મહાકવિ નાનાલાલ પિતાની એક કૃત્તિ ત્રણ જુદા જુદા વિદ્વાનો પાસે વંચાવી, સૂચના મુજબ યેગ્ય લાગે તો સુધારી પછી પ્રગટ કરતા. સ્વ. કલાપીના સાહિત્યને કાન્ત મઠાયું છે. સ્વ. ડાહ્યાભાઈ પોતે બેલતા ને બીજે લખતો. આજે પણ કાકાસાહેબ કાલેલકર પિતે બોલે છે. ને બીજા પાસે લખાવે છે. ચરિત્રનાયકે આ આક્ષેપનો જવાબ સુજ્ઞ વાચકે પર છેડી, પિોતાની પ્રવૃત્તિમાં આગે ધરે ગયા. આખરે પોતે એક સ્થળે લખે છે કે: For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૬ યોગનિષ્ઠ આચાર્ય આધ્યાત્મિક જ્ઞાનનો ફેલાવો કરવા અમારો પ્રયત્ન છે. ધાર્મિક વ્યાવહારિક જ્ઞાનનો ફેલાવો કરવા અમારા પ્રયત્ન છે. અધ્યાત્મજ્ઞાનથી કેટલાક સાધુઓ ભડકે છે, ને તે પ્રતિ અરુચિ ધરાવે છે, “કેમાં આચાર્યનામધારી !..... અધ્યાત્મ જ્ઞાન અને અધ્યાત્મ જ્ઞાનીઓ પ્રતિ અચિ ધરાવે છે, અને અધ્યાત્મ જ્ઞાનનો ફેલાવો કરનારાઓ પર દોષ દષ્ટિથી દેખે છે, અને અધ્યાત્મ જ્ઞાનીઓ પર અનેક દૂષણનો આરોપ ચઢે એવી અફવાએ ગુપચુપ ફેલાવવા પ્રયત્ન કરે છે, અને જાહેરમાં પણ સભ્ય પુરુષોના મુખમાંથી ન નીકળે એવા નિંદાના અશ્લીલ શબ્દોના ઉચ્ચાર કરે છે. વિઠત્તાની સાથે ઘણા ગુણે જઈએ. અધ્યાત્મ જ્ઞાનનો ફેલાવો અટકાવવા અમારી વિરૂધ્ધ જેમણે આજ સુધી અનેક પ્રકારના ઉપદ્રવો કરવા લોકોને પ્રેરણા કરી છે. પણ તેઓનું કશું ચાલ્યું નથી. સત્યનો અંતે જય થાય છે. વિદ્વત્તાની સાથે ક્ષમા, મિત્રો, દયા વગેરે ગુણો ન હોય તે સાધુને મળેલી શકિતઓનો દુરુપયોગ થાય છે.” વાચક, આથી વધુ આ પ્રકરણને લંબાવવા ઈચ્છા નથી. ચરિત્રનાયકની આ વાણી આજે કાળોલ બનીને ખડી છે. “ તારી ચારે તરફ નજર કર, ને સત્યને પામીશ.” અને છતાં પિતાના પ્રેમસરોવરમાં લેશ માત્ર ખારાશ પ્રવેશવા ન દીધી. કોઈ વાર ભાવનાનાં યુદ્ધ જામે, પ્રતિસ્પર્ધાના નિર્ણય થાય ને વળી મન વિચારવા લાગે. શા માટે? આ દેહને ખાતર ? મારી બાહા કીતિ ખાતર ? એક સાધુરાજ ગંભીર માંદગીમાં છે એવા સમાચાર મળ્યા. સમાચાર કહેનારે છેલ્લે છેલ્લે એમને વિશે બે કટુ વેણ કહ્યાં. પિતે તરત બોલી ઊઠયાઃ ભાઈ, જૈન સાધુ કયાંથી? તેઓ ઘણું જીવો અને તીર્થસેવા કરો. તેઓને આરામ થાય એમ ઈચ્છું છું.” જાણે તેઓ આ ભાવના દ્વારા કહી રહ્યા હતા. fીવતુ ને રાકુI: ! येषां प्रसादेन विचक्षणोऽहम् ।। ને વળી મસ્તીમાં આવી ગૂંજવા લાગતા. આ દેહની પેટી વિષે રહેનાર પેટી ભિન્ન છે, આ દેહ પેટીમાં રહ્યો ચૈતન્ય તેનું ભિન્ન છે, આ પેટીનું જે નામ તેને ગાળ દે તો શું થઈ ગયું ? આ પેટીને પૂજ્યા થકી, વિશેષ તેમાં શું થયું ? For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) સમાજસેવક ભાદરવાની ઘનઘેર ચૌદશની રાત છે. આકાશમાં તારા પણ નથી. પ્રેમનું જીવનમાં સ્થાન કેટલું, એ વિચારોએ ચઢેલા ચરિત્રનાયકની આંખ મીચાઈ જાય છે, ને શાંત નિદ્રા લાગી જાય છે. ને રાતના ચાર વાગે અર્ધ જાગ્રત ને અર્ધ નિદ્રાવસ્થા વિશે એક મુનિવર ગીનું દર્શન થઈ ગયું. તેમના હાથમાં એક પ્યાલા હતા, તે આગળ ધરતાં કહ્યું: ‘‘ મરચા, આ પી જા, * શા માટે ??? ૮* પ્રભુને પ્રેમભાગી થવા. આ પ્રભુના પ્રેમના પ્યાલો છે. ?? | | ધર્યો તવ હસ્તમાં પ્યાલો, ભરેલો પ્રેમથી પૂરે, | સ દા આ નં દ લે વા ને, પી જા પ્રેમને પ્યાલે. મ રી ને છ વ વું બીજુ, નથી જ્યાં દુ:ખનું સ્વપ્ન, સ દા નું અજ્ય કરનારા, પી જા પ્રેમને પ્યાલો. નથી જ્યાં મૃત્યુની પરવા, જગત ભાન જ ભુલવનારા, ખર', અદ્વૈત કે ૨ ના રો, પી જ પ્રેમનો પ્યાલો. ” આ એ જ ખ્યાલ હતો જે આનંદઘનજી ને દેવચંદજીએ પીધે હતો, ને જે પીવા માટે ચરિત્રનાયકની ભારે ઝંખના હતી. આવી અગમનિગમના વિહારોની મસ્તી સાથે માણસાનું ચાતુર્માસ પૂ શું કરી રિકોલ તરફ વિહાર કર્યો, ને ત્યાંથી વીજાપુર આવ્યા. આ વખતે પોતાના પરમ ઉપકારી શેઠ નથુ ભાઈ મંછાચંદ મૃત્યુ શય્યા પર પડ્યા હતા, તેમની પાસે જવા લાગ્યા, ને તેમના વૈરાગ્ય માટે “મરણસમાધિ' નામને એક સે ને આઠ દુહાને તે વખતે For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ યોગનિષ્ઠ આચાર્ય ગ્રંથ રચી તેમને સંભળાવ્યું. શ્રી. નથુભાઈએ ખૂબ શાન્તિપૂર્વક એ શ્રવણ કર્યો, ને વર્તન માન કાળમાં જેની ભારે ખેટ છે, એવા મહાન પવિત્ર શ્રાવક માગસર માસમાં સ્વર્ગસ્થ થયા. આ પછી ચરિત્રનાયક ઈડર ખાતે ડુંગરશેઠના ઉજમણા પર ગયા, ને ત્યાંથી વડાલી આવ્યા. અહીં ‘કર્મયોગ ” પર વિવેચન લખવું શરૂ કર્યું. ત્યાંથી ખેડબ્રહ્મા ગયા, ને ત્યાંના તપોધન બ્રાહ્મણોને ઉપદેશ આપી સંસ્કૃત શાળા ખોલાવી. આ પછી વડાલીના સંઘ સાથે આબૂજીની યાત્રાએ ગયા. કુંભારિયાજી પહોંચી ત્યાં ચાર દિવસ રહ્યા. બધા દેરાસરોના લેખે તપાસ્યા, ને સરસ્વતી નદી જ્યાંથી નીકળે છે, ત્યાં તેના મૂળ પાસે ત્રણ કલાક ધ્યાન ધર્યું. કુંભારિયાજી પર આવેલા અંબાજી માતાના મંદિરે પણ ગયા. ત્યાં બ્રાહ્મણો તથા પૂજારીઓને એકત્ર કરી સાચા યજ્ઞનું સ્વરૂપ સમજાવી, પવિત્ર યજ્ઞ-હોમમાં નિર્દોષ બકરાં કે પાડા ન હેમવા સમજાવ્યું. ત્યાંથી ખરેડી આવી, એક દિવસ રહી આબુજી ઉપર ચઢયા, માઘ મહિનાની ઠંડીના દિવસો હતા, પણ આ તીર્થ પ્રેમી સૂરિરાજને કઈ પરવા નહોતી. વિહાર થતો ને કર્મયોગ પર વિવેચન લખાયે જતું. અચળગઢના દહેરાનાં દર્શન કરી આબૂની ટેકરીઓ ટેકરીએ, ગુફાએ ગુફાએ ફરી વળ્યા. અહીં ભર્તુહરી અને ગોપીચંદની ગુફામાં વીસમી સદીના વૈરાગી પુરુષે ધ્યાન ધર્યું ! અહા, એવું એક ગમંડળ સ્થાપ્યું હોય તો ? એક કલ્પના ઉનાળાના આકાશમાં વીજળી ઝગે એમ ઊગીને આથમી ગઇ. આબૂછથી બામણવાડા, હણાદ્રા, જીરાવલા, મડાર વગેરે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતા પાલનપુર આવ્યા. હણુદ્રાથી આગળ આવતાં વચ્ચે એક ચોરનો ભેટો થઈ ગયે. દરિદ્રનારાયણ જેવા એણે પહેલાં જે મળ્યું તે સહી, સમજી લૂંટવાની ઈચ્છા કરી; પણ સૂરિરાજની પ્રચંડ દેહમૂતિ અને હાથમાં રહેલ મહાન દંડે એને ઢીલે પાડે. એને લાગ્યું કે કદાચ લેવા જતાં દેવું ન પડે ! અને થયું પણ એવું. ભાગતા ભાં ભારે પડી. ચરિત્રનાયકે કહ્યું: “ભાઈ, હવે તને લુંટીશ. હું માગું તે આપી દે, નહિ તો જીવન જઇશ.” ચારે છુટકારે પામવા શત કબૂલ કરી. એણે પિતાના ઈષ્ટદેવની શાખે દારૂ પીવાની બાધા લીધી. પાલનપુરમાં ત્રણ વ્યાખ્યાન થયાં. પાલનપુરથી તેઓ સિદ્ધપુર આવ્યા. ગુજરાતના આ મહાન વિદ્યાતીર્થ ને ગૂજરાતના રાજવીઓના સંન્યાસી તેમને આકર્ષ્યા. અહીં જ ઉપાધ્યાય યશવિજયજીની ગાદી હતી. ત્યાં જઈને સ્પર્શ, વંદીને ધ્યાન ધર્યું. રુદ્રમાળનાં ખંડેરો ખૂબ રસથી નીરખ્યાં, અને એથી વધુ તે સરસ્વતી નદી ફાવી ગઈ. કુમારિકાના કાંઠાને યોગીરાજનાં પગલાંએ પવિત્ર કર્યો, ને ‘ તારું નામ ન રૂપ લખાય” વાળું ભજન રચ્યું. આ વેળા ભારતના સુપ્રસિદ્ધ મલલ પ્રો. રામમૂર્તિ ત્યાં હતા, તેમની મુલાકાત લઈ ધામિક બોધ આપે. અહી થી ઊંઝા થઈ તેઓ મહેસાણા આવ્યા. અહીં તેઓને પં. આ For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજસેવક ૩૦૯ નંદસાગરજી તથા પં. મણિવિજયજીની મુલાકાત થઈ. તે બેની વચ્ચે ગમે બીજી વાર શુધ કરીને છપાવવા બાબત વિચારણા ચાલી, તેમ જ આગમવાચનાં કરવાની ઈચ્છા બંને પંન્યા એ જાહેર કરી. ચરિત્રનાયક પિતાનું મંતવ્ય રજૂ કરતાં નોંધે છે: - “ આગમની વાચના તેઓ કરવા ધારે છે. તેમાં પ્રાયઃ કેટલાક અન્ય સંઘાડાના સાધુઓ પણ ભાગ લેશે. અન્ય સંઘાડાના સાધુઓમાં અન્ય પ્રકારે આગમ વાચના ભાવિમાં થાય એવી સંભાવના રહે છે. તેઓના મંડળમાં આગમવાચના માટે મળેલા સાધુઓમાં સંપ રહેશે તો ભવિષ્યમાં સાધુમંડળની સુવ્યવરધા થશે. વિક્ષેપ ઘણા નડે છે. વિક્ષેપ હઠાવવા જેટલી શક્તિ જોઈએ. અંતરથી અન્ય સંઘાડાના સાધુઓનું માન કર્યા વગર અન્ય સંઘાડાએના નેતાઓ સાથે ખરો સંબંધ થઈ શકતો નથી. એ શક્તિની બંને પં યામાં અનેક કારણથી ન્યૂનતા સંભવે છે. તેમ છતાં જે ભાવિમાં ઉદય થવાનો હશે તો સર્વ અવિભક્ત મંડળની શક્તિઓ અને સામગ્રીઓની સાનુકૂળતા થઈ શકશે.” - અહીંથી તેઓ ભયણ તીર્થની યાત્રાએ ગયા. આ તેમની સાતમી વારની યાત્રા હતી. અહીં ગામના ઠાકોર કાલુભાઈ તથા અન્ય વસતીને નિમંત્રી ઉપદેશ આપ્યો, ને દારૂ વગેરેની બાધા આપી. અહીંથી વીરમગામ, રામપુરા, ગોધાવી, સાણંદ થઈ માણસા આવ્યા. આ વેળા અમદાવાદ, મેસાણા, પેથાપુર ને વિજાપુરનો સંઘ વિનતી માટે આવ્યો. પણ પિતે દીક્ષા લીધા બાદ પેથાપુરમાં ચાતુર્માસ કર્યું નહોતું, તેથી પેથાપુરની હા પાડી. - જેઠ વદી ચોથના જ અમદાવાદથી તાર મળ્યું કે શેઠ લલ્લુભાઈ રાયજી સ્વર્ગસ્થ થયા. પિથાપુરના સંઘે તેમના માટે શોકસભા ભરી. તેઓ તે દિવસની પિતાની નિત્ય નંધમાં નોધે છે... - “સં. ૧૯૭૧ જેઠ વદી ચોથઃ-અમદાવાદથી શેઠ લલ્લુભાઈ રાયજીના મૃત્યુને તાર આવ્યો. તેમણે અસ્મત કૃત ભજન શ્રવણ કરતાં કરતાં દેહોત્સર્ગ કર્યો. “ શેઠ લલુભાઈ રાયજી પરોપકારી જૈન હતા. ગરીબનાં દુઃખ ટાળવા માટે હાલમાં થયેલ અમદાવાદના જૈન શેઠિયાઓમાં તેઓ પ્રથમ નંબરે હતા. તેઓની નરમ દશામાં પણ તેઓ ઉપકાર કરવાનું ચૂકતા ન હતા. નદીમાં પાણી ન છતાં, ઉનાળામાં ખાડા દવામાં આવે તે જેમ પાણી નીકળે છે તેની પેઠે તેઓ દાતાર હોવાથી નરમ દશામાં પણ બાણકવિની જેમ વર્તતા હતા. છેલી અવસ્થામાં પણ તેઓ પાછા અસલની ચડતીની પ્રવૃત્તિના પ્રારંભમાં હતા, એવામાં તેમનો દેહોત્સર્ગ થયે. ઓશવાળ જૈનોને અને અન્ય જૈનોને તેઓ ગુપ્તદાન આપી સંતોષતા હતા. તેમની પૂર્ણ લકમી દ્વારા ચડતી અવસ્થામાં ગરીબ લોકો માટે તેમણે જે કાર્યો કર્યા છે, તેવાં કાર્યો ખરેખર અન્યથી થઈ શક્યાં નથી. “અમારી સંગતિ થયા બાદ તેમણે બોર્ડિંગ અને અનાથાશ્રમમાં આત્મભેગ આપ્યો For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org ૩૧૦ ચેનિષ્ઠ આચાય હતા. તેએ અમારા ઉપદેશ સાંભળવા આંબલી પેાળના ઉપાશ્રયે દરરાજ આવતા. નગરશેઠ મણિભાઇ પ્રેમાભાઇને સાર્વજનિક હિતકાર્યાંમાં તેઓ મત્રોની પેઠે ઢારતા હતા. છપ્પ નિયા દુષ્કાળમાં નગરશેઠ મણિભાઇની સાથે તેએએ ગરીબેની સેવામાં સારી રીતે આત્મભાગ આપ્યા હતા. “શેઠ લાલભાઇ દલપતભાઇ, શેઠ મનસુખભાઇ ભગુભાઇ, અને શેઠ લલ્લુભાઇ રાયજી એ ત્રણ મનુષ્યા અમદાવાદી જેનેામાં ઘણા કાળ યાદ રહેશે. શેડ લલ્લુભાઇ રાયજીએ અમદાવાદ ટ્રેની ગ કાલેજમાં ભણનારા અનેક ગરીબ વિદ્યાથી ઓને મદદ કરી છે. તેમને અમારાં બનાવેલાં ભજને શ્રવણ કરવાના ઘણા શેખ હતા. વ્યાખ્યાન–શ્રવણ કરતાં તે ભજનને શ્રવણુ કરવામાં અત્ય’ત રુચિ ધરાવતા હતા. જેનામાં આવા દાતાર નરરત્નની ખેાટ પડી છે, એટલું જ નહિં પણ ગુર્જર દેશને આવા દાતાર નરરત્નની ખેાટ પડી છે. હિંમત, સાહસ, દાતાર, પરાપકાર, સહનશીલતા વગેરે ગુણેાથી તેએ ઉચ્ચ દશાને પામ્યા હતા. તેએનામાં જો સટ્ટો કરવાની ટેવ ટળી હાત તે તેની નરમ દશા થાત નહીં: તેમના આત્માને શાંતિ મળે, ’ તે દિવસે એક કાવ્ય રચીને મશહૂર જૈન શ્રેષ્ઠિ એને તેમણે સ્મરણાંજલિ આપી. લ ફ્લુ ભાઈ રાય છે, દા ન વી ર નામ અમર જગમાં રહ્યું, ધન્ય ધન્ય ગરીબાઈ તે ૬ યા દા ન ની ભાગ વી, વૃત્તિ થી, ×૧ પ્રેમચંદ રાયચંદ, ૪ લાલભાઈ દલપતભાઈ, ૭ ચમનલાલ નગીનદાસ, ૧- મણિભાઈ પ્રેમાભાઈ, ભેા ગ વી કી ધી મનસુખભાઈ ગ યા કા પ્રે મ ચંદ, વી ર્ ચ દ તે, ધમ ચાંદ, નગીન તેમ, ચમનભાઈ. દલપત અને, જ ન । મ ના શેઠ્ઠી, નગરશેઠ ણુભાઈ તે, સા થી લ ફ્લુ શાન્તિ સામા પરમવે, ધ મ જેસિ’ગભાઈ જગ્ યા, મેલ્યું તે પાળે સા સદા, ી રા ચઢ્ઢ થયા તે' શેાઈ, વિ શ્વ ભ લા ઈ. કાળિયા જે ની ગા ના રા માં એ વી પરમાથી જત ઉદ્ભવે, તે વા મુ હિંસા ગ ૨ ધમ થી, હું વે ખરેખર એ શ્રીમંતા ફરી જોવા ન મળ્યા. ૨ વીરચંદ્ર દીપ', ૫ ધર્મચંદ ઉદયચંદ, ૮ દલપતભાઇ મગનલાલ, ૧૧ લલ્લુભાઈ ધમયદ, દા તા ૨, અવતાર. For Private And Personal Use Only ને લાલ, કાલ. ઉ દા ૨, કરનાર. ઉદાર, સુખકાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ક, 2. જ ગ માં સાર, જ ય જ યુ કા ર.૪ ૐ હીરાચંદ માતીચંદ્ર, ૬ નગીનદાસ કપૂ૬, ૯ મનસુખભાઇ ભગુભાઇ, ૧૨ જેસિ’ગભાઇ ડીસિંગ. Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજસેવક ૩૧૧ પેથાપુરના ચાતુમાસમાં “ લહમી ” નું ચરિત્ર જેડીને ચાર માસ સુધી કથા કરી. કન્યાવિક્રય નિષેધ તેમ જ સ્ત્રી કેળવણી પર તેમણે ખાસ ભાર મૂક્યો. અહીંના રુદન ચેતરે અને ગુરુબેટમાં ઉત્તમ ધ્યાન સમાધિ કરી. અહીંથી શેઠ લાલભાઈ દલપતભાઇના પુત્ર શેઠ કસ્તુરભાઈના લગ્ન પર એમણે એક બધપ્રદ કાવ્ય લખી મોકલ્યું. આ ચાતુર્માસમાં નોંધે છેઃ ધર્મ પ્રવૃત્તિ કરતાં ધર્મનિવૃત્તિનું જીવન હવે વૃદ્ધિ પામે છે. આત્મસમાધિમાં વિશેષ જીવન વ્યતીત કરવાની ઈચ્છા થાય છે...આત્માની અનુભવ ખુમારીમાં વિશેષ મસ્ત દશા અનુભવાય છે. છ માસથી જીર્ણજવર યોગે ધાર્મિક લેખન પ્રવૃત્તિમાં મંદતા થાય છે.” આ ચાતુર્માસ પછી તેઓ વિહાર કરતાં ગોધાવી આવ્યા. અહીં શ્રી. અજીતસાગરજી, પં. વીરવિજયજી પાસે પંન્યાસ પદના જગ વહી રહ્યા હતા. અહીં સાગર છે ભારે મહોત્સવ કર્યો, ને ચરિત્રનાયકે પ. વીરવિજયજીને આચાર્યપદવી ને શ્રી, અજીતસાગરજીને પંન્યાસ પદવી આપી. તેમ જ બીજે દિવસે માગસર સુદ છઠે ગુરુપગલાંની સ્થાપના કરી. અહીંથી વિહાર કરતા માણસા આવ્યા. અહી સંસ્કૃત “ગુરુગીતા રચીઃ તેમ જ વલલભ સંપ્રદાયના આચાર્ય સાથે વાદવિવાદ કર્યો. અહીંથી મહુડી વગેરે રથળે થઈ વીજાપુર આવ્યા. પ્રસિદ્ધ કવિ લલિતાજી સાથે પરિચય થયો, ને બંને મહુડીની રમ્ય કુદરતમાં કવિતા કરતા સાથે વિર્યા. ચરિત્રનાયકને શ્રી. કેશવલાલ હર્ષદ ધ્રુવ તથા શ્રી. આનંદશંકર બાપુભાઈ પ્રવ સાથે પણ પરિચય હતે. આસપાસના પ્રદેશોમાં વિચરતાં એ ચાતુર્માસ વીજાપુરમાં કર્યું. આ પ્રસંગે સં. ૧૯૭૩ ને કારતક માસમાં શેઠ મગનલાલ કંકુચંદે ઉઝમણું ખરૂ તથા બેડીંગની સ્થાપનાન મહોત્સવ કર્યો. આ પ્રસંગે મુંબઈથી શેઠ દેવકરણ મુળજી, અમદાવાદથી શેઠ મણિભાઈ તથા જગાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ તથા સૂરતથી ભરી આભાઇ જીવણચંદ ઝવેરી આવ્યા હતા. આ શુભ કાર્ય પછી બે માસે આ દાનવીર શેઠ મૃત્યુ પામ્યા. જે સમાજના પિતે સાધુ હતા, એ સમાજના વિકાસ માટેની એમની ઝંખના અપૂર્વ હતી. અલબત્ત, એથી જેનેતર તરફ એમને કેઈ અનુરાગ વા પ્રેમ નહોતે, તેમ નહોતું. અઢારે આલમ પર, બ્રાહ્મણ, મુસલમાન, મીર, સાંઈ, ઠાકરડા, રજપૂત કે ભીલ કેમ પર એમના પ્રેમની નિઝરણી સદા વહ્યા કરતી. છતાં જે સમાજની વચ્ચે બેઠા હતા–જેને અનુગ્રહ પિતાના જીવનવિકાસમાં હતો, એના ઉત્કર્ષનો વિચાર એક ક્ષણ પણ એ વિસરતા નહીં ! -કોઈ ગૃહસ્થને ત્યાં સંતાનનો જન્મ થતું, ત્યારે તેઓને આનંદ થતો. એ સંતાનેનાં નામ પણ ભીખાલાલ, કેરલાલ, ડુંગરલાલ, ડાહ્યાલાલને બદલે સારાં પાડવાં સૂચના For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ થાગનિષ્ઠ આચાય કરતા. જૈનેાની જ્યાં નિર્બળતા જોતા ત્યાં એમની આંતરડી કકળી ઊઠતી. અરે, વિશ્વધર્મ જેવા જૈનધર્મના અનુયાયીએ આવા નિસ્તેજ કાં ? ડરપેાક કાં ? નમાલા કાં ? સ્વાથી ને ભીરુ કાં ? કાણુ હતા એમના પૂર્વજો ! કેવી હતી એમની વીરપર પરા ! આ માટે ચરિત્રનાયક જ્ઞાનપ્રચારને સર્વોત્તમ સાધન લેખતા. વર્તમાન જમાનાની કેળવણી ભાષાનું જ્ઞાન તેને મળે તે માટે પ્રયાસ કરતા. પેથાપુરમાં મળેલી • પ્રાંતિક જૈન કેન્ફરન્સ ’ માં ગુજરાતમાં ચેાગ્ય સ્થળે બેડીંગ સ્થાપવાની પેતે હિમાયત કરી હતી. આ હિમાયતને 'િમતથી સ્ત્ર. શેઠ ભગુભાઇ ફતેહચઢ કારભારીએ ઝીલી લીધીઃ ને અમદાવાદના પેાતાના પ્રેસના મકાનમાં ચેડાએક વિદ્યાથીએ રાખી છાત્રાલયના પ્રારંભ કર્યાં. આ શરૂઆતને ગુરુભક્ત શેઠ લલ્લુભાઈ રાયજીએ આગળ આવીને સાથ આપ્યા, ને નાગે।રી સરાહમાં ખરેખર એડિ ંગ સ્થાપી. એનું સંરક્ષણ અને સંચાલન કયું. આજે એ કુમળુ વૃક્ષ ફાલ્યું ધ્યુ છે, ને અમદાવાદમાં સાબરમતીને સામે કાંઠે, નદીતીરે સુ ંદર રીતે એ સંસ્થા ચાલી રહી છે, જેમાં અનેક વિદ્યાથી આ રહીને જ્ઞાનસ'પાદન કરી ગયા છે. ( આ લેખકે પણ એ સંસ્થામાં ટૂંક સમય અભ્યાસ કર્યાં છે. ) આ પછી તેઓશ્રીએ વડાદરામાં પણ આ પ્રકારે પ્રેરણા કરી, ને ત્યાં પણ જેત બેાડીંગ સ્થાપન કરાવી. પેાતાના આલીશાન મકાનમાં આ સંસ્થા દેઢઞા જેટલા વિદ્યાર્થી એને વડ આપી રહી છે. આજે ગાયાગેટ પર વિદ્યાભ્યાસની સગ આ ખાડી''ગેા-ગુરુકુળા સ્થાપવા તરફની ઈચ્છા-કેટલાક અન્ય સાધુએ પણ ધરા વતા: પણ તેમાં અને આમાં ફેર હતા. કેટલાક કીર્તિ ખાતર, કેટલાક પેાતાના માટે સગવડવાળુ વાસસ્થાન મળી રહે તે ખાતર, કેટલાક શિષ્યા મેળવવાના કારખાના તરીકે પણ આની હિમાયત કરતા. વાતેા મેાટી મેટી થતી. ને પછી કેઇ એ સંસ્થાને પેાતાના કીતિ પ્રચારનુ સાધન બનાવી લેતા, કેાઈ પેાતાની આળપ ંપાળને પેાષવાનું નિમિત્ત બનાવી લેતાઃ પણ જે કેટલાક નિર્કાભી નિરાડંબરી મહાનુભાવ સાધુએ હતા, જે શાસનને ખાતર જ બધું કરતા, એમાંના આપણા ચરિત્રનાયક પણ હતા. અને જો એમ ન હેાત તા-એક ગુરુના બે ચલામાં-એકે થાપેલું બીજે ઉથાપવામાં રાજી હાવાની ભાવના હાય ત્યારે-બીજા સમુદાયના સાધુએ સ્થાપેલી સ’સ્થા નાણાંને અભાવે કફેાડી હાલતમાં હાય ત્યારે-ઉદારતાથી આગળ આવવુ, તેને બચાવવા પ્રયત્ન કરવા, એ ખરેખર નિભેળ ઉદારતા ને શાસનસેવાની ધગશનું પરિણામ છે. For Private And Personal Use Only પાલીતાણા ખાતે શ્રી. ચારિત્રવિજયજી ( કચ્છી )એ સ્થાપેલી ‘ શ્રી. યશેવિજય જૈન સસ્કૃત પાઠશાળા ને મેડિ ગ’ નાણાંના અભાવે જ્યારે કટોકટીની હાલતમાં હતી ત્યારે પેાતાના પટ્ટશિષ્ય શ્રી. અજિતસાગરજી મારફત આ વાત તેઓશ્રીના જાણવામાં આવી. અરે, સમાજમાં નવાં જ્ઞાનવૃક્ષ વાવવાં મુશ્કેલ છે, ત્યારે વાવેલાં પૂરતા પાષણના અભાવે બળી-જળી જાય એ દુઃખદ છે. તેએએ તરત જ શેઠ જીવણચંદ ધરમચંદને મુંબઇ આ વાત જણાવી, ને શકય તેટલા પ્રયત્નોથી એ ડૂબતી જ્ઞાનનૌકાને બચાવવા ભલામણ કરી. Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 'www.kohatirth.org અનન્ય ગુરુભક્ત શેઠશ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજસેવક ૩૧૩ - શેઠ જીવણચંદ ધરમચંદ અને બીજા ગૃહસ્થાએ આ કામ માથે લીધું. સં. ૧૯૭૩ માં તે સંસ્થા અંગે મુંબઈમાં નવી કમીટી નીમવામાં આવી. “શ્રી. યશોવિજયજી જૈન ગુરુકુળ”ના નામે વહીવટ ચાલુ થયો, ને ધીરે ધીરે એ સંસ્થા પગભર થઈ. એક ૫ડું પડું થતું કુમળું વૃક્ષ, યોગ્ય વખતે જળસિંચન થતાં ઘેઘૂર વડલે બન્યું, ને આજે પાલીતાણાની એ સુંદર સંસ્થા દોઢસો ઉપરાંત વિદ્યાથી ઓને અનેક રીતે તૈયાર કરી રહેલ છે. | ગુણાનુરાગનું દૃષ્ટાંત એ કાળે જૂજ હતું, આજે તે જવલ્લે જ જોવા મળે છે. જ્યાં ગુણ જોયા, સારું જોયું, ડીએક મહાનુભાવતા, ઉત્કૃષ્ટતા જીવનની દેખી કે પછી તેઓ બીજુ બધું ભૂલી જતા–એ સામાન્ય જન છે કે વિશિષ્ટ જન છે, સાધુ છે કે ગૃહસ્થ છે, પિતાને સમવડિયો છે કે સાધારણુ-કશુ' ય ન જતા. પ્રેમથી ભેટી પડતા, હદયથી વખાણ કરવા લાગતા, ને તેના તરફ વગર માગ્યા આશીર્વાદના ઓઘ ઉમટતા. એનું એક જ દૃષ્ટાંત અત્રે બસ છે કે, તેઓશ્રી પિતાનાં પુસ્તકમાં અર્પણપત્રિકાઓ અનેક પૂજનને, મુનિજનેને આપી છે, તેમ મહાનુભાવ લાગતા ગૃહસ્થને પણ આપતાં સંકોચ કે શરમ અનુભવી નથી. થોડોએક નામ લેખ વાચકોને આ વાતની પૂરતી પ્રતીતિ કરાવશે. જેનરાસમાળા આ પુસ્તક અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ પ્રેમાભાઈને અર્પણ કરેલું, “કન્યાવિક્રય નિષેધ ”શેઠ વેણીચંદ સુરચંદને, “સત્યસ્વરૂપ” વકીલ મેહનલાલ હેમચંદને, “ આત્મપ્રકાશ’ શેઠ લલુભાઈ રાયજીને, ‘ સાંવત્સરિક ક્ષમાપના’ મેબઈના જન બુકસેલર મેઘજીભાઈ હીરજીને, “ આત્મશિક્ષા ભાવના પ્રકાશ ”સરદાર શેઠ લાલભાઈ દલપતભાઈને તથા ગંગા શેઠાણીને, “શેકવિનાશક ગ્રંથ’ શેઠ હીરાચંદ જાણજીને, “ચિન્તામણ” શેઠ લલ્લુભાઈ કરમચંદ દલાલને–એમ અનેક ગ્રંથે અનેક મહાનુભાવોને અર્પણ કરી તેઓશ્રીએ પિતાના ગુણગરિમ ભરી લઘુતા અને હૃદયની મહાનુભાવતા પ્રગટ કરી હતી. - આ અર્પણપત્રિકાઓ મૂકતી વખતે તેઓશ્રી ઉકત વ્યકિતને ઉદ્દેશીને જે લખાણ લખતા તે ભારે પ્રેરક ને ધર્મકાર્યોમાં વિશેષ ઉલ્લસિત બનાવનારું હતું. એકાદ અર્પણપત્રિકા વાંચી જતાં તેને તરત ખ્યાલ આવી જાય છે. અપશુપત્રિકા સુશ્રાવક શેઠ લલ્લુભાઈ કરમચંદને ! મારી સાથે તમારો, તમારી તેર-ચૌદ વર્ષની ઉમર લગભગથી પરિચય થયો હતો. મેં તમને તમારી સોળ-સત્તર વર્ષની ઉંમરે બાલાભાઈ ઘેલાભાઈની સાથે પરસ્ત્રીત્યાગનો ઉપદેશ આપ્યો હતો. તમો એ પરસ્ત્રીત્યાગની બાધા અખંડ પાળી રહ્યા છો, તેથી તમારી ઉન્નતિ થઈ છે. બાલ્યાવસ્થાથી તમારો આત્મા ઉત્સાહી, ઉદ્યમી અને આગળ આવવા કાળજીવાળો ખંતીલો હતે. તમે તમારા સુપ્રસિધ્ધ બનેવી શેઠ મગનલાલ કંકુચંદની સાથે મુંબઈ ગયા અને વ્યાપારનું શિક્ષણ મેળવી બાહોશ થયા. જૈન બાલક વિદ્યાર્થીના અનેક ગુણોએ તમારામાં વાસ કર્યો. મોહમયી મુંબઈ નગરીમાં દુરાચારી વ્યસનીઓના સંગથી મુકત રહ્યા. ચિંતામણિ લધુ પુસ્તકમાં લખેલી શિખામણાની મૂર્તિરૂપ તમે બન્યા. પિતાના બનેવીની સાથે વ્યાપાર કરવામાં નીતિપવોક કુશલ થયા. માંગરોળ જૈન સભામાં મેમ્બર થયા અને માંગરોળ જૈનસભાના કર્તવ્યને For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ ગનિષ્ઠ આચાર્ય આગળ ધપાવ્યું અને ઉત્સાહ, ખંત, ઉદ્યમથી મુંબઈના જન સંધનાં ધાર્મિક કાર્યોમાં ભાગ લેવા માંડયા. તમેએ શેઠ મગનલાલ કંકુચંદના મરણ પછી તેમની દુકાનનો કારોબાર પોતાના નામે પોતાના હાથમાં લીધે. મુંબઈના અમારા વિ. સં. ૧૯૬૭ ના ચોમાસામાં તમોએ વ્યાખ્યાન સાંભળવામાં સારો ભાગ લીધો, તેમ જ જન અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળનો તમોએ આઠ-નવ વર્ષ સુધી મગનલાલ કંકુચંદની સાથે મુખ્યતાએ વહીવટ કર્યો. મુંબઇના દરેક ધાર્મિક ભાષણોમાં તમારી હાજરી હોય જ. માંગરોળ જૈન સભામાં તમારો આત્મભોગ અને હાજરી હોય જ ખરી. મુંબઈમાં રહીને તમે માનસિક સવિચારોનો વિકાસ કર્યો, અને અમારાં બનાવેલાં પુસ્તકો છપાવવામાં તમે એ સારો આત્મભોગ આપ્યો છે. તમારા માટે શેઠ મગનલાલ કંકી દે બંગલો બંધાવ્યો હતો, પણ પાછળથી શેઠ મગનલાલ કંકુચંદે તે બંગલો પોતાને માટે રાખવા વિચાર કર્યો, તે વખતે તમાએ શેઠ મગનલાલની અરજીને સાચવીને તેમના સારામાં પોતાનું સારું માની તેમની મરજી સાચવી, એ બાબતની તમારી કૃતજ્ઞતા-ઉદારતાનો મને અનુભવ છે. આજ સુધી સાત વ્યસનોથી દૂર રહ્યા છે. વિ. સં. ૧૯૭૩ ની સાલમાં પાલીતાણા શ્રી યશોવિજ્ય ગુરુકુલના સેક્રેટરી થયા, અને સાત વર્ષથી તે ચલાવવામાં સારી રીતે યથાશકિત આત્મભોગ આપો છે. દરરોજ જિનેશ્વર ભગવાનની પૂજા કરો છો અને સામાયિક પણ કરે છે. પર્યુષણ વગેરેમાં પ્રતિક્રમણ કરો છો. વિજાપરમાં શેઠ મગનલાલ કંકચંદની બેડિગ કે જે વિ. સં. ૧૯૭૭ માં રથપાઈ છે, તેને ચલાવવામાં આત્મભોગ આપે છે. પાંજરાપોળ, પાઠશાળાઓ, જીર્ણોધ્ધાર વગેરેની ટીપમાં યથાશકિત રૂપિયા ભરી આપ છો. શેઠાણી મંગુબેન કે જે શેઠ મગનલાલ કંકુચંદનાં પત્ની છે તેમણે વીજાપુરમાં ૫ટની જગ્યાની બંગલો તથા ધર્મશાળા બંધાવી છે, તેમાં પણ તમારી આગેવાની છે. વીજાપુર જૈન જ્ઞાનમંદિરમાં પણ તમારો ફાળો છે. તમારા અભ્યાસ ગુજરાતી ત્રીજી અગર ચોથી સુધી હશે, પણ તમોએ તે પછી ગુજરાતી અનેક પુસ્તકો વાંચ્યાં અને જનસંઘમાં અગ્ર ભાગ લેનારા થયા. તમોએ શેઠ મગનભાઈ કંકુચંદની આજ્ઞાઓને સારી રીતે પાળી છે તેમ જ શેઠ ઉમેદભાઈ કંકુચંદ તથા જેસિંગભાઈ રવચંદ તથા બાલાભાઈ ઘેલાભાઈની સાથે પ્રેમ સલાહસંપથી વતીને વ્યવહારમાં દક્ષતા, વિકતા જાળવી છે અને હજી જાળવે છે. જેન વે) મૂ૦ કોન્ફરન્સો જ્યાં જયાં ભરાઈ હતી, ત્યાં ત્યાં તમે ગયા હતા. હજી પણ તમે ઉત્સાહ, ખંત, ઉદ્યમથી જેનધાર્મિક કાર્યોમાં યથાશકિત ભોગ આપ છો. દેવ ગુરુધર્મની બધામાં સ્થિર છે. બાલ્યાવસ્થાથી મારા પરિચયી છે, અને નીતિના ગુણોએ અલંકૃત છે. તેથી તમારા પર મને ધર્મ સ્નેહ પ્રગટે છે. “અને તમે ભવિષ્યમાં સારાં ધાર્મિક કાર્યોને કર્મયોગી વીર બની કરી શકશે એવું ઈચ્છું છું. તમારું મન ઉત્સાહી રહ્યા કરે છે, અને સગુણોની વૃદ્ધિ કરવામાં તમારો આત્મા ઉદ્યમી છે તેથી મને આનંદ થાય છે. તમે ધારો તો સાબરમતીના કાંઠાની જન બાર્ડિગ ઉઘાડી શકે અને વીજાપુરમાં જન બોર્ડિંગ સ્થાપી શકો. હજી તમારે ઘણું ધાર્મિક કાર્યો કરવાનાં છે. જૈન સંધની સેવામાં અíઈ જાઓ એમ ઈચ્છું છું. જૈન કામમાં મેસાણાના પ્રસિદ્ધ સુશ્રાવક શા. વેણીચંદ સુરચંદે ધર્મકાર્યોમાં જે જે આત્મભોગ આપ્યો છે, તે અત્યંત પ્રશસ્ય છે. તમો ધારો તો શા. વેણીચંદભાઈ જેવા ભવિષ્યમાં કર્મચોગી બની શકે. મહાત્મા ગાંધીએ જેમ દેશોદયમાં પોતાનું જીવન હોમ્યું છે તેમ તમો પણ ભવિષ્યમાં જેનો માટે અપઈ જાઓ એમ ઇચ્છું છું. ગુરુભક્ત, દેવભકત, પરસ્ત્રીત્યાગીને પોતાની મેળે સર્વ સ પદાઓ પ્રાપ્ત થાય છે. તમોએ વીજાપુરમાં બંગલો બંધાવીને વિદ્યાપુરીય ગૃહસ્થ તરીકે તમે પિતાને ઓળખાવ્યા છે તો તમે વીજાપુર જૈન બાળકની ઉન્નતિ કરવામાં કંઈક કરશો. જૈનબાલકને જ્યાં ત્યાં વ્યાપાર વગેરેમાં ઠેકાણે પાડવામાં કટિબદ્ધ વિશેષતઃ થશે. તમારા પુત્ર જયંતિલાલને ચિંતામણિ પુસ્તકની શિક્ષાઓ સમજાવશો. ગૃહસ્થ શ્રાવકોના છતા ગુણોની પ્રશંસા કરવી અને તેમને ધર્મકાર્યમાં ઉત્સાહિત કરવા, એ મારું કર્તવ્ય છે. એક મનુષ્ય ગૃહસ્થ દશામાં For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજસેવક ૩૧૫ આત્મભોગી, કર્મયોગી બને તો ઘણું કરી શકે છે. બી. એ. એમ. એ. ના કરતાં તમોએ ઘણું અનુભવિત જ્ઞાન મેળવ્યું છે, માટે તમારી ધાર્મિક સેવાભકિતના ગુણોથી આકર્ષાઈને આ ચિંતામણિ લધુ પુસ્તક તમને ભેટ કરી તે નિમિત્ત તમને ઉત્સાહી કરવા ધારું છું, અને તેથી તમો જૈન તથા તમારાં બાલકને કેળવી સારાં કરશે એમ ઈચ્છું છું. અહંમ મહાવીર શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ વિ. સં. ૧૯૮૦ આ વિજયાદશમી લે. બુદ્ધિસાગરસૂરિ મુ. પેથાપુર, વીજાપુરનું ચાતુર્માસ પૂર્ણ થતાં તેઓ રમ્પ ગ્રામ વરસડા આવ્યા. સાબરતીરે એકલશૃંગી આAમમાં દયાન ધરી કવિતા કરી. ( [ સં. ૧૯૭૩ ના માર્ગશિર્ષ સુદ નવમી ] વરસોડામાં સાબરતીરે આવતાં, એકલવ્યંગી આશ્રમ દીઠો બેશ જે; વિવિધ જાતની વલિયે વૃક્ષો ઘણાં, સ્થળ એકાને ધ્યાને નાશે કલેશ જે. વરસોડા ૧ સાબરમતીની કુદરત શોભા દ્રશ્ય છે, ગાતાં મનહર પંખીઓ શુભ ગાન જે; ઉચ્ચ ટેકરે આરહી અવલોકતાં, ભલું પ્રગટતુ કુદરતનું મન ભાન જે. વરસોડા ૨ સર્પાકારે સાબર વહેતી શોભતી, ધીમી ધીમી દક્ષિણ વહેતી જાય જો; બેઉ કાંઠે ગામ શહેરો ધારતી, અદા કરીને ફરજ સદા ભાય . વરસડા ૩ સન્ત સાધુને પ્રમુભજનનું સ્થાન છે, એકલશૃંગી આશ્રમ આનન્દકાર જે; ધ્યાન ધયું પદ્માસન વાળી ધ્યેયનું, પૂલાસે હૃદય ઘણું ઉભરાય છે. વરસોડા ૪ ગીઓને લાગે ભૂમિ એગની, દૃષ્ટિ જેવી સૃષ્ટિ મને સમજાય ; આત્માનુભવનાની પ્રભુની એકતા, કરતો ધ્યાને એકાંતે સુખદાય જે. વરસડા ૫ શાંત પ્રદેશો શાંતિ શિવ સુખ આપતા, નિશ્ચય તેમાં સંશય નહીં તલભાર જે; વિરાગીને વૈરાગે સહુ પરિણમે, ધ્યાનીને સહુ ધ્યાનપણે નિરધાર જે વરસોડા ૬ ધ્યાન કર્યું શુભ એકલગી ઓટલે, ચઢતે પહોરે ચડતી આત્મપ્રકાશ જે; અ અહંવીર પ્રભુના જાપથી, આતમ ને પરમાતમ શુધ્ધ વિકાસ જે. વરસોડા , મંગલમય શ્રી વીર પ્રભુના શાસને, આત્માનન્દ ક્ષણ ક્ષણ વેળા જાય છે; બુદ્ધિસાગર મંગલમાલા પામ, સર્વે ભવ્ય પામી ગુણ સમુદાય જે. વરસોડા ૮ અહીંના ઠાકોર સૂર્યમલજીને બોધ આપે. સાબરમતીના કાંઠે બાષ્પશંગ નામની સુંદર ટેકરી પર ધ્યાન ધર્યું ને શેઠ મણિભાઈ દલપતભાઈના આગ્રહથી તેમના ઉજમણામાં ભાગ લેવા અમદાવાદ આવ્યા. - અમદાવાદથી વિહાર કરી શ્રી. શંખેશ્વર મહાતીર્થની યાત્રા કરી અને ચાણસ્મા પંદર દિવસ સ્થિરતા કરી તથા પાટણ જઈ ચારૂપ તીર્થમાંથી પ્રશસ્ય પ્રયત્ન કરી ઝઘડો ટાળ્યો. પુનઃ પેથાપુર આવી ચાતુર્માસ કર્યું. આ સ્થાન લેખન, વાચન ને સમાધિ માટે ખૂબ For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૬ ગનિષ્ઠ આચાર્ય અનુકૂળ થયું હતું. સાભ્રમતીએ તે મન મોહ્યું હતું. પેથાપુરથી ચાતુર્માસ કરી તેઓ વિજાપુર તરફ આવ્યા. આ વેળા એકદમ પ્લેગ ફાટી નીકળે, ને સહુ ગામબહાર રહેવા લાગ્યા. ચરિત્રનાયક, કાજુમિયાં નામના એક ભક્ત મુસ્લિમના ખેતરમાં આંબા નીચે રાવડીમાં રહ્યા. જંગલમાં મંગલ કર્યું. તેમાં રહ્યા તે તરફ ઘાંચી, મુસલમાન વગેરે પણ હતા. બધા તેમને પ્રેમથી ચાહતા. કાજુમિયાનાં ખેતરમાં આવેલા આંબાના વૃક્ષ નીચે બેસી “ભારત સહકાર શિક્ષણ ? કાવ્યની રચના કરી. આ આંબે પણ જેના પર ચાલીસ વર્ષથી ફળ નહોતાં આવ્યાં, તે વર્ષે જ ફળ્યો. આ યોગથી આજે પણ તે ગુરુ આંબા તરીકે ઓળખાય છે. મોટાનાં પગલાંમાં પણ પુણ્ય વસે છે, તે આનું નામ. તેમ જ પોતાની પાછળ ચોગની પ્રક્રિયા ચાલુ રહે તે માટે અઢી માસ સુધી પ્રાણાયામ, નેતી, ધોતી, બસ્તી, કમ, મહાબંધ, ઉડિયાનબંધ, ધ્યાન, ધારણા, સમાધિની જાણે શાળા ખોલી. ઘણા વર્ષથી પિતે કોઈ સાધુ કે ગૃહસ્થને આ માટે તૈયાર કરી રહ્યા હતા, પણ સંતોષ આપે તે હજી કોઈ નહોતો મળ્યા. અહીંથી તેઓ મહેસાણા ગયા. એ વેળા મહેસાણાના સૂબા ત્યાં આવ્યા ને હાઈસ્કૂલ માટે ફંડમાં મદદ કરવા વિનંતી કરી. ચરિત્રનાયકે જોતજોતામાં હાઈસ્કૂલ તથા બેડીગ માટે ૩૫,૦૦૦ નું ફંડ કરાવી આપ્યું. મહેસાણાના વસવાટમાં ભાખરીઆ કુટુંબે તેમની સારી ભક્તિ કરી. ભાખરીઆ-ભાઈઓ બધા સરળ પ્રકૃત્તિના હોવાથી તેમના પર અત્યંત કૃપા રહેવા લાગી, તેમાં પણ શ્રી. મેહનલાલ સાથે તેમને ગાઢ પરિચય રહ્યો. આ વેળા તેમના મનમાં સુંદર જ્ઞાનમંદિર સર્જવાની ઈચ્છા થઈઃ ને વીજાપુરના સંઘે ચાતુર્માસ કરે તે કંઈ કરીએ તેમ કહ્યું એટલે તેઓએ તે વિચારને મૂર્ત કરવા સં. ૧૯૭૪ નું ચાતુર્માસ વીજાપુરમાં કર્યું. શેઠ વીરચંદ કૃષ્ણાજીએ પાંચ હજાર આ માટે જાહેર કર્યા, એટલે ગામે પણ પાંચ હજાર એકઠા કર્યા, ને આસો માસમાં ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. અહીંથી ચાતુર્માસ પૂર્ણ થયે તેઓ મહુડી ગયા, ને પદ્મપ્રભુની પ્રતિષ્ઠા કરી; તેમજ ગુરુપાદુકાની સ્થાપના કરી. તેમજ કોલવડા ને સંઘપુરમાં પણ પ્રતિષ્ઠા કરી. ફરી તેઓ પેથાપુર, રાયપુર, હળદરવાસ, મહુધા, નડિયાદ વગેરેમાં ભાષણ આપતા છાણી થઈ વડોદરા આવ્યા. વડોદરાના સૂબા નીંબાલકરના પ્રમુખપણ નીચે ભાષણ આપ્યું, ત્યાં મહારાજ સયાજીરાવની વિનંતી આવી. રાજમહેલમાં જઈ એ મહાન રાજવીને ભક્તિગ, જ્ઞાનયોગ, કમળ એમ વિયોગનું રહસ્ય સમજાવ્યું. પાશ્ચાત્ય ને પૌત્ય કેળવણીને સમન્વય કર્યો. વિશ્વપ્રવાસી વિદ્વાન મહારાજાને આથી ખૂબ આનંદ થયે. એ વેળા ચરિત્રનાયકે ભારત સહકાર શિક્ષણ”ની એક નકલ તેમને ભેટ આપી. આ અંગે તેઓએ પાછળથી પત્ર દ્વારા “વાંચીને આનંદ થયાનું જણાવ્યું હતું. વિ. સં. ૧૯૭૫ નું ચાતુર્માસ પાદરામાં થયું. અહીં વકીલ મોહનલાલ હેમચંદ For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજસેવક ૩૧૭ તથા અન્ય દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મજ્ઞાન સમજવાવાળા શ્રાવક હોવાથી તેમને ખૂબ આનંદ થયો. સવાર, બપોર ને સાંજ અવિરત ચર્ચા ચાલ્યા કરતી. અહી ની સર્વે કે તેમની ભક્ત બની. હરિજને તે તેમનાં ભજનો ઠેરઠેર ગાવા લાગ્યા. પાદરા હાઈસ્કૂલ માટે પણ સારો પ્રયત્ન કર્યો. વડોદરામાં દશાશ્રીમાળી વણિક બેડીગની સ્થાપના કરાવી. આ ચાતુર્માસમાં વરસેડાના ઠાકોર સૂરજમલ ગૂજરી ગયા, ને એ ગૂજર્યા તે દિવસે જ વરસોડાના દેરાસર પર વીજળી પડી. વરસોડાના પાદરામાં વહેતી નાની ઝાંઝરી ( ઝરણું) અલેપ થઈ ગઈ. સૂરિજીએ તરત ફંડ કરી દેરાસર નવેસર બનાવવા સૂચના કરી. અહીંથી તેઓ અમદાવાદ આવ્યા. શેઠ લલ્લુભાઈ રાયજીની બોડીગનાં ધારાધોરણ ડીક કર્યો, તેમ જ શેડ મણિભાઈ, શેઠ જગાભાઈને શેઠાણી ગંગાબેનને ઉપાશ્રય સુધરાવવા સૂચના કરી. અહીંથી તેઓ વીજાપુર આવ્યા. સં. ૧૯૭૬ ના વૈશાખ સુદ પાંચમે જૈન જ્ઞાનમંદિરને વાસ્તુ મહોત્સવ કર્યો, ને પોતાનાં તમામ પુસ્તકે તેને સમર્પણ કર્યા આ ચોમાસુ પણ તેની સુવ્યવસ્થા માટે વિજાપુરમાં કર્યું. વીજાપુરમાં સર્વ તેમના ભક્ત હતા. મુસલમાનો પણ તેમને પોતાના માનતા. એક વાર મુસલમાનોમાં મોટા માણસનું મૃત્યુ થતાં તેઓ ગામમાં પાખી પળાવવા મહારાજશ્રી પાસે આવ્યા, ને કહ્યું કે મહારાજશ્રી, મહાજન કહે તે લાગો આપીએ. સૂરિજીએ ગામના મહાજનને એકઠું કરી એક પાઈ પણ લીધા વિના પાખી પળાવરાવી. | કઈ પણ ગામની પડતી દશા જોઈ તેમને બહુ દુઃખ થતું. તેઓ અનેક રીતે તેના ઉપાયે વિચારી કાઢતા, વીજાપુરની પડતી દશા જેમાં તેઓ કહેતા કે એક વાર આખું ગામ ખાલી કરીને સહુ બહાર નીકળી જાઓ, પછી હું આપું તે મુક્ત સહુ પ્રવેશ કરો.” પણ એ કેણ કરે ? એમની હિંમત પણ અદ્ભુત હતી. એક વાર બપોરે ગામમાં બૂમ પડી. “ મીરખાં આવ્યો, નાસો !” મુસલમાન, ઢેઢ, ભાટ બધા નાઠા. ભા ભડ બારણુ દેવાઈ ગયાં. આ વેળા હડા લઇ ચરિત્રનાયક બહાર આવ્યા. ને જ્યાંથી બુમ આવતી હતી ત્યાં જઈ ઊભા રહ્યા, ને સહુને કહ્યું : “ ભાગો કાં ? આમ આવો, તમારા વાળ વાંકે નહી થાય.” સહુ પાસે આવ્યા, પછીથી જણાયું કે બૂમ ખોટી હતી આવા તે તેમની શૂરવીરતાના અનેક દાખલાઓ છે. મહેસાણામાં એક વખત જેનો ને જેનેતર વચ્ચે ઝપાઝપી થયેલી જનેતરોએ ઉપાશ્રય બાળી નાખવા ધમકી આપી. ડાહી માના દીકરા કજિયાથી કાયર હતા. તેઓ ડરી ગયા. આડાઅવળા થઈ ગયા. પ્રતિસ્પધીઓનું ટોળું ઉપાશ્રય તરફ આવ્યું. સર્વ ધર્મ તરફ ભાવ For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ યાનિ આચાય રાખનાર સૂરિજીને પુણ્યપ્રકાપ પગટયે, સબળ શુ' નિળને દખાવે ! એ વેળા હાથમાં ઈંડ લઇ ઉપાશ્રયના એટલે ચરિત્રનાયક આવીને ખડા રહ્યા. કેાની મજાલ હતી કે આગળ વધે ! ચરિત્રનાયક કહેતા; “ જૈનો ત્રિઅ’ગી છે. એમની પાસે બ્રાહ્મણ છે ( સાધુ ). વૈશ્ય છે ( વેપારી ), ને શૂદ્ર છે; પણ ક્ષત્રિયનું અંગ નથી. એ અગને ખીલવવાની જરૂર છે. ” જૈન ખાળકેાનાં નમાલાં નામ પાડવા સામે પણ તેઓ વિરાધ ઉઠાવતા. કેટલાકને પૈાતે નામ આપતા. વીજાપુરના ચાતુર્માસ પછી સ’વત ૧૯૭૭ નું' ચાતુર્માસ સાણંદમાં કર્યું. સાણંદના ઠાકાર જશવંતિસંહુજી સાથે તેમને વિ. સં. ૧૯૬૦ થી પરિચય હતા. તેમના ઉપદેશથી તેમણે વિલાયતી ખાંડ અને દારૂના ત્યાગ કર્યો હતા; તેમ જ ગામમાં દારૂ પીનારને ગામ અહાર કાઢવાની આજ્ઞા કરી હતી, જે આજે પણ પળાય છે. આ ચામાસા વખતે સાણંદમાં અમુક કારણસર જૈને અને મુસ્લિમે વચ્ચે વૈમનસ્ય ચાલતું હતું. પેાતાને ખબર પડતાં ખુદ મસ્જિદમાં ગયા, અને બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું. અહી’ના દરબારના ભાયાત કાલુભા ચરિત્રનાયકને ‘ મારા ખેલતા દેવ ’ કહીને મેલાવતા. આ વેળા સાણંદની સ્થિતિ ખરાબર નહેાતી. તેમણે દેરાસરની ફરી પ્રતિષ્ઠા કરવા કહ્યુ', ને ત્યાર બાદ સ્થિતિ સુધરતી ચાલી, સાણ ંદનું ચાતુર્માસ પૂર્ણ કરી તેએ અમદાવાદ આવ્યા. આ વેળા તે શેઠ કેશવલાલ લલ્લુભાઈ રાયજીના મંગલે ઊતર્યાં. અમદાવાદ એ વેળા મહાસભાના ભરાનારા અધિવેશનની તૈયારીઓથી ગાજી રહ્યુ હતું. સૂરિજીએ પંદર દિવસ રહી એ રાષ્ટ્રાત્સવને સાનન્દ નિહાળ્યા. રાષ્ટ્રની હાકલને સ્વીકારી તેઓએ ખાદી તા ઘણા વખતથી સ્વીકારેલી જ હતી. For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir કે l llllllllli + 9 [ ૧૭ ] સ્વદેશભકિત ને સૂરિજી ભારતરૂપી ગાય જગતમાં, ભારતરૂપી ગાય; | સે દુ:ખ પલાય. જગતમાં તે વી સ કે ટિ મ – એ દે વે, વસતા ગાયની માંહ્ય; સાત્વિક ઉજજવલ વર્ણ શાભિત, કા મ છે નું સુ ખ દા ય. જગતમાં. શંગસમા અફઘાન ને શિરસમ કાશ્મિર હમ સુહાય; સુખ સમ પંજાબ સિબ્ધ સજૂરા, દિ લ સ મ બંગ જણાય. જગતમાં, પેટ તે મધ્યપ્રાંત મરુધર મૂજ ૨, માળવ દક્ષિણ ગણાય; કચ્છ સેર કે કણ છે સ્તનસમ, પગસમ લંકા ભણાય, બ્રહ્મદેશ આસામ તે પુરછ છે, કે ૩ તિ બે ટ સેં ભા ય; ગ' ના-સિંધુ આ દિ ન દી એ, આ ખ સમી વાળ સમી છે સર્વ વનરપતિ, એવી ભારત ગ ગાય; ભારત ગાયને મારા ન કોઈ, સે વા 10 વ નો પા ૫. જગતમાં. ભારત ગૌ મૈયા છે જગની, મા તા શિવ સુ ખ દા ય; ના ના ન’ તુ ૫ ૬ ૫ ના રી, સ ધ તી મા ચ. જગતમાં, ભારત ગાયની નિષ્કામ સેવા, ક તા પ્રભુ ૫૬ પાય; બુ દ્ધિ સા ગ ર અ!તમ ભાવે, સે વે પૂ જે શિ વ થા ય. જગતમાં. અધ્યાત્મ અને રોગ જ્ઞાનના રસિયા ચરિત્રનાયક સ્વદેશવાત્સલ્યના પણું પરમ પૂજારી હતા, અને તે ભાવનાને પત્રો દ્વારા, કવિતા દ્વારા, ભાષણ દ્વારા અને પુસ્તક દ્વારા હંમેશાં પ્રગટ કરતા રહેતા. “ સાધુઓએ રાજકીય ચર્ચાઓથી ટૂર રહેવું ” એ સાધુ સમુ - દાયમાં પ્રવર્તતે સામાન્ય નિયમ છતાં–ને એ નિયમના ભંગમાં તે દિવસોમાં જોતજોતામાં For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ३२० www.kobatirth.org ચેાગનિષ્ઠ આચાય રાજ-રાષના ભાગ અનવું પડતું હેાવાથી-કેાઈ સાધુ પ્રગટપણે આ વાતની ચર્ચા ન કરતું; પણ આવી સાંસારિક ભીતિઓથી એપરવા ચરિત્રનાયક જ્યારે-ત્યારે આ ચર્ચા છેડી બેસતા, અલબત્ત, એમની દૃષ્ટિ બાહ્ય સ્વરાજ્ય કરતાં આંતરિક સ્વરાજ્ય-આત્મરાજ્ય તરફ વિશેષ હતી; એટલે વારંવાર ભૌતિક સ્વરાજ્યની ચર્ચા કરતાં આત્મિક રાજ્યને વિશેષતા આપતા. તેઓ કહેતાઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir “ સ્વદેશ માટે સČસ્ત્ર અણુ કરવું.” સાથે સાથે તરત ચેતવણી આપતા કે, “પણ અન્ય દેશેાને નુકશાન ન કરવું. પશુઓને -પંખીઓને ગુલામીપણું પ્યારું લાગતું નથી, તે। મનુષ્યેાને ગુલામ બનાવવા ને તેમનું સ્વરાજ્ય પડાવી લેવુ' એ મનુષ્યનું કર્યું બ્ય નથી, પશુ અને ૫ખી પણ પેાતાની સ્વતંત્રતા અર્થે જીવે છે, અને મરે છે. તે એ મનુષ્ય શરીર ધારણ કરીને પશુના કરતાં પણ વિશેષ પરતંત્ર ગુલામ બને છે, તેના જીવવાથી પણ શું! મરવાથી પણ શું ! તથા તેવા પરતંત્ર ગુલામ મનુષ્યેાના સ્વામી પ્રભુ શેઠ બનીને જીવવાથી પણ શું ? વિશ્વવતી મનુષ્યા એક--બીજાના ભાઇ છે. એક-બીજાનું નુકશાન કરવું તે પરમેશ્વરના હુકમને તિરસ્કાર છે, અને પેાતાની સત્યબુદ્ધિને ઘાત કરવા બરાબર કમ છે!” ચરિત્રનાયક આટલેા ઉલ્લેખ કરતાં, વળી જણાવે છે કેઃ— 66 કિત છતાં સહેવું, અને અન્યાને ચાહવા તે જ સભ્ય સ્વરાજ્ય કરનારાઓને મહાન ધર્મ છે. પરમાત્મ પ્રભુ મહાવીર દેવે કેવલજ્ઞાનથી જે ઉપદેશ દીધા તે ઉપદેશ પ્રમાણે સર્વ વિશ્વના મનુષ્યે વતે તે જ સત્ય શાંતિ સ્વરાજ્ય--સ્વાતંત્ર્ય સુખ અનુભવી શકે, તેમાં અંશ માત્ર શકો કરવા જેવું નથી. રાસ્રખથી ક્ષણિક સ્વરાજ્ય શાંતિ જેવું લાગે છે, પરંતુ વસ્તુતઃ સ્વરાજ્ય અને શાન્તિ નથી...જે પ્રજા શસ્ત્રોથી જીતે છે, તે જ પ્રા અન્યાના શસ્ત્રોથી પાછી હારે છે. શસ્ત્રબળ પર મુસ્તાક બનેલા કોઇ ચેાદ્ધાઓએ આજ સુધી કોઇ દેશની સત્યેાન્નતિ કરી નથી. હિંસાથી જે રાજ્ય સ્થપાય છે, તે માટી ભેગુ' થ્રેડા સકામાં જ થઇ જાય છે. ” સુજ્ઞ વાચકોને ઘડી ભર એમ જ લાગશે કે ઇ.સ. ૧૯૪૯ને આજના વર્ષોંના કોઈ લેખક આ શબ્દો લખી રહ્યો છે, કારણ કે આવી દિવ્ય દૃષ્ટિવાળા જૈન સાધુ વિષે જાહેર જનતાએ ભાગ્યે જ સાંભળ્યું છે. દારૂના નિષેધ, સવ ધમ પ્રત્યે ભાવ, હરિજને માટે નિશાળેા ઉઘાડવી ને તેમના ઉધ્ધારની વિચારણા કરવી, તેમ જ ખુદ ખાદી ધારણ કરવી, વગેરે વાતે ત્રીસેક વર્ષની ઉપરના સમાજના દેશકાળમાં અશકય હતી. અલબત્ત ચરિત્રનાયક અગ્રેજ સત્તાધિકારીઓ તરફ તિરસ્કારથી જોતા નહાતા, પણ તેએના ગુણ્ણાને લક્ષમાં લઇ, તેઓની પાસેથી સારા મેધપાઠ ગ્રહણ કરવા હિન્દીઓને આગ્રહ કરી અંતમાં તેએ નીડરતાપૂર્વક ( એ કાળે આટલુ કહેવા માટે પણ ભારે નીડરતાની જરૂર પડતી ) કહેતા, કે “ બ્રિટીશરાએ હિન્દમાં બ્રિટીશ રાજ્ય રાખવું હોય તે તેઓએ હિન્દુ અને બ્રિટનને સમાનપણે દેખવાં જોઇએ, અને સર્વ બાબતમાં સમાનપણે વર્તવુ જોઇએ. કાળા અને ગારાના For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વદેશભક્તિ ને સૂરિજી ૩૨૧ ભેદ ન રાખવો જોઇએ. ઈંગ્લાંડના અને હિન્દના એકસરખા કાયદા ઘડવા જોઇએ, અને બન્ને દેશેાએ એકાત્મા થઇને વવુ જોઇએ. બ્રિટનમાંથી અને હિન્દુમાંથો દારૂના વ્યાપાર દૂર કરવા જોઇએ. હિન્દ ને બ્રિટનના પરસ્પર ઉપગ્રહ “ બ્રિટીશરાને હિન્દમાંથી ઘણું શીખવાનું છે, અને હિન્દીઓને બ્રિટીશરામાંથી ઘણુ શીખવાનું છે. પરસ્પર એકષીજાને આત્મરૂપે ચાહવા જોઇએ....હિંદની ચઢતીમાં બ્રિટીશની ચઢતી છે.હિંદીઓએ સ્વરાજયયેાગ્ય ગુણા મેળવવા જોઇએ. ગુણ્ણા વિના કોઈનું રાજ્ય ટકયું નથી. અન્ય પ્રજાએને જે પેાતાની કરી શકે છે, તે અન્ય પ્રજાએ ઉપર રાજ્ય કરી શકે છે. હિંદને ગુલામ—પરતંત્ર રાખીને કોઇ અન્ય ખંડની પ્રજા ખરેખર હિંદી પ્રજાના પ્રેમ મેળવી શકે નહિ. “હિન્દીઓએ બ્રિટીશરોનેા ઉપકાર માનવા જોઇએ,કારણ કે તેએાના રાજકારાબારથી હિન્દુનુ એકય થવાનેા પ્રસંગ પ્રાપ્ત થયા છે. હિન્દ કદ્દાપિ યદિ પૂર્ણ સ્વતંત્ર થાય, તા પણ તેણે બ્રિટીશેાની મૈત્રી ભૂલવી ન જોઇએ. હિન્દુ અધ્યાત્મજ્ઞાની દેશ છે. તેણે બ્રિટીશની સાથે તેમ જ સૌં વિશ્વ દેશે। સાથે આધ્યાત્મિક સહકાર સદા ધારણ કરવા, એમાં જ તેની મહત્તા છે. કદાપિ બ્રિટીશ રાજ્યના નેતાએ ભેદભાવ ધારણ કરીને અન્યાય, દુષ્ટ, સ્વામેાહના વશ થઇને હિન્દને પરત ત્ર રાખવાની યુક્તિઓના તાબેદાર થાય, તે તેમાં તે પેાતાનું ગૌરવ, ન્યાય, સત્ય ભૂલે અને તેથો તેમના હાથમાંથી ગમે તે કાળે, ગમે તે રીતે હિન્દ ફ્ટે એવેા કુદરતના ન્યાય છે. “ હિન્દવાસી હિન્દુઓએ, જેનાએ, બૌદ્ધોએ અને મુસલમાનેાએ જે જે અશે અન્યાય-ઝુલ્મ કર્યા છે, તેનું પ્રાયશ્ચિત તેઓએ ભેગવવું પડયું છે, તેવા વારે અંગ્રેજોને ન આવે તેમ પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવે છે. ” જે જમાનામાં દેશનેતાની જય છેલવામાં જેલની સજ્જ થતી, એ કાળમાં આ વિચાર રજૂ થાય છે. ચરિત્રનાયક પે।તે કહે છે કે, વિ. સં. ૧૯૫૧ માં અમેએ હિન્દની સ્વતંત્રતા થવાના હેતુએ લખ્યા છે, અને તે જૂની તે વખતની નેટમાં છે; પણ અમે તે અત્રે ઇ. સ. ૧૯૨૩ માં પ્રગટ થયેલ તેઓશ્રીના ભજનપદ્મ સ`ગ્રહ–ભાગ નવમાંની પ્રસ્તાવનામાંથી કેટલેાક ભાગ અહી' ઉદ્યુત કરીએ છીએ, જેથી સુજ્ઞ વાચક એ પવિત્ર અને દીર્ઘ તેમજ દિવ્ય દષ્ટિને પરિચય પામી શકે. આધ્યાત્મિક સ્વરાજય તે સ શ્રેષ્ઠ છે “ હાલમાં સાત માઢ વર્ષથી હિંદમાં સ્વરાજ્યની પ્રવૃત્તિ જોશભેર ચાલે છે, અને તેથી યુવકે વગેરેનું મુખ્યતયા સ્વરાજ્ય સ્વદેશ ભારત તરફ લક્ષ્ય ગયુ છે. તેથી તેઓને ‘ આધ્યાત્મિક જ્ઞાનદૃષ્ટિએ આત્મા તે જ ભારત દેશ છે અને આત્માનું ચિદાનંદ સ્વરૂપ છે ૪૧ For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૨ ગનિષ્ઠ આચાર્ય તે જ સ્વરાજ્ય છે, અને આત્મા જ ખરેખરી સત્ય જન્મભૂમિ છે,” એમ સ્વદેશ તથા સ્વરાજ્ય કાવ્યમાં દર્શાવ્યું છે. સ્વદેશ ભારત અને સ્વરાજ્યનું આધ્યાત્મિક સ્વરૂપે વર્ણવવા માટે કેટલાંક કાવ્યો રચ્યાં છે, તેમ જ વિશ્વસંદેશ નામના કાવ્ય વગેરેમાં બાહ્યરાજ્ય કેવાં હોવાં જોઈએ અને બાહ્યરાજ્યના શાસકે એ કેવી રીતે વર્તવું તથા વિશ્વમાં સર્વત્ર સર્વથા સાચી શાંતિ પ્રવર્તે અને આત્મરાજ્યમાં પ્રવેશ કરી શકાય તેના ઉપાયો વગેરેનું વર્ણન કર્યું છે. બાહ્ય રાજા રાજ્ય વગેરે કેવાં હોવાં જોઈએ તથા રાજાઓ દેશપ્રમુખ વગેરેએ કેવી રીતે વર્તવું તત્સંબંધી તટસ્થ દષ્ટિએ ઉપદેશ આપ્યો છે, સ્વરાજ્ય-પ્રવૃત્તિઓમાં મુનિઓનું કર્તવ્ય મુનિનો ધર્મ છે કે ગૃહસ્થોને, રાજાઓને, ઠાકોરોને સદુપદેશ દે, પણ બાહ્ય રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લેવો. પૂર્વાચાર્યોએ પણ રાજાઓ વગેરેને સાત્વિક રાજ્ય કરવાને ઉપદેશ દીધો છે. બાહ્ય વિશ્વ મનુષ્યોને બાહ્યરાજ્યમાં શાંતિ હોય છે તો તેઓ શુદ્ધાત્મ સ્વરાજ્ય પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરે છે. બાહ્યદુનિયાનું રાજ્ય પ્રાપ્ત કરવામાં પણ સદ્ગુણોની લાયકાત મેળવવી જોઈએ, તત્સંબંધી કેટલાક બાહ્યસ્વદેશ–સ્વરાજ્યોગ્યતાનાં કાવ્યો લખીને બાલજીને સદુપદેશ આપે છે. સાણંદના શ્રાવક શા. આત્મારામ ખેમચંદ તથા સંઘવી શા. કેશવલાલ નાગજીના કહેવાથી ખાદીનું કાવ્ય રચ્યું છે, અને આત્માના સ્વદેશની કઈ કઈ વસ્તુઓ છે તેનું પણ કાવ્ય રચી બાલાજીને આત્માની સ્વદેશ વસ્તુઓની પ્રાપ્તિ માટે સૂચના કરી છે. હવે જરા અહીં, કંઈ બાહ્યદેશ સ્વરાજ્યવાદીઓને સૂચના કરું છું કે, સ્વરાજ્ય માટે દરેક મનુષ્ય લાયક થવું જોઈએ. શુદ્ધાત્માનું સ્વરાજ્ય નિત્ય માનવું, બાકી બાહ્યદેશનું રાજ્ય તે ક્ષણિક છે. આ પૃથ્વી જેની થઈ નથી અને થવાની નથી. ભરતરાજા, બાહબલ, માંધાતા, પાંડવ, રાવણ, દુર્યોધન, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને અરનાથ જેવા ચકવર્તીઓએ પણ બાહ્યપૃથ્વી રાજ્યને ત્યાગ કર્યો. પૃથ્વી વેશ્યાના જેવી છે. સ્વપ્નની પેઠે બાહ્યરાજ્ય ક્ષણિક છે અને બાહ્યરાજ્યથી કેઈને સત્ય સુખ થયું નથી, અને થનાર નથી. બાહ્યપૃથ્વીના રાજ્યને સત્વગુણી મનુષ્યો જ ફક્ત ધારણ કરે એવું સર્વથા સર્વદા બન્યું નથી, અને બનનાર નથી. ત્રિગુણી માયા સદા એક રૂપે રહેતી નથી. એ તો વારંવાર ફર્યા કરે છે. દુનિયાના સર્વ મનુષ્ય એકી વખતે સત્વગુણી થયા નથી અને થવાના નથી. દુનિયાનું રાજ્ય દારૂના સમાન કેણી છે. એક લાખ રૂપિયા પ્રાપ્ત થતાં એક શેર દારૂના નિશા જેટલો નિશે ચઢે છે. ઠાકરેને પાંચ શેર દારૂ જેટલે નિશે ચઢે છે. તેમાંથી બચવું તે પ્રભુભક્તિ અને વૈરાગ્ય વિના બચી શકાય તેમ નથી. પૃથ્વીનું રાજ્ય કરનારાઓ મોટા ભાગે તમોગુણ અને રજોગુણી હોય છે. બાહ્યરાજ્ય-ત્રિખૂણિઆ ટોપી જેવું “પશુઓ પર હિંસક સિંહનું રાજ્ય પ્રવર્તે છે. પંખીઓ પર બાજ અને ઘુવડ જેવા For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વદેશભકિત ને સૂરિજી ૩૨૩ હિં સક પંખીઓનુ રાજ્ય વર્તે છે. તેવી રીતે આ દુનિયામાં જે વિશેષ તમાગુણી હિ ંસક હાય છે તે મેાટા ભાગે દુનિયા પર રાજ્ય કરી શકે છે. એવું ખાદ્યરાજ્ય ત્રિખૂણી ટાપીના જેવુ છે. તે ખૂણારહિત અર્થાત પૂર્ણ સાત્વિક ન્યાય—નીતિવાળુ` થયુ` નથી અને થવાનું નથી. અલ્પાસુષ્ય અને અકસ્માત મૃત્યુ તથા દુનિયામાં બાહ્યસ્વરાજ્યાદિક ભાગથી દુઃખ જાણીને ત્યાગી મુનિએ પરમાત્મામાં ચિત્ત રાખે છે, અને ભેાગને રેગ જાણે છે, અને તે સ` દેશના લેાકેાને સદ્ગુણ્ણાના ઉપદેશ આપે છે; છતાં બાહ્યરાજય ખટપટમાં પડતા નથી. લેકેને રાજ્યમાં કેવી રીતે વર્તવુ તેને ઉપદેશ આપે છે, પણ રાજ્યપ્રાપ્તિની ખટપટમાં, બાહ્યરાજયકીય હીલચાલમાં પ્રવેશ કરતા નથી, તેથી તેનું હૃદય શુદ્ધ રહે છે, અને પક્ષપાત વિના મધ્યસ્થતાથી દુનિચાના લેાકેાને મેાક્ષરાજ્ય પ્રતિ દોરે છે, અને ખાદ્યમાં અનાસક્તિ રહે એવા ઉપદેશ આપે છે. "C પૂર્વે પણ આર્યાવ્રત વગેરે દેશોમાં રાજા અને પ્રજા વગેરેને ઋષિ એ તી કરા સંસ્ક્રુપદેશ આપતા હતા. અન્યાય માગે જતા રાજાઓને ઋષિએ વારતા હતા, અને ધર્મના માર્ગ જણાવતા હતા. એવા ઉદ્દેશને અનુસરી મે' બાહ્યરાજ્યમાં પ્રવતતી પ્રજા અને રાજાઓને કાવ્યેા રચીને બેધ આપ્યા. સાણંદમાં સ. ૧૯૭૭ ની સાલતુ ચામાસું કર્યું હતું, તે પ્રસંગે હિંદમાં બાહ્યરાજ્યની ચળવળ હીલચાલ જોશભેર હતી, તે પ્રસંગે બાહ્યરાજ્ય અને તેના ચેાગ્ય ગુણા પ્રાપ્ત કરવાનાં કેટલાંક કાવ્યા લખ્યાં હતાં અને તે પ્રસંગે તેની ઉપયેાગિતા લખી હતી તે પણ અત્રે નીચે પ્રમાણે દાખલ કરવામાં આવે છે. માહ્યરાજ્યની ખટપટમાં અમે પડતા નથી. અમે અસહકારી નથી તેમ જ સહકારી પણુ નથી. બાહ્યરાજ્યની ચળવળ ચાલે છે તેમાંના કોઇ પક્ષના અમે નથી. અમારુ આત્મામાં સ્વરાજ્ય છે અને અમારે આત્મા તે જ સ્વદેશ છે, અને તેની પ્રાપ્તિ માટે અમારું મન વાણી કાયાનુ જીવન છે; તેમ છતાં માહ્યસ્વરાજ્યમાં પ્રવત નારા રાજાએને અને પ્રજાઓને ધમ રાજ્યદૃષ્ટિએ ન્યાય-નીતિને ઉપદેશ દેવા અધિકારી છીએ, અને એવે ઉપદેશ આપતાં અને બાહ્યાંતરથી રાજકીય ચળત્રળથી ન્યારા રહેતાં પરમાત્મપઢ પ્રાપ્તિમાં કઇ જાતનુ વિઘ્ન આવતું નથી. તેથી મુનિએ સુનિધમ પાળે અને ગૃહસ્થાને ગૃહસ્થ ધર્મના ઉપદેશ આપે, એમ સર્વજ્ઞ મહાવીરદેવે પણ મુનિઓને જણાવ્યું છે તે ન્યાયથી અહીં રાજ્યપ્રજાને શિક્ષા કહ્યુ` છું. આદશ રાજા ને રાજયની જરૂર “ ચારે વણુના ગૃહસ્થ મનુષ્યે કઇ ત્યાગીઓના જેવી દશાવાળા હાતા નથી, તેથી તેઓને બાહ્ય રાજ્યવ્યવસ્થાદિની જરૂર હૈાય છે, તેઓને બાહ્યજીન્નન માટે રાજ્ય, પૃથ્વી, લક્ષ્મી, સત્તા, અન્નાદિકની જરૂર પડે છે. બાહ્ય આજીવિકા વિના અને શાંતિ વિના ગૃહસ્થ એવા રાજાઓથી અને પ્રજાએથી ધમની આરાધના થઇ શકતી નથી; તેથી તેને આદ્યશ રાજા, રાજય વગેરેની જરૂર પડે છે, કે જે રાજા પ્રજા, વિશ્વમાં શાંતિ ન્યાય સ્થાપી શકે અને પ્રજાને બાહ્યજીવનથી જીવતાં તેઓનું રક્ષણ કરી શકે; એવા ઉદ્દેશથી રાજા અને રાજ્યની વ્યવસ્થાની ઉત્પત્તિ થઇ છે. રાજાના દ્રોહ ન કરવા અને રાજ્યના દ્રોઠુ ન કરવા તેનું પણ કારણ For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૪ યોગનિષ્ઠ આચાય એ છે કે, રાજામાં અને પ્રજામાં શાંતિ વ અને રાજયવ્યવસ્થા સારી રીતે ચાલી શકે. ધમ વિના બાહ્યરાજ્ય લાંબો કાળ ટકી શકતું નથી. જે કાળે જે રાજ્ય વર્તતું હોય તેને દ્રોડ ન કર. સત્યરાજ્યાજ્ઞા પ્રમાણે લેકો ન વતે તો ચેરી, લૂંટફાટ, મારામારી અશાંતિ થાય, માટે રાજ્યાજ્ઞા પાળવાની જરૂર છે. - “સર્વ ખડો અને સર્વ દેશે પરસ્પર ઉપગ્રેડ વડે જીવે છે. પરસ્પર એકબીજાનું સ્વાતંત્ર્ય ન હરવું અને મિત્રીભાવથી સ્વરાજ્યસ્વાતંત્ર્ય યુકત સર્વ વિધને કરવું–કરાવવું એ જ અમારે લેખ્ય ઉદ્દેશ છે. ભારતના લોકોને ભારતની સ્વતંત્રતાથે જે કંઈ કાવ્ય તરીકે લખાયું તેમાં અન્ય દેશોના સ્વરાજ્યસ્વતંત્રતા એક સરખે પ્રબોધ છે. અશકિતમાં ગુલામીપણું છે. સર્વ પ્રકારની ધર્મની બાહ્યાંતરશકિતઓની પ્રાપ્તિ જે જે અંશે થાય છે, તત્તદંશે દેશે સ્વરાજ્યની તથા સ્વતંત્રતાની પ્રાપ્તિ થાય છે. મૃત્યુભીતિથી ગુલામી વેઠવી પશુપણું છે જ્ઞાન વિના શકિતઓની પ્રાપ્તિ થતી નથી. વિચારોમાં અને આચારમાં સ્વાતંત્ર્ય પ્રગટતાં આત્માનો વિકાસ વધતું જાય છે. બાહ્યશકિતઓનો અન્ય મનુષ્યના ગુલામી પણા આદિ માટે દુરુપયોગ કરવો એ જ પશુબલયુક્ત પશુપણું છે પણ મનુષ્યપણું નથી. ગુલામીપણાને તથા અન્યાય અધર્મને મૃત્યુભીતિથી સહવે તે પણ પશુપણું છે, અન્ય જનની હરોળમાં ઊભા નહીં રહેવાની મૂર્ખાઈ છે. આમાં જ પોતાને આત્મા વડે ઉદ્ધાર કરે છે. આત્માનાં મન, વાણી અને કાયા એ ત્રણ સાધન છે, તેને આત્મા પેતાના જ્ઞાન પ્રમાણે ઉપયોગ કરે છે. આર્યાવત સર્વ દેશનો ગુર આર્યાવતમાં અધ્યાત્મજ્ઞાન અને સાત્વિક પ્રકૃતિની મુખ્યતા અન્યદેશ ખંડે કરતાં છે. આર્યાવર્તની પરતંત્રતાથી અન્ય ખંડદેશાને હાનિ છે. આર્ય ભારતહિંદ પતે સ્વતંત્રસ્વરાજ્યથી અન્ય ખંડેદેશને શાંતિસુખ સ્વતંત્રતામાં સહાયક બની શકે તેમ છે, અને અધર્મી યુદધેને શમાવવા માટે ગુરુ તરીકેનું શિક્ષણ આપી શકે તેમ છે. પોતાની સ્ત્ર તંત્રતા પિતાના હાથે પ્રાપ્ત થઈ શકે છે. પશુબલથી ઉન્મત્ત બનેલ કોઈ દેશ વસ્તુતઃ - રાજ્ય સ્વતંત્રતાનો ભેગી નથી. પશુબલિના પ્રયોગથી અન્ય દેશની પ્રજાને ગુલામ બનાવવી અને તેઓની સત્ય સ્વતંત્રતાના ઘાતક બનવું એ ઈશ્વરને માનનારને ઘેર કલંક થાપ થાય છે. સત્યન્યાય વિના સ્વરાજ્ય માનવું તે સર્વ ખંડની પ્રજાને માટે બ્રાંતિ છે. સર્વ ખંડના લેકએ પરસ્પર એકબીજાની સ્વરાજ્ય સ્વતંત્રતામાં પિતાનું શ્રેય માનવું અને તેમ વર્તવું એ જ પરમેશ્વરની સેવાભકિત પ્રાર્થના છે. પોતાના અન્યાયી સ્વાર્થ માટે અન્યનું ગુલામીપણું કરવું એ પરમેશ્વરની આજ્ઞાથી વિરુદ્ધ છે. હિન્દ, યુરોપ, અમેરિકા, જાપ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા વગેરે સર્વ ખંડ દેશસ્થ મનુષ્યએ પોતાની ઉન્નતિ માટે અન્ય દેશીય લોકોની સ્વતંત્રતાની હિંસા ન કરવી જોઈએ. અન્યનું સ્વરાજય હરવું એ જ હિંસા For Private And Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશભકિત ને સૂરિજી ૩૨૫ પાપ છે અને દેશને સ્વતંત્ર કરવામાં ધમ છે. દેશ-રાજ્ય-ધર્મ-સંઘના પ્રમુખ–નેતાની લાયકાત જેએને પ્રેમ સ્વ ઘર, કુટુંબ, જાતિ, કેમ, દેશ, ધર્મ, રાજ્ય, વિશ્વ ખંડમાં અનુક્રમે વ્યાપક થયો છે, અને સર્વ વિશ્વ જેઓને પોતાના સમાન ભાસે છે તેઓ આંતરરાજ્ય પ્રાપ્ત કરે છે અને બાહ્ય રાજ્ય પ્રાપ્ત કરવાને લાયક બને છે. સ વિશ્વમનુષ્યોને કે ગણે છે અને તદર્થે આત્મભેગ આપે છે તે વિશ્વદેશનેતા બનવાને લાયક છે. જે ક્ષમા, દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સંતેષ, પરોપકાર, વિનય, લઘુતા, સત્યપ્રેમ, પ્રમાણિકતા, ઉદારભાવ, સ્વાર્થ ત્યાગ આદિ અનેક ગુણોને ધારણ કરે છે તે જ દેશરાજ્ય ધર્મ સંઘના પ્રમુખનેતા બનવાને લાયક છે, અને તે સ્વરાજ્યને અંતરમાં વસ્તુતઃ પ્રગટાવે છે. મર્દ સ્વરાજ્યને ને નામદ ગુલામીને વરે છે બાહ્યરાયાથે અને આત્મરાજ્યાથે આત્મભેગ આપ્યા વિના છૂટકે થતો નથી માઁ સર્વ જાતીય શકિતઓનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે અને નામર્દો તો ગુલામ બને છે. મયા વિના મુકિત નથી. મર્યા વિના સ્વર્ગ નથી. જેઓ મૃત્યુથી બીએ છે તેઓ ગુલામે છે. સદ્ ગુણોથી સ્વરાજ્ય છે. અનેક દુગુ ણેમાં શયતાનનું રાજય છે. સગુણોથી સ્વર્ગનું રાજ્ય છે અને દુર્ગુણેમાં નરકનું રાજ્ય છે. મેહ રૂ૫ શયતાનનું જેઓ પર રાજ્ય પ્રવર્તે છે તેઓ વસ્તુતઃ ગુલામે છે, અને તેઓ અન્ય મનુષ્ય પર સત્યરાજ્ય ક્યાંથી કરી શકે ? “હિન્દ્રમાં જન્મેલા એ હિન્દ માટે સર્વ સ્વાર્પણ કરવું જોઈએ, પરંતુ અન્ય દેશે પર અને અન્ય દેશીય પ્રજાઓ પર ઠેષ ન ધરવો જોઈએ. તથા તેઓની સાથે મૈત્રીભાવ ધારણ કરીને વર્તવું જોઈએ. હિન્દુઓને બ્રિટીશ રાજ્યના પ્રતાપે અનેક જાતનું શિક્ષણ મળ્યું છે અને તેઓ શાંતિને પામી પિતાની ઉન્નતિના વિચારો શેધવા લાગ્યા છે. હિન્દનું અકય થતાં હિંદમાં આધ્યાત્મિક વ્યાવહારિક સામ્રાજ્ય વિકસશે. બ્રિટીશો પોતાના ગુણોથી સર્વ ખંડમાં પ્રસિદ્ધ થયા છે. જે પ્રજામાં જીવતા ગુણે છે તે પ્રજા સર્વ વિશ્વમાં પ્રસિદ્ધ થાય છે, અને જ્યારે ગુણેથી પતિત થાય છે ત્યારે બાહ્યો-નતિથી પણ પતિત થાય છે. યાવતા બ્રિટીશ રાજયમાં ન્યાય, સત્ય, સમાનતા છે, ત્યાં સુધી તે રાજયકર્તા પ્રજા તરીકે જીવશે. “કઈ પણ દેશે પિતાનું ગૌરવ ન ભૂલવું જોઈએ. અન્યનું રકત રેડવામાં ગૌરવ નથી પણ અન્યોને ઉપકાર-સહાય કરવામાં પોતાનું ગૌરવ છે. અન્યાય જુમ કરવાથી પિતાની મહત્તાનો નાશ થાય છે. ઈલાંડ પોતાના દેશના સ્વાર્થ માં હિન્દને સ્વાર્થ કચરીને અન્યાય જુમ કરે તો તેનો હજાર પ્રકારે વિનિપાત કુદરતી રીતે થાય તે પ્રમાણે હિન્દ વગેરે દેશને પણ વિનિપાત થયેલ છે. - “શકિત વધતાં કોઈ પણ પ્રજા અહંકારી ન બને, એમાં આશ્ચર્ય છે. બ્રિટીશેની બાઢાશપ્રાદિક શકિત વધી છે અને તેથી તેઓ વિદઠ બની હિંદને અન્યાય જુમ ન કરે For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિષ્ઠ આચાર્ય અને હિન્દની સ્વતંત્રતામાં વિનો ન નાખે તથા હિન્દને સહાય કરે એમ પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે અને તેમ ઈચ્છવામાં આવે છે. ચાર પ્રકારનું સ્વરાજય સર્વ ખંડમાં એશિયાખંડ વિશેષતઃ સત્વગુણી છે અને ત્યાં સર્વ ધર્મોની ઉત્પત્તિ છે. એશિયાખંડમાં પણ ભારત, સર્વ દેશ કરતાં વિરોષ સત્વગુણી છે; અને ભારતમ ઈવરાવતારી મહાત્માઓ, તીર્થકરો, ત્રાષિઓ પ્રગટ્યા છે અને પ્રગટશે. આર્યાવર્તાનાં જૈન શાસ્ત્રોમાં, સ્મૃતિઓમાં, ઉપનિષદોમાં, આગમમાં, વેદોમાં સાત્વિક રાજ્યની નીતિરીતિઓનું ઘણું વર્ણન છે; તેમ જ આય વત્ત માં વિશેષતઃ સાત્વિક રાજયની પ્રવૃત્તિ થઈ છે. હિંદીઓએ પ્રાચીનકાળથી સાત્વિકસ્વરાજયની પ્રવૃત્તિના સંસ્કાર ગ્રહણ કર્યા છે, તેથી તેઓ શત્રુઓનું પણ સ્વ-ગ્રહમાં ગમન થતાં મિત્રની પેઠે આતિથ્ય કરે છે. હિંદીઓના ધામિક સાત્વિક આચારોમાં અને વિચારોમાં તેઓનું સ્વરાજ છે. જૈનો જૈન ધર્મ પ્રમાણે ગૃહસ્થ ધર્મનું પાલન કરે તો તેઓ બાહ્યાંતર સ્વરાજયના ભેતા બને છે, અને જૈન શાસ્ત્રોના આધારે આંતર સ્વરાજ્ય સ્વતંત્રતાની પ્રાપ્તિ કરે છે. ત્યાગી સર્વોત્કૃષ્ટ નિત્ય આત્મરાજયના કર્તાઓ છે. સર્વ મનુષ્યો કંઈ આમિક સુખના એકદમ નિશ્ચયવાળા બનતા નથી, તેથી તેઓ ગૃહસ્થાવાસમાં રહીને ક્રમે ક્રમે આત્માના સ્વરાજયની દિશામાં ગમન કરે છે. હિંદીઓને સ્વરાજય કરતાં આવડે છે. પશુબલના દુષ્ટ પ્રયોગથી સ્વરાજય કરનારાઓ વસ્તુતઃ મનુષ્યોની વિકાસ પામતી ગુણશક્તિઓને ગુંગળાવીને મારી નાખે છે. કલિયુગમાં કલિયુગના અનુસાર સ્વરાજય પ્રવૃત્તિ હોય અને સત્યયુગના જેવી સ્વરાજય પ્રવૃત્તિ ન હોય એમ વસ્તુતઃ છે; પરંતુ ધ્યેય તો સત્યકાલીન સ્વરાજ્યના જેવું રાખી પ્રવર્તાવું જોઈએ. જ્ઞાની મનુષ્યોની સત્તાનું સ્વરાજ્ય તે બ્રાહ્મણ રાજ્ય છે. “રક્ષણ શક્તિની મુખ્યતાનું રાજ્ય તે ક્ષાત્ર સ્વરાજ્ય છે. “વૈશ્યાના ગુણકર્મની મુખ્યતાનું રાજ્ય તે વૈશ્ય સ્વરાજ્ય છે, અને સેવકોના ગુણકમની મુખ્યતાનું સ્વરાજ્ય તે શૂદસ્વરાજય છે. જ્ઞાન વિના રાજય નથી-શકિત વિના રાજય નથી. વ્યાપાર-કલા કૃતિ વિના રાજય નથી, સેવા વિના સ્વરાજય નથી. જ્ઞાનાદિ ચારે શકિતઓના સમુદાયવાળું એક રાજય તે આર્ય મહારાજય છે. એવું પ્રાચીનકાળમાં રાજય પ્રવતતું હતું તેની શાસ્ત્રો સાક્ષી પૂરે છે. હિન્દવાસીઓની બાહ્ય પડતી અને બાહ્યપરતંત્રતા થવાનું કારણ જાતિભેદ, કલેશ, ધર્મભેદયુદ્ધ, જન્મભૂમિદ્રોહ, ફાટ કુટ, ઈર્ષા, વહેમ, અજ્ઞાન, દુર્વ્યસન, દુર્ગણ અને વિચારાચારમાં રહેલી જડવાદતા છે. ધમભેદે બૌધનાં, જનનાં અને હિન્દુઓનાં યુદ્ધ થયાં. હિન્દુઓનાં અને મુસલમાનનાં યુધ અને કુસંપ કલેશ તથા પરસ્પરનો દ્રોહ જ પડતીનું કારણ છે. For Private And Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobentirth.org સ્વદેશભકિત ને સૂરિજી “ હિન્દમાં ચૈતન્યવાદ-આત્માવાદ છે; પરંતુ આચારેામાં વિચારામાં મેાહવાદ અર્થાત જડવાદની જડતા વૃધ્ધિ પામવાથી આત્મબળ ઘટતાં ઘટતાં ઘણું ઘટી ગયું. તેથી હિંદ નળળુ પડી ગયું, અને હિન્દીએ શારીરિક-માનસિક ખળથી હીન થયા તથા તેએનું આધ્યાત્મિક બળ ઘણું ઘટી ગયુ'; તેથી અંગ્રેજોએ હિન્દુને યુક્તિ પ્રયુક્તિથી સ્વાયત્ત કરી દીધું. હિન્દીઓને અને મુસલમાનોને અંગ્રેજોએ સમજાવીને તથા કાયદાના બંધનથી સ્વ-વશ કર્યો; તેથી પૂર્વકાલીન શિતઓના પરત ંત્રતા યોગે હાસ થયો. * Acharya Shri Kailassagarsuri Gyanmandir હિન્દુ-સ્વરાજ્યનું પ્રભાત “ હુવે બ્રિટીશ રાજયશિક્ષણ પ્રતાપે અને દુઃખ દરિદ્રતાથી હિન્દુ જાગ્રત થયુ છે. તે પેાતાની સ્વતંત્રતા માટે મહાસભાએ ભરે છે, અગ્રેજોને વિનવે છે. બ્રિટીશેાને બન્ને દેશ પર એક સમાનભાવે રાજયસૂત્રો ચલાવવાને પ્રાથે છે. બ્રિટીશે પણ હળવે હળવે ડુિન્દને સ્વરાજય આપવાના વિચારાને અને તેવી પ્રવૃત્તિને અનુસરવા લગ્યા છે; એટલે હવે હિન્દ સ્વરાજયનું પ્રભાત તા થઇ ચૂક્યું છે. ૩૨૭ હિન્દ અન્ય દેશેાના જેવું બાહ્ય સ્વરાજય પ્રાપ્ત કરે અને જો આધ્યાત્મિક ધર્મ સ્વરાજયથી ભ્રષ્ટ થાય તે તેથી તે પુનઃ અધ:પાતને પામે. બાહ્યસ્વરાજય ત્રિતાનું એકલુ બાહ્યરાજય લૂખુ` રસહીન અને શયતાનના કમજાતુ જાગૃવુ. હિન્દમાં અધ્યાત્મ જ્ઞાન જેવુ છે તેવું અન્ય દેશેામાં નથી. હિન્દમાંથી જો અધ્યાત્મજ્ઞાન ટળી જાય તે હિન્દુને આત્મા ટળી જાય અને પશ્ચાત્ હિંદનું બાહ્ય ખેાખુ રહે એવુ ઈચ્છવા યેાગ્ય નથી . અધ્યાત્મજ્ઞાનથી સવ` ખંડમાં આ દેશ શેાલી રહ્યા છે. અધ્યાત્મજ્ઞાનની દૃષ્ટિએ સવ દેશેાને ગુરુ આદેશ છે તથા ધમની દૃષ્ટિએ પણ સ દેશેાને ગુરુ આદેશ છે. હિન્દની સાત્વિક ભૂમિમાં ધમનાં બીજો ઊગ્યાં કરે છે અને ઊગશે, અને તેને લાભ સર્વ લેાકેા પામ્યા છે ને પામશે. હિન્દમાં પ્રવત્ તા ધર્મમાં જ સ્વરાજ્ય આતપ્રાત રહેલુ છે. 66 પ્રભુ મહાવીરદેવે શ્રાવકધમ અને સાધુધમાં બાહ્યાંતર આદશ સ્વરાજય અને અદશ સ્વાતંત્ર્ય પ્રોાધ્યુ છે, ધર્મ વિના સ્ત્રરાજય નથી અને ધમ વિના મુક્તિ નથી. ધ વિના સર્વ દેશેાના અધઃપાત છે, ધર્મ વિનાનું સ્વરાજય તે સ્વરાજય નથી. પ્રભુ મહાવીરદેવે સર્વાં સવિચારો અને આચારેને ધરૂપ જણાવ્યા છે. ધર્મ વિનાની કષ્ટ કરણી ચેગ્ય નથી. પશ્ચિમવાસીએના અનુકરણથી સ્વધ ને ભૂલતાં સ્વરાજય મળવાનું નથી. નામર્દને સ્વરાજ્યના હકક નથી. મર્દને સ્વરાજ્ય ભાગવવાના હકક છે. જેઓ જીતાં પહેલાં મરી જાણે છે તેઓ સ્વતંત્ર સ્વ-રાજ્યકર્તાઓ છે. For Private And Personal Use Only “પ્રથમ તે। દેહ અને મન પર સ્વરાજય કરવું જોઇએ. પશ્ચાત્ ઘરમાં પશ્ચાત જ્ઞાતિ પર દેશ એમ અનુક્રમે વધવું જોઇએ. બાહ્મસ્વરાજયમાંથી આંતર સ્વરાજયમાં જવું જોઇએ. મહાન રાજનીતિજ્ઞા ભીષ્મ ને શ્રીકૃષ્ણની યાદ “મહાભારતમાં ભીષ્મપિતામહે પ્રત્યેાધેલ રાજય ઉપદેશ ગ્રહવા જોઇએ. અન્તરાત્મા Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ ગનિષ્ઠ આચાર્ય શ્રી કૃષ્ણની પેઠે આદર્શ રાજપુરુષ થવું જોઈએ એમ ગૃહસ્થો માટે ઉપદેશ છે. વિષયના-ડાજતેના તાબે પિતે થવું ન જોઈએ, પણ પિતાના તાબે વિષયોને કરવા જોઈએ. આત્મબળને પ્રગટાવવાથી સ્વતંત્રતમાં થાય છે. જેઓ આત્મજ્ઞાન પામ્યા નથી તેઓ પરતંત્ર છે. સ્વતંત્રતા વિનાનું જીવવું તે પશુ જીવન છે. ભયનું જીવન તે મૃત્યુ છે. સર્વ પ્રકાના ભયવિણ અને આસક્તિ વિનાનું જીવન તે પરમ સ્વરાજય જીવન છે. - “ વિશ્વસંદેશકાવ્યમાં સર્વ વિશ્વદેશીઓને અહિંસા, સંયમ, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, શુદ્ધપ્રેમ, ચિક્ય, આત્મશ્રદ્ધ , ભક્તિ કમંગ વગેરેનું વર્ણન કરી સંદેશ મોકલ્યા છે અને તેમાં વ્યાપકથિી વિશ્વવતિ સર્વ લેકની સહકારતા, એકતા અને એકાત્મભાવના વર્તનનો બોધ આપવામાં આવ્યો છે. સર્વ દેશોએ પરસ્પર આત્મભાવથી વર્તવું એમ જ જણાવ્યું છે. સર્વવિશ્વમાં રહેનારા મનુષ્યોને આત્મથિી દેખવા એ અમારો ધર્મ છે અને તેઓને સર્વ બાબતમાં શુભ ઉપદેશ આપવો એ અમારી ધર્મગુરુ તરીકેની ફરજ છે ” કર્તવ્યમાત્ર કર્યું છે. મને સર્વ વિશ્વ સ્વાત્મ સરખું સમભાવે ભાસે છે. હિન્દમાં જન્મ થવાથી હિદીએને જાગ્રત સ્વતંત્ર શુદ્ધ કરવાનો ઉપદેશ આપવો એ મારી પ્રથમ ફરજ છે. હિંદની સ્વરાજયની સલામતીમાં જૈનધર્મ વગેરે ધર્મોની સલામતી છે. હિંદુ ધર્મહીન ન બને તે પહેલાં તેમાં જીવનશક્તિનો શ્વાસોચ્છવાસ મૂકવાની ફરજ છે. હિંદમાંથી પુદ્ગલ ગ્રહણ કરીને પુદ્ગલથી હિંદનું ભલું કરવું એ મારી ફરજ છે. જ્ઞાનીઓએ જીવન મુક્ત દશામાં પણું શરીર વાણી વડે લોકોનું કલ્યાણ કરવું એવું પ્રભુનું સૂક્ત છે. તદનુસારે મહે હિંદને રાજા સ્વતંત્રતા માટે ગીતો લખ્યાં એ એક કર્તવ્ય છે, તેથી કંઈ વિશેષ કર્યું નથી. સાધુનું ઔપદેશિક કર્તવ્ય « પાંચે ખંડના દેહધારીઓને સમાનતાથી દેખું છું. હિંદીઓને હિંદમાં પાકેલું અન્ન ન મળે, ભૂખ્યા મરે, વસ્ત્ર ન મળે, તેથી હિંદીઓને પિતાની ભૂમિના અન્ન માટે ઉપદેશ દેવે એ અમારી ફરજ છે. તેમ જ અન્યખંડદેશ લેકેને જે હિંદી પડતા હોય તો તેઓને શિખામણ આપવી એ અમારી ફરજ છે. રાજ્ય વગેરેમાં અન્યાયે, જુલમો, અનીતિ પક્ષપાત થતા હોય તો તે ટાળવા ઉપદેશ દેવો અને સર્વ મનુષ્યોને સત્યનો બોધ આપવો તે સાધુનું ઔપદેશિક કર્તવ્ય છે. તે કર્તવ્યને બનાવવામાં પ્રમાદ થાય તો વિશ્વમાં ધર્મ જીવી શકે નહીં. બાહ્ય અને આત્મિક સ્વરાજ્યનું સ્વરૂપ કાવ્યોમાં દર્શાવ્યું છે. મારી આધ્યાત્મિક ભાષાએ હે આત્માને હિંદુસલાન, હિંદ - ભારત, આર્યદેશ, એવાં ઉપનામાં આવ્યાં છે તથા આતમરૂપ ભારતને મહાવીર એવું નામ આપ્યું છે. દ્રવ્યગુણપર્યાયરૂપ મહાવીર છે અને આત્માને સર્વ શક્તિ સમૂડરૂપ મહાવીર તરીકે સંબોધીને તેનું ગાન કર્યું છે. તે મારા માટે તેમ જ સર્વ લોકો માટે પ્રતિ દિશા તરફ ગમન કરવા હિતકર છે. દારૂના ત્યાગ માટે બે For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વદેશભકિત ને સૂરિજી ૭૨૯ કાવ્ય લખ્યાં છે. દારૂ, ચેરી, વ્યભિચાર, જૂઠ, હિંસા, માંસ, કેફી ચીજો, જુગાર વગેરે દુષ્ટ વ્યસનોના ત્યાગમાં સ્વરાજ્ય રહેલું છે. પરિગ્રહ પરિમાણ, ભેગની વસ્તુઓને સંક્ષેપ, નિયમિત ખોરાક, બાલલગ્ન અને વૃધ્ધલગ્નને ત્યાગ, મેહુકારક વસ્તુઓમાં નિર્મોહ દશા, મોજમજાનો ત્યાગ, આવક પ્રમાણે વ્યય, મન, વાણી અને કાયાની શુધિમાં સર્વ ખંડોમાં સ્વરાજ્ય સ્વતંત્રતા છે. જન્મભૂમિનો દ્રોહ ન કરવું જોઈએ. દ્રિની પદવી મળે તે પણ જન્મભૂમિનો દ્રોહ ન કરવા જોઈએ. કોઈ મસ્તકને ઉડાવી નાંખે તે પણ સ્વદેશ જન્મભૂમિને જ્યારે હિન્દુઓ દેહ કરશે નહિ અને પરદેશીઓને ઢેષ કરશે નહિ ત્યારે તેઓ સર્વ શક્તિઓને એકઠી કરી તેને સદુપયોગ કરી આર્યદેશની પ્રખ્યાતિને વિશ્વવ્યાપક કરી શકશે. સ્વદેશી ને પરદેશી સ્વદેશી વસ્તુઓને વાપરવી અને પરદેશી વસ્તુઓ પણુ-પરતંત્ર ન થવાય એવી દષ્ટિએ ઉપયોગ પૂરતી વાપરવી, તેમ છતાં અન્ય દેશી ને રેગ, સંકટ, દુષ્કામાં સહાય કરવામાં સર્વ સ્વાર્પણ કરવું. સર્વ ખંડોએ પરસ્પર એકબીજાને સહાય કરવી અને પરસ્પરની ઉન્નતિ માટે સહકારી થઈ પ્રવર્તાવું. શુભનો સહકાર કરવો અને અશુભ અસહકાર કરવો. અપેક્ષાએ અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવે પરસ્પર સહકાર ઉપયોગી છે અને અસહકાર પણ ઉપયેગી છે. અસહકાર પણ સાકાર કરવા માટે અને દુર્ગુણો તથા નબળાઈને દૂર કરવા માટે સાધનરૂપ છે, અને ગુણશકિતઓ પ્રાપ્ત કરવામાં સહકાર પણ સાધનરૂપ છે. પરસ્પર એકબીજામાં રહેલા દુર્ગુણોનો સહકાર ન કરવો પણ એકબીજામાં રહેલા સદ્ગુણોનો સહકાર કરવો. અસહકાર એ શિક્ષારૂપ છે. મનુષ્યએ જીવનમાં અપવાદિક સહકાર અને અસહકારને સાધન તરીકે વાપરવા જોઈએ અને તે પણ અહિંસાપ્રેમબુદ્ધિથી વાપરવાં જોઈએ. સર્વ ખંડના મનુષ્યએ મનુષ્યોની સાથે અસહુકાર ન કરવો જોઈએ, પણ મનુષ્યના હૃદયમાં રહેલ મેડ શયતાન અને શયતાનનાં કાર્યોની સાથે અસહકાર કરવો જોઈએ. સર્વ ખંડના મનુબોએ સહકાર તથા અસહકારરૂપ સાધનશસ્ત્રને દુરુપગ ન કરવો જોઈએ કે જેથી અન્ય દેશખંડવાસી મનુષ્યોના સગુણો વગેરેનો વિકાસ કરવામાં વિદન આવે. જેઓના સંગથી જેઓની નબળાઈ પ્રગટે, પરતંત્રપણું આવે, દુર્ગ-વ્યસને વધે અને હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર વધે તથા છેવટે પિતાનો નાશ થાય તેનાથી અસહકાર કર, તથા જેઓ દુષ્ટ, પાપી, હિંસક, જુમી નાસ્તિકોને સુધારી શકે તેઓને તે દુષ્ટ-પાપીઓની સંગતિ રૂપ સહકાર કરવા તે છે. - “સ્વરાજ્યનો મુખ્યઉદ્દેશ સમજવો જોઈએ અને મનુષ્યજન્મનો મુખ્ય ઉદ્દેશ સમજવો જોઈએ. સર્વ મનુષ્યોની સુખશાંતિની રક્ષા તથા સુખશાંતિ પ્રાપ્તિ એ જ સ્વરાજ્યનો ઉદ્દેશ છે, અને રાગ-દ્વેષના ક્ષયપૂર્વક આત્માની પૂર્ણ શુદ્ધિ કરી પૂર્ણાનન્દ પ્રાપ્ત કરવો અને અને કરાવવો એ જ મનુષ્યજન્મનો ઉદ્દેશ છે. મનુષ્યજન્મ, આત્માની શુધિમાં અનુકૂલ થાય એવું બાહ્યસ્વરાજ્ય પ્રવર્તન, ગમે તે કાલે ગમે તે ક્ષેત્રે હોવું જોઈએ અને સ્વરાજ્યની For Private And Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૩૦ યાનિષ્ઠ આચાય નીતિઓ સવિશ્વમાં વ્યાપકભાવે પ્રગટાવવી જોઇએ, અને એ દૃષ્ટિએ સ વિશ્વદેશેામાં એકસરખું સ્વાતંત્ર્યયુકત સ્વરાજ્ય હાવુ જોઈએ એમ સવિત્ર મનુષ્યેાના નિષ્પક્ષપાત દૃષ્ટિએ એકસરખા અનુભવ પ્રગટે એ બનવા ચેાગ્ય છે, અને એવી દૃષ્ટિના આદ્ય ધ્યેયમાં સવવિશ્વમાં સ્વરાજયની વ્યવસ્થા હાવી જોઇએ. ભષ્ટિમાં એ દૃષ્ટિએ સુધારાઓની પ્રતિ અવશ્ય થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir “રાજા, રાજ્યને! પ્રમુખ યા અન્ય સત્તાધિકારીએ કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય,અને શૂદ્રના ગુણ કયુકત છે, તેએએ સ્વદેશી લેાકેાની ઉન્નતિ કરવી; પરંતુ પરદેશીએની નખળાઇના લાભ લઇ તેના નાશ ન કરવા, પરંતુ તેઓને સહાય આપી સમાન સ્વાતંત્ર્ય ભાગીદાર બનાવવા, “ હે સત્તાધિકારીએ !!! તમેા તમને મળેલી સત્તાને દુરુપયેાગ ન કરે. હૃદયમાં પરમેશ્વરને રાખી વતા. હે રાજાએ !!! તમે રાજયમઢથી અંધ બની પ્રજાઓને અનેક રીતે ન પીડા, અને પ્રજાના હિતસ્ત્રી બની રાત્રિ-દિવસ સ લેાકેાના હિત માટે પ્રવૃત્તિ કરે, અન્યાય, જુમા, દંભ, હિંસા, જૂઠ વગેરે પાપકર્મોથી દૂર રહે। અને પાપકર્માને વારે. હું ધનવ ંતે !! ! તમારા ધનનેા સદુપયોગ કરેા-અન્યાના ભલા માટે ધન વાપરે. કૃષ્ણ ન અનેા, અન્યાનાં દુઃખ ?ખી બેસી ન રહે, ધાન્યના ભંડારાને લેાકેાના હિતાર્થે વાપરે. પશુઓની અને પંખીઓની કતલ ન થાય તેવા ઉપાયે યેજો. “ હે યુરોપ !!! તું નીતિ ન્યાય પરમા માર્ગીમાં ગમન કર. “ હું એશિયા !!! તારા ધર્મને સ્મરણ કર અને આત્મખલ પુનઃ જગાવ. “ હું આફ્રિકાદેશ!!! તારું જંગલીપણું દૂર કર અને જ્ઞાનસત્યે સ્વાતંત્ર્યના પ્રકાશને ગ્રહણ કર. “ હું અમેરિકા !!! તારી ખીલતી ખાદ્યશકિતઓને નિષ્પક્ષપાતપણે સવ વિશ્વની સ્વાતંત્ર્ય રક્ષા માટે વાપર, તથા જાતિ મેહ અને વિષયભેગ મેાહથી પાછું હઠ અને અધ્યાત્મજ્ઞાનને પામ. “ હું આસ્ટ્રેલિયા !!! સત્યના સંગી મન. આત્મજ્ઞાન અને સત્યને પામ. “ હું ભારત !!! સ લેાકેાને અધ્યાત્મજ્ઞાનખળ આપ. ભારત !!! તારાં સ પ્રજાકીય અંગોમાં સત્ત્વ, સત્ય, નિર્ભયતા, એકતા અને શુધ્ધપ્રેમ વિકસાવ. મરવામાં દેહાસક્તિને ભૂલ. હું ભારત !!! તારાં સંતાનામાંથી ફાટફૂટ, દ્રોહ, ઈર્ષ્યાને દૂર કર. હું ભારત ! સર્વ મ`ડાના મસ્તક !! તારી શક્તિએ વડે જીવ અને અન્ય દેશેાને માટે આદેશભૂત થા. હું હિંદ !!! સર્વ પ્રકારની ભીતિને ત્યાગ કર. હે ભારત! કેાઈની પાસે સ્વરાજ્ય-સ્વત ંત્ર તાની ભિક્ષા ન માગ. તું તારામાં થયેલા દેવેાના આદેશને ગ્રહણ કરી વત !!! સ્વરાજ્યવાઢીને ભીખ માગવાની હાય નહિ, ભીખના ટુકડા સદાકાળ રહે નહિ, તારી ચાગ્ય શક્તિ For Private And Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશભકિત ને સૂરિજી ૩૩ એને રોમે રોમે ખીલવી યોગ્ય થા. હે ભારત !!! આત્મઘાતી કદાપિ ન બન. પિતાના હાથે પિતાના પગ પર કુહાડો ન માર. વિશ્વના શાંતિના શ્વાસનું તુ હૃદય છે. તારી શાંતિ સ્વતંત્રતામાં સર્વ વિશ્વની ઉન્નતિ છે અને તે ભવિષ્યમાં તારાથી પ્રકાશશે. સર્વ વિશ્વને તારી પાસેથી ભવિષ્યમાં ઘણા ઉપગ્રહ પ્રાપ્ત થશે. તે ભારત !! તારા આત્મજ્ઞાનપ્રભુતાના ભરેલા સંતોથી સર્વ વિશ્વને ભવિષ્યમાં અત્યંત અધ્યાત્મશાંતિ મળશે. હે ભારતીય લોકો !!! તમે હિંદુ તથા મુસલમાન આદિ ધર્મ જાતિઓવાળા પરસ્પર એકબીજાના આત્માને દેખી આત્મપ્રેમે વર્નો અને ભારતની સ્વતંત્રતામાં એકાત્મા બની વર્તો. ધર્મમતભેદોથી કલેશ-ઝઘડા, વેરવિરોધ થતાં વારો અને સર્વ વિશ્વમાં એક્ય પ્રવર્તાવવા તમારો હિરસો આપ. I અધિકાર પવિત્ર હૃદયથી બનાવો પૃથ્વી, ધન, સત્તા વગેરે કોઈની સાથે જનાર નથી. અસંખ્ય મનુષ્ય થયા, થાય છે અને થશે; પણ પૃથ્વી ના લક્ષ્મીને કેાઈ પોતાની સાથે લઈ ગયા નથી અને લઈ જશે પણ નહિ. છતાં અજ્ઞાની મહીમનુષ્ય સ્વપ્ન જેવી ક્ષણિક જિંદગીને માટે રેડો પાપો-અન્યાય કરે છે તે શોચનીય છે. હે મનુષ્ય !!! ચેત. હે રાજાએ !!! ચેતે, અને સ્વરાજ્ય કરવા અપ્રમાદિ બનો. જો તમે સત્યને ભૂલશે તે મનુષ્યજન્મ હારી જશે. મર્યા બાદ તમારી સાથે પુણ્ય અને પાપ આવશે. દેશભકિત મોહથી ને રાજ્યમેહથી અન્યાય પક્ષપાત કરી સત્ય ન્યાયને ઘાત ન કરો. સ્વ-સ્વાર્થ ખાતર અન્ય લોકોને રીબાવીને દુઃખી ન કરો. શા માટે મૂલ્ય માનવ-ભવને હા૨ છો ? સત્ય ન્યાય અને દયા પ્રેમથી આમાની શુદિધ કરી પ્રભુના બને. ઉદાર આશાને ગ્રહે. જ્ઞાનને ગ્રહે. પવિત્ર હૃદય રાખે. એક ક્ષણ માત્ર પણ શયતાનને હૃદયમાં ન રહેવા દો. દેહમાં રહીને પિતાના આત્માની શુદ્ધિ કરે. ઘરની શુધિ કરે. જ્ઞાતિની શુદ્ધિ કરે. દેશની, રાજ્યની અને સંઘની શુધિ કરે. લઘુતા અને સરલતાથી તથા મુકિતભાવથી સર્વત્ર વર્તે. દેશરાજ્યસંઘને વિશ્વાસઘાત ન કરો. શુદ્ધબુધિ રાખે. અન્ય દેશની પરતંત્રતા કરવામાં તમારું વીર્ય ન વાપરો. પોતાના સમાન અને સ્વતંત્ર સ્વરાજ્ય-કર્તા બનાવો. અપકાલ માટે અપકીતિ ન વહોરી લે ! તમારો અધિકાર પવિત્ર હૃદયથી બજા. * મનુષ્ય જાતિમાં શરીર વર્ણભેદે અને દેશધર્માદિભેદે મેહભેદ-ભાવ ન રાખે, અને સર્વવિઘવતી મનુષ્યોના ભલામાં ભાગ લે. સર્વ વિAવની સેવા કરનાર અંતે સર્વ મનુષ્યના હૃદયને સ્વામી બને છે. તમે પ્રથમ સેવક બને અને યથાશકિત સર્વ જીવોના ભલાની પ્રવૃત્તિ કરો. નિષ્કામભાવે પરમાત્મામાં મન ધારણ કરીને વિશ્વકેનાં હિતકારક કાર્યોને તન, મન અને ધનથી કરા. દુષ્ટ દારુ વ્યભિચાર વગેરે વ્યસનોથી વિવને મુકત કરવા પ્રયત્ન કરે. જ્ઞાનીઓની સંગતિ કરો. સર્વ ધર્મની ખ્યાતિભૂત હિંદ !!હવે તારા વડે સર્વ વિશ્વને લાભ આપી શકાય એવો સુવર્ણ સમય તને પ્રાપ્ત થવાનો છે. બ્રિટીશ રાજયની કેળવણીથી સ્વતંત્ર સ્વરાજ્ય પ્રાપ્ત કરવાની તને બુધિ સૂજી છે. હિન્દ!! તું બ્રિટીશ રાજયને સ્વપ્નમાં પણ દ્રોહ ન કર અને સ્વરાજ્ય પ્રાપ્ત કરવામાં સર્વ સ્વાર્પણ કર !!! બ્રિટીશ રાજ્યના For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobentirth.org ૩૩૨ યાનિષ્ઠ આચાય અમુક સંચાગે તારું અકય પૂણ ખીલશે, અને તે ખીલવા લાવ્યું છે. કાઇનું મ્રૂ રુ' ન ચિંતવ. સમાંથી સત્ય સારુ ગ્રહણ કર અને સને સત્ય સારું સમર્પણ કર. હું હિન્દ !!! રવત"-- ત્રતાને ન્યાયી સત્ય ચેાગ્ય આત્મસ્સા પ્રગટાવ એટલે સ્વયમેવ અતિકારક બંધના વટાક દઇને તૂટી જશે. તારા માટે બીજાની આશા ન રાખ, પેાતાના માટે પેાતે મરી મથી પેાતાના ઉધ્ધાર કર. કેાઈ મનાવવા આવનાર નથી; માટે રીસાઇશ નહિ અને રાઇશ નહિ. પુરુષ થા. કાયરતા સંહાર, Acharya Shri Kailassagarsuri Gyanmandir “ હું આ ભારત !!! અન્ય પર વિશ્વાસ રાખી બેસી રહીશ નહિ, અન્ય દેશને પેાતાના પર અન્યાય જુલ્મ થાય તેને વિચાર કર. ** અઘડા ઘરમેળે વા ધર્મગુરુ મારફતે ચુકવે હિન્દીઓએ પ્રથમ પરસ્પર સંપ અને વ્યવસ્થિત બળથી અકય સાધવુ જોઇએ. પશુએ વગેરેની રક્ષા કરવી અને પેાતાના દેશનુ શિક્ષણુ આપવું તથા પરદેશી વસ્તુઓને મેાહ પરહરવે તથા સ્વાશ્રયી બનવું, એટલુ કરતાં અધ રાજયની પ્રાપ્તિ થાય છે, ત કેર્ટોમાં કેસે ન ચૂકવતાં ઘર મેળે અથવા ધર્મગુરુનો મારફત ચૂકવવા. દારુ, અફીણ, ભિચાર વગેરે વ્યસનેાના ત્યાગ કરતાં અધ રાજયની તે પ્રાપ્તિ થાય છે. હિન્દુસ્થાનમાં દરરોજ ત્રણ કરોડ મનુષ્યે ભૂખ્યાં રહે છે, પ્લેગ વગેરે મહારેગ પ્રસંગે લાખે મનુષ્યેા મરી જાય છે, તેને ભૂખ રાગાદિકથી બચાવવામાં સ્વરાજયની ચેાગ્યના પ્રાપ્ત થવાની છે એમ દરેક મનુષ્યે સમજવુ. “ હિન્દીઆમાંથી શારીરિક બળ નષ્ટ થતુ ં જાય છે અને તેથી માનસિક બળ પણુ નષ્ટ થાય છે, ગાલલગ્નના પશુ-યોથી લાખા કરાડા મનુષ્યાનેા સંહાર થાય છે. વૃધ્ધ લગ્નથી દેશની પડતી ઘણી ઝડપથી થાય છે. એવા દુષ્ટ રીવાજોથી સ્વદેશીઓને પ્રથમ બચાવવા જોઇએ. જંગલીમાં જંગલી પાવતીય એક પણ મનુષ્ય, સ્વરાય સ્વાતંત્ર્યશિક્ષણની ઉપ ચેગિતા જાણે એવી રીતે જયારે ભારત દેશમાં જ્ઞાનના પ્રચાર થશે ત્યારે આપે।આપ હિન્દ સ્વતંત્ર થશે. હિન્દુએની અને મુસલમાનાની એકત્તા ટકવા માટે જ્ઞાનની અને સંપની જરૂર છે, તથા બંનેને રાષ્ટ્રીય કેળવણીની જરૂર છે. અન્યદેશોય લેાકેાના જેવું હિં? વ્યવસ્થાખળ પ્રાપ્ત કરવું જોઇએ. હિંદમાં જો સવ` પ્રકારનું વ્યવસ્થાખળ એકઠું થાય તે તે સ દેશેાનું મિત્ર ખની શકે. હિંદમાં ફૂટ થાય છે તેના નામે ફૂટ ન થાય તે સ્વરાજય દૂર નથી. 66 · ચારે વની સમાનતાથી ચાલનાર સ્વરાજયને નાશ થતે! નથી. શરીરમાં મગજ, હૃદય, હસ્ત, પેટ, અને પગ એ અંગે વડે જેમ જીવાય છે, તેમ જે રાજયમાં વિદ્વાને, ચઢ્ઢાએ કારીગર, વેપારી, ખેડૂત અને કામદાર નાકરા એ ચારે વણુ મળીને રાજકીય વ્યવહાર ચલાવે છેતે રાજ્યની સઢા ચડતી થયા કરે છે, ચારે વર્ગો પૈકી એક લગ્ન પ્રખલ થઈ પડે છે તે રાજ્યમાં અવ્યવસ્થા, દુઃખ, યુધ્ધ પ્રગટી નીકળે છે. જ્ઞાનીઓના-વિદ્વાનાના વિચારે વડે રાજ્ય ચાલવુ જોઇએ. ચેાધાએ વડે સંરક્ષાવુ જોઇએ, વ્યાપારીએ અને ખેડૂતા કારીગરા For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશભકિત ને સૂરિજી ૨૩૩ વડે પોષાવું જોઈએ. નોકર, સેવક, મજૂરો વડે રાજ્યની સેવા થવી જોઈએ. આર્યાવર્તમાં પૂર્વે ચારે વણવાની સલાહથી આય રાજાઓ રાજ્ય કરતા હતા. રાજ્યના હાથમાં વ્યાપારની સત્તા ન હોવી જોઇએ. ‘‘ રાજ વેપારી ત્યાં પ્રજા ભીખારી ? વારે વ પૈકી એક પણ વર્ગ હન ન થ જોઈએ; તેમ એકડથુ સત્તાવાળા ન થવો જોઈએ, તો જ સ્વરાજયમાં શાંતિસુખ વતી રહે છે. હિન્દના દરેક મનુષ્યને જ્ઞાનવિવાથી કેળવીને ગુણો વડે લાયક બનાવો. ઈગ્લાંડ, કૅન્સ, જર્મની અને અમેરિકા વગેરે દેશોમાં સ્વરાજય છે તો પણ ત્યાં પાંતરશાંતિ સુખ નથી. ત્યાં મૂડીશાહી અને નોકરશાહીને ઊંડા ભેદ થયો છે. ત્યાં કેળવણી છે, પરંતુ ત્યાં કેળવણીથી શાંતિ નથી; તેમ જ ત્યાં ચારે વર્ગની સલાહથી રાજય જે પ્રમાણમાં જોઈએ તે પ્રમાણમાં પ્રવર્તતું નથી, તથા ત્યાં અધ્યાત્મજ્ઞાન નથી. ત્યાં જડભોગેથી સુખ મળે છે એવી પ્રાયઃ મુખ્ય જડવાદી માન્યતા છે, તેથી આર્યાવર્તાના ચતન્યવાદની દષ્ટિએ યુરોપ અહી વર્ષના બાળક જેવું છે. સ્વરાજય-પ્રાતિની પાંચ ભૂમિકા સંવત ૧૯૫૦ની સાલમાં હિન્દમાં સ્વરાજ્ય ક્યારે થશે એવો એક લેખ નોટબુકમાં તે વખતે લખ્યો હતો, તે સમય હવે આવતો જાય છે. સ્વરાજ્ય પ્રાપ્ત કરવાની પાંચ ભૂમિકાઓ પૈકી હિંદ બીજી ભૂમિકાને ઉલંઘી ત્રીજી ભૂમિકામાં પ્રવેશ કરશે. ચેાથી અને પાંચમી ભૂમિકા વખત આવે લોકો જાણી શકશે. હિંદમાં રાજકીય ચળવળ ચલાવનાર રાનડે, દાદાભાઈ, તિલક, સુરેન્દ્રનાથ બેનરજી, ગોખલે, વાંછા, ફીરોજશાહ મહેતા, સ્વામી વિવેકાનંદ, મદનમોહન માળવિયા, દાસ, અરવિંદ ઘોષ, લાલા લજપતરાય, બિપીનચંદ્ર પાલ, જીણા અને અહિંસાત્મક અસહકારવાદી મુખ્ય ગાંધી, વિઠલભાઈ પટેલ, વગેરે નેતાઓ છે. તિલક વગેરે હાલ નથી. હાલ હિંદમાં ગાંધીજી, મહમદઅલી, શૌકતઅલી, લાલા લજપતરાય, દાસ, માળવિયા વગેરે ગૃહસ્થ સ્વરાજકીય ચળવળના આગેવાનો છે. નાયકોને હવે ખરી કસેટીન તપ કરવાનો વખત આવનાર છે. અછૂતોને પ્રશ્ન વીર્યહીન, પૂણભેગી વો પૂર્ણગી બની શકતા નથી. જેઓ સાધુ સંતોનો તિરસ્કાર કરે છે, તેઓ આત્મશક્તિઓથી ભ્રષ્ટ થાય છે અને જડરાજ્યથી પણ છેવટે ભ્રષ્ટ થાય છે. હિંદ જયારે અંત્યજોને ગુલામીના બંધનમાંથી મુકત કરી સ્વતંત્ર બનાવશે ત્યારે તે સર્વાગ સ્વરાજ્યને પામશે. અંત્ય જેને તે ન્યાય ન આપે અને બ્રિટીશથી પતે સ્વતંત્ર થવા માગે તેથી ઈશ્વરી ન્યાયથી તે સ્વરાજ્ય લેવા અગ્ય ગણાય. અંત્યજોને કેળવણી આપવી અને તેઓને ગુલામીના બંધનોથી મુકત કરવા. અંત્યજે સ્વગુણકર્મ કે જે વર્ણાધિકારે કરે છે તેનાથી તેઓ જે વિમુખ થાય તો તેઓ વર્ણ શંકર સ્થિતિમાં આવી પડે. સર્વ વર્ણના મનુષ્ય એક સરખા પ્રભુ પદ્ પામવાને અધિકારી છે. શરીરમાં બધાં અંગે એકબીજાના સંબંધે સંબંધિત For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેાનિષ્ઠ આચાય ૩૩૪ થઇને રહે છે તેમ સર્વ જાતીય મનુષ્યેા પરસ્પર સંબધથી સ્વજીવન ટકે છે એમ જાણવું જોઇએ. બ્રાહ્મણેાએ જ્યારે ચડાàાને ખૂબ ધિકકાર્યો ત્યારે કુદરતે તેમના પર અમલ ચલાવવાને મુસલમાને ને મેાકલ્યા. મુસલમાનેાએ અભેદભાવનું વર્ણની દૃષ્ટિએ શિક્ષણ આપ્યુ, પણ મુસલમાનેાએ ધમ ઝનૂનથી દેરા ભાંગ્યાં, અન્યાય કર્યો, અને પારકી સ્ત્રીઓને અને કન્યાઆને ઉપાડી જવા લાગ્યા; ત્યારે હિન્દુઓને અને મુસલમાનાને શિક્ષણ આપવા કુદરત પ્રભુએ હજારો ગાઉથી બ્રિટીશાને મેકલ્યા, અને તેઓએ મુસલમાનાને તથા હિન્દુઓને રાજ્ય કરવાની પેાતાની કેળવણી આપી બ્રિટીશ રાજ્યની હિંદ પર પૂર્ણ સત્તા જામી; પરંતુ અધિકારીઓથી હિંદુ સતેષ પામતુ નથી. કુદરત પ્રભુના ભાવિતા ગુપ્ત પડદામાં શું શુ ભર્યુ છે અને શું શું જાહેરમાં લાવશે તે હવે જોવાનુ બાકી રહે છે. આગેવાને એ મજહબી વાતામાં ન પડવું “ પરદેશી પ્રજા સાથે આત્મભાવે વર્તવાની શકિત પ્રાપ્ત કરવી જોઇએ. લાલા લજપતરાય કે જે દેશનેતા છે; પણ તે જૈનધી એની લાગણી દુઃખાય એવા ઐતિહાસિક લેખ લખીને જૈનધમ સંબધી અયેાગ્ય મત જાહેર કરે છે. તેત્રા ઘણા આગેવાના જો ધર્માંધ બની જૈનધમ વગેરેનું ખંડન કરે અને ધર્મભેદે કુસંપ કરાવે તે તેએ હિંદીઓને સ્વરાજ્યની દિશાથી અવળી દિશામાં ખેંચનારા ગણાશે. દેશનેતાઓએ કાઈ પણ ધર્મવાળાની લાગણી દુઃખાય તથા કોઇ ધર્મના શાસ્ત્રોને અન્યાય મળે તેવી પ્રવૃત્તિ ન કરવી જોઇએ, અને જે તે પ્રમાણે કરશે તે નાની કોમેની લાગણીને કચરીને પરસ્પરને સંપ ખાઇ બેસશે, અને તેથી બ્રિટીશ રાજ્યની હાલની પદ્ધતિમાં સુધારેા કરાવી શકશે નહિ. જૈનોએ જૈનશાસ્ત્રો પ્રમાણે જ પ્રવૃત્તિ કરવી કે જેથી તેઓ બાહ્યાંતર સ્ત્ર-રાજ્યના અધિકારી બની શકે. જૈનશાસ્ત્રોની શ્રદ્ધાથી ભ્રષ્ટ ન થવું અને અન્યાનો સાથે સંપ-પ્રેમથી વર્તવું. ગાંધીજીની નીતિની મીમાંસા “ગાંધીજીની ચળવળ, અહિંસાત્મક નીતિવાળી અપવાદે છે. ગાંધીજી ગૃડસ્થ અને વૈષ્ણવ છે. તેમની સ્વરાજ્યની ચળવળ ઔગિકપ્રાય; અપવાદિક સ ંચેગામાં પણ અહિંસાત્મક છે. તેમની અસહકારની કેટલીક બાબતે સાથે હું સમ્મત નથી. દારૂના અસહકાર ગમે તે ખંડદેશમાં થાય તથા ચરખાથી કાંતેલ અતે હાથે વણેલું વસ્ત્ર પહેરવું તેને અહિંસાના સિદ્ધાંતે ચેાગ્ય ગણું છું, પરંતુ દ્વેષજન્ય અસડુકાર છે તે અમારે ત્યાગ દશામાં અયેાગ્ય અસેવ્ય છે. ગાંધીજી સાથે સમાગમ 66 ‘હું જૈનાચાય છું; અને ગાંધીજી વૈષ્ણવવણિક છે. તેમને અને અમારે। અમદાવાદ સાબરમતી કાંઠે સમાગમ થયેા હતેા. તેમણે પગે લાગીને અમારું સ્વાગત કર્યું હતું. તેમનો સાથે ચાર વર્ણ ની સિદ્ધિ સંબંધી ચર્ચા ચાલી હતી અને ગુણકર્માનુસારે ચારવનો માન્યતાને તેમણે સ્વીકારી હતી. અમારા વિચારે શ્રવણુ કરતાં તેમણે અહિંસાત્મક રાષ્ટ્રીય ચળવળ ચલાવવી યેાગ્ય ગણી હતી. તેમણે જૈનશાસ્ત્રોના યુરોપમાં પ્રચાર થાય તે ત્યાંના લાક For Private And Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશભકિત ને સુરિજી ૩૩૫ દયામય બને એવા ઉદ્ગા જણાવ્યા હતા. મેં તેમની ઈચ્છાથી તેમને ભજનસંગ્રહના સાતે ભાગે આપ્યા હતા. જૈનશાસ્ત્રના આધારે તે માર્ગાનુસારી સંભવે છે. જૈન ધર્મનો સ્યાદ્વાદસિદ્ધાંત તેમને સર્વથા ગમે તો તે વિશ્વકલ્યાણ કરી શકે; પણ તે પોતે વૈષ્ણવ ધર્મને માને છે. રાષ્ટ્રીય પ્રગતિપ્રવૃત્તિમાં સ્વરાજ્ય માટે ચળવળ કરનારા તે છે. તેમણે અસહકારની પ્રવૃત્તિ શરૂ કરી છે પણ તેથી હિંદીમાં સહકારવાદી અને અસહકારવાદી એવા બે પક્ષ પડયા છે. અસહકારવાદીઓની હિંદમાં ઘણી સંખ્યા છે. જેનશાસ્ત્રોના આધારે ગાંધીજીના રાજકીય વિચાર જેટલા બંધ બેસે તેટલા જૈનોએ સ્વીકારવા પણ અન્દરાગી થઈને જનયુવકોએ તેમના ધર્મના વિચારો કે જે જૈનશાસ્ત્રોથી વિરુદ્ધ પડે અને જેનાચાર્યો તેમના જે વિચારોને જેનશાસ્ત્રોથી વિરુધ ઠરાવે તે વિચારોથી અને પ્રવૃત્તિઓથી જનેએ દૂર રહેવું. હિંદુઓ સાથે ગાંધીજીની ભવિષ્યમાં અથડામણ થશે ગાંધીજી જેન નથી, જન મહાત્મા નથી. જન સાધુ નથી. તે બ્રાહ્મણશાસ્ત્ર દષ્ટિએ મહાત્મા છે. રૂશિયાના ટોલટેયના આદેશને તે માને છે અને તેથી તે ભવિષ્યમાં હિંદુ ધર્મશાસ્ત્રો વગેરેમાં માન્યતાભેદે મોટી ધર્મભેદ સંક્રાંતિના આગેવાન થઈ પડે અને તેથી તેમને હિન્દુ વગેરે ધમાચાર્યોની સાથે મહા અથડામણી થવાનો સંભવ રહે એમ લાગે છે. રાજકીય હિંસાત્મક યુદ્ધનું વાતાવરણ જે થશે તે તેમને ભવિષ્યમાં રુચશે નહિ; તેથી તે ટોલ્સ્ટોયની પેઠે બાહ્યરાજ્યવાદી યુદ્ધપ્રિયાથી જુદા પડી ધાર્મિક બાબતોમાં સંક્રાંતિકારક-ઉથલપાથલકારક થઈ પડશે એમ અનુમાન કરું છું. જૈનેને પ્રાથું છું કે તેઓ ધાર્મિક બાબતમાં જૈનશાસ્ત્રના આધારે મળતી આવતી બાબતોમાં સહકારી બને અને વિરુદ્ધ બાબતોને અન્ધશ્રધ્ધાથી ન માને. પાખી અને હડતાલ જેમાં પાખી અને હડતાલ બંને પ્રસિધ્ધ છે. જેનો મહાજન તરીકે હિંદમાં પ્રસિદ્ધ છે. જેને બ્રિટીશની લીબરલ પાટી જેવા છે. જેમાં સાધુ-સાવી-શ્રાવક અને શ્રાવિકાના ચતુર્ભેદવાળું મહાસંઘ તરીકેનું અનાદિકાલથી સ્વરાજ્ય પ્રવર્તે છે. સંઘના પ્રમુ ખાનું મંડળ મળીને સંઘબલની વ્યવસ્થા જાળવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણન ચતુર્વિધ મહાસંઘમાં સમાવેશ થાય છે. ચાર વર્ષે સ્વ-સ્વગુણકર્માનુસારે વતી અનાદિકાલથી જનધર્મની આરાધના કરે છે. ચતુર્વિધ મહાસંઘ ભેગો થઈને રાજાના અન્યાય સામે પાખી હડતાલ રૂપ અસહકાર કરીને અન્યાને દૂર કરાવતા હતા, અને હાલ પણ કરાવે છે. જૈનસંઘ મહાજનની પાખી–હડતાલને ગાંધીજીએ અસહકારના અહિંસાત્મક અમુક સિધાંત તરીકે વાપરી છે. જૈન મહાજન સંઘ, કારણ પ્રસંગે પાખી હડતાલરૂપ અસહકાર કરતો હતો, અને તે પણ પ્રેમ, સત્ય, દયા, અહિંસા અને રાજાની સાથે પૂજ્યભાવ રાખીને કરતો હતો, અને રાજ્યમાં ચાલતું અંધેર તેથી દૂર કરવામાં આવતું હતું. હાટે તાળાં દેવાં તે For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૬ ચેનિષ્ઠ આચાય હડતાળ છે, વૈષ્ણવ હિંદુએ હડતાલ-પાખીને અણુજા ( અનુદ્યમ )ના નામથી સોધે છે. ગાંધીજીએ અસહકાર અહિંસાત્મક સ્વીકાર્યા છે. જૈન મડાસ'ધે તે પ્રભુ મહાવીરદેવ પહેલાં ઘણા તીથ કરાના વખતથી કારણ પ્રસગે ધર્માંસંઘની રક્ષાથે પાખીરૂપ અસહકાર પ્રારભ્ય હતા. ગાંધીજીએ પણ અપેક્ષાએ તેનું અનુકરણ કર્યુ છે, અને શુભકર્માની સાથે સહકાર પ્રશસ્ય છે અને દુર્ગુણેા તથા દુષ્કર્માની સાથે અસહકાર પ્રશય છે. કોઇ પણ પ્રજા તથા કેઇ પણ દેશની સાથે જ્યાં પ્રેમ એકય છે ત્યાં સડકાર છે. આજની બગડેલી દુનિયા “હાલમાં યૂરોપ વગેરે દેશેામાં યુધ્ધ પ્રસગે અધમ્ય અનાય અનીતિથી યુધ્ધા થાય છે. હવાઇ વિમાનમાંથી એખ વગેરે ફેકતાં નિરપરાધી લેાકેાને નાશ થાય છે. પાંચ દશ માઈલ ગોળા ફેકનારી તે પેાના યુધ્ધાથી નિરપરાધો લેાકાના નાશ થાય છે. ઝેરી હવાથી પણ તેવી અધ હિંસા થાય છે તે શુ' સુધારે છે ? તે સુધરેલી દુનિયા કહેવાય ? કે આવાં અધ યુધ્ધથી બગડેન્રી દુનિયા કહેવાય ? તેના સ્વા, અન્યાય, પક્ષપાત દૂર કરીને વિચાર કરવામાં આવશે તે સત્ય સમજાશે, “મારા ભક્ત શિષ્યેાના આથડથી સ્વદેશ સ્વરાજ્ય શિક્ષણુતી દિશા દેખાડી છે. તેમ જ સવ વિધદેશે!ને વિશ્વસ દેશ કાવ્ય રચી બાહ્યતુ અને આત્માનુ સ્વરાજ્ય સમજાવ્યું છે. તેમાં મારા ધાર્મિક પારમાર્થિક આશય છે. બ્રિટીશ રાજ્યદ્રોડના એક વિચાર માત્રને પણ સ્વપ્નમાં પણ કરી શકું નહિં, પણ મને જે સત્ય સુજે તેનેા ઉપદેશ, સવિશ્વને પ્રેમે સમભાવે આપી શકું. આત્મરૂપ જન્મભૂમિની સેવા કરવી એ મારી ઔપદેશિક ફરજ છે, તે માટે જે લખાયુ, તેમાંથી `સદૃષ્ટિની પેઠે સત્ય સારુ ગ્રહણુ કરશે. બ્રિટીશ રાજ્યના આશ્રય નીચે રહીને અને બ્રિટીશ રાજ્યના હુકમેને પાળીને હિંદીએાએ પ્રજાપણું જાળવી રાજ્યદ્રોહ અને કાયદાને ભંગ નહીં કરતાં સ્વરાજ્યના હુકાને પ્રેમ-વિનયપૂર્વક માગવાની નીતિ અખત્યાર કરવી. ગાંધીજી અસહકાર અને સત્યાગ્રહ કાયદા ભગની લડત જે ચલાવે છે તેથી કંઈ એકદમ તુ સદ્ઘ સ્વરાજ્ય મળનાર નથી, તેમ જ અસડુકાર તથા કાયદાભંગની લડતથી ગાંધીજીને એક વાર પાછા પડવાને વખત આવશે. હળવે હળવે વિનયથો આગળ વધવું જોઇએ. ” ચરિત્રનાયકના આ વિચારાને-તે સમયના દેશ-કાળ લક્ષમાં લઈને વાંચવા-વિચારવા સૂચવીએ છીએઃ અને તે આમાંથી તેએશ્રીની સ્વદેશકિત, સાત્યકિત ને દૂરદર્શિતા આપેઆપ જણાઇ આવશે. કેટલાક વિધાના તેા ભવિષ્યવાણી જેવાં લાગશે. For Private And Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ચરિત્રનાયકના પટ્ટધર આચાર્યશ્રી ઋદ્ધિસાગર સૂરીશ્વરજી For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ગુરુદેવશ્રી સુખસાગરજીની પ્રતિમા [ મહેસાણા ] સમાધિમંદિર–મહેસાણા આચાર્યશ્રી ઋદ્ધિસાગરસૂરિજી બે બાજુ : શ્રી મહિમાસાગરજી : શ્રી દક્ષસાગરજી For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.ore [ ૨૦ ] નિજાનંદમાં મસ્ત યાગી અલગ હુમ સબસે રહેતે હૈ, જરા અેઅેસે મિલતે હૈં, とき મિ સા લે તાર ત મુ રા; મિલા લેા જિસકા જી ચાહે, થી આનંદઘનજી ને શ્રી. દેવચંદ્રજીના પગલે જનારા સૂરિશજ જાણે હવે ધીરે ધીરે પ્રવૃત્તિમાંથી હઠતા જતા હતા. સાબરમતીનાં તીર, વીજાપુર, મહુડી ને પેથાપુરનાં વાંઘાં એમને પ્રિય બન્યાં હતાં. દુન્યવી સંબંધેા, દુન્યવી માનાપમાનેામાંથી જાણે દૃષ્ટિ ખેસવી લીધી હતી. સર્પરાજો, વનેચરે, વનપ’ખેરુએ ને વનનાં તે ગામડાંનાં માનવીએ સાથે એ જીવન ગુજારવાના શૈાખીન બન્યા હતા. સાબરનાં નિન, ભેંકાર,સુંદર વાંઘાંએ વચ્ચે ‘ સોહમ્ ’ને નાદ્ય જપતાં જપતાં સમાઇ જવાની ઝંખના જાગી હતી. તેએ કહેતાઃ “ પેથાપુર ને વીજાપુર તરફના પ્રદેશ ભકિતપ્રદેશ છે. હુયેાગની સમાધિમાં રહેવા માટે ન ઢા અને સાબરમતીના કાંઠા ઉત્તમ છે. આ બાબતને સ્વાનુભન્ન છે. વીજાપુર, પેથાપુર, આગલેડ વગેરેની આસપાસના સાબરમતીને પ્રદેશ હઠસમાધિ સિદ્ધ કરવા માટે ઉત્તમ છે. સિદ્ધાચલ, ગિરનાર, આબુજી ને તાર’ગા વગેરેના પ્રદેશેામાં અનેક મુનિવરેએ સમાધિ કરી છે. ’” Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા અબધૂત જોગીને આમ પ્રકૃતિના વિશાળ પાલવમાં સમાઇ જવાની ઝંખના જાગી હતી. કવિત્વના એ ઉપાસકને સ્વયં જીવનકાવ્ય સ્ફૂર્યું હતું. પ્રકૃતિ રમ્ય બનીને એની આજુબાજુ પથરાઇ પડી હતી. આજ ઘરઆંગણું કેને ગમે છે ? પારકું એટલું પ્રેરક બન્યું છે; નહિ તે પ્રકૃતિસૌંદય ખેાજવા દૂર દેશ જનારાએ માટે અહીંના એકાદા પચાસેક માઈલના વિસ્તારમાં શુ રમ્યતા ભરી હતી ! મહાકવિ નાનાલાલના શબ્દોમાં એ વર્ણન વાંચીએ, અને તા જ આપણા ચરિત્રનાયકે પસંદ કરેલા ભૂમિભાગની ક્દર કરી શકીશુ. કવિવર લખે છે કે, 66 સાબરના એ ઉપરવાસનાં તીધામે, મહીસાગરના કાતરાંને ઘડીક વીસરાવે For Private And Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૮ યોગનિષ્ટ આચાર્ય એવાં ઝરણવિશાળ સાબરનાં વાંઘા, મહા કમળ ભરેલી એ સાગર-હાથમતીની બોખ, એ વન, એ વગડા, વર્ષાનાં એ જલપૂર, દીપડા અને દીપડા જેવા નરનારના એ વાસ, અમે શહેરવાસીઓએ વિસારે પ્રકૃતિવૈભવી અને ઈતિહાસપ્રશસ્ત એ ગુર્જર દેશ ભાગ ! “માણસા-વરસોડાના વનરાજવંશી ચાવડા રાજે ત્યાં છે. બ્રહ્માવતના ત્રાષિવંશી ત્રષિસંતાને ત્યાં છે, દેશાવર ખેડનારા વૈશ્યવરો ત્યાં છે, એ તમારી ગુજરાતની ભીતરિયા ભૂમિ ! સિદધપુર ઉપર કાળનો પંજો પડ્યો. કેટલાક તરવાડીઓ-ત્રિવેદીએ-ત્રિવેદવેત્તાઓ ને દવે-દ્વિવેદીઓ-દ્વિવેદત્તાએ વોરા થયા અને આજે સિધપુરમાં ઉદ્યાનો માંડી વિરાજે છે. કેટલાક કાળધર્મ પામ્યા ને સરસ્વતીનાં નિર્મળાં નીર રુધિર રંગે રંગાયાં. કેટલાક સ્વધર્મપ્રેમીઓએ સ્વધર્મ રક્ષાર્થે જન્મભૂમિ ત્યાગી અને દિશા દિશામાં નવા વાસ વસાવ્યા. એમાંના કેટલાક ઋષિપુત્ર પૂર્વમાં પરવર્યા. સાબરમતી ને હાથમતીના કમળજૂથ પાથર્યા સંગમતીર્થની ચે ઉપરવાસ વનવગડામાં વાસો કી, અને ઉત્તર–સાબરમતીની ઊંચી ભેખડનાં ઊડાં વાંઘાંઓને સચેતન કીધાં, એમ સરસ્વતી ભાંગી, ને ઉત્તર સાબરમતી વસી. કોટયર્ક પ્રભુના યાત્રિક ખડાયતામંડળે હાથમતીની એ બોખ દીઠી છે. જેનાચાર્ય શ્રી બુધિમાગરજીના મહૂડી તીર્થના તીથી ઓએ એ સરોવરવિશાળી જળકમળવાડીઓ દીઠી છે............સરસવતી તીરનાં ગુર્જર સંસ્કૃતિનાં સંસ્કાર–ખંડેરો આજે યે ત્યાં સાગર-તીરે છે. પાટણ સ્થાપનાર આદિ ગુજરેશ્વર વનરાજ મહારાજના રાજવંશજોના આજે પણ ત્યાં આસપાસ રાજ્ય છે. પૂર્વમહિમાને સ્મરાવતા આજે પણ ત્યાં બ્રહ્મવિદો ને જૈનાગાર્યોના આશ્રમો છે, સાબર સમી નદી છે, નદીનાં વાંઘા છે, ભેખડો છે, ઘાટ છે, વન છે, તીર્થો છે, ગુર્જર સંસ્કૃતિ ને સંસ્કારનાં ખંડેર છે; પણ એ સરસ્વતીતીરનાં ઈતિહાસખંડેરો છે. જગતભરનાં ઈતિહાસખંડેરે જેટલાં યાત્રાગ્ય છે, એટલે એ સાબરતટ છે. ૮૪ પેથાપરના ધાટ વટાવીને ઉપરવાસ જાએ. એ પાવે એ ઊડાં વાંધાઓથી રક્ષાયેલા, સાબરતટની ટેકરીટોચરેખા, અહમદશાહના સાદરાનાં કિલોખંડેર આવશે........ જનવા આઘે વનરાજવંશી રાવળજીનું માણસા છે, એથી જનવા ઉપરવાસે મહીસાગરના મહાકતર સમાવડું અધક ગાઉનું વરસોડાનું વાંઘુ છે, ને સાતેક દાયકા પર ઋષિરાયજી ત્યાં રહેતા. એની વે ઉપરવાસે સાબરભેખડે મહૂડીનું તીર્થ છે, જ્યાં જૈન જોગંદર, અલખના અવધૂત શ્રી બુદિસાગરજી દોઢેક દાયકા પૂર્વે હતા; ત્યાં હાથમતી અને સાબરમતીનું સંગમધામ છે. ત્યાં કમલે ને કમલિની એનાં સાબરનાં જીવન છે. અને એથી યે ઉપરવાસે છે સત્તાવીસ તાલુકાના સાબરતટને દેશભાગ, આગડ ને કલેડી, ખેડાવાડા, ઈલાલ ને વસ્તાપુર વ વ. For Private And Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિજાનદમાં મસ્ત ચેગી ૩૩. “ તમારી સમીપમાં છે. સામર-હાથમતીનુ' સંગમતી અને પદ્મવન પાથર્યા જલઝુ ડા. કલિનીએ પૂરબહારમાં ખીલ્લી હાય, અન્યત્રવિરલાં કમળવના પ્રફુલ્લેલાં મહેક મહેક થતાં હોય, આયુષ્યને અને આત્માને પરમલિત ને પ્રસન્નચિત્ત કરતાં હાય, ત્યારે શરદૃપૂર્ણિ માએ, એ કમળવનના તી મેળે ભરા અથવા એથી યે સમીપમાં છે સાબરસાહામા સપ્તનાથ........તમારું આંગણું સામરસેહામણુ છે, ગુજરાતને તમ આંગણે નાતરે, તે તમારા સ્થાનમહિમા જનતા જાણશે ને માણશે. ’ મહાકવિ નાનાલાલ, જેએને જનમ જોગ દર ને અલખના અબધૂત કહીને સંબોધતા એ સૂરિરાજની પ્રિય વિહારભૂમિનુ મહાકવિના શબ્દોમાં આ વર્ષોંન છે. મહાકિવ ખુદ ચરત્રનાયકના જયંતી–ઉત્સવમાં વીજાપુર આવેલા ને પેાતાના મનના ઉમળકો ઠાલવેલા.x સાબરમતીનાં નીર, એને સુંદર તીરપ્રદેશ, હરિયાળા ડુંગરા, અને માતાની ગેદ જેવી ગુફાએ ( આઘા ) અને એની વચ્ચે એસી સેાહ' ના જાપ જપતા આ જોગી અદ્ભુત લાગે છે. મનના મેલ ટળ્યા છે, દિલના દાઘ ગયા છે, દેહનાં અભિમાન ગયાં છે. બાળુડા જોગી જાણે રમણે ચઢયા છે. અદ્ભુત છે એની એ રમત ! ×કેાઇ વાર પેથાપુરના રુદન ચાતરાની બાજી ચાલ્યા જાય છે. દૂર દૂર આંઘામાં ઊતરી જાય છે. એકલા છે. ઝાડીમાંથી અચાનક એ સુવર નીકળે છે. નાની નાની દતાળી માણસને છેઢવા પૂરતી છે; પણ અહીં કેાને ડર છે! સુવા જુએ છે, પેલા ચાલ્યે આવતા આદમી. પેાતાની એડ પાસે એ ધ્યાન ધરે છે, અડધા કલાક વીતી જાય છે, સૂરિરાજ ખડા થઇને ચાલતા થાય છે તા. ૧૭-૧૧ ૧૫ની રાજનીશીમાં લખે છે: “ નિ ય દશાની પરીક્ષા કરવા ધ્યાન યુ'. આત્માની નિભ યતા અનુભવી. ’’ વળી એક ઔર દશા નિ યતાની દેખાય છેઃ ચરિત્રનાયક પેથાપુરના ગોળીબારના મેદાનમાં પાંચ શ્રાવક-સતાનાને યેગની પ્રક્રિયા શીખવી રહ્યા છે. પેાતે સમાધિ લગાવી બેઠા છે. ત્યાં ઐતરાદ્વિ દિશાનાં વાંઘાંમાંથી ફુંફાડા મારતા એક સપ તેઓશ્રીના નજીક આવી પહેાંચે. પાંચે જણા બૂમ પાડી ઊઠયા, પણ સૂરિજી ન ડગ્યા. તેમણે હસતાં હસતાં કહ્યુંઃ “ એ આપણને ઉપદ્રવ કરવા આબ્યા નથી. ’ સાપના બીજો પ્રસંગ શ્રીયુત મેહનલાલ પણ ભાખે છે. મહુડીના કેતરના વાસી મૂછાળે એ સર્પ હતા. શ્રી. મેાહનલાલ ભાખરીઆ ગભરાઇ ગયા. સૂરિરાજે શાન્તિથી કહ્યુંઃ “ એ તે સંતેાની પાસે આનંદ કરે છે, ડર મા !” મહાકવિ નાનાલાલે વિ. સં. ૨૦૦૦ના પોષ વદ ૧૩ ના રોજ મુંબમાં આપેલ ભાષણમાંથી. ×પેથાપુરથી મેરીજ જવાના રસ્તાથી ઉગમણી બાળુએ શ્રીમદ ફરવા જતા. અમદાવાદના પટેલ શિવલાલભાઇ રતનલાલ અત્રેતા સરકારી કારભારી હતા. એક ચૈતરે ત્યાં હતા. અને ગુરુ-શિષ્ય ત્યાં બેસી પશ્ચાતાપ–પ્રતિક્રમણ કરતા, એથી એનુ નામ ‘ રુદન ચેતા ’ રાખ્યું. For Private And Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૦ યોગનિષ્ઠ આચાર્ય છેલાં વિર્ષોમાં નિત્ય જંગલનો સહવાસ, અને તે પણ નિર્જન જંગલોને ! શહે૨માં માણસથી માણસ ભટકાય એમ જંગલમાં જાનવરે જાનવર અથડાય ! એકાદ વાર વાંદ. રાના શિકારે નીકળેલા દીપડા પણ મળેલા. સૂરિરાજ નજીક પહોંચી જતાં તેઓ શિકાર છોડી ચાલતા થઈ ગયા. કેઈક વાર કરુણ દશ્ય જોતાં તેઓ વ્યાકુળ થઈ જતા. એક વાર પાદરાના વકીલ શ્રીયુત મેહનલાલ હેમચંદ સાથે માણસાના કોતરોમાં ફરતા હતા. અચાનક એક વાંદરો કૂદતાં ઠેક ચૂક ને કોતરમાં પડશે. સાથે જ કૂતરા દોડયા. સુરિરાજે બૂમ મારીઃ “ વકીલજી, દોડ, દોડ, પેલા કૂતરા વાંદરાને ફાડી ખાશે.” બીજા દોડે એ પહેલાં પોતાને જબરદસ્ત દંડ ઉપાડી પોતે જ દોડયા. રસ્તો સાર ન હોવા છતાં ઠેકતા-કુદતા ત્યાં પહોંચ્યા; પણ કુતરાઓએ કામ ખલાસ કર્યું હતું. પીંખી નાખેલા વાંદરા પાસે જઈ કાનમાં નવકારમંત્ર સંભળાવતાં સંભળાવતાં સૂરિરાજે ગદગદ કંઠે કહ્યું: “હે ભાઈ, તારી શુભ ગતિ થાઓ !” અને સ્વાભાવિક છે કે, આટલી નિર્ભય આત્મદશા પ્રાપ્ત કર્યા પછી સ્વાથીલું જગત યોગી પાસે કંઈ કંઈ માગવા પણ આવે ! જગત તે સ્વાર્થપૂજા કરવાનું રસિયું છે ! દેવ હોય કે ડાકણ, સંત હોય કે શેતાન, માણસ હોય કે દેવ, પોતાની સ્વાર્થ સાધના માટે એ સહુને પૂજે ! આ પવિત્ર આત્માની ખ્યાતિ થતી ચાલી. ઈઅિછત-પ્રાપ્તિ માટે અનેક રોગીયાં– દેગીયાં આવવા લાગ્યાં. આ ગીના હૃદયમાં સદાકાળ સહુના કલ્યાણના મંત્રો રટાતા હતા. માગનારને માગ્યું મળતું પણ ખરું ! જેને ફળે એ મહિમાને વિસ્તાર કરે. - જંગલમાં ગયેલા મહાન યોગી આનંદઘનજીને એવી વીતી હતી, તે બીજાની શી વાત! અપુત્રી આ રાજાએ હઠ લીધી કેઃ “વચનસિદ્ધિવાળા છે, મંત્ર આપે, જેથી પુત્ર થાય.” યોગીરાજે છૂટવા ઘણું કર્યુંપણ પેલો રવાથી પ્રાણીઓ એમ કંઈ છેડે ! ગોએ મંત્ર આપે. માદળિયું બનાવી બાંધવા કહ્યું. વર્ષે દહાડે તો રાજને ભાવિ ધણી જન્મે. રાજા તે ઠાઠમાઠથી યેગીરાજ આનંદઘનજીને વધામણે ચાલ્યો. જંગલની કઈ ગુફામાં બેઠેલા યોગીએ કહ્યું: “ભેળા રાજા, ચીઠ્ઠી ઉઘાડ! વાંચ તો, કયો મંત્ર છે!” રાજા માદળિયું તોડી વાંચે છે. “રાજાકી રાણી કો લડકા હે તો ભી આનંદઘન કે કયા, ન હો તો ભી કયા.” સહુ વિસ્મય પામ્યા. રાજા કહેઃ “યોગીરાજ, તમારું વચન ને મારી શ્રદ્ધા ફળી. ' એમ સૂરિરાજ જેમ જેમ બધાનો સંગ છાંડતા ચાલ્યા, એમ એમ એમના સંગી વધવા લાગ્યા. અમદાવાદના શેઠ જગાભાઈ જેવા આવે: “ બાપજી, મલબાર ટીંબર નામની કંપની કાઢી છે. ) For Private And Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિજાનઢમાં મસ્ત મેગી હજી એ પૂરું કહે તે પહેલાં ચરિત્રનાયક ૮પ લઇને મેન્રી દે! ઝાડ વાઢવાને! ધધા ? અંધ કર !” ' Acharya Shri Kailassagarsuri Gyanmandir 31 ખાટું કર્યુ. લીલાં પણ કંપની લાખોની થાપણથી શરૂ થઇ ગઇ હોય. હવે બંધ કરવી એક માણુસના હાથની વાત ન હોય. આખરે શબ્દો સાચા પડયા. કંપની શરૂ થતાં પહેલાં તૂટી ગઈ. કેસ ચાલ્યે. દીવાની ને ફેજદારી ચાલી. સજા થવાને ઘાટ આવ્યું. જગાભાઈ શેઠ સૂરિરાજ પાસે આવ્યા, બહુ બહુ વિનતીએ કરી. આખરે એક માળા આપીઃ “ ગણજો, કર્યાં કમ કદી છૂટતાં નથી; છતાં ધર્મ પસાથે સારું થશે. ” દંડ તે ધ્રુવે પડચે, પણ જેલની સજામાંથી છૂટી ગયા. શેઠ જગાભાઈનું નીમ હતું કે સૂરિરાજનાં દર્શન કરીને અન્નજળ લેવુ દોડતી મેટરે તેઓ વીરચંદ ભગત સાથે પેથાપુર આવ્યા; ને સૂરિરાજનાં દર્શન કર્યાં. 77 અને આવા તે અનેક કિસ્સા કહેનારા અમને મળ્યા છે. કાકને પેટની પીડ મટી, કાકને સંસારની પીડ મટી. કેક કહ્યું: “ એમણે ના કહી, હું ન ગયા ને મને લાભ થયે. શેઠ વીરચંદ્ર કૃષ્ણાજીને જન્મથી પેટની પીડા. વર્ષો સુધી સંબંધ રહ્યો, છતાં સારું ન કર્યુ”. એક વાર પ્રતિક્રમણ વખતે જ પીડ ઉપડી. સૂરિજીએ આદ્યા ફેરબ્યા ને સારા થઇ ગયા, જન્મના રાગ ગયેા. એક સાધ્વીજીને રાતે સર્પ કરડયે, માત્ર પાણી મેાકલાવ્યું ને સર્પ ઊતરી ગયા. એક બીજાને કરડયેા, કહ્યું; “ નહીં ઊતરે. કાળ ચાઘડિયે કરડયા છે. ’’ વીજાપુરના વતની વકીલ ચુનીલાલ દુર્લભદાસ એલ એલ. મી.ની ઢમ ભરતા હતા. માંદગીના લીધે તૈયારી કરી શકયા નહેાતા. પરીક્ષામાં બેસવાને વિચાર નહેાતા, સુરિરાજે કહ્યુંઃ “ એસ, સહુ સારાં વાનાં થશે. ” બેઠા ને પાસ થયા. ઘનિષ્ટ પરિચય ધરાવનાર શ્રી. ભાખરીઆ કહે છેઃ “ મને ટાઈ ફેઈડ તાવ હતા, દાક્તરે ચિંતા કરતા હતા. ટેમ્પરેચર હઠે જ નડે. મહારાજશ્રી ઘેર આવ્યા ને કહ્યું કાં છે તાવ ?” અને જોયુ તેા તાવ નીચી ડીગ્રીએ જતા હતા. સવારે તે સારું હતું. For Private And Personal Use Only 66 ચાતુર્માસ પ્રસંગે કાઇક વાર શ્રાવકોને મેલાવીને સૂરિજી કહે: “આજે સ્ટેશન જો, કેઇ આવનાર છે. ” 66 પણ કોઇને કાગળ તા નથી.’’ “ છતાં જજો. '' ને એ દિવસે મહેમાને આત્રે જ, આવા અનેક વિશ્વાસપાત્ર ને વકીલજી જેવા માણસા પાસેથી મેળવેલા પ્રસગે નેાંધી શકાય છે; પણ સુજ્ઞ વાચક, કદાચ ડેકું હલાવશે. ના રે ભાઇ, આવુ તે હોય આ કાળમાં ? તમે ડિંગ દીધે રાખેા મા. અમે કહીશુ, સ્વામી રામકૃષ્ણ પરમહ ંસે જુવાન વિવેકાનન્દને અંગૂઠો દાખી પ્રભુ Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૨ થોગનિષ્ઠ આચાર્ય તિનાં દર્શન કરાવ્યાં હતાં, ને નાસ્તિક સમા શ્રી વિવેકાનંદે કર્યા હતાં તમે શું એ માની લેશે ? અમે કહીશું. મુનિ દેવેન્દ્રસાગર અને ભાખરીઆ પોપટલાલને તેઓએ આત્મજ્યોતિનાં દર્શન કરાવેલાં. તમને તરત અશ્રધ્ધા લાધશે. કહેશે કે વળી આ જમાનામાં જૈન સામાં આવું શહુર કયાંથી? - તમારી એ વાત અમે પણ માનીએ છીએ. ગીની અદ્ભુત વાતો માનવી માનો શકતો નથી. દિન દિન માયકાંગલે બનતે સમાજ હળવદીઆ બ્રાહ્મણ સો લાડુ ખાતા, એ વાત આજે નહિ તે પાંચ વર્ષે ગપ માનશે, ને રામમૂર્તિ છાતી પર હાથી ઊભે રાખતો-એ વાત એક દહાડો ઠંડાં પહારનાં ગપ્પાં મનાશે. જમાનાને પોતાના ગજથી સહ માપે છે. વિજ્ઞાનને નામે ગમે તે વાત સ્વીકારવામાં સંકોચ ન અનુભવતા, આત્માના સામર્થ્યની વાતો આવતાં-શંકા કરવા લાગે છે. મંત્રની શકિતથી સહુ કોઈ આજે અવિશ્વાસુ છે, કારણ? કારણ એ કે એવું નિષ્કલંક વજાંગ બ્રહ્મચર્ય આજે કોઈએ જોયું નથી આત્માની એવી નિર્ભયતા જાણે લગભગ અદ્રશ્ય બની છે. ઇમાન નથી, ધર્મ નથી, લુચ્ચાઈ છે, સગવડી એ ધર્મ છે. માન્યા માટે માથું આપવાની તમન્ના નથી. એવામાં સ્વાર્થ ની મેટાઈ છે. નિષ્કલંક ચારિત્ર્ય આજે દુર્લભ બન્યું છે. મૃત્યુભયની બેપરવાઈ આજે દેખાતી નથી. કલ્યાણ ને પ્રેમનો ઝરો હો માનવીના હદયમાંથી શેષાઈ ગયેલ છે. ચિંતા, અસંતોષ ને ઈર્ષા આજે માનવજીવનનાં વિશિષ્ટ અંગ બન્યાં છે–મેટાઈમાં ખપ્યાં છે. દેહનું જ પૂરું ભાન નથી, ત્યાં આત્માની યાદ કોને હેય ! - પ્રેમનો એ અફાટ ઝરો, બ્રહ્મચર્યને એ મહાન પ્રતાપ, આત્માનું એ દિવ્ય સામર્થ્ય જ્યાં ભેગું મળવું ત્યાં જે કાર્ય થાય તે આજે ચમત્કાર લાગશે. માકડના ચટકાને મેહના ચટકા ગણી આનંદ માનનાર, લીંબડાને, કૂતરાને, નદીને પિતાનાં ભાઈ લેખનાર દિવ્ય પ્રેમીને શું અશક્ય છે? - તા. ૧૫-૧૦-૧૯૧૩ “ આસો સુદી પૂર્ણિમાએ કેવળ કુભક પ્રાણાયામ કર્યા બાદ, એકાગ્ર થવાથી એકદમ દશ્ય ને કટાના ભાવ વિલય પામવાની સાથે ઝળહળ જ્યોતિનો પ્રકાશ થયો. એ પ્રકાશમાં હું દેખું છું, અને જ્યોતથી દેખનાર ભિન્ન છે, એ ભાવ રહ્યો નહિ. આમાતિમાંથી ઉત્થાન થયા બાદ આનંદનું ઘેન ઘણા વખત સુધી રહ્યું. દેવેનદ્રસાગરને ગળે વખતે આશીર્વાદ આપ્યો હતો, તેથી તેને આધિન પૂર્ણિમાએ જ્યોતિનો પ્રકાશ થયો હતો. ઘણુ ભકતોને પણ તે સરળ થયો છે. આજ સુધી કોઈને નિષ્કલ થયો નથી. આત્મતિની સાક્ષી આત્માનંદ પુરે છે. આમતિનાં દર્શન કરવાનો અનુભવ વિશેષ રીતે કરવાની જરૂર છે.” [ રોજનીશીમાંથી ] For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિજાનંદમાં મસ્ત યોગી ३४३ ચરિત્રનાયક લખે છે, “એક વાર કબૂતર પર કવિતા લખતાં કબૂતર બીજી પંકિતએ ડાયરી પર બાવીને બેઠું.” ઝવેરી મૂળચંદ આશારામ કહે છેઃ કૂતરાને જોઈ તેઓ પ્રેમભરી વાણીમાં કહેતાઃ કૂતરશીભાઈ, છે તો મજામાં ને !” પણુ જવા દો આ વાત ! જ્યારે કોઈ આત્માનો સંગી મળે ત્યારે એને નિર્ણય કરશું ! સૂરિરાજના આનંદના પ્રસંગે પણ અદ્ભુત હતા. બાળકની જેમ હસતા, કિશોરની જેમ ગેલ કરી ઊઠતા. એટરમલજી નામના એક મારવાડી ભકત હતા. અદભુત આજ્ઞાપાલક. એની દીક્ષા લેવાની ઈચ્છા હતી. સુરિરાજ ચાહતા હતા કે વધુ ધમાલ વગર દીક્ષા આપી દેવી; પણ ગામમાં ખબર પડી ગઈ, ને સહુ આવી પહોંચ્યા. બધાએ આમ કરવાનું કારણ પૂછયું, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું દીક્ષા-ઉત્સવ તે એવાનો શેભે કે જે કાં તો લમી તજીને આવતો હોય, કાં સરસ્વતી લઈને આવતો હોય; બાકી શા વરઝોળા !' આ ઓટરમલજી-સુનિવેશે ઉત્તમસાગરજી, સૂરિજીના અનન્ય ભકત હતા. એક વાર સૂરિજીએ હસતાં હસતાં કહ્યું: “મારી ગમે તેવી આજ્ઞા પાળે તેવા કોઈ શિષ્ય છે ખરો.” ઉત્તમસાગરજી પાસે હતા, તેમણે કહ્યું: “ કૂવામાં પડવાની આજ્ઞા કરો તે કૂવામાં પડું, આજ્ઞા આપે !” નહી પાળી શકો આજ્ઞા !” “ જરૂર પાળીશ. ” “તો ચાર પદો કાઢીને માંડો દેડવા !” કૂવામાં ઝંપલાવવું સહેલું હતું, આ કાર્ય મુકેલ હતું. એ રીતે સૂરિજીએ એમના અભિમાનને ફટકો માર્યો કે માનવીએ મગરૂરી ન કરવી. આજે જ્યાં પ્રેમ ત્યાં કાલે પ્રેમાભાવ થતાં વાર લાગતી નથી. ભકતો કહેતાઃ “સાહેબજી, લોકો ટીકા કરે છે કે, આપ હમણાં હમણાં જાત્રાએ જતા નથી. ' શું જાત્રાએ જાઉં ?” ને સુરિજી ક્ષણભર સમાધિમાં સ્થિર થઈ ગયા. થોડી વારે જાગીને કહ્યું: “ યાત્રા કરી આવ્યો એટલો આનંદ મળી ગયો, બાકી તે જગ જે કહેતું હોય * પ્રસંગે સુ અને તેના શિષ્ય-પટશિષ્યનો દાખલે યાદ કરવા જેવો છે. રાજભયથી પીટરે ત્રણ વાર ઈસૂને એળખતા હોવાની ના પાડી હતી. For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૪ યોગનિષ્ઠ આચાર્ય તેને કહેવા દે ભાઈ, પેલું યાદ છે ને ! “એક કડાં દ્રઢ બં, તે તેની પાસમે !” | દેહવિસ્મૃતિની એ અદ્દભુત પળોનો આનંદ જગતની ટીકા માટે કેમ ફિકો પડે ? જગને સંતોષવા જતાં સાધુઓએ શું ગુમાવ્યું નથી ? આપણા મનોભાવો-આત્મિક વિચારો મારી નાખી, દુનિયાની સાથે સુલેહ કરી લીધી તે પણ શું કમાણી થઈ? તેઓ એક પત્રમાં પિતાના પટધરને જણાવે છેઃ “દુનિયાની દૃષ્ટિએ ધર્મ સાધીએ તો સાધી શકાય નહીં, દુનિ. યાની પ્રતિષ્ઠાથી આત્મા બંધનમાં પડે છે, ને પડશે. માબાપના ત્યાગકરતાં બાહ્યની અજ્ઞાન પ્રતિષ્ઠાનો ત્યાગ કરવો કઠણ લાગે છે.” આતમ સામે ધર્મ કયાં, ત્યાં જનનું કામ ? જનમનરંજન ધ મેં નું, મૂલ ન એક બદામ. અને આટ આટલી રસવતી જમ્યા પછી આંકડાશાસ્ત્રની ખીચડી નથી ગમતી. એમણે ક્યાં ચતુર્માસ કર્યો, કઈ કઈ પ્રતિષ્ઠા કરી, એ કંઈ વર્ણવાની ઈચ્છા થતી નથી. રાષ્ટ્રીય મહાસભામાં રસ લઈ રહેલ સૂરિરાજે–પાસે રહેલા સિદ્ધિસૂરિજી ને નીતિસૂરિજી સાથે પુનઃ સાધુ કોન્ફરન્સને વિચાર કર્યો, વિચારને અમલ થવા કોશીશ થઈ, પણ નિર્માણ નહતું. સૂરિરાજ ત્યાંથી માણસા ગયા. માણસાના રાઓળખ તો એમને ઝંખતા હતા. એ પ્રદેશના અનેક રાજાઓ તેમના રાગી બન્યા હતા. અહી તેઓ લેદ્રાના શેઠ ઘેલાભાઈ રીખવદાસના ઉજમણા પર ગયા, ને ત્યાંથી વીજાપુર ગયા. પાશ્ચાત્ય કેળવણી લીધેલા વર્ગને તેઓએ ધામિક જ્ઞાન આપ્યું. મેજિસ્ટ્રેટ શ્રી મણિલાલ દોલતરામ પાટણવાળા, જાણીતા નિષ્ણાત વકીલ વીરપાળભાઈ, વકીલ હીરાલાલ મુલચંદ, વકીલ નગીનદાસ જેઠાભાઈ, શ્રી. લલ્લુભાઈ અમુલખ, શા. મેહનલાલ જેશીંગભાઈ, શા. મેતીલાલ નાનચંદ વગેરેને આગમસાર, નયચંદ્ર, નવતત્ત્વ વગેરે તત્ત્વજ્ઞાનના ગ્રંશે વંચાવ્યા. - અહી થી મહુડી ગયા. મહુડીના વોરા કાળીદાસ માનચંદે ઉજમણું કર્યું હતું. તે પ્રસંગને લાભ લઈ અહીંથી તેઓ વિહાર કરીને મહેસાણા ગયા, ને ચાતુર્માસ (૧૯૭૮) ત્યાં કર્યું. અહી સૂરિરાજ તથા શ્રી. કીર્તિ સાગરજી [ આજના આચાર્ય શ્રી કીર્તિસાગરઅરિજી વ્યાખ્યાન વાંચતા. - પલટણના પઠાણને બધે ત્રાસ હતો. સાધુ શા કામનો ? તેમણે અમલદારોને મળીને તરત દુર કરાવ્યો. આ પ્રસંગે પાદરાના શ્રાવક વકીલ મોહનલાલની જેમ-મુંબઈની સુપ્રસિદ્ધ ચાની પેઢી ભાખરીઆ બ્રધર્સના માલિક મેહનલાલ સાથે ને તેમના પાંચ ભાઈ, ચંદુલાલ, પોપટલાલ, અમથાલાલ, મણીલાલ તથા ચીમનલાલ સાથે ખૂબ પરિચય થયો ને એ કુટુંબે અંત સુધી ધર્મકાર્યોમાં ભાગ લીધે. For Private And Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિજાનંદમાં મસ્ત ગી ३४५ અઢીથી તે એ સેરીસા, પાનસર વગેરે તીર્થ ની યાત્રા કરતા કાણુંદ ગયો. સાણંદ પ્રતિષ્ઠા કરી, પિથાપુરમાં છેડો નિવાસ કરી વરસેડાની પ્રતિષ્ઠા કરવા આવ્યા. (વૈશાખ સુદ ૧) અહીંથી ભેદરા વગેરે થઈ તેઓ મહુડી ગયા. મહુડીથી વીજાપુર આવ્યા. સં ૧૯૭૯ નું ચાતુમાંસ વીજાપુરમાં કર્યું. જ્ઞાનમંદિરનું કામ સંપૂર્ણ કરાવ્યું, તેમ જ , શેઠ મગનલાલ કંકુચંદનાં પત્ની મંગુબહેન પાસે વીજપુરની આથમણી દિશાએ આંબલીવાળા ખેતરમાં એક પટની જશા બંધાવી, અને એક ધર્મ શાળા પણ બંધાવરાવી. કવા પાસે હવાડો પણ થયો. આ વખતે તેમના ઉપદેશથી ઝવેરી ભુરીભાઈ જીવણચંદે રૂ. ૬૫૦૦૦ ખચી સૂરતમાં ધર્મશાળા બંધાવી, તયા પાનસર ખાતે રૂ. ૨૦,૦૦૦ ખચી ટાવર બંધાવ્યા. વીજાપુરનાં ભંગી બાળકો માટે શાળા લાવી આપી. આવી શાળા પ્રાંતીજમાં પણ ખોલાવી. For Private And Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૧ ] આત્માના ચોમાસાના ઇરછુક “અનંત ચોમાસાં વહી ગયાં, હવે આત્માનું ચોમાસું ઈચ્છું છું.” [ રોજનીશી સસારના સુપ્રસિદ્ધ પુરુષનો જે રોગે ભાગ લીધો છે; કવિ, લેખકો, વક્તા. મુસદ્દીઓ ને મહાત્માઓને જેણે પોતાના પંજામાં પકડી ધીરે ધીરે જીવન-પ્રાણ ચૂસી લીધા છે, એ ડાયાબીટીસ-મધુપ્રમેહનો રોગ ચરિત્રનાયકના દેહમાં પણ દિવસથી પ્રવેશ કરી ચૂકયેર હતો. સંસારમાં આજ સુધી એનો સફળ ઉપચાર શોધાયો જ નથી. છેલ્લાં ચાર વર્ષથી દેહનાં કણ કણ ખાતો આ રોગ વધી રહ્યો હતો. કદી આત્મશકિત એને મહાત કરી દેતી, કદી શરીર પ્રત્યેની સઢાની બેપરવાઈ એને વધારી દેતી. વિ. સં. ૧૯૮૦ માં ડા. કુપરે એમને તપાસ્યા, ને જાહેર કર્યું કે રોગ એવો વધે છે કે આ રોગી છ માસથી વધુ ન ભાળે ! સૂરિજી હસ્યા. એમણે કહ્યું: “ હજી ઘણું કામ બાકી છે. પૂરાં ન થાય ત્યાં સુધી ચિંતા ન કરશે. અલબત્ત, હવે આપણે ઉતાવળ કરીએ, એ મહત્ત્વનું છે.” અને પોતાના ભકત શ્રીયુત મોહનલાલ ભાખરીઆ પર પત્ર લખતાં લખે છે:x મારા શરીર માટે ડે. કુપરને મત જાઓ. મને તો કયારનો શરીરના ભરોસે નથી. જેટલું ચેતાય છે, તેટલું ચેકીએ છીએ. આવતી કાલે મૃત્યુ આવે તો યે આત્મા અને મૃત્યુનું સ્વરૂપ જાણવાથી નિર્ભય દશા વતે છે, આત્મશાંતિ વતે છે. હું તે કયારનો પરવારી બેકે છું. વિશેષ ભાગે કમગીની પ્રવૃત્તિ સેવાય છે.” 1 xશ્રીયુત ભાખરીઆ-ભાઈઓનું કુટુંબ સુરિજીનું અત્યંત ભકત હતું, જે આજે પણ છે. સૂરિજીને કપા-પ્રેમ વકીલ મોહનલાલ હેમચંદ, શ્રોલલુભાઈ કરમચંદ વગેરે જે ગણ્યા ગાંઠયા ગ્રૂડ પર વર્ષે For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org આત્માના ચામાસાના ઈચ્છુક ૩૪૭ અને આ પછી પેાતાના આકી રહેલા સત્તાવીશ ગ્રંથેાને એક સાથે પ્રેસને હવાલે કરે છે. એક સેા આઠ અમર શિષ્ય રચવાના નિરધાર પાર પાડવા તેઓ કટિબધ્ધ થાય છે. વિ. સ. ૧૯૮૦ નું ચાતુર્માસ પેથાપુરમાં કરે છે, ને અનેક નકલ કરનારા, પુ સુધારનારા વગેરેને એકઠા કરી કા ત્વરાથી આગળ ધપાવે છે. 66 એક પ્રૂફરીડર થાડા દહાડાથી આવતેા નથી. અરે, કટોકટીની વેળાએ આવા વિલંબ કેમ ચાલે ! પ્રશ્નીડર કહે છે કે, મારી મા માંદી છે, શું કરું ! થોડી વાર પછી સૂરિજી મેાલ્યાઃ “ વારુ, આ મારાં એ પડખાં પર હાથ મૂક તા ?” ગરમ લાગે છે. ’, “ તારી માતાના તાવ આજથી ગયા, ઝડપ કરેા, ભાઈ !' તેમાં શ્રી. ભાખરી રીઆનુ ટ્રૅક જીવન Acharya Shri Kailassagarsuri Gyanmandir ફેંટુંબ પણ અગ્રગણ્ય છે. સૂરિજીએ સ્વહસ્તે આલેખેલુ સ્વ. શેડ નગીનદાસ ભાખઅહીં વાચકાની જાણ માટે આપવામાં આવે છે. સૂરિજી લખે છે, કે જીવનચરિત્ર એ ભૂતકાળમાં થયેલા સત્પુરુષેાના આદરા જીવનની રૂપરેખા હાઈ, નવાં જીવન ઘડવામાં માદક ભોમિયાની ગરજ સારે છે. જીવનચરિત્ર આપણને કવ્ય, ત્યાગ, દયા, પાપકાર, દેવગુરુધમ અને સ્વદેશની ભકિતનાં જ્વલંત દૃષ્ટાંત પૂરાં પાડી આપણા ભાવિ જીવનમાં નવીન ચેતનાના જ્યોતિ ચમત્કાર ચમકાવી, કત વ્યતાના પંથે દોરી જાય છે, · સ્વ. શેઠ નગીનદાસ ભાખરીઆનું સ ંક્ષિપ્ત જીવનચરિત્ર અત્રે આપવાની પ્રવૃત્તિ થવામાં જીવન દેરનારના હેતુ તેમના વિશિષ્ઠગુ ગ્રાનું દ ંન કરાવવાને છે. દરેક જીવનચિત્રમાંથી કાઇને કાંઇ શીખવાનું તે અવસ્ય મળે છે જ. મહુમ શેઠ નગીનદાસના જન્મ ગુર્જરરાષ્ટ્રના શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના કડી પ્રાંતના મહેસાણા નામના પ્રસિધ્ધ નગરમાં સ. ૧૯૦૪ ના કારતક વદી અમાવાસ્યાના રેાજ થયા હતા, અને આ પુત્રનાં પગલાં વખણાયાં હતાં. તેમના પિતાનું નામ રાયચંદભાઈ હતું. તેએ ( રાયચંદભાઈ) પ્રથમ ઝા પાસેના “ ભાંખર ” ગામમાં રહેતા હતા, અને આથી તેમની અટક ભાંખરીઆ રાખવામાં આવી છે, ભાંખરથી મહેસાણા આવી રહ્યા અને તપશ્ચાત વ્યાપારાર્થે ચાર્યાશી બંદરના વાવટા ગણાતા મુંબઈ શહેરમાં આવ્યા, અને જથાળ'ધ ચાના વહેપાર મેાટા પાયા પર શરૂ કર્યો, અને પુણ્ય પ્રતાપે તેમ જ પેાતાની કા - કુશળતાથી તે ધંધામાં સારુ કાવી શકયા, તેમ જ કીર્તિ, આબરૂ તથા સારી લક્ષ્મી ઉપાર્જન કરી શકયા. જે દુકાન અદ્યાપિ તેમના સુપૌત્રો ચલાવે છે. તેમને જૈનધમ અને સુગુરુ પર ધા પ્રેમ અને શ્રધ્ધા હતી, અને પાતે ધાામક નાન પણ સારુ મેળવ્યું હતુ ં, “ મેટી ઉ ંમર થતાં સુધી તેમને સ ંતાન ન હેાવાથી કાંઇક ચિંતા થવા સરખુ છતાં સમતાથી ધર્મ ધ્યાનમાં દર્શાચત્ત રહેતાં પુખ્ત વયે તેમને ત્યાં શેઠ નગીનદાસનો જન્મ થયા હતા અને કુટુંબમાં આનંદ પ્રસરી રહ્યો હતા. • આવા પ્રસ ંગે પુત્રોત્પત્તિના અભાવે ઘણાક ધજ્ઞાનતિ વેા, મેલડી, ભુઆ, દેવી આદિ મિથ્યાત્વી દેવ દેવલાંની માનતા આખડી રાખે છે, પણ મહુ મે તેમ ના કરતાં સુગુરુ ને સુદેવનાં જ આરાધન ચાલુ રાખ્યાં હતાં ને ધમ ના પસાયે તેમને ત્યાં પુત્ર થયા હતા. આ પરથી ખાસ શીખવા જેવું એ છે કે પ્રાર For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮ ગિનિષ્ઠ આચાર્ય અને બીજી તરફ પત્રોથી સહને ઉપદેશ આપે છે. પોતાના વિચાર સાથે સહમત ન થનારા પિતાના શિષ્યોની વારંવાર ક્ષમાયાચના કરે છે. વળી કોઈ પ્રતિષ્ઠાને બહાને, ઉજ, મણાને બહાને ખરચા કરાવે છે, તે શિષ્યને સૂચવે છે. “ જ્ઞાન વિના કેળવણી પામેલા શ્રાવકે હવે સાધુઓને બાવાએના કરતાં પણ બૂરી દષ્ટિએ દેખે છે. ખરચા ઓછા કરો ! અને ગુજરાતનો આ જૈન મહાકવિ, પ્રેમાનંદ કવિની બીજી પ્રતિમા શે ફરીથી ગ્રંથ સર્જનની ધૂનમાં પડી જાય છે. એને હચે જે અરમાન છે, જે અરમાન સદા છેવામાં સમાજે સૌજન્ય બતાવ્યું હતું, એ પૂરું કર્યું સંતેષ પામે છે! મીઠી પેશાબનાં દર્દીની સાથે બીજાં આનુસંગિક દર્દો એને ઘેરી વળે છે. છતાં દેડની જવાલાઓ કરતાં અંતરની વાલાએ એને વધુ બળી રહે છે. એ નિઃશ્વાસ નાખે છેઃ “ અરેરે, બ્ધમાં હોય છે તો અવશ્ય ફળ મળે છે જ, પણ નકામી ધમાલ કે બાધા આખડીએ રાખવી તે નકામું છે, તેમ જ ધર્મનો પસાય પણ આશ્ચર્યકારક છે જ. | * પુત્રપ્રાપ્તિ થવાથી તેમ જ ધર્મનો પ્રતાપ નજરે જોવાથી શેઠે કારીઆઇના સંધ કાઢવા સંવત ૧૯૧૦ માં છરેરી પાળતો સંઘ કાઢી સંધ અને તીર્થસેવાનું મહાન પુણ્ય ઉપાર્જન કર્યું. તપશ્ચાત્ આ ધર્મજિજ્ઞાસુ ભવ્યાત્માએ સંવત ૧૯૨૩ના વૈશાખ સુ૭ ના રોજ મહેસાણામાં ( મહેસાણાનું આખુ ગામ ) સર્વ કેમ થાવાળાઓને પ્રેમ વાત્સલ્ય જમણ આપી આશરે રૂ. ૧ ૦ ૦ ૦ ૦ હજાર ખર્યા હતા. આવાં સુકૃત્યો કરનાર પિતાના પુત્રને પણ તે પિતાના જ સંસ્કારો પડયા હતા. તેમ જ વિચારો પણ પિતાના જેવા જ બહેળા અને ધર્મિષ્ઠ હતા. તેમણે ગુરુ પાસે ધર્મનું જ્ઞાન બાલ્યાવસ્થાથી જ મેળવ્યું હતું. કુટુંબના સંસ્કારેએ આ જ્ઞાનને વધારે પ્રકાશ આપ્યો, અને દેવ ધર્મ તથા ગુરુ પર વધારે દઢ પ્રીતિવંત થયા. તેઓ પ્રસંગેપાત ગુરુ શ્રી મદ્ રવિસાગરજી મહારાજનો સમાગમ થતાં આ સંસારની અસારતા, લક્ષ્મીની ચપળતા વગેરેની અનિત્ય ભાવના ભાવતા અને ઉદય આવેલાં કર્મ ભોગવવા સંસારમાં રહેવા ફરજ પડી છે, એમ માની નિર્લેપવૃત્તિથી સંસારધુરા વહેતા હતા. તેમને ત્યાં તેમના જેઠ પુત્ર અમથાલાલનો જન્મ થતાં જ કુટુંબમાં આનંદ પ્રસર્યો હતો. આ શભ પગલાંના સુપુત્રના જન્મથી શેઠ નગીનદાસને ધર્મક ૫ર વિશેષ રુચિ થઈ હતી, અને છરેરી પાળતા સંધ, પિતાની માફક કાઢવા તેમણે નિશ્ચય કર્યો, અને શ્રાવક, શ્રાવિકા, સાધુ-સાવીના સમુદાય સાથે સંધ શ્રી કેશરીઆજીનો કાઢયો હતો, તથા આઠ વર્ષની વયના શ્રી અમથાલાલને કરારતુલા તેમના ભારોભાર કેશર તોલી શ્રી કેશરીઆઇને ( દાદાને ) કેશર ચઢાવ્યું હતું. જેમાં તેઓને આશરે રૂ. ૧૨૦૦૦ ખર્ચ થયે હતે. મહેસાણામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના મેટા દેરાસરમાં એક દેરડી નકરો ભરી લીધી હતી, અને તેમાં શ્રી મુનિસતવામીની પ્રતિષ્ઠા સં. ૧૯૫૦ માં કરી હતી. તે વખતે રથયાત્રાનો વરઘોડો ધામધૂમથી કાઢી તથા નવા કારશી કરી ધર્મપ્રભાવના કરી હતી. “ એકંદર ધર્મકાર્યોમાં મહેમ અગ્રભાગ લેતા હતા. ઉત્સાહ અને ઉમંગથી ધર્મ કાર્ય કરતાં વ્યાપારાદિમાં સંપત્તિ અને ઉજવલ કીર્તિ તેઓ પામ્યા હતા. મુંબઈમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી, અને મુંબઈના કોટના જેન દેરાસરના મેનેજર તરીકે તેમણે દશ વર્ષ સુધી કાર્ય કર્યું છે. તેમને દર વર્ષ શ્રો સિદ્ધાચળની યાત્રાર્થે જવાનો નિયમ હતો; તેમ જ શ્રી કેશરીઆઇ તીર્થ માટે પણ તેમને બહુ શ્રદ્ધા અને પ્રેમ હતો અને વખતોવખત ત્યાં યાત્રાર્થે જતા હતા. For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir આચાર્યવય શ્રી કીર્તિસાગરસૂરિજી For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyan mandir શ્રી. હર ખસાગરજી તપસ્વીજી શ્રી. નરેન્દ્રસાગરજી For Private And Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માના ચોમાસાના ઇચ્છુક ૩૪૯ અને કઈ સમજનાર ન મળે !” એ ધગધગતી વાલા-અંતરની, આદર્શની, શિની, સંસારની, વ્યવહારની, વેષની એને જલાવી ગઈ. - તાવ છે, દાંતનું દર્દ છે, મેદનું દર્દ છે, નલબંધ વાયુનું દર્દ છે. અડીખમ કિલ્લે તેડવા મધુપ્રમેહ પિતાના હજારે સેનિક મોકલી રહ્યું છે, ને એ મસ્ત ફકીર લખે છેઃ “ દુનિયા અને મારા સંબંધમાં નીરસતા દેખાય છે. દેશ, કાળ, વેષ, આચારથી ભિન્ન પરમાનંદમય આત્મામાં રસ પડે છે. દુનિયાને રીઝવવા કરતાં આત્માની એક ક્ષણની રીઝમાં અનંત રસનો અનુભવ આવે છે. ” છતાંય વ્યવહાર નિભાવવા એ પિતાના પટ્ટશિષ્ય પંન્યાસ અજિતસાગરજીને પ્રાંતીજમાં આચાર્યપદવી આપે છે, ( મહા સુદ દશમ) શ્રી ઋધિસાગરજીને પ્રવર્તક પદવી આપે છે, ને શ્રી મહેન્દ્રસાગરને ગણિ પદવી આપે છે ! “ શેઠ નગીનદાસે પિતાની ચાહની દુકાન પ્રમાણિકપણે ચલાવવા માંડી હતી, અને ચહા બજારમાં ઘણી સારી ખ્યાતિ મળેલી હતી. તેઓ ઉદાર દિલના, સરળ સ્વભાવી, મિલનસાર પ્રકૃતિવાળા, સ્પષ્ટવક્તા, દયાળુ તથા આનંદી સ્વભાવના હતા. તેઓએ પિતાની પાછળ ન્યાતો કરી પાંચ ન્યાતે બેડાંની લ્હાણી કરી સાંસારિક વ્યવહારને પણ શોભાવ્યો હતો. આનંદપૂર્વક જીવન વ્યતીત કરતાં તેઓ આયુષ્ય પૂર્ણ થયે મહે. સાણામાં સંવત ૧૯૬૯ના અશાડ વદી અને બુધવારના રોજ સવારે સાડા અગીઆર વાગે ધર્મશ્રવણ પૂર્વક સ્વ.ગંગમન કરી ગયા. | “ તેમને મહાત્મા શ્રીમદ્ રવિસાગરજી મહારાજ તથા શાંતમૂતિ શ્રી. સુખસાગરજી મહારાજ પર બહુ પ્રેમ, ભકિત અને શ્રદ્ધા હતી, અને તેમનામાં ધમરુચિના જવલંત કિરણે એ જ સદ્દગુરુશ્રીએ પ્રગટાવેલાં હતાં. સદ્દગુરુ સેવાનું ફળ અલૌકિક જ હોય છે. મહુમ ઉકત મહાત્માનું કોઈ કાળે વચન ઉત્થાપન કરતા નહિ. તમને ગુરસેવાથી મહાન ધર્મલાભ તેમ જ વ્યાવહારિક સંપત્તિ થઈ હતી, તેમ જ તેમણે ધર્મા પ્રભાવના પણ ગુરુ ઉપદેશથી સારી કરી હતી, તેમ જ વહેવારિક કાર્યો પણ કુળને શોભે તેવાં કર્યાં હતાં. સંઘ કાઢીને સંઘભકિત પણ કરી હતી, આ સૌ ગુરુ ઉપદેશનાં જ શુભ પરિણામ હતાં. નગીનદાસે અમારી પાસે વ્યાખ્યાન સાંભળ્યાં છે. તેઓ કલા ગુરુ ભકત હતા. મડ્ડમ પોતાની પાછળ છ પુત્રો મૂકી ગયા છે. * ૧ અમથાલાલ, ૨ મણીલાલ, ૨ ચંદુલાલ, ૪ મોહનલાલ, ૫ ચીમનલાલ, ૬ પોપટલાલ. આ સુપુત્રો પણ પિતાની પાછળ પોતાની ચાહની દુકાન પ્રમાણિકપણે ચલાવે છે. તેમ જ ધર્મકૃત્યો પણ કરે છે. તેઓ પણ સર્વ ધર્મ માં દત્તચિત્તવાળા ગુરુભકત અને શાસનપ્રેમી છે. પૂજ્ય પિતાની પાછળ સં. ૧૯૭૯ ના માગસર સુદી છઠના રોજથી નવપદ ઉદ્યાપન મહોત્સવ ( ઉજમણું ) ઘણી જ ધામધૂમથી કર્યું હતું. ગુરુશ્રીના ઉપદેશથી છ છોડ ખાદીના ભરાવ્યા હતા ને ત્રણું છે. મખમલના ભરાવવામાં આવ્યા હતા. તેમણે પિતાના પૂજ્ય પિતા તથા પૂજ્ય માતુશ્રી બાઈ નાથી (કે જે સં. ૧૯૭૩ ના આસો માસમાં કાળધર્મ પાપેલ ) તથા મામાં શ્રી જોઈતારામ છગનલાલ દોશીના પુણ્યાર્થે ગુરુઉપદેશથી ન્યાતોને બદલે નવકારશીઓ કરી હતી. તેમ જ ઉજમણુમાં વાણીઓમાં “ શ્રી સુખસાગર ગુરુ ગીતા ' તેમ જ “ દેવવંદન સ્તવન સ્તુતિ સંગ્રહ '' નામનાં પુસ્તકે છુટથી વહેચ્યાં હતાં. ભાઈ અમથાલાલ મહેસાણાની શ્રી સુખસાગરજી પુસ્તકાલયના તથા મુંબઈ કોટની જન મિત્ર સભાના ટ્રસ્ટી તરીકે કામ કરે છે. તેમ જ મુંબઈ કેટના દેરાસરમાં પણ ચૌદ વર્ષ પયંત પિતાની માફક જ For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૦ ગનિઝ આચાર્ય મહુડીમાં પણ સં. ૧૯૮૦ ના માગસર સુદી બીજે ઘંટાકર્ણ વીરની સ્થાપના કરે છે. જૈન-જૈનેતર સહુ કે માટે એ તીર્થને જીવંત તસમું બનાવે છે. ગોધાવીની પ્રતિષ્ઠાનું કાર્ય જઈને પતાવે છે, ત્યાં ગૌતમ સ્વામીની મૂર્તિ તથા ગુરુપાદુકા પધરાવે છે. વળતાં શેઠ મણિલાલ મોહનલાલ હેમચંદ ઝવેરી તથા શ્રી વીરચંદ ભગતના આગ્રહથી એક દિવસ અમદાવાદના આંબલીપળના ઉપાશ્રયે આવી રહે છે. અતિલેખન-વાચનથી શ્રમિત થયેલી આંખો માટે ભકતો ચશ્માં લઈ આવ્યા છે; પણ પહેરતા નથી. કોઈ આગ્રહ કરે તે કહે છે: “ભાઈ, હવે આ છેલ્લે વરણુગિયાવેડા શા?” પાદરાથી વકીલ મેહનલાલભાઈએ વહેરાવેલી કામળ, પાંચ વર્ષની જીર્ણ થઈ ગયેલી-કાઢી નવી લેવા શિષ્ય કહેતા ત્યારે “હવે નવી કામળ લેવાની નથી, આ કામળ છેલી છે,” એમ કહેતા. કઈ તૂટેલી કાચલી બદલી નવી કાચલી ઘડા પર મૂકવા કહે છે, તે કહે છે: “ ઘણા દહાડા એણે સાથ આપ્યો, ચાલે છે. અડધી છે, તો બે વાર પાણી લઉં છું.” “ જગ જાણે ઉન્મત્ત એ, એ જાણે જગ અંધ, જ્ઞાની કે જગમેં ઈ, યૂ નહીં કોઈ સંબંધ. ” - આનંદઘનજી ને સં. ૧૯૮૧ ના માગસર સુદ છઠ ને મંગળવારે પોતાની દીક્ષાના પચીસમાં વર્ષના પુનિત પ્રભાતે નોંધે છેઃ મેનેજરનું કામ કર્યું હતું. અને હાલમાં પણ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના પ્રગટ થતાં પુસ્તકોનો પ્રચાર કરવા યથાશક્તિ ધર્મકાર્યોમાં ઉઘુકત રહે છે. “ પિતાના વિચારો અને આચારનો વારસ પુત્રોને મળે છે એ કહેતી શ્રી નગીનદાસના સુપુત્રોએ સાચી પાડી છે. મડ્ડમ નગીનદાસ ભાખરીઆના સુપુત્રો પણ ધર્મ માં સારો ભાગ લે છે. સૌ ભાઈઓનું કુટુંબ હજુ સુધી પણ સંપાજપીને એકત્ર રહે છે. તેમના હાથે ધર્મ કાર્ય થાવ ! તેમણે “ લાલા લજપતરાય ને જન ધમ” નામનું પુસ્તક છપાવવામાં (પિતાની પાછળ ઉ૦૮મણા નિમિત્તો ) મદદ કરી છે, આવાં જ સુકૃત્યે તેઓના હાથે થાય એ વાંછા છે. “ શેઠ નગીનદાસ રાયચંદ, જધમી નીતિવાળા બા ડોશ વ્યાપારી સખાવતે બહાદૂર હતા. તેમણે અમારે સદુપદેશ સાંભળ્યા હતા અને ગરીબ લોકોને ઘણું દાન કર્યું હતું તથા પાંજરાપોળા, ગરીબ શ્રાવકોમાં, દેરાસર, ઉપાશ્રય વગેરેની ટીપ માં હજારો રૂપિયા ખરચ્યા હતા, ને મહેસાણા જન કામમાં આગેવાન હતા. સદાચારી પ્રમાણિક નગીનદાસ શેડના મરણથી જિનકોને તથા મહેસાણાને ખોટ પડી છે. તેમની પાછળ તેમના સુપુત્રો એવા થાઓ, અને ધર્મની આરાધના કરો શેઠ નગીનદાસના પુત્રો ધમી, પાપકારી નીતિવાળા અને દેવગુરધર્મની શ્રદ્ધાભકિતવાળા અને પરોપકારનાં કાર્યોમાં યથાશકિત દાન કરનારા દયા પ્રેમી ગુરુભકત છે, તેમનામાં અનેક ગુણે ખીલ અને શાસનદેવો તેઓને સહાય કરો. વિ. સં. ૧૯૮૦, આશ્વિન શુકલ વિજયાદશમી લે બુદ્ધિસાગરસૂરિ For Private And Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માના ચોમાસાના ઇરછુક ૩૫ સંયમની દીક્ષાનાં રે, ચોવીશ વર્ષ પૂરાં થયાં, પચીસમા વર્ષે રે, પ્રવેશીને સુખ લહ્યાં. પંચ મહાવ્રત પૂરાં પાડ્યાં, અતિચાર કર્યા દૂર, નિયમાન ને પ્રાણાયામથી, ધમ સાધને થયે શર; આત્માનુભવ આવ્યો રે, ચિદાનંદ પ્રભુ વર્યો. સંયમ અનેક ભાષણ. અનેક ગ્રંથ, રસ્યા કરી જગસેવ, આતમને પરમાતમ કરવા, ત્યાગી મેહની ટેવ; યુરિની સ્વજો રે, ચાલી સમભાવે રહ્યો. સંયમ રાગ, રપ ને વેરના હુમલા, કર્યા મોહે જે તેહ, સમભાવે ઉપયોગે વાર્યા, પોષી પરમાર્થે દેહ; પરિપવ પ્રસંગે રે, આતમભાવે ગહગલ્લો. સંયમ ધર્મક્રિયા વ્યવહારે વર્યો, અંતર રાખી લક્ષ, નિશ્ચયથી આતમ ઉપયોગ, વન્ય ઉપયોગ દક્ષ; ગુણ ને દોષ તપાસી રે, આતમગુણ પંથે વહ્યો. સંયમ જ્ઞાન ક્રિયા ને સેવાભક્તિ, નિઃસંગ ચારિત્ર ત્યાગ, આતમના ઉપગે બાહ્યમાં, વર્યાં સાક્ષોએ ગુણાગ; બુધિસાગર આનંદ રે, આપોઆપ રૂ૫ લહ્યો. સંયમ આ “ચોવીસ વર્ષ સંયમ પાલન-ગાન ”ના ઉપર પિતે નોંધે છે કે –“ આજે ચારિત્ર -દીક્ષાનાં ચાવીસ વર્ષ પૂર્ણ થયાં. પચીસ વર્ષની વયે વિ. સં. ૧૯૫૭ ના મૃગશીર્ષ શુકલ પક્ષ છઠના રોજ ચરિત્ર-દીક્ષા અંગિકાર કરી હતી. પંચ મહાવ્રત અને છડું રાત્રિભોજન વ્રતને હજી સુધી ભંગ થયો નથી. અતિચાર પ્રગટ થતા વારી દીધા છે. ધારણા, ધ્યાન અને સમાધિથી આત્માની શુદ્ધતામાં આગળ વધી આત્મા રૂપી પરમાત્માનો સાક્ષાત્કાર અનુભવ કર્યો. [ સં. ૧૯૮૧ ના માગસર સુદ ૮ ને મંગળવાર, તા. ૨-૧૨-૧૯૨૪] - માગસર સુદ તેરશને દિવસે સાદરાના પોલીટીકલ એજન્ટને સદુપદેશ આપ્યો. જૈન ધર્મનું વિશાળ રહસ્ય સમજાવ્યું. ઈગ્લેન્ડ અને હિંદના લોકોને એક નજરે નિહાળવા કહ્યું, તે પછી માણસા, લોદ્રા, વીજાપુર વગેરે સ્થળે ફરી ધર્મપ્રભાવનાનાં કાર્યો કરતા સાંબરકાઠા પર વિચરતા રહ્યા. ફાગણ માસમાં તેઓશ્રી વીજાપુર આવ્યા. પટદર્શનવાળે અને ગુરુપાદુકા જે ખેત૨માં હતી ત્યાંને, ઉત્તર ભાગ તેમણે શ્રાવકો પાસે ખરીદાવી લીધો. “ શા માટે, મહારાજ !” “અરે ભાઈ, જમીન હોય તે સારી; આગળ કામ આવે.” For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org ઉપર યોનિ આચાય આ શબ્દો કેઇ ન સમજ્યું, પણ એ કળમેાલ હતા. વિધાતા તીક્ષ્ણ લેખિનીથી ઇતિહાસ લખી રહી હતી. એણે ચેગીરાજની કસેાટી કરવા ધારી હતી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૈત્ર સુદ પાંચમના દિવસે શ્રીરામના હનુમાન-સૂરિજીને અંગત સેવક પ્રશિષ્ય શ્રી. વૃદ્ધિસાગરજી બાર દિવસની તાવની બિમારીમાં ગુજરી ગયા. સેાળ વર્ષ સુધી આ સેવાપરાયણ પ્રશિષ્યે સૂરિરાજની સેવા કરી હતી. કંઇ આવ્યા, કઇ ગયા. કઇએ રિસામણાં-મનામણાં કર્યા, પણ આ ગુરુભકત પ્રશિષ્યે સેવાની જ્યોતિ અખડ અમાધ રાખી. સેારનું પીધું ખરી પડયું. એનું મૃત્યુ ોઇ સ્થિતપ્રજ્ઞ ગુરુજી વ્યાકુળ બની ગયા. એલ્યાઃ હું ભાઇ વૃધ્ધિસાગર, આત્મસ્વરૂપમાં રહેજે; જરા પણ ગભરાઈશ નહિ. તારી પાછળ જ આવુ છુ, ” પેાતાની ડાયરીમાં નોંધ તથા કવિતા કરતાં કથે છેઃ “ મારી પાસે ખરા ગુરુભકત આત્માથી સાધુ વૃધ્ધિસાગરજી હતા. ’ આ પછી સૂરિરાજ એકલવાયા જેવા લાગતા હતા, ચૈત્ર વદી દશમના રાજ આત્મશાંતિ માટે વીજાપુરથી મહુડી ગયા. મહુડીમાં જીવને શાંતિ મળી. આ વેળા તેમણે પત્રો મધે લખ્યાં. “ હવે આ દેહને ભરેસે નથી. હું તમાને સહુને ઘણા નમ્ર ભાવે ખમાવું છું.' "" મુનિશ્રી સિધ્ધિમુનિજી પણ વિહાર કરતા સૂરિરાજના મેળાપ માટે મહુડી આવ્યા. બંને વચ્ચે મતભેદ હેાવા છતાં બંને પ્રેમથી મળ્યા. સૂરિરાજે કહ્યું: “ તમારી જ વાટ જોતે હતા ” ને પછી તે પેાતાનાં અધૂરાં સ્વપ્નાની ચર્ચામાં પડયા. શ્રી. સિદ્ધિમુનિજીએ સંથારા જોતાં કહ્યું: “ અરે, સથારે ઘણા એછે છે. ’ ધીરેથી સૂરિરાજ મેલ્યા: “કેમ સિદ્ધિમુનિજી, તમે જાણતા નથી કે હું એક આસન પર નિરતર પડયા રહેનારા છું. આટલાયે ડુચા બીજાએ ઘાલી દીધા છે. શરીરની શી સુશ્રુષા ? ” 66 શ્રી. સિધિમુનિજી પેાતાનાં સંસ્મરણા લખતાં લખે છે કે, “ એક વાર સવારમાં મેં પૂછ્યું, તમે વધારે સમય આ સંસારમાં હયાત રહેા તે શું મહત્ કાર્ય કરે ? અથવા જો હયાત ન રહી શકે! એમ તમને લાગે તેા તમારી ઇચ્છાને અનુસરનારા શખ્સને તમે શું કરવાનું કહેા ?” “ તેઓએ સ્પષ્ટ કહ્યું: હું હવે ઝાઝો સમય કાઢીશ નહિ; પણ માનેા કે હું વધારે જીવું તેા આ મહુડી પ્રદેશમાં એક ગુરુકુલ માટે પ્રયત્ન કરુ', કે જેમાંથી સમથ નો અને એવા પિતાએ તૈયાર થાય અને સમર્થ આચાર્યાં અને એવા નિસ્પૃહીએ નિવડે; તથા નેતાએ થવાને ભેગ આપનારા પણુ પાકે. આ કાર્યાં હું ન કરી શકું તે અજિતસાગરસૂરિજી અને તમે તે કરેા એમ હું ઇચ્છું છું, ખાકી મારું લેખનકાર્યું તે મારી જિંદગીના અંત સુધી For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઇ જેનાથી બચ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સાણુંદ જૈન દેરાસરમાં સુંદર દેરીમાં આવેલી શ્રીમદ્દની આરસ પ્રતિમા For Private And Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યશ્રી કીર્તિસાગરસૂરિજી-સપરિવાર બેઠેલા : શ્રી કરુણાસાગરજી; આ. શ્રી કીર્તિસાગરસૂરિજી; પં. શ્રી મહોદયસાગરજી પાછળ ઊભેલા : શ્રી સુબોધસાગરજી; શ્રી દક્ષસાગરજી; શ્રી સુભદ્રસાગરજી; શ્રી ચંદનસાગરજી મુનિશ્રી શમતાસાગરજી For Private And Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચારિત્રનાયકના હસ્તાક્ષરા ચરિત્રનાયકના સુયેાગ્ય શિષ્ય સ્વ. શ્રી વૃદ્ધિસાગરજી મુકામ ઈડર બુદ્િસ્તાગર જીવક ડીજી શૉનાહિનપેટાઈ યોગ્ય લાભ બિન હાક્ષસત્તતબાપુ ની હતો નહાલમાં કંઈ જ વા་નેવિદેનવૃત્તઓ કરે શાનોમાં આ ના રાત વિતરક છે. આના યુદ્ધના ઉપયેગના જૂનીમુનોવખ તેજા ધારી છે. પોમેવો અનુભવદારનોતાનાઆત્મામાંમુક્તિની વ્યનગીનભા સં થાપું લેખનું ઘાસ્વમહત્ત્વ ગણા ખાવુંઆત્માના મૂળતત્વ રૂપાલમાંસ્થિરતા નીપતેનો તોતમો આવતા વેદાધ્યા વિના રેહેએન વિનાનુંનથીશોવપંગાભનાંખો આત્માનાઅનુભગવત્ ખૉર્મ50 એબારગ છે શેવાબાબત) અનુભવનથાયતેઓને ની વાતમાં પળાના અનુભવાતી સંખ્યામાંવશો રામા માં મેલડીજીફોટા થયાસમાં ગણાશિવૃદ્દિનુંન આ તે અનુભવ છે. કંઈઅન્યરાશાહિ સ્વાતિ અને કાળ દ્વારાઆત્માનાઅનુભવશોર કાર્યવેત્માનાયાની જેનું કેટલખનુ ભવેલું તેમાનીનેઅન્યનામના કરવામાં પારકાને અનુભબે વાર નામ ખાવાના વપર્યાયનીયુવિાથી ખાવાનુભવ માં નવા નવાપુરી આકુલમાં મારામાંલ દવારા અનમૂનારા વિષ્ણુ વિજરૉહી છે કારતે સજાવેલી શાસનિકમાવી શ ઉ ખભાતિયામ સામગ)નો પ્રો અંતમાંથ નીત્તિ ปร » Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. હેમેન્દ્રસાગરજી For Private And Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાના ચામાસાના ઇરછુક હ૫૩ લગભગ ચાલુ જ રહેશે. ” ખરેખર તેમણે લગભગ મરણાંત સુધી તે કાર્ય કર્યા જ કર્યું. પાલીતાણાના ગુરુકુલને વધારે સારી સ્થિતિમાં લાવવા અને મહુડીના પ્રદેશમાં એક આદર્શ ગુરુકુલ થાપવા તેમની ભાવના હતી. છેલ્લાં કેટલાક વખતથી પિતાના ભકતોને પત્ર લખતાં, એમાં અંતિમ આત્મઉપદેશના આહલેક જાણે સંભળાતા હતા. એ ઉદ્ગારાનો સર્વ સંગ્રહ અહી અશક્ય છે, પણ એમાંના પાંચદસ કાગળની થેડી એક પંકિતઓ અહી ઉતારીએ છીએ. * ભાઈઓ, મુસાફરી પૂરી થઈ છે. જે કાંઈ ઈચ્છા હોય તે લઈ લો, નહીંતર પાછા -fથી પસ્તાવો થશે ? આત્મભાવે મરવું અને જડ ભાવે જીવવું એ જ જન્મ-મરણનું કારણ છે. ” જડ વસ્તુઓના સાગરમાં તરો, પણ તેની નીચે આસકિતથી ન રહે.” *વડોદરા વગેરે શહેરની કીર્તિ કરતાં ગરીબ ભકતની ભકિતમાં આનંદ અનુભવાય છે. ? * * ધનમાં ખામાં નથી ” બાહ્ય દુઃખના તાપથી આત્માનો આનંદરસ પાકે છે, તેનો સ્વાદ લેવાની જરૂર છે. કેરી તાપથી પાકે છે, ત્યારે તેમાં રસ આવે છે. ” આ સંસાર છે. સંસારમાં કંઈ ને કંઈ બાકી રહે. % ઊંટના અઢારે વાંકાના જે વાનું. સર્વેમાં કંઈ ને કંઈ કહેવાનું.” “સર્વ વાતે સંપૂર્ણતા સંસારમાં કોઈને પ્રાપ્ત થઈ નથી, અને થવાની નથી.” તારા મન પ્રમાણે સર્વ સાનુકૂળ થાય તે પછી દુઃખ કયાંથી? અને વૈરાગ્ય પણ For Private And Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૫૪ ચેાગનિષ્ઠ આચા કયાંથી થાય ? અને પછી ‘ સ’સાર દુઃખમય છે ’ એવું વીતરણ દેવનુ વાકય ખાટું થાત !” LL www.kohatirth.org આમ્રવૃક્ષ તળે આનંદ વર્તે છે. મનમાનતા વનવૃક્ષ પ્રદેશ અને એકાન્તવાસ મળવાથી ધ્યાન સમાધિની ખરી લય લાગી છે. ’” x “ તમે પેાતે જ મંડળ ( સંસ્થા ) રૂપ છે. ઉપશમ અને ક્ષયાપશમ ભાવે અંતરમાં મંડળ ભરા કે જેથી મામડળની ઉપાધિમાં નિલેષ રહી શકાય. "S X “ લાકસંજ્ઞા-કીતિ સંજ્ઞા વગેરે વાસનાએ છે, તે આત્મા નથી; તેથી તેમાં આસકત થવાની જરૂર નથી. ” X અંતરનું જ્ઞાનમળ જ્યારે માહના એક વિચારને પણ રહેવા ન દે ત્યારે જૈનત્વ પ્રગટેલું અંશે અંશે સમજવુ. 29 66 X 86 “ કરે। અને સ્મશાનેા તરફ જુએ એટલે તમાને આત્મસુખની દિશા દેખાડશે.” હું મારા સ્વતંત્ર સ્વભાવ છે. ’ ** X “ જેને જુઓ ત્યાં આત્મા જુએ ! જે વિચારે ત્યાં આત્માને વિચારો. સર્વાં ઇન્દ્રિ યાના વ્યાપાર પણ આત્માની પ્રાપ્તિ માટે થવા જોઇએ, ઔયિક ભાવમાં આત્મભાવે ન પરિણમવુ એ આત્મજીવન છે, ” Acharya Shri Kailassagarsuri Gyanmandir હું પ્રેમ-શ્રદ્ધાથી કરાડા ગાઉ દૂર છતાં, શિષ્ય પેાતાની પાસે છે, અને શ્રધ્ધા-પ્રેમ વિના પાસે છતાં કરાડા ગાઉ દૂર છે. ’’ * X અનુષ્ય સČજ્ઞ નથી. મારી અગર તમારી સત્રની ભૂલા થાય. * ત્રિહાર-શે:માસુ` સવે કમનાં ફળ છે. તેમાં ધર્મ-અધમ સ’જ્ઞા રહી નથી, For Private And Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આત્માના ચામાસાના ઈચ્છુક નથી. ક શરીર સારું થાય અગર રહી જાય, તે બંનેમાં વસ્ત્રના ગ્રહણ-ત્યાગ જેટલી બુદ્ધિ ઉપયેાગથી વતે છે. ’ નહિ. 77 CL www.kobatirth.org rk X દુઃખની પાછળ સુખ છે. સતત ઉત્સા, અભ્યાસ અને આત્મબળથી ઇચ્છિત વિન્ધાકમીની પ્રાપ્તિ થાય છે. ” - આનદઘનજીની પદવી વિના જેટલી માટાઈ છે, તેવી હાલ અન્યની દેખાતી X 64 મનના તાબામાં જ્યાં સુધી આત્મા છે, ત્યાં સુધી તે મનના કેદખાનામાં કેડી છે.” 64 X - સ્વાર્થ ગય સુસારમાં પરમાર્થ કૃત્યો સાર છે. 29 X * હું રાધાવેધ સાધવાની પેઠે ચારિત્ર-સાધનમાં ઉપયેગ રાખવા, લઘુતા, સમાનતા, વિજય એ પાતાના મિત્રો છે. તેનુ માથું માત્ર પાસે મુકવું - પરભાવમાં પડવું નહિ-પેાતાના આત્માનુ’ હિંત કરવું. * દુઃખના વખતમાં જાગત દશા રહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રામાં વૈયાવચ્ચને અપ્રતિપાતી ગુણ કહ્યો છે, ” ૫૫ * × “ શું ધૃતરું ભસે તે આપણે ભસીને ઉત્તર વાળવો જોઇએ » For Private And Personal Use Only “ સવને દુઃખ આવી પડે છે. દાની સમભાવે વેઢે છે, અને અજ્ઞાની ઉલટો શાક કરી બધાય છે. " Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૫૬ યાનિષ્ઠ આચાય “ ઉચ્ચ માગમાં જેટલું અપકીર્તિ નુ બંધન છે, તેટલુ પ્રીતિનું ધન છે. ' 66 www.kohatirth.org જ્ઞાન વિના કેળવણી પામેલા શ્રાવકા હવે સાધુઓને આવાના કરતાં પણ બુરી દૃષ્ટિથી દેખે છે. ” × સારાં આળકને તે સૌ રમાડે છે, પણ નઠારાં, ગંદકીવાળાં-વિષ્ટાવાળાં બાળકો તે માતાની દૃષ્ટિ વિના સુધારી શકાય ઽહે ” “ હિંમતની કીંમત નથી. ” “ આત્માનું નામ નથી કે રૂપ નથી, છતાં કમ ના વેગે આ બધી જાળમાં પેાતાની સુરતા ધારણ કરવી એ કઇ સામાન્ય વાત નથી. ” X “ લેખક-વાચકની તાદાત્મ્યતા આત્મસ્વરૂપમાં વીજળી કિતની પેઠે પરિણમે છે, ” 66 x “ મને તમારા રૂપ કરવા હાય તે પહેલાં તમે મારા રૂપ બની જાએ, એટલે હુ તમારા રૂપ થઇ જઇશ. ” Acharya Shri Kailassagarsuri Gyanmandir X “ મારી તબિયત નરમ થયા પછી હવે મારી સ્વતંત્ર પ્રકૃત્તિ વધી ગઈ છે. ” X સાધુ વ્યાખ્યાનની પાટ પર બેસે છે, ત્યારથી ભણવાનું ચૂકે છે, ” * “ અપેક્ષાએ-અધ્યાત્મદૃષ્ટિએ આત્મા તે મહાવીર છે. ” × “ જ્ઞાનીએ સંસારમાં ગાંડા જેવા ગણાય છે; પણ તે શાથી અને તેમાં શું રહ સમાયેલું છે, વિચારશે. ” For Private And Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માના ચોમાસાના ઈરછુક ૩૫૭ અનતા તરફ પ્રયાણ કરી રહેલો આ યોગી આત્મા મહુડીની રમ્ય કુદરતમાં જીવનના અવશેષ દિવસે ગાળવા આવ્યો. મહુડીનું સુંદર મંદિર, જીવતા જાગતા ઘંટાકર્ણ દેવ ને ૨મ્ય સાબરકાંઠા, આત્માની ઊડી ગહવરે જેવાં વાંઘાં ને ચગીને ગમી જાય તેવી નિર્મળ કુદરત ! ચૈત્ર વદી દશમના રોજ એમણે ત્યાં આસન વાળ્યું; ને શિષ્યોને, સાધુઓને, ગૃહસ્થાને, સહ સ્નેહીજનોને, ખપી જીવોને કાગળ ભેજ્યા. હંસલે હજી નાનો હતો ને દેવળ જૂનું થયું હતું. એ દેવને દેવગત થઈ દેવળ બદલવું હતું. એને હંસલો તો અજરામર હતો. એ પત્રોમાંનો એક અન્તિમ પત્ર–પિતાના જ્ઞાની ગૃહસ્થ શિષ્યને લખેલે ખરેખર મનન કરવા લાયક છે. એમાં સૂરિરાજ “ મૃત્યુમહોત્સવ ની જાણે કુમકુમ પત્રિકા આલેખી રહ્યા દેખાય છે. મુ. વીજાપુર, લે. બુદ્ધિસાગર * શ્રી. પાદરા, તત્ર શ્રાવંત દયાવંત દેવગુરુભક્તિકા૨ક રસુશ્રાવક વકીલજી શા. મોહનલાલ હીમચંદભાઈ તથા ભાઈ મણિલાલ તથા ભાઈ રતિલાલ વ. ચોગ્ય ધર્મલાભ, વિ. પહેલાંના કરતાં હાલ કંઈક શરીર ઠીક છે. ગામની બહાર ઠલ્લે જવાય છે. બનશે તે થોડા દિવસમાં બીજે ગામ હવાફેર કરવા જઈશું. શરીર હવે પહેલાંના જેવું સારું રહેતું નથી અને હવે ઘણો ખરો પ્રફ સુધારવાનો બોજો ઓછો થઈ ગયો છે. આત્મશાંતિ વતે છે. અશાતાને મધ્યસ્થભાવે ઉપયોગ દ્રષ્ટિએ ભગવાય છે. સમ્યફદષ્ટિના બળે જ્ઞાની પિતાના આત્માને પોતાના સ્વરૂપમાં રમાવે છે, અને મૃત્યકાલે પણ મૃત્યુભય રાખી શકતો નથી. “ સર્વ થકી મોટામાં મોટો પુરુષાર્થ કરવાનો એ છે કે મૃત્યુભયની વૃત્તિઓને જીતી લેવી તથા જીવવામાં ને મારવામાં તે તટસ્થ દષ્ટા તરીકે વર્તે છે ને સાક્ષીભાવ ધારણ કરે છે, તેથી તે દેહાદિકની સાથે બંધાતો નથી, અને તેથી આવતા ભવમાં તે જાતિસ્મરણજ્ઞાનને શીવ્ર પ્રાપ્ત કરે છે. પુનર્જન્મનો જેને પૂર્ણ નિચય થયો છે તથા કર્મનો જેને નિશ્ચય થયેલો છે તથા જેનો આત્મા શરીરમાં રહેલો છે અને શરીરને ઘડા જેવું માનીને તેને વાહન તરીકે માને છે તે દેહાદિકમાં બંધાતો નથી અને મરણકાલે તેની આંખો વગેરે બંધ થાય, કાન બંધ થાય, બાઈક્તિનું ભાન તે વખતે ના રહે તો પણ અંતરથી તે મરકાલે જાગૃત રહે છે, અને તે મરણકાલે આત્માની અનંત ઘણી શુદ્ધિ કરે છે. આત્મા અમર છે, અને તે દહાના સંબંધમાં વર્તાતો છતાં પણ સર્વથી દેહાતીત છે, એ પૂણે નિશ્ચય થાય તે માટામાં મોટો મૃત્યુભય ટળી જાય. મૃત્યુ શરીરનું થાય છે અને મૃત્યુ આત્માની ઉચ્ચ દશાની શ્રેણીઓમાં ચઢતાં આગળના ઉચ દેહ ધારણ કરવાને માટે ઉપયોગી થાય છે અને આગળ આત્માની પરમાત્મદશા પ્રગટ કરવામાં આ દેહે પુરુષાર્થ ન થતું હોય અને જે કાર્ય સિદ્ધ ન થતું હોય For Private And Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોનિઃ આચાય ૩પ. તે બીજા દેહે કરવા માટે વચ્ચે રહેલું દેહનું મરણુ ઘણુ ઉપયેગી થઇ પડે છે, એવું આત્માથી જ્ઞાની ભક્ત પુરુષ માટે સમજાય છે. * જ્ઞાની પુરુષા જીવનથી હું પામતા નથી અને મરણથી શેક કરતા નથી. તેએ જીવતાં છતાં અમુક દૃષ્ટિએ દેહ પ્રાણનું મૃત્યુ અનુભવે છે અને તેથી દેહ અને પ્રાણુ વગેરે સાધનાને વ્યવહારોપયેાગી ગણી તેની સારસંભાળ કરે છે, પણ જ્યારે તેના નાશ થવાના હાય છે ત્યારે ઘણા આત્મભાવમાં જાગૃત થાય છે, આત્મ ઉપયાગી થાય છે, અને પહેલેથી તેમને તેવે આત્મઉપયાગ વવાથી મરણકાલે દુ:ખ પડે છે અને બાહ્ય ઇન્દ્રિયનું ભાન ભુલાય છે, તા પણ અંતરથી જાગૃત હેાય છે. જેમ સ્વપ્નમાં દેહ અને ઇન્દ્રિયાના સંબંધ ચિત્વન પરત્વે સાક્ષાત્ નથી દેખાતા છતાં દેહ અને ઇન્દ્રિયથી ન્યારી રીતે આત્મા પેાતાનું ચિંત્વન કરે છે, વિચાર કરે છે, તેવી રીતે દ્વેષ અને પ્રાણને જ્યારે અવસાનકાળ થાય છે ત્યારે ઉપયેગી આત્મા અશાતા વગેરે વેદનીયને મુખ્યત્વે વેઢતે છતાં પણ અંતરમાંથી જાગૃત રહે છે, અને બાહ્ય ઇન્દ્રિયાના ભાને ભાનવાળા નહી છતાં પણ અંતરથી ભાનવાળા રહે છે; કારણ કે તેણે પહેલાંથી ઉપચેગ વડે આત્માને તેવી ગતિ આપી હાય છે, તેથી સમ્યજ્ઞાનીનું સમાધિ મરણ થાય છે, અને તે ઉપચેગપૂર્ણાંક દેહને છડી શકે છે અને તે બીજા ભવમાં જાય છે તે પણ પેાતાનું ભાન કાયમ રાખે છે. “ એક વાર સભ્યષ્ટિ થઇ તે તે પછી જીવ ગમે ત્યાં જાય તે પણ પાતાના આત્માના વિકાસ જ કરવાના અને અંતરની પરમાત્મ દશા પ્રગટ કરવાની પ્રગતિને પ્રગટ કરવાના જ, તેમાં શ’કા છે જ નહિ, મરણ એ વૈરાગ્ય દેનાર શિક્ષક છે. જ્ઞાનીઓને તેથી તે છે, કારણ કે તેનાથી તેઓ પરમાત્માની વિશેષ ભિત કરે છે અને આત્મધ્યાનમાં પણ વિશેષ ઉપકારક થાય પ્રગતિ કરે છે. “ નાનું બાળક જેમ ભય પામે છે ત્યારે માતાની અને પિતાની સેાડમાં ભરાય છે તેમ વૈરાગી આત્મા મૃત્યુના ભયથી પરમાત્મસ્વરૂપની નજીકમાં જાય છે ને પરમાત્માનું શરણ અંગીકાર કરે છે અને અંતરમાં પરમાત્માના અનુભવ કરીને પછી તે નિર્ભય બને છે. મૃત્યુ અગર જીવન એ એના સમયમાં માહવૃત્તિને જ ભીતિ છે અને તે મેાહવૃત્તિ જ નવા નવા ભયને ઉત્પન્ન કરે છે અને તેથી આત્મા ઢંકાય છે. જ્ઞાની મહાત્મા ઉપયોગ મૂકે છે અને તે મૃત્યુ ભીતિનાં આચ્છાદના દૂર કરે છે અને ઉપયેાગથી સૂર્યની પેઠે જળહળે છે. પ્રભુની ઝાંખી થયા વિના મૃત્યુભય ટળતેા નથી. નિરુપાધિક દશા જ્ઞાન ધ્યાન સમાધિથી મરણ પહેલાં ઘણા વખતથી જેએ આત્માને ભાવે છે અને સર્વ પ્રકારની દુનિયાની ઉપાધિઓમાં એ નિઃશંક થઈ જાય છે અને મોઢુના સંબધાને જેઆ ભર નિદ્રાની પેઠે ભૂસી જાય છે. તેઆને મૃત્યુકાલે દેહના નાશ થતાં નિર્ભય દશા વતે છે. ડુ છતાં આત્માપયેાગ મૂકીને મનની કલ્પનાએ દેહ પડે છે અને તેમાંથી આત્મા ન્યારા થાય છે. પાછે દેહ ધારણ કરે છે ને તેને મૂકીને બીજો દેહુ લે છે અને પશ્ચાત સથા દેહના સબધ છેડી આત્મા નિર ંજન નિરાકાર થાય છે, એવું For Private And Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org આત્માના ચામાસાના ઝુક ૩૫૯ અત્તરમાં જએ ભાવે છે, તેઓને દેહના સ’પૂર્ણ નાશકાલે દેહાધ્યાસવૃત્તિ રહેતી નથી, અને આત્માપયેગ વર્તે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir “ જ્ઞાની આત્માં ક્ષણે ક્ષણે મૃત્યુની સામે દેહમાં રહેતા છતા યુદ્ધ કર્યા કરે છે, અને તે જ્ઞાનસમાધિ મરણ પ્રાપ્ત કરે છે. કેઇનું કેવું મરણ થાય તે પે।તે જાણી શકે અને કેવલજ્ઞાની જાણી શકે અને તેથી અમુક મનુષ્યનું કેવું મરણ થયું તે મરનાર પેાતે જ અનુભવી શકે. સમ્યકદષ્ટિ જ્ઞાની આત્મા મૃત્યુ વગેરે ખરા પ્રસંગે તે અંતરમાં જાગૃત રહે છે અને જ્ઞાન ધ્યાન ભક્તિની પરણતીમાં રમે છે, અને તેથી તે દેહ બદલતા અદલતે આગળ ને આગળ ચાલ્યેા જાય છે. આત્માની પૂર્ણ પ્રતીતિ થયા માદ બાળ અજ્ઞાન મોહદશાવાળું મરણ થતુ નથી અને તેથી આત્મા પાછે પડતા નથી. “ શરીરને ઝભ્ભા મઢલવે તે જેવું બાહ્યથી કાય કરાય છે, તેવું જ જ્ઞાનીતું દેહ મદલવારૂપ કાય છે. આ પ્રત્યક્ષ દેખાતા દેહ વગેરેના સંબંધે! જ્યાં સાચા માનવામાં આવે છે ત્યાં મૃત્યુભય રહેલા છે; અને મરણુ ખાદ આત્માની હયાતીના જ્યાં નિશ્ચય હાય છે ત્યાં જ્ઞાનભાવ જાગૃત થાય છે, અને મૃત્યુભય ટળે છે, અને આત્મા મુક્તિના પંથે ક્રમે ક્રમે ચઢતા છેવટે અંતરમુ માં કેવલજ્ઞાન પ્રકટ કરે છે અને પરમાત્મા થાય છે, “ જ્ઞાનીએના શરીરને જો મૃત્યુ ના હોત તેા તે આગળ ચઢી શકત જ નહિ. જ્ઞાની મૃત્યુને કાળો પડદો ચીરીને તેની પાછળ આત્મપ્રકાશ દેખે છે ને તેથી તેએ નિ ય અને છે. મૃત્યુકાલની વચલી દશા અધકારના જેવી છે, પણ જ્ઞાનીને તેા તે દશા પ્રકાશવાળી લાગે છે અને તેથી તેને જેમ જાગૃત દશામાંથી ગાઢ નિદ્રામાં જવું અને ગાઢ નિદ્રામાંથી જાગૃતમાં જવા જેવુ લાગે છે, જે પ્રભુનેા ભક્ત સમ્યકદષ્ટિ જીવ થયેા હાય છે તે મૃત્યુકાળની પૂર્વે સવે પ્રકારની મેહશક્તિએ દૂર કરે છે અને ૫'ખી જેમ પેાતાના શરીર પરની ધૂળ ખ'ખેરી દે છે તેમ તે સર્વ પ્રકારની વાસનાને ખ'ખેરી નાખી ચાખ્ખા અને છે અને તેથી તે નિય મને છે. 66 મરણ કઇ વખતે થવાનુ છે તેને પહેલેથી નિશ્ચય થતા નથી, માટે પહેલેથી જ્ઞાન ધ્યાન સમાધિથી ઘણુ' ચૈતી લેવું જોઇએ અને ઘણી આત્માની શુદ્ધિ કરી લેવી જોઇએ કે, જેથો મૃત્યુકાલે પશ્ચાતાપ ના થાય ને મનુષ્યભવ હારી ના જવાય. ક્ષણે ક્ષણે જે આયુષ્ય એછું થાય છે તે આવીચી મરણ કહેવાય છે અને તે જ મરણ ક્ષણે ક્ષણે ચાલ્યા કરે છે અને દેહના છેવટના નાશ સુધી રહેવાનું, આવું જે જાણે છે અને જ્ઞાનભાવથી જે અંતરમાં જાગૃત થાય છે, તે દુનિયાના કે:ઈ પણ પદાર્થીમાં રાગદ્વેષથી આસકત રહી શકે નહિ, અને તે ક્ષણે ક્ષણે અંતરમાં શુદ્ધ પરમાત્માને સંભારતા ક્ષણે ક્ષણે જીવે છે અને અન્યાને પણ જિવાડી શકે છે. 60 શુધ્ધાત્માનું સ્વરૂપ સ્મરણ કરવુ', પરમેશ્વરમાં પેાતાનું મન લયલીન કરવું, તે જ પ્રભુમાં રહેવાનું છે અને તેવી રીતે પ્રભુમાં રહીને બાહ્ય દુનિયામાં આજીવિકાદિ સંબધે વ For Private And Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિષ્ઠ આચાર્ય વાનું થાય તો તેથી આત્મા નિર્લેપ રહીને આત્માની શુદ્ધિ પ્રાપ્ત કરી મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. આવી દશામાં રહેવા ખાસ ઉપગ રાખવો. હું પણ તેવો ઉપગ રાખવાનો પુરુષાર્થ કરું છું. જગતમાં તેથી કોઈ રાગ દ્વેષી રહ્યું નથી અને જગતમાં પ્રભુમાં રહીને આત્મપ્રભુને પ્રગટાવવા આમેપગે જીવાય છે અને બાહ્યથી આયુષ્યઉદયે પણ શરીરથી છવાય છે. આવી રીતે બે નાંખા જીવનને અનુભવાય છે અને વર્તાય છે, અને શુદ્ધ પૃણુ પરમાત્મા થવા માટે અંતરમાં ઉપયોગદશાથી મેહની સાથે યુદ્ધ થાય છે, અને તેવું યુધ્ધ અંતરમાં ચાલે છે તેનો અનુભવ થાય છે. આવા યુધમાં દેહને પ્રાણનું મૃત્યુ થતાં આત્માને વિજય થાય છે એ નિઃસંશય વાત છે. એમાં ક્ષણ માત્રનો પ્રમાદ કર્યા વિના આગળ વધવાની જરૂર છે અને આત્માના પ્રદેશો જે અનુભવજ્ઞાન નહી પામેલા હોય તે પ્રાપ્ત કરવાની જરૂર છે. - “આત્મ સમાધિશતક” નામના સંસ્કૃત ગ્રંથમાં અમોએ મરણકાલે ઉપયોગ રાખવાની દિશા જણાવી છે. એક વાર આત્માનો પૂર્ણ નિત્યત્વપણાનો અનુભવ થયો કે તે પછીથી આત્મા તરત જ નિર્ભય થવાનો છે, અને આખા જગતના જીવોને ડરાવનાર મૃત્યુની સામે તે નિર્ભય થઈને ઊભા રહેવાનો જ અને આત્મા શૂરવીર બનવાનો જ. આત્માની અનંત શકિત છે. એક વાર તેને આખરપણાનું જે ભાન થયું અને તેના પૂર્ણ સંસ્કાર પાડયા તે પછીથી તે વસ્ત્રને બદલવાની પેઠે મરણના ખેલને સમજે છે, એટલે તેમાં તેને કશું લાગતું જ નથી. આવી દશા પ્રકટ કરવા માટે પહેલાથી જ નિર થી નિવૃત્તિ મેળવવી જોઈએ અને જ્ઞાનીઓની સંગતિ કરવી જોઈએ અને સર્વ જીને ખમાવી લેવા જોઈએ. દેહનું મરણ જ્યારે થવાનું હોય ત્યારે થાય, પણ જ્ઞાની પુરુષ તે પહેલાંથી જ સર્વ જીની સાથે ક્ષમાપના કરીને રાગદ્વેષ વેર રહિત ભાવપણે સર્વ જીવોની સાથે વતે છે અને વર્તવાનો ઉપયોગ સમજે છે અને તેથી તે પિતાનું સાધ્ય ભૂલતો નથી અને મરણાદિ પ્રસંગ આવે છતે ખરો યુધ્ધો બની જાય છે. દરેક મનુષ્ય પહેલાંથી આવી દશા પ્રકટ કરવામાં પુરુષાર્થ કરવો. પરિગ્રહ મૂર્છાની વૃત્તિઓને રોકવી અને શુભાશુભ વૃત્તિઓથી પિતાને આત્મા ન્યારો છે એવો જે અનુભવ કરવો તે જ આમપ્રભુનો સાક્ષાત્કાર છે અને એવો આત્મપ્રભુને સાક્ષાત્કાર કરી લેવામાં તન, મન, ધન, સર્વનું ભાન ભૂલી જવું જોઈએ, અને વહેવાર કાર્યોને પણ એક વાર છોડી દઈને આત્મદશાનો અનુભવ કરી લેવો જોઈએ, અને જીવતા મરજીવા બનીને જીવવું જોઈએ. આવી દશાનો ખ્યાલ આવ્યો છે અને તેથી આગળના અનુભવ પ્રદેશમાં આગળ જવા પુરુષાર્થ કરું છું અને તમને પણ જણાવું છું, કે તે દિશા તરફ ઉત્સાહથી લગની લગાડો અને આત્મપ્રભુને અનુભવવાની તથા નિર્ભયદશા પ્રાપ્ત કરવાની તાલાવેલી પ્રકટ કરે જરા માત્ર પણ પ્રમાદ ન કરે. ઉપયોગ ભુલાય કે પાછો ઉપયોગ પ્રકટ કરે. દરેક કાર્ય પ્રસંગે ઉપયોગ કાયમ રાખવાનો અભ્યાસ પાડે અને કોઈ માણસ જેમ પરવારીને બેઠા હોય અને સાવધ રહે તેવી રીતે સાવધ રહીને ક્ષયાત્રા કરવામાં પ્રવૃત્ત રહેવું. દુનિયાનાં આવા શ્યક કર્તવ્ય કરવાં, પરંતુ અંતરમાં ઉપયોગી રહેવું અને મરદશાની પહેલાં આત્માને શુદધ ઉપયોગ ધારણ કરવો જોઈએ. એક પણ આત્મા સંબંધી કરેલે વિચાર નકામે જતો For Private And Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાના ચોમાસાના ઇરછુક ૩૬૧ નથી, તો પછી ક્ષણે ક્ષણે જે આત્માનો વિચાર કરવામાં આવે છે, તેથી મુક્તિ થયા વગર રહે જ નહિ તે વાત નિશ્ચય છે, અને તેવા દ્રઢ નિશ્ચયથી પ્રવર્તાશે. જ્ઞાની ભક્ત ધમી પુરુષને આત્માની પૂર્ણ શુદ્ધિને માટે, આત્માની પૂર્ણ પરમાત્મા દશા થવા માટે દેડાદિક પરિવર્તન હોય છે, અને પૂર્ણ કાર્ય થયે છતે દેહાદિકનો અભાવ થાય છે, એવી રાની ભક્તને પૂણે ખાતરી થવાથી તેને મૃત્યુ પણ એક મહત્સવ જેવું લાગે છે. અને તેને એક ધોરણથી બીજા ધોરણમાં ચઢવાની પરીક્ષાના જેવું લાગે છે, અને શિવસુંદરી કરવા માટે તેને લગ્નમંડપના ઓ છવ જેવું લાગે છે. તેથી દેહ રહે અગર દંડ ન રહે તો પણ તેને તો સમભાવ પ્રવર્તે છે. દેહને છેડો તે કાંઈ નવું કાર્ય નથી. તે તો અનાદિકાળથી થતું આવ્યું છે, અને અનંતીવાર દે છે ડયા અને અનંતીવાર દેહો ગ્રહણ કર્યા, તેમ આપણે સર્વજ્ઞોની વાણીથી જાણીએ છીએ, પણ સમભાવથી તેને આચારમાં મૂકીને વતી એ તો જ અનુભવ આવે. ફકત વાચનજ્ઞાનથી આત્મા ઉપર ઊંડી અસર થતી નથી અને મન પર થયેલી ક્ષણિક અસર તો પછી ભુ સાઈ જાય છે, માટે આત્મામાં નિર્ભયતાના ઊંડા સંસ્કાર પડે અને હેનો પૂર્ણ અનુભવ થાય તેવો પુરુષાર્થ આ ભવમાં કરવું જ જોઈએ અને તેને મ ભુવનની શહેનશાહીને નાકના મેલ સમાન જાણીને તેનો પણ ત્યાગ કરી આવી આત્માની ઉગ્ર દશા પ્રાપ્ત કરવાની લગની લગાડવી જોઈએ, અને એવી લગની પોતાની લાગી છે કે કેમ તેનો ખ્યાલ પોતાનો આત્મા પિતાને આપે છે અને તેમાં આત્માની સાક્ષી વિના બીજાની સાક્ષીની જરૂર પડતી નથી. જેને આત્માની સાક્ષી થઈ નથી તેને બીજાની સાક્ષીની જરૂર પડે છે. એક વાર આત્માને પિતાની સાક્ષીનો ખ્યાલ આવે તો તે પ૨મામદશાની છેક નજીકમાં જાય છે અને તેને પછી આ દુનિયા નાના બાળકના ખેલ જેવી લાગે છે અને તેથી તેમાં તે નિબંધ રહે છે. આવી દશા પામેલાઓની એક ક્ષણ માત્રનો પણ પ્રમાદ કર્યા વગર સંગતી કરવી, અને પોતાનામાં તેવી દશા પ્રગટાવવી, અને દેહ પ્રાણુના મરણ પ્રસંગે મૃત્યુ મહે સવ જેવું અનુભવાય અને તેને ખ્યાલ પોતાના અ તારમાં આવે તેવી દશાના અનુભવમાં આગળ ચઢવું જોઈએ. અન્ય મનુષ્યો પિતાના મરણ સંબંધી ગમે તેવો અભિપ્રાય બાંધે તેમાં પોતાનું કાંઈ વળતું નથી. પોતાની દશાના પિતાને અનુભવ આવ જોઈએ, અને સમાધિકાલમાં યેગી જેમ દેહ અને ઇન્દ્રિયેથી ન્યારો વતે છે, તેમ મરણ પહેલાં આયુષ્યની જીવન દશામાં સંસારમાં જીવતાં છતાં વારંવાર આવી ઉત્તમ દશાનો અનુભવ આવવો જોઈએ, અને તેવી દશાનો અનુભવ ના આવે તો સમજવું જોઈએ કે હજી ઘણી કચાશ છે, અને હજી કર્મના ઘણા પડદા ચીરવાના બાકી છે. એક કે બે ભવ જેના બાકી હોય તેવા મહા પુરુષને આવી લગનીની તાલાવેલી લાગી હોય છે અને તેથી તેઓને બીજે કઈ ઠેકાણે ચેન પડતું નથી. આતધ્યાન, રૌદ્રધ્યાનના વિચારેને તો જીવતાં જ મારી નાખવા જોઈએ અને તે જીવતાં મરી ગયાની પોતાને ખાતરી ના થાય ત્યાં સુધી પુરુષાર્થ કરવામાં ખામી ન રાખવી જોઈએ, અને For Private And Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૨ ગનિષ્ઠ આચાર્ય એક ક્ષણનો પણ પ્રમાદ ન કરવો જોઈએ. અનંતભમાં પિતાનાં પાડેલાં નામો અને દેહના અનેક રૂપો તથા વર્તમાનકાલનું નામ તથા વર્તમાનકાલની દેહાકૃતિરૂપ હું નથી, હું આત્મા તેથી ન્યારો છું, તેવો પૂર્ણ અનુભવ અંતરમાં પ્રકટ જોઈએ, અને તે પિતાને દાવો જોઈએ અને એવી રીતે અંતરમાં અનુભવ અનુભવાય તે નિર્ભયતા અને આત્માનંદ ખીલે, પ્રકાશ પામે ને આત્મા આત્માના રૂપે જીવતો થાય અને તે મેહને મારીને છેવટે નિર્મોહી થઈ અનંતકાળ માટે જીવતો જાગતો રહે અને અનંત ક્ષેત્રોને તથા અનંત ભવને તેવી દશામાં જાણ રહે તેમાં કાંઈ આશ્ચર્ય નથી અને તેવી દશાની કાંઈક ઝાંખી તો આ ભવમાં આવે છે, અને તેથી મને તો ખાતરી થાય છે કે આવી આત્માની પરમાત્મા થવાની મુસાફરીમાં દેહરૂપી ઘોડા કે જે નિરુપયેગી થયા હશે તેને બદલવા પડશે અને ઉપયોગી ઘોડા ઉપર સ્વાર થઈ ચઢવું પડશે અને છેવટે મોક્ષનગર આવતાં ઘેડાની જરૂર રહેશે નહિ, તે અનુભવ નિચે થાય છે. - “તેથી જે કંઈ બનવાનું હોય છે, તે સારા માટે બને છે અને તે આત્મોન્નતિ માટે થાય છે, તેમ જાણી સેવા ભક્તિ જ્ઞાન ઉપાસના સક્રિયા આદિ સર્વ ધામિક યોગોના સાધનોની સાધના થાય છે, અને સાધનભેદે ભેદ છતાં અંતરમાં અભેદભાવ વર્તે છે, અને પ્રભુને પ્રગટ કરવા પ્રભુની પ્રાર્થના થાય છે. કશાય દોષોને વીણીવીણીને મારી હઠાવવાની પ્રવૃત્તિ સેવાય છે, અને આત્માની શુદ્ધતા કરવાનો વેપાર કરાય છે. યાત્રામાં ચાલતાં ભૂલાય, રખડાય, સ્મલન થાય તો પણ સાધ્યદષ્ટિ હોવાથી અને અંતરમાં ઉત્સાહ અને જેર હોવાથી ઉપગ ભાવમાં થાક લાગતો નથી એ મારો પ્રભુ પ્રત્યે વિશ્વાસ છે, તેવા વિશ્વાસમાં રહેશે, અને આત્મ પ્રભુના ઉપગમાં રહીને બાહ્યમાં વર્તાશે, અને તમે તમારી મુસાફરીમાં આગળ વધશે તેમ ઈરછુ છું અને પ્રભુમય જીવન જીવવા સમર્થ થશે એમ ઈચ્છું છું. તમે પોતાને પિતા રૂપે ઓળખશે, અને જડને જડ રૂપે ઓળખશે, અને બે જાતની ઉપગધાર કાયમ રાખીને મૃત્યુની પણ પેલી પાર અમર રૂપે થઈને મૃત્યુના પર્યાયમાં સાક્ષીભુત નિર્લેપ રહેશે. મૃત્યુને દૃષ્ટા આત્મા છે, મૃત્યુ દુષ્ય છે, આત્માથી મૃત્યુ ન્યારું છે, મૃત્યુ એ પિતાનો સાથી છે, મિત્ર છે, ઉપકારી છે, ભાવિભાવ મૃત્યકાલે મૃત્યુને પણ નિર્ભય ભાવે ભેટવું ને આગળ વધવું, એ જ જ્ઞાની આત્માનું કર્તવ્ય છે, શુભાશુભ વિક૬૫ સંક૯પ ટળી ગયા બાદ મૃત્યુનું દુઃખ સમભાવે વેદાય છે, પણ તેથી નવા દેહ લેવા પડતા નથી, આવી દશા પ્રાપ્ત કરવા માટે એક વાર દઢ નિશ્ચય થયે ને ઉત્સાહ થયા કે આગળ જવાના જ, તેમાં વચ્ચે વિદને આવે, સંકટ આવે તો પણ આત્મા સેવાભકિતને ઉપયોગ પ્રતાપે વિજય પામવાનો જ. માટે અંતરમાં ઊંડા ઊતરીને મૃત્યુ ને અમૃત્યુનો વિચાર કરો અને આગળની મુસાફરી જ્યારે કરવાનો પ્રસંગ આવે ત્યારે પહેલાંથી ચેતીને શુરવીર બનો. સમકિતરૂપ કેસરિયાં કરીને જ્ઞાની પુરુષે પાછાં ડગલાં ભરતા નથી અને મૃત્યુ કાલે આવું ધર્મયુદ્ધ કર્યા વિના સ્વરાજય મલવાનું નથી. આત્મપ્રભુના રાજ્યમાં For Private And Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાના ચોમાસાના ઇરછુક જવા માટે સંતપુરુષએ અંતરમાં યુદ્ધ કર્યા છે, અને કરે છે, અને તેવું આપણે ક્ષણે ક્ષણે કરવાનું છે. સ્વર્ગ અને નર્ક આપણા આત્મપ્રદેશની સાથે રહેલાં છે, અને તે બંનેને દૂર કરી મુક્ત થવું જોઈએ જે સારામાં સારું છે, તે પાસે ને પાસે છે, અને બુરામાં બુરું છે તે પણ પાસે ને પાસે છે. સારાની પાસે જવાથી નઠારું તેની મેળે દૂર થશે. આમસ્વભાવના ઉપયોગમાં જ પરભાવના નાશ છે, આત્મસ્વભાવ જેવું કંઈ સારું નથી, અને પરભાવ જેવું કોઇ બુરું નથી. જાગૃત આત્માને કોઈ પણ શત્રુ નાશ કરવા સમર્થ નથી. જાગૃત આત્માનો કે શત્રુ જ રહેતો નથી, કારણ કે તેની શુદ્ધ ઉપયોગ દષ્ટિ હોય છે અને તેથી તેમાં કોઈ શત્રુ રહેતો જ નથી. તેને તો આખું જગત આત્માની શુદ્ધિને માટે ગમે તે રૂપાંતરે–મદદગાર ઉપયોગી થઈ પડે છે, કારણ કે સમ્યક દષ્ટિ જ્ઞાની આત્મામાં એવી શકિત ખીલેલી હોય છે કે તેની જ્ઞાનદષ્ટિના પ્રતાપે સર્વ જગતને આત્માની શુધિમાં, કર્મના ક્ષયમાં કોઈ ને કઈ રૂપાંતરે ઉપચગી કરી દે છે. પોતાની દષ્ટિમાં તેવું બળ હોય છે. બાહ્યમાંથી કાંઈ લાવવાનું હોતું નથી. પિતાનો દષ્ટિ જ પોતાને તારે છે, અન્ય સાધનો તે નિમિત્ત માત્ર જ હોય છે. આવી દશા પ્રકટાવવી તે જ આત્મપ્રભુનું પ્રાકટય છે, અને એ જ પરમેશ્વરનો સાક્ષાત્કાર છે અને તેવી રીતે હદયમાં આત્મપ્રભુને પ્રકટ કરોને આયુષ્ય સંબંધે જીવતાં જ્ઞાની આત્માને મૃત્યુ પણ મિત્રરૂપ થઈને તેને મોક્ષ જવામાં સહાયક બને છે તો પછી બીજા પદાર્થનું કહેવું જ શું ? માટે સર્વ પ્રકારના તર્કવિતર્કમાંથી મન પાછું ખેંચી લઈને સમ્યકષ્ટિની શોપયોગ દશા પ્રકટાવવા અતિ પુરુષાર્થ કરો અને પરાભાષાનો અંતરનાદરૂપ પ્રભુને પેગામ પ્રકટીને નિર્ભયતા જાહેર ના કરે ત્યાં સુધી વિશ્રાંતિ ના લે, અને આગળ વધે. તમને આગળ વધવામાં શાસન દેવા સંતાની સહાય થાઓ. - “ આ પત્ર વાંચીને જેટલો બને તેટલે પુરુષાર્થ કરશે. અમે પણ તે માગ સાધવામાં પુરુષાર્થ કરીએ છીએ, અને તમો પણ પુરુષાર્થ કરશે. ઇત્યેવં. શાન્તિ, શાન્તિ, શાન્તિ. એ જ. લે. બુધિસાગરના ધર્મલાભ, ધર્મસાધન કરશે, ધર્મકાર્ય લખશો, ઈત્યેવ છે અહમ્ મહાવીર, શાન્તિ. | વિ. સ. ૧૯૮૬ ચત્ર વદો ૩ મુ, વીજાપુર ક્ષીરસાગરને તીરેથી હંસાના સાદ બધે ફરી વળ્યા. મેતી ચુગનારા મહાનુભાવો મહુડીની દિશામાં ઉલટયાં. એ મહાનુભાવોમાં એમના જ્ઞાન-શિષ્ય થવાનું સદ્ભાગ્ય વરનાર પાદરાના વકીલ શ્રીયુત મોહનલાલ હેમચંદ પણ હતા. મહેસાણાના શેઠ મેહનલાલ ભાખરિયા પણ આવી ગયા હતા. બંનેએ વિલીન થતી તિની મન, વચન, કાયાથી અંતિમ આરાધના શરૂ કરી દીધી. વકીલ મોહનલાલ હેમચંદ ચરિત્રનાયકના પ્રખર પ્રેમી હતા. તેવીસ તેવીસ વર્ષના ધનિષ્ટ પરિચયોના તાંતણા બંને વચ્ચે હતા. આતમજ્ઞાન ને તત્ત્વજ્ઞાનના રસિયા જીએ ભારે રસલહાણ અનુભવી હતી. ખુદ ચરિત્રનાયકે એક સ્થળે અર્પણપત્રિકા આપતાં તેઓને વિષે ઘણું ઘણું જણાવ્યું છે. * પાદરા વકીલ શા. મેહનલાલભાઈ હિમચંદભાઈ ! “ તમારું ગૃહસ્થ શ્રાવકવન ઉત્તમ આદર્શ દષ્ટાંતરૂપ છે. તમોએ બાલ્યાવસ્થામાં ઉમંગ, ઉત્સાહ, For Private And Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૪ ગનિષ્ઠ આચાર્ય | મહુડીમાં ભકતજનોને મેળે જામી રહ્યો હતો. તેઓના પટધર શ્રી. અજિતસાગરસૂરિજી,પં. દ્ધિસાગરજી, પં.મહેન્દ્રસાગરજી ગણિ, શ્રી.ઉત્તમસાગરજી ને શ્રી.સમતાસાગરજી વગેરે સાધુઓ તથા શ્રી લાભશ્રીજી, શ્રી. દેલતશ્રીજી, શ્રી. અમૃતશ્રીજી વગેરે સાધ્વીઓ સેવામાં આવી પહોંચ્યાં હતાં. ગૃહસ્થ પણ આવી ગયા હતા. ચરિત્રનાયક સહુને હસતે મુખે આવકાર આપી રહ્યા હતા. પ્રાંતીજના ડો. માધવલાલે પણ આ ભવદની સેવા આરંભી હતી. વીજાપુરવાળા શેઠ મોતીચંદ નાનચંદ ગુરુશ્રીને ખંત, ઉદ્યમ અને ઉત્તમ થવાની આશાએ બાલ્યાવસ્થાથી વ્યાવહારિક કેળવણીના અભ્યાસ શરૂ કર્યા. વડાદરામાં તથા અમદાવાદમાં પિતાના ઓળખીતા પ્રિય સંબંધીઓને ત્યાં રહીને અભ્યાસ શરૂ રાખ્યો અને યુવાવસ્થામાં જુવાની જાળવી રાખી અને જુવાનીપણામાં થતા અનેક દોષોથી બચી ગયા અને નીતિ સગુણમાં કાયમ રહી તમોએ તથા વકીલ નંદલાલભાઈએ વકીલાતનો અભ્યાસ કર્યો અને ખંત-ચીવટથી પરીક્ષા આપી વકીલાતની પરીક્ષામાં પાસ થયા.” | “ તમાએ તથા વકીલ નંદલાલભાઈએ ખાસ ભાઈ સરખી મિચારીના સંબંધથી દઢ રહી વકીલાતની પેઢી ચલાવી અને દેવ, ગુરુ, ધમની આરાધના યથાશકિત કરવા લાગ્યા. વિ. સં. ૧૯૫૮ ના માગશર માસમાં મારી સાથે તમારો પરિચય થયા, તે વખતે પણ તમે ધર્મના રાગી હતા પણ જન ધમ મારા પ્રવેશ નહોતો. વિ. સં. ૧૯૫૮ ના ચોમાસામાં તમે આગમસાર, નયચક્ર, ગુણ પર્યાયની રાસ, નવતત્તવ વગેરે ગ્રાનો અમારી પાસે અભ્યાસ શરૂ કર્યો. વકીલ નંદલાલભાઈએ પણ નવતાના અભ્યાસ કર્યો. | તમાએ તે પછીથી વિ. સં. ૧૯૫૯ માં શ્રાવકના બાર વ્રતને સમકિતપૂર્વક અંગીકાર કર્યો, તમારા નૈતિક અને ધાર્મિક જીવનના પ્રતિદિન વિકાસ થવા લાગ્યો અને તમો પ્રતિવર્ષ વારંવાર ચોમાસા વગેરે કાલમાં ગામો - શહેરમાં અમારા સમાગમમાં આવ્યા. તમોએ પાદરામાં ચાલતી જનપાશાળાની દેખરેખ રાખીને ઉજન બાળકોને ભણાવવામાં યથાયોગ્ય આત્મભોગ સહાયતા કરી છે, અને હજી પણ કરે છે, તથા જનજ્ઞાનભંડારનો વહીવટ કરે છે અને જેનોને જૈન ધર્મનાં પુસ્તક વાંચવામાં ઉત્સાહી રસિયા કરી છે. દારૂ પાન, માસભક્ષણ, વેશ્યાગમન, પરસ્ત્રીભોગ, જુગાર, ચેરી, વગેરે વ્યસનોથી બિલકુલ દૂર રહ્યા, હુક્કા ચલમ બીડીને પણ દૂર રાખી. તથા રાત્રી ભોજનના ત્યાગી થયા. દરરોજ પ્રભુની પૂન, સિદ્ધાચલાદિ તીર્થની યાત્રા, જધન્યમાં નવકારશીનું દર રોજ પચ્ચખાણ, વગેરેથી મન, વાણી અને કાયાની શુદ્ધિ પૂર્વક આત્મશદ્ધિ કરવા અત્યંત લગનીની તાલાવેલીથી ઉત્સાહી થયા છે. * અધ્યાત્મજ્ઞાનનાં અનેક પુસ્તકોનું તમોએ વાંચન કર્યું, જનધર્મના રાસાઓ તથા જેન કથાઓનું વાંચન કર્યું. વકીલાતમાં અચરવાલ કુટુંબની આર્થિક દશાઓ અપૂર્ણ છતાં ફોજદારી કોની વકીલાત બંધ કરી, તથા અધ્યાત્મજ્ઞાનના રસિયા બન્યા અને તમોએ જન દ્રવ્યાનુયોગનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં લક્ષ લગાવ્યું છે અને હજી પોતાને અપૂર્ણ માની નિરહંકારપણે પ્રવૃત્તિ કરી રહ્યા છે. તમારી જૈનકામમાં અને પાદરા તાલુકા વગેરે માં ઘણી પ્રસિદ્ધિ થઈ અને તમારી પાસે શા. માણેકલાલ વરવન તથા શેઠ પ્રેમચંદભાઈ તથા વડુવાળા શેઠ મંગળચંદ લખમીચંદ, વગેરે આવવા લાગ્યા. જૈન તત્ત્વજ્ઞાનરુચિવાળાની એક ટોળી થઈ ભાઈલાલભાઈ તથા ત્રિકમલાલ વ્રજલાલ વગેરે તમારી સાથે ધર્મારાધક મંડલમાં જોડાય છે. તમારી ગુરુ-સાધુ ઉ ૨ પૂ શ્રદ્ધાભકિત છે, સુધારાના પવનના ઝપાટાથી મુકત રહી આત્મકલ્યાણના For Private And Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધુપુરી મહુડીનાં સુંદર દશ્યો શ્રી મહુડી જૈન મંદિર - જે ન ઉ પા શ્ર ય પ્રાચીન અવશેષ શ્રી મહુડી વીર મંદિર For Private And Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીજાપુર સમાધિમંદિરની બાજુમાં આવેલું ઋષભ-પાદુકા માંદર ૧ સમાધિમંદિર : વીજાપુર ર આંબલી પાળના ઉપાશ્રય : અમદાવાદ ૩ વીજાપુર જ્ઞાનમંદિર : વીજાપુર For Private And Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માના ચામાસાના ઇચ્છુક ૩૬૫ જન્મભૂમિ પાવન કરવા આગ્રહ કરતા હતા.જ્યાં પહેલે શ્વાસ લીધે ત્યાં જ અતિમ શ્વાસ શા માટે ન લેવા ? જે શુકલા ત્રયેાદશીએ રેચ લેતાં સ્કુતિ સારી દેખાઇ, શાસ્ત્રીજીને મેલાવી રચેલાં નવીન કાવ્યે લખાવ્યાં. કકકાવલિ ગ્રંથના પ્રુફે તપાસ્યાં. ચાગીના અંતિમ શ્વાસ પાતાને આંગણે પૂરા કરવા અનેક ગામના સદ્યાને આગ્રહ હતા. એ ચેગીની પવિત્ર ખાખને કાણુ ન 'ખે ? સ’સારની માયા તે નશ્વર વસ્તુ પર પહેલી હેાય છે. આખરે ચેગીરાજે જન્મભૂમિના સાદ સાંભળ્યા. માગે વડા છે, શ્રીમદ્ દેવચંદ્ર પુસ્તકના છે ભાગ છપાવવામાં તમેાએ ભગીરથ પ્રયત્ન કર્યો અને પાદરાની શ્રાવક ટાળીએ તમારી સાથે કાર્ય કર્યુ અને તમાએ શ્રીમદ્ દેવચના બે ભાગ છાપવામાં તમારુ જીવન વાપર્યું અને તેમાં ફત્તેહ પામ્યા અને તમેાએ શ્રીમદ્ દેવચદ્રજી મહારાજને અક્ષરદેહથી હિંદુ વગેરે દેશામાં જાહેર કર્યાં અને ગુરુભકતને જાહેર કરી. વિ. સ. ૧૯૭૭ ની સાલથી શ્રીઅધ્યાત્મજ્ઞાનપ્રસારકમડળનુ તત્રીપદ ગ્રહણ કર્યું અને પુસ્તકા છપાવવામાં કમ યાગીની દશા સેવી રહ્યા છે. વાદરામાં જૈન શ્વેતાંબર કાન્ફરન્સ ભરાઇ હતી તે વખતે પણ તમે યથાશકિત સેવા કરવામાં ભાગ લીધા હતા. પાદરાના જૈનેાની ધાર્મિક પ્રગતિમાં તમારા અને વકીલ નંદલાલભાઇનો માટે ભાગ છે, તમેા જ્ઞાનક્રિયા ચિવાળા છેા. શુષ્ક અઘ્યાત્મી નથી અને જડક્રિયાવાદી પણ નથી, તમેાએ ક્રોધની પરિણતીને પૂ કરતાં ઘણી ઓછી કરી દીધી છે અને મેાહની પ્રકૃતિના મૂળમાંથી સર્વથા નાશ કરવાના અભ્યાસી બની અભ્યાસ કરેા છે।. “ અધ્યાત્મજ્ઞાનપ્રચારકમંડળની સ્થાપનામાં તમેાએ તથા શા. લલ્લુભાઇ કરમચંદ, શેઠ જીવણુચંદ ધરમચંદ, શેઠ જગાભાઇ દલપતભાઈ, શા. વીરચંદ કૃષ્ણાજી, જૈનપત્રના અધિપતિ કારભારી ભગુભાઇ ફતેહચંદ વગેરેએ અગ્રગણ્ય ભાગ લીધે હતા. સેવાભકિત, ઉપાસના, જ્ઞાન અને કિયાયાગથી આત્માની પરમદશા કરવા અભ્યાસી બન્યા છે. વિ સ. ૧૯૬૪ તથા વિ. સં. ૧૯૬૮ માં શેષકાલમાં અમારું પાદરામાં આવવાનું થયું તે પ્રસ ંગે શાસ્ત્રપઠન કરવામાં તથા વિશેષાવશ્યકનું શ્રવણું કરવામાં ખાસ ઘણું લક્ષ્ય લગાવ્યુ હતું. વિ. સં. ૧૯૭૫ ની સાલનું ચેકમાસુ` પાદરામાં કર્યું. તે ચામાસામાં તમારી મડળીએ, પાદરાના સંધે જૈનધમ તત્ત્વજ્ઞાન વગેરેનું જ્ઞાન કરવા માટે અમેાએ આપેલ વ્યાખ્યાનના લાભ લીધા અને હજી પ્રસ’ગાપાત સમાગમમાં આવીને આત્માના ગુણાને પ્રકાશ કરનારા સદુપદેશને શ્રવણ કરેા છે. તમારામાં અનેક સદગુણા ખીલ્યા છે, અને પુસ્તકાને છપાવીને તેઓને પ્રચાર કરવામાં જૈનધર્મની સેવા કરી રહ્યા છે. તમારા પુત્ર મણિલાલ તથા બાબુને પણ ઘરમાં જૈન ધર્મ'નાં ગ્રંથોનુ' જ્ઞાન આપવા કટિબધ્ધ થયા છે. તમને કીતિ ની ઇચ્છા નથી, નામરૂપતા મેાહની ખાખ કરવામાં તમારી લગની લાગી રહી છે. તૅથી તમારા શ્રાવક જીવનચરિત્રની ગુશ્વત સુગંધીથી અન્ય જના ઉપર સારી આદર્શ શ્રાવકની અસર થાય છે, તેથી તમારા ગુણાનુરાગે તમને કહ્યા–જણાવ્યા વિના ફકત મારી ઇચ્છાએ આ સત્યસ્વરૂપ ગ્રંથનું સમર્પણ કરુ' છું. તમારા જીવનમાંથી અન્ય શ્રાવકાને કંઈ જાણીને ગ્રહણ કરવાનું મળે તે કારણથી આટલું લખ્યું છે. 29 લે, બુધ્ધિસાગર For Private And Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સારવાર કરતા [ ૨૨ ] અતિમ યાત્રા ધરાના જોતિષી ભેળાનાથ મુદત પરખી રહ્યા હતા. વિજાપુરનો સંઘ ચરિ. ત્રનાયકને વીજાપુર લઈ જવા માગતો હતો, ને જોષીજી પાસે સારું ચેઘડિયું પૂછતો હતો. “જેઠ વદી બીજનું શુભ મુદ્દત છે. ” જ્યોતિષીજીએ કહ્યું. પણ મોટા જ્યોતિષી–મહારાજશ્રીએ નિષેધ કરતાં કહ્યું: “મારે ત્રીજનું મુદત જોઈએ. હોય તે કાઢી આપે, ' “છે, પણ આઠ વાગ્યા પછી વિહાર થાય.” “ના, એ ન બને. મારે છ વાગે તે ત્યાં પહોંચવું છે. ” સંઘે કબૂલ કર્યું. એ દિવસે રાતે બધાને કહી દીધું: “ભાઈઓ, હું તમારી સેવા કરી શકયો નથી. મેં તમને વખતો વખત કંઈ કહ્યું હશે, તે બધાની ક્ષમા માગું છું. હવે હું મુસાફરી પૂર્ણ કરવા માગું છું.” રાત્રે નાડી મંદ પડી. દાકતરે ગભરાયા. જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જવા સૂચના કરી. જેઠ વદ ત્રીજના વહાણામાં પાટ પર સુવાડી સકલ સંઘ તેમને વિજાપુર લાવ્યો. અહંમ મહાવીરને નાદ ધીરે ધીરે સંભળાતા હતા. પન્યાસ મહેન્દ્રસાગરને ધીરેથી પાસે બોલાવી કહ્યું. “ભાઈ, શાંતિ.” અનેક ઝંઝાવાતોથી જર્જરિત, તપ, ત્યાગ ને તિતિક્ષાથી તવાઈ ગયેલ એ પુષ્પને મહુડીથી વીજાપુરના ચાર કેશ કાપવા પણ દુષ્કર હતા. For Private And Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્તિમ યાત્રા ૩૬૭ પ્રયાણુ-યાત્રાના એ સંઘ-સમુદાયનું દશ્ય અપૂર્વ હતું. એક પાલખી પર ગીરાજની અડીખમ કાયા વિરામ લઈ રહી હતી. માત્ર ઘેરા શ્વાસોશ્વાસ ને » મહંમ મહાવરના સ્વરે સંભળાતા હતા. કેઈ વાર પં. મહેન્દ્રસાગરજીને બોલાવી કંઈ સુચના આપતા. અનેક જન પાછળ ગંભીર મુદ્રાએ ચાલ્યા આવતા હતા. આ પૂર્વ ના આકાશમાં ચિતારો અરુણ પૃથ્વીના એક મહાન આત્માના પ્રવાસને આવકારવા કંકુ છાંટણા કરી રહ્યો હતો. સુષુપ્તિમાંથી ઊઠતા કોઈ ચોગી ની ચેતન-આંખ જેવો સૂર્ય આભમાં આવું આવું થઈ રહ્યો હતો. શીળ વાયુ વનવગડાની સૌરભ તાણી લાવી સહુના ઉષ્ણુ નિધાસથી ભરેલાં હયાને આસાયેશ પમાડતો હતો, ને મૃત્યુની ગંભીર છાયામાં મૌન બનેલાં ભકતમાનને રૂડાં પંખી મીડી પુકારે પંપાળી રહ્યાં હતાં. કુદરતમાં જાણે કંઇક વૈશિષ્ટય જાણ્યું હતું. યોગીરાજ વીજાપુરમાં પ્રવેશ કરી ગયા. એક વરદ હાથ સહેજ હલે ને પં. મહેન્દ્રસાગરને સમીપ બેલાવવાનો સંકેત થયો, ને ધીમા શબ્દો ગુંજ્યાઃ “ ભાઈ, શાંતિ ! શાંતિ ! શાંતિ !” શાંતિના ફિરસ્તાએ છેલલા એ શબ્દ પુદ્ગલોને વહેતા મૂક્યા. થોડી વારમાં વિદ્યાશાળામાં પ્રવેશ થયા. યોગીરાજને જ્યાં વર્ષોથી એ બેસતા તે જગ્યાએ સંથારો કરી સુવાડવામાં આવ્યા. દર્શનાર્થીઓની ભારે ભીડ જામી ગઈ, અને આ કંઈ માત્ર “વાણિયા ”ના મુનિ કયાં હતા ! એમને જૈન ધર્મ જનધર્મ હતો, ને એ અઢારે કોમના સાધુ હતા. એમાં જૈન હતા, બ્રાહ્મણ હતા, પીંજારા હતા, પાટીદાર હતા, મુસલમાન હતા, ઠાકરડા હતા ને હૈદ્રભંગી પણ હતા. સહુનાં હૈયાં ગદગદ થઈ રહ્યાં હતાં. - સંથારા પર સૂતેલા આ યોગીરાજની છેલ્લી અદબ કરવા એક પછી એક આગળ આવવા લાગ્યા. પાછળ રહી ગયેલા તેમના પટધર શ્રી. અજિતસાગરસૂરિજી આવ્યા. તેમણે વંદન કર્યું. ચોગીરાજે સપ્રેમ ઝીલ્યું. સાધ્વી સમુદાય આવ્યો. એમની વંદના ઝીલી ! | મૃત્યુની અંતિમ પળાની ભીષણ વેદના સામે જાણે ગીરાજ સતત લડી રહ્યા હતા. વકીલ મોહનલાલભાઈ આત્મોગને સતત ખ્યાલ કરાવી રહ્યા હતા. ઘડિયાળનો કાંટો સાડા આઠ પર આવી પહોંચ્યો હતો. શાંત મુદ્રા સાથે એ નયન સી'ચાઈ ગયાં-તું મેશને માટે મીચાઈ ગયાં. પૃથ્વીના પટ પર એક સૂર્ય પોતાની સહસ કળા વિકસાવી રહ્યો હતો, ત્યારે શાસનને આ સૂર્ય પોતાની એક ભવ-કળા સમેટી રહ્યો હતો. For Private And Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 338 j75z je IDFIE THEY Ws fini -PIS FISIPI Iris we p US Clw + www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 51555 11} Stresse THE [ ૨૩ ] - Sig ધન્ય હો એ મૃત્યુ ! ધન્ય હે। એ જીવન ! JFG]S وقدر 31 Jbsp FOR 1] » G Movies Appe 25 1515 For Private And Personal Use Only [0951 +15244 ]]> *£#€$MKGKS®jQ/5 The Fibaikn pi[ 13]; Fi }} અમે એ પછીની વિધિ-જેઓએ આંખàખી વર્ણવી છે, એ સૂરિરાજના એક અગ્રગણ્ય ભકત ને વકીલ શ્રી. મેાહનલાલભાઇના સુપુત્ર શ્રી. મણિલાલ મેા. પાદરાકરના શબ્દોમાં વ વોએ છીએ. lis 1 lis 1819 “આ પ્રસગના દેખાવ પાવાપુરીમાં થયેલા ચરમ જિનરાજના નિર્વાણુના વખત ખાસ યાદ કરાવતે હતા. હજારા નરનારીએનાં નેત્રોમાં આંસુ વિના બીજી કાંઈ પણ જોવામાં આવતુ નહતુ. ત્યાર બાદ ગુરુ. શ્રીના મૃતદેહને વિધિ પ્રમાણે સ્નાનાદિક સમગ્ર ક્રિયાએ કરાવીને નૂતન વસ્ત્રો પહેરાવી પાટ ઉપર પધરાવવામાં આવ્યું હતું. 1955 THE “ જેમ જેમ વીજળી વેગે આ માઠા સમાચાર પ્રસરતા ગયા તેમ તેમ જનસમુદાયનાં ટાટાળાં દર્શનાર્થે આવવાં લાગ્યાં અધિક આશ્ચયની વાત તેા એ છે, કે મહુ મ ગુરુશ્રીના દર્શીનના લાભ લેવા બિલકુલ ભેદભાવ વિના બ્રાહ્મણ, ભ્રહ્મભટ, નાગરા, દેશાઇ, વાણિયાએ, સાની, સુથાર, કડિયા, કાછીઆ, પટેલ, માળી, વહેારા, મુસલમાન, દરજી, ભાવસાર, રંગરેજ, કાળી, વાધરી અને અંત્યજો સુદ્ધાં આવ્યા હતા, અને ગુરુશ્રીને જોઇ આંખે આંસુ લાવી એમ ખેલતા હતા કેઃ T “અરેરે ! ગુરુશ્રી તા પેાતાનુ’ સાધ્ય સાધી ગયા છે, પરંતુ આવા ઉદાર અને વિશાળ દૃષ્ટિધારક, દયાળુ ગુરુશ્રીના સ્વ વાસથી જૈન સમાજે, અરે ! ભારત માતાએ એક અદ્વિતીય પ્રતિનિધિ, અસાધારણ સુભટ, ઉચ્ચÈાટીનેા મહાપુરુષ, એક ઉત્તમ યાગી, શુભેચ્છક સ ંત, અવિરલ ઉદ્યોગી, શ્રેષ્ઠ કવિ, શાસનને અપ્રતિમ ભક્ત, જૈન શાસનના, અરે! ભારતના દીપતે ભાનુ, સાહિત્યના વિશિષ્ટ વિલાસી, અધ્યાત્મજ્ઞાનના અપૂર્વ નિધિ, નિસ્પૃહી છતાં શાસતની દાઝ ધરાવનાર, સદગુણુમતિ, વિચક્ષણ બુદ્ધિના સાગર ગુમાવ્યા છે, કે જેની ખેાટ પુરાવી અશકય છે. વળી જે સમયે તીર્થી અને ધર્મો પર અનેક આક્રમણા થતાં જાય છે, તેવા વિપતકાલમાં આવા ધમ વીર બુધ્ધિસાગર શાસનસ્થ ભા, શાસનસુભટા, શાસનરત્ના મહાપુરુષા શિવગામી થતા જાય છે, એ જાણી શાસનશુભેચ્છકને દુઃખનાં આંસુ ન આવે? પરંતુ કુટિલ કાળની અને કુદરતની અકળ ઘટના આગળ કાઈ ના ઇલાજ નથી' એમ ખેાલતાં નરનારીઓને સમૂહ આવતા અને જતા હતા. Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra દર સાગરજી 위 'કરુણ' સાકાર σε "જી શ્રી (દુર્લ ગુલાબ સાગ સામજી હરખ સાગરજી 30 શ્રી ભક્ત તપસ્વી નરેન્દ સાગરજી સાગરજી સમતાભા સાગરજી સાગરજી કૈલાસ સાગર શ્રી ભાંત સરજી શ્રી સૂર્ય સાગરજી, આપને ન આચાર્ય રિધ સર સૂરીશ્વર શ્રી ભદ સામરજી. શ્રી નવોદય સમરજી રંગ સાગરજી સાગર 7 શ્રી ઈન્દ સાગરજી www.kobatirth.org સાગર श्री કલ્યાણ સાગરજી આચાર્ય เส સાગરજી. આચાર્યશ્રી આચાર્ય મહારાજશ્રી સાગરસૂરીધરજી બુધ્ધિસાગરસૂરીશ્વરજી. અજીત તેમસાગરજી બોધ સત્રજી મનહર શ્ર સાગરા સુખ સગરજી શ્રી સુભદ સાગરજી For Private And Personal Use Only શ્રીગુલાબ સાગરજી. રવિસાગરજી Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પ્રીતી 350 સાગરજી વળ સાગરજી શ્રી જીત નાગરજી શ્રી દક્ષ સાગરજી મહિના સાગરજી શ્રી ચંદન સાગરજી 47 ઉત્તમાં સાગરજી જયા સાગર શ્રી અમ સાગ वृद्धि સાગરજી ત્ર Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિક ૪ (બગલો ફe ) 25 ' 'પ્રીશ્રીજી આ વસંતશ્રી / વિનયત્રીજી સf થયમ અગોદયમો, Aી હાર Li) (સૌભાગ્ય કી PRA ચારિત્રી) TIી નીપN શાંતશ્રી પ્રભાર) દૌલતશ્રી જશવંતU) ( nY) વિમલસી) ન સુવતીશ્રી, Illate શશિલાશી/ #િw1) Urnor (થાથી DI Gણલા, વિબોલી, સૂબો અજન, veit Vol અરૌદ્ર શ્રી જીલી ). (લો ) જાતes ઉમંગો BENCH Wone wales *ળાશ્રી) Dicle મનવ ઉપેન્દ્ર શ્રી State (15i રામામી, જી) ગારી રસ્વતી જીશ્રી ઉમંગાલશ્રી ધનશ્રીના નથી. રત ન સ્ત્રી હતાણી, ક જી. (સૂર્યયશાશ્રી શ્રી ( ન [૯ ૨ દેવશ્રીજી મહારાજ For Private And Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ય હો એ મૃત્યુ! ધન્ય છે એ જીવન ! ૩૬૯ દેશદેશ તાર તથા ટપાલદ્વારા વીજળીના વેગે આ અતિ ખેદભર્યા સમાચાર પહોંચાડવામાં આવ્યા. ગુરુશ્રીની પાલખી તૈયાર થવા લાગી, જેમાં કિંમતી વસ્ત્રો તથા વસ્તુઓ વાપરવામાં આવી હતી. અગર, કપૂર, કેશર, કરતૂરી, અને સુગંધિત ચીજોનો મોટો જથ્થો એકદમ ભેગે કરવામાં આવ્યો હતો. ગામમાં બે દિવસની ભારે હડતાલ પાડવામાં આવી હતી. પશુપક્ષીઓને ઘાસ-દાણ અને ગરીબોને ભેજન વગેરેની ગોઠવણ થઈ હતી. બપોરની ટ્રેનમાં શેઠાણી ગંગાબાઈ શેઠ દલપતભાઈ ભગુભાઈની વિધવા, શેઠ મણિભાઈ દલપતભાઈ શેઠ ણીચંદ સૂરચંદ, ઝવેરી કેશવલાલ લલુભાઈ રાયજી તથા રાત્રે વીરચંદભાઈ ભગત, શકરચંદ હીરાચંદ, ભોળાભાઈ વિમલભાઈ તથા બીજે દિવસે સવારે મુંબઈથી શેઠ જીવણચંદ ધરમચંદ, અમથાલાલ ભાંખરીઆ વિગેરે અસંખ્ય માણસો આવી પહોંચ્યા હતા. - “ બપોરની તથા રાતની ટ્રેનમાં હજારો માણસો આવી પહોંચ્યા હતા. રાતના સમગ્ર સમાજ વિઘાશાળાના બહારના ભાગમાં એકત્ર થયો હતો, જેમાં પ્રસંગને યોગ્ય આચાર્યશ્રી અજીતસાગરસૂરિએ બોધ આપી મમ ગુરુશ્રીની ઓળખાણ સાથે વીજાપુરના ઉપર તેમનો અપ્રતિમ પ્રેમ તથા ઉપકાર કહી સંભળાવીને તેમના સ્મારક માટે આપણે કાંઈ કરવું જોઈએ વગેરે કહ્યું હતું. તે જ વખતે ગુશ્રીની અંતિમ ક્રિયાના કાર્યોના ચડાવા થયા હતા, જેમાં ગુરુશ્રીને પાલખીમાં પધરાવવાનો ચડાવો થતાં રૂ. ૨૦૧ મહુડીવાળા શેઠ કાળીદાસ માનચંદ બેલ્યા હતા. દેગડી ઉંચકવા માટે પાટણવાળા શેઠ પુનમચંદ ચુનીલાલ રૂ. ૫૨૫ ભવ્ય હતા, તથા અગ્નિસંસ્કાર કરવાના વિજાપુરવાળા શેઠ મોતીલાલ નાનચંદ રૂ. ૧૦૦૧ બોલ્યા હતા. તથા પાલખી ઊંચકવા, ધૂપ કરવા, વાસક્ષેપ પૂજા વગેરેના જુદા જુદા મળીને કુલ રૂ. ૪૬ ૩૧ તે વખતે ઉપજ્યા હતા. - “ત્રીજની રાત્રી ભકતજનોની મંડળીઓએ ભજનો ગાવામાં અને ગુરુભકિતમાં વ્યતીત કરી. તે રાત્રીમાં જુદી જુદી વ્યકિતઓએ જુદી જુદી રીતે ગુરુશ્રીના અનેક ચમત્કારો જોયા, એમ જનો દ્વારા સાંભળ્યું, અને અનુભવ્યું છે. વહાણું વાતાં ભારે લેકમેદની જામવા લાગી. તે વખતે બહારગામ અને ગામના મળીને આશરે દશ હજાર માણસોની મેદની ભેગી થઈ હતી. તે વખતનો દેખાવ એક નોંધ લેવા જેવો થયો હતો, જેમાં તમામ જ્ઞાતિઓએ ભાગ લીધો હતો. - “આ પ્રસંગે મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, પાદરા, પાટણ, પાલણપુર, મહેસાણા, સાણંદ, ગોધાવી, પેથાપુર, માણસા, મહુડી, આજેલ, રીદરોલ, પુંધરા, લેદરા, લાડોલ, ગવાડા, પામોલ, ગેરીતા, ઉનાવા, વરસડા, સંઘપુર, કોરવડા, વીસનગર, પ્રાંતીજ, પેઢામલી, ઇલોલ, આગલોડ વગેરે સંખ્યાબંધ શહેરાના તથા ગામોના માણસોએ હાજરી આપી હતી અને ગુરુભકિતનો લાભ લીધો હતો. “ સ્વર્ગગમનના લગભગ ૪૦૦-૫૦૦ તાર રવાના થયા હતા, અને ટૂંક સમયમાં અસંખ્ય માણસો પગરસ્તે તથા રેલમાં આવી પહોંચ્યા હતા. સવારે ૭ વાગે શ્રીમદના મૃતદેહને શાસ્ત્રોકત વિધિપૂર્વક વકીલ મોહનલાલ હીમચંદના હાથે સ્નાન વિલેપન ક્રિયા કરવામાં આવી હતી. ઉપાશ્રયના મધ્યભાગમાં શ્રીમદના શરીરને હંમેશાં બેસવાની જગ્યાએ પાટ પર પધરાવ્યું હતું. તેમનું છેવટનું દર્શન કરવા આશરે ગામ તથા બહાર ગામના પાંચ હજાર માણસો આવી ગયા હતા. આ પ્રસંગે શ્રીમદના દેહ ઉપર ચોવીસ કલાક વીતી ગયા છતાં પણ અપૂર્વ તેજ વિલસતું હતું. જાણે જીવંત મૂતિ હોય નહિ ! એ જ દેહને જરીના કપડાથી મઢેલ તુરત જ નવી બનાવેલી પાલખીમાં પધરાવ્યો હતો, અને ગામના સ્થાનિક મુખ્ય અમલદારો પોલિસ પાટી તથા બેન્ડ સહિત આશરે દશથી બાર હજાર માણસનું સરઘસ નીકળ્યું હતું. અસાધારણ મેદની તથા ગરદી હોવા છશાંચે શાંતિ અને ગંભીરતા જણાતી હતી. ખાસ નોંધવા જેવી બાબત તો એ હતી કે મુસલમાન ભાઈઓની ૪૭ * For Private And Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૦ યોગનિષ્ઠ આચાર્ય હાજરી ઘણી જ હતી, અને તેઓ સી આંસુભરી આંખે શ્રીમદની પાલખી ખાંધ આપી છેવટનું માન આપતા હતા. પાટીદાર, ઠાકરડા, રજપૂત તથા ઢેડ-ભંગી લોકોની મંડળીઓએ તો આખી રાત ભજન કર્યા હતાં. તેઓ પણ પોતાના વાદ્યો સાથે ભજન ગાતા ચાલતા હતા. રસ્તે રૂ૫ નાણું-તાંબા નાણું ઉછાળવામાં આવતું હતું તથા ગાડામાં ભરેલી મીઠાઈ તથા અનાજ વહેંચવામાં આવતું હતું. “સરઘસ વિદ્યાશાળાથી નીકળી કબાના ચાર આગળ થઈ વિરાવાસણ, ભાટવાડો વટાવી કચેરી આગળ થઈ બજાર અને દોસીવાડા વગેરે જાહેર રસ્તામાં થઈને શહેરની પશ્ચિમ દિશામાં આવેલી શેઠ મગ. નલાલ કંકુચંદની વાડીમાં સાડાનવ વાગતાં પહોંચ્યું હતું. ત્યાં પહેલેથી ગોઠવણ થયેલી જગ્યાએ ( જ્યાં પ્રથમથી ગુરુશ્રીએ ફરમાવ્યું હતું ત્યાં ) ગુરુશ્રીની પાલખીને સ્થાપન કરવામાં આવી. * શેઠ મગનલાલ કંકુચંદવાલી સ્ટવાળી વાડીમાં ( અહીં જ સદગતે પ્રથમ પિતાના દેહને અગ્નિદાહ દેવા સૂચવ્યું હતું. ) જુદા જુદા માણસોએ આણેલ લગભગ પપ થી ૬૦ મણ સુખડની ચિંતા તૈયાર કરવામાં આવી. આ સુખડમાં વીજાપુર ઉપરાંત મહેસાણા, પાદરા, માણસા, અમદાવાદના શ્રાવકે તથા જૈનેતરેએ પણ પોતાના તરફથી સુખડ રજૂ કરી હતી. અગ્નિદાહ ક્રિય થઈ રહ્યા પછી પાદરાવાળા વકીલ મેહનભાઈ હીમચંદે સદગતના ગુણોનું તથા તેઓએ કરેલા સમાજ પરના ઉપકારોનું વર્ણન કરી તેઓશ્રીની પાછળ તેઓના ઉપદેશનું સ્મરણ રાખી તે પ્રમાણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને તથા પોતાના આત્માના ગુણે પ્રગટ કરવા પ્રયત્ન કરવા તથા શ્રીમદનું સમારક જાળવવા ઘણી જ લાગણી ભરી રીતે વિવેચન કરતાં અર્ધા કલાકમાં જ લગભગ છ હજાર રૂપિયાનાં વચન અપાયાં હતાં, જેમાં બીજી આવે તે રકમ ઉમેરી અગ્નિસંસ્કારની જગ્યાએ દેરી બંધાવી ધીમદની મૂર્તિ પધરાવવા ઠરાવ્યું હતું. દુણી ઉચકનારે રૂ. ૫૦૧ આપ્યા હતા, તથા અગ્નિસંસ્કાર માટે રૂ. ૧૦૦૧ આપી મોતીલાલ નાનચંદ ઝવેરી વીજપુરવાળાએ અગ્નિસંસ્કાર કર્યો હતો. કેટલાક ડબા ઘી પણ ચિતામાં નાખવામાં આવ્યું હતું. આ વખતે હાજર રહેલાઓની આંખમાં આંસુ ઉભરતાં હતાં. “ રમશાનવિધિની ઉછામણીમાં આશરે ૩.૭ હજાર ઉપજ્યા હતા. મૃત્યુતિથિ તથા સ્મશાનયાત્રાના બંને દિવસે વીજાપુરમાં સંખ્તમાં સખ્ત હડતાલ પડી હતી. આવી હડતાલ આ ગામમાં પ્રથમ વાર જ પડી હતી, જે પરથી જન તથા જનતર તમામ જાતના તમામ માની શ્રીમદ પ્રત્યેની અપુર્વ પ્રેમભકિત જણાઈ આવતી હતી. “અજબ જેવું છે કે અગ્નિસંસ્કારવાળી જગ્યા ઘણા વખત સુધી ભીની રહી હતી ને બિલકુલ સુકાતી ન હતી, જ્યારે આજુબાજુ ભીનાશ જરાયે જણાતી ન હતી. પછીથી શ્રી અજિતસાગરસૂરિએ વિધિયુક્ત દેવવંદન સેકડા માણુ સંગાથે કર્યું હતું. છેવટની વિભુતી તેમની ચિતાની જગાએથી ઉઠાવી લઈ મહુડીના રઠ કાળીદાસ માનચંદે સંધ સમસ્ત મહુડીના આરે સાબરમતીમાં આડંબરયુકત વહન કરી હતી. મને દૂમશ્રીની ભકિત મહુડીના સંધે તન, મન, અને ધનથી ઘણી સારી કરી હતી, જેથી ભકતાધાન ભગવાનની કહેવત પ્રમાણુ ગુરુશ્રી મહુડીને બહુ જ ચાહતા હતા, અને તેમણે મહુડીને પ્રસિધિમાં લાવવા માટે ઘણું જ આમામ આપવા છે. મરદમશ્રીના ખેદભર્યા સમાચાર સાંભળવાથી અજિતસાગરસૂરિ ઉપર તથા મંડળ ઉ પર સંખ્યાબંધ તારા તથા પત્રો રોજના રોજ ગયા હતા. ગામેગામ હડતાલ, ઢોરપતી દાગા, ગરીબો અનાજ અને મંદિરમાં પૂજા એ મદમશ્રીના માનમાં ભણવવામાં આવ્યાં હતાં. વીજાપુરના સંધ તરફથી For Private And Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરિત્રનાયકની આરસપ્રતિમા [ મહુડી ] For Private And Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyan mandir ૫. શ્રી. કૈલાસસાગર ગણિ For Private And Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ધન્ય હે! એ મૃત્યુ ! ધન્ય હે એ જીવન! ૩૭૧ ડા એવ થયા હતા અને મરહુશ્રાના સમાધિસ્થાન ઉપર ભવ્ય સુંદર ગુરુમંદિર બનાવવામાં આવ્યું ... www.kohatirth.org સસાર સરોવરનું એક મહાપદ્મ અનન્તમાં વિલીન થઇ ગયું. એ ગયું; પણ દેશાઓ જાણે એનાથી મહેકી રહી હતી. વર્ષોનાં વન વીધીને આજે પણ એ સૌરભ મનને મમઘાવી રહી છે. મર્યા' પછીનાં દણાં કે આરસનાં મદિરાની અમારે મન કિંમત નથી. મહા કવિ નાનાલાલના શબ્દોમાં અજલિ આપી અમે અમારું વકતવ્ય ખતમ ફરીએ છીએ. 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર મળ્યું. વાંચીને એ સૌને અવશ્યમેવના સમાચાર જણ્યા. નિત્ય નીરખીએ છીએ, સૌનું એ ભાવિ છે. બુધ્ધિ, જ્ઞાન ને અનુભવનાં એ ડહાપણ છે, પણ હૃદય એ ડહાપ હુને એલ સ્વીકારવા ના પાડે છે. એ તો ખરેખર સાગર હતા. જૈનસંઘ આજે જાણતે નથી કે એનુ કેટલું આત્મધન હરાયું છે. એવે સાધુ સંઘને પચાસે વર્ષાએ મળે તે સંઘનાં સદ્ભાગ્ય. “ એ તે સાચા સન્યાસી હતા. ふん * હું એના દિલની ઉદારતા પરસ’પ્રદાયીઓને વશીકરણ કરતી. જ્ઞાન અને ભકિત પરમાત્મયાગ માટે જરૂરનાં છે, પણ મનુષ્યેાના મનુષ્ય પ્રતિના ધમાં ઘણા વીસરે છે. તે પેતે પેાતાના સ'કેાચનાં દુર્ગામાં ભરાઇ રહે છે. બુધ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા, સપ્રદાયમાં તે એ શેાભતા; પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહેાતી. “ એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવે, ઉચ્ચ અને પુષ્ટ દેહસ્થ ભ, ગ્રેગેન્દ્રના જેવી ઢાઢી ! એમનેા જબરજસ્ત દંડ ! આપણે સૌ માનવજાત સુર્તિ પૂજક છીએ, અને એ ભવ્ય મૂર્તિ અદૃશ્ય થઇ છે, પણ નીરખી છે તેમના અન્તરમાંથી તે જલ્દી ભુસાથે હું જ “આનંદઘનજી પછી આવા અવધુત જૈનસ ંઘમાં ઘેાડા જ થયા હશે. સાથના શિષ્યમ`ડળના તો બ્રહ્મજન્મદાતા પિતા અને શિરછત્ર ગયા છે. કેટલીક વેળા આશ્વાસનનાં વચન ઉચ્ચારવાં એ ચે મિથ્યા છે. નાનાલાલ કવિના જચશ્રી હર તા. ક. એક મારું ભજન સાંભરી આવે છે તે લખું છું. એનુ પ્રથમ ચરણ તે જૂના એક પ્રસિધ્ધ ભજનનું છે, બાકીનુ મારું છે. એમાં શ્રી બુધ્ધિસાગરજીની પ્રતિમા ઉતરી હૈય એવુ છે. માટે મેાકલુ છું, જાણે આત્મ For Private And Personal Use Only G Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિષ્ઠ આચાર્ય ૩૨ મળે જો જતિ સતી રે કેાઈ સાહેબને દરબાર ધીગાધેરી ભારેખમાં ધર્મ તણા શણગાર પુન્ય પાપના પરબન્દા કાંઇ બ્રહ્મ— આંખલડી અનભેમાં રમતી ઉછળે ઉરનાં પુર સત ચિત આનંદે ખેલંદા ધર્મ ધુરંધર શૂર મળે જે જતિ સતી રે કે આહલેકના દરબાર. # શાન્તિઃ : શાન્તિઃ 9 શાન્તિઃ For Private And Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्री १०८ ग्रंथप्रणेता योगनिष्ट आचार्य श्रीमद् बुद्धिसागर सूरिश्वरजी For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir DEયોગઠીયાવલિ ESTE GEZİLJZ 2112 do WWWWWWWW WWWWW Wwwwww દ્વિતીય વિભાગ સાહિત્યસર્જન લેખક : પાદરાકર For Private And Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्री अध्यात्म ज्ञान प्रसारक मंडल मुंबई આંખલડી અનભેામાં રમતી, ઉછળે ઉરનો પૂછ્યું सत, थित. मान है मेसता, धर्मधुरंधर शूर. —મહાકવિ નાનાલાસ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રસ્તાવ આ આદશ 12 સાહિત્યસર્જનના અંતર્ગત વિષયા વગી કરણ તત્ત્વજ્ઞાન-અધ્યાત્મજ્ઞાન સાહિત્યપ્રતિમા–આત્મપ્રતિમા સમી ગારજી શબ્દની વ્યુત્પત્તિ લેખનના ગર્ભિત હતુ કાવ્યનું લક્ષણ શું અંધ છે ? શ્રીમદ્દનાં કાવ્યાનું વર્ગીકરણુ જૂના કવિઓની છાયાવાળાં ૐ ભજન—પદા શ્રીમા પ્રેમ શ્રીમતી સત્યશાધકતા, શુભ સાહિત્યની વ્યાખ્યા. નવા યુગની છાયાવાળાં કાવ્યા ઊર્મિ કાવ્યા સૃષ્ટિસૌંદર્યનાં કાવ્યેા રાષ્ટ્રગીતા નિવાપાંજલિ-શાક્રપ્રધાન કાવ્યેા ઉપદેશપ્રધાન ઢાળ્યા શ્રીમદ્દની કવિતાનાં સામાન્ય તત્ત્વા શ્રી સંબધી શ્રીમદ્દના વિચારા શ્રીમદ્ વિ તરીકે સ્થાન શ્રીમતું ગદ્ય ,,નું તત્ત્વજ્ઞાન ઇતિહાસ વિવેચન–ભાષાંતર છત્રન ચરિત્રો પત્રો-નેધા ધર્મનીતિ વગેરે શ્રીમદ્ ગદ્યના સામાન્ય ગુણ-દોષ તેમના પ્રૌઢ લખાણુના નમૂના શ્રીમના રચિત ગ્રંથેાની માલેાચના ક્રમવાર ૧ 3 ७ ૯ ૧૧ ૧૩ ૧૩ ૧૫ १७ ૨૦ ૨૩ ૨૩ ૨૫ ૩૧ * ૩૬ * ૪૩ ४७ ૪૮ ४५ ૫ પા પા પર પર પુ. ૫ www.kobatirth.org ૫૭ ઈતિહાસ વિવેચન-ભાષાંતર જીવન ચરિત્રે પત્રા–નોંધા ધર્મનીતિ ખાધ કાવ્યવિભાગ સંસ્કૃત ગ્રંથા અધ્યાત્મ વ્યાખ્યાનમાળા સમાધિ શતક અનુભવ પંચવિંશતિ ગ્રંથ આત્મપ્રદીપ ગ્રંથ આત્મદર્શીન ગીતા પરમાત્મ દર્શન પરમાત્મ ન્યાતિ તત્ત્વજ્ઞાન દીપિકા વચનામૃત અધ્યાત્મ—શાન્તિ ડ્િ દ્રવ્યવિચાર ક્રયાગ આત્મતત્ત્વ દર્શન ક્રમ પ્રકૃતિ ટીકા-ભાષાંતર આગમ સારાદ્ધાર-અધ્યાત્મગીતા સત્ય સ્વરૂપ ધ્યાન વિચાર આત્મશક્તિ પ્રકાશ આત્મદર્શન Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મ શિક્ષાભાવના પ્રકાશ તત્ત્વવિચાર આત્મપ્રકાશ પ્રેમગીતા For Private And Personal Use Only ૧૭ ૫૭ પ ૫૮ ૫૮ ૧૮ ૧૮ ૧૮ ૧૮ ૫૯ પહ પ 1 ૬૧ દર ૬. ૬૪ ૬૪ t e ૬૮ ze ૬૯ ७० ૦૧ ७२ ७२ 198 હર ७४ Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyan mandir ૯૮ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૩ જેન ઐ. રાસમાળા જૈનધર્મની પ્રાચીન–અર્વાચીન સ્થિતિ ૭૪ વીજાપુર વૃત્તાંત ગ૭મતપ્રબંધ સંધપ્રગતિ જૈન ગીતા જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ગુજરાત–વીજાપુર વૃત્તાંત જીવનચરિત્ર પ -ને કુકુમ પત્રિકાને જવાબ ધમ–નીતિબોધ ગુરુબોધ તીર્થયાત્રાનું વિમાન શ્રાવક ધમ” સ્વરૂપ ગુર્થીનુરાગ કુલક કન્યાવિક્રય નિષેધ ચિન્તામણિ જેને પનિષદ શિષ્યોપનિષદ જૈનધર્મ અને ખ્રિસ્તી ધર્મને | મુકાબલો લાલા લજપતરાય ને જૈન ધર્મ પ્રતિજ્ઞાપાલન મિત્રમૈત્રી શાકવિનાશક ગ્રંથ સાંવત્સરિક ક્ષમાપના જૈન ધાર્મિક શંકા-સમાધાન ઘંટાકરણુ વીર જૈન સત્રમાં મૂર્તિપૂજા મુદ્રિત જૈન ગ્રંથ નામાવલિ સ્મારક ગ્રંથ ભજન સંગ્રહ ભજન કવાલી મહુલી સંગ્રહ ભારત સહકાર શિક્ષણ દેવવંદન કક્કાવલિ સુબોધ સાબરમતી ગુણ શિક્ષણ વરસોડા સાબરમતી તીરે ૧૦૨ ૧૦૫ ૧૦૫ ૧૦૭ ૧૦૭ ૧૧૯ ૧૧૩ ૧૩૪ ૧૩૫ ૧૪૧ (G ) For Private And Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ શ્રીમદ્ભ સાહિત્યસર્જન [ શ્રી. પાદરા૨] પ્રસ્તાવ --~ દરેક દેશ, પ્રજા, ભાષા કે સાહિત્યને પોતપોતાની સંસ્કૃતિ હોય છે, અને એ સંસ્કૃ• તિના ઘડતરમાં ત્યાંની પ્રત્યેક વ્યકિતનો થોડો ઘણે ફાળે અવશ્ય હોય છે. તે બધામાં ધર્મોનો સૌથી વધુ મહત્ત્વનો હિસ્સો હોય છે. - આર્યાવર્તને આંગણે જે સંસ્કૃતિ ફળીફાલી છે, તેના ઘડતરમાં અનેક પ્રજા ધર્મો -વ્યકિતઓએ યથામતિ-યથાશકિત પોતપોતાની કલા અને કુશળતા અજમાવ્યાં છે. વેદવ્યાસ, વાલ્મીકિ, હેમચંદ્ર, કે રવીન્દ્ર જેવા કવિરાજે એ તેને પોતાની કલ્પનાપીથી દ્વારા વિવિધ રંગે રંગીને સુશોભિત કરી છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જેવા પરમ આત્માઓએ કે ગાંધીજી જેવા મહાત્માઓએ પિતપોતાની વિશિષ્ટ શક્તિદ્વારા તેને સર્વાંગસુંદર બનાવેલ છે. પાણિની, પતંજલિ, કણાદ, કપિલ, યાજ્ઞવલ્કય, મનુ કે ભદ્રબાહુ જેવાઓએ સંસ્કૃતિના વૃક્ષને જલસિંચન કર્યું છે. સિદ્ધસેન, સમતભદ્ર, શંકરાચાર્ય, કુમારિ, નાગાર્જુન કે હરિભદ્ર જેવાઓએ તેને પિતાની વિલક્ષણ તાર્કિક બુદ્ધિની એરણ પર ચઢાવીને કસી જોઈ છે; અશોક, સંપ્રતિ, ખારવેલ, વિક્રમાદિત્ય, હર્ષવર્ધન કે કુમારપાળ જેવા ચક્રવતી સમા રાજાઓએ તેને ફેલાવી છે; તુલસીદાસ કે તુકારામ, કબીર કે મીરાં, આનંદઘનજી કે યશોવિજયજી, રાજચંદ્રજી કે રામકૃષ્ણ જેવા સંત હૃદયોએ તેને સંસ્કારીને સમૃદ્ધ કરેલ છે. દ્રાવિડી પ્રજા, આર્ય પ્રજા, હૂણ, શક કે મુસ્લીમ પ્રજાઓએ તેને પોતપોતાની અસર દ્વારા ઓપ આપેલ છે તથા તેને પોતાની બનાવવા કેશિશ પણ કરેલ છે. આર્યાવર્તના આદિ કવિથી તે કવિ સમ્રાટ કાલીદાસ અને આજ સુધીના કવિઓએ તેને મુક્ત કંઠે ગાઈ છે, એટલું જ નહિ પણ નિત્યનૃતન ક૬૫ I દ્વારા તેને શણગારતા રહ્યા છે. એ રીતે પોતાનું અર્થ તેને ચરણે ધરેલ છે. આમ સંસ્કૃતિના ઘડતરમાં–તેના પિષણમાં-વિકાસ-વિસ્તારમાં તથા તેને સદૈવ લાવણ્યમયી રાખવામાં આર્યાવર્તના પ્રત્યેક પ્રાણને હીસ્સો જણાઈ આવે છે. આર્ય આદર્શ— - સંસ્કૃતિની વિશેષતા જ એ છે કે તે સર્વ શિષ્ટ અને સંસ્કારી વિચારને અપનાવી પોતાના કરી લે છે, અને પોતાની ગોદમાં સૂનાર સૌને તેવા બનાવવાની કોશિશ કરે છે. વિવિધ વૃત્તિ અને વ્યવસાયનાં માણસોને પણ તે એક સૂત્રમાં નાથે છે. સૌને માટે તે આદશરૂપ રહે છે. એ આદશને જાણવો હોય તો આપણે જીવનના વિવિધ ક્ષેત્રે વિચરી રહેલા For Private And Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય આત્માઓના આદર્શને જોવા-જાણવો પડશે. ભારતવર્ષ પર નજર ફેંકતા જ આપણને જણાય છે કે પિતાની વિ7ષણાને તૃપ્ત કરવા મથતો વ્યાપારી અને ત્યાગમાં જ સંતોષ માને છે. યુદ્ધઘેલો ચઢો અન્યના સંરક્ષણમાં જ પિતાને કૃતકૃત્ય માને છે. કવિ કે કલાવિ પોતાનાં શ્રેષ્ઠ પાત્રોની કેષ્ઠતા, તેમનાં સદાચાર, સટામ, ત્યાગ, તપસ્યા, દયા, દાન, ન્યાય, નીતિ, કે પરોપકાર જેવી વૃત્તિની વિશિષ્ટતામાં જ જુએ છે. કુટુંબવત્સલ ગૃહપતિ આખરે કુટુંબના ત્યાગમાં જ આત્મશ્રેય દે છે. સર્વસ્વનો ત્યાગ કરનાર સંતપુરુષે આત્મધર્મની ઓળખને જ શ્રેષ્ઠ ગણે છે. આ બધા ઉપરથી એમ કહી શકાય કે સત્ય, સદાચાર, સંયમ, ત્યાગ, પરોપકાર, પ્રેમ અને પરિંગ્રેહત્યાગ દ્વારા આત્મધર્મનો સાક્ષાત્કાર કરી શાશ્વત સુખ મેળવવું એ જ ખરે આય આદર્શ છે. એ આદર્શને દરેક માણસ પોતાના ક્ષેત્રમાં નજર સમક્ષ રાખે છે અને પોતાનો જીવનકમ ઘડે છે. વિવિધ ક્ષેત્રે દેખાતા જીવનના વિવિધ કામમાં રહેલી આ એકરાગતા જ આર્ય સંસ્કૃતિ છે. | ગુજરાતની સાહિત્યિક અમિતા ફેલાવવામાં અનેક વિદ્વાન અને કવિ એનો હાથ હતો. તેમાં જૈન સાહિત્યસ્વામીઓનો ફાળો નાનોસૂનો નથી. બ્રાહ્મણ વિદ્વાનોની માફક જૈન પંડિત પણ અનેક થઈ ગયા છે. તેમણે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ગ્રંથો લખી ગુજરાતની જ નહિ પણ સમસ્ત ભારતરર્ષની અપૂર્વ સેવા બજાવી છે તેવા પંડિતપ્રવર સર્વશ્રેષ્ઠ સાહિત્યકારોમાંથી એક મહાનું અર્વાચીન જૈન સંત શ્રીમદ્ બુધિસાગરને તથા તેમની ગુર્જર સાહિત્યસેવાને પરિચય આપવા અહીં પ્રયત્ન છે. - લકી યુગની ઈતિહાસગાથાઓ વિચારતાં દશમા સિકાથી ચૌદમા સૈકાના અંત સુધી શ્રીની સાથે સરસ્વતીને સુમેળ ગુજરાતભરમાં પ્રસર્યો હોવાનું માલુમ પડે છે. ભીમની વિદ્ધસભા શ્રી ભોજ જેવા સરસ્વતીપુત્રને પણ આકર્ષતી. કર્ણ અને સિદ્ધરાજની વિદ્વત્સભાની ખ્યાતિ સાંભળી દેશવિદેશથી પંડિતો પાટણમાં આવતા. રાજકાર્ય ઉપરાંત રાજસભામાં સાહિત્યવિદ અને વાદચર્ચાઓ ચાલતાં. અવંતીના સાહિત્યભંડારથી ગુજરેશ્વર સિદ્ધરાજને પણ પિતાને આંગણે સ્રોતસ્વિની સરસ્વતીની સાથે વાગ્યાદિની શારદાને મૂર્તિમંત કરવાની પ્રેરણા થઈ. હેમચંદ્ર જેવા ધીરગંભીર અને સર્વ શાસ્ત્રના પારંગત વિદ્વાને તે સ્વપ્ન સિદ્ધ કરી બતાવવા ગુજરાતને પોતાનું સ્વતંત્ર વ્યાકરણ, કાષ, અલંકાર છંદશાસ્ત્ર, શાસ્ત્ર, મહાકાવ્ય વગેરેના અપૂર્વ ગ્રંથા ભેટ ધર્યા, અને યુ દેવતાએ તેમને કલિકાલસર્વસના અપૂર્વ બિરૂદથી વધાવ્યા. સિદ્ધ હેમચંદ્ર પૂર્ણ થયું ત્યારે રાજજ્ઞાથી હાથીની સુવર્ણ અંબાડીમાં તે સ્થાપી, નગરમાં મહેસવપૂર્વક ફેરવી, રાજગ્રંથાલય જ્ઞાનમંદિરમાં એની સ્થાપના કરવામાં આવી હતી, અને એના અધ્યયન માટે પાટણમાં એક માટી અધ્યયનશાળા ખોલવામાં આવી હતી. ( કે. કે. બી. વ્યાસ ) સિદ્ધરાજની વિદ્યસભામાં વિદ્વાન પંડિતો બેસતા, જ્યાં સામાન્ય પંડિતાના પ્રવેશ પણ દુર્લભ હતા. કુમારપાળને રાજ્યકાળ પણ સાહિત્યદષ્ટિએ ઊતરતો ન હતો. ત્યાર પછીના સમયમાં સેલંકીઓની વીરશ્રી ઓસરતાં અજયપાળ અને ભીમદેવના શાસનકાળમાં સાહિત્યનો પ્રવાહ સહેજ મેળો લાગે છે, પણ વસ્તુપાળની For Private And Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિત્તા - તેનું આશ્ચિત કવિમંડળ, અને વિસલદેવની રાજસભાનાં ઐતિહાસિક વર્ણનો વિચારતાં સિધ્ધરાજ ને કુમારપાળની માફક વીર ધવળ અને વિસલદેવના કાળમાં પણ સરસ્વતીનો પ્રવાહ અખલિત વહેતો હતો એમ જણાય છે. (કે. બી. દવે) આ પછીના કાળમાં એ પ્રવાહ વહેતો જ રહ્યો છે. એમાંથી ગુજર સંસ્કૃતિ અને સાહિત્ય કલા અને કાવ્યનો પ્રવાહ ગુર્જર કવિકવિદોએ વહાવચે જ રાખ્યો છે. ગુજરીનાં અર્ચનપૂજનના ઘેલા મસ્ત અવધૂત પ્રકટતા જ રહ્યા છે. ભક્તિ, વૈરાગ્ય, આધ્યાત્મતત્વચિંતન, ગારરસનાં કાગ્ય આલેખનપુ દ્વારા ગુજરી પૂજારી જ આવી છે. શ્રી આનંદઘન, યશવિજય, દેવચંદ્ર, ધનંજય, ધનપાલ, વાગભટ્ટ, કબીર, સૂરદાસ, નરસિંહ, દયારામ, અખો, ધીરે, પ્રીતમ, નવલ, શામળ, ગંગ ચંદથી લઈ નર્મદ પ્રેમાનંદ અને ઠેઠ આજ ન્હાનાલાલ, ખબરદાર સુધી અને લલિત–મેઘાણી સુધીના ગુર્જરી ભકતોએ એ પવિત્ર પૂજા અતિ મધુર આંતરભક્તિભાવ પુ વડે ચાલુ રાખી છે. - આ નાનકડા નિબંધમાં એવા જ એક સમર્થ શાસ્ત્રવિશારદ અષ્ટાંગયોગ અધ્યાત્મજ્ઞાનમંડિત સત્કવિ અને પંડિત પ્રવરે આજની આર્ય સંસ્કૃતિના ઘડતરમાં જે ફાળો આપ્યો છે, ગુર્જરી પૂજનમાં જે સ્વાર્પણ-સર્વાર્પણ કર્યું છે તેની કથા લેખીશું. लौकिकानां हि साधुनामर्थ वागनुवतुते । ऋषीणां पुनराद्यानां वाचनीऽनुधावति ।। ભાવાર્થ-સામાન્ય સત્પની વાણી અને અનુસરતી હોય છે, જયારે પરમગષિવરની વાણી પ્રમાણે અર્થ અનુસરે છે. શ્રી બુદ્ધિસાગરજીની સાહિત્યપ્રતિમા તેમની આત્મપ્રતિમાના જેટલી જ ભવ્ય છે. જે આધ્યાત્મિક અને યોગી જીવન તેઓ જીવ્યા તેના સહજ પડદા રૂપે જ તેમના સાહિત્યનો ઉદ્ભવ થયો છે. બીજા શબ્દોમાં કહીએ તો, જે મહાન લયની સિદ્ધિને માટે તેઓએ સમસ્ત જીવન સમપ્યું, તે લક્ષ્યના સંદેશાથે જ તેમના સાહિત્યનું નિર્માણ થયું છે. આ કારણે જ સાહિત્ય જીવનનું પ્રતિબિંબ છે એ સૂત્ર ઘણાની બાબતમાં અપાંશે વા અપેક્ષાએ સત્ય હોય છે, ત્યારે શ્રી બુદ્ધિસાગરજીની બાબતમાં સર્જાશે સત્ય ઠર્યું છે. ઘણાની વિચારસૃષ્ટિ અને કાર્યરષ્ટિમાં મોટો ભેદ હોવાથી સાહિત્યમાં પ્રત્યક્ષ થતાં અને તેમના ખરા જીવનમાં વિસંવાદિત્ય દગોચર થાય છે. સાહિત્ય એટલે જીવન, અને જીવન એટલે સાહિત્ય. આ અદ્વૈતવાદ અને અભેદભાવની સ્થાપના આવાઓની બાબતમાં ન જ થઈ શકે. વિચાર વાણી અને વર્તનની જે એકતા સાધી શક્યા છે, જેના માનસિક અને કાયિક જીવનમાં દ્વિધાભાવનો અંશ પણ નથી, જેના આદર્શ અને ચારિત્ર સરખી ગતિએ પ્રયાણ કરી રહ્યાં છે, જેનાં કલ્પના અને કાર્ય અભિન્નપણે સાથે જ વહ્યાં જાય છે, તેના સાહિત્ય અને જીવનમાં અભેદપણું અને એકરૂપતા હોય છે, અને આ મહાન્ ગુણને લીધે જ શ્રીમદ્ બુદ્ધિસાગરજીનું સાહિત્ય જનતાના હૃદયપટ ભેદવાને સમર્થ નીવડયું છે. For Private And Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમનું લખાણ (સાહિત્ય) એટલું વિસ્તૃત છે કે અન્ય કેઈ ગૃહસ્થ કે ત્યાગી સાક્ષરે તેમના જેટલો ગ્રંથરસથાળ ગુજરાતી પ્રજાને પીરસ્યાનું જાણમાં નથી. એકસો ને દશ મહાસમર્થ ગ્રંથ આલેખી સાહિત્યસૃષ્ટિમાં શ્રીમદે જબરદસ્ત ફાળે અર્યો છે. તેમનાથી પરિચિત ન હોય તેવાને તો વિસ્મય થાય કે સાધુજીવનની દૈનિક ક્રિયાઓમાં, તેમ જ ધ્યાન, સમાધિ, વાચન, મનન, ઉપદેશ, પ્રવાસ અને પરિમિત સાધન (માલકીનું કશું જ નહિ) ઇત્યાદિમાં પુષ્કળ સમય ગાળવા છતાંય તેઓ આ સર્વ લખવાને સમય કયાંથી મેળવી શક્યા ? તેમની અદ્ભુત લેખિનીમાં અવિરત શખસુધા ઝરાવવાનું જેવું સામર્થ્ય હતું તેવું કેઈ વિરલ લેખિનીમાં જ હોય છે. તેમનાં સમસ્ત પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવે તે એક સ્વતંત્ર કબાટ જોઈએ, એવી જે રમુજી ટકેર કરવામાં આવી છે તે તદ્દન સાચી છે. જેમ સંખ્યા તેમ સત્તામાં તેમનું લખાણ ઘણા ઊંચા પ્રકારનું છે. વિચારોની વિપુલતા, ભાવનાઓની સમૃધિ, લાગણીઓના તરવરાટ, અંતરાત્માના ઊંડાણુના ઘૂઘવાટ, ભાષા અને શબ્દને આધાર લઈ બહાર પડતાં સાહિત્ય-રસૃષ્ટિમાં અજબ ભાત પાડે છે. ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી ત્રણે ભાષાઓમાં લખાણ થયું છે. અલબત્ત સંસ્કૃત અને હિન્દી લેખક તરીકે નહિ પણ ગુજરાતી ભાષાનું વાહન જ તેમણે મુખ્યત્વે પસંદ કરેલું હોઈ તેમનું સાહિત્ય જીવન ગુજરગિરાની તેમની સેવાઓ ઉપર જ રિત ગણવું જોઈએ. | ગદ્ય અને પદ્ય ઉભયમાં તેઓશ્રીએ નિપુણતા બતાવી છે, પણ લેખક જ્યારે ગદ્ય અને કાવ્યું ઉભયમાં ઉત્તમ હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની કવિતા ગદ્ય ઉપર સરસાઈ ભોગવે છે. આ નિયમાનુસાર શ્રીમની કાવ્યપ્રતિભાએ તેમની ગદ્યપ્રતિભાને અંશતઃ આવરી દીધી છે. છતાં નિરપેક્ષ નિરીક્ષકને ગદ્યના ઉત્તમ અંશે ઢાંકયા નહિ જ રહે. ગદ્યલેખક તરીકે તેઓ સાહિત્યનો લગભગ દરેક પ્રદેશ ખૂંદી વળ્યા છે. ઈતિહાસ, તત્ત્વજ્ઞાન, જીવનચરિત્રો, નોંધો, નિબંધ, પત્રો, ટીકાઓ, સંવાદ, અધ્યાત્મજ્ઞાન, વેગ આદિ દરેક વિષયમાં તેઓએ કૌશલ્ય બતાવ્યું છે. પદ્યમાં ભજનો, ગહુલીઓ, ઊર્મિગીત, રાષ્ટ્રગીતે; અવળી વાણી, રષ્ટિસૌંદર્યનાં કાવ્યો, ખંડકાવ્ય, કાકીઓ, ચાબખા, વર્ણનાત્મક તેમ જ ઉપદેશાત્મક તત્ત્વભરપૂર લાંબાં કાવ્યો આદિ અનેક કાવ્યસ્વરૂપો રૂપે તેમની પ્રસાદી ઉપલબ્ધ છે. આનું વિગતવાર અવલોકન કરતા પહેલાં તેમના સાહિત્યજીવનના ઘડતરનાં સહાયક ત તરફ દૃષ્ટિપાત કરી લઈએ. કવિઓ જન્મથી જ કાવ્યપ્રસાદી લઈને અવતરે છે. આ સૂત્ર ઘણા ઉત્તમ કેટીના કવિઓની પેઠે બુદ્ધિસાગરજીએ પણ પિતાની જન્મસિદ્ધ કાવ્યશકિતના દ્રષ્ટાંતથી સાબીત કર્યું છે. તેઓએ અભ્યાસ તે માત્ર ગુજરાતી છ ચોપડીને જ કર્યો હતો. અંગ્રેજી તો ઘેર જ શીખી લીધેલું. તે પણ બે ચોપડીઓ જેટલું. (સંસ્કૃત અભ્યાસ પાછળથી કર્યો હતો.) આટલા પરિમિત જ્ઞાનમાંથી કુદરતજન્ય સમૃધિ સિવાય જે પ્રખર શકિતનું તેમણે ભવિષ્યમાં દર્શન કરાવ્યું તે ન જ સંભવે, એમ સૌ કોઈ સમજી શકે તેમ છે. બેશક તેમની નેસગિક શકિતને ખીલવી દેદીપ્યમાન કરવા આપ ચઢાવવામાં બીજી અનેક સામગ્રીઓનો હિસ્સો છે જ. શશ. For Private And Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાવસ્થામાં માબાપના મુખેથી શ્રવણ કરેલ રામાયણ-મહાભારતની શૂરાતનભરી ધાર્મિક કથાઓએ તેમના બાલજીવનને પ્રેરણાના અમી પાઈ ઉત્સાહપૂર્ણ અને ચેતનવંતુ બનાવ્યું હતું, જ્યારે કુદરતના ઉછરંગમાં ખેલવાનું સૌભાગ્ય સૃષ્ટિસૌંદર્યથી વીટળાયેલ પ્રદેશમાં જન્મ થવાથી અનાયાસે જ પ્રાપ્ત થયું હતું. સાબરમતીના જળમાં છબછબિયાં કરતાં, વાંઘાં અને કોતરકંદરાઓમાં ફરતાં, રેતના ઢગલાઓ ઉપર આળોટતાં, પક્ષીઓના કલરવ સુણતાં, લીલાં વૃક્ષોની આમલી પીપળી ખેલતાં, તેમના હૃદય પર અપૂર્વ છાપ પડી હતી. કવિસ્વભાવને અનુકૂળ આ વાતાવરણ તેમના રસિક આત્માને બહલાવવામાં સંપૂર્ણ સફળ થયું હતું. તેમનાં કાવ્યોમાં સ્થળે સ્થળે નિસગપ્રેમ દગોચર થાય છે. નિખાલસતા, સરળતા, કુદરતમાંથી કાવ્યામૃતસત્ર ખેંચવાની તાકાત, અને મસ્તી, જે તેમના સારાએ જીવનને આવરી રહ્યાં હતાં, અને જે તેમના સમસ્ત સાહિત્યમાં મુખ્યત્વે પ્રત્યક્ષ થાય છે તેનો સંભવ પણ સાબરમતીનાં કલેલમય આંદોલનમાંથી જ થયેલે. શ્રીમદ નાનાં નાનાં શબ્દચિત્ર દ્વારા સાબરમતી અને તેની સુરમ્યતાનું આખું દશ્ય “ સાબરમતીગણશિક્ષણકાવ્ય ” માં ખડું કરી દે છે. તેમના ચિત્ત પર પડેલી ભવ્ય છાપ કેટલી અસરકારક અને ઉગ્ર હશે તેનું, શૈશવકીડાની સમાપ્તિ પછી વર્ષો બાદ લખાયલી, નીચેની પંકિતઓ જવલંત દૃષ્ટાંત છે?— સાબરમતીના કાંઠડે, વૃક્ષો ઉપર વાનર રમે, ક્રીડા કરે બહુ જાતની, ભક્ષણ કરી ફળને ભમે. મસ્તી દુકાહુક કૂદીને કરતાં રહે પાણી પીએ, નિર્ભયપણાથી મહાલતાં, માનવ થકી એના બીએ, x ઊંચા ઘણા છે ટેકરા. નીચાંજ આધાં બહ ખરે. વર્ષ સમે લીલી મહી, સાડી મઝાની શુભ ધરે; રહકે મયૂર જોશથી, પડઘા પડે તેના અહો ! બહુ વલિઓ ને કંદથી શોભા ધરે જોઈ લહે ! | (સા. ગુ. શિ. કા. પૃ ૧૨૮-૮) ગાયો ભેસ પ્રિય મન વડે ઘાસ કાંઠે ચરે ગોવાળિયા વિવિધ રમતો બેસી કાંઠે રમે છે; શબ્દો સડા વિહગ વદતું કદી ઊડી ભમે છે, આધારને લઈ જલચરો શર્મક્રીડા કરે છે. | (સા. ગુ. શિ. કા. પૃ. ૩) For Private And Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખળખળ મધુરા શબ્દથી, મોજાં વિષે તું ડોલતી, નવરંગ તરંગે નાચતી, ભમરા જ મળે ધારતી. | ( સી. ગુ. શિ. કા. પૃ. ૫- ૬ ) રાત્રિ સામે સાબરમતી ૫૨, ચંદ્ર તારા ઝગમગે, સાબરમતી યશપુજના બનીને અડે તે તગમગે. | (સા. ગુ. શિ. કા. પૂ. ૬૨ ) સમરત વાતાવરણ જ્યાં કવિત્વમય છે, ત્યાં અહોનિશ ખેલનારા બાળક પ્રતિભાશાળી કવિ થાય તેમાં શું આશ્ચર્ય ! એ તદન સત્ય છે કે જન્મસમય અને બાયા સંસ્કાર મનુષ્યના હૃદયને ઉત્તમ, અધમ કે સામાન્ય બનાવે છે, અને જીવનના આ અતિચંચળ સમયે દેવાયલા પુટ કદી ઓસરતા નથી. ભાવનામય પ્રદેશના સુસંગે શ્રી મદ્રના હદયને ભાવના–ભરપુર બનાવ્યું, અને જે કવિત્વશક્તિ પાછળથી અનેકના ધન્યવાદને પાત્ર થઈ તેના અંકુર તેમાંથી પ્રગટયા. આ ઉપરાંત શ્રીમદની રસિક વૃત્તિને પિષણ આપવામાં સ્થળે રથને ફરતા બાવાનાં ભજન, ભરથરીનાં લેકગીતો, અને માણભટ્ટની કથાઓએ મહત્ત્વનો ભાવ ભજવ્યો છે. કબીરનાં ભજને સાથે હરીફાઈમાં ઊતરી શકે તેવાં ભજનો, મીરાંની કાફીઓ સાથે સ્પર્ધા કરી શકે તેવી કાફી તથા શ્રી આનંદઘનજીના સ્વાનુભવને ટકકર મારે તેવાં આધ્યાત્મિક પદે રચવામાં શ્રીમદે જે કુશળતા બતાવી છે, તે તેમના નાનપણનાં ભજનો આદિ પ્રત્યેનો અત્યંત પ્રેમ અને પ્રેરણાને આભારી છે. વાત્મકથામાં તેઓશ્રી લખે છે કે –“ અમારા માઢમાં બાવાઓ, ભક્તો આવતા. તેઓ ધર્મની વાર્તાઓ કહેતા હતા. તે સાંભળતાં રસ પડતા હતો....... ....માણભટ્ટ પુરાણીઓ રાત્રે આઠ વાગ્યે જ્યારે મહાભારતની કથા કહેતા હતા અને રાગરાગણીઓથી પાંચ પાંડવોની અને કૌરની કથા લલકારતા હતા ત્યારે મને બહુ રસ પડતું હતું, અને અથથી ઇતિ પર્યત પાંડવો વગેરેની વાતો સાંભળતા હતા. મહાભા રતની કથામાં મને અર્જુન અને ધર્મરાજાનું ચરિત્ર બહુ પસંદ પડતું હતું. કુષ્ણની વાત આવતી હતી, પણ કૃષ્ણ કપટ કરીને અભિમન્યુને મરાવી નાખ્યો તથા બીજાં પણ કપટ કર્યા હતાં, તે મને રુચતાં ન હતાં. તેથી સવારમાં હું રામનું નામ દેતો હતો..........ઘણી વાર મુસલ માનની ધર્મવાર્તાઓ સાંભળવાનો પ્રસંગ મળતો હતો; અને ખુદાની વાત આવતી ત્યારે ખુદાનાં દર્શન કરવાને મારું મન તલપાપડ થઈ જતું........અમારા માઢમાં પ્રભુભજન ગાનારા રાવળિયાઓ આવતા. તેમનાં ભજને એકચિત્તથી સાંભળતો હતો. મીરાંબાઈનાં ભજનો અને તેમના જીવનની વાત સાંભળીને, મીરાંબાઈ જેવા ભક્ત થવાનું મનમાં ગમતું હતું. ભરથરી ૧. અમો સધ. For Private And Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેકે સારંગીથી ભતૃહરિનાં ભજનો લલકારતા હતા તેમાં થોડું થોડું સમજાતું હતું.” આ વાતાવરણ પરથી સમજાશે કે એક પાસથી શ્રીમતું સાહિત્યજીવન ઘડાતું હતું તો બીજી પાસેથી તેમનું આધ્યાત્મિક જીવન પણ પ્રચ્છન્ન રીતે જડ નાખતું હતું. કુમારાવસ્થામાં તેમણે જાણે અજાણે જે સંસ્કારોને બીજરૂપે ગ્રહણ કર્યા તે જ સંસ્કારે ભવિષ્યમાં વૃક્ષ રૂપે મેટો સાહિત્યફાલ અર્પવામાં સમર્થ થયા. મીરાં અને ભતૃહરીનાં ભજનના શ્રેતાએ જ્ઞાન અને ભકિતના જ સૂર કાઢ્યા અને તેમના જેવા જ અધ્યાત્મ રંગે રંગાઈ સ્વાનુભવ અને સ્વાર્પણનાં પદો ગાયાં. આ મહાન સામ્ય શ્રીમની વૃત્તિને ઢળાવ કઈ બાજુએ હતો તેનું દર્શન કરાવવા ઉપરાંત કુદરતના એક સનાતન સિદ્ધાંતની તવતઃ પુષ્ટિ કરે છે. તે એ છે કે મનુષ્યની અનુકરણશક્તિ અને ગ્રહણશક્તિ બાલ્યાવસ્થામાં હોય છે તેવી અન્ય કોઈ અવસ્થામાં નથી હોતી; તેથી જ જે ભજનો, કાળ્યો, ગીતો શ્રીમદે બાળપણમાં સાંભળ્યાં અને હૃદયમાં ઉતાર્યા તેને જ અનુસરતું સંગીત તેમના સમસ્ત સાહિત્ય અને જીવનમાંથી નીતરે છે. શ્રી બુધિસાગરજી બાલપણામાં પણ સરસ્વતીના અઠંગ પૂજારી હતા. વિદ્યાપ્રાપ્તિને જબરજસ્ત અનુરાગ, તે મેળવવાની તીવ્ર ઉત્કંઠા, તે પ્રાપ્ત કરવાના તનતોડ પ્રયત્નો અને ટેક, શારદા પ્રત્યેની તેમની અલૌકિક ભક્તિની ખાતરી આપે છે. બાલક છતાં તેમનો ગાઢ, નિઃસીમ પ્રેમ શારદાની કૃપા મેળવવા માટે પૂરતો હતે. એક વખત તેમણે શિક્ષક પાસેથી સાંભળ્યું કે કાલીદાસ કવિને સરસ્વતી પ્રસન્ન થયા હતાં, અને તેના જેવા થવા માટે સરસ્વતીને પ્રસન્ન કરવા જોઈએ. આ સાંભળી તરત જ તેમણે પ્રતિજ્ઞા કરી કે, “ જ્યાં સુધી સરસ્વતી પ્રસન્ન ન થાય ત્યાં સુધી પાનસે પારી, અડદની દાળ, અને ગિડાનું શાક ખાવું નહિ.૧ ” તેઓ લખે છે કે:-- સવારમાં ઊઠીને ભણતી વખતે શારદાનું નામ દેતો અને મનમાં પ્રાર્થના કરી સાહ્ય માગતો હતો. શાળામાંથી છૂટી ઘેર જતાં પ્રથમ ગોખલામાં સરસ્વતી માતાનો દી કરતો હતો. એક સરસ્વતીની છબી મેળવી હતી, અને તેનું સવારમાં વહેલે ઊઠીને હાથ જોડીને દર્શન કરતો હતો, અને મનમાં આજીજી કરી વિદ્યા ચઢવા માટે સરસ્વતી માને બાલકભાવે વિનવતો હતે.......જૂના એક પાનામાંથી સરસ્વતી મંત્ર મળ્યો હતો. મેં તે મંત્રને ગોખી મુખે કર્યો, અને દરરોજ સરસ્વતી મંત્રનો જાપ કરવા લાગ્યા.. કોઈ લખેલા કાગળ પર પગ દેતો ન હતો તથા સરસ્વતી માતાના સોગન પણ ખાતે ન હતો. ) - પંદરમા વરસથી જ કવિતા રચવાને પ્રારંભ થયો. દુહા, ચોપાઈ, છંદ, સવૈયા, વગેરેમાં સાદી કવિતા લખી શિક્ષકને બતાવતાં, તે ખુશ થતા અને બાલક (બહેચરને ) બુધ્ધસાગરને ઉત્સાહ ઓર વૃદ્ધિ પામતો. એક વખતે એક જૈન સાધુની કોઈ બ્રાહ્મણે તિરસ્કારવાચકધ્વનિથી “ગરજી ! ” કહી મશ્કરી કરી, તેમને ઉતારી પાડવા પ્રયત્ન કર્યો, ચંચળ ૧ અપ્રસિદ્ધ આત્મકથામાંથી. ૨ અપ્રસિધ્ધ આત્મકથામાંથી. For Private And Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તીક્ષણ બુદ્ધિવાળા બુદ્ધિસાગરે ગોર” શબ્દમાંથી ગેરછની મહત્તા વધે તે નવીન અર્થ કાની નાની શી કવિતા રચી કાઢો: વસમાંહી વૃત નહિ આયા, સ્વાદ નહિ કો જાનત હૈ, સુરદાનવ જન કોટી મલે, તોભી નહિ ઘતરસ પીછાનત હૈ. મીઠા રસમેં ગોર બખા, શાસ્ત્ર વચન પ્રમાણુત ગોર સંગ કબુ ઘત મીલત તબ, મિષ્ટ ભોજન બનાવત હૈ. ગોર, ઘી સમ ગોરજી જાણે, ઉત્તમ નામ ધરાવત હૈ, ઈસ ભવમેં શુભ કાર્ય કરતા વડ, પરલોકન સુખ પાવત હૈ. છ રસમાં ઘીને રસ આવતો નથી, ઘીને કણબી વગેરે લેકે પ્રાકૃતમાં ‘જી ” કહે છે, અને ગોળને ૨–ળ” ના એક્ય-સામ્યથી ગોર કહેવામાં આવે છે. ગોર અને જી શબ્દ મળી “ ગોરજી ” થાય છે. તે મિષ્ટાન્ન ભેજનની પેઠે પ્રિય શ્રેષ્ઠ છે. જેમ મિષ્ટાન્ન પ્રિય છે તેમ ગોરજી પણ એવા પ્રિય ઉત્તમ છે. તે આ લોકમાં પરમાર્થનાં કાર્યો કરીને આવતા ભવમાં દેવલોકમાં જાય છે. તે (૨) સાહિત્યજીવનના ઘડતરની અન્ય કારણ સામગ્રી | ગદ્યપદ્ય સાહિત્યનો બીજરૂપે આ રીતે આવિર્ભાવ થઈ ચૂક્યો હતો. વાચનરૂપી વારિસિંચન થવાથી ફણગો ફૂટયો અને તેને ઉત્તરોત્તર વિકાસ થવા લાગ્યો. એક પાસથી જૈન સાધુઓના સમાગમથી બુદ્ધિસાગરજીની જ્ઞાનપિપાસા વધતી ચાલી. તેના સમક્ષ અન્ય સાહિત્યનો સમસ્ત ભંડાર ખુલે થયે, બીજી પાસ તેમણે સંસ્કૃતનો અભ્યાસ કરવા માંડ્યા, કાવ્ય અને તર્ક-ન્યાયને અભ્યાસ કરતાં સંસ્કૃત સાહિત્યની અણમોલ ખૂબીઓ તેમને સમજાવા માંડી. સાથે સાથે ગુજરાતી સાહિત્યનાં ઉત્તમોત્તમ પુસ્તકની વરણી કરી તેને અભ્યાસ શરૂ કર્યો. લગભગ આજ આરસામાં ગુજર સાહિત્યના યુગપ્રવર્તક ગોવર્ધનરામના “સરસ્વતીચંદ્ર' દેખા દઈ, ગુજરાતીઓની રસિકતામાં જુવાળ આણ્યો. કલાપીના મીઠા મોહક અંતલપી કેકાએ સૌનાં દિલવિહવળ કર્યા. આ બે સમર્થ લેખકેની છાપ આપણુ યુવાન કવિ પર સજજડ પડી, વળી આ જ સમયે તેમના જીવનમાં થનાર મહાપરિવતને તેમના હૃદયમાં તુમુલ યુદ્ધ જગાવ્યું. “લગ્ન કે બ્રહ્મચર્ય ? સંસાર કે ત્યાગ?” આ મહા પ્રકન તેમના હૃદયને મુંઝવતો હતો. સંસારનું વશીકરણ એક પાસે લેભવતું હતું, તે ત્યાગની ભવ્યતા અને આત્મપ્રભુનો અવાજ તેને બીજી પાસ લલચાવતાં હતાં. અંતરમાં ભવ્ય સમરાંગણ મચ્યા બાદ વિજય તે ત્યાગભાવનાએ જ મેળવ્યો પણ આ પ્રસંગે તેમના ચિત્તને ચલાયમાન કરવાને અસમર્થ હતા, અને તેના ભાવિ પરિપાકમાંથી અનેક કા જમ્યાં, ગદ્ય અને પદ્ય બન્નેએ મૂર્ત સ્વરૂપ ધારણ કરી તેમનું સાહિત્યજીવન રચ્યું. પ્રથમ ગ્રંથ એ પણ એક આશ્ચર્યની વાત છે કે જેનું જીવન કવિ તરીકે ખાસ પ્રકાશમાં આવ્યું. ૩ અપ્રસિદ્ધ આત્મકથામાંથી For Private And Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેને હાથે પ્રથમ એક ગદ્ય પુસ્તક અને તે પણ ખંડનમંડનાત્મક હેઈ ગદ્યમય બહાર પડે છે“જૈન અને ખ્રિસ્તી ધર્મને મુકાબલો.” પણ સાહિત્યજીવનની ઉષા ઉગતાં જ સંજોગોએ તેમને એ પુસ્તક લખવા હાકલ કરી હતી. કમની દૃષ્ટિએ તેમનાં ભજનો અને કાવ્યો કરતાં તે પ્રથમ ઉભે છે. છતાં સરળતાની ખાતર આપણે તેમના પદ્યનું અને પછીથી ગદ્યનું એમ અવલોકનને અનુક્રમ રાખીશું. (૩) લેખનનો ગર્ભિત હેતુઃ ગુજરાતી ભાષા કેમ પસંદ કરી! કાવ્યગુણતુલા દ્વારા શ્રીમદ્દના કાવ્યની તુલના કરતાં પહેલાં તેનું યથાસ્થિત સ્વરૂપ સમજવા, તેઓનો પોતાના લખાણની પાછળ ગર્ભિત હેતુ શો હતો ? તે જાણવું જરૂરી છે. પિતાના જ્ઞાન અને અનુભવનો લાભ વિશ્વને મળે અને તદ્દદ્વારા તેની સર્વ પ્રકારે ઉન્નતિ થાય એ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા તેમણે સાહિત્યનું અવલંબન લીધું. માનવમાત્રની પ્રગતિ શી રીતે સધાય, એ તેઓશ્રીની સતત્ વિચારણાનો વિષય હતો. આના પરિણામ રૂપે તેમના મગજમાં જે જે વિચારો ઉદ્ભવ્યા, જે જે ભાવ ફુર્યા તે સર્વને વ્યવસ્થિત રૂપમાં ગદ્ય યા પદ્ય રૂપે જનસમાજ સમક્ષ મૂક્યા. (જુઓ ભજન સંગ્રહ ભા. ૬ પૃ. ૩ માં) નથી નવરા જરા રહેવું, જગત સેવા બજાવાની, કરીને આત્માનું જ્ઞાન જ, બધાની દૃષ્ટિ ખુલવવી; ચહ્યું છે જે બધામાંથી, બધાને આપવું પાછું, સકળને આત્મવત લેખી, યથાશક્તિ ભલું કરશું. જીવોની શાંતિના માટે, ભલા લેખ લખ્યા કરશું, ખરો ઉપદેશ દેતાં રે, પડે જો પ્રાણુ તોપણ શું! (ભ. ૫. સં. ભા. ૬, પૃ. ૨.) તેમને જીવન સંદેશ “ સેવા” શબ્દમાં સમાઈ જાય છે. આ સંદેશને પ્રત્યાઘાત પ્રબળ રીતે તેમના સાહિત્યમાં પડે છે. એક સ્થળે તેઓએ લખ્યું છે કે, ગામે ગામે નગર નગરે, સર્વ જીવો પ્રબોધું, દેશ દેશે સકળ જનનાં, દુ:ખના માર્ગે રોઉં. સેવા મેવા હદય સમજું, સર્વને પ્રેમ ભાવે, સેવું ફરજે અચળ થઈને, પૂર્ણ નિષ્કામ દાવે. ખીઓનાં હૃદય દ્રવતાં, દુ:ખથી આંસુડાં એ, લુછુ એવુ, જગ શુભ કરૂં, કો’ ન રહે દુ:ખડાંએ. આત્મલ્લાસે સતત બળથી, સર્વને શાંતિ દેવા, ધારૂં ધારું હૃદય ઘટમાં, નિત્ય હો વિશ્વસેવા. For Private And Personal Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જનસમાજને વધુ ઉપયોગી તત્વ તરફ તેમની દષ્ટિ ખાસ ખેંચાઈ છે. નિરુપયેગી મેઘાડંબર કરતાં ઉપયેગી નિરાડંબરી મેઘ હજાર દરજે સારા છે, તે અનુસાર પાંડિત્યમય સંસ્કૃત ભાષા કરતાં ઓછી વિદ્વત્તાવાળી ચલણી ગુજરાતી ઉત્તમ છે. ગુજરાતી ભાષા પસંદ કરવામાં એક બીજું કારણ વધુ મહત્વનું છે. તેમને માતભાષા પરને અથાગ પ્રેમ. એ પ્રેમ જ ગુજરાતી ભાષાને વાહન બનાવવા તેમને ખાસ આકર્ષે છે. (જુઓ સાબરમતી ગુણ શિક્ષક કાવ્ય પૃ. ૬૧-૬૨) વિદ્વાન થાતાં શું વળ્યું, જે માતૃભાષા ના વદી, નિજ માતૃભાષા પ્રેમવણ, દેશોન્નતિ છે નહિ કદી, નિજ માતૃભાષા જે ત્યજે, તે માતૃદ્રોહી જાણો, નિજ માતૃભાષા પ્રેમને, નિશ્ચય હદયમાં આણો. જે માતૃભાષા શિક્ષણે, આપી જ કેળવણી ખરી, તે દેશની છે ઉન્નતિ, જાણો જ ઉંડા ઉતરી. કેટલે અટલ પ્રેમ ! અને શિક્ષણ પણ નિજ માતૃભાષા દ્વારા જ અપાવું જોઈએ એવા ઉગ્ર સુધારક કેળવણીકારના વિચારને ધારણ કરતા શ્રીમદ્ પિતાને માટે ગુર્જરગીરાજ પસંદ કરે તેમાં શી નવાઈ! “નિજ માતૃભાષા ના ત્યજે, રે અન્ય ભાષા માનમાં” એમ જ્યારે શ્રીમદ્ કહે છે, ત્યારે માતૃભાષાના પૂજારીઓનાં હૈયાં કેટલાં ઉછળે છે ! (૪) શ્રીમદ્ કાવ્યનું લક્ષણ શું બાંધે છે? જગદુદ્ધારના પગામ પાઠવતી, જ્ઞાન અને ભકિતરસથી ભરપૂર, અધ્યાત્મરંગે રંગાએવી શ્રીમની કવિતાની ચર્ચા કરતાં પહેલાં, તેઓ પિતે કવિતાનું લક્ષણ શું બાંધે છે તે જોવાની આવશ્યકતા છે, કારણ કે લખાણની કિંમત લેખકનું પોતાનું દષ્ટિબિંદુ યથાયોગ્ય સમજવાથી જ સારી રીતે આંકી શકાય. કાવ્યના લક્ષણ પરત્વે પંડિતમાં અને કાવ્યજ્ઞ પુરુષમાં ઉગ્ર ચર્ચાઓ થએલી છે. ૮૮ કોઈ તર્કની સહાયમાં ક૯પનાને બોલાવી સત્ય અને આનંદની એકતા સાધવાની કલાને૧ ” કવિતા કહે છે, તો કઈ “સંગીતમય વિચાર ”ને કવિતા કહે છે, “જીવનની સમાલોચના” 1“ The art of uniting pleasure with truth by calling imagination to the help of reason" Johnson. 2“ Poetry we will call musical thought " 3 " Criticism of life " Mathew Arnold. For Private And Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ સૌંદર્યનું લયુક્ત સર્જન ” કપના અને ચિત્તક્ષોભની ભાષાપ ” “ રસયુકત કાવ્ય, છંદોબદ્ધ કૃતિ,” આમ અનેકાનેક વ્યાખ્યાઓ કવિતાનું સ્વરુપ સમજવા આપવામાં આવી છે. આમાંની એકકે સંપૂર્ણ નથી, અને ભવિષ્યમાં યે એની પૂણું વ્યાખ્યા બાંધી શકાશે કે કેમ તે બાબત શંકા છે; છતાં તેનાં સામાન્ય લક્ષણ શાં હોવાં જોઈએ તે સહેજે સમજી શકાય તેમ છે. “સુન્દર ભાષામાં નિરૂપિત કલ્પના અને ભાવનાયુકત કૃતિને સામાન્યતયા કાવ્યની પંકિતમાં મુકી શકાય.” આ તોની હાજરી ગેરહાજરી, કવિતા અને ગદ્યના ભેદની સૂચક છે. અન્ય તો જેવાં કે છંદ, પ્રાસાનુપ્રાસ વગેરે તેમાં ભળેલાં ન હોય, કેતુ ઉપર્યુક્ત લક્ષણપત સર્જનને કાવ્ય કહેવામાં બાધ નથી. આ કવિતાની સામાન્ય ચર્ચા થઈ; પણ શ્રી મને પોતાનો અભિપ્રાય આ બાબતમાં જાણવું જોઈએ. “લલિત કવિય”માં કાવ્યનું લક્ષણ તેઓ આ પ્રમાણે બાંધે છે. અલૌકિક લલિત કવિ અવતાર, વિચરે વિશ્વ મોઝાર, અલૌકિક નિર્મલ હંસ સમો બની રે, સહુમાંથી ગ્રહે સાર, આનંદે વિલસે સદા રે, ઝીલે છે યાર-અલૌકિક અગમ્ય કલ્પના પાંખથી રે, વિચરે દિવ્ય પ્રદેશ, ભાવના અમૃત મેઘથી રે, ટાળે જન મન કલેશ-અલૌકિક લલિત વચન રસ ચાતુરી રે, લલિત હદય રસલ્હાણ, અનુભવી કોઈ અનુંભવે રે, રેડી પ્રાણોમાં પ્રાણ-અલૌકિક કવિને અવતાર અલૌકિક છે, લલિત છે. સર્વ વસ્તુઓમાંથી હંસની પેરે સાર ગ્રહણ કરે છે, સદા આનંદમાં વિકસે છે, જીવોને પ્યાર ઝીલે છે, કલ્પનાની અગમ્ય પાંખ પર બેસી દિવ્ય પ્રદેશમાં વિચરે છે, ભાવના રૂપી અમૃતના મેઘથી જન હૃદયના કલેશ ટાળે છે, જેનાં શબ્દચાતુર્ય અને રસચાતુર્ય લલિત છે, જેના હૃદયે રસલહાણુ છે, પ્રાણની અંદર પ્રાણ રેડી ( તમય થઈ) કેઈ અનુભવી જ આવાને અનુભવી શકે છે. આ કાવ્યમાં શ્રીમદ્ કવિનાં અનેક લક્ષણો બતાવે છે. આ જગની સર્વશ્રેષ્ઠ વસ્તુને ગ્રહણ કરી, આનંદપૂર્વક સર્વ જી સાથે એકતાનતા સાધી શકનાર ( અથત સર્વાનુભવરસિક) ખરો કવિ થઈ શકે છે. કપનાની પાંખે, શખ્રચાતુર્ય અને રસચાતુર્યથી અલંકૃત હોય તે જ કવિ કહી શકાય, પણું આ સર્વનો ઉપયોગ પ્રભુ-પ્રિય અને જગતુહિતાર્થ થાય તો જ કવિ સાચે છે. “ભજનસંગ્રહ ભાગ ૧૧”માં પૃ ૧૭૬ “કવિ લેખક વકતા” નામના કાવ્યમાં તેઓ કહે છે કે – 4 “ The rythmic creation of beauty " Edgar Allan Poe. 5 “ The language of the imagination and passions " Hazlitt. ૧. ભજનપદસંગ્રડ, ભા. ૮. પૃ. ૭૧૭. કવિ શ્રી લલિત મિલન પછી તેમને ઉદેશીને For Private And Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir ૧ પ્રભુ ગુણને પ્રેમ કરે, સત્યદા કવિ કહેવાય, આત્મવિશુદ્ધિ કારણે, કાવ્ય લખે સુખદાય. સેવા ભકિત જ્ઞાન ને, યોગનો કરે પ્રકાશ, ગુણે પ્રકાશે તે કવિ, કરે ગુણોનો વિકાસ. નિષ્કામી સાત્વિક ગુણી, કવિ લેખક છે શ્રેષ્ઠ, જ્ઞાની કવિ લેખક ભલો, બીન તેને હ. • ભારત સહાકાર શિક્ષણ માં પણ આને મળતા જ સૂરો શ્રીમદે કાઢયા છે - જે કર્મયોગી લેખકે, ને ભાષકો પ્રગતિ પથે, ઉત્તમ વિચારે સંચરે, ઘર્મોન્નતિ કરવા મથે. સાત્વિક મતિને ધારતા, ઉધ્ધાર કરવા સંચર્યા, તે લેખકે ને ભાષકે, જગમાં ભલા હા અવતર્યા. શ્રીમદ કાવ્ય વિષે પ્રધાન સૂર એ છે કે, કલ્પના હે, ભાવના હો, શબ્દ રણને રસચાતુર્ય હે; પણ ધર્મોન્નતિ અથે, જગઉપકાર અથે અને સેવાશાંતિ માટે જે કાવ્ય ન રચાયું હોય તો તે કાવ્ય નથી. “માત્ર કલાની ખાતર” એ આદર્શ તેઓને માન્ય નથી. કલા નીતિથી દૂર ન જવી જોઈએ. ઉન્નતિપિષક તત્વ હોય એવી કાવ્યકલા જ સાચી છે, એમ તેઓશ્રી માને છે. * મનુષ્યોમાં ગુણો પ્રગટાવવા મનુષ્યની ઉન્નતિ કરવા, મન, દેશ. સમાજ અને ધર્મની પ્રગતિ કરી શકે અને આત્માની શકિતઓની વૃદિધ કરી શકે એવો જ્યાં ભાવ હોય તેને ગદ્ય વા પદ્ય કાવ્ય કહેવામાં આવે તો તેમાં કિંચિત્ વિરોધ આવતો નથી અને ઉલટું તેવા કવ્યોથી આધુનિક કાવ્યપ્રગતિની દિશાનો માર્ગ ખુલે કરી શકાય છે. એમ સુજ્ઞ, અનેક વિચારદષ્ટિબિંદુએથી અવકી શકશે.” કક્કાવલી સુબોધ” પૃ. ૯૭ માં પણ તેઓ કવિ કાવ્યનું લક્ષણ આવું જ બાંધે છે કવિ ખરા જે આતમશુદ્ધિ કરતા આપે સદુપદેશ, કાવ્ય તે સાચાં જેથી તન મન શુદ્ધિ ટળતા દુર્ગુણુ કલેશ; કવિતા તે સાચી છે જેથી, આત્મગુણાનો થાય વિકાસ, કાયામનવચ શકિત પ્રકટે, પ્રભુધર્મ પ્રકટે વિશ્વાસ, કવિતાની શક્તિ અને સામર્થ્ય વિષે તેઓ લખે છે કે – નયનનાં અશ્રુને હુવે, હદયના શકને ધુવે; સદા આનંદરસ રેલે, મધુરાં ગાયને બેલે. ગદ્ય વા પદ્યકાવ્ય આ શબ્દ ઉપરથી સમજાશે કે કાવ્ય માત્ર છંદો બધુ હેવું જોઈએ, એવું નિયંત્રણ શ્રીમદ્દ સ્વીકારતા નથી. ૨. ભજનપદસંગ્રહ, ભા. ૮, પૃ. ૮. * ધર્મા સાહિત્ય કવિતા દેવી ' નામના કાવ્યમાંથી. For Private And Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ નયનનાં અથુ અને અંતરના શોકને દૂર કરી આનંદમાં રેલાવે તે જ ખરી કવિતા. કવિતા આનંદ માટે છે એ શ્રીમદ્ અહીંયાં સ્વીકારે છે. અલબત્ત આત્માને સાચો, ક્ષણિક નહિ–આનંદ આપનાર કાવ્યને જ તેઓ ઊંચી કટિમાં મૂકે છે. શ્રીમની કાવ્યની ભાવના જાણ્યા પછી તેમની કવિતાનું અવલોકન કરવા આપણે પ્રવૃત્ત થઈશું. (૪) શ્રીમદના કાવ્યનું વગીકરણ. શ્રીમદનાં સઘળાં કાવ્યોને ત્રણ વિભાગમાં વિભક્ત કરી શકાય –(૧ )જૂના કવિઓની છાયાવાળાં ભજનો, પદો વગેરે આત્મલક્ષી કાવ્યો. (૨) નવા યુગની છાયાવાળાં કાવ્યું, ખાસ કરીને ( અ) સુષ્ટિસૌંદર્યનાં કાવ્યો, (બ) રાષ્ટ્રગીતે, (ક) નિવાપાંજલિઓ, (૩) ઉપદેશપ્રધાન, સમાજસુધારાનાં, નીતિપ્રબોધક તેમ જ ધર્મબધી કાવ્યો, ગહેલીઓ, સ્તવન કકકાવલિ, અવળી વાણી, ઈત્યાદિ. (૧) જૂના કવિઓની છાયાવાળાં ભજને, પદે વગેરે. ગુર્જરભાષામાં ભજનસાહિત્યનું સ્થાન અનોખું છે. નરસિંહ-મીરાંથી માંડીને તે આજ સુધીમાં ભકત કવિઓએ ભજનો દ્વારા જ અંતરગત વિચારોને પ્રકાશ્યા છે, અને એક વખત એ હતો કે ગુજરાતી કવિતાનું ભાવિ આ પ્રભુભક્તના હાથે જ ભજન દ્વારા સજાતુ હતું. કાવ્યદેવીનાં ઉઠ્ઠયો ત્યારે સંકુચિત ક્ષેત્રમાં જ થતાં. પ્રભુભકિત અને આત્મલક્ષી કાવ્યોનો મહિમા આ કારણે ઘણે છે. ગુર્જર સાહિત્યના પ્રધાન અંગ તરીકે, કવિતાના ઈતિહાસના ક્રમને અભંગ રાખનાર તરીકે, ઊર્મિગીતના એક ઉત્તમ પ્રકાર તરીકે અને અનેક હૃદયેના આવેગોને ઝીલનાર પાત્ર તરીકે ભજનોનું સ્થાન અદ્વિતીય અને અનુપમેય છે. | શ્રી અદિધસાગરજીના જીવનની ચાવી આ જ કાવ્યમાં છે. એમના જીવનમાંથી નીતરતો વૈરાગ્ય, પ્રબળ ત્યાગભાવના, પ્રભુભકિત અને આત્માનુભવ એકત્ર થઈને તેમના આ કાખ્યામાં ઠલવાયાં છે. તેઓશ્રીના સમસ્ત કાવ્યસર્જમાંથી આ ભાગ ઉઠાવી લઈએ તો શ્રીમદ્દના વ્યકિતત્વનું સાચું દર્શન અશકય થઈ પડે. વૈરાગ્યનાં આકરાં વ્રત લઈ, સત્ય અને આત્મસૌદર્યની શોધમાં ખાક થઈ જવાની ભીષણ પ્રતિજ્ઞા લઈ બેઠેલા મહાન યોગીના હદયના પ્રબળ આગમાં આ કાવ્યની ઉત્પત્તિનો ઈતિહાસ જડશે. જગતુની સર્વ ભ્રમણાઓને લાત મારી પ્રભુ સાથે આન્માની એકતાનતા સાધવા મથનાર હૃદયમાંથી થયેલી પુરણામાંથી પ્રકટતાં કાવ્યો અલકિક પરમાનંદનો અનુભવ કરાવનાર હોય છે. કાવ્યનો આત્મા-નહિ કે દેહ–આ કાવ્યમાં પ્રધાનપણે હોય છે. જુઓ - પ્રભુ તુજ અકળ કળા ન કળાતી, સમજ્યાં નહીં સમજાતી, જેવી કુપની છાયા કૃપમાં, પ્રકટ થઈને સ મા તી, તેવી રીતે મારી બુદ્ધિ, તો પાર ન પાતી-પ્રભુ. (ભ. ભા. ૧૦ પૃ. ૧૨ ) For Private And Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ પરમેશ્વરને પામે ખરા જન પરમેશ્વરને પામે, હતા શિવ પદ હામે. ખરા. (ભ. ભા. ૧૦ પૃ. ૨૪) અને જાણે પ્રભુ મળ્યા પછી એટલતા હાય તેમઃ— મેરા આતમ આનન્દ નુર, હમ લાલન. મસ્ત ફકીર, અમીરસ છાય રહા. અમીરસપાન લહા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ભ. ભા. ૧૦ પૃ. ૫) ચિત્તક્ષોભ અને આંતરઘણુમાંથી તે ઉદ્ભવે છે, આપેાઆપ બડ઼ાર પડે છે, અને દુનિયાનાં સ્વાનુભવરસિક સનાતન કાવ્યેાની ડાળમાં ગે।ઠવાઇ જાય છે. નવરસ રંગીન કાવ્યના અ સ્વાદથી જે સુખ થાય છે તે સુખ ખરેખર અધ્યાત્મરસની આગળ એક બિંદુ માત્ર પણ નથી. અધ્યાત્મરસમાં રંગીત થતાં પરાભાષા સ્વયમેવ ખીલે છે, અને જે વસ્તુના અનુભવ થાય છે, તે વૈખરીવાણીદ્વારા અક્ષરરૂપે અહિર પ્રકાશે છે.૧ ૩ ઘૂઘવતા મહાસાગરનાં પ્રચ’ડ મેાજા એના પરસ્પર આસ્ફાલનમાંથી ગર્જનારૂપે ભવ્ય 'ગીત ઝરે છે. પ્રશાંત સરિતાના પારદશી જલના પ્રવાહમાંથી આગળ ધપવાના જોસરૂપ ખળખળ નિનાદ કરતું સ'ગીત સ્રવે છે. ભડભડ બળતા જવાલામુખીના અતિશય ઉકળાટમાંથી ગિરિસ્ફોટ થઇ લાવારૂપે સંગોત દ્રવે છે. માનવેની પૈશાચિક યુધ્ધક્રીડાના ભિલ્લુઓની અથડામણીમાંથી કરુણારસિક ગીત પ્રસવે છે. ઘનઘેાર મેઘલાંના હૃદયવિદારક ઘણુમાંથી ગન અને વર્ષાનાં ગાન રેલે છે, તેમ માનવ હૃદયમાં ચાલતા પ્રબળ ધમસાણમાંથી શબ્દબ્રહ્મરૂપ લેાકેાત્તર કાવ્ય જન્મે છે. આ હાર્દિ'ક યુધ્ધઘણુ યાને ક્ષોભમાં જ.વિરલ સંગીતને ઉદ્ભવ છે. જેના ચિત્તમાં નિર'તર લાગણીઓની પ્રબળતા ઉછળ્યાં કરે, આવેગેાના ધસમસતા પ્રવાહે જેના હૃદયને ઉછાળી મૂકે, આવેશના અતિરેકથી જેનુ જીન્નન સમસ્ત ઉભરાયાં કરે, તેના અંતરમાંથી વહેતી કાવ્યધારા જોશીલી, તેજદાર, અદ્વિતીય અને તલસ્પશી હોય છે. વાચકના હૃદયમાં નવા પ્રકારની ભાવનાએ જાગૃત કરવાનુ તેમાં ખળ છે. આત્માના ઊંડાણમાં તેનું મૂળ હાઈ આંતરસ્ફુરણામાં જ સાચા કાવ્યના ઉદ્દભવ છે. આ આંતર ઉકળાટ આત્મગાથા અને માનવગાથારૂપે બહાર પડી વિશ્વસાહિત્યના અમરસૂરો સાથે સ્થ!ન લે છે. ૧. ૬ ભજનપઃસંગ્રહું બા. ૪ સંબધી લેખમાથી. " શ્રી બુદ્ધિસાગરજીના અંતરમાં ચાલતાં શ્રધ્ધા, અશ્રધ્ધા, મેાહ, વૈરાગ્ય, શાક, અશેક અને સત, અસત્તાદિનાં દ્વ યુધ્ધમાંથી જ તેમને કાવ્યસમુદાય પ્રકટયેા છે, તેથી તેમનાં આ પ્રકારનાં કાવ્યાના માટે ભાગ આત્મલક્ષી છે. આત્માનુભવને પ્રદર્શિત કરતાં, સાધકના તરવરાટને સૂચવનાં અને ભકિતની પરાકાષ્ઠા બતાવતાં આ ભજના ભૂતકાલીન અનેક મહાત્માએનાં ભજનાની હરાલમાં મૂકી શકાય તેવાં છે. ક્મીર, મીરાંબાઇ, આનંદઘન, ધીરેા, ભેો, For Private And Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ નિષ્કુલાનંદ આદિ અનેક ભકતકવિઓની છાપ શ્રીમદ્ ઉપર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ મહાત્માઓની પ્રેરણા અને પોતાનો સ્વાનુભવ એ ઉભયને સુસંગ થયેલે તેમનાં કાવ્યોમાં નજરે પડે છે. આંતરપ્રદેશની દ્રવીભૂત દશામાંથી આ કાવ્ય ઉદ્ભવેલાં હોઈ તે સાચાં ઊર્મિકાવ્યો છે. શ્રીમદ્દની આત્મછાયા તેમાં સ્ફટિકની જેમ સ્પષ્ટ આલેખાયેલી દષ્ટિએ પડે છે. મીરાં, કબીરાદિની પેઠે શ્રીમદ્ એક ભકતકવિ હતા. ભકત એ પ્રભુનો પ્રણયી છે. તેની સાથે લગની લાગતાં તે સર્વસ્વ વિસરી જાય છે. તેને પ્રભુ સિવાય અન્ય આશક કે માશૂક નથી હોતાં. તેની પાછળ ગાંડો બની “ આતમ અર્પણ” કરવામાં તેને મઝા-મસ્તી છે. શ્રીમની ભકિત પણ કાંઈક આવા જ સ્વરૂપે પરિણમી હતી. જુઓ ભજન-કાવ્ય સંગ્રહ ભા. ૭ “ પ્રભુ પ્રેમદશા”માં. જ્યાં જ્યાં વિભૂતિ આપની, ત્યાં પ્રાણુ મારા પાથરું, તવ નામ પીયૂષ પી ઘણું, આનંદથી હસતો ફરું, તુજ પ્રેમથી અશ્ર ઝરે એ અબુને સાગર કરું એ અશ્રના સાગર વિષે, ઝીલું ઝીલાવું સર્વને. અથવા ભજન સંગ્રહ ભા. ૧ માં– પ્રેમીડ બતાવે રે, કોઈ મારો પ્રેમ બતાવે. પ્રેમી વિના હું નિશદિન રે, પ્રેમી મળે સુખ થા –કે ૦ | X પ્રભો તુ ભજન વિના નહિ શાંતિ, દેખું સહુ આ બ્રાંતી-પ્રભો. સુખ નહિ અને દુનિયામાંહી, મેહે નહિં ક્રાંતી, દુનિયા શોધી જ્ઞાની થાક્યા, સુખ ના પુદ્ગલ જતિ-પ્રભ૦ | (હસ્તલિખિત ડાયરી. સં. ૧૯૬૭ પૃ. ૨૩૮) શ્રીમદ્દ પ્રભુને પ્રેમી કષી સ્તવન કરે છે. પણ તેમનો પ્રેમ મર્યાદિત છે. મર્યાદિત એ અપેક્ષાએ કે જે પ્રેમ નરસિંહ-દયારામ કે જે પ્રેમસખીમાં શૃંગારથી લચી પડતો જણાય છે તે શ્રીમમાં નથી. તેમને પ્રેમ સાવિક છે. બે આત્માની સંલગ્નતામાંથી તે ઉદ્ભવેલો છે. શારીરિક વાસનાને તેમાં સ્થાન નથી. દયારામ જેવાનાં પદો ઘણી વખત પ્રત્યાઘાતી નીવડે છે, અને નિર્બળ હૃદયનાં મનુષ્યની બાબતમાં તો નિઃશંક હાનિમાં પરિણમે છે. કારણ એ છે કે ભકિત અને શંગારનું તેમાં એવું મિશ્રણ થઈ ગયેલું છે કે તેમને ભિન્ન કરવા જતાં અત્યંત મુશ્કેલી નડે છે, અને તે પ્રયત્ન અફળ જાય છે. ભકિત તે કયાંય ઉડી જાય છે અને માત્ર ગાર જ ઉપર તર્યા કરે છે. ભકિતને આ રીતે શૃંગારની છેલી હદે લઈ જવી એ ઘણું જ નુકસાનકારક છે. નથી તેમાં સાહિત્યની સેવા કે નથી પ્રભુભકિતનું શુદ્ધ સ્વરૂપ. શ્રીમની For Private And Personal Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અને www.kobatirth.org ૧૬ ભકિત પ્રેમમય છતાં ગારમય નથી. તેમને પ્રેમ આત્મકય-આત્મ અદ્વૈતના છે, દેહાદ્વૈતના નથી, દાખલા તરીકે પ્રભુને-પ્રભુરસને પામેલાઓની સ્થિતિ-કક્ષાની કસેાટી રૂપે તે કવે છે— આવે છે પ્રભુરસ પામેલા સંતાની આંખમાં આનંદ ઝળકે રે ! પ્રભુરસથી ભીંજેલા હૃદયમાં, પરમ પ્રેમરસ પલકે રે ! પ્રભુરસ॰ પ્રભુરસ પામ્યા પ્રભુરૂપ થઈઆ, આપાઆય વિલાસી રે ! બુધ્ધિસાગર સંત જીવતા, ટમાં વૈકુઠ કાશી રે ! પ્રભુરસ॰ (ભ ભા. ૧૧ રૃ. ૪૬, પ્રભુરસ પામેલા સંતે ) પ્રભુ મળવાની નિશાની, ખરી એ, પ્રભુ મળવાની નિશાની, સાચી સંતે એ માની ખરી. ભòતદશાનાં કાવ્યા ઉપરાંત શ્રીમદ્નાં સ્વાનુભવનાં અને અલખમસ્તદશાનાં પદો ઘણાં સુંદર છે. જ્યેામમાં વિદ્યત ચમક ચમકીને પુન: વાદળાંમાં અદૃશ્ય થઈ જાય છે. તેમ અંતરાત્મસ્વરૂપ ઝાંખીના ઝબકારા શ્રીમદ્દે અવળે।ધ્યા છે. ગગન તખ્ત પર ઝગમગ જાગી, જ્યાત જરૂર જયકારી રે, હેજી ચમકી વીજળી સારી રે. હેજી જાપ જપે જ્યાં ઝરમર ઝરમર મેહુલા વસે, સ ંતા મારા અલખ જોગીશ્વર, સેાહમ્ સમેાવડ ભારી રે, હેજી ભજન સંગ્રહ ભા. ૧, પૃ. ૧૫૮ પર આપેલું આ આખું' ભજન શ્રીમદ્ની અધ્યાત્મદશાની ભૂમિકાનું નિર્દેશક છે. આ દશામાં આગળ વધતાં મનુષ્ય જ્યારે તદ્દન ખાદ્ય ભાન ભૂલી જાય છે ત્યારે તેનામાં કઇ એર મસ્તી જામે છે. અવધૂતની અલખમસ્તદશા તેનાથી અનુભવાય છે. ભયે હમ આતમ મસ્ત દિવાના, દુનિયાકી હમકુ નિષે પરવાહ, ભયે. સબ જગ નાટક માના, Acharya Shri Kailassagarsuri Gyanmandir દુનિયાકા અભિપ્રાય મેં હમને પ્રભુ મસ્તીમેં હમ મસ્તાને હમ નહિં હરાક નહિ માના, પાગલ શ્યાના, ભયે. ( ભજનપદસંગ્રહ ભાગ ૧૧. પૃ. ૫૧ ) આ ભજન વાંચતી વખતે આપણને કલાપીની પેલી અમર પંક્તિઓનું સ્મરણ થઈ હમે મનસુરના ચેલા, ખુદાથી ખેલ કરનારા, ની જાહેાજલાલીના, નહી કાર્તિ ન ઉક્તના, હમે લેભી છીએ ના, ના, હમારા રાહ ન્યારા છે. For Private And Personal Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ તેઓ શ્રીમ) સંસારથી વિરક્ત સાધુ, ફકકડ, અવધૂ, અવધૂત એટલે મસ્ત આત્મલક્ષી, આત્માની ધૂનવાળા અથવા આત્મધૂત એટલે અધ્યાત્મી દષ્ટિએ સંયમી, ત્યાગી ઉગ્ર આત્મલક્ષી, મમી (Mystic) હતા. શાસ્ત્ર વિશારદ, અને આચાર્ય પદથી વિભૂષિત પંડિત તીવ્ર સિદ્ધાંતબોધ, ઊંડી માર્મિક શાસ્ત્રષ્ટિ અને અનુભવયેગથી ભરેલાં પદો, સ્તવન, ભક્તિ-વૈરાગ્ય-પ્રેરિત રહસ્યપૂર્ણ કાવ્યો, પદ્યમાં પિતાના આંતરનિગૂઢ ભાવે ને (mysticism) હમ સર્વજ્ઞ નહિ હે સંતો, સંત કે હમ દાસ; લીખે પઢે હમ બાલક ખેલા, ભાખું તોતડી ભાષા” (ભજન. ભા. ૧૦ પૃ. ૯૯) એમ નમ્રપણે કહેતા જાણતાં છતાં પ્રેરણામય ઉલ્લાસથી ભરેલી સમર્થ ભાવવાહી વાણીમાં ગભાષા દ્વારા વ્યકત કરનાર આયત્મિક કવિ હતા. તેમને યથાસ્થિત પીછાનનારા “પરીખે જવલેજ હતા. સંતજનોની દશા તેમના સમયમાંલગભગ સર્વકાળમાં એવી જ હોય છે. છતાં તેઓ તો “આત્મજ્ઞાની સમદશી ને, વિચરે ઉદય પ્રયોગ,” એ પ્રમાણે રહી, પોતાની અપૂર્વ વાણી કયે જાય છે, અને જગને સંભળાવે છે કે – હમકુ જાનત અવધૂત યોગી, કોઈ અનુભવતાની, શુદ્ધ સ્નેહ ત્યાગી જાનત, જાનત હે કાઈ યાની હમકું જાનત હે કાઈ જ્ઞાની— (ભજનસંગ્રહ, ભા. ૧૦ પૃ. ૧૧૬) તેમજ જે બ્રહ્મજ્ઞાની હોવશે તો બ્રહ્મરૂપે દેખશે, પરમાર્થ દષ્ટિ જે હશે તે, તેહ રૂપે પખશો. જેવી તમારી દૃષ્ટિ તેવો દેખશે મુજને તમે, એ દૃષ્ટિ સૃષ્ટિવાદમાં રહીયા તમે તેમજ અમે. જેવી તમારી દષ્ટિ તેવો હું તમારી આમળે, નિજ કલ્પનાનો અન્યમાં આભાસ તેવો થઈ પડે. નિજ દષ્ટિના અનુસારથી નાના રૂપે જગભાસ છે, બુદ્ધબ્ધિ પરમજ્ઞાનીના અંતર વિષે શુભવાય છે. | (હરતલિખિત ડાયરી ૧૯૬ ૭ પૃ. ૨૪૮) આવા મસ્ત, સત્યશોધક આત્માથીની દશા એવી અગમ્ય દર્દભરી હોય છે કે તે સમજનાર અંતર્યામી સિવાય બીજે ક્યાંય ન સાંપડે. આચાર્ય ક્ષિતિમોહન સેનના એક લેખનું ભાષાંતર કરતાં રાજેશ્રી સુશીલ જૈન પત્રમાં લખે છે તે પ્રમાણે, “ઘોર અંધારી રાતે નિજ ન અટવિમાં અથડાતા મસાકર કરતાં પણ સત્યશોધકની વિહવળતા અનેકગણી તીવ્ર અને જાજરમાન હોય છે. “પ્રકાશ-વધુ પ્રકાશ” એ મૌન અહાલેક જગાવતે તે ઠેકઠેકાણે ભમે છે, કયાંક ઘડીક બેસે છે, અને કળ વળી–ન વળી–ત્યાં તો ઉઠીને આગળ ચાલે છે. ?? શ્રીમદુની સત્યશોધકતા પણ લગભગ આવી જ હશે; અને શ્રી ક્ષિતિબાબુએ આનંદઘનજી મહારાજની સત્યશોધકતાની જે સમીક્ષા કરી છે તેમાં પણ સત્યજીજ્ઞાસુ આત્માની ઉત્કટ For Private And Personal Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ વેદના કેવી હાય તેની આપણને ઝાંખી થાય છે. શ્રીમદ્ સત્યશેાધક, સત્યના આશક હાઇ તેમણે પ્રકાશ-મહા પ્રકાશ” મેળવી લીધેા હતેા. નિરાશા, નિરાધારતા નિવારી દીધી હતી, પ્રભુ–વીતરાગ–જિન અને તેનાં દશન-આગમે પ્રત્યે અવિચળ સજ્ઞાન શ્રધ્ધા અને વિશ્વાસ સચાટ અન્યાં હતાં. જીએઃ— અબ હમ ઉતર ગયે ભવપારા, ભવમુકિત દાઉ સમભાષી — આનંદ અપરંપરા,.... .......અબ હુમ ત્યાગ રાગ સમભાવી ાતે, શ્રી ગુરુાતીત પસારા, અવધૂત મસ્ત ભર્યા હમ આતમ, મેાડ કાલકુ મારા—અબ હમ૦ (ભજન સંગ્રહ, ભાગ. ૧૦ પૃ. ૫૦ ) જ્યારે સત્યશેાધકને સત્યની ઝાંખી થાય, ત્યારે તેના અંતરને આવેગ એટલે ઊછળે છે કે કાવ્યા દ્વારા બહાર ન નીકળે તે સમાવવે મુશ્કેલ થઇ પડે. શ્રીમને એવી ઝાંખી થવાના પ્રસ ંગે ઔચત્ય દર્શાવતું એક કાવ્ય તેમની અપ્રસિધ્ધ હસ્તલિખિત ૧૯૬૭ ની ડાયરીમાં નીચે પ્રમાણે ઉપલબ્ધ થાય છેઃ-(પૃ. ૨૧૩) થયું શું આ અહે। શાથી? શીતલ આ વન્હિની જવાલા, જણાતાં પુષ્પ સમ કાંટા, રહી ના ભાતિની પરવા, થઈ સ્થિર આંખની કીકી, નથી કંઇ ઉ ંઘ વા સ્વપ્ન, કટારી ઘા થયા મીઠા, ની ચીતા ઘણી ઠંડી, જણાતી ચિત્રવત્ દુનિય, સમાધિ હેરની ધેના, નથી 'ચે નથી નીચે, અવાચ્ય ભાન છે. વા નહિ, થયેા હું એક બહુધાથી, જણાતું એક ને ખ ુલ્લું, જણાતી યેાતિમાં જ્યેાતિ, થયું શું આ અહે। શાથી ? ~૧ હૃદયમાં ઉદ્ભવી ઉન્નયેા, થયું શું આ અહે। શાથી ?--~૨ થઇ પિસ્તાત્ર પ્યારી બહુ, થયુ. શું આ અડે। શાથી ?—૩ નથી જ્યાં ઐકય વણ કાંઇ, થયું શું આ । શાથી? —૪ ચઢયા ‘હું' માં સમાઇ હુ”, થયું શું આ અહે શાથી ?—પ થયેા હું થયું શું આ બુદ્ધગ્ધિ સ ંતની સ ંગે, નથી છાનુ` પરમ જ્ઞાને—૭ એકથી બહુધા, અ। શાથી ?--૬ વિશુદ્ધ પ્રેમ ભકિતએ, Acharya Shri Kailassagarsuri Gyanmandir તે જ્યારે કાીઓ લખે છે ત્યારે આપણને ખુદ ‘ધીરા’ જ સાંભરી આવે છે, એક કાફી શ્રીમદૂની અને એક કાફી ધીરાની લઇ સાથે નામ આપ્યા સિવાય મૂકવામાં આવી હાય તે આપણને આળખવી મુશ્કેલ પડે કે તે કેાની હશે! પથ્થરના નાવે બેસી રે, તરનાર કેણી પેરે તરે”, “લૂંટાતા ધેાળે દહાડે રે, ચૌટા વચ્ચે રાજા ખરા”, દુનિયા છે દિવાની રે, તેમાં તુ શું ચિત્ત શાને ધરે ?” અથવા અનુભવ વાત કરે”, ઇત્યાદિ કાીએ લખતાં શ્રીમદ્નના હાથમાં જાણે ‘ધોરા’ નીજ લેખણ આવી ગઇ હોય તેમ લાગે છે, તેમની For Private And Personal Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org ૧૯ હથેાટી કાીપર સરસ રીતે એડી હતી એમ કહેતાં અચકામણ થતી નથી. શ્રીમદ્નાં સહસ્ત્રાવધિ પદે આમ સ્ત્રથી ૨ગાયેલાં છે ત્યારે ઘણાં પદ્મ તત્ત્વજ્ઞાનથી લચી પડે છે. કેટલાંક ભજના તે એટલાં તત્ત્વ ભરપૂર છે, કે કવિતા તેમાંથી અલેપ થઇ જતી ભાસે છે અને કાવ્યના સ્નિગ્ધ પ્રદેશને બદલે તત્ત્વના રણમાં વિચરતા હાઇએ તેવુ લાગે છે. છતાં માટે ભાગે તેએ તત્ત્વજ્ઞાન અને કવિત્વના સુમેળ સાધી શકયા છે, અને આજ કારણે તેમનું તત્ત્વજ્ઞાન તેમની કાવ્યકલાને બાધક નીવડતું નથી. કેટલાક કહે છે કે તત્ત્વજ્ઞાન હેાવાના કારણે કાવ્યમાં કવિત્વ હાય જ નડિ, પણ આ એકાંત માન્યતા ભ્રમમૂલક છે. ભાષાને કાઇ પણ વિષયનું આલંબન તે જોઇએજ, કેાઈ પ્રેમ, કુદરત, આદિ પર કાવ્યેા લખે, તેા કાઇ તત્ત્વજ્ઞાનને કવિતામાં ઉતારે. વિષય યા વસ્તુ પર કવિત્વશકિત અવલંબતી નથી. તેની પરીક્ષા, કાવ્યમાં કવિતાના ગુણ છે કે નહિ, તે ઉપરથી કરવાની છે, નહિ કે તેણે કયા વિષય ચર્ચ્યા છે તે પરથી. આથી શ્રીમનાં કાવ્યે તત્ત્વ ભરપૂર હોવા છતાં તેમની શૈલી કવિતા તરીકે સ્વીકારવાની આપણને ફરજ પાડે છે. મહાન્ વિવેચક વીલીયમ હેન્લી હડસન (William Henry Hudson) પેાતાના “સાહિત્યાધ્યયન પ્રવેશિકા' (Introduction to the Study of Literature) માં લખે છે કે “કોઇ કવિ કાવ્યના રૂપમાં તત્ત્વજ્ઞાન અર્પે તેથી આપણને તેની સાથે વાંધા ન હેાય. આપણે તેનો પાસે એવું માગીએ કે તેનું તત્વજ્ઞાન કલ્પના અને લાગણીથી પરિવર્તિત થઇ ગએલું હાય, સુંદર રીતે પેશ કરેલ હોય, સાચા કવિત્વમાં વ્યકત કરેલુ. હાય અને વાંચતી વખતે તાત્વિક સત્યનો નિરૂપણશૈલી અને માત્ર ગદ્યાત્મક સૂત્રેાના ભેદ આપણે સૂક્ષ્મ રીતે સમજી શકીએ, આ શરતા પૂર્ણ કરવામાં આવે તે પછી તે શિક્ષક હાય, ઉપદેશક હાય, છતાં આપણે તેને સત્કારીશું, કારણ કે તેના હાથમાં જીવન ને આચારનાં સત્યા, વધુ સત્ય અને મૂલ્ય પ્રાપ્ત કરશે, એમ આપણે જાણીએ છીએ. ” Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્દનું તત્ત્વજ્ઞાન કવિત્વની છટાથી વ્યકત કરેલું હોઇ કાવ્ય તરીકે તેની કિંમત ઓછી આંકી શકાય તેમ નથી. ઉલટુ તેમાં જીવનના મહાપ્રશ્નાની મીસાંસા અને ઉકેલ કરેલાં હોવાથી તેનું મૂલ્ય વધે છે; કારણ કે આ પ્રકારની શકિત ઉપર જ કાવ્યની ઉત્તમતા અવલ બેછે. કાર્લાઇલ (Carlyle) ના શબ્દોમાં કહીએ તે તેના ગૂઢ તત્વવેત્તા ન હોય, એવા કોઇ પણ મનુષ્ય હજી સુધી મેાટા કવિ થયા નથી.” કવિ જો તત્ત્વિક્ ન હોય તેા મનુષ્યજીવનના અનુભવના અગમ્ય કાયડા તે શી રીતે ઉકેલી શકે ? માનવીના હૃદયમાં પેસી તેની ખળતી અભિલાષાઓ શી રીતે એળખી શકે ? સામાન્ય જણાતી વસ્તુમાંથી અંતગત સૌ ંદર્યાંનુ શેાધન કરી શી રીતે પીરસી શકે ? કવિમાં તત્ત્વજ્ઞાન આવશ્યક છે. શ્રી બુદ્ધિસાગર આવા તત્ત્વજ્ઞાની કવિ હતા. તેમનાં તત્ત્વભરપૂર કાવ્યેા પણ કલ્પના અને લાગણીઓથી અંકિત થએલાં છે. નીચેના કાવ્યમાં લાગણીની ભરતી આવી છે એમ કહીએ તે ચાલી શકે હંસા કોઇ રે જણાવા જોગીડા જી, આ દેહદેવળમાં રહેનાર રે, હંસા માયાના મુલકના મેાલે જી, એની શુદ્ધિ કાઇ કરનાર રે,-હુંસા For Private And Personal Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ હંસા અલખ પ્રદેશે મહાલવું જ, હંસા ઘરમાં લગાવી ધ્યાન રે, હંસા નિર્મળ જ્યોતિ ઝગમગે છે, હંસા કીજે અમૃતપાન રે. હં સાં. હંસા જોગીડે જગાવે જ્ઞાનથીજી, હંસા જ્યાં નહિ ભેદ પ્રચાર રે, હંસા અનહદ આનંદ જોગથી ૭, હસા વિસરે દુ:ખ અપાર રે. હંસા. વિરહમાં સીઝાતી દમયંતી “ઓ નળ, એ નળ' બાલતી ચાલી જાય, અને જે સામે મળે તેને નળના સમાચાર પૂછતી જાય તેમ દેહદેવળમાં રહેનાર જોગીડાની શોધમાં ફરતા શ્રીમદ્દ “કેઇ રે જણાવો જોગીડે” એમ પૂછે છે ત્યારે તેમના હૃદયમાં કેટલા ભાવ ઉછળતા હશે ! “હ સા' એ સંબોધનમાં કેટલી મૃદુતા અને માધુય છે ? હંસાની પુનઃ પુનઃ ઉકિત દોષને બદલે ગુણમાં પરિણમે છે, અને આખુ પદ વાંચ્યા બાદ ઘંટડી રણકાર જેમ પ્રતિધ્વનિત થયાં કરે તેમ હૃદયમાં હંસાનું ગુંજન ચાલ્યા કરે છે. - શ્રીમદૂનાં ભજનોમાં ઘણી વિવિધતા છે. નરસિંહ, મીરાં, અને દયારામની પેઠે, પ્રેમભક્તિનાં ગીતો તેમણે ગાયાં છે, નિકુલાનંદની પેઠે વૈરાગ્ય અને ત્યાગનાં પદો લખ્યાં છે, શ્રી આનંદધનજીની પેઠે મસ્ત દશાના ઉદ્દગારો વ્યકત કર્યા છે, કબીરની પેઠે ઉપદેશના પદે રચ્યાં છે, તેમ જ કલાપીનું અંતર્લીપી ગાણું કવાલી અને ગઝલ દ્વારા ગાયું છે. તેમના સંગ્રહના એકથી અગિયાર ભાગમાં આપણને વૈવિધ્ય અને નવીનતા ભર્યા સહસ્ત્રાવધિ પદો મળી આવે છે. - શ્રીમદ્ના કવનમાં શાંતરસની મુખ્યતા છે. તેમના જેવાઓની પાસેથી શૃંગારાદિની આશા આપણે નજ રાખી શકીએ, એ સત્ય છે. છતાં અન્ય રસની ઉણપ આપણને સાલે તો છે જ; પણ તેઓએ અન્ય રસોને ઈરાદાપૂર્વક છોડી દીધા છે, એમ સમજાય છે. ભજનપદ સંગ્રહ, ભાગ ૮ (પૃષ્ઠ લગભગ ૮૫૦) ની પ્રસ્તાવના, પૃષ્ઠ ૪૧ માં તેઓશ્રીને લખે છે કે “શૃંગારિક રસ આદિ નવ રસોને જેમાં વર્ણવ્યા હોય છે તેને શૃંગારિક કવિઓ કાવ્ય કહે છે. પરંતુ શાંત રસિકજને જેમાં આત્માના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું હોય તેને કાવ્ય કહે છે. જે રસાત્મક વાકય છે, તે કાવ્ય છે. સર્વ રસમાં શીરોમણી શાંત ૨સ છે. શાંત રસથી અપૂર્વ, અખંડઆનંદ રસ અનુભવાય છે, માટે જેમાં શાંતરસનું વિવેચન છે તે કાવ્ય છે; કારણ કે તે આત્માનંદ રસમય હોય છે. શૃંગારિક કાવ્યો કે જેમાં અલંકારો પણ તે રસના છે, તેને બાલજી કાવ્ય તરીકે માનીને સાહિત્યમાં ગણે છે; પરંતુ કામોદ્દીપક સાહિત્યથી દેશને, રાજ્યને, ધર્મને, કેમ, સંઘને, સમાજનો, ઉદય થતો નથી.............નીતિનાં ભજને, પદો, નિર્દોષ સેવાભકિતનાં પદો, પરમાત્માની સ્તુતિનાં પદો, શિષ્યોના ગુણોનું વિવેચન કરનાર પદો, સમાજ, સંઘ, દેશ, કે રાજ્યની સેવામાં પ્રવૃત્તિ થાય એવાં ભજન, અધ્યાત્મજ્ઞાન અને ચગનાં પદો તથા વૈરાગ્યનાં પદો ઈત્યાદિને અમે શુભ સાહિત્ય કહીએ છીએ અને તેને કાવ્ય કહીએ છીએ, એવી અમારી માન્યતા છે.” આમ અન્ય રસોને સમજણપૂર્વક શ્રીમદે ઉવેખ્યા છે. તેઓ રસાત્મક વાક્ય તે કાવ્ય છે એમ કહે છે. કેટલાક શાંતરસને ખચકાતાં ખચકાતાં રસમાં ગણે છે. For Private And Personal Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યારે કેટલાક શાંતરસ એટલે “રસ શાંત છે” અર્થાત રસ મૌન છે–રસ નથી, એમ ગણે છે. તે ન્યાયે શ્રીમદનાં કાવ્યમાં કવિતા નથી એમ અર્થ નીકળે ખરો કે? શ્રીમદ્ શાંતરસને રસમાં ગણે છે, તેમાં આનંદ આપવાની શકિત છે એમ માને છે, તેથી કવિત્વ શાંતરસમાં પણ હોઈ શકે એવી તેમની માન્યતા છે. શાંતરસ આનંદદાયી છે, એવો અનુભવ કરનારને તેમના મંતવ્યનું સત્ય જણાઈ આવશે, અને શાંત રસપ્રધાન કાવ્ય સાચુ કાવ્ય છે એમ અવબોધાશે. શ્રીમદૂની ભાષા તદન સરળ છે એમ ન કહી શકાય. તત્વજ્ઞાનને કાવ્યમાં ઉતારતાં તેમાં કિલતા આવી જવાનો સંભવ છે. પણ મોટે ભાગે સામાન્ય આમવર્ગના ઉપદેશને માટે કાવ્યો લખેલાં હોવાથી તેમણે સહેલી ભાષા વાપરવાનો પ્રયત્ન કર્યો છે, જો કે તેમ કરવા જતાં “તેમનામાં ભાષાની સજાવટ થવી જોઈએ તેવી નથી” એવી પંડિતાની ટીકાને પાત્ર કદાચ થાય. પણ શ્રી મદનાં અનેક પદો આના રદિયા તરીકે રજૂ કરી શકાય તેમ છે. તેમનાં કેટલાક પદો તે ઝડઝમકવાળી તેજસ્વી ભાષાના નમૂના રૂપ છે; છતાં જેમ અખો કહે છે કે ભાષા ને શું વળગે ભૂર” તેમ શ્રીમદ્ પણ કહી નાખે છે કે – ભાષા પંડિત ભાષા જાણે, વાદવિવાદોમાં મન તાણે, ફલે ફોગટ ભાષા જ્ઞાની, શાંતિ થતી ના તેથી મજાની. ભિન્નભિન્ન ભાષાઓ જાણે, શબ્દ ગર્વ ને ચિત્ત ન આણે, ભાષાઓમાં ના ભરમાતા, મુઝે જન ખત્તા ખાતા. (ભ. પદ. સં, ભા. ૮. પૃ. ૧૩૧. ) શ્રીમદે ઘણે ભાગે પ્રચલિત રાગરાગણીઓ પસંદ કરી છે. ઘણાખરા લોકપ્રિય રાગો હોવાથી, તેમનાં ભજનેને સારો સત્કાર સાંપડયો છે. પદો વાંચતી કે ગાતી વખતે કબીર, ધીરો, પ્રીતમ, વગેરેનું સમરણ થઈ આવે છે. કેટલાંક તબુરિયાં ભજને ખાસ તંબુરા સાથે ગાઈ શકાય તેવાં છે. - રજની શાંત હય, ચંદ્રની રૂપેરી જેન્સના ચારે દિશામાં પ્રસરી હોય, જનગણનો કલાહલ શાંત હોય, શીતલ, સુવાસિત મંદમંદ સમીર વાઈ રહ્યો હેય, દાયરામાં તંબુર, સીતાર, મૃદંગ, ઢોલક, તબલાં, મંજીરા, કરતાલના સુમધુર નાદે રસભર કીર્તન, સંગીત ગવાઈ રહ્યું હોય, આત્મસાક્ષાત્કાર કરાવનાર પ્રભુ-આત્મગુણજ્ઞાન ગીતો, ભજનોની રમઝટ જામી પડી હોય, દિવ્ય સંગીતના રાસ ખેલાઈ રહ્યા હોય, ત્યાં કયા સહદયી'માનવીની મનોવૃત્તિ એકતાર ન બની ઉઠે ! અરે ! બ સીના હૃદયહારી નાદમાં હલાહલવિષધર ફણીધર નિજ સ્વભાવ છોડી ડોલવા લાગી જાય છે, હરણો સ્તબ્ધ બની રહે છે, પ્રકૃતિ શાંત બની રહે છે, ઝાડપાન ને જડપદાર્થો થંભી જાય છે, તો ભાવપરિપૂરિત માનવનું શું ગજું? મહાત્માઓ આ માગે જ પોતાની કાવ્યરચના કરી જનહિતના ઉપાયે યોજે છે. માત્ર કવિ અને જ્ઞાનીમાં ફરક એટલે જ કે કવિઓ જેમાં ભાષાડંબર દ્વારા વિદ્વત્તા બતાવવા મથે છે, ત્યાં જ્ઞાનીઓનું લક્ષ હેતું નથી; કારણ કે આત્મજ્ઞાની મહાત્માઓ ભાષાને શણગાર સજાવવા તરફ લક્ષ For Private And Personal Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર નથી આપતા. તેઓ તા ભાષાદ્વારા આત્મિક ભાવા જણાવે છે. કવિમાં અને જ્ઞાનમસ્ત કવિમાં ભાષાના શણગાર પરત્વે તફાવત રહ્યાં જ કરે છે. કવિ ભાષાને શણગાર સજાવવાની ઉપાસના કરે છે, જ્યારે જ્ઞાની ભાવરસના ભાગી હેાવાથી તે પેાતાનું વકતવ્ય સાદી ભાષામાં જણાવે છે. કાવ્યરૂપ રથનાં બે ચક્ર છેઃ-શબ્દસૃષ્ટિ, અને ભાવસૃષ્ટિ, ભાવ વિનાની શબ્દસૃષ્ટિ નકામી છે, તેમ જ શબ્દસૃષ્ટિ વિના ભાવ મૌત બને છે. એ બન્ને ચક્રોના અસ્તિત્વમાં જ કવિતારૂપ રથનુ સત્ય અને સુંદર જીવન છે. કાર્વ્યા એ તેા જ્ઞાની કવિએની જીવન્તપ્રતિમાઓ છે, વિચાર અને આચારાના ભંડાર છે. કાવ્ય એ ખેલતું ચિત્ર છે, અને ચિત્ર એ મૂગું કાવ્ય છે. આવાં ખેલતાં ચિત્રોમાં અધ્યાત્મજ્ઞાન જેવા દિવ્ય રંગેની પીંછો જ્ઞાનમસ્ત ત્યાગી, વૈરાગી, કુશળ ચિત્રકારના હાથે ફરી વળે ત્યારે અધિ કરી મુકે છે. વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, ભારવી, આનંદઘનજી, યશવિજયજી, ધન જય, ધનપાલ, હેમચંદ્રજી કે હેમર જેવાનાં કાવ્યા એવાં જ મહાચિત્રો છે; અને ઉત્તમ કાવ્યના સંગીતની મજા, જ્ઞાનની રેલ રેલાવી આભના ઉંડાણમાં સૂરની જમાવટ કરી જ્યારે તનમનાટ મચાવી મુકે છે, ત્યારે શ્રોતા ઘડીભર વિશ્વને વિસરી પેાતે પલટાઈ, માનવ મટી દેવ અની જાય છે. શ્રીમદ્દનાં સહસ્રાવધિ કાવ્યેા મસ્ત, પ્રૌઢ, ભિન્ન ભિન્ન રસ અને રાગેામાં રચાયાં છે અનું અદ્ભુત ગૌરવ, ગઝàાની ઘનવૃષ્ટિ વરસે છે. તંબુરા, મંજીરા સાથે ગવાતાં, રસીલી બાનીમાં રચાએલાં ભજને, જ્ઞાનગર્ભિત છપ્પા, દુહા, ચેાપાઇ છ ંદવૃત્તો અને રાગરાગણીએ આદિની એમનામાં વિપુલતા છે. જેમાંથી જ્ઞાનનું મહાન ગૌરવ ટપકી રહે છે અને પ્રભુસાક્ષાત્કાર કરાવી શકે છે, એવાં શ્રીમદનાં કીતને, કાબ્યા, ભજને, ગાનાર સાંભળનારનાં હૃદય રંગી નાંખે એમાં શી નવાઇ ? શ્રીમનાં અધ્યાત્મજ્ઞાન નાં પદો ખાસ કરીને “ભજનપદસ ંગ્રહ, ભા૦ ૧, ૧૦, અને ૧૧”માં પ્રસિધ્ધ થયાં છે. બીજા ભાગેામાં આ જાતનાં પદેનું પ્રમાણ એછુ છે. સવ ભાગેામાં પહેલા ભાગ અત્યંત લેાકપ્રિય થયા છે, જ્યારે દસમા અને અગિયારમા ભાગમાં ઉચ્ચ કક્ષાનાં મસ્તદશાનાં પદો હાવાથી સામાન્ય જનતા તેને ન ઝોલી શકે એ સ્વાભાવિક છે. પહેલા ભાગનો લોકપ્રિયતાનાં એ કારણેા છેઃ-એક તા તે ભજનામાં સાંપ્રદાયિક તત્ત્વાના સર્વથા અભાવ છે. કોઇપણ ધમ ને મતના માણસ વિના ક્ષેાભે તે પુસ્તક વાંચી શકે તેમ છે; જો કે મેટે ભાગે સ.ધ અને અધ્યાત્મજ્ઞાન એ સ` દર્શીન અને સપ્રદાયેાને સામાન્યતઃ માન્ય જ હોઇ શકે છે, અને શ્રીમના તમામ ગ્રંથામાં આ તત્ત્વ સાચવવા તેમણે પૂર્ણ પ્રયાસ સેવ્યા હોય તેમ લાગે છે. પરમસહિષ્ણુતાને અજબ ગુણ શ્રીમમાં હતા, અને તેઓશ્રીએ ઘણે અ ંશે તે પેાતાના લખાણમાં જાળવ્યેા છે. બીજુ કારણ ભજનેાની ગેયતા અને પ્રાસાદિકતા છે. ત’બુરિયાં ભજન સાધારણતઃ જનસમાજને રૂચીકર હેાય છે. ઉપરાંત પદોની પ્રાસાદિતા એજવાળી છે અને હૃદયમાંથી નીકળતી વાણી ઝટ યાદ રહે તેવી અને સામાના હૃદયમાં સેાંસરી ઉતરી જાય તેવી હેાવાથી તેનું આષણુ તેમાં વધારે રહ્યુ છે. For Private And Personal Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનોની આટલી સમાલોચના પછી આપણે શ્રીમનાં કાવ્યોના બીજા વિભાગે પર જઈશું. (૨) નવા યુગની છાયાવાળાં કાવ્યો - મદના બીજા વિભાગનાં પદો પર નવા યુગની છાપ સ્પષ્ટ પડેલી જોઈ શકાય છે. પશ્ચિમના સાહિત્યની જે અસર આ જમાનાના લગભગ દરેક કવિ પર પડી છે તેનાથી શ્રી બુદ્ધિ સાગરજી પણ અલિપ્ત રહી શકયા નથી. સામાન્ય રીતે તેમના કાવ્યોમાં પ્રાચીન અને ભય યુગના કવિઓની છાયા દેખાય છે. શ્રીમદ્ભનાં બીજા પ્રકારનાં જે કાવ્યોની આપણે વાત કરીએ છીએ તેની ઉપર ગુજરાતી સાહિત્યસાગર પર જે નવું મોજું ફરી વળ્યું તેની અસર સ્પષ્ટ થઈ છે. શ્રીમદ્દ પોતે પ્રખર સુધારક હતા એમ જે તેમના સંસર્ગમાં આવ્યા છે, અને જે તેમના લખાણના પાકા અભ્યાસી છે, તે જોઈ શકશે. સાહિત્યવિષયમાં પણ તેઓએ નવયુગને રોચક તો પોતાનાં લખાણમાં દાખલ કર્યા છે. સિકાઓથી જૈન કવિઓએ સાહિત્યક્ષેત્રમાં સુંદર ફાલ અચ્છે છે, પણ તેમનું ઘણુંખરૂં સાહિત્ય અન્ય જૈનેતર ભક્ત કવિઓની જેમ ધાર્મિક વાતાવરણમાં જ રમતું. આ જાતની સંકુચિતતા દૂર કરવાની આવશ્યકતા પિછાની શ્રીમદે જૈન કવિઓમાં પહેલ કરી છે. આની ખરી મહત્તા જે સંગોમાં પહેલ થઈ છે તેના સૂક્ષ્મ નિરીક્ષણથી સમજાય તેમ છે. શ્રીમદ્ જૈન ધર્મના એક મહાન શાઅવિશારદ, ગનિક આચાર્ય હતા. ત્યાગીની સ્વતંત્રતાની સાથે ધર્મધુરા ચલાવવાનું બંધન તેમને હતું. વધારામાં જૈન કવિઓને હાથે અત્યાર સુધી જૂની ઢબે જ લખાણ થતું તેમાંથી ભિન્ન માગ ગ્રહણ કરે એ અતિ દુષ્કર હતું. આ સંયોગોમાં આખું વહેણ બદલવાનો યશ તેમને જ ઘટે છે. ઊર્મિગીતો, સૃષ્ટિસૌંદર્યના કાવ્ય, રાષ્ટ્રગીતો આદિથી તેમણે સાહિત્યની દિશામાં મોટું પરિવર્તન કરી નાખ્યું. નવયુગનાં ભાવના અને અભિષે તેમણે પિષ્યાં. પરિણામે તેમનાં કાવ્યોમાંથી નવા જમાનાનો વનિ નીકળ્યો. જૈન અને જૈનેતરનો મોટો ભાગ તેમનાં આ કાવ્યને રસપૂર્વક વાંચે છે, તેનું આ જ કારણ છે. ઊર્મિકાવ્યો. શ્રીમદ્દ નાં ઊર્મિકાવ્યોમાંથી તેમના વિશે ઘણી હકીકત ભેગી કરી શકાય તેમ છે. તેમની ભાવના, લાગણીઓ, અભિલાષાઓ, અને ઊર્મિઓ તેમાંથી આપણને મળી આવશે. તેમના વિચારો તેમજ આનંદ-શાક વગેરે અવસ્થાનાં પ્રતિબિંબ આ કામાં સ્પષ્ટ પડેલાં છે. અલબત્ત તેમનાં સ્વાનુભવનાં ભજનો, ઊર્મિગીતોની કક્ષામાં જ આવે છે. નવા યુગની તેમના પર પડેલી છાપનું સ્પષ્ટ દર્શન તેમાં જોઈ શકાય તે ખાતર જ તેમનાં નવયુગ સાથે સમ વય સાધતાં કાને બીજી વિભાગમાં મૂકવાં ઉચિત ધાર્યા છે. શ્રીમદ્દ પર કલાપી, મણિલાલ નભુભાઈ તેમ જ મસ્ત કવિ બાલાશંકરની છાપ ખાસ કરીને પડી હોય તેમ જણાય છે. ભજન પદ સંગ્રહ ભાગ. ૫ અને ૬ કવાલી તથા ગઝલેથી ભરેલાં છે. ભાગ ૭ તથા ૮માં ઊર્મિ ગીતના મોટો ભાગ આવી જાય છે. નવમા ભાગમાં શ્રીમદનાં રાષ્ટ્રભક્તિ, સ્વદેશપ્રેમ, ખાદી વગેરેનાં For Private And Personal Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ કાવ્યો ખાસ સ્થાન રોકે છે, જ્યારે “સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય” અને “ભારત સહકાર શિક્ષણ એ કાવ્યપુસ્તક શ્રીમદ્ના કુદરત પરના અથાગ પ્રેમની સંહિતાઓ રૂપે છે. આ કાવ્યોમાં કુદરતનું વર્ણન અને તે પરથી લેવાનો બોધ તદષ્ટિએ અને ઉપદેશશેલીથી બતાવી શ્રીમદ્ પિતાની અપાર શક્તિનું ષ્ટાંત પૂરૂ પાડે છે. પિતે અખંડ લહરી કાવ્યો લખી શક્તા હતા તેનો પણ આ નમૂનો છે. “સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય” અને “ભારત સહકાર શિક્ષણ કાવ્ય” માં અનુક્રમે ૨૫૭૪ અને ૪૭૯૪ પતિ એ છે. બીજ હજારો-હજાર પંકિતઓનાં ઘણાં કાવ્યો તેમણે લખ્યાં છે એ કહેવાની જરૂર નથી. એ ઉપરથી સમજી શકાશે કે તેઓશ્રી કાવ્યને લગભગ દરેક પ્રદેશ સર કરી ચૂક્યા છે. ઉપર કહ્યું તેમ નવયુગની છાયા શ્રીમદનો જન્મસિદ્ધ પ્રતિભા સાથે સહકાર કરતી ભજનપદ સંગ્રહ ભા. ૫ માં ખાસ અવલોકાય છેઃ અમે ઉસ્તાદના ચેલા, ફકીરી વેશમાં ફરતા, નથી દુનિયામણી પરવા, અલખની ધૂનમાં રહેતા; જગાવીશું હદયગુફા, ધજાવીશુ વિકટ બને, જણાવીશું ચિદામાને, નથી લેવું નથી દેવું. - (ભ. સં., ભા. ૫. પૃ. ૧૧૦) જગત ચમે ન જેવાનું, અસલની વાત નહિ નકલે, ખરી ખૂબી જણાવાની, અલખની ધૂનમાં સઘળે. - (ભ. સં, ભા. ૫ પૃ ૧૬) બાછાઓ હદય શપજે, જ્ઞાનથી શાંત થાતી. વારી યાને ટળી જઈ ફરી, વાસના ચિત્ત જાગે; વારી વેગે ઉદય થઈને, વાસના દુ:ખ આપે, દાબેલી તે મન ભૂમિ વિશે, હેતુથી ઉદ્ભવે છે. | (કાવ્યસંગ્રહ, ભાગ. ૭ પૃ. ૧૭) ઊંચી દૃષ્ટિ પ્રગતિપથમાં, ભાવ ગંભીર રાખો, ધ ચાલો ઉદય કિરણો, પાસમાં શીધ્ર આવે. | ( ક. સં, ભા. ૭ પૃ. ૨૨) ભાનુ અમારા ભાલમાં ને શીર્ષ પર ચન્દ્ર જ રહ્યો, બે ચક્ષુ માંહીં તારકે, એ ભાવ જાએ ના કહ્યો, સાગર અમારા દિલમાં, સૌ અંગમાં વાયુ વસે, બુધ્ધિ સઘળું પિંડમાં, એ જાણતાં સુખ ઉલ્લશે. ( હસ્તલિ. ડાયરી, સં. ૧૯૬૯, પૃ. ૧૬ ૦ ) For Private And Personal Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમનાં ઊર્મિગીતે ગુજરાતી સાહિત્યમાં ઘણું ઊંચું સ્થાન લે તેવાં છે, તેમાં ચીતરાયેલી ભાવનાએ પ્રૌઢ અને ગંભીર છતાં મસ્તી ભરેલી છે. ભાષાપ્રભુત્વ ઊચા પ્રકારનું હવા સાથે વિચારોને વ્યક્ત કરવાની શૈલી મનોરંજક છે. સાથે સાથે સરળતા પણ તેટલી જ છે. મનુષ્યહદયના કોમળમાં કમળ અને મૃદુમાં મૃદુ ભાવો તેમ જ જીવનના મહાન પ્રશ્નોના નિરુપણુમાં તેમણે અજબ કૌશલ્ય બતાવ્યું છે. કાવ્યકલા છટાપૂર્વક વેગથી પિતાનો માર્ગ કરી રહી છે. અંતરના આવેગો સ્વયમેવ બહાર પડે છે. ન યત્નની જરૂર ન અટકવાની જરૂર. માધુર્ય અને પ્રસાદ આ કાવ્યોમાંથી નીતર્યા કરે છે. કઠિન વિષય પણ શ્રીમદુના હાથમાં આવતાં વકતા છેડી નમ્રતા ધારણ કરે છે. તેમનાં ઊર્મિગીતે દૂરદૂરના ભવિષ્યમાં પણ સ્વયં જ્યોતિ પ્રસારી શ્રીમન્ને અમરતા અક્ષશે. (અ) સૃષ્ટિસૌંદર્યનાં કાવ્યો શ્રીમનાં ઊર્મિગીતોમાં સુષ્ટિસૌંદર્યનાં કાવ્યો મુખ્ય છે. કુદરતી વાતાવરણમાં ઉછરેલા હોવાથી નદીપ્રદેશ, આઘાં, કોતર, વૃક્ષરાજિ, વિશાળ નભપ્રદેશ જેવાં રમણીય સ્થાને તેમને ખૂબ પ્રિય હતાં. પ્રૌઢાવસ્થામાં પણ ધ્યાન માટે આવા એકાંત કુદરતી પ્રદેશને શોધી કાઢી અવકતા, ત્યાં કલાકોના કલાક સુધી તેઓ આસન લગાવતાધ્યાનસ્ત બનતા અને અંતરમાં ઊંડે ઊંડે ઊતરી પડતા. આ કારણે તેમનાં કાવ્યોમાં કુદરતનું વર્ણન અસરકારક રીતે કરેલું અવબોધાય છે. “સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય”ની ઉત્પત્તિ આ નિસર્ગિક પ્રેમને જ આભારી છે. તેઓશ્રી કહેતા કે –“કુદરત મનુષ્યને મોટામાં મોટો શિક્ષક છે. કુદરતી દશ્યમાંથી જેટલું જ્ઞાન લેવું હોય તેટલું લઈ શકાય છે.” રાજવી કવિ કલાપિ-કુદરતના પાકા પૂજારી પણ કુદરતના ખોળે ખેલવામાં જ જીવન સાર્થક સમજતા, ને કુદરતના ભવ્ય ખજાનાને વર્ણવતાં ગાઈ ગયા છે કે – ઝુલંતા વક્ષેથી અમરસનાં બિદું કરશે, અને દૈવી વાતો ચકલી મૃગલી ત્યાં કહી જશે, કુમારી કન્યા એ કુદરત તને ત્યાં પરણશે, અને બંને વચ્ચે રુચિર કિરણો કૈક વહશે. | (કલાપી.) આ જ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા તેમ જ દૃષ્ટાંતથી સાબિત કરવા કુદરતના એક અંશરૂપ સાબરમતીમાંથી જ કેટલાક ગુણે ગ્રહણ કરી શકાય છે તે બતાવવા આ કાવ્ય શ્રીમદે રચ્યું. તેની એક એક સ્થિતિમાંથી તેઓ ઉત્તમ ઉપદેશ તારવી કાઢે છે. કુદરતના અખૂટ ખજાનામાં સેંકડો શાસ્ત્રો પણ ન આપી શકે તેટલે ઉપદેશ ભર્યો છે, એમ તેઓએ આ રીતે બતાવી આપ્યું છે. જઓ નદીના ભરતીઓટ ઉપરથી ચડતી પડતી વિષે – દહાડા ન સરખા કેઈના વહેતા જતા આ વિશ્વમાં, ચઢતીજ ત્યાં પડતી થતી, પતી જ ત્યાં ચઢતી થતી: For Private And Personal Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેવી અવસ્થા આવતી, તેવી જ છો ભગવે, અભિમાન કરવ ના ઘટે, એવું જ પિતે શીખવે. ( *સા ગુ. શિ. કાવ્ય, પૃ. ૧૧. ) સાબરમતીને સતી સ્ત્રી સાથે સરખાવતાં કહે છે કે – સાબર સમી સતી બે જગતમાં, ધમની શોભા ધરે, અવટંક શરી ટેકીલી ઇર્ષા ન મનમાં આચરે, સાબરમતી નિજ પાણીથી, શરા જન પ્રકટાવતી, સતીઓ તથા નિજ સવથી, પ્રકટાવતી વીર બાળકો. (પૃ. ૧૮ ) શ્રીમની ક૯પનાશકિત પણ આ કાવ્યોમાં પૂરપાટ વહે છે. તેમની કલપનાઓ ભવ્ય, ભાવવાહી અને સાત્વિક હોવા ઉપરાંત રમતિયાળ અને ચિંતનભરી છે. એક બે નમૂના જોઈએ: નિજ યારીના આકર્ષણ, સાગરપતિ રામો જતો. છોળો ઉછાળી હતથી, બે ભેટીને ભેગાં થતાં; પ્રીતિ પરસ્પર સત્ય ત્યાં, બેનાં હૃદય ઉઘડે ઘણાં, સામાં પરસ્પર દોડતાં બન્ને તણાં પ્રીતિ બળો, બન્ને વિષે જ્યાં પ્રેમ ત્યાં સત્કાર બળઆકર્ષણ, નિસર્ગ રીતિથી થતાં ત્યાં બેસવાનું, કંઈ નહિ, સામું પરસ્પર દોડવું, નસમાં પ્રીતિના બળે, એ પ્રેમ કુદરત કાયદો, શીખ્યો કદી ન આવડે. શિખવાડવા આ લોકને, પતિપત્ની પ્રીતિ કાયદા, નસર્ગ પ્રીતિ કાયદા ત્યાં મેળના નહિ વાયદા. | ( સા. ગુ. શિ. કા., પૃ. ૨૭ કુંકુમ કિરણ તવ જળ વિષે પડતાંજ શોભા બહુ થતો, પરમાર્થ દેવીની અહા જાણે જ કરતાં આરતી; સાબરમતી જેલમાં પડી કુંકુમ કિરણો નહાય છે, તેથી બની ઘેાળાં પછી આકાશમાં શોભાય છે; પાછાં જ નહાવા કારણે, સંજયાં સમે જળમાં પડે, પશ્ચાત અન્યજ ક્ષેત્ર પર પડીને પ્રકાશે ઝળહળે. | (સા. ગુ. શિ. કા., પૃ. ) *આ પુસ્તક બ્રિટિશ કેળવણુંખાતાએ મંજૂર કર્યું છે, For Private And Personal Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમન્ની વર્ણનશકિત પણ કમાલ છે – કળા મેઘો તુજ પર ચઢી ગડગડી ખૂબ ગાજે, વેગે વિદ્યુત ચમક ચમકી રોશનીથી વિરાજે; વર્ષા વર્ષે ધડધડ રવે ચાતકો ખૂબ દોડે, શાભા તારી અનુપમ અહીં કોઈ ચાલે ન હેડે. (સા. ગુ. શિ. કા., પૃ. ૪૧) આ ઉદાહરણે ઉપરથી આપણને ખાતરી થાય છે કે, શ્રીમની કલ્પનાશકિત, શબ્દલાલિત્ય અને ભાષાપ્રભુત્વ ઘણું ઊંચા પ્રકારનાં છે. ઉપદેશ આપવામાં પણ તેઓ એટલું કલાચાતુર્થ વાપરે છે કે, સામાને તેઓ ઉપદેશ આપે છે એમ લાગે જ નહિ. નદીની વિવિધ કિયાઓ અને જુદાં જુદાં રૂપાંતરોમાંથી જાણે ઉપદેશની ધારા સ્વયંસેવ ટપક્યા કરે છે. વિચારો સ્વાભાવિક રીતે જ વહ્યા જાય છે, અને શબ્દમાળાનાં મણકાની પેઠે એક પછી એક બેઠવાયે જાય છે. આટલું કહ્યા પછી શ્રીમદ્દનું કુદરત પ્રતિ કઈ જાતનું વલણ હતું તે જણાવવું જરૂરી છે. કુદરતને તેઓશ્રી એક મહા શકિત-જીવતું જાગતું બળ ગણતા. એ શકિતને અનુસરતું જીવન અને વતન એ જ સાચું જીવન અને વન છે. તેનાથી દૂર જતાં મનુષ્ય ખત્તા ખાય છે. દરેક બનાવની પાછળ કુદરતી બળ-ચૈતન્યશક્તિ રહેલ છે, એમ તેઓ માનતા. આથી કુદરતના બાધાંગ ( External Nature ) કરતાં તેનાં આંતરિક રહસ્ય ઉકેલવામાં તેમને અધિક આનંદ થતો. બેશક આ ભાવના બાહ્ય કુદરત પરના તેમને અગાધ પ્રેમની નિશાનીરૂપ જ છે. તેમને પોતાને આ કુદરતી વાતાવરણમાંથી સત્ય માટે ખૂબ પ્રેરણા મળતી. નદી, પર્વત અને કંદરાઓની ભવ્યતાએ તેમના હૃદયપટ પર ઊંડી અસર કરી હતી. કુદરતના ખોળામાં કૂદવાનું તેમને અત્યંત ગમતું. ધીમે ધીમે વિશ્વની દરેક ઘટનાની પાછળની સંચાલકશકિત કુદરત છે, એમ તેઓ માનવા લાગ્યા. કુદરત ચર્મચક્ષુઓને જેટલે આનંદ આપે છે તેટલે આંતર ચક્ષુઓને આપે છે, એ માન્યતા તેમના હૃદયમાં દઢીભૂત થતી ગઈ. છેવટે કુદરતમાં પ્રભુ છે, અથવા કુદરત પ્રભુમય છે, એ સત્ય તેમણે સમ્યગ જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક સ્વીકાર્યું. કુદરતના અણુ અણુમાં પ્રભુનો વાસ છે, સર્વ વસ્તુઓની સંજીવન શકિત તે જ છે, અને તેના જ નિયમ પ્રમાણે સર્વ દ્રવ્યનું વર્તન થયા કરે છે, એવી સચોટ પ્રતીતિ તેમને થઈ. જુએ--- “કુદરતપ્રભુ જે જે કરે, તે અન્ય કયારે ના કરે” (સ. ગુ. શિ. કાવ્ય, પૃ. ૭૬ ) વળી, For Private And Personal Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે જગત કુદરતશાંતિના નિયમો પ્રમાણે ચાલશે, સત્યોતિ, શાંતિ, મઝાથી, નીતિ સુખથી ખ્યાલશે. (સા. ગુ. શિ., પૃ. ૭૬ ) આ વિશ્વમાં કુદરતપ્રભુની મહેર તક છવાય છે, કુદરતપ્રભુની મહેર વધુ પલમાં ન જીવ્યું જાય છે; કુદરતપ્રભુની મહેર તક કારણ બધાં સફળાં થતાં, કુદરત પ્રભુ રૂઠયા પછી કારણ બધાં નિષ્ફળ જતાં, | (સા. પૃ. શિ, પૃ. ૮૬, ૮૭ ). પણ આ કુદરત જેટલી સરળ છે તેટલી જ ગહન છે. તેને ભેદ પામ મહા કઠિન છે. કુદરત ન કોના હાથમાં, ક્યારે ન થઈ થાશે નહીં, કુદરતપ્રભુના પંથની લીલા ન પર ખાતી સહી. | (સા. ગુ. શિ. કા, પૃ. ૮૭) શ્રીમનાં સૃષ્ટિસૌંદર્યનાં અન્ય કાવ્યો પણ ઘણી ઉત્તમ પ્રતિનાં છે. કાવ્યસંગ્રહ ભા. ૭ તથા ભજન પદ સંગ્ર૭ ભા. ૮ માં આ કાવ્ય સંખ્યાબંધ આપ્યાં છે. બારીક અવલેકનશક્તિ અને તેની ભાવભર વ્યકતતાથી આ સઘળાં ઊર્મિગીતો અજવાળાયેલાં છે. સાતમા ભાગનાં ‘પંખીને સંબોધન ’, ‘વાસના ’, ‘હું ને જગત્ ', “હંસ સંબોધન”, “શુક', ‘કમળ', “સાગર”, “આમ્ર”, “ સરોવર', “ પૂર્ણાનંદ ', “ અજવાળી રાત્રિ”, “નદી ', “ “ વિશુધ્ધ પ્રેમ ', “સૂર્ય ', “ચંદ્ર', વિણા” તથા આઠમા ભાગનાં “ભ્રમર પુષ્પ સંવાદ, લેખિની , ઘરનો ઉંદર ', “કેદાર કંકણવાળે બિલાડો', “કરમાયેલા કમળને ', “પાકેલી બોરડીને ”, “સંધ્યા ”, “ફૂલ”, “ચંદનવૃક્ષ”, “રાત્રિ', “કાળે કાગડો ', “મધુરી મોરલી ”, “માતા” વગેરે કાવ્ય ઊર્મિગીતની પ્રથમ કોટિમાં ઊભી શકે તેવાં છે. સર્વમાં શ્રીમદ્ ની કલ્પનાશકિત, વિચારપ્રવાહ, શબ્દપ્રભુત્વ, ઝડઝમક, રસ, અલંકાર, વગેરેને ઉત્તમ અનુભવ થાય છે. શ્રીમદ્ રમતિયાળ અને અતુલ વર્ણનશકિતના નમૂનારૂપ “શુક”માંની બાલસ્વભાવને અનુકૂળ પંક્તિઓ જુઓ - લીલી પાંખો ફરર ફફડે, રાતડી ચાંચ કાઢી, ભાષા બેલે વિવિધ મુખથી, બલકે તું કહા; ઈરછા રાખે ગગનપથમાં ઉડવા ચિત્તમાંહી, કયાંથી કોડે મુરખ શક તું, પાંજરામાં પડેલે ? (ભ. સં. ભા. ૭ પૃ. ૩૭) For Private And Personal Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' રદ ભજનસંગ્રહ ભા. ૮ ,, પ૨ પર “ નાનાં બાલકે” કાવ્યમાં શ્રીમદના આત્મા ઠલવાય છે તે ભાગ્યે જ બીજા કેઈમાં ઠલવાયો હશેઃ નાનાં બાળ રમત રમતાં, ખેલ ખેલે મઝાના, કાલાઘેલાં વચન વદતાં, લાડકાં લાડ કરતાં દોડે બેસે પળપળ વિષે, ખૂબ ચાંચલ્યધારી, મીઠા હાસ્ય જનક જનનીને જ આનંદ આપે. ધૂલિ મણે રમત કરતાં, લોટતાં મસ્ત થઈને, ઝાલી હતે અહિયર અહે, પુછને ચુંબતાં એક નાગો સાથે રમત રમતાં, ભીતિ શું? તે ન જાણે, પ્રેમે મેગી સમ મન બની, નિર્ભયાનંદ મા ણે. સારાં દૃશ્ય નયન નિરખી, ખૂબ આનંદ થાવ બાળી ભોળાં હસહસ કરી, સર્વને તે હ સા વે. ચાલે ખેલે ડગુમગુ બની, ખુશ સૌને કરંતુ, પ્રેમાબ્ધિમાં લચપચ બની, હાય ત્યાં તે ફરંતુ. યેગી જેવું હદય ધરતાં, પ્રેમિકા બાલુડાં એ, ખાવું પીવું અભિનવ અહા, દેખવું ઈરછતાં એ. અહીંયાં આપણને શ્રી. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની પેલી છ કડીઓનું સ્મરણ થઈ આવે છેઃ યોગીજન સમ દુધા ધારી, કાંતિ નગ્ન દિગંબર ધારી: અવધૂત સરખું અંગ અનુપમ, પ્રે મ ળ તા પે નં બે રની; જીવન જગમાં અજબ અનુપ, નમું નમું હો બાલ સ્વરૂપ! બન્નેમાં કેટલું બધું સામ્ય છે? શ્રીમની વર્ણનની ઝીણવટ છે ત્યારે શ્રી. વ્યાસમાં For Private And Personal Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir રેખારૂપે ચિત્રણ છે; છતાં ભાવનાઓની સમાનતા અજબ જેવી છે. શ્રીમદ્ આગળ ચાલે છે – એવાં બાળ અવનિતળમાં શહેનશાહથી જ મેટાં, યોગી જેવાં જગત વિલસે અજ્ઞતા ફકત ધારે; અજ્ઞાની એ તદપિ સુખમાં સર્વાથી આગળ છે, હસતાં પુષ્પ ખરે જ્યમ મોતી, હાસ્ય મધુરું સુહાતું રે: સર્વ બ્રહ્માંડની સો લીલા. કરતુ દિલ જણાતું. અજ્ઞાની છતાં સુખમાં સર્વશ્રેષ્ઠ, દિલમાં બ્રહ્માંડાની લીલા કરતું બાલક બ્રાની નજીક છે, એમ શ્રીમદ્ કલ્પના કરે છે. તેઓ આવું કંઈ ગાય છે ત્યારે મહાકવિ વર્ડઝવર્થ ( Wordsworth ) એક બાલિકાને સંબોધતા નજર સમક્ષ આવે છે: Dear child ! dear Girl ! That walkest with-me here, If thou appear untouched by solemn thought, The nature is not therefore less divine, Thou liest in Abraham's bosom all the year, And worshipp'st at the Temple's inner shrine, God being with thee, when we know it not. શ્રીમદ્દનું સૃષ્ટિસૌંદર્યનું બીજું લાંબું કાવ્ય તે “ભારત સહકાર શિક્ષણ.” સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય ”માં જે નૈસર્ગિકતા જણાય છે તે આમાં નથી, એમ કહેવું પડશે. રૂપાળાં શબ્દચિત્રોને જથ્થો કે સૃષ્ટિનું રમણિય દર્શન આમાં નથી. આમાં તો ઉપદેશના થરો ખડકાયેલા છે. શ્રીમદ્ના ભિન્ન ભિન્ન વિષયો પરના વિચારે અવગત થાય છે. તેઓએ આ પુસ્તકમાં મહાન આદર્શો ખડા કર્યા છે. સામાજિક અને નૈતિક, વ્યાવહારિક અને આધ્યાત્મિક, તેમ જ રાજકીય બાબત ચર્ચતી વખતે આપણને લાગે કે, “ભારત સહકાર શિક્ષણ” એટલે થોમસ મૂર ( Thomas Moore ) નું બીજું “યુટોપિયા.” સાક્ષર શ્રી હરગેવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાના નીચેના શબ્દોમાં જ આ પુસ્તકનું રહસ્ય સાવી જાય છે “ ગાંઠિયા તાવના ઉપદ્રવને લીધે તેમને જે ખેતદમાં બે માસ નિવાસ કરવો પડશે હતું, ત્યાંના આંબાવાડિયા ઉપરથી આ કાવ્ય રચવાને તેમને વિચાર થયો. આંબાને ઉ~ક્ષીને તેમણે વિવિધ પ્રકારનો ઉપદેશ કર્યો. ભાષા સરળ ને શુધ્ધ છે. કાવ્ય અનેક છંદ અને ૧. મારી સાથે ચાલતા વહાલા બાળક ! દિય બાલિકા ! ગહન વિચારથી જે કે તું અસ્કૃષ્ટ જણાય છે. તો પણ તારો સ્વભાવ ઓછો દેવી નથી. સારા વર્ષભર તું પ્રભુના હૃદયમાં વસે છે, અને પ્રભુ તારી પાસે જ હોવાથી, અમે ન જાણી શકીએ તેમ હૃદયમંદિરના અંદરના ગભારામાં તું પૂજન કરે છે. For Private And Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ રાગમાં રચાયું છે. તેમની કાવ્યશકિત પ્રશંસાને પાત્ર છે. તેમના ઘણા વિચાર વીસમી સદીને અનુસરતા હેઈ, જાણે કોઈ સુધારક કવિની આકૃતિ હોય એમ જણાઈ આવે છે. કાવ્ય ઘણું મોટું હોવાથી અને તેમાં ઘણીઘણી ઉપયોગી શિક્ષાઓ સમાયેલી હોવાથી, ઘણા ઉતારા અત્રે આપી શકાય તેમ નથી. બીજરૂપ ગોટલે, સંગથી ઉત્પત્તિ, પાણીસિંચન, પ્રકાશ ને હવા વડે વૃધિ, ઊંડાં મૂળ, પ્રાણપુષ્ટિ, સ્કંધ,ડાળ ડાળીએ, કાઠિન્ય ને કોમળતા; આત્મરક્ષણ શકિત, સહનતા, મંજરી, મૈર, કેરીનું ઉપજવું, પાકવું સાખ થવી, વણસવું, આમ્રરસ, વગેરે બાબતો લઈ તેમાંથી અનેક જાતના નૈતિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય ઉપદેશ, પોતાની ભારે તર્કશકિતના બળે ખોળી કાઢયા છે. રાજાઓ, રાજ્યના અધિકારીએ, ક્ષત્રિય, બ્રાહ્મણે, વૈશ્ય, શુદ્રો, ધર્મગુરુઓ, સાધુઓ. સ્ત્રીઓ, વકતાઓ અને લેખકના સંબંધમાં જે જે કહે વાયું છે તે આકર્ષક ને મનન કરવા ગ્ય છે.” (બ) રાષ્ટ્રગીત ( શ્રીમદ્ જેમ સૃષ્ટિસૌંદર્યના મહાન ઉપાષક હતા તેમ અટલ રાષ્ટ્રભક્ત પણ હતા. તેમનું સ્વદેશાભિમાન ઘણા ઉરચ પ્રકારનું હતું. તેમનાં સ્વદેશભક્તિનાં કાવ્યો અત્યંત મનોવેધક અને માતૃભૂમિના પ્રેમથી નીતરતાં છે. આર્યભૂમિને તેઓ અન્ય દેશો કરતાં ઉચ્ચ પદ આપે છે, અને તેમાં એ ગુજરાતને તો તેઓશ્રી હૃદયના ભક્તિભાવથી અપનાવી લે છે. નર્મદાશંકર કે ખબરદારનાં જેવાં ભકિતભરપૂર સ્તવન ગુર્જરી માટે તેઓશ્રીએ ગાયાં છે. ભજનપદ સંગ્રહ ભા. ૯ આખે દેશભકિતના માટે રેકેલો છે, તેમનાં બધાં કાવ્યો દેશભકિતના જ્વલંત નમૂનારૂપ છે. તેમના હૃદયમાં સ્વદેશપ્રેમ ઊછળી રહ્યો હતો, અને સ્વભૂમિની મુકિત માટે ઝૂઝવું વા કાયદાભંગ કરે તેને તેઓ રાજદ્રોહ નહોતા માનતા, છતાં હિંસાના તેઓશ્રી વિરોધી હતા. અહિંસારૂપી શસ્ત્રમાં અને ખાદીમાં તેમને શ્રદ્ધા હતી. આના સમર્થનમાં તેમનું વિસ્તૃત લખાણ અને તવિષયને લગતાં કાવ્યો મોજૂદ છે. સંસારનો ત્યાગ કરનાર મનુષ્ય પણ માતૃભૂમિનો ત્યાગ કરી શકતો નથી. માતૃભૂમિનો ઉપકાર અત્યંત છે. જે કારણ માટે ઉદરમાં નિવાસસ્થાન આપવા માટે આપણે જનનીને ઉપકાર માનીએ છીએ તે જ–તેવા જ કારણ માટે જન્મથી મૃત્યુ પર્યત નિવાસસ્થાન આપવા બદલ આપણે જન્મભૂમિના ઋણી છીએ. તેથી તેના પર પ્રીતિ રાખવી એ મેહ નથી પણ ફરજ છે–ગુને કિંચિત બદલે છે. જન્મભૂમિનું અભિમાન ન રાખનાર દેશદ્રોહી છે, એ તેમને મત હતો. આર્યભૂમિ વિષે “કમોગ” પૃષ્ઠ ૨૪૨ પર તેઓ લખે છે કે, “અધ્યાત્મ જ્ઞાનવડે આત્મોન્નતિના પરિપૂર્ણ શિખરે પહોંચવાની કોઈ ઉત્તમમાં ઉત્તમ શાંત ને સર્વ પ્રકારે નૈસર્ગિક નિવૃત્તિ જીવન ગાળવા યોગ્ય ભૂમિ હોય તો તે આર્યાવર્તની છે. આર્યાવર્તની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુઓ રેણુઓ રહ્યાં હોય છે, તે અન્ય ભૂમિમાં નથી.” ભજન પદ સંગ્રહ, ભા. ૯ ના વકતવ્યમાં તેઓશ્રી લખે છે કે, “આર્યાવર્તની પરતંત્રતાથી અન્ય ખંડદેશને હાનિ છે. આર્ય–ભારતહિંદ પોતે સ્વતંત્ર રાજ્યથી અન્ય ખંડદેશોને શાંતિ, સુખ, સ્વતંત્રતામાં સહાયક બની શકે તેમ છે, અને અધર્યું યુધ્ધને શમાવવા માટે ગુરુ તરીકેનું શિક્ષણ આપી શકે તેમ છે. ” વકતવ્ય પૃ. ૧૪ પર તેમણે કહ્યું છે કે, “પશુબળના પ્રયોગથી અન્ય દેશની પ્રજાઓને ગુલામ For Private And Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બનાવવી અને તેઓની સત્ય સ્વતંત્રતાના થાતક બનવું, એ ઈશ્વરને માનનારાને ઘેર કલંકપાપ રૂપ છે......પશુ અને પંખી પોતાની સ્વતંત્રતાથે જીવે છે અને મારે છે, તો જેઓ મનુષ્ય શરીર ધારણ કરી પશુના કરતાં પણ વિશેષ પરતંત્ર ગુલામ બને છે તેઓના જીવવાથી પણ શું......અન્ય દેશને ગુલામ-પરતંત્ર બનાવીને તથા અન્યાય-૯મ કરીને કોઈ દેશ તેને પ્રેમ-મિત્રભાવ મેળવી શકે નહિ. ઈગ્લાંડ પોતાના દેશના સ્વાર્થ માં હિન્દનો સ્વાર્થ કચરીને અન્યાય–જુલમ કરે તો તો તેને હજાર પ્રકારે વિનિપાત કુદરતી રીતે થાય.” આટલા ઉગ્ર વિચારોને ધારણ કરતા શ્રીમદ્દ લખે છે કે, “હિન્દમાં જન્મ થવાથી ડિજિઓને જાત, સ્વતંત્ર, શુદ્ધ કરવાનો ઉપદેશ આપવો એ મારી પ્રથમ ફરજ છે.” આમ સ્વાતંત્ર્ય માટે ઝૂઝવાને ઉપદેશ આપે એ શ્રીમદ્ પિતાની ફરજ સમજે છે. અત્રે કહેવું પ્રાપ્ત થાય છે કે, . સ. ૧૯૨૧ ની સાલની અસહકારની ચળવળની અસર અને મહાત્મા ગાંધીજીના રાજદ્વારી વિચારોની છાપ ઘણે અંશે શ્રીમદ્ પર પડેલી જણાય છે. આ જાતના રાજનૈતિક વિચારકના ક૯૫નાપ્રદેશમાંથી ઉત્તમોત્તમ સવદેશભકિતનાં કાવ્યો ઝરે તેમાં શું આશ્ચર્ય ! એક રીતે કહીએ તો તેમનાં રાષ્ટ્રગીતો ઉપર્યુકત ઉગ્ર પ્રગતિકારક રાષ્ટ્રિય વિચારોનું પરિણામ માત્ર છે. જે મંતવ્યે તેમણે અહનિશ સેવ્યાં તેના સ્વાભાવિક પ્રકાશન રૂપે જ તેમનાં દેશભકિતનાં કાવ્યો ઉદ્દભવ્યાં છે. વિચારોની ઉગ્રતા સાથે કાવ્યશારીરની નાજુકાઈ અને સ્વદેશપ્રેમની સાત્વિક ભાવના ભળતાં, કાવ્યોમાં જેશ અને માધુર્ય આવ્યાં છે. “ વંદેમાતરમ'નું તેમનું કાવ્ય ગુર્જર ભાષામાં અનોખી ભાત પાડે તેવું છે. કદાચ * વંદેમાતરમ” પર લખાયેલું કાવ્ય ગુજરાતીમાં આ પહેલું જ છે. જય ભારતી રળિયામણી, સહુ તીર્થને ઘટ ધારિણી, જય જય રસીલી યોગિની, આર્યો તણી ઉદ્ધારિણી; શકિત અનંતી ધારિણી, દુ:ખવારિણી વિષે ભલી, વર્ણ વિવિધ શોભતી, ભાવેન વદે માતરમ. ચૈતન્ય જડ શકિત ભય, તુજ પુત્ર જગ ઉદ્ધારશે, અધ્યાત્મ શકિતઓ વડે, તુજ મુખ જગ ઉજવાળશે સ્વાતંત્રય પ્રીતિ સત્ય ને, સુખ શાંતિ જગ ફેલાવશે, અધ્યાત્મ અંબા ભારતી બાન વદે માતરમ સ્વદેશી ને ખાદી વિષે તેઓ કહે છે: સ્વદેશી વસ્તુ વાપરશો, ભલું નિજ દેશનું કરશો, સ્વદેશી વસ્ત્ર વાપરશે, સ્વદેશી વેષને ધરશો. સ્વદેશી રૂડી છે ખાદી, ઘણી સસ્તી અને સાદી, કરી નિજ દેશની યાદી, બને નહિ ચિત્ત ઉન્માદી For Private And Personal Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra X ટકતી બહુ વખત ખાડી, થતી હિંદુ દેશ બરબાદી, અને નિજ દેશ હિતવાદી, મને રા વખત સાધી. વદેશી હૈ! ગમે તેવું, સ્વદેશી પ્રેમથી લેવું, સહાયક દેશના બનવું, ભલુ એવું સદા ગણવું. X 'www.kobatirth.org આતમ છે નિજ દેશ હમારે, અમે વાપરીએ એવી ચીજો, લોકાગ્ર સ્વદેશી ચીજો, વાપરી મન માંહી રીઝો. હુ સાદી રે, વ્યાસ્વરૂપી સ્વદેશી ખાદી, સસ્તી ને વાપરતાં આતમ આબાદી, થાય નહીં × ૩૩ X અત્રે ઉતારેલાં કાવ્યે શ્રીમદ્નાં અનેક આવાં કાવ્યેાના માત્ર પ્રતિનિધિરૂપ જ છે. અહી... એ વસ્તુ વિષે ઉલ્લેખ કરવા જરૂરી છે. એક તે શ્રીમદ્ પેાતે કેટલાયે વર્ષથી ખાદીનાં કપડાં પહેરતા અને અન્ય ચીજો રદેશી સિવાય વાપરતા નહિ. ખીજુ એ કે તેમણે સ્વદેશ, સ્વાત’ત્ર્ય, ભારત, હિંદુસ્તાન, ઇત્યાદિ વિષય પર ઘણાં કાવ્યે લખ્યાં છે. પણ કેટલાંક કાવ્યેામાં તેમણે સ્વદેશને આત્મદેશના રૂપકમય બનાવ્યેા છે, અને આત્મમુક્તિ પ્રાપ્ત કરવાના અનેક પ્રયત્ના તે સ્વદેશમુકિતના પ્રયત્ના છે એમ ઘટાવ્યુ` છે. આ રીતે પેાતાના અધ્યાત્મરસ રાષ્ટ્રગીતામાં પણ વિલસાવવા તેઓ ચૂકયા નથી. એક દાખલાથી વધારે સ્પષ્ટ થશેઃ— દુનિયા લાકા ! સ્વદેશી ચીજો, બુધ્ધિસાગર પ્રભુ રાજ્યમાં, X મહાલે રે, સત્ય સ્વરૂપી સાદી ટોપી, શિર પર મૂકી દુર્ગુણ સઉ પરદેશી ચીજો, છડી ન્યા ય થી ચાલા-લાકા X ( ભ. ૫. સ’., ભા. ૯ પૃ. ૨૪૩ ) × ઞ ર્ આ દી–લાકા × ગુણુ સહુ એની ચીજો રે, જડ વા દે નહી. * ખીજ-લેાકા એવી ગ્રહી વાપરશે। રે, અનંત સુખથી કરશેા. લોકા ( ભ. પ. સ., ભા. ૯ પૃ. ૩૪૮ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only આ જાતનું રૂપક શ્રીમદ્દના અંતરના ભાવાને વ્યકત કરે છે. તેમના વિષય અધ્યામનેા હતા, છતાં સ્વદેશી અને સ્વદેશીના રૂપકમાં જ તેના પ્રત્યેના તેમના પક્ષપાતનું દન થાય છે. આ રાષ્ટ્રપ્રેમની સાથે પેાતાની જન્મભૂમિ ગુજરાત પર શ્રીમના પ્રેમ અધિકાંશે હતા. ગુજરાત એટલે જેની જોડ નહિ; ગુજરાત એટલે જ્યાં કલેશ-કંકાસ નહિ; ગુજરાત એટલે સ્વગ માંથી પૃથ્વી પર આવેલું નંદનવન, જુએ ‘ ભારત સહ્રકાર શિક્ષણ ’ પૃ. ૨:~ ૫ Page #501 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ૩૪ ગુર્જર દેશ સમો નહિ દેશ, જેને દીઠાં નાસે કલેશ, રવર્ગસમી ભૂમિ રળિયાત, જન્મભૂમી રૂડી ગુજરાત. નંદનવન હે ઊતર્યું, અનેક જાતિ શોભા ભર્યું, વનસ્પતિ ઉગે બહુ જાત, જય ભારત માં ગુજરાત. ભ. ૫. સ., ભા. ૮. પૃ. ૭૭૮ માં – સહુ દેશથી રળિયામણ, આનંદ જ્યાં પ્રગટે ઘણો, વાહ કુદરતી સોહામણે, ગુજરાત પ્યારો પ્રાણ છે. આ પંકિતઓથી શરૂ થતું આખું કાવ્ય અનુપમ છે; અને આવાં તો કેટલાંય ગુજરી ગીત શ્રીમદે અપ્યું છે. બધાંયમાં મંજુલ ભાષા, લલિત શબ્દો અને ઉન્નત વિચારોનું દર્શન થાય છે. ૧૩ (ક) નિવાપાંજલિ | ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું સાહિત્ય ઘણું ઓછું છે. વિરહકાબે અથવા શેકકાવ્યો અંગ્રેજી સાહિત્યમાં ઉત્તમોત્તમ લખાયેલ છે. સંસ્કૃત સાહિત્યમાં પણ “અજવિલાપ” જેવાં ઊંચી પ્રતિનાં કાવ્યો છે. ગુજરાતીમાં “ રાજિયા” વગેરે અણલખ્યાં વિલાપકાવ્ય ઘણું છે. પણ સાક્ષરોને હાથે જૂજ છૂટાછવાયા પ્રયત્નો થયા છે. આ કારણે ઊર્મિગીતેના એક અંગ તરીકે શ્રીમદ્દની નિવાપાંજલિઓ વિષે સહેજ ઉલ્લેખ કરવો અસ્થાને નહિ લેખાય. શ્રીમદ્દના હાથે ચાર પ્રધાન કાવ્ય લખાયાં છે, જે “કાવ્યસંગ્રહ ભાગ ૭”માં પ્રસિદ્ધ થયાં છે – ૧ ધર્મ સ્નેહાંજલિ (પૃ. ૨૨) ૨ ખેદકારક મૃત્યુ (પુ. ૪૦ ) ૩ સરદાર શેઠ લાલભાઈ દલપતભાઈના મૃત્યુ વખતે બનાવેલા દોહરા (પૃ. ૭૨) ૪ અમદાવાદના નગરશેઠ ચીમનભાઈ લાલભાઈનું દેહોત્સર્ગ કાવ્ય (પૃ. ૭૭) આ ચાર પૈકીનું ત્રીજું કાવ્ય માત્ર ગુણસ્મરણ રૂપે છે. કિન્તુ અન્ય ત્રણ કાવ્યમાં શ્રીમની લાગણીનું પ્રતિબિંબ સ્પષ્ટ રીતે પડેલું છે. અલબત્ત, તેમની આત્માભિમુખ વૃત્તિને લીધે તેમના કાવ્યોમાં સ્વાર્થજન્ય અંગત દુઃખની વાત નથી, પણ કંઈક અંશે જનતાના શાકનો પડછાયો તેમાં પડેલો છે. કાવ્યોની કરુણતા આ અંગત ભાવનાના લોપથી ઘણી આછી પડી જાય છે; છતાં વાસ્તવિક કરુણતા છાની નથી રહેતી. ચતુર્થ કાવ્યમાં કારુણ્યનું સામ્રાજ્ય અધિકાંશે જાણ્યું છે – For Private And Personal Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩પ દેવ ! તને એ ! લાજ ન આવી, ખી લ ત સં હા , સકળ બન્યું આ ભાવિ હતું તે, થઈ ગયું અણધાર્યું. દૈવ પ્રતિની ઠપકાભરી ઉક્તિમાં જ શ્રી મની લાગણીની પરાકાષ્ઠા અનુભવાય છે. ઘુંઘટમાં રહેલું મુખડું જેમ વધારે આકર્ષક હોય છે તેમ આ ઉક્તિની પાછળ રહેલી કરુણતા વધુ કરુણારસિક છે. આ શેકકામાં શ્રીમદુની અપૂર્વ ફિલસૂફી રહેલી છે. કઈ દૃષ્ટિએ તેઓ મૃત્યુને નિરખતા તેનું સર્વાગ દર્શન આમાં થાય છે. મૃત્યુ કઈ ભયાવહ અંત નથી, પણ જેમ ગીતા ઉપદેશે છે તેમ વસ્ત્રપલટા જેવી શરીરપલટાની ક્રિયા માત્ર છે. મૃત્યુ તેથી ધિક્કાર પ્રદર્શિત કરવા યોગ્ય વસ્તુ નથી, પણ આનંદપૂર્વક ભેટવા જેવી ચીજ છે. આત્મા અમર છે, તે દેહની પાછળ શોક કરવો વૃથા છે. ધર્મ નેહાંજલિ”માં તેઓ લખે છે કે – મુસાફર સૌ પ્રાણીઓ છે, જે હ વ સ્ત્રો છોડતા, એ અવર તનુના વાસી થઈનૈ, વેષ લેતા નવ નવા. જગ રડવું કાને, શેક કાનો, ક્ષણિકતા સહુ દેહની, એ નિત્યચેતન તે મરે નહીં, કર્મથી દેહ વરે. વળી બીજી રીતે તે સંસાર પંથીમેળા તુલ્ય છે, તેમાં જે જે જમે છે તે તે મરે છે – જન્મે છે જે અવનિતલમાં, સર્વ તે તે મરે છે, માથે મૃત્યુ સકળ જનને, કર્મથી ન બચે કો; છે પૃથ્વીમાં સકળ જીવડા, કર્મથી પંથીઓ રે, વૈરાગીને સકલ ઘટના, પૂર્ણ વૈરાગ્ય હેતુ. ૫ થી મે ળા અવનિતલમાં, ચાલિયા કોઈ ચાલે, બુધ્યધિ દે સુખમય સદા, ધર્મરનેવાંજલિ આ. (“ખેદકારક મૃત્યુ' ) શ્રીમદ્દને આવી અવશ્યમેવ મૃત્યુઘટના જોઈને શેકને બદલે વૈરાગ્ય આવે છે – હા ! હા! કાળે શિશુવય વિષે, કેસરીને હણ્યો રે, દેશી આવી જગત રચના, ખૂબ વૈરાગ્ય થાવે. આમ વૈરાગ્ય તે આવે છે, પણ તે ક્ષણિક નથી, સ્મશાનિયો નથી. તે સાચે છે. સ્નેહી જનનું મૃત્યુ શ્રીમને નિરાશ કરવાને બદલે મૃત્યુંજય બનાવે છે. તેઓ જબરા આશાવાદી હતા. ઉજજવળ ભાવિના દ્રષ્ટા હતા. નિરાશાવાદ તેમને હૈયે કદી વસ્યો નથી. અશુભ માંથી શુભ જેવું એ તેમની દાનત હતી. તેમનું આખું જીવન આ આશાવાદથી ભરેલું હતું. For Private And Personal Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬ મૃત્યુ પછી તે અંધકારને બદલે “જ્યંતિ અનંતી ’ અને “ શાંતિ અનતી ” જોઇ શકે છે. નિયતા અને અતૂટ આશાએ તેમના જીવનને આનંદી અને સ્વાધિકારમત્ત બનાવ્યુ હતું. પેલા ‘ રૂપ બ્રુક ' ( Ruper Brooke ) કહેતા કે~~ Yet behind the Night Waits for the great unborn somewhat afar, Some white tremendous daybreak. Acharya Shri Kailassagarsuri Gyanmandir * અર્થાત્ “ રાત્રિની પાછળ શ્વેતર'ગી ભવ્ય ઉષા રહેલી છે” તેમ શ્રીમદ્ પણ કહેતા કે મૃત્યુ પાછળ આનંદ-ઊજળું ભાવિ રહેલુ' છે. '' વળી જોસેફ બ્લેકે વ્હાઈટ ( Joseph Blanko White )ની પેલી એ પંકિતએ, Why do we then shurn Death with anxious strife? If light can thus deceive us, wherefor not life? માં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપતા હોય તેમ શ્રીમદ્ કથે છે કે, મૃત્યુ તણી પાછળ અડ્ડા, ન્યાતિ અતિ ઝળહળે, મૃત્યુ તણા પટ પાછળ, શાંતિ અનતી સુખશાંતિસાગરના તરંગા આનંદ ઉછળે; લહેરે ઉલ્લસે, ખૂબી અનંતા જીવનની, નાની અનુભવીને દીસે. મૃત્યુના પટ પાછળ અન ત સુખશાંતિસાગરના તરંગે આનંă-લહેરે ઉલ્લુસતા જોનારની ભવ્યતા કેમ મપાય ! શબ્દોમાં વધુ ચીતરવા કરતાં અત્રે મૌન જ તેમની મહત્તા એર મઢાવશે. ઉપદેશપ્રધાન કાર્વ્યા ઉપર્યુકત ચર્ચામાં અસ્પષ્ટ રહેલા શ્રીમદ્ના અન્ય કાવ્યસમુદાય મુખ્યત્વે ઉપદેશપ્રધાન છે. જનસમાજને ખેાધક તત્ત્વ પૂરાં પાડવાના તેમને મુખ્ય ઉદ્દેશ છે. બેશક તેમાં તેઓ સફળ નીવડયા છે; પણ કાવ્યદેવીના ઉડ્ડયના તેમાં કાંઇ આછાં પડી જાય છે. વળી જ્યાં ઉપદેશ ખીચેાખીચ અને પ્રત્યક્ષ રીતે ભર્યાં છે ત્યાંથી તે કવિતાવિહંગ ઊડી જતુ લાગે છે, અને તેનુ' પુનરાગમન અતિ દુર્લભ થઇ પડે છે. એ તે સ્પષ્ટ છે કે ઉઘાડા ઉપદેશ કવિત્વને હાનિકર્તા છે. છતાં ગદ્ય કરતાં સરળતા, સુકુમારતા અને ગેયતાના ગુણેને લીધે મધુર અને સ્મરણમાં ઝટ ચીટકી જાય તેવું હાવાથી પદ્યમાં વિચાર અને ઉપદેશને ઉતારવાનુ શ્રીમદે વધુ ચેાગ્ય ગણ્યું છે. એ કારણે આ કાવ્યેામાં કલ્પના અને ભાવનાનુ' પ્રાધાન્ય હેવાને બદલે સંગીતનુ' પ્રાધાન્ય છે. લાગણીના આવેગેાને બદલે વિચારાના ધેાધમાર પ્રવાહા છે, અને ૧. તો પછી આપણે શા માટે મૃત્યુથી દૂર ભાગવા વ્યગ્ર ચિત્તે પ્રયાસ કરવે! ! જો પ્રકાશ આપ હ્યુને આ રીતે છેતરી શકે છે, તે જિંદગી કેમ નહિ છેતરતી હાય ! For Private And Personal Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ સહજતાને બદલે અંશતઃ પ્રયત્ન છે. આમવર્ગના દૃષ્ટિબિંદુથી લખાયેલાં હોવાથી આ કાવ્યમાં ભાષાની સરળતા અને વિચારેની સ્પષ્ટતા જળવાઈ છે. શ્રીમદુના સેવાભાવનાના આદશમાંથી આ ઉપદેશપ્રવૃત્તિ પ્રગટી છે. જનહિતને હૈડે રાખી તેમના આચારવિચારોની શુદ્ધિ કરવા તરફ તેમનું લક્ષ છે. તેથી કેટલેક સ્થળે સીધે અને સચોટ ઉપદેશ આવે છે. કેટલેક સ્થળે જનતાને ચાબૂક મારવામાં આવી છે, કેટલેક સ્થળે કટાક્ષો થયા છે, તો કેટલેક સ્થળે અખૂટ જ્ઞાન ભંડાર ઠાલવવામાં આવ્યો છે. કેટલાંક કાવ્યો ગુરુભકિતથી પ્રેરાઈ ગુરુગુણસ્મરણાર્થો લખાયાં છે; કેટલાંક સ્ત્રીઓને માટે જ-ગરબા અને ગીતા તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવાં-લખવામાં આવ્યાં છે. ખાસ કરીને “ કકકાવલિ સુધ’, ‘ગડુલી સંગ્રહ, ભા. ૧-૨', “ ગુરુગીત ગડુલી સંગ્રહ ', “દેવવંદન સ્તુતિસ્તવન સંગ્રહ ', “ પૂજાસંગ્રહ’, ‘સ્નાત્ર પૂજા ', તથા ભજનોના અગિયાર ભાગોમાં છૂટાંછવાયાં આ જાતનાં કાવ્યો આવેલાં છે. આ પદેશિક કાવ્યો સામાન્ય રીતે તો હરકોઈ મનુષ્યને ઉપગી થઈ પડે તેવાં છે, તથા તેમાંના કેટલાક ભાગ સાંપ્રદાયિક છે. શ્રીમદ્દ જૈનધર્મને વિશ્વધર્મ સમજતા તેથી જૈન સિદધાંતો અને માન્યતાઓને વિશ્વષ્ટિથી અને અન્ય ધર્મના સિદધાંતોને જૈનદૃષ્ટિથી તેઓએ ઘટાવ્યા છે. જ્યાં જ્યાં બની શકે ત્યાં ત્યાં તેમણે માધ્યસ્થપણું જાળવ્યું છે. એ પણ સંભવિત છે કે ખાસ આચારક્રિયાને ઉપદેશ દેતાં કેટલાંક કાવ્યોમાં માત્ર જૈન જ રસ લઈ શકશે. શ્રીમદ્ ઉપદેશ સમયાનુવતી હતી. એક રૂઢિ કે નિયમ સર્વદા તે ને તે જ સ્વરૂપે ઉપાદેય ( આદરણીય) ન હોઈ શકે. સમય અને સમાજના બદલાવા સાથે તેની યેગ્યતામાં પણ ફેરફાર કરવો પડે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આ ચાર પરિસ્થિતિઓ લક્ષમાં લઈ વર્તવા અને તે પ્રમાણે નિયમો ઘડવામાં જ ડહાપણ, દૂરંદેશીપણુ અને સમાજનું કલ્યાણ છે. માત્ર અંધશ્રદ્ધા કે જૂનું તેટલું સારું એવી માન્યતા ગેરસમજભરેલી હોઈ ત્યાજ્ય છે. આથી કેટલેક સ્થળે શ્રીમદ્દના વિચારો અંતિમવાદી સુધારક ( Extremist Radical ) ના જેવા જણાય છે. સમય, વસ્તુસ્થિતિ અને ઇતિહાસનો તેમનો અભ્યાસ ઘણો ઊંડે હતો. સમાજ અને સામ્રાજ્યના અભ્યદય ને અવનતિનાં કારણોનાં મૂળ તેમણે સારી રીતે તપાસ્યાં હતાં. પત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓનો અભ્યાસ તેમણે કર્યો હતો. જડવાદ અને ચેતનવાદના ભેદ તેઓ સમજ્યા હતા, અને પ્રાચીન અર્વાચીન યુગની તલના તેમણે કરી હતી. આ સઘળાને પચાવી તેમાંથી તારવી કાઢેલા સિધ્ધાંતો તેઓએ ઉપદેશ્યા છે. જે રોગોથી સમસ્ત ભારતવર્ષ અને તેની અનેક કેમ પીડાય છે, તે જ રોગો અને બદીઓથી જૈન સમાજ પીડાય છે. એકમેકનો ચેપ એકબીજાને લાગ્યા વગર ને જ રહે. આ સડો દૂર કરવા તેમણે અનેક ઉપાયો શેશ્યા છે, અને અનેક રસ્તાઓ બતાવ્યા છે. બાળલગ્ન, કન્યાવિક્રય, વિધવા પ્રશ્ન, કજોડાંલગ્ન, મરણપ્રમાણ વગેરે બાબતમાં તેમના વિચારો For Private And Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ સુધારકના હતા. સ્થળે સ્થળે તેમના લખાણમાં આના વિષે કહેવામાં આવ્યું છે. વિદ્યા, હુન્નરઉદ્યોગ અને કળાકારીગરીની ખીલવણી કરવા તેમણે સચોટ ઉપદેશ આપ્યો છે. સત્ય, પ્રમાણિકતા, અચૌર્ય, પુરુષાર્થ, ક્ષમા, દયા વગેરે નીતિનાં સામાન્ય સિદ્ધાંત પર તેમણે ખૂબ ભાર મૂક્યો છે. દારૂ, ગાંજો, ભાંગ, વ્યભિચાર, સટ્ટા ઈત્યાદિથી દૂર રહેવા તેમણે સખત ચાબૂક લગાવી છે. સમાજસુધારા અને પ્રગતિને લગતી લગભગ એકેએક બાબત તેમણે પત્રો દ્વારા, નોંધદ્વારા અને અગણિત કાવ્યો દ્વારા ચચી છે. હિંદવાસીઓનું અને જૈન સમાજનું બાયલાપણું, મુડદાલતા અને ડરપકતા તેમને ખૂબ સાલતાં. “ક શૂરા તે ધર્મ શુરા ” આ સૂત્ર તેઓ દરેકને સમજાવતા. “કર્મયોગી બને, સ્વાધિકારે કર્તવ્ય કર્યું જાઓ, આળસ ત્યાગે, નિર્ભયતા કેળ, શૂરા બનો !” આ ઉપદેશ પૃષ્ઠ પૃષ્ઠ તરી આવે છે. તેમનું ઉપદેશાત્મક કાવ્યસાહિત્ય વિષયવૈવિધ્ય તેમ જ પ્રમાણની દૃષ્ટિએ બહોળું છે. ભાષા શુધ, સરળ અને સાદી છે. રાગોની પસંદગી કલામય, વિવિધ અને સુરુચિમય છે. વિચારની સંકલન અને પદોનું બંધારણ સુયોગ્ય, સમતોલ અને પ્રમાણબદ્ધ છે. ગેયત્વ ઊચા પ્રકારનું છે. કલ્પના અને અલંકારનું પ્રમાણ ઓછું ગણાય. ૨ પાતળા છે, અને કવીશ્વર દલપતરામના મતને અનુસરીએ કે, સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક સાદામાં શિક્ષા કથે, તે જ કવિજન એક.” તે તો શ્રીમદ્ બુધિસાગરજીનું સ્થાન ઉપદેશક કવિ તરીકે પણ ઘણું ઊંચું આવશે. તેમના અનેક કાવ્યમાંથી ઉતારી આપવા અત્રે તો અશક્ય જ છે; છતાં વિવિધ શક્તિના પુરાવા રૂપ, તેમના મહાન કાવ્યાધિમાંથી થોડાંક મકિતક પસંદ કરીશું. બાળલગ્નથી દેહવીર્યમાં, અનેક દોષો ઝટ પ્રગટાય, ફલ બેસે એવો જે હેતુ, બાલમૈથુને વિણસી જાય. (ભા. સ. શિ.) બ્રહ્મચર્ય ગુરુકુળને સ્થાપે, ઊર્ધ્વરેત બ્રહ્મચારી બેશ, પ્રગટાવો આબાદી માટે, જેથી નાસે સઘળા કલેશ. | (ભા. સ. શિ, ) તીર્થકર ઋષિઓ થવું, થવું વિશ્વસુલતાન, છે પોતાના આત્મમાં, સાધન સજે સુજાણ. | (ભા. સ. શિ ). For Private And Personal Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ એવો ૨ દિવસ તે માટે ક્યારે આવશે, ભ્રાંતિમય જાણીશ હું આ સંસાર જે; ક્રોધ કટ, ધ રાગાદિક વેરીએ, ત્યાગીશ પેટા વિષયતણા વિકાર જે. (ગહુલી સં., ભા. ૧). મુકિતના પંથે શૂરવીર ચાલશે રે જાગી, કાયર તો જાય ત્યાંથી ભાગી રે. (ગ. સં, ભા. ૧) સત્ય, પ્રેમ વણ લગ્ન નહિ નરનારીનું, દેહલગ્નથી ઘરઘર હોળી થાય છે; પતિવ્રતાનું માન નહિ જે દેશમાં, પાકે નહિ ત્યાં ઉત્તમ જનસમુદાય જે. વર વિક્રય કરનારાની કોમમાં, ભકતશર નહિ પાકે નર ને નાર જે; અબળા બાળાના શાપ જયાં બહુ પડે, તન મન ધનની પડતી ત્યાં નિર્ધાર જે. બાળલગ્નના હોમ હોમાતાં ઘણાં, ભારત માંહીં બાળાઓ ને બાળ જો; ભારતની પડતી થઈ તેથી લખગુણી, બેઠા જનસંખ્યા લક્ષ્મી પર કાપ જે. વૃદ્ધોની સાથે બાળાના લગ્નથી, વ્યભિચારનું વધવું નિશદિન પાપ જે. બાલકહા ભારતમાં વધતી ઘણી, માબાપને બાળાઓ દે શાપ જે. ( ગ. સં. ભા. ૨ ) નિજ આત્મવત સહુ જીવોને, માની સદા શુભ કરીએ, કામ, ક્રોધ, માયા, મદ વારી, લઘુતાએ સંચરીએ. (ગ. સં.,ભા.૨) આગળ સદા પગલાં ભરો, પાછા રહે નહિ ઊંધથી, કદી ઢીલથી ઢીલા બનો ના, શ ર વી ૨ તા દાખવો. For Private And Personal Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir ૪૦ ભાવ હશે થાશે સહુ, વા કર્મ જેવું તે થશે, બોલો નહિ ઢીલાં વચન, ઉદ્યમ થકી આગળ વધો. શકિત રઝુરાવી હદય માંહી, પ્રેમથી આગળ ચલો, ઉદ્યમ કરો નિશ્ચય થકી, વરમાળ સિધિની વરો. (કા. સં.ભા.) કાલે થશે પછીથી થશે, એ વાત દૂર રાખશે, આજે કરો અધુના કરો, એ વાત દિલમાં ધારશે. (કા. સં. ભા. ૭) અબળાઓ પર જુમ કરો નહિ, સંતાપે નહિ અબળા જાત, અબળાઓને દુ:ખ દેતાં, દેશ કેમ પડતી સાક્ષાત. ( કડકાવલિ) જેટલાં અવતરણ ટાંકવાં હોય તેટલાં ટાંકી શકાય, પણ ઉપર્યુકત દાખલાઓ પરથી શ્રીમદ્દની ઉપદેશ શૈલી, પ્રૌઢ વિચારો, સુંદર ભાષાતત્ત્વ અને મધુરાં ગુંજનનો ખ્યાલ સ્પષ્ટ રીતે આપણને આવે છે. - કાવ્યચર્ચાને ઉપસંહાર કરતાં પહેલાં શ્રીમદ્દનાં ઉપર્યુકત સર્વ પ્રકારનાં કાવ્યોમાં સામાન્યતઃ દષ્ટિગોચર થતાં કેટલાંક તત્ત્વનું અન્વેષણ કરી લઈએ. (૬) શ્રીમની કવિતાનાં સામાન્ય તત્ત (૧) પ્રથમ તો તેમનાં સર્વ કાવ્યોમાં તેમની આત્મછાયા સ્પષ્ટ રીતે પડેલી જોઈ શકાય છે. એક મહાન પુરુષ તરીકે તેમના વિચાર, વાણી અને વર્તનમાં જે સમાનતા હતી તે સર્વા શે તેમના લખાણમાં પ્રતિબિંબિત થયેલી છે. તેમના વિચારે, લાગણીઓ અને ઊમિઓ નિખાલસપણે વ્યકત થએલ છે. તેમને કાંઈ પણ ગુપ્ત વા છુપાવવાનું નથી. શુદ્ધ અંતઃકરણે સઘળું રજુ કરવામાં જ તેઓ સમજ્યા છે. આથી ઘણા કવિઓમાં જે ગૂઢતા (mysticism ) હોય છે તે તેમનામાં નથી. અલબત્ત, આવી ગૂઢતા ઘણી વખત સ્વાભાવિક હોય છે, તે કેટલીક વખત અવળે માર્ગે દોરનારી અને અસ્પષ્ટતાની પિષક હેવાથી દોષઢાંકણ રૂપે વપરાઈ હોય છે. શ્રીમદ્દ વિષે તેમના સાહિત્યપરથી અનુમાન બાંધતાં આ દોષ આવવાને સંભવ નથી. તેમના વિચારો વા તેમની ભાવનાએ જે કહે તે સ્પષ્ટ ને સુરેખ રીતે તેમના લખા માં આબાદ પડેલી છે | (૨) શ્રીમનાં કાવ્યો પરથી તેમના વાચનબાહુલ્યની આપણને પ્રતીતિ થાય છે. “કકકાવલિ સુબોધ જે તેમને ગ્રંથ જોઈએ તો જાણે માટે જ્ઞાનકોષ ન હોય એમ લાગે છે. For Private And Personal Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમનું વિશાળ જ્ઞાન ઠેકાણે ઠેકાણે પ્રદર્શિત થએલું દેખાય છે. તેઓ કહેતા કે તેમણે લગભગ બાવીસ હજાર પુસ્તકો વાંચ્યાં છે. જ્યારે તેમનો સાહિત્યથાળ અને તેમાં પીરસેલી વિવિધ વાનીઓ આપણે નીરખીએ છીએ ત્યારે આ અજાયબ જેવી મોટી સંખ્યાની સહાયતા વિષેનો આપણે શક દૂર થાય છે. તેઓ પિતાની રોજનિશી હંમેશાં લખતા હતા, તેવી સં. ૧૯૬૯ની સાલની રોજનિશીના પાન ૨૪૬ પર અષાઢ સુદી ૧૦, રવિવાર તા. ૧૬, જુલાઈ ૧૯૪૩ ના રોજે તેઓ લખે છે કે -- એરીસ્ટટલ (Aristotle )નું નીતિશાસ્ત્ર વાંચ્યું. ૧૦૮ ઉપનિષદો છાપેલા ગુટકામાંથી વાંચ્યાં, ગવાસિષ્ઠ, મહારામાયણ વાંચ્યું. “ સજજાય પદ સંગ્રહ” પૂર્ણ વાંચ્યું. ‘ ભારતના સંતપુરુષ' નામનું પુસ્તક વાંચ્યું. “સામાજિક સેવાના સન્મા' વાંરયું. બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ ” વાંચ્યો. “જ્ઞાનાર્ણવ ” ત્રીજી વખત વાંચો. “પ્રવચનસાર” પ્રમેય કમલ માતડ” “ષટપ્રાભત” વગેરે દિગંબરી દસ પુસ્તકો વાંચ્યાં. “વિચારસાગર” ગ્રંથ વાંચ્યો. “પંચદશી ગ્રંથ વાંચો. ટ્વેદ અને યજુર્વેદ આર્યસમાજી ટીકાવાળા વાંગ્યા. ભારતની સતીઓ ” પુસ્તક વાંચ્યું. આજ સુધીમાં સસ્તા સાહિત્ય કાર્યાલય તરફથી છપાએલાં પ્રાય: સર્વ પુસ્તકો વાંચ્યાં. છ માસમાં આ સર્વ ગ્રંથોનું વાચન થયું. હાલ ગ્રંથો લખવાની પ્રવૃત્તિ મંદ છે. ડહેલાના ઉપાશ્રયમાં વીસમા ડાબડામાંથી “ પ્રશ્નોત્તર” નામને ગ્ર થ વાં, અજમેરી “ પ્રશ્નોત્તર” નામનો ગ્રંથ વાંચો. આચારાંગ સૂત્ર ત્રણ વાર વાંચ્યું. ટીકા સહિત છ કર્મગ્રંથ તથા પંચાશક વાંચ્યું.” - શ્રીમદે પિતાને સ્વહસ્તે લખેલી નોંધ તેમની વાચનપ્રિયતા અને શકિત વિષે આપણને સહજ ઈશારો કરે છે. તેમના પુસ્તક–પ્રેમ બાલપણથી જ તીવ્ર હતો. કહે છે કે એક આગમસાર ગ્રંથ તેમણે એક સો વખત વાંચ્યો હતો. તેઓએ પુસ્તક ઉપર કેટલાંક કાવ્ય લખ્યાં છે, તેમાં તેમની પુસ્તકપ્રિયતા છલછલ ઉભરાય છે. | (૩) એકંદરે તેમની ભાષા સાદી અને સામાન્ય મનુષ્યો સમજી શકે તેવી છે. પના ઉત્તમ પ્રકારની અને ભાવવાહી છે. શાંતરસનું પ્રાધાન્ય હંમેશાં તેમનામાં રહ્યું છે. કાવ્યોમાં વિચારો અને તત્વજ્ઞાન ભરપૂર ભરેલાં છે. અલંકારે સાદા છતાં સટ છે. સાક્ષર કેશવલાલ હર્ષદરાય ધુવ “કાવ્ય સંગ્રહ, ભા. ૭” પર લખે છે તે લગભગ તેમનાં બધાં જ કાવ્યોને લાગુ પડે છે. “ સરળ ભાષા, અકૃત્રિમ શૈલી અને ઉત્સાહપૂર્ણ વાણીની સાથે વિચારની સ્વતંત્રતા, આદર્શની સુ-કથતા અને અંતરની એકરસતા આ સંગ્રહમાં પણ સહજ દષ્ટિપાત કરતાં પ્રતીત થાય છે. આ મહાત્માના કવનમાં આ જમાનાના નવા સાહિત્યની નવિનતા ફુરે છે, અને તેમના નિર્મળ હૃદયમાં વર્તમાન મહેચ્છાઓ જાણે પ્રતિબિંબ પામી હોય તેમ એમની વાણી હાલની પ્રગતિરૂપ રેષાને અવકાશ આપતી જણાય છે. ” | (૪) શ્રી મદ્રના કાવ્યોમાં સમયનું પ્રતિબિંબ યથાસ્થિત પડેલું છે. જે જમાનામાં તેઓ જીવ્યા, તેના વિચારો ઝીલવામાં અને તેને પ્રદર્શિત કરવામાં તેમણે ઠીક કૌશલ્ય બને તાવ્યું છે. લેખક આજુબાજુના વાતાવરણથી અલિપ્ત રહી શકતો નથી, અને શ્રીમદ્ કાંઈ For Private And Personal Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ આ નિયમને અપવાદરૂપ નથી. ઉલટું અન્ય કોઈ પણ કવિના કરતાં તેમનામાં સમયની સજજડ છાપ પડેલી છે. મનુષ્યની છાયા દર્પણમાં જેટલી સુસ્પષ્ટ પડે તેટલી જ સ્પષ્ટ છાયા તેમના સાહિત્યદર્પણમાં સમયની પડી છે. અંગ્રેજી સંસ્કૃતિની અસરથી જૂના આદર્શો ફેરવાતા જતા હતા. સામાજિક રુઢિઓમાં કાંતિનું ચક્ર જેસબંધ માગ કરતું હતું. ધાર્મિક મંતવ્યો બુદ્ધિની કસોટીએ કસાવા લાગ્યાં હતા. વિજ્ઞાને અજાયબ જે પલટો કરી નાખ્યો હતો, અને દિનપરદન નવી શોધો મનુષ્યને આશ્ચર્યમાં ગરકાવ કરી દેતી હતી. રાજકીય ક્ષેત્રમાં સ્વદે. શીય હીલચાલ જોર પર જતી હતી. મહાયુધે હિન્દીઓમાં ચેતન આપ્યું હતું, અને બ્રિટિશ સલતનતને મહાયુદ્ધમાં પૂર્ણ મદદ કરવા બાદ હિંદુસ્તાનને સ્વતંત્રતાનો અંશ પણ આપવામાં ન આવ્યો ત્યારે મહાત્મા ગાંધીજીની આગેવાની નીચે અસહકારનું આંદોલન દેશ પર ફરી વળ્યું હતું. આ સર્વ બાબતનું પ્રતિબિંબ શ્રીમનાં કાવ્યોમાં અને સાહિત્યમાં યથાસ્થિત પડયું છે. જે સમાજમાં શ્રીમદ્ ઊછર્યા છે તે સમાજના ચિત્રોની પણ તેમના લખાણમાં ખોટ નથી. સ્થળે સ્થળે સામાજિક દોષો પર તેમણે ફટકા લગાવ્યા છે. હિંદુસ્તાનની હાલની નિર્માલ્યતા તેમને સાલી છે, અને તેને દૂર કરવા જ્યાં બન્યું ત્યાં ઉપદેશ આપવા તેઓ ચૂક્યા નથી. અલબત્ત, જે જાત કે શૈલીનું સામાજિક ચિત્ર આપણે નાટક કે નવલ કથામાં જોઈએ છીએ તે જાત વા શિલીનું ચિત્ર તેમનામાંથી નહિ મળે; પણ સમાજના આદર્શો, સમાજની ભાવનાઓ, સમાજનાં સ્ત્રી-પુરુષ વગેરેનું સુંદર વગીકરણ તેમના લખાણમાંથી નીકળી આવે છે એ નિ શંક છે. શ્રીમદ્દ સમયનું અને સમાજનું પ્રતિબિંબ ઝીલી પિતા પર થએલી તેની અસર વ્યક્ત તો કરે છે, પણ તેઓ તેના ગુલામ નથી બન્યા. શ્રીમદ્ બુદ્ધિસાગરજી પોતાના જમાનાથી હંમેશાં આગળ હતા. સમાજની રૂઢ પ્રણાલીમાં ન ચાલે પાડી તેને આગળ દોરવા તેઓ મથતા. આથી સમાજમાં રહ્યા છતાં સમાજથી તેઓ પર હતા, સામાજિક ચિત્રો સત્ય સ્વરૂપે દોરી તેમાં જે હાનિકારક તત્ત્વો હોય તે બતાવી તેને દૂર કરવા તેમણે નવા રસ્તા બતાવ્યા. સમાજની છાપ ઝીલતાં છતાં પિતાનું સ્વાતંત્ર અને વ્યક્તિત્વ તેમણે જાળવી રાખ્યું છે. અંદર રહેવા છતાં મહાપુરુષે સમાજથી આગળ હોય છે. તેના વિચારો ગ્રહણ કરવા છતાં નવા વિચારો દાખલ કરે છે. તેના આદર્શોમાં રમવા છતાં નવા આદર્શો ઘડે છે. તેમણે જેમ સમાજમાંથી પ્રેરણા લીધી છે, તેમ સમાજને પ્રેરણા આપી છે. ગુર્જર સમાજ અને હિંદી રાષ્ટ્રિયતાનાં જે તેનું તેમણે અવલંબન લીધું છે તે જ તને પોતાની પ્રતિભા પ્રભુતા અને વ્યક્તિત્વથી શ્રીમદે પોષણ આપ્યું. દાખલા તરીકે તેમના સંભળાતા રાષ્ટ્રભાવનાના પડઘા સમયના પ્રતિબિંબ રૂપે છે. તેમના સમકાલીન કવિઓમાં પણ આ સૂર સંભળાય છે. સ્વરાજ્ય માટે થએલી જબરદસ્ત હી ચાલનું આ પરિણામ છે; પણ તે જ ભાવનાને સમૃદ્ધ કરે તેવા આદર્શો ખડા કરી તેમણે પોતાના વ્યક્તિત્વનું અને મૌલિકતાનું દર્શન કરાવ્યું છે. રાષ્ટ્રજીવનમાં ભરતી-ઓટ આવે છે, ઉત્સાહ અને નિરાશાના પ્રસંગે આવે છે, શ્રધ્ધા અને ભાવનાઓમાં પૂર આવે છે ને ઓસરી જાય છે. અસ્થિરતા ને સ્થિરતાનાં પાણી ચઢે-ઊતરે છે. આ બધું ઈછા અનિચ્છાએ પણ સાહિત્યમાં દાખલ થાય છે. સમાજના જટિલ પ્રશ્નોની ચર્ચાએ, વાદવિવાદો, પક્ષકારો અને ઉછેદકોની તકરારે, આ બધું સાહિ. For Private And Personal Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યમાં પ્રવેશ કરે છે, કારણ કે સાહિત્યકાર રાષ્ટ્ર અને સમાજથી પર જવા મથતું, પણ છેવટે તો તેમાંથી જ અવતરેલું માનવું છે. શ્રીમદ્દમાં આ પ્રતિબિંબે સ્પષ્ટ રીતે પડેલાં છે. (૫) તેમના રાજકીય વિચારો રાષ્ટ્રગીતની ચર્ચા વખતે આપણે જોયા છે. તેમના ધાર્મિક વિચારો સંકુચિત નથી. વિશ્વસેવાની તેમના હૃદયમાં ધગશ છે. વિશ્વદયાને તેમના હૃદયમાં સ્થાન છે. અંધ સાંપ્રદાયિકતાના તેઓ પૂજક નથી, જ્યાં જ્યાં સત્ય હોય, ત્યાં ત્યાંથી તે સ્વીકારવું એ તેમની ભાવના છે. સર્વ ધર્મ સહિષ્ણુતાની જાત તેમના દિલમાં સદાય જળતી રહે છે. ધર્મને નામે ઝઘડા, કંકાસ, કલેશ, ઈત્યાદિ ન શોભે, એમ તેઓ કહેતા. સર્વ ધર્મનો હેતુ મુકિત, મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. અંતિમ ધ્યેયમાં બે મત નથી. કયે રસ્તે એ પ્રાપ્ત થઈ શકે એ મતભેદનો વિષય છે, અને આને માટે સનાતન સત્યો નકકી કરી શકાય નહિ. આત્મા જેટલો અધિકારી એટલે તેના માર્ગ માં ફેર. દરેકને માટે એક જ રસ્તો હોઈ શકે નહિ. જેને જે અનુકૂળ આવે છે તે માર્ગે જાય, અને ઈષ્ટ સિદ્ધ કરે. શ્રીમદ્દના સુધારક તરીકેના વિચારો આપણે ઉપર અવલોક્યા છે. સ્ત્રી સંબંધી શ્રીમદ્દના વિચારો અતિ મનનીય છે. સ્ત્રીઓથી શૂરવીર, યોગીઓ, પયગંબરો, રાષ્ટ્રઉધારકો અને કવિઓ પાકે છે. પ્રભુને પ્રસવનારી પણ સ્ત્રીઓ જ છે. આવી સ્ત્રીઓ નીચ હોઈ શકે જ નહિ. શ્રીમદ્ સ્ત્રી સન્માનવૃત્તિના ધારક છે. જુઓ:- સતિઓ, પતિવ્રતા દેવીઓ, સાવિક ગુણવ્રત કર્માધાર, સંતે સતીઓથી જગ શોભે, સ્વર્ગ સમું જાણી સુખકાર, ( કકકાવલિ સુબોધ ) સ્ત્રી વર્ગની જ્યાં ઉન્નતિ, ત્યાં ઉન્નતિ સૌ જાતની, સ્ત્રી વર્ગની પ્રગતિ થકી, પ્રગતિ થતી સહુ ભાગની; કાયિક, વાચિક શકિત ને, આધ્યાત્મ બળથી શોભતી, તે દેશમાં લક્ષ્મી અને વિદ્યા સદા રહે એપતી. સ્ત્રીઓની ઉન્નતિથી સમાજ ને દેશની ઉન્નતિ થાય છે. તેમનું અજ્ઞાન પુરુષ જાતને પણ નુકસાનકારક છે. સ્ત્રીઓ ઉન્નત દશામાં હોય ત્યાં લક્ષ્મી અને વિદ્યાનો વાસ હોય છે. સ્ત્રીમાં મહાગુણાને આરેપ કરી સમુદાય પ્રત્યે શ્રીમદ્ માનની લાગણી વ્યકત કરે છે, અને તેમના પ્રતિ દર્શાવાતી તુરછતાને તિરસ્કારી કાઢે છે. ( ૬ ) સામાન્ય રીતે કવિ લાગણીઓ અને ઈદ્રિયોને ઝટ અસર થાય એવાં દશ્યોને જ પસંદ કરે છે. ક૯પના પૂરબહારમાં ખીલી શકે તેમ હોય, અને ભાવનાઓના ઘ વહેવડાવી શકાય તેમ હોય તેવા જ વિષયેને તે સ્પર્શ કરે છે. ઘણુંખરૂં વસ્તુઓના અંતર્ગત રહ For Private And Personal Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્યને ઉકેલવા તરફ કવિનું લક્ષ હોવાથી વાસ્તવિકતાથી તે ઘણી વાર દૂર જતો રહે છે. આમ સામાન્ય વસ્તુ સ્વરૂપને પણ સત્ય રીતે રજૂ કરવામાં બેદરકારી દેખાડનાર કવિ વર્ગ વૈજ્ઞાનિક સત્યોને તે સ્પર્શ પણ શાનો કરે ? અને મોટે ભાગે તે કવિઓ સ્થિતિચુસ્ત (Conservotive) હોય છે. કલ્પનાના તરંગોમાં વિહરનાર કવિ સામાન્ય વાસ્તવિકતાને ઉવેખે, તે આપણે ક્ષમ્ય ગણીએ. તેનો જૂનવટને મોહ પ્રત્યાઘાતી ન નીવડે ત્યાં સુધી આપણે તે સહન કરીએ. કારણ આપણે જાણીએ છીએ કે વિચારોનો વિકાસ અને બુદ્ધિ સરખી ગતિએ દોડતાં નથી. લાગણું હૃદયને વિષય છે. બુદ્ધિ એ મનનો વિષય છે. મન ને હદયના આવેગો એકસરખા નથી હોતા. બુદ્ધિની હરિફાઈમાં લાગણી પછાત પડી જાય છે. કવિ લાગણીને ભોક્તા હોવાથી બુદ્ધિ અને વિજ્ઞાનને વિકાસ સાથે ટકી શકતો નથી. તેથી સામાન્ય રીતે તે સ્થિતિચુસ્ત જ રહે છે. નવીનતા અને જૂનવટની પસંદગીમાં સ્વભાવતઃ જ તે જૂનવટ તરફ બુદ્ધિના સામ્રાજ્યમાંથી હૃદયના સામ્રાજ્યમાં આવતાં જ્ઞાન ઘણે કાળ લે છે. તેથી સામાન્ય વાસ્તવિકતાને ઊખનાર કવિવર વિજ્ઞાનનાં સત્યને પચાવતાં ખૂબ આનાકાની કરે છે, અને ઘણી વાર ચાલતા આવતા વહેમો, માન્યતાઓ, અને ખોટા સિદ્ધાંતોને પોષે છે. જગતને મહાઉપોગી સિદ્ધાંત અન્યથા પ્રરૂપે તે કવિને તત્વજ્ઞાની અને શિક્ષક તરીકેનો દાવો લાંબો વખત ટકી શકે નહિ. મંતવ્યોની સંગીનતા અને જે સિધ્ધાંતો ઉપર આ મંતવ્યો બંધાયાં હોય, તેના પાયાની મજબૂતી બરોબર હોય તો જ કવિ શિક્ષક તરીકે વા તત્ત્વજ્ઞાની દષ્ટા તરીકે સફળ નીવડી શકે. હા, કવિ કલ્પનાના ઘોડા પુરપાટ છોડી મૂકે તેની સામે આપ ને વાંધો નથી; જ્યાં વાસ્તવિકતાનું પાલન પ્રતિપાદિત કરવાનું હોય ત્યાં કલ્પનાની ડખલનિભાવી લેવાય નહિ. ત્યાં તો યથાર્થવાદને વળગી રહી કવિએ સત્યને સત્ય તરીકે રજૂ કરવું જ જોઈએ. શિક્ષાદાતા ગુરુનો ઝભ્ભો પહેરી બેસનાર કવિ તરફથી આટલી બાંહેધરી મળવી જ જોઈએ, કારણ કે કવિતા એ કલ્પના છે, પણ જૂઠાણું નથી. જૂઠાણને કલ્પના તરીકે ઠેસવી દેવાય નહિ. કપનાનાં ઉદ્દયનો માટે પૂરતું સ્થાન આપ્યા પ્રછી પણ કાવ્યમાં સત્ય જળવાવું જોઈએ, એ નિયમની આવશ્યકતા રહે છે જ. - બુધિસાગરજીનાં કાવ્યો તપાસીશું તો આપણને જણાશે કે વાસ્તવિકતાને તેના શુધ્ધ સ્વરૂપે આલેખવા પિતાના લખાણમાં તેમણે પૂરતા પ્રયત્ન સેવ્યો છે, એટલું જ નહિ પણ વિજ્ઞાનના જે નવાનવા સિધ્ધાંતો શોધાયા છે, તે તેમના હાથે જરૂરી ન્યાય પામ્યા છે. સમય ઝડપથી આગળ ધપતે જાય, નવી નવી શોધ દિન ઊગે ને થતી જાય, અને બુધિવિકાસનાં ક્ષેત્રો પ્રતિદિન ખુલતાં જાય, એવા આપણા જમાનામાં કાવ્ય અને વિજ્ઞાન, તેમ જ ધર્મ અને વિજ્ઞાન વચ્ચે અંતર–એક જાતનું વૈમનસ્ય-તો રહેવાનું જ; છતાં તે બેન સુમેળ સાધવા પ્રયત્ન કરવો એમાં કવિની મહત્તા, શિક્ષકનું કર્તવ્ય, તત્ત્વજ્ઞાનીની ફરજ, અને જ્ઞાનને વિજય રહેલો છે. ઘણા કવિઓ આ વસ્તુની ઉપેક્ષા કરે છે; પણ શ્રીમદ્ બુધિસાગરજી પિતાની આ ફરજ ચૂક્યા નથી, એ આપણે નીચેના દષ્ટથી જોઈશું -- For Private And Personal Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ ફરે તાર!, ફરે ભીનું, ફરે ચંદ્ર ફરે વાયુ, ફરે ઋતુ, ફરે દર, જગત બદલાય ક્ષક્ષણમાં. ફરે પાણી, ફરે વાણી. રૂપાંતર પામતા દેશો વહે બદલાઈ આચાર, જગત્ બદલાય વૃક્ષણમાં. વહેતી જ્યાં હતી નદીઓ, અડો, ત્યાં રેતીનાં રણ છે, આ જમાં રેતી ત્યાં જલધિ જગત બદલાય ક્ષણક્ષણમાં અહે, જ્યાં માનવો રહેતા હતા ને રાજ્ય કરતા'તા, અહો, ત્યાં અબ્ધિનાં મોજું જગત બદલાય ક્ષણુક્ષણમાં. હતાં જ્યાં શહેર ત્યાં રાનો, અહો, દેખાય છે આજે, થયાં જ્યાં રાન ત્યાં શહેરો, જગત્ બદલાય ક્ષક્ષણમાં. | ( ભ. સં, ભા. ૮ પૃ. ૭૯૪ ) અહીંયાં શ્રીમદ્ કુદરતનાં સામાન્ય દશ્ય વા વૈરાગ્ય-જનક ઘટનાઓનું ખાલી વર્ણન જ નથી કરતા. આ લખતી વખતે તેમના મગજમાં વિજ્ઞાનના મહા સિધ્ધાંતો તરવરી રહ્યા છે. છતાં તેમણે એવી ખુબીથી વર્ણન કર્યું છે કે આપણે વિજ્ઞાનની શુષ્ક વાતો વાંચીએ છીએ. એવો ભાસ ક્ષણભર પણ થતો નથી. કુદરતના નિરૂપણને વિજ્ઞાનથી રસી લઈ તેને ઓપ આપવામાં તેમની કવિત્વશકિતની મહત્તા છે. સંભવ છે કે શ્રીમને હેતુ વૈજ્ઞાનિક સત્ય રજૂ કરવાનો નહોતો અને માત્ર ઉપદેશ આપવાનો હતો. એવી શંકા કોઈ ઉઠાવે; પણ ઉપદેશ આપતી વખતે વિજ્ઞાનનું તાત્તિવક નિરૂપણ થાય તેની ખાસ કાળજી શ્રીમદ રાખી છે, એમ કહેવામાં રજ પણ સંકોચને સ્થાન નથી. સૂર્ય ફરતો નથી, પણ પૃથ્વી ફરે છે, એ લાંબા કાળની માન્યતાનો વિરોધ કરી, વૈજ્ઞાનિક સિદ્ધાંતાનુસાર શ્રીમદે સ્પષ્ટ લખ્યું છે કે, “ફરે ભાનુ” એટલે કે “સૂર્ય ફરે છે.” તદુપરાંતા– પડો પૃથ્વી તણાં આજે, જ ણા તાં શોધખોળાથી જણાતા ફેરફારે બહુ, જગત ભદલાય ક્ષક્ષણમાં. આ પંક્તિઓમાં જણાવેલી શોધખોળ વિજ્ઞાનની જ છે એ સહેજે સમજી શકાય તેમ છે. આ સિવાય અન્ય સ્થળે એ પણ વિજ્ઞાનશાસ્ત્રોનાં સત્યો શ્રીમદે પ્રમાણ્યાં છે, તે આપણે જોઈએ. કેવું મજાનું કુલ છે ! આનંદદાયક કુલ છે ! આ ફલ હસતું ભાવમાં, સુખચેનમાં મશગૂલ છે; આ ચંદ્રની રૂપેરી વૃતિ, જીતતું મલકાય છે, ભાનુ તણી સોનેરી ક્રાંતિ, જીતતું હરખાય છે. પુપો સૂર્યચંદ્રના રંગમાંથી રંગો મેળવે છે, એ સત્ય જાણીતું છે. વળી, કિરણે વડે જળ ખેંચતો, આકાશમાં ભાનુ રહી, તે હેતુ એ સંધ્યા સમે, એ આરતી કરતો સહી; For Private And Personal Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખેંચી જ પાછું આપતો, જલને ગ્રહી કિરણો વડે, પાછું જ લેઇ આપવું, એ સજજનોને પરવડ, ( સા. ગુ. શિ. કા., પૃ. ૭૦ ) રસની થકી ભાનું ગ્રહી તુજ ૫ય ચડાવે નભ વિશે, પાછું તને દે મેઘની વૃષ્ટિ થકી નીતિ ધરી. (કા. સં. ભા. ૭, પૃ. ૬૪-૬૫) ભાનુ, અગરિત પી ગયા, કિરણો વડે તુજને ઘણા, પાછો થતો નિજ રૂપમાં, એ નિયમ છે કુદરત તણો. (કા. સં., ભા. ૭, પૃ. ૫૭ ) અહીં પણ સમુદ્રજળશેષણ, વાદળાંનું બંધારણ, અને વર્ષો પતન વગેરે ઘટનાઓના વૈજ્ઞાનિક સ્વરૂપને શબ્દચિત્ર દ્વારા રજુ કરવામાં આવ્યું છે. વાસ્તવિકતા પ્રદર્શિત કરવા છતાં કવિતા કેટલી સુમધુર, કલપનામય અને રસપૂર્ણ લાગે છે ! શુષ્કતાનું નામનિશાન નથી કે કાવ્યધારાનું ખૂલન નથી. મધુર ક૯૫ના વડે સત્ય વધુ હૃદયગામી અને ખેંચાણુકારક બન્યું છે. અગત્ય –ષી સમુદ્ર પી ગયા, એ પૌરાણિક ભાવના પણ સત્ય-મિશ્રણથી કેટલી ભવ્ય અને રસિક લાગે છે ! અગત્ય તે બીજું કઈ નહિ પણ ભાનુદેવ; તેમનું જળપ્રાશન તે કિરણે વડે જળનું–શોષાવું. કેટલું સરળ અને સ્પષ્ટ ! અગત્ય ઋષિની સમુદ્રપાનની કલ્પનાને અન્ય કલ્પના સત્યમાં ફેરવી નાખે છે. આનું નામ પ્રતિભા. સૂર્યનું તેજ ગ્રહણ કરી ચંદ્ર પ્રકાશ આપે છે. આ સત્ય શ્રીમદે સુંદર શબ્દોમાં આ લેખ્યું છે – ચદ ભાનુ પ્રતિકૃતિ ગ્રહી, લોકને એ શીખવે, સાચાં ચિત્ત ગ્રહણ કરતાં, સત્ય તેજે સુહાવે. | (સા. ગુ. શિ. ક, પૃ. ૨ ) વૈજ્ઞાનિક સત્ય કેટલી રસપૂર્ણ રીતે રજૂ કરી શકાય છે તેને દાખલો શ્રીમદે બેસાડ છે. હાલના ઉપેક્ષાબુદ્ધિ ધારણ કરવાવાળા કવિએ જે ધારે તે કાવ્ય અને વિજ્ઞાનનું વૈમનસ્ય ફટાવી સખીપણું કેળવી શકે. For Private And Personal Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪s શ્રીમનાં કાવ્યોની આટલી ચર્ચા બાદ તેમનું સ્થાન કવિ તરીકે કયાં છે, તે વિષે સંક્ષિપ્ત ઊહાપોહ કરે જરૂરી છે. ( ૭ ) શ્રીમદનું કવિ તરીકે સ્થાન કાવ્યની ઉત્તમતા માપવાને ચાર ગુણેની આવશ્યકતા ખાસ સ્વીકારાઈ છે, જે ઉપ. રથી કવિનું સ્થાન નકકી કરી શકાય –(૧) સહૃદયતા. (૨) જીવનના મહાપ્રશ્નો છણી જીવનને ઉચતમ બતાવવાની શકિત. (૩) વિશુદ્ધ ઉલ્લાસ અને આલાદ આપવાની શકિત. (૪) કાવ્યનું દેહસૌદર્ય. હરકોઈ કામમાં તેમ સાહિત્યમાં સહદયતા અગત્યનું અંગ છે. હૃદયના ભાવનું, લાગણીનું અને અનુભવનું નિખાલસ ઉચ્ચારણ, કાવ્યની પહેલી જરૂરિયાત છે. તેના વિના કાવ્ય હૃદયંગમ અને દીર્ધાયુષી થતું નથી. આ કારણે જ જ્યારે શુદ્ધ અંત:કરણથી બેલવાવાળા સાહિત્યક્ષેત્રમાં દીર્ઘકાળ પર્યત જીવ્યા છે, ત્યારે તેમના કરતાં વધુ કુદરતી શકિતવાળા, સારા સંસ્કારવાળા અને ઉચ્ચકળાવાળા પણ અસ્પષ્ટ અને બિનનિખાલસ લેખકો કાં તે ઊગતાં જ કરમાઈ ગયા છે, કાં તો અલ્પાયુષ ભેગવી વિસ્મરણના ગર્તમાં ડૂબી ગયા છે. શ્રીમદ્ બુધિસાગરજી એક સંત પુરુષ યાને યોગી તરીકે જીવ્યા હતા. સત્ય તેમનો મુદ્રાલેખ હતા. સંસારના કાવાદાવા યાને “જર, જમીન ને જેરુ”ની ઉપાધિથી મુકત હોવાને લીધે તેમને કુડકપટ ને પ્રપંચજાળ બિછાવવાની જરૂર રહી નહોતી. કેઈની પણ પરવા વિના આત્મોન્નતિ અને વિશ્વસેવાના કાર્યમાં રચ્યાપચ્યા રહેવું અને હૃદયમાં કુરણા થાય તો નિર્મોહપણે સાહિત્ય રૂપે અર્પતા જવું એ તેમનો જીવનક્રમ હતો. અહિંસા ને સત્યના પાયા ઉપર તેમનું જીવનમંડાણ હતું. આથી તેમનાં કાવ્યમાં હૃદયના ભાવનું સત્ય અને યથાસ્થિત નિરૂપણ છે. તેમણે જે જે વિચાર્યું, અનુભવ્યું, અને અવધ્યું, તે સઘળું શુદ્ધ હૃદયે તેમણે આપ્યું. તેમના જેવી નિખાલસતા બીજે ભાગ્યે જ જોવામાં આવે છે. મન, વચન ને કાયાની એકતા સૂક્ષ્મ હલનચલનમાં કે મહાનું કાર્યમાં એકસરખી દગ્ગોચર થાય છે. આ સઘળું તેમના સાહિત્યદર્પણમાં પ્રતિબિંબ રૂપે જેમનું તેમ પડ્યું છે. (૨) જીવન અને સાહિત્યને સંબંધ જાણીતું છે. સાહિત્યને જીવનનું નિખાલસ પ્રતિબિંબ ગણ્યા પછી એ બે વચ્ચેનું અંતર લુપ્ત થઈ જાય છે, આથી જીવનના મહાપ્રશ્નોની ચર્ચા કરવાની તેની શકિત ઉપર તેનું મૂલ્ય અવલંબે છે, સાહિત્ય જીવનનું સહાયક છે, તેથી જીવનને ઉન્નત કરવાની તેમાં શકિત હોય તે જ તે સફળ નીવડયું ગણાય. અવનતિકારક વા નીતિના સિદ્ધાંત વિરુદ્ધ પ્રરૂપણા કરતું સાહિત્ય તદ્દન હલકી કોટિનું છે. નીતિ સામે બળવો ઉઠાવતું કાવ્ય જીવન સામે જ બળ ઉઠાવે છે. નીતિની ઉપેક્ષા એ જીવનની જ ઉપેક્ષા છે. શ્રીમદ અધિસાગરજીનું ધાર્મિક જીવન ‘સેવા ”માં સમાઈ જાય છે. આત્માનંતિ કરનારા જ પર–ઉન્નતિ કરી શકે છે, તેથી આત્મચિંતન અને નૈતિક પ્રરૂપણાથી તેમનું સાહિત્ય છલકાય છે. નીતિ વિરૂધ એક શબ્દ પણ ન જોઈ હોય તો ચાલો શ્રી. બુધિસાગર પાસે. આત્મા અને For Private And Personal Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪ ધર્માંની વાતા કરવી હાય તા ચાલેા શ્રી. બુદ્ધિસાગર પાસે. અનીતિને એક હરફ પણ ત્યાં નહિ ચાલી શકે. તેમનું સાહિત્ય એટલે નીતિસૂત્રના ભંડાર, ધર્મતત્વના ખજાના, અને આત્માનુભવની તિજોરી. જીવનને ઉન્નત બનાવવાની વાતા સિવાય અન્ય સંભાષણ તેમને ખપતું નથી, આત્માના અનુભવ સિવાય અન્ય અનુભવ તેમની પાસે છે નહિ. જીવનને વિકાસ સાધવાની કળ (ચાવી)–કળા એટલે તેમનું સાહિત્ય. ( ૮ ) શ્રીમનું ગદ્ય શ્રીમના પદ્ય પરથી ગદ્ય ઉપર આવતાં આપણને તેની તે જ કલમ, તેની તે જ વિવિધતા, તેની તે જ વિશાળતા, અને તેની તે જ આધ્યાત્મબુધ્ધિનાં દર્શન થાય છે. અત્રે ગુર્જર કવિ સમ્રાટ નાનાલાલે શ્રીમને માટે દેહાવસાન સમયે વાપરેલા શબ્દો ટાંકવાની મરજી થઇ જાય છે:— 66 બુદ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા સોંપ્રદાયમાં તે શૈાભતા; પણ અનેક સ’પ્રદાયીએના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહેતી. “ એમની ભવ્ય મૂતિ' એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખાવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહસ્થંભ, ચેાગીન્દ્રના જેવી દાઢી, જબરદસ્ત દંડ. આપણે સૌ માનવજાત મૂર્તિ પૂજક છીએ; અને એ ભવ્ય મૂર્તિ અદ્રશ્ય થઇ છે. છતાં પણ નિરખી છે તેમના અંતરમાંથી તે જલદી ભૂ’સાથે નહિ જ. આનંદઘનજી પછી આવા અવધૂત જૈન સંઘમાં થેાડા જ થયા હશે. સાથેના શિષ્ય મંડળના તે બ્રહ્મજન્મદાતા, પિતા અને શિરછત્ર ગયા છે. કેટલીક વખત આશ્વાસનનાં વચન ઉચ્ચારવાં એચે મિથ્યા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir તા જૂના એક “ એક મારુ ભજન સાંભરી આવે છે તે લખુ છું. તેનું પ્રથમ ચરણુ પ્રસિદ્ધ ભજનનું છે, બાકીનું મારુ છે. એમાં શ્રી બુધ્ધિસાગરજીની જ જાણે. આત્મપ્રતિમા ઊતરી હેાય એવું જ છે, માટે મેાકલું છું. “ મળે જો જિત સિત રે, કાઇ સાહેબને દરબાર, ધાગાધારી. ભારખમાં સમ તણા શણગાર, પુણ્યપાપના પરખદા, કઇ બ્રહ્મ— આંખલડી અનભામાં રમતી, ઉ છ બે ઉ ર નાં સત્ ચિત્ આનંદે ધ ધુ ર ધ ર ધી ૨. મળે જો તિ સતિ રે, ! ! આલેકને પૂ ર, ખેલા, દરબાર. ( કવિશ્રી નાનાલાલ ) For Private And Personal Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir અઢારે આલમના અબધુત For Private And Personal Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી ભવ્ય અધ્યાત્મમૂર્તિ એમના ગદ્યસર્જનમાં સાક્ષાત ઊભી થાય તેવું એમનું ગદ્ય છે. પદ્યની જેમ ગદ્યમાં પણ અનેક રંગી વૈવિધ્ય નજરે પડે છે, તેમનું વિપુલ લખાણ ગદ્યસાહિત્યના લગભગ દરેક પ્રદેશને સ્પશી વળ્યું છે. નાના મોટા ત્રીસેક કાવ્યગ્રંથે અને બારેક સંસ્કૃતગ્રંથ બાદ કરીએ તે લગભગ સાઠ ઉપરાંત ગ્રંથ ગુજરાતી ગદ્યમાં છે. તેમણે પ્રરૂપેલા ખાસ વિષયો નીચે પ્રમાણે છેઃ (૧) તત્ત્વજ્ઞાન (૨) ઇતિહાસ (૩) વિવેચન, ભાષાંતર (૪) જીવનચરિત્રો (૫) પત્રો, ને (૬) ધર્મ, નીતિ, સમાજસુધારણા નિબંધ (૭) સંસ્કૃત ૧૬ ગ્રંથ (૧) તત્ત્વજ્ઞાન, જ્ઞાન અનંત છે. તેના પ્રકાર અનંત છે. મનુષ્ય પોતાની ટૂંકી જિંદગીમાં સર્વ જ્ઞાન પ્રાપ્ત કરવા મથે તો તેને પત્તો ન ખાય, તેથી સર્વ જ્ઞાનના સારરૂપ તત્ત્વજ્ઞાન મેળવવા પ્રતિ જ દરેક માણસે લક્ષ દેડાવવું જોઈએ. તેનાથી જ ચેતન- અચેતનનો ભેદ સમજાય છે. આ ભેદ સમજ્યા વિના મનુષ્ય આગળ ન વધી શકે. તત્વજ્ઞાનમાં જેટલું ઊંડું ઊતરાય, તેટલીજ સત્યજ્ઞાનપ્રાપ્તિ થઈ છે એમ કહી શકાય. આત્મતત્તવ સવ તમાં મહાન છે. તે તત્ત્વનું સત્ય સ્વરૂપ ઓળખવા, પુરાતન કાળથી માનો પ્રયત્ન સેવી રહ્યા છે. કેટલાક તે પામ્યા છે, કેટલાક અધૂરા રહ્યા છે, કેટલાક નથી પામ્યા, કઈ કઈ દ્રષ્ટાઓ અન્યને માટે પિતાનું જ્ઞાન મૂકતા ગયા છે. આ જ્ઞાનને સ્વાનુભવથી પરખનાર ખરો તત્ત્વજ્ઞાની છે. પોતાનાં ચશ્મામાં જે દેખાયું તેને અનુભવી બીજામાં તે મૂકતા જાય છે. આમ પરંપરાગત તત્ત્વજ્ઞાન આગમોક્ત છતાં અનુભવગમ્ય છે, જુનું છતાં નવું છે, શુષ્ક છતાં રસિક છે. શ્રીમદ્દ પિતે તત્વજ્ઞાનનો અનુભવ કરવા મથતા. આત્મદર્પણમાં તેનાથી ઊઠેલી છાપ તેઓ પિતાનાં પુસ્તકમાં મૂકતા ગયા છે. તરવની ચર્ચામાં તેમણે કેટલાયે ગ્રંથો ભર્યા છે. સર્વની ચર્ચા અશકય છે, છતાં બધામાં એક વસ્તુનું-તવાનુભવનું સામ્ય છે. જે “પરમાત્મ જ્યોતિ ”માં છે તેજ રૂપાંતરે પરમાત્મદર્શનમાં છે. તેજ વસ્તુ “ અધ્યાત્મ વ્યાખ્યાન માળા માં છે. એમ પરંપરાસાગરનાં મોજાંની પેઠે જુદા જુદા અર્થભાવે એ મોજાં ફરી વળ્યાં છે. પ્રધાનગણત્વના ભેદપૂર્વક એક જ વસ્તુ દેહાંતરે એકજ આત્માને ઓળખાવે છે. અનુભવતત્વ એક છે. તેને સમજાવવાની શૈલી ભિન્ન છે. આત્મરમણતા અને બ્રહ્મવિહરણમાંથી એકજ વસ્તુ શ્રીમને લાધે છે. માત્ર બાલજી સમજી શકે તે ખાતર વિવિધ પ્રકારે રજુ કરે છે, આ કારણે તેમનાં તત્વના ગ્રંથોના અભ્યાસીને તેમાં ઝાઝું વૈવિધ્ય નહિ જડે-અલબત્ત અધિકારી તો અપવાદ રૂપે છેજ. For Private And Personal Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ શ્રીમદ્દનાં તત્વજ્ઞાનનાં પુસ્તકોમાં સર્વોત્તમ ગણી શકાય તેવા બે ગ્રંથરત્ન ગદીપક” અને “કર્મયોગ ”. “યોગદીપક ” આગળ વધેલા મનુષ્યો માટે છે. સામાન્ય વાચકને માટે તે પુસ્તક રચાયું નથી. એગ અને અધ્યાત્મનો રસિયે જ તેનો રસ ચાખી શકે છે. સ્વાધિકારે દરેક મનુષ્ય પ્રવૃત્તિ કરવી જ જોઈએ. ખોટી રીતે નિવૃત્તિમાર્ગને વળગી રહેવાથી અધપતન થાય છે. પ્રવૃત્તિમાં જ પ્રગતિ છે. આશક્તિરહિતપણે સ્વાધિકારમત્ત રહી કર્મ કર્યું જવાં એ શ્રીમના કર્મયોગનો મર્મ છે. શ્રીમદે આ બે ગ્રંથ મૂળ તે સંસ્કૃતમાં લખ્યા છે, પરંતુ તેની પર પિોતે જ ગુજરાતીમાં વિસ્તૃત વિવેચન લખી સંસ્કૃત ભાષાને માત્ર ટેકા રૂપે જ સ્વીકારી છે, પ્રધાન છતાં ગણપદે સ્થાપી છે. (૨) ઇતિહાસ. તત્ત્વજ્ઞાનમાં તેમ ઈતિહાસમાં તેમની શોધકવૃત્તિ છૂપી નથી રહેતી. ઇતિહાસનો તેમને ભારે શોખ છે. અતિહાસિક બનાવો અને તેનાં પરિણામોનો વિચાર કરી વર્તમાન પ્રવૃત્તિ સાથે તેને તેલ કરી યોગ્ય અનુમાને દોરવામાં શ્રીમદ્ કુશળ છે. ભૂતકાળની સફળતાઓ અને નિષ્ફળતાઓનાં કારણે વિચારી ભવિષ્યનાં કાર્યોમાં તેનો ઉપયોગ કરવામાં ઈતિહાસનું મૂલ્ય છે. - અતિહાસિક બાબતોમાં તેઓ ઘણા ઊંડા ઉતર્યા છે. જગતની અનેક સંસ્કૃતિઓ અને દેશના ઇતિહાસનું તેમને જ્ઞાન હતું. તેમની ઇતિહાસપ્રિયતા જોઈ ઘણાને આશ્ચર્ય થતું કે, તત્ત્વજ્ઞાન જેવા વિચાર અને ધ્યાનપ્રધાન વિષયમાં રસ લેનાર શ્રીમદ્ વસ્તુ અને અને વિગતપ્રધાન વિષયરૂપ ઈતિહાસમાં કેમ રસ લઈ શક્યા ? પણ તેમની અનેક વિષયની પ્રવીણતા જોતાં એકજ ખુલાસે આપી શકાય કે, “ વદુરના વસુંધરની પેઠે શ્રીમદ્ પણ એક અજબ ભેજું હતું. વિજાપુરના સેંકડો વર્ષોના ઈતિહાસનું બારીક સંશોધન કરી, અનેક ખંડેર અને શિલાલેખો અવલેકી તેમણે “વિજાપુર વૃત્તાંત” નામનું ગુજરાતને પણ અતિ ઉપયોગી, અતિ અતિહાસિક પુસ્તક તૈયાર કર્યું છે. વિજાપુર એક દિવસ અતિ મેટું શહેર હતું. ત્યાંની પ્રશસ્તિઓ વાંચતાં જણાય છે કે વિદ્યાનંદ” નામનું મહાવ્યાકરણ ત્યાં રચાયું તેમજ લક્ષાવધિ લેકબદ્ધ મહાગ્રંથ આલેખનાર મહાન આચાર્યો પ્રગટયા. ત્યાં કરોડોપતિ નિવસતા હતા. મુસલમાનોથી માંડીને હાલના ગાયકવાડ સરકાર સુધીનાં અતિહાસિક પ્રમાણે તેમણે આપણી સમક્ષ રજુ કરેલ છે. ગઈ કાલના ગુજરાતનું ગૌરવ આજે તેમાં તેમણે મૂર્તિમંત કર્યું છે. જૈન ધર્મની પ્રાચીન અર્વાચીન સ્થિતિમાં જૈન ધર્મ અને જેનધર્માવલંબીઓનો સળંગ ઈતિહાસ આપી તત્સમયના ગુજરાતની ઉજજવળતાનું ભાન કરાવી એક જીવતી પ્રજાની ચઢતીપડતીનું ખ્યાન સુંદર રીતે તેમાં તેઓ કરે છે. “જન ગમત પ્રબંધ” તથા “ધાતુપ્રતિમા લેખ સંગ્રહ’ના બે ભાગ રચી ગુજરાતને પ્રાચીન ઈતિહાસ ઉકેલવામાં તેઓએ અપૂર્વ ફાળો આપ્યો છે. ઈતિહાસના ઊંડા અભ્યાસથી તેમના લખા For Private And Personal Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પી ણમાં સચોટતા સાથે ચોકસાઈ આવી છે. કુમબદ્ધ લખાણ લખવામાં તેમણે કૌશલ્ય બતાવ્યું છે. ઝીણી સંશોધક બુદ્ધિ તથા વિગતોનો પ્રેમ સ્થળે સ્થળે ઊભરાય છે. તેમણે કોઈ રાજ્ય કે દેશનો ઇતિહાસ લખ્યો નથી, છતાં તેમના ઇતિહાસમાં કોઈ રાજ્ય કે દેશ બાકી રહેતાં નથી, અને પ્રાચીન ઇતિહાસને ઉકેલવાનાં ઘણાં સાધને ભેગાં કરી ગુજરાતના આ અ૬૫ સાહિત્યને વધુ ભંડોળવાળું અને વિશાળ બનાવ્યું છે. (૩) વિવેચન, ભાષાંતર શ્રીમદે જેમ મૌલિક પુસ્તકો લખ્યાં છે તેમ ભૂતપૂર્વ મહાત્માઓની પ્રસાદી ચખાડવાના હેતુથી કેટલાંક પરરચિત સંસ્કૃત, ગુજરાતી પુસ્તકનું વિવેચન તેમજ ભાષાંતર ગુર્જરગિરામાં કર્યું છે. શ્રી આનંદઘનજીનું નામ અલૌકિક, મસ્ત, આધ્યાત્મિક પુરુષ તરીકે જાણીતું છે. તેમનાં ગહન પદો પર વિદ્વત્તા ભર્યું વિવેચન લખી ( આશરે હજાર પૃષ્ઠ ) ગુજરાતી ભાષામાં એક અમૂલ્ય ગ્રંથનો ઉમેરો કર્યો છે. તે સિવાય “અનુભવ પચીશી, ” સમાધિશતક' આદિ ગ્રંથોને સ્વભાષામાં ઉતારવામાં તેમણે અથાગ મહેનત લીધી છે. જ્યાં જ્યાં સારૂં દેખાય ત્યાં ત્યાંથી ગ્રહણ કરવું અને જનતાને આપવું, એ તેમને મુદ્રાલેખ હતો. ‘ઈશાવાસ્યોપનિષદ્'નું જૈન દષ્ટિએ ભાષાંતર કરી તેમણે જૈન અને વેદ ધર્મે કથેલી એક્તાનું ભાન કરાવ્યું છે. ભલે ધર્મો જુદા ગણાતા હોય, પણ તત્ત્વ તો બન્નેમાં સરખું જ છે. મહાપુરુષે કોઈ પણ સંપ્રદાયના લખાણને સત્ય સ્વરૂપે સમજી નકામા ઝઘડામાં પડતા નથી. ઉલટું અન્યનું સાચું-સત્ય અંગીકાર કરવામાં તેમને આનંદ પડે છે. મનુષ્ય સત્ય ગ્રહણ કરવાની બુદ્ધિએ જુએ તો કોઈ પણ વસ્તુ વિરોધી નહિ લાગે. સર્વમાં તેને તો સમાનતા ને એકરૂપતા જણાશે. જગત આ દષ્ટિએ જોતાં શીખે તો કેટલાં વેરઝેર, અને ધર્મને નામે થતા–તેને કલંકિત કરે તેવા ઝઘડા શાંત થઈ જાય ? (૪) જીવનચરિત્રો જીવનચરિત્રો દ્વારા પણ શ્રીમદે સાહિત્યસેવા ને લોકસેવા બજાવી છે. તેમના ગુરુ સુખસાગરજી, ગુરુના ગુરુ રવિસાગરજી અને અલખમસ્ત આનંદઘનજીનાં અદ્વિતીય ચરિત્રો રચી તેમણે ઘણે ઉપકાર કર્યો છે. શ્રી આનંદઘનજી જેવા જ બીજા મહાન અધ્યાત્મજ્ઞાની શ્રીમદ્ દેવચંદ્રજી નામે એક સમર્થ ગ્રંથકાર અને અવધૂત પુરુષ થઈ ગયા છે. તેમના અનુપલબ્ધ અને અપ્રગટ એવા અનેક અમૂલ્ય ગ્રંથે અમદાવાદ, મારવાડ, જેસલમીર, બિકાનેર આદિ સ્થળેથી મેળવવી તે પ્રગટ કરાવી તથા તે ગ્રંથ પર તથા શ્રીમદ દેવચંદ્રજી પર ખૂબ પ્રેમપૂર્વક પિતાના વિચારો લખીને “ શ્રીમદ દેવચંદ્ર ભાગ ૧-૨,” આશરે પૃષ્ઠ ૨૫૦૦ ના બે અદ્ભુત મહા ગ્રંથ તેમણે ગુજરાતને આપ્યા છે. શ્રીમદના ચરિત્રપ્રેમના ફળ રૂપે સુખસાગર ગુરુગીતા,” રવિસાગરજી ચરિત્ર,” “ શ્રીમદ આનંદઘન જીવનચરિત્ર,” “ શ્રીયશવિજયજી નિબંધ, ” શ્રીમદ દેવચંદ્ર” આદિ આપણી પાસે મોજુદ છે. તેમનામાં ચરિત્રકારના ઘણા ગુણ હતા. સૂમ અવેલેકનશકિત, વિરપૂજા, ગુણાનુરાગ, નિકટ સંબંધ, વિગત For Private And Personal Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir પર પ્રેમ, રપાદિ ગુણો તેમનામાં સુંદર રીતે ઓતપ્રોત થએલા હતા. તેમણે લખેલાં ચરિત્ર ઉત્તમ પંકિતનાં છે, એમ કહ્યા સિવાય ચાલશે નહિ. ઉપર્યુક્ત જીવનચરિત્રો ઉપરાંત કેટલાક ગૃહસ્થોનાં ટુંક ચરિત્રો આલેખી શ્રીમદે પિતાનો ગુણાનુરાગ પ્રદર્શિત કર્યો છે. પોતાનાં પુસ્તકો બીજા આચાર્યો તથા શ્રાવકૅને અર્પણપત્રિકા રૂપે અર્પણ કર્યા છે. પિતે ત્યાગી છતાં ગૃહસ્થનાં ચરિત્ર દોરતાં કે ગૃહસ્થને ગ્રંથાર્પણ કરતા તેઓ નથી અચકાયા કે નથી શરમાયા. ગુણો પ્રતિ સહજભાવે આકર્ષાઈ તેમણે જીવનનિરૂપણ અને ગ્રંથાર્પણ કર્યા છે. (૫) પડ્યો છે. શ્રીમદના વિરાટ સાહિત્યની સાથે સાથે તેમની નૈને, મનનોનો અને પત્રોનો સમુદાય અતિ વિશાળ છે. શરૂઆતથી જ વિચારે અને બનાવની નોંધ કરવા તેઓ ટેવાયેલા અને આગ્રહી હતા. તેમના હૃદયની ભાવનાઓ, આકાંક્ષાઓ, લાગણીઓ, અને ઊર્મિ એ તેમની ડાયરીઓમાંથી સમજાય છે તેટલી સ્પષ્ટ બીજા કશામાંથી સમજાતી નથી. તેમના ગુપ્તમાં ગુપ્ત મનોરથ આમાં દર્શાવ્યા છે. તેમના જીવન પર પ્રકાશ નાખે એવી ઘણી બાબતે તેમાં સમાયેલી છે. વિચારોની સાથે તેમની આત્મસંશાધનવૃત્તિ અજબ છે. માનસિક યુદ્ધોનો પૂરો ચિતાર તેમાં આપવામાં આવે છે. મનનપૂર્વકના કેટલાય સુંદર વિચારે તેમાં સંગ્રહાયેલા છે. | નેધ ઉપરાંત તેમના અસંખ્ય પત્રો બોધ અને ઉપદેશથી ભરપૂર છે. જુદા જુદા મનુષ્યના માનસ પ્રમાણે જુદી જુદી અપેક્ષાથી ભિન્ન ભિન્ન વ્યકિતઓને લખાયેલા આ પત્રો બુદ્ધિવૈભવ અને જ્ઞાન સમૃદ્ધિના નમૂનારૂપ છે. કેટલાંક પત્રોમાં નર્યું તત્ત્વજ્ઞાન ભર્યું છે, કેટલાકમાં નીતિનાં સુંદર સૂત્ર ગૂંથાયેલાં છે, તો કેટલાકમાં હૃદયના ભાવો વ્યકત કરેલા છે. તેમના આખા સાહિત્યમાં આ મનનો અને પત્રો ખાસ ભાત પાડે છે. “પત્રસદુપદેશ” ના ત્રણ ભાગમાં બધે સંગ્રહ પ્રસિદ્ધ થયો છે. (૬) ધર્મ, નીતિ, વગેરે. બાકી રહ્યાં તેમનાં નીતિનાં, ધર્મનાં અને સમાજસુધારાનાં પુસ્તક. જનસમાજને ઉપદેશવા શ્રીમદે આ જાતનાં સંખ્યાબંધ પુસ્તકે રહ્યાં છે. સર્વેમાં મોખરે ઉભે તે પૈકી ચિંતામણી ” અને “વચનામૃત.” તેમાં ઉપદેશ ખૂબ રસભરી રીતે રજુ કરવામાં આવ્યું છે. છતાં તીર્થની મહત્તા સમજાવતું “તીર્થયાત્રાનું વિમાન', શ્રાવક અને શિષ્યોનાં કર્તવ્યનું ભાન કરાવતા “ શ્રાવક ધર્મ સ્વરૂપ ” ભા. ૧-૨, “જેનોપનિષદ્ ” તેમ જ નામ પ્રમાણે ગુણ ધરાવતા કન્યાવિક્રયદોષ, ” “ સત્ય સ્વરૂપ,’ ‘ પ્રજા સમાજ કલ્થ ગ્રંથ’ અને ‘ વર્તમાન કાળ સુધારો” કોઈ રીતે નૈતિક ધમાં ઊતરે તેવા નથી. આ સિવાય તેમના અનેક ગ્રંથ છે; પણ અહીં તો મુખ્ય મુખ્યનાં જ નામો ગણાવ્યાં છે; નિબંધોને સુંદર સંગ્રહ “ગુરુબોધ'માં આપવામાં આવ્યો છે. વડોદરાની સાહિત્ય પરિષદમાં વંચાયેલો તેમનો “શ્રી યશોવિજયજી નિબંધ” તેમના સાહિત્યશેખનું જવલંત દૃષ્ટાંત છે. તેમાં શ્રી યશોવિજયજીના ગ્રંથોની For Private And Personal Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમર્થ સમાચના કરવામાં આવી છે. આ સિવાય શ્રીમદ્દના અપ્રસિદ્ધ ગદ્યપદ્ય સાહિત્યને સમુદાય પણ વિશાળ છે. અધ્યાત્મ મહાવીર-એક અપ્રકટ પણ અદ્ભુત ગ્રંથ, આદિ કેટલાય ગ્રંથ, પત્રો, તેમ જ પિતે સ્વહસ્તે લખેલ આત્મકથા હજી તે પ્રગટ થયાં બાકી છે. શ્રીમદુના સર્વ ગ્રંથોનું અવલોકન કરવા જતાં મોટો ગ્રંથ ભરાય. તેમ કરવાનો અત્રે હેતુ નથી. અંગુલિનિર્દેશ કરવાનો પ્રયત્ન છે. તેમના ગદ્યનાં સામાન્ય લક્ષણે હવે સંક્ષિપ્તમાં જોઈએ. (૯) શ્રીમદ્ ગદ્યના સામાન્ય ગુણદોષ. આગળ કહી ગયો છું તેમ, શ્રીમની કાવ્યપ્રતિષ્ઠાએ એમની ગદ્યપ્રતિષ્ઠાને કંઈક અંશે આવરી લીધી છે. તેમના પદ્યમાં ગદ્ય કરતાં કલાના અંશે વધારે છે, છતાં તેમનું જે પ્રતિબિંબ કાવ્યમાં પડ્યું છે તે જ ગદ્યમાં અવલોકી શકાય છે. આથી ગદ્યમાં તેમની આત્મછાયા શોધવાનો પ્રયત્ન નહિ કરીએ. શ્રીમના ગદ્યને મુખ્ય ગુણ સરળતા છે. સહેલાઇથી વાંચક કેમ સમજી શકે એ તેમનો હેતુ રહેલો છે. સંસ્કૃત શબ્દ ખીચોખીચ ભરવાને બદલે, તેમણે સરળ અને ઘરગથ્થુ શબ્દપ્રયોગ વાપર્યા છે. તેમ છતાં ભાષાની પ્રૌઢતા બરાબર સચવાઈ છે. ગુજરાતી ભાષા પર તેમનો અજબ કાબુ હતો. તેની કોઇથી ના પાડી શકાશે નહિ પણ વિષયની શુષ્કતાએ તેમના લખાણને કઈ સ્થળે નીરસ કર્યું હોય, એ અસંભવિત નથી. બીજો પ્રધાન ગુણ શ્રીમની વર્ણનશકિત, જે વસ્તુનું વર્ણન કરવા બેસશે તેના પર પૃષ્ઠનાં પૃષ્ઠ ભરી કાઢશે. સૂક્રમમાં સૂમ બાબત પણ તેમની નજરથી દૂર નહિ જાય. જે વિષય પ્રત્યે તેઓ લખવા બેસે છે તેની દરેકે દરેક બાજુ તપાસી તેઓ લખાણ કરે છે. દલીલ પર દલીલ અને દાખલા પર દાખલા આપી, વિષયને સહેલે બનાવવા તરફ તેમનું વલણ છે. તત્ત્વજ્ઞાનના વિષયનું કાઠિન્ય પિતે સમજતા હોવાથી પિતાની સર્વ શકિત ખરચી, તેને સામાન્ય બુદ્ધિગ્રાહ્ય બનાવો, એ તેમનું લક્ષ્ય છે. તેમના ગદ્યમાં આગળ પડતો ત્રીજો ગુણ વાદશકિતનો છે. સ્વમતનું સમર્થન કે પરમતનું ખંડન કરવામાં તેમની શકિત અલૌકિક છે. એક વકીલને છાજતી દલીલો અને ઉપદેશકને છાજતાં દષ્ટાંતો આપી તેઓ સામાના હૃદયમાં પોતાનું લખાણ ઠસાવી દે છે. તેમને ન્યાય અને તર્કને અભ્યાસ ઊંડો હતો. આથી તેમના વિચારોમાં સંગીનતા, દલીલેમાં સચોટતા, અને દાખલાઓમાં પ્રસંગાવધાન દષ્ટિએ પડે છે. જૈન અને ખ્રિસ્તી ધર્મને મુકાબલો તથા લાલા લજપતરાય ને જૈન ધમ, આ બે પુસ્તકોમાં તેમની આ શકિતને સંચય પ્રધાનપણે થએલે છે. અલબત્ત તેમનું અન્ય લખાણ પણ તેમની આ શકિતને પુષ્ટિકર્તા જ છે. For Private And Personal Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ તેમનો ચતુર્થ ગુણ સર્જકશક્તિનો છે. તેમના લખાણમાં સ્થળે સ્થળે નવીનતા નજરે પડે છે. ખંડનાત્મક કરતાં વર્ણનાત્મક દૃષ્ટિ તરફ તમણે વિશેષ ચિત્ત પરોવ્યું છે. કવચિત ખંડનાત્મક પ્રવચન કરવું પડયું હશે, પણ ત્યાં રચનાત્મક અને સક્રિય ઉપાયો રજુ કરતાં તેઓ નથી ચૂકયા. બાકી માત્ર ધાર્મિક ઉપદેશ આપવામાં જ તેઓ કૃતકૃત્યતા નથી સમજ્યા. વ્યવહારકુશળતા કેળવવા પણ તેમણે પુષ્કળ બોધ કર્યો છે. તેમના લખાણનો માટે ગુણ તેમની અસર કરવાની શક્તિમાં રહેલો છે. સત્ય અને સ્પષ્ટ વચનો, અને તેની પાછળ રહેલે સહુદય સ્વાનુભવ તેમના ગદ્યને અસરકારક બનાવી ગયો છે. ઉચ્ચારણ જેવું આચરણ હોવાથી તેઓ ધારી અસર ઉપજાવવામાં સફળ નીવડયા છે. તેમના આ અને બીજા અનેક ગુણ સાથે કેટલાક દેશો પણ જડી આવશે. તેનું ચગ્ય નિદર્શન કર્યા સિવાય અવકન સંપૂર્ણ નજ ગણાય. તેમણે લખાણને રસિક બનાવવા પૂરતો પ્રયત્ન સેવ્યો હોવા છતાં તત્ત્વજ્ઞાનના વિષયને લીધે, ક્યાંક શુષ્કતાની ઝાંખી થાય છે. તત્ત્વની વાતથી દૂર જતાં, તેમનામાં માધુર્ય અને પ્રાસાદિકતા આવે છે. વળી શ્રીમદે ભાષા કરતાં વિચારો પર વધારે ધ્યાન આપ્યું હોય તેમ લાગે છે. વાયરચના સુબદ્ધ અને સરળ ચાલી જાય છે, તો કયાંક શિથિલ લાગે છે. ભાષા શુદ્ધ છે. હાસ્યરસ તેમનાથી દૂર રહ્યો છે. વળી પદ્ય કરતાં ગદ્યમાં કયાંક કયાંક સાંપ્રદાયિકતાના ચમકારા ચમકે છે. શ્રીમની પ્રસ્તાવનાઓ ઘણી લાંબી હોય છે, આધુનિક નાટકકારો જેમ સંવાદ કરતાં સમજુતીમાં વધુ સ્થાન રોકે છે, તેમ શ્રીમની પ્રસ્તાવના કે નિવેદન લાંબા લાગે છે. દાખલા તરીકે “આનંદઘન પદ સંગ્રહ ભાવાર્થ”નું નિવેદન ૧૪૪ પૃષ્ઠ રેકે છે, જ્યારે તે ગ્રંથ આઠસેથી વધારે પાનાનો છે. “કમગની પ્રસ્તાવનાએ ૪૫ પૃષ્ટ રોક્યાં છે, જ્યારે તે એક હજાર ઉપર પૃષ્ઠનો છે. ‘ભજનપદ સંગ્રહ ભા. ૮”નું નિવેદન ૧૪૪ પૃષ્ઠ રેકે છે, જ્યારે તે ગ્રંથ સાડાઆઠસો પૃષ્ઠને છે. શ્રીમદ્ એકંદરે મહાભારત (Voluminous) લેખક છે. તેમને આ ગુણ યા દોષ તેમની પ્રસ્તાવનામાં પણ ગુપ્ત નથી રહેતું. તેમના ગદ્યની આ ત્રુટિઓ બાદ કરતાં એકંદર રીતે તેમનું લખાણ ઊંચી કોટિનું કહી શકાય. ભાષાશુદ્ધિ, અર્થગૌરવ વગેરેથી તેમનું લખાણ શુંગારાયું છે. તેમના પ્રૌઢ લખાણના ટૂંકા નમૂના આપી વિવેચન પૂર્ણ કરીશું. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, એ બેનું સંરક્ષણ કરનાર અને એ બેને ખીલવીને વિશ્વનું પોષણ કરનાર વૈશ્ય વર્ગ જેટલા પ્રમાણમાં ઉન્નતિ પર હોય છે તેટલા પ્રમાણમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને શુદ્ર વર્ણ પણ ઉન્નતિપર હોય છે. દેશ અને પરદેશની સાથે કર્યાવિક્રય કરીને દેશને ધન અને હુનર કળા વડે આબાદ બનાવીને, ધર્મની બાહ્ય સ્થિતિના ધર્મ વૃદ્ધિ. કારક વ્યાપારને વૈશ્ય વગ ખીલવી શકે છે, જે દેશમાં અને જે ધર્મમાં વૈશ્ય વગની પડતી For Private And Personal Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ હાય છે તે દેશની અને તે ધર્માંની પડતી થાય છે. વૈશ્ય વગનું સ'રક્ષણ ક્ષત્રિય વગ કરી શકે છે, અને વૈશ્ય વગને જ્ઞાનવડે ઉચ્ચ કરનાર બ્રાહ્મણ છે, અને તેમની સેવા કરનાર શૂદ્ર અર્થાત્ સેવકવગ છે.’ ( સ. ૧૯૬૭. સ્વહસ્ત-લિખિત નોંધ, પૃ. ૧૦૮ ) “આ વિશ્વ એ કુદરતને આગ છે. તેમાં સવ જીવેાને એકસરખી રીતે જીવવાને હકક છે. કેઇના પણ જીવવાના હકકને લૂંટી લેવા એ મનુષ્યની શુભ વૃત્તિનું લક્ષણ નથી. સ જીવા સત્તાએ પરમાત્માએ છે. પ્રથમ જે સર્વ વિશ્વજીવાને શુભભાવની અપેક્ષાએ પૂજક અને છે તે સર્વ જીવાનુ' શુભ કર્મો વડે શુભ કરવા સમર્થ બને છે. આ વિશ્વવતી જીવા પ્રતિ તિરસ્કાર વા નીચ દષ્ટિથી જોવું એ પેાતાના આત્મા પ્રતિ તિરસ્કાર વા નીચ દૃષ્ટિથી દેખવા બરાબર છેઃ અને એમ કચેાગીઓએ સર્વ જીવેા પ્રતિ શુભ ભાત્રથી દેખવુ. વિશ્વવતી મનુષ્યેા ગમે તે ધર્મના હાય, ગમે તે દેશના હેાય, તેઓના આત્માઓમાં અને મારા આત્મામાં સત્તાથી ભેદ નથી. તેઓ તે હું છું, અને હું તે તે છે. સર્વ જીવાની સાથે મારે આત્મિક સ' ધ છે.' (‘ કમ યાગ’, પૃ. ૪૪૨ ) “જે ભય પામે છે, એ વિશ્વના પગ તળે કચરાય છે. જે ભય પામીને કચેાગથી ભ્રષ્ટ થાય છે, તે અજ્ઞાત કુપમાં ઉતરે છે. ભય પામનારને જીવવાના અધિકાર નથી. કેાનાથી ભય પામવાના છે ? શું ઈશ્વરથી ભય પામવેા જોઇએ ? ઇશ્વર કદી ભય કરનાર નથી, તે કાઇને દુઃખ આપનાર નથી. માટે ઇશ્વરથી ભય ન પામવા જોઇએ. ઇશ્વર પરમાત્મા, અન’ત, આનંદરૂપ છે. તેનાથી કાઇને ભય થયેા નથી અને થનાર નથી. યમથી ભય પામવેા જોઇએ ? તે કદાપિ આત્માના નાશ કરી શકે તેમ નથી. ના, (‘ કમયાગ,’ પૃ. ૪૯૯ ) આ ફકરામાં ભાષાસૌષ્ઠવ, ફ્રુટ, ઉન્નત અને પ્રૌઢ વિચારા, માધુર્યાં, એજસ, અને સ્વાભાવિક સરળતા દૃષ્ટિગમ્ય થયા સિવાય નથી રહેતાં. ટૂંકા ટૂંકા વાકયા અને સમાવવાની શૈલી હૃદયંગમ છે. શ્રીમદ્ની ભવ્ય શક્તિનું અત્રે આછું દર્શન થાય છે, એકાદ વધુ નમૂના જોઇએ.— “પેાતાની સ્વતંત્રતા પેાતાને હાથે પ્રાપ્ત થઇ શકે છે. પશુબળથી ઉન્નત બનેલ ફાઇ દેશ વસ્તુતઃ સ્વરાજ્ય, સ્વતંત્રતાને ભેગી નથી. પશુબળના પ્રયાગથી અન્ય દેશેાની પ્રજાઓને ગુલામ બનાવવી અને તેઓની સત્ય સ્વાતંત્રતાના ઘાતક બનવું, એ ઇશ્વ રને માનનારને ઘેાર કલરુપ છે..............' પશુઓને અને પોંખીઓને ગુલામી પ્યારી લાગતી નથી તે મનુષ્યને ગુલામ બનાવવા, અને તેનું સ્વરાજ્ય પડાવી લેવુ, એ મનુષ્યનું કય નથી. પશુ અને ૫'ખી પેાતાની સ્વતંત્રતા અર્થે જીવે છે, તે। જેએ મનુષ્ય શરીર ધારણ કરીને પશુના કરતાં પણ ર્વિશેષ પરતંત્ર ગુલામ બને છે તેએના જીવવાથી પણ શું અને મરવાથી પણ શું ? તથા તેવા પરતંત્ર ગુલામ મનુષ્યના સ્વામી, પ્રભુ, શેડ મનીને જીવવાથી For Private And Personal Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શું અને મરવાથી શું? મનુષ્યમાત્રને સ્વજનની અને સ્વજન્મભૂમિ બન્ને સ્વર્ગથકી પણ પ્યારી હોય છે. “ જ્ઞાન ઝરમણૂમિગ્ન દવા કરીશ.” “જન્મભૂમિનો દ્રોહ ન કરવો જોઈએ. ઇદ્રની પદવી મળે તો પણ જન્મભૂમિને દ્રોહ ન કરવો જોઈએ. કેઈ મસ્તકને ઉડાવી નાખે તે પણ, સ્વદેશ-જન્મભૂમિને જ્યારે દ્રોહ કરશે નહિ અને પરદેશીઓનો દ્વેષ કરશે નહિ ત્યારે તેઓ સર્વ શક્તિઓને એકઠી કરી તેનો સદુપયોગ કરી આર્યદેશની પ્રખ્યાતિને વિશ્વવ્યાપક કરી શકશે.” (પૃ. ૨૪) હે આર્ય ભારત ! અન્ય પર વિશ્વાસ રાખી રહે નહિ. અન્ય દેશોનો પિતાના પર અન્યાય-જુલમ થાય, તેનો વિચાર કર. હજારો ગાઉથી અન્યદેશીઓ આવીને કઈ દેશનું રાજ્ય કરે એ કંઈ પરમાર્થ માટે હોઈ શકે નહિ....સર્વ દેશીય મનુષ્યો સ્વસ્વદેશહિતાર્થે સ્વસ્વરાજ્ય-સ્વાતંત્ર્ય ઈચ્છે તે ન્યાય છે. તેમાં તે કંઈ અન્ય દેશીય પ્રજાનો દ્રોહ-દ્વેષ કરતા નથી. ઈ ડૅડ પર માનો કે અન્ય પ્રજા આક્રમણ કરે અને ઈગ્લેંડને પરતંત્ર બનાવી તેનું સર્વ કંઈ ચૂસી લે, તે વખતે ઈગ્લેંડના લાકે ભૂખે મરે, દુ:ખી થાય તેથી ઈગ્લેંડના લોકો, સ્વદેશ-સ્વરાજ્ય સંપાદન કરવા માટે અન્ય રાજ્યની સાથે અસહકાર કરે, બંધનથી મુક્ત થવા અનેક ઉપાયો કરે, તેથી કંઈ ઇલેંડની પ્રજા રાજદ્રોહી ઠરે નહિ, અમેરિકાએ સ્વરાજ પ્રાપ્ત કરવા સ્વબળથી પોતાનું રક્ષણ કર્યું તેમાં કંઈ રાજદ્રોહ કહેવાય નહિ, તેમ ભારતના સ્વરાજ્ય માટે હિંદીઓ ન્યાયપૂર્વક સ્વરાજ્ય હિલચાલ કરે તેમાં રાજદ્રોહ નથી પરંતુ સ્વદેશભક્તિ કહેવાય. બ્રિટિશોએ હિંદ પર રાજ્ય કરવું હોય તે ઇંગ્લેંડના લોકોના સરખા હિંદીઓને સમાનતાના હકક આપવા જોઈએ. ડાબી અને જમણી આંખની પેઠે, બન્ને દેશ પર એકસરખી કાયદાની પદ્ધતિવ્યવસ્થા હોય તોજ તેઓ હિંદને પ્રેમથી પિતાના બંધુ તરીકે ઐક્યની ગ્રંથિએ જોડી શકશે. હિંદીઓએ પ્રથમ સંપ અને વયવસ્થિત બળથી એક્ય સાધવું જોઈએ.” (પૃ. ૩૦ ) ભાષાની મનહરતા, તીખાશ અને ઉશ્કેરી મૂકવાની શકિત છતાં દલીલને પ્રવાહ અને માતૃભૂમિનો અજબ પ્રેમ જોતાં જાણે કઈ પુખ્ત વિચારવાન રાજનૈતિક પુરુષ બેલતા હોય તેવું લાગે છે. ઘડીભર કેઈને પ્રશ્ન થાય કે “ આ તે યોગીના શબ્દ કે રાજયોગીના ? કે પછી ગેધર કૃષ્ણ હતાશ થઈ બેઠેલા ભારતરૂપી અજુનને કુરૂક્ષેત્રના રણાંગણે આમ ઉપદેશે છે ? | हतो वा प्रात्यसि स्वर्ग, जित्वा वा मोक्ष्यसे महोम । तस्मादुत्तिष्ठ कौंतेय, युद्धाय कृतनिश्चयः ॥ ભાવાર્થ –મૃત્યુથી તને સ્વર્ગ પ્રાપ્તિ થશે, અને જીતવાથી તું પૃથ્વીનો ભક્તા થઈશ, માટે હે કૌતેય ! યુધન નિશ્ચય કરીને ઊભે થા. (ભગવદ્ગીતા.) For Private And Personal Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ રચિત ગ્રંથની ક્રમવાર સાહિત્ય સમાચના અધ્યાત્મ યોગ તત્વચિન્તન ધર્મ સબોધ ભજન સમાજસેવા રાષ્ટ્રપ્રેમ અને માનવો ધાર ઉપર ચારિત્રનાયકે વિપુલ સાહિત્યસર્જન કર્યું છે-શ્રી. અ. સા. પ્ર. મંડળે પ્રકટ કરેલા-(તેમના સ્વર્ગગમન બાદ પણ) ૧૧૩ ગ્રંથની સમિક્ષા કરતાં સર્જનન કાળકેમ ન સાચવીએ તો ચાલશે. લખાયાનો અને મુદ્રણ થયાને કાળ કવચિત્ અંતર પાડે છે છતાં આપણે તો બધાં જ પુસ્તકોનું સંક્ષિપ્ત સમીક્ષાકરણ કરીશું. આમાં શ્રીમદ્ના સ્વતંત્ર ગુજરાતી અને સંસ્કૃત ગ્રંથ છે. ઉપરાંત અન્ય રચયિતા મહાપંડિતોના સર્વમાન્ય ગ્રંથ ઉપર ટીકાઓ તેમજ અપ્રગટ ગ્રંથોનું પ્રકટીકરણ, જે તેમણે કરેલ છે કે કરાવેલ છે, તે પણ તેમાં સમાઈ જશે. શ્રીમદ્દના સમગ્ર સાહિત્યસર્જનને આઠ વિભાગોમાં જે વહેંચવામાં આવે તો તે આ પ્રમાણે વહેંચી શકાય. ૧ તત્ત્વજ્ઞાન તથા અધ્યાત્મજ્ઞાન-૨ ઈતિહાસ. ૩ વિવેચન-ભાષાતર. ૪ જીવનચરિત્ર. પ પત્રો નેધો. ૬ ધર્મ નીતિ–બોધ, ૭ કાવ્યો ભજનો-ખંડકાવ્ય. ૮ સંસ્કૃત ગ્રંથો, આમ લગભગ ૧૧૫ ગ્રંથો જુદી જુદી-સંસ્કૃત–માગધી-ગુજરાતી-હિન્દી ભાષાઓમાં જુદા જુદા વિષય પર લગભગ ડેમી આઠ પેજ ૨૦૦૦૦-પૃષ્ટનું સરળ છતાં નક્કર ભાવવાહી છતાં ચાનક આપનાર સાહિત્ય શ્રીમદે જૈન અને જનેતર સમાજને સંપ્યું છે. તેમાંના કેટલાક ગ્રંથની છ-છ ચાર ચાર અને બબે ત્રણ ત્રણ આવૃત્તિઓ થઈ છે. તે ગ્રંથોના પ્રકાશન માટે કદી કોઈની પાસે નાણાં માગવાં પડયાં નથી અને નાણું તો આવે જ જતું-અને મંડળ તે ગ્રંથ પ્રસિદ્ધ કરે જ જતું. આ સર્વ ગ્રંથોની યથામતિ સમિક્ષા આ સાથેનાં પૃષ્ઠોમાં કરી છે, જેથી વાંચકોને ચારિત્રનાયકના ગ્રંથાલેખનના સામર્થ્યનું ભાન થશે. શ્રીમનું સાહિત્યસર્જન વર્ગીકરણ ૧ તત્વજ્ઞાન અધ્યાત્મજ્ઞાન. ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. ૨ સમાધિશતક. ૩ અનુભવપંચવિશતી. ૪ આત્મપ્રદી૫ ગ્રંથ. ૫ પરમાત્મદર્શન. ૬ પરમાત્માતિ. ૭ તત્વજ્ઞાન For Private And Personal Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ દીપિકા. ૮–૯ વચનામૃત લઘુ તથા બૃહતુ. ૧૦ યાગદીપક, ૧૧ અધ્યાત્મશાંતિ. ૧૨. ષદ્ભવ્યવિચાર. ૧૩ કમ યાગ. ૧૪ આત્મતત્વદન. ૧૫ આગમસારોદ્વાર. ૧૬ અધ્યાત્મગીતા. ૧૭ સત્યસ્વરૂપ. ૧૮ ધ્યાનવિચાર. ૧૯ આત્મશક્તિપ્રકાશ. ૨૦ આત્મદર્શન. ૨૧ આત્મશિક્ષ ભાવના પ્રકાશ, ૨૨ આત્મપ્રકાશ ૨૩ તત્વવિચાર. ૨૪ પ્રેમગીતા. ૨૫ અધ્યાત્મસાર. ૨ ઇતિહાસ ૧ અતિહાસિક રાસમાળા-૨ જૈન ધર્મની પ્રાચીન અર્વાચીન સ્થિતિ-૩ વિજાપુર વૃત્તાંત લઘુ-૪ વિજાપુર વૃત્તાંત બૃšત્. પગચ્છમત પ્રબંધ. ↑ સંઘપ્રગતિ ૭-૮-૯ જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા-૧–૨. ૩ વિવેચન ભાષાંતર. ૧ શ્રી આનંદઘનપઢ ભાવાર્થ સગ્રહ ૨ ધ્યાનવિચાર ૩ ઈષાવાગ્યેાપનિષદ્ ૪ સમાધિશતક, ૫ અનુભવ પંચશત. ૪ જીવનચરિત્રો ૧ શ્રી સુખસાગર ગુણગીતા-૨ શ્રી રવિસાગર જીવનચરિત્ર, ૩-૪ શ્રીમદ્ દેવચંદ્રજી ભા-૧-ર. ૫ શ્રી દેવવિલાસ. ૬ શ્રી કુપારપાળ ચિત્ર-છ શ્રી યશેાવિજયજી જીવન, પત્રા નોંધેા. ૧-૨ ધાર્મિક ગદ્ય સંગ્રહ તથા પત્ર સર્દુપદેશ. ભાગ ૧. ૩-૪ પત્ર સદ્ગુપદેશ ભા. ૨-૩. ૬ ધનીતિ આધ—૧ શ્રી ગુરૂએધ. ૨ તિ યાત્રાનું વિમાન. ૩–૪ શ્રાવક ધમાઁસ્વરૂપ ભા–૧-૨. ૫ જૈનોપનિષદ્-૬ શિષ્યાપનિષદ્ છ ગુણાનુરાગ કુલક. ૮ કન્યાવિક્રય નિષેધ. ૯ ચિન્તામણિ–૧૦ વમાન સુધારા-૧૧ જૈન ખ્રીસ્તી ધર્માંના મુકાબલેા. ૧૨ લાલાલજપતરાય અને જૈન ધર્માં-૧૩-૧૪ વચનામૃત લઘુ-બૃહત્ ૧૫ પ્રતિજ્ઞાપાલન−૧૬ મીત્રમૈત્રી-૧૭ શ્રી શાકવિનાશક ગ્રંથ-૧૮ સાંવત્સરીક ક્ષમાપના ૧૯ જૈન ધાર્મિ ક શંકા સમાધાન—૨૦ જૈન સૂત્રમાં મૂર્તિ પૂજા–૨૧-મુદ્રિત શ્વે. જૈન ગ્રંથગાઇડ-૨૨ સ્મારક ગ્રંથ. ૯ કાવ્ય વિભાગ-૧ થી ૧૧ ભજન સંગ્રડ ભા. ૧ થી ૧૧–૧૨. અધ્યાત્મ ભજન સ’ગ્રહ. ૧૩-૧૪ ગડુલી સંગ્રહ ભા. ૧-ર. ૧૫ શ્રી ગુરૂગીત ગડુલી સંગ્રહ. ૧૬ ભારત સહકાર શિક્ષણ કાવ્ય. ૧૭ દેવવદન સ્તુતિ સ્તવન સંગ્રહ. ૧૮ શ્રી કક્કાવલી સુમેષ ગ્રંથ. ૧૯ સાભ્રમતી ગુણ શિક્ષણ કાવ્ય. ૨૦ સ્નાત્રપૂજા—૨૧–૨૨ પૂજાસગ્રહ ભા. ૧-૨, ૨૩ અતિ હાસિક રાસમાળા. ર૪ સ્તવનસ’ગ્રહ, ૮ સ’સ્કૃત ગ્રંથા-૧ શુદ્ધોપયેાગ–ર દયાગ્રંથ-૩ શ્રેણિક સુત્રેાધ. ૪ શ્રી કૃષ્ણ ગીતા-૫ સ ધકવ્ય, ૬ પ્રજાસમાજ કન્ય-૭ શેાવિનાશક ગ્રંથ. ૮ ચેટક પ્રોધ. ૯ સુદર્શન સુબેાધ. ૧૦ અધ્યાત્મ ગીતા. ૧૧ આત્મસમાધિશતક, ૧૨ જીવક પ્રમાધ. ૧૩ આત્મ સ્વરૂપ. ૧૪ કચેાગ. ૧૫ પ્રેમગીતા. ૧૬ જૈન ગીતા. ૧૭ આત્મદર્શન ગીતા. ૧૮ શિષ્યાપનિષદ્. ૧૯ જેનાપનિષદ્, ૨૦ ચેગપ્રદીપ ગ્રંથ. ૨૧ આત્માનું શાસન. ૨૨ સામ્યશતક. For Private And Personal Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્દનાં તત્વજ્ઞાન તથા અધ્યાત્મજ્ઞાનનાં પુસ્તકોની સમીક્ષા પ્રથમ લઈશું. આ વિભાગમાં આવે તેવાં પુસ્તકો બીજા વિભાગમાં જવાથી માત્ર ૨૫) ગ્રંથે જ આમાં લીધા છે. ૧. અધ્યામ વ્યાખ્યાનમાળા-ગ્રંથાંક નંબર ૧. પૃ. ૨૦૦ રચના સં. ૧૯૬૪ ના શ્રાવણ સુદ ૫, ભાષા ગુજરાતી. પ્રથમ શ્રી આ પાસક વેગ મંડળ નામનું એક મુમgએનું મંડળ સ્થપાયેલું. શ્રી ગુરૂદેવની પ્રેરણાથી શ્રી માણસા મુકામે એક આધ્યાત્મજ્ઞાનીનું ત્રણ દિવસ માટે સંમેલન બોલાવવામાં આવેલું, શેઠ વીરચંદભાઈ કૃષ્ણાજી તથા શ્રી માણસા સંઘે ત્રણ દિવસ આગંતુકેની ભકિત કરી, અને ત્રણ દિવસ વેગ અધ્યાત્મજ્ઞાન પર શ્રી ગુરૂદેવનાં તથા આવેલા વિદ્વાનોનાં વ્યાખ્યાનો થયાં હતાં ને આ જ સમયે શ્રી આધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળની સ્થાપના કરવામાં આવી હતી. આ ત્રણ દિવસનાં અલગ અલગ વ્યાખ્યાનોનો સંગ્રહ છપાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, સ્થપાયેલ નૂતન મંડળે આ ગ્રંથ શ્રી બુદ્ધિસાગર સુરી ગ્રંથમાળાના પ્રથમ મણકા તરીકે પ્રસિદ્ધ કર્યો છે. - ૨. શ્રી સમાધિશતક-ગ્રંથાંક નં. ૪, પૃષ્ટ ૩૨૫. રચના સં. ૧૯૬૨ વૈશાખ શુદ ૩, ભાષા સંસ્કૃત–ટીકા ગુજરાતીમાં છે. આવૃત્તિ બીજી. આ ગ્રંથ મૂળ સંરકૃતમાં ન્યાય વિશારદ ન્યાયાચાર્ય અનેક મહાગ્રંથ રચયિતા મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે લખેલો છે. તેના પર શ્રી બુદિધસાગરજી મહારાજે અર્થ-ભાવાર્થ અને વિવેચન વિસ્તારથી અનેક દૃષ્ટાંત ઉપન-કાવ્યથી કર્યું છે. શ્રી ઉપાધ્યાયજીના સુધારા વધારાવાળા તેમના સમર્થ વ્યકિતત્વને દર્શાવનાર-સ્વતંત્ર શિલીથી લખાયેલા આ સમાધિશતકનું મુળ એક દિગંબર સંપ્રદાયનો માનનીય સમાધિશતક નામનો સંસ્કૃત ગ્રંથ છે. જેના કત અને ટીકાકાર અનુક્રમે શ્રી પ્રત્યેન્દુ અને પ્રભાચંદ્ર નામના સમર્થ દિગંબર આધ્યાત્મિક વિચારકો છે આ સમાધિશતક કે જેને શ્રી ઉપાધ્યાયજી “ સમાધિ તંત્ર વિચાર” તરીકે ઉદ્ધાર કરતાં દેધિક શતક” નામ આપે છે તેમાં એ સંસ્કૃત મુળ ગ્રંથ ઉમેર્યો છે, અને તેના પર યથાયોગ્ય અર્થ ભાવાર્યાદિક પણ લખ્યા છે. આમ આ સમાધિશતક-ગ્રંથના વિધાનમાં આધ્યાત્મિક ગ્રંથકાર ત્રિપુટીને સુંદર રોગ થયો હોઈ તે એક સુંદર ગ્રંથ સર્જાઈ ગયો છે. આજના જડવાદ તરફ ઘસડાઈ રહેલા ત્રિવિધ તાપ તપ્ત વિશ્વ-વાસી આત્માને આત્મા અને તેની શાંતિ સમાધિ પ્રાપ્ત કરવાનું પરમ સાધન આ ગ્રંથ બની રહે છે. અધ્યાત્મજ્ઞાન વિના ચેતનને સ્ત્ર અને પર, જડ અને ચેતનના ભેદ સમજાતા નથી અને અજ્ઞાનવશ આત્મા પોતાને રાંક દુઃખી માની રીબાયા કરે છે. દુર્ગતિ જાય છે આ માટે આત્માની ઓળખ આપી ચેતનવાદ સમજાવી. આત્મોન્નતિને માગે લઈ જવા આ ગ્રંથ એક મશાલચીની ગરજ સારે છે. શ્રીમદ્ ચવિજયજી જેવા સમર્થ જ્ઞાની તથા શ્રીમદ બુધિસાગર સુરીજી જેવા પંડિત ટીકાકાર ભાવાર્થ આલેખક ! આમ ઉભયના અદ્ભુત યેગમાંથી પ્રકટેલે આ ગ્રંથ અમેઘ છે. ૩. શ્રી અનુભવ પંચવિંશતિ ગ્રંથ- ગ્રંથાંક નંબર ૫. પૃષ્ટ ૨૫૦. સં. ૧૯૫૯ ઉતરાયણ- ભાષા સંસ્કૃત તથા ટીકા ગુજરાતીમાં. આ ગ્રંથનું પ્રાકય અજબ જેવું છે. For Private And Personal Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂશ્રી સં. ૧૯૫૮માં પાદરા વડોદરાથી કાવિઠા ગયા હતા. ત્યાંથી વિહાર કર્યો ત્યારે એક ઉપકરણ–દંડાસણ-કાવિઠા ભૂલી ગયેલા. ગામ બહાર આવતાં ને ન મળવાથી માણસને તે લેવા કાવિઠા ગામમાં મોકલ્યો. તે આવે તે દરમીયાન ગુરૂશ્રીએ ત્યાં સુધીમાં તે ૨૫ શ્લોકો રચી કાઢયા. આ ગ્રંથમાં પારંભમાં ગુરૂસ્વરૂપ દર્શાવ્યું છે. બાદ આત્મસ્વરૂપની વ્યાખ્યા આપતાં જીવ–આત્મા–પરમાત્માની ભૂમિકાઓ ને તેની પ્રાપ્તિના ઉપાયો દર્શાવ્યા છે. બાદ કમ અને આત્માનો સંવાદ ખૂબ સુંદર રીતે આપે છે. તે પછી આઠ પક્ષથી સિધસ્વરૂપ બતાવવામાં આવ્યું છે. ચાર નિક્ષેપના સ્વરૂપ દશનથી મુતિ પૂજાની માન્યતા યુકિતપુરઃસર સિદધ કરી છે તે પછી શુધ ચેતના અને આત્માનો સંવાદ આપતાં ગમે તે મુમુક્ષુ પણ આમાં જાગૃતિ -અંતર આત્મ સ્વરૂપની વિચારણા કરી આ માનતિ સાધી શકે. બાદ જ્ઞાનપૂર્વક ધ્યાન કરવાની સરળ શૈલી બતાવી છે. જ્ઞાન અને જ્ઞાનીની મહત્તા સમજાય તો મનુષ્ય અજ્ઞાન પંથથી જ્ઞાનના પ્રકાશે સાચો માર્ગ પામે છે અને કેવળ જડ લક્ષમી સ્ત્રી પુત્રાદિકના મેહમાં આત્મસ્વરૂપ જોઈ જાણી સમજી અનુભવી શકતો નથી તેને પિતાનું સાચું ભાન થાય છે, અને અંતરાત્મામાં ડેકી કરી આત્મોન્નતિ સાધવા ઉદ્યમવંત થઈ શકે છે. મૂળ સંસ્કૃત શ્લોક પર ગુજરાતી ભાષામાં ટીકા દૃષ્ટાંત વિ. થી આ ગ્રંથ વધુ સુંદર માર્ગદર્શક બની રહે છે. (૪) શ્રી આત્મપ્રદીપ ગ્રંથ ગ્રંથાંક નંબર ૬, પૃ. ૩૦૦. રચના સં. ૧૯૬૪ ના ફાગણ સુદ ૨ ભાષા મુળ સંસ્કૃત ટીકા ગુજરાતી. આ ગ્રંથ ગુરૂશ્રીએ ૧૯૬૧ સાલનું ચોમાસું સ્વ જન્મભુમિ વીજાપુરમાં કરેલું. જેઠ વદીમાં વિજાપુર આવ્યા ત્યારે અધ્યાત્મજ્ઞાનની કુરણ પ્રકટતાં એક દિવસમાં એ લોકો મુળ ગ્રંથ બનાવેલો. બાદ માણસામાં માસક૯પ કર્યો ત્યારે આ ગ્રંથના મળ શ્લોકો પર સંસ્કૃતમાં વિસ્તૃત ટીકા લખવામાં આવેલી અને સં. ૧૯૬પ ના ચિત્ર વૈશાખ જેઠ માસમાં જાણીતા વિદ્વાન મણીલાલ નથુભાઈ દોસી બી. એ. એમણે ગુજરાતીમાં વિવેચન લખ્યું છે. આ પ્રમાણે આત્મપ્રદીપ મૂળ-સ્વપજ્ઞ ટીકા અને વિવેચન એ ત્રણનો સમન્વય આમાં થયો છે. આ ગ્રંથમાં આત્મજ્ઞાન પ્રાપ્તિના પરમ શુભ હેતુઓ વિસ્તારથી રસપ્રદ રીતે અનેક દૃષ્ટાંતો, શ્લોકો, આધારો સહિત બતાવ્યા છે. આત્મજ્ઞાનના અધિકારી શિષ્યનાં લક્ષણ બતાવ્યાં છે. આત્મજ્ઞાનમાં ૨મણતા કરવાથી પરમાન દ પ્રાપ્તિ થાય છે તે સ્પષ્ટ કર્યું છે. - સાધ્ય આત્મતત્ત્વ છે. સાધન આ ગ્રંથ છે, આ ગ્રંથમાં વર્ણનની મુખ્યતા અધ્યાત્મ જ્ઞાનની છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મા પરમાત્માસ્વરૂપ બને છે. HiÉ તત્વમસિ વિ. આત્મજ્ઞાન પ્રેરક વાકોની ખુમારીનો રસ આત્મપ્રદીપ ગ્રંથના મનનથી સમજાય છે. સર્વ ગ્રંથમાં અધ્યાત્મ ગ્રંથ શ્રેષ્ઠ પદવી ભગવે છે. અધ્યાત્મ જ્ઞાન-રસ–સ્વાનુભવ–કેઈ અદ્દભુત આનંદ આપે છે તે તેના સ્વાદ કરનાર જ સમજી શકે. લોહ જેમ સ્પર્ષ મણિયેગે સુવર્ણ પદ પામે તેમ અને For Private And Personal Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાન્ત અધ્યાત્મ ગ્રંથરૂપ સ્પર્શ મણિના ગે આત્મા પરમાત્મપણાને પામે છે. એ ઉદેશને સિદ્ધ કરવા આ ગ્રંથની રચના કરવામાં આવી છે. મૂળ લેક તેના ઉપર વિસ્તૃત સ્વપજ્ઞ ટીકા અને શ્રી દોસીનું વિવેચન, આમ આ ગ્રંથ ઉત્તમ રસ-આસ્વાદનનું પાત્ર બની રહ્યો છે, આ ગ્રંથમાં જ બીજે સ્વતંત્ર સંસ્કૃત ગ્રંથ શ્રી આત્મદર્શન ગીતા આપેલ છે. આ એક અદ્ભુત ગ્રંથ છે ને તે નિર્વાણગીરાના અભ્યાસી–અધ્યાત્મ-જ્ઞાન રસ રસીયા મુમુક્ષુઓને તો પરમ આહાર આપે છે. આ ગ્રંથથાં મુળ કે ૧૮૨ છે. આત્મદર્શન ગીતા ખરેખર એક મહાન ગીતા જ છે. તેની રચના સં. ૧૯૬૫ ના જેઠ સુદ ૩ ના રોજ અમદાવાદ નગરમાં કરવામાં આવી છે. આના ૨સભેગી વાંચક બ્રમર આ ગીતા વાંચતાં ડોલી ઉઠે એવા રસ તેમાં ભર્યા છે. માનવ આત્મા જાગૃતિ પામ્યા બાદ જે આત્મસાધનાથી ઉંચ ભૂમિકાઓ ચઢતો જાય તે આત્મસાધનનું સ્વરૂપ લેખક આમાં સવિસ્તર સુંદર રસીક રીતે આપતાં એ રસમાં આત્મ સમાધિ-દર્શન સુખસાગરમાં પિતે જ ડૂબતા જાય છે, અને તે સાધેલ આત્મસમાધિ દ્વારા મેળવેલ નિજાનંદની અદ્ભુત ખુમારીનું વિવેચન સંસ્કૃત કે દ્વારા વાંચકોને આપે છે. આ ગ્રંથ ઉપર ગુજરાતી ટીકા કે વિવેચન થયેલ નથી તે થવાની જરૂર છે. તે થશે ત્યારે વાંચકોને અદ્ભુત વાંચન મળશે. | (૫) શ્રી પરમાતમ દર્શન પ્રથાંક નંબર ૮ મો. પૃષ્ઠ. ૪૦૮ રચના સંવત ૧૯૬૦ અષાડ સુદ ૫ ભાષા ગુજરાતી. આ સુંદર ગ્રંથમાં અનેક વિષયો સાગરમાં સરિતા. ની જેમ સમાવ્યા છે. કુલ ગુજરાતી ગાથાઓ ૫૧૮ રસભરી શૈલીમાં વહી જાય છે. ગુરુની શક્તિ સિદ્ધ કરવા પ્રદેશ રાજા અને કેશી કુમારનો સંવાદ્ધ આપી આત્માની અસ્તિતા સિદ્ધ કરી છે. જ્ઞાન અને ક્રિયાને સંવાદ ઘડીક થંભાવી દે છે, યે અયોગ્ય શ્રોતાઓનાં લક્ષણ બતાવ્યાં છે, ષડ-દ્રવ્યનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. આમ ધમની મહત્તા બતાવતાં લેખક પિતે જ જાણે આત્મધર્મ માં ડૂબે છે, ને તે સાધવા નિષ્કપટપણું આદિ ગુણોની જરૂરી આત બતાવી છે. બાદ આત્માની શોધ કઈ વિરલા જ કરી શકે તે માટે બાદશાહ અને ફકીરની વાર્તા આપી છે. સાધુની આત્મધ્યાન આદિ કિયાએ સ્કુટ કરતાં ઘણું દષ્ટાંત આપી દીધાં છે. બાદ મુમુક્ષુએ દશ પ્રશ્નો સંબંધી વિચારવા જેવું છે તે દર્શાવ્યું છે આ દશ પ્રશ્ન પૃ. ૧૯૦ પર છે ને તે અતિ વિચારણીય છે સાતમાં પ્રશ્નમાં હું સંસારમાં જન્મમરણ પામું છું તેનું કારણ શું? તે માટે કર્મરાજાને ધર્મરાજાનું યુદ્ધ વર્ણવ્યું છે. આ દશ પ્રશ્નો જે કઈ સાવંત વિચારપૂર્વક વાંચે તે વર્ષો પયત વાંચનથી ન મળે તેટલું વાંચક મેળવી શકે. આત્મા કમનો ભેકતા કેવી રીતે બને છે તે પ્રશ્નના ઉત્તર માટે લેખકે ગહન-વિવેચન કરેલ છે. આ મસિદ્ધિ કરવાના ઉપાયે અભ્યાસનાં સહાયક બળા વિસ્તારથી આપ્યાં છે. આત્મા કમનો નાશ કરી અનંત સુખ પ્રાપ્ત કરી અમર થઈ શકે છે તે બતાવવામાં લેખકે ઉત્તમ શૈલી અને રસિક ભાષામાં હાથ ધોઈ નાંખ્યા છે. દષ્ટાંતો-ભજન-દુહા તથા વિષ૬ ટીકાઓની ઘનવૃષ્ટિ કરી આ આખા ગ્રંથને માનવપકારક બનાવવામાં લેખકે પરમ પુરૂષાર્થ દાખવ્યું છે. આગમોનું દોહન કરી પરમતત્વ–પરમાત્મ દર્શન કરવા જવલંત રાજમાર્ગ એટલે જ પરમાત્મ દશન. For Private And Personal Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨ | (૬) શ્રી પરમાત્મ જાતિ-ગ્રંથાંક નં. ૯ પૃષ્ઠ. ૪૭૦ રચના સં. ૧૯૮૪ના શ્રાવણ શદ ૧૫ ભાષા સંસ્કત માગધી ગુજરાતી. આ ગ્રંથની મળ કતિ શ્રીમદ શશોવિજયજી મહારાજે સંસ્કૃત ૨૫ શ્લેક રૂપે રચેલી છે. તે પર તે વિષયના પરમપ્રેમી શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરે સંસ્કૃત ટીકા અને ગુજરાતી ભાષામાં વિવેચન કરી અધ્યાત્મજ્ઞાન તેમજ ગજ્ઞાનની ઉત્તમતા અનેક દ્રષ્ટિએ અનેક આધારે લોકો દષ્ટાંતથી સિદ્ધ કરી બતાવી છે. “પરમજ્યોતિ -કેવલ્યજ્ઞાન”ની સિદ્ધિ કરવામાં શ્રીમદે પોતાના સ્વાનુભવ–મેગાધ્યાત્મજ્ઞાનને જાણે કસેટીએ ચઢાવતા હોય તેમ ખૂબ ચકાસણી કરી ખુબ ખીલી ઊઠયાં છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી યશેવિજયજી, શ્રીમદ્ દેવચંદ્રજી, શ્રીમદ્ આનંદઘનજી જેવા પરમ આધ્યાત્મિક-ચોગનિષ્ઠ-મસ્ત જ્ઞાનીઓ પર અજબ પ્રેમ અને પૂજ્યભાવ પદ્યપદે પ્રદશીત થાય છે. આ ગ્રંથના પ્રથમ ત્રણ ગ્લૅક ઉપર જ ૩૫૭ પૃષ્ઠ જેટલું વિવેચન કરી તેમાં શુદ્ધ દેવ-ગુરૂધર્મનું સત્યસ્વરૂપ શાસ્ત્રના અનેક પાઠ આપી દર્શાવ્યું છે. આત્માને કેમ લાગે છે અને તેને ક્ષય પણ થાય છે તે અનેક દાખલા દલીલથી સિદધ કરી બતાવ્યું છે. આજ ગ્રંથમાં ચેયપ્રદીપ, આત્માનુશાશન અને સામ્યશતક જેવા મહાન ઉપકારક ગ્રંથ શુધ્ધ કરી ગુર્જર ભાષામાં ભાવાર્થ સાથે દાખલ કર્યા છે. ઉપરાંત શ્રીમદ્ યશોવિજયજી વિરચીત પરમતિ ' ગ્રંથ પણ દાખલ કર્યો છે. આત્મા અને પરમાત્માના સ્વરૂપનું સત્ય-શુધ્ધજ્ઞાન પ્રત્યેક મનુષ્યને થાય તે તેઓ અનેક દુઃખમાંથી છૂટી જાય ને પરમ સુખની પ્રાપ્તિ થઈ શકે તે માટે સર્વના કલ્યાણ અર્થે શ્રીમદ્ યશોવિજયજી કૃત પરમાત્મ પંચવિંશતિકા ગ્રથ ઉપર સંસ્કૃત ટીકા તથા ગુર્જર ભાષામાં વિવેચન કરી તેનું નામ શ્રી પરમાત્મતિ રાખ્યું છે. આ ગ્રંથમાં મુખ્યતા અધ્યાત્મિક વિષય છે, અને અન્ય પ્રાચીન આધ્યામિક ગ્રંથને દાખલ કરી તે પર પણ વિવેચન લખ્યું છે. આ ગ્રંથમાં આત્મજ્ઞાન તરફ લક્ષ્ય રાખી નિશ્ચય પ્રસંગે નિશ્ચયની અને વ્યવહાર પ્રસંગે વ્યહવારની મુખ્યતા દર્શાવી છે. ત્યહવાર અને નિશ્ચય એ બંનેને સાથે રાખી ધર્મ તથા તત્વની ગવેષણા કરવી એ સ્પષ્ટ કરવામાં લેખકે ખૂબ કાળજીભરી રીતે કલમ ચલાવી વાંચકે પર મહાન્ ઉપકાર કર્યો છે, ગ્રંથના મુળ પચીસ લોકો પૈકી પ્રથમ શ્લેક આ પ્રમાણે છે. परमात्मा परंज्योति: परमेष्टि निरंजन: अज: सनातनः शंभुः स्वयंभूर्जयताज्जिनः १ શબ્દાર્થ –પરમાત્મા, પરં જાતિ, પરમેષ્ટિ, નિરંજન, અજ, સનાતન, શંભુ એવા જિન પ્રભુ જય કરે આ ગ્રંથમાં શ્રી “ચોગ પ્રદીપ” ગ્રંથ અંતર્ગત છે. અતિ દિવ્ય એવા આ ગ્રંથમાં For Private And Personal Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩ ૧૪૨ અતિ રસિક ચેાગ-આધ્યાત્મજ્ઞાન રસપરિપ્લવિત શ્ર્લેાકેા છે. છેલ્લાં કેટલાકને ભાવા તપાસીએ:— ૮ વષયીક સુખ ત્યાં સુધી પ્રિય લાગેછે જ્યાં લગી અનાહતલયથી ઉત્પન્ન થયેલું સુખ પ્રાપ્ત થયું નથી ’’ (Àાક ૧૨૩) ‘આત્માનુશાસન’ ગ્રંથના ૭૭ અદ્ભુત ક્ષેાકા છે તે પૈકી: જ્યાં જરા–મરણુ–ભય નથી પરાભવ-સ’કલેશનથી એવી મુકિત છે. તે ચેગક્રિયા વડે અને ધ્યાનથી પમાય છે. (શ્લાક ૭૪) ‘સામ્યશતક’ના ૧૦૬ ઉત્તમ ક્ષેાક છે. જેમાંના એક જીવેાઃ— ઘણા પારા જેવું ચંચળ મન સામ્ય ગુણરૂપ દિવ્યૌષધિના સ્થિર મહિમાથી અક્રિય થઇ કલ્યાણપણું ધારણ કરે છે. (શ્ર્લોક ૧૦૩) “અત્યંત કલેશાવેશને તજીને ચિત્ત વડે જે સિધ્ધરસ; ધ્યાન કર્યાં છતાં પણ ચેાગીન્દ્ર લક્ષણ ધરતા પુરૂષાના સત્કલ્યાણપણાને તત્કાળ વિસ્તારે છે. તે આ સામ્યભાવ રૂપ સિધ્ધરસ છે કે જે મેક્ષ લક્ષ્મવાળા અને અદ્ભુત વૈભવવાળા છે. તેને વિનાના આનંદને જીવાડવા માટે મે' કહી બતાવ્યેા. સમગ્ર ગથ એટલે બધા અદ્ભુત યાગ અધ્યાત્મ જ્ઞાન રસથી છલકે છે કે તે વાંચનાર જ તેને આસ્વાદી પરમાનંદ તથા મુકિત પામી શકે.’ (૭) તત્વજ્ઞાન દીપિકા ગ્રંથાંક ન. ૧૭ પૃ. ૧૪૦ આવૃતિ બીજી રચના સ. ૧૯૬૦ બીજી આવૃતિ સ', ૧૯૬૭માં પ્રકટ કરી છે, ભાષા ગુજરાતી. આ જડવાદ Materialism ના જમાનામાં દરેક ધમવાળાઓની માફક વિજ્ઞાનવશ જૈના પણ પેાતાને જૈનધમ–તેના સિદ્ધાંતા અને સમજાવનાર ગુરુ પ્રત્યે બેહદ બેકાળજી ધરાવતા થતા જાય છે. જૈન ધર્મના સિધ્ધાંતા જૈન ધર્મના ઇતિહાસ, જૈન ધર્મનું રહસ્ય અન્ય ધર્મો સાથે તેના મુકાબલેા કરી તેના સત્યાસત્યના નિણૅય કરવા કોઇને પુરસદ નથી. સુવર્ણ અને રૂપાની પરિક્ષા કરવાની કડાકુટમાં ન પડતાં એક જ માનવું એ જેટલું ભૂલ ભરેલુ છે, તેટલું જ ધર્મ સિદ્ધાંતા જાણવામાં કડાકુટ સમજી સત્ય જાણવાથી દુર રહેનારાએ પેાતાના જીવનને ગમે તેવી ડામાડાળ સ્થિતિમાં રાખે તે અતિ ખેદજનક છે. જૈન એટલે શુ? જીન એટલે કેણુ ? જુદાજુદા ધર્મોમાં મનાતા દેવ-ઇશ્વર-પરમાત્મા ભગવાન અને જિનદેવમાં શે। ફેર છે ? ઇશ્વર સૃષ્ટિકર્તા હોઇ શકે કે નહિ ? જૈન ધર્મોની For Private And Personal Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીનતાના પ્રમાણો ક્યાં છે? શા છે ? તથા બીજી ધર્મની કેટલીક જાણવા યોગ્ય માનતામાં અને જૈન ધર્મમાં શો ભેદ છે? જૈન તની શ્રેષ્ઠતા કંઈરીતે છે? તેનું આ ગ્રંથમાં શ્રીમદે બાલજીવોને પણ સમજ પડે એ રીતે સરળ ભાષામાં પ્રરૂપણ કરેલું પ્રતિત થાય છે. ખાસ કરીને તત્વજ્ઞાસુ, બાલ-છો, અને જેમને કોલેજના જ્ઞાનથી ધર્મ તરફ ધર્મગુરુઓ તરફ શાસ્ત્રો, સિધાંત તત્વજ્ઞાન તરફ “નફરત થઈ હોય છે. તેઓને આ ગ્રંથ એકવાર વાંચી જવા ખાસ ભલામણ છે. પાઠશાળાઓ, હાઈસ્કુલો તેમજ કન્યાશાળાઓમાં ખાસ આ ગ્રંથ ચલાવવા તેમના સંચાલકોને ભલામણ કરતાં અમને આંચકો લાગતો નથી. (૮) વચનામૃત-ગ્રંથાંક નં. ૨૨ પૃષ્ઠ. ૩૭૬ રચના સંવત ૧૯૬૮ ભાષા ગુજરાતી. વાચનામૃત મૂળ નાનકડું પુસ્તક સં. ૧૯૫૯માં પાદરાના ગુરુભકત વકીલ મોહનલાલ હીમચંદ એમને ઉપદેશ માટે લખાયેલું, અને તેમણે જ પ્રકટ કરેલું. બાદ ગુરુશ્રીએ ઘણા વિસ્તારથી તે ગ્રંથમાં અનેક વિષયો ઉમેરી પુનઃ તૈયાર કર્યું અને તે ૧૯૬૮માં મંડળના ૨૨ મા અંક તરીકે પ્રકટ થયું છે. આ ગ્રંથમાં લેખકે જુદા જુદા પ્રસંગે-જુદાજુદા સ્થાને લખેલા-પ્રકટ થયેલા લેખે-અમૃત વચને આ વચનામૃતમાં દાખલ કર્યા છે. નિવૃત્તિ સમયે આ ગ્રંથ વાંચતાં-જીવનને ઉપયોગી–આત્મોન્નતિ કરનાર અને જીજ્ઞાસા તૃપ્ત કરવા ઉપરાંત પોતાના ભાવિમાં ડોકીઉં કરાવી સ્વકર્તવ્ય માટે જાગૃત કરવા પ્રેરે તે સુંદર અને સુરસભર છે એમ વાચકને લાગ્યા સિવાય રહેશે નહિ. આ વચનામૃત ગ્રંથમાં તે ઉપરાંત ગુણાનુરાગ તથા શ્રાવકધર્મ ભાગ ૧-૨ એમ ત્રણ ગ્રંથે પણ સમાવી દીધા છે. જે વાંચકોને કઈ જુદા જ આનંદમાં ડુબાવી શકે છે. આજના જડવાદના જમાનામાં હલકી કોટીના નવલકથાઓ તથા સીનેમા નાટકનું સાહિત્ય વાંચનારને આ ગ્રંથ વાંચશે તો વાંચન-સાહિત્ય કયું ઉત્તમ તે સમજાયા વિના રહેશે રહી. આ ગ્રંથના વાંચન વ્યાપારમાં વાંચકને પ્રતિત થશે કે તે નવું-નકકર-ઉત્તમ અને જીવનને ઉપયોગી કાર્યો છે, જયારે નેવેલે કે નાટક સીનમાં સાહિત્ય વાંચન બાદ કંઈક ગુમાવ્યાના ખેદ તેને સમજાશે જ. વચનામૃત ખરેખર વચનદ્વારા અમૃત જ પીરસે છે ને તેના પાન કરનારને અમર બનાવવા સમર્થ છે જ, (૯) અધ્યાત્મ શાન્તિ-ગ્રંથાંક ૨૬ પૃષ્ઠ ૧૨૬ રચના સં. ૧૯૫૯ આવૃત્તિ ત્રીજી ભાષા ગુજરાતી, આ ગ્રંથ પાદરામાં સં. ૧૯૫ત્ના માગશર વદી ૩ ને જ પૂર્ણ થયે, તે પાદરાના ગુરુભક્ત વકીલ મેહનલાલ હીમચંદના બંધાથે લખાયલ છે, પ્રશસ્તિમાં કર્તા ગ્રંથ લખે છે કે: For Private And Personal Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નગર પાદરાવાસી શેઠ, મોહનલાલ વકીલ, શ્રધ્ધાવંત વિવેકવંત, જેનું રૂડુ શીલ. નગર પાદરામાં રહી, વાંચી શાસ્ત્રો અનેક, ઉપકારક દષ્ટિ થકી, કીધી કૃતિ વિવેક. આ ગ્રંથમાં આત્માને શાન્તિ શી રીતે મળે? ક્યારે મળે ? તેના ઉપાયો, આત્માનું મૂળ સ્વરૂપ અને તે સમજાવવા આત્મા અને કર્મને સંબંધ, તેમજ બહિરાત્મા–અંતરાત્મા– પરમાત્મા એ ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ વર્ણવી છેવટે એક આત્મતત્વ જ જાણવા અનુભવવા છે તે દર્શાવ્યું છે. સહજઆત્મસુખ-અંતરાત્મસખાનુભવ અને સંસારના કટ અનુભવો બાદ વિરામવા ઈચ્છતા શાંતિ શોધતા માનવાત્માને શાંતિ-સમાધિ અને વિરામની ભુખ કડકડીને લાગે છે ત્યારે, કવચિત ઉત્તરાવસ્થામાં પણ સંસારને ઘણો ઉપયોગી કે નકામો બને ત્યારે પણ જાળી જીવડાને અને વિરમવા મથતા આત્માઓને સ્ત્રીપુરૂષ, યુવાન કે વૃધુ ગમે તે, કેમ ધર્મ સંપ્રદાય કે સમાજના માનવાત્માને આ ગ્રંથ ખરેખર આત્મિક શાંતિ આપવા સમર્થ છે જ. (૧૦) શ્રી ષડદ્રવ્ય વિચાર-ગ્રંથાંક નં. ૩૫ પૃ. ૨૩૮ આવૃત્તિ ત્રીજી રચના સંવત ૧૯૫૯ ભાષા ગુજરાતી-માગધી. આ ગ્રંથ-ડદ્રવ્ય વિચાર એ જૈન દર્શનના ચાર અનુગ-દ્રવ્યાનુયોગ-ગણિતાનુગ ચરણકરણનુયોગ-તથા -કથાનુયોગ પૈકી દ્રવ્યાનુયેગના પાયા Foundaton રૂપ છે. જૈન દશનની ભવ્ય ઈમારતનો પાયો-દવ્યાનુગ હોઈ દ્રવ્યાનુયેગનો પાયો પડ–દ્રવ્ય વિચાર છે. આમાં નવતત્વ પણ સમાઈ જાય છે. આ ગ્રંથના જ્ઞાન વડે જ આધ્યાત્મજ્ઞાનના ગહન ગ્રંથો સમજવા સહેલાઈ થાય છે. જેના દર્શનના જે મહાન સિધ્ધાંતો-ત-ફીસુટ્ટીઓ અને વિદેશીઓ યુરોપીયન તથા જૈનેતરને મુગ્ધ કર્યા છે તે, જેનદશનના-દ્રવ્યાનુયોગને જ લઈને છે. એ આ ગ્રંથ અતિ વિચારણીય અને અભ્યાસ કરવા ચોગ્ય છે. મુળ ગ્રંથ રચના કરવાનું નીમિત્ત લેખકના પિતાના શબ્દોમાં નીચે આપીએ છીએ. મુખ્ય પ્રયોજન હું સુરતથી વિહાર-પ્રવાસ કરી પાદરા આવ્યો, ત્યાંના શ્રાવક વકીલ મોહનલાલ હીમચંદનો સમાગમ થયો, તેમને ષડદ્રવ્યનું સ્વરુપ જાણવાની જીજ્ઞાસા થતાં વિનંતી કરવાથી પૂર્વાચાર્યો કૃત ગ્રંથમાંથી ઉદધરીને આ પદ્રવ્ય વિચાર પ્રબંધ લખી તેમને સમજાવતાં તેમને ઘણો હર્ષ થયે; જૈન ધર્મતત્વ પરની શ્રદ્ધા દ્રઢ થઈ તેમજ બીજા પણ ઘણાઓને લાભ થયો.” આમ સહજ જીજ્ઞાસાપૂર્તિ તે આ ગન ગ્રંથ. આ ગ્રંથ ખરેખર અતિ ગહન હોઈ ગીતાર્થ જ્ઞાની ગુરૂ પાસે સમજી વાંચવા અભ્યાસ કરવાથી ઘણે હિતકર્તા થઈ પડશે. For Private And Personal Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રંથમાં દ્રવ્યના ષભેદ, તેના ગુણે તેના પર્યાયે તેનું સ્વરૂપ ક્ષેત્રક્ષેત્રી, પરમાણુના ભેદ, આત્માનું નીત્ય અનિત્યપણું, જ્ઞાનના પ્રકારભેદ, વ્યહવાર જ્ઞાન અને નિશ્ચય જ્ઞાન, કર્મના પ્રકાર, તેને કર્તા-કારણ, દ્રવ્ય, પક્ષ, સપ્તનય, પ્રમાણે, સપ્તભંગીનું સ્વરૂપ, ધ્યાનના પ્રકાર. બાર ભાવના, સમકતનું સ્વરૂપ વિગેરે બાબતો પર લેખકે વિવેચન ઉત્તમ અને સરળ રીતે તે કર્યું છે. ૧૧. શ્રી કમલેગઃ ગ્રંથાંક નં. ૫૦. પૃષ્ઠ સંખ્યા ૧૦૨૫. રચના સં. ૧૯૭૩ ના મહા સુદ ૧૫ ભાષા મુળ સંરકૃત ગુજરાતી. - આ અપ્રતિમ મહાગ્રંથની ટુંકમાં સમિક્ષા મુકેલ છે. ઉંડુ અવગાહન અપ્રતિમ યેગ, અધ્યાત્મજ્ઞાન, તત્વચિન્તન, બહુશ્રતપણું, પ્રબળ સત્સંગ નકકર નીધિધ્યાસન અને સદ્ભાગ્ય શિવાય આ ગ્રંથનું નિર્માણ દેવદુર્લભ લાગે છે. કર્મયોગ તો ભારતવર્ષમાં ૩-૪ લખાયા છે. છેલ્લે કર્મગ–લેકમાન્ય ભારત વીર કેસરી, સદગતુ બાલગંગાધર તિલક એમણે મરાઠીમાં લખેલો, છતાં, તે મુળ ભગવદ્ગીતાના કે ઉપરની વિવેચન ટીકાઓ રૂપે જ. જ્યારે આ લેખકે મુળ ૨૭૨ સંસ્કૃત શ્લોકો પિતે જ નવા રચી તેના પર પિતાની વેગવાન કલમ ચલાવે જાય છે. જ્યારે આ કર્મયોગનાં ફર્મા લે. મા. તિલક પર અવલોકન તથા અભિપ્રાય અર્થે મોકલ્યાં ત્યારે તેમને પત્ર આ પ્રમાણે આવેલો – Had I known from the bigining that you are writing this Karma yoga I would never have written my Karmayoga. I am astonieshed to peruse this volume. I am happy that Bharat has got Sadhu writers like you. (Sd) B. G. Tilak આવા એક સમર્થ જૈન આચાર્યને-કમળ એ તેમના સ્મત જીવનને નિચેડ કહીએ તો ચાલે. ધનુષના ટંકાર સમી વાણીમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શુન્યમનસ્ક કર્તવ્યહીન બનતા જતા શ્રી અર્જુનને કર્તવ્યપરાયણ થવા બોધ રૂપે કુરૂક્ષેત્રના મેદાનમાં ભગવદ્ ગીતાને પેગામ આપ્યો હશે ત્યારે એ કેટલા દિવ્ય હશે ? તેવા જ પ્રખર કર્તવ્યપાલનના પ્રકાંડ પયગામ આ કર્મચગમાં શ્રીમદ્ આપે છે. તેઓ એક સ્થળે લખે છેઃ– “ ભારતવાસીઓ અધ્યાત્મવિદ્યા વિના એકલી સમાજ સુધારાની પ્રવૃતિ પાછળ પડશે તો તેઓ શુષ્ક વિચાર અને નિર્બળતા વિના કશું જ પ્રાપ્ત કરી શકવાના નથી.” અને આ નગ્નસત્ય કેટલું સાબીત થયું છે તે તે આજના ભારતવર્ષની સ્થિતિ સ્પષ્ટ કરે છે. કર્મયોગ એ સર્વકાળમાં, સર્વ દેશોમાં, સર્વ મંતવ્યમાં અતિ મહત્ત્વનો વિષય છે. જે ગ્રંથ અદ્યાપી ભારતવર્ષનું ઉત્કર્ષ બળ તેમ જ ગૌરવ ગણી તે પ્રતિ જનસમુદાય અતિ માનની દ્રષ્ટિએ જોઈ રહ્યો છે. તે કર્મોગ જ છે. સ્વામી વિવેકાનન્દ, શ્રીમાન્ત મણિલાલ નભુભાઈ, લે. મા. તિલક આદિ સમર્થ For Private And Personal Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૭ લેખકનાં આ વિષય પર વિષદ્ ચર્ચાત્મક વિવેચના ગુજરાષ્ટ્ર સમક્ષ મેાજુદ છે, છતાં આ કાંઈ ઓર જ પ્રભાનાં અવનવાં દર્શીત કરાવે છે. કયાગ વિવેચનના પદે પદ્મ ઉભરાતું તેમનું તત્ત્વજ્ઞાનનું ભાષાભાવ અને યાગ સંબધી વિશાળ જ્ઞાન વાંચકને મુગ્ધ કરી પેાતાની સાથે દોરી જાય છે. કચેગ પરના અન્ય વિવેચનેા કરતાં આ કચેાગ ઘણી સુંદર વાનીએ તત્વરસીક વાંચાને પીરસી એર આત્માનંદની ખુમારી અનુભવાવે છે. કચેાગ જેવા ગહન વિષય, તેમાં પણ અધ્યાત્મિક ભાવનાઓના રસપુટ પુરી, તેને છણી, ઉત્કૃષ્ટ રીતે લખવામાં ગુજરાષ્ટ્રના એક ઉત્તમ સાહિત્ય-તત્વજ્ઞાનના, ગીર્વાણુભાષાના પંડિત આચાર્યની કુશળ પીછી જ્યાં ચિત્ર આલેખવા બેસે ત્યાં શું ખાકી રહે? આમાંની વસ્તુ એક ંદરે થ્રોમના ઉત્કૃષ્ટ હૃદયમાંથનનું માખણ, સારનુ ંસાર છે ને તેથી જ તે વધુ આદરપાત્ર બને છે, લેાકેાને તે વધુ આદર ને પ્રતીતિવાળું થવાનું અન્ય સબળ કારણ લેખકનું પેાતાનું સાત્વિક-ત્યાગી-કમ ચેગી જીવન છે. તેઓ કહે છેઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ વિશ્વશાળાનાં ગુપ્ત જ્ઞાનનાં બારણાં ઠોકે, તે ગમે તેવાં વજ્ર જેવાં હશે તે પણ થય ખંત ઉત્સાહ ને સુધ્ધિથી તુ ખુલી જશે.’ ત્રિભૂવનનું સામ્રાજ્ય તમે આત્મિક પ્રવૃત્તિથી, મજબુત મનેાખળથી અને સતત્ સદુદ્યમથી મેળવી શકશે. કારણ વિજયી થવું, ઇચ્છીત મેળવવું એ સૌના જન્મસિદ્ધ હક છે, "6 જ્યાં લગે આત્મતત્ત્વ ચીન્યા નહી-ત્યાં લગે સાધના સર્વ જૂડી “ જ્ઞાન બીના વ્યવહારકો કહા બનાવત નાચ "" “ રત્ન કહોંગે કાચકા-અ'ત કાચ સેા કાચ. 39 આ પરમ સત્ય કયાગ પાકારે છે. ' અને અધ્યાત્મજ્ઞાન વડે આત્માન્નતિના પરિપૂર્ણ શિખરે પહેાંચવાની કેઇ ઉત્તમમાં ઉત્તમ, શાંત ને સર્વ પ્રકારે નૈસગિક જીવન ગાળવાની ચેાગ્ય ભુમિ હોય તે તે આર્યાવત'ની ભુમિ જ છે. આર્યાવર્તની એક ચપટી ધુળમાં જે સાત્વિક અણુ. રેણુએ વિલસી રહ્યાં છે તે અન્ય ભુમિમાં નથી જ. પેાતાના આત્માની તથા દેશની સર્વ સામગ્રીના ઉપયાગ આત્મવિકસનમાં જ કરવે જોઇએ. આ સાત્વિક ભાવના આ ભારતવષઁમાં જ વતે છે. માનવબુદ્ધિ ને શિકિતના ઉપયેગ માત્ર માનવસંહારમાં જ કરાર દેશેા-તેમની સ્થિતિ જીવા. તે સત્ પ્રવૃત્તિ નથી. For Private And Personal Use Only હજાર પૃષ્ઠના આ મહાગ્રંથનું દિગ્દર્શન ટુંકમાં કરાવી પણ કેમ શકાય ? અત્યારે સમાજ કયા પ્રકારનું વાંચન માંગે છે ? અગર સમાજને ત્યારે કયા પ્રકારનું વાંચન આપવા જેવું છે, અને જ્યારે જડવાદ-વિજ્ઞાન જીવનના જંગમાં મુંઝવણ, અનિશ્ચિત જીવન, અને ધર્મ, જ્ઞાન, તત્વચિન્તન, સત્સંગથી વિલ્હેણાં બનતા જતા માનવને શાંની ભુખ છે ? તેને Page #536 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચાર કરતાં તત્વજ્ઞાનની ભાવના ભરેથી–અધ્યાત્મજ્ઞાનની વિવિધ વાનીઓથી સુસજજ પચીને ભુખ લગાડે તેવી મીષ્ટ રસવતીથી ઉભરાતી થાળી આજે સમાજ માંગે છે. આપવા જેવી છે. આ ખોરાક કર્મવેગ સર્વાગ સંપૂર્ણ રીતે પીરસે છે. લેખક પ્રસ્તાવનામાં ૫૦ પૃષ્ઠ રોકે છે. જેમાં કર્મોગ લખવાની જરૂરીયાત ઉપરાંત અનેક વિષયોનું સ્પષ્ટીકરણ કર્યું છે. વાંચક બસ. હવે તો કર્મયોગ મહાગ્રંથ જ હાથમાં લે ને હારી જ્ઞાનપિપાસા તૃપ્ત કરી નવું ચેતન–બળ મેળવી કર્મયોગી થા. આમતત્વ દશન-ગ્રંથાંક નં. ૫૧. પૂ. સંખ્યા ૧૦૦ રચના સંવત ૧૯૭૪ અષાઢી પુણિમા ભાષા સંસ્કૃત હિન્દી ગુજરાતી. આ ગ્રંથમાં જૈનેતર વેદાન્તાદિ દર્શનીય શાસ્ત્રોથી આત્માનાં તત્વે, માન્યતા, સિધ કરવામાં આવી છે અને જૈન તત્વો સબંધી શ્રી શંકરાચાર્ય વિગેરેના વિચારોની સમિક્ષા કરવામાં આવી છે અને તેથી જૈનત્વની માન્યતા કેટલે દરજજે યોગ્ય છે એની દિશા દર્શાવી છે. દુનિયાના તમામ દર્શનોનાં તની માન્યતાઓનું પરસ્પર ખંડન મંડન થયા વિના રહ્યું નથી. દરેક ધર્મના સ્થાપકે અમુક આવશ્યક સંગોમાં અમુક ધર્મની સ્થાપના કરે છે. તેમાં પાછળ સત્યની સાથે અસત્ય આચારો પણ કાલાન્તરે ઘુસી જાય છે, દેવ ધર્મ અને ગુરૂ એ ત્રણ તમાં સર્વધર્મની માન્યતાઓને સમાવેશ થાય છે અને સર્વધર્મોનાં શાસ્ત્રોમાં ધર્મસંબંધી પરસ્પર વિરૂદ્ધ ભિન્ન માન્યતાઓ દર્શાવી છે. સર્વધર્મનો સિદ્ધાંતોમાં એક મત કાલાંતરે પણ શક્ય નથી. એશિયા અમેરિકા યુરોપ અને આફ્રિકા વિગેરે ખડોમાં અનેક ધર્મો થયા-લય પામ્યા. છતાં કયો ધર્મ કયાં સિધ્ધાંત પ્રમાણે સત્ય છે, એ નીરૂપણ સુંદર રીતે અનેક પ્રકારે લેખક આ ગ્રંથમાં કરે છે અને આત્મતત્વ પ્રાપ્ત કરાવનાર–ગ અધ્યાત્મ દ્વારા પ્રાચીન જૈનધર્મની મહત્તા સર્વોપરિતા વેદ–આદિ શાસેથી જ લેખક સિદધ કરી બતાવે છે, અને આત્મતત્વદર્શન એ ગ્રંથના નામને સાર્થક કરે છે. સમર્થ લેખીનીની સુમધુર, પરમતસહિષ્ણુતા ભરી ઉદારમતવાદી દલીલથી વાંચકને ખાત્રી થાય છે, તેમ જ હૃદય પણ કબુલ કરે છે કે જૈનધર્મ, પ્રાચીન-આત્મતત્વના સુંદર સમન્વયવાળા સિદ્ધાંતો અને ઉદારમત સાથે પરમ શાંતિ આપી જીવનમુકત બનાવનાર મોક્ષ અપાવનાર ધર્મ છે. - ૧૩ શ્રી કમપ્રકૃતિ ટીકા ભાષાંતર–ગ્રંથાંક નંબર ૫૫. પૃષ્ટ ૮૦૦. રચના મુળ પ્રાચીન. ટીકા વિવેચન રચના સં. ૧૯૭૬. ભાષા સંસ્કૃત. મુળ ટીકા માગધી વિવેચન ગુજરાતી. ગણિતાનુયોગને આ ગ્રંથ મુળ કર્તા શ્રી શિવશર્મસુરી. ટીકા શ્રી મલયગિરિજી. જૈન દર્શનનાં મૂળતત્વોને પ્રકાશીત કરનાર આ ગ્રંથ અતિગહન હોઈ તેની ખુબ જરૂરીઆત જણાતાં, આવા ગ્રંથને ગુજરાતીમાં પ્રગટ કરવાની પ્રેરણાશ્રી-બુધિસાગરસરીજીએ કરતાં મંડળે ભાષાંતર કરાવી પ્રગટ કર્યો છે. આ ગ્રંથ મુળ સંસ્કૃતમાં શ્રી For Private And Personal Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવશર્મા આચાર્યદેવે કર્યો છે અને શ્રી મલયગિરિજી મહાપંડિતે તેની ટીકા માગધીમાં કરી છે. આ ગ્રંથમાં કર્મોનું તથા અપાવના-ઉદવર્તાના વિગેરેનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. પણ મૂળગ્રંથ તથા ટીકા સંસ્કૃતમાં હોવાથી વર્તમાન સમયના અપગ્ન જીવો તે સમજી ન શકે તેથી તેનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. કર્મનું યથાર્થ-જટિલ સ્વરૂપ તથા દ્રવ્ય-સ્વરૂપ વિસ્તારથી આ ગ્રંથમાં ચર્યા છે. આ ગ્રંથમાં મુખ્યત્વે દશ-કરણ અને તેનું વિવેચન ચર્ચાય છે જેના પર આખાય કર્મગ્રંથને-કમે ફસુફીનો પાયો રર્ચાયો છે, તિવ્રબુદ્ધિ-ભાવભીરતા-શ્રી જૈનધર્મનાં તત્વો પ્રતિ અચળ શ્રષા અને જીજ્ઞાસાપુર્વકને અટલ સદુઘમ હોય તો જ આ શ્રમસાધ્ય-કર્મગ્રંથ -અવગાહન સફળ બની શકે. દશકરણ –(૧) બંધનકરણ (૨) સંક્રમકરણ (૨) ઉદ્વર્તનાકરણ (૪) અપવર્તનાકરણ (૫) ઉદીરણાકરણ (૬) ઉપશમનાકરણ (૭) નિધત્તીકરણ (૮) નિકાચનાકરણ (૯) ઉદયકરણ (૧૦) સત્તાકરણ. ૧૪ શ્રી આગામસારોઠધાર તથા શ્રી અધ્યાત્મગીતા-ગ્રંથાક–૫૭-૫૮ પૃષ્ટ સંખ્યા ૨૦૦ (રચના મુળ પંડિત શ્રી દેવચંદજી છે. ) સં. ૧૯૭૮ ભાષા ગુજરાતી આવૃતી બીજી. દ્રવ્યાનુયોગ-(ચિતન્યવાદ-સજીવસૃષ્ટિવિજ્ઞાન) જેવા ગહન પણ જીવનમાં ઉતારવા જેવા વિષયમાં પ્રવેશ કરવામાં સહાયક–આવશ્યક–આગમના સત્વ-સાર સમાન આ આગમસાર ગ્રંથના મુળ કર્તા પુરૂષ પરમ અધ્યાત્મજ્ઞાની પ્રખર પંડિત શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ છે અને શ્રી અધ્યાત્મગીતા જેવા મહાન્ ઉપકારક ગીતાના રચયિતા પણ તેઓશ્રી જ છે અને તેમાં મુખ્ય ગાથાઓ ૪૯ ગુજરાતીમાં છે-અધ્યાત્મજ્ઞાનની ગરવી ગંભીર ગહન અને અનેક આત્મગુણભરી પૂણ્યસલિલા જ્ઞાનગંગા આ ૪૯ ગાથાઓમાં વહી જાય છે જુઃ વસ્તુ તત્વે રહ્યા તે નિગ્રંથ--ત્ર અભ્યાસ તિહાં સાધુ પંથ; તિણે ગીતાર્થ ચરણે રહીજે- ધ સિધ્ધાંત રસ તે લહીજે. આત્મગુણરમણ કરવા અભ્યાસે, શુધ સત્તા રસીને ઉલ્લાસે, દેવચંદે રચી અધ્યાત્મગીતા-આત્મરમણી મુણિ સુપ્રતીતા. આવા જૈનધર્મસિદ્ધાંતના મહામૂલા બે ગ્રંથે જોવા વાંચ્યા સિવાય તેની ઉપયોગિતા–તેનાં પરમત-અને જીવનપલટો કરાવનાર સામર્થ્યને ભાગ્યે જ ખ્યાલ આવી શકે. (પાકાપુઠાના આ ગ્રંથની કિંમત માત્ર છ આનાજ છે.) ૧૫. શ્રી સત્યસ્વરૂપ ગ્રંથાંક નં. ૮૨ પૃષ્ટ સંયા ૨૦૦ રચના સંવત ૧૯૬૨ ભાષા સંસ્કૃત-ગુજરાતી-આવૃત્તિ બીજી. For Private And Personal Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org دی Acharya Shri Kailassagarsuri Gyanmandir સં. ૧૯૬૨ માં વિજાપુરથી શ્રી કેશરીઆજીના સ`ઘમાં લેખક સાથે હતા. પગરસ્તા, સ ંઘનું સાનિધ્ય, અધ્યાત્મજ્ઞાન-ચેાગ-અને જગદુદ્ધારની પ્રખર ભાવના અને ભજનગંગા વહાવવાની ધગશ. આ બધાંએ રસ્તે-વિશ્રામ લેવાના સ્થાનામાં લેખકે આ ગ્રંથ લખવા શરૂ કર્યાં. પ્રત્યેક વાકયમાં-શબ્દમાં માનવારની ઝલક ઝલકે છે. આ ગ્રંથ પ્રત્યેક હિન્દુ પ્રોસ્તી-મુસ્લીમ આદિ સર્વ કામના માનવાને ઉપયાગી થઈ પડે એવા રચાયેા છે. એમાં સર્વસામાન્ય ધર્મોપદેશ ભર્યાં છે. ભાષા સામાન્ય ભણેલા માનવને પણ સહેલાઈથી સમજી જીવનમાં ઉતારી શકાય એવી છે. માનવમાત્રને જીવનની સત્યતા—તેની ઉન્નતિ અને અ ંતિમ અવસ્થાએ સાચી શાંતિની ખુબ ભુખ લાગે છે જ. ગાડી વાડી લાડીમાં સેલે પ્રપંચી માનવ પણ એક દિવસ સત્ય, પરલેક અને સાચી શાંતિ માટે ઝુરવાના છે જ. આ ગ્રંથ તેવાઓએ ઝંખેલ' જરુર આપવા સમ છે. શ્રી કેશરીઆજીમાં ૧૯૬૨ ના પોષ વદી ૧૦ ના રાજ ૧૦૮ વચનામૃતાની સુંદર ગુણ સુવાસથી ભરેલા સચન પુષ્પાની માળા બનાવેલ તે પૃ.૯૧ થી આપી છે, અને વાંચકને કહે છે કેઃ— કયાં કરે છે ? શું હસે છે ? શું કરે છે? શું માને છે ? અરે ભવ્ય મુમુક્ષુ ! માયાસમુદ્ર તરી મુકિત નગરી પામવી એજ તારૂ પરમ ક ત્ર્ય છે. સત્યજ્ઞાન-સજ્ઞપ'થ-પરમવૈરાગ્યદશા ધારણ કરી હે મુસાફર ! છેલી બાજી જીતી લે ! પુનઃ પુનઃ આવી જોગવાઇ મળવી દુર્લભ છે. હવે તે કતવ્યપરાયણ થા ! એકશતઅષ્ટ શિક્ષાવચનેાના મણકાની માળા તારા કંઠે ધારણ કરીને આગળ તારા જીવનમાં પ્રવેશ કરી ઉચ્ચ પ્રગતિવાન થા. (૧૦૮) આગળ સંસ્કૃત શ્લોકા તથા વિસ્તૃત વિવેચનદ્વારા અનેક ઉત્તમ બેધ વરસાવતાં લેખક, માનવાÜારના મહાન પેગામગ્રી સમાન આ ગ્રંથ પૂર્ણ કરે છે. આ ગ્રંથની અપ`ણપત્રિકા પાદરાના વકીલ મેાહનલાલ હીમચાંદને આપી છે. ૧૬. ધ્યાનવચાર ગ્રંથાંક નં. ૮૩ પૃષ્ટ સંખ્યા ૭૦, રચના સ'. ૧૯૫૮. મીજી આવૃત્તિ સ. ૧૯૮૦ ભાષા ગુજરાતી તથા માગધી, આ ગ્રંથ ૧૯૫૮ ના ચૈત્ર સુદ ૧ ના રાજ પાદરાના વકીલ મેાહનલાલ હીમચંન્દ્વની વિજ્ઞપ્તિથી રચવામાં આવ્યે છે. આ નાનકડા પણ ધ્યાન જેવા ઉત્તમ–ગહન વિષય ચંતા ગ્રંથમાં ધ્યાન એટલે શુ ? તેના અધિકારી કેણુ ? એમનાં લક્ષણ શું ? ધ્યાનથી કોણે આત્મહિત સાધ્યુ ? અને એવા ઉત્તમ ધ્યાનીની કેવી આત્મદશા પ્રવતે ? આ બાબતેાનુ સ્ફુટ સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથલેખકના દિક્ષાના પ્રારંભકાળમાં જ-ભકત અને ભકતવત્સલ ગુરૂની બેધ ચર્ચામાં મુગ્ધ બનેલા ભકતે પુસ્તક રૂપે તે વિચારા મુકવા વિનંતી કરવાથી લખાયા છે. છતાં તેમાં For Private And Personal Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માલ” ભર્યો છે. મનુષ્ય દુર્થોનને ત્યાગ કરવો જોઈએ અને સુધ્યાનનો આદર કરવો જોઈએ. માનવમાત્રને સુધ્યાનની જરૂરીઆત છે. મનુષ્ય જીવનની ઉન્નતિ–ઉત્કાન્તિ, અને ઉંચી ભૂમિકા પ્રતિ ગમન કરવામાં સુધ્યાન કેટલું જરૂરી છે તે બતાવવાને કર્તાને આશય છે. શાસ્ત્રો પોકારે છે કે ધ્યાન વિના મુકિત નથી, ધ્યાન એ અંતરનું ચારિત્ર છે. એની સિદ્ધિ ગ્રંથકર્તા ઉત્તમ શૈલીથી રોચક રીતે કરે છે. આ ગ્રંથમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન, ધર્મ–ધ્યાન અને શુકલધ્યાનનું વર્ણન વિશિષ્ઠ શિલીથી કરવામાં આવેલ છે. મનની નિર્મળતા ધ્યાનથી જ થાય છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુએ સાડા બાર વર્ષ પર્યત ધ્યાન ધર્યું હતું. ધ્યાનથી આત્માના ગુણો પ્રકટે છે. માત્ર ધ્યાનનો માર્ગ સાચી રીતે જાણવા મળવો દુર્લભ છે. ગ્રંથકર્તા આ ગ્રંથ રૂપ જોતિ પ્રકટાવી ધ્યાનના જીજ્ઞાસુઓના ધ્યાનમાગને પ્રકાશિત કરી તે પર તેમને ચાલવા માગ દશન આપે છે. (૧૭) શ્રી આત્મશક્તિ પ્રકાશ-ગ્રંથાંક નંબર ૮૪ પૃષ્ઠ સંખ્યા ૧૨૮ ભાષા ગુજરાતી રચના સં. ૧૯૬૨ પિષ શુદ ૧૦ બુધવાર. આ ગ્રંથ શ્રીમદ્ પિથાપુર ગયા ત્યારે સાબરમતીનાં કોતરોમાં આત્મધ્યાન ધરવાની અનુકુળતા હોવાથી પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિને અભ્યાસ પુરસથી ચાલતો હતો. તે વખતે લખાય છે. સ્વયંભૂરમણમાં ડૂબકી મારી બહાર આવેલ જીવાત્મા તાજે સ્વાનુભવથી પ્રફુલ્લ અને સત્યને પામેલ બને છે. તે વખતે જે કહેવાય કે લખાય તે નકકર સત્ય અને આદરણીય બની રહે છે. એવા જ આ ગ્રંથમાં આત્માની ઉન્નતિ, આત્માની શુદ્ધિ અને આત્માની અનંત શક્તિનાં દર્શન-ઉપાયો અને અનુકુળ પ્રતિકુળ થતાં તેની પિછાન કરાવી છે, હઠાગ પ્રાણાયામ તથા તે ઉપરથી રાજ્યોગનું સ્વરૂપ જણાવ્યું છે. શુભાશુભ વિચારથી મુક્તિ મેળવવાના ઉપાયો દર્શાવ્યા છે. આત્મા અનંત શકિતવાન છે તેનું નિરૂપણ પણ કર્યું” છે. યાન-પ્રાણાયમ દ્વારા પરમાત્મામાં પિતાનું ચીત જોડવાના માર્ગો પષ્ટ કર્યા છે. આત્મામાં સુરતા કેવી રીતે રાખવી અને આત્મજ્ઞાનના અધિકારીની તેમાં પછાન કરાવી છે. છેવટે જ્ઞાનકિયાથી જ મોક્ષ છે એ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એકંદર જન તેમજ અન્ય સંપ્રદાયવાળાઓને પણ આ ગ્રંથમાં ઘણું જાણવાનું શીખવાનું મળી રહે એવી સુંદર, સર્વમતસંપ્રદાય સહિષ્ણુતાથી આલેખાયેલ આ ગ્રંથ બને છે. લેખક પિતે જ્ઞાની આત્માથી પુરૂષ છે. તેમની આત્મજ્ઞાન રંગથી રંગાયેલ લેખિનીથી આળેખાય, આત્મજ્ઞાન-ધ્યાનની ચર્ચા કરનારો આત્મોપયોગી ગ્રંથ રૂપી સુર્ય આત્મજ્ઞાનીઓના હદયકમળાને વિકસાવનાર બન્યો છે. એકંદર આત્માના સત્ય સ્વરૂપની ધ્યાને સમાધિ તથા યોગની મહત્તાની–આત્મા પરમાત્માની એકતાની ઉત્કૃષ્ટ ચર્ચા–ચચત આ ગ્રંથ એ લેખકના હૃદયની વાનગી જ છે તે વાંચી આત્મકલ્યાણ સાધી શકશે. For Private And Personal Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હર (૧૮) આમદર્શન-ગ્રંથાંક નંબર ૮૬ પૃષ્ઠ સંખ્યા ૧૩૫ રચના સં. ૧૯૮૦ (વિવેચન) ભાષા ગુજરાતી. આ અપૂર્વ આત્મોપયોગી ગ્રંથના મૂળ રચયિતા એક ઉત્તમ કોટીના મહાન અત્માથી સંત શ્રી મણિચંદ્રજી મહારાજ છે. મસ્ત અવધૂત શ્રી આનંદધનજી, શ્રી ઉપાધ્યાયજી યશવિજય પં. પ્રવર શ્રી દેવચંદ્રજીનાં મસ્ત ભજન સ્તવનને સ્મરણમાં લાવે તેવી એકવીશ સજા (સ્વાધ્યાય) ઉપરાંત તેમનાં સ્તવન વિગેરે ઉપલબ્ધ સાહિત્ય મળી આવતાં શ્રી બુદ્ધિસાગરજી મહારાજે તેના ઉપર વિસ્તૃત વિવેચન લખ્યું છે. કારણ કે યોગીઓની તત્સમયની ભાષા અને ભાવના અત્યારના જીને સમજાવી મુશ્કેલ પડે છે. આવાં આધ્યાત્મિક મસ્ત વૈરોગ્યપૂર્ણ પદની જે ઝલક આ સજજામાં ઝળકે છે તેના ગુઢાર્થ ગાંભિર્યું અને જ્ઞાન વૈરાગ્ય રસ તેમાં અતિ ગહન ગૂઢ અને અંતર્ગત વહે છે. સામાન્ય માનવને તે પૂર્ણતયા સમજ કઠીન પડે છે ને તેથી કર્તા પુરૂષનો આશય વાંચનાર સંપૂર્ણપણે સમજી શકતા નથી, તેથી એ પદો પર આધ્યાત્મિક દૃષ્ટિએ સરળ અને સુંદર અર્થભરી એવી ઉત્તમ શૈલીમાં વિવેચન લખ્યું છે કે ઘણા જીજ્ઞાસુઓ તેનો લાભ લઈ શકશે. એક તો શ્રીમદ્ મણિચંદ્રજી એક ઉત્તમ અધ્યાત્મિક દૃષ્ટિવાળા સંતજન, તેમણે રચેલી સજજાયો પર અર્થ-વિવેચન કરનાર યોગનિષ્ઠ અધ્યાત્મજ્ઞાનરસિક કવિરાજ શ્રીમદ્ બુધિસાગરજી મહારજ હોય. પછી એમાં કયો રસ ઉછળે તે તો અભ્યાસી જ સમજી શકે. આત્મજ્ઞાનરસપિપાસુઓને એક વાર અવશ્ય આ રસસાગરમાં ડુબકી મારવાની વિનંતી કરવાનું મન થઈ જાય છે. | વાંચકને આ સંતશ્રી મણિચંદ્રજીનું ચમત્કારીક જીવન–તેમના અસાધ્ય રોગદેવતાઓએ શ્રી મંધરસ્વામીને પુછતાં-સંતસમક્ષ દેવનું ઉપસ્થિત થવું. સંતે પુછેલા ૪ પ્રશ્નો તેના ઉત્તર વિગેરે બાબતો જાણવા જીજ્ઞાસા થાય તે અમને પૂછાવવા વિનંતિ છે એ સાહિત્ય અમારી પાસે મોજુદ સુરક્ષિત પડેલું છે. ૧૯ આત્મશિક્ષાભાવના પ્રકાશ –ગ્રંથાંક નંબર ૮૯ પૃષ્ટ સંખ્યા ૧૨૦. રચના સંવત ૧૯૬૨ મૂળ-વિવેચન સં, ૧૯૮૦ આસો સુદ ૮. ભાષા ગુજરાતી. | માળવા દેશની ઉજજયની નગરીમાં ઉપાધ્યાયજી શ્રીમદ્ વિમલહર્ષ મહારાજના શિષ્ય પં. શ્રી પ્રેમવિજ્યજી મહારાજે ગુજરાતી ભાષામાં આત્મશિક્ષાભાવના નામનો ગ્રંથ ૧૮૦ ગાથા-દુહામાં સં. ૧૯૬૨ માં રચ્યો છે. તેની એક જુની પ્રતિ પેથાપુરમાં પ્રવર્તકજી શ્રી રિદિધસાગરજી (હાલમાં આચાર્ય શ્રી પાસેથી મળી આવતાં તે દુહાઓ પર વિવેચન લખવામાં આવ્યું છે. નામ પ્રમાણે જ આત્મશિક્ષા આપનાર આ ગ્રંથ છે. આ ગ્રંથ ઉપરાંત બીજા કેટલાક બીજા પંડિત પુરુષના દુહાઓ મળ્યા છે તે પ્રાસ્તાવિક આત્મબોધક દુહા એ નામથી પ્રસિદ્ધ કર્યા છે. ઉત્તમ આધ્યાત્મ તત્વજ્ઞાન અને યેગના ગ્રંથનું રચના કાર્યો અને ડુંગરો કોતરે કિનારા પર ગારાધન કાર્ય સતત ગુરુદેવ કરતા હોવાથી તે મસ્તી અને જ્ઞાનનો રસ આ દુહાના વિવેચનમાં રેડાય એ સ્વાભાવિક છે. For Private And Personal Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir s3 આ ગ્રંથની અર્પણપત્રિકા પરમ ગુરૂભકત-પુરૂષાથી સ્વ. સરદાર શેઠ લાલભાઈ દલપતભાઈ તથા તેમનાં માતુશ્રી ગંગા શેઠાણીને આપી છે. ૨૦ તત્ત્વવિચાર-ગ્રંથાંક ૯૨. પૃષ્ટ સંખ્યા ૧૨૦. રચના સંવત ૧૯૫૮ પ્રથમવૃત્તિ. બીજી આવૃત્તિ ૧૯૮૧. ભાષા ગુજરાતી. આ ગ્રંથ પાદરાના વકીલ મોહનલાલ હીમચંદ વિગેરેના હિતાર્થે પાદરામાં સંવત ૧૯૫૮માં રચવામાં આવ્યો હતો. પુસ્તકના નામ પરથી જ તેમાં શું હશે તે સહજ સમજી શકાય તેમ છે. માનવજીવનને પોતાના જ જાળી વ્યવસાયથી મળતા વિરામની વેળાએ તત્વ-ધર્મ-કે ખૂબ શાંતિની સુધા જાગે છે. અને જીવનનું કર્તવ્ય માત્ર ધન, કીર્તિ, સત્તા ઉપાર્જનમાં જ સમાઈ જતું નથી પણ કાંક કરવા જવાનું બાકી રહી જાય છે એમ લાગે છે ત્યારે ખરી ભુખે ખાધેલું પચી, શકિત આવે તેમ આ ગ્રંથ અ થી જ્ઞ સુધીના આત્મિક વીટામીન આપનાર લાગશે. આત્મજ્ઞાની મસ્તોને સહજ તે જીજ્ઞાસુઓને અમોઘ લાગે છે. જ્ઞાનીઓની જ્ઞાન રમત અનેકને તારણહાર બને છે. તેમ પોતાના ભકત જીજ્ઞાસુઓની જીજ્ઞાસા તૃપ્ત કરવા જતાં લખાયેલો આ ગ્રંથ તેમના અદ્ભુત જ્ઞાન-દુર્ગમ બુદ્ધિસમૃદ્ધિ-ત્યાગ વૈરાગ્ય અને વિપકારની ભાવનાનાં જ્વલંત દર્શન કરાવે છે. આ ગ્રંથમાં એવાં જ અમરત્વ આપનાર જ્ઞાનામૃત ભર્યા છે. જીજ્ઞાસુ-પિપાસુમુમુક્ષુઓ એને પામે, પીએ, પચાવે ને જીવનમાં આત્મજ્ઞાનની અપૂર્વ શાંતિ મેળવી તેને કૃતાર્થ કરે. આ ગ્રંથની અર્પણપત્રિકા ગુરૂદેવે શાંતમૂર્તિ મુનિરાજ શ્રીમદ્ કપુરવિજયજી મહારાજને આપી છે. ૨૧. આમપ્રકાશ-ગ્રંથાંક ૯૧. પૃણ સંખ્યા ૫૭૦. રચના સં. ૧૯૬૪. ભાષા સંસ્કૃત-ગુજરાતી-આવૃત્તિ બીજી. આ દળદાર-અદ્વિતીય-સુરસભર-ગ્રંથનું નામ જ તેમાં રહેલા આત્મસૌંદર્યને વ્યક્ત કરે છે. આત્મા એટલે શું ? તે કેવો છે? કયાં રહે છે ? કોણે જોયો? જા ? માણ્યો ? એ બાબતો પર જવલંત પ્રકાશ ફેંકતાં ગ્રંથકર્તા આત્માના પરમ પ્રકાશને-મુમુક્ષુઓના આત્મો ન્નતિ પથ બતાવવા પ્રકાશે છે. ભારતવર્ષ–ચેતન્યવાદ spiritualism યોગ–અધ્યાત્મવાદ અને સંયમ તથા ત્યાગનું જક અનાદિકાળથી છે, હતું અને રહેશે. એને જડવાદ ઘડીક ભલે ઘસડે પણ પ્રત્યેક ભારતવાસી ખાસ કરીને જૈન બધી શોધો કરતાં થાકે છે ત્યારે આત્માને શેાધવા ઓળખવા મથવાનો જ. એને સદ્દભાગ્ય કે સાચે પથદર્શક સંત-આત્મજ્ઞાની મળી જાય તો એની તૃષા છીપે છે. એ તૃષાને પેટ ભરીને છીપાવનાર આ ગ્રંથ છે. ૧૦ For Private And Personal Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મપ્રકાશ ગ્રંથને અનેક ભજનો-દષ્ટાંતો-શ્લોક અને અવતરણોથી સભર ભર્યો છે. સર્વ દશનના જીજ્ઞાસુ વાચકને સહેજે વાંચો ગમી જાય, એમનાં સિદ્ધાંત ગળે ઉતરી જાય અને જીવનમાં ઉતારવે સુગમ થઈ પડે એ આ ગ્રંથ બને છે. આ ગ્રંથની અપણ પત્રિકા અમદાવાદના દાનવીર પરમ ગુરુભકત સ્વ. શેઠ લલુભાઈ રાયજીને આપવામાં આવી છે, અને બંને આવૃત્તિઓનો માટે ખર્ચ માણસાવાસી ગુરુ, ભકત સ્વ. શેઠ વીરચંદભાઈ કૃષ્ણાજીએ આપ્યો છે. ૨૨. પ્રેમગીતા-ગ્રંથાંક ૧૧૦, પૃષ્ટ સંખ્યા ૫૮ ક સંખ્યા ૭૦૦. રચના સં. ૧૯૭૨ શ્રાવણ સુદ ૫. ભાષા સંસ્કૃત. તબિન્દુ. | (૨) ઈતિહાસ-ઐતિહાસિક રાસમાળા. (૨૪) જૈન ધર્મની પ્રાચીન અર્વાચીન સ્થિતિ. (૨૮) વિજાપુર વૃત્તાંત. (૩૬) ગ૭મતપ્રબંધ. સંઘ પ્રગતિ જેન ગીતા. (૩૯–૪૦-૪૧) જૈન ધાતુ પ્રતિમા લેખસંગ્રહ ભાગ ૧-૨. (૬૪) ગુજરાત વિજાપુર વૃત્તાંત (ડ૬) ૧૦૨. ૧. શ્રી જૈન એ રાસમાળા-થાંક ૨૪. પૃષ્ટ સંખ્યા ૨૬૭. રચના સંવત ૧૯૬૯, ભાષા ગુજરાતી. અમદાવાદના નગરશેઠનાં જીવનચરિત્રે તેમણે બાદશાહ તથા ગાયકવાડની બજાવેલી સેવાઓ તથા તે બદલ તેમણે મેળવેલાં માનઅકરામ જેનો ઉપયોગ તેમણે મહાન જૈનતીર્થોની રક્ષા તથા અહિંસાના પ્રચારાર્થે કરેલ, તેમની જાહોજલાલી કુબવંશ વિસ્તાર વિગેરેથી અજ્ઞાત હાલની પ્રજાને આ રાસા ખૂબ ઉપયોગી નિવડશે. ઉપરાંત આ રાસમાળામાં નગરશેઠ કુટુંબના મૂળ પુરુષ શેઠ શાંતિદાસનો રાસ, વિસ્તારથી પ્રતા મેળવી આપ્યો છે. જે પ્રત અમદાવાદના શેઠ રાજાભાઈ મેહનલાલ પાસેથી મેળવી છે. પૂર્વે થઈ ગયેલા મહાન સુજ્ઞ-મુનીજનોના રાસ આ ગ્રંથમાં સુંદર રીતે આપ્યા છે, જે અન્યત્ર સાંપડતા નથી. આ રામાં શ્રી સત્યવિજય, શ્રી કપુરવિજય, શ્રી ક્ષમાવિજય, શ્રી. જિનવિજય, શ્રી ઉત્તમવિજય, આટલા રાસો પાદરાવાળા વકીલ મેહનલાલ હીમચંદના ખાનગી ગૃહ-ભંડારમાંથી મેળવીને આપ્યા છે. શ્રી પદ્મવિજય રાસની નકલ પણ તેમણે જ આપી છે. શ્રી લફિમસાગર સુરી તથા શ્રી નેમિસાગર સુરિ તથા શ્રી વિજયદેવ સુરિ (સ્વાધ્યાય) ની હસ્ત લિખિત પ્રતો શ્રી બુદ્ધિસાગરસુરીશ્વર પાસેથી મળી છે. શ્રી વિજયાનંદ સુરિ તથા શ્રી કલ્યાણવિજય ગણિ રાસની પ્રત ભાવનગરના શેઠ કુંવરજી આણંદજી પાસેથી મેળવેલી. આમ આ બધા રાસા મુળ કાયમ રાખી તેના પર જાણવાજોગ ટીકાટપણ-સુધારા તેમ જ તેમાં આવતા પ્રાચીન શો પારિભાષિક શબ્દો અને બીજા કઠીન શબ્દોના અર્થોને કેષ ગ્રંથના છેવટે મહા પ્રયાસ કરી અક્ષરાનુકમમાં આપેલ છે. For Private And Personal Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપ આવા રાસો ઈતિહાસીક દષ્ટિએ અતિ ઉપયોગી છે. આવા રાસે ઘણા ભંડારોમાં પડેલા છે. મેળવી પ્રકટ કરાવવા પ્રયાસ થાય તો જૈનધર્મના પ્રભાવ પર ઘણે પ્રકાશ પડી શકે. આ ગ્રંથની અર્પણ પત્રિકા અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ પ્રેમાભાઈને આપેલી છે. (ર) જૈનધર્મની પ્રાચીન અર્વાચીન સ્થિતિ-ગ્રંથાંક ૨૮ પૃષ્ઠ સંખ્યા ૧૭૫. રચના સંવત ૧૬૮. આસો વદી ૫. બીજી આવૃત્તિ. સં. ૧૯૮૪. આ ગ્રંથમાં જૈનધર્મ અને જૈન સમાજમાં ભૂતકાળમાં કેવી જાહોઝલાલી હતી, જેનોએ જૈન રાજાઓએ, ધર્મસમાજ અને દેશદ્ધાર માટે કેવા અને કેટલા ભગીરથ પ્રયત્નો કર્યા હતા, તેઓનાં સામાજિક અને ધાર્મિક જીવન કેટલાં ઉન્નત હતાં, તેનું ઐતિહાસિક દ્રષ્ટિએ અનેખું ચિત્ર લેખકે તાદશ રજુ કર્યું છે. એ તો ચોકકસ છે કે પિતાના ધર્મની પ્રાચીન સ્થિતિ જાણવાથી દરેકના મનમાં પિતાના ધર્મના ગૌરવ પ્રતિ માન જાગે છે, અને વર્તમાન સ્થિતિ સુધારવાનો વિવેક પ્રાપ્ત થાય છે. પ્રાચીન અને અર્વાચીન સ્થિતિના ઐતિહાસિક જ્ઞાનથી ઉન્નતિ અને અવનતિના હેતુઓને સારી રીતે જાણી શકાય છે. અવનતિનાં કારણોનો ત્યાગ કરી ઉન્નતિના ઉપાયો આદરી શકાય છે. આ જ હેતુ ધ્યાનમાં રાખી આ ગ્રંથ ઘણાં સંશોધન અને માહિતી પ્રાપ્ત કરી લખાયો છે. જૈન-જૈનેતર પ્રત્યેકને આ ગ્રંથ વાંચવામાં રસ આવશે, અને પિતાની સ્થિતિનું દર્શન પામી ઉન્નતિ અર્થે ઝઝુમવાની વૃત્તિ જાગી પુરૂષાર્થ કરવા પ્રેરણા પાશે. | (૩) વિજાપુર વૃત્તાંત-ગ્રંથાંક ૩૬. પૃષ્ઠ સંખ્યા પર. ગ્રંથ રચના સંવત ૧૯૭૩. ભાષા સંસ્કૃત-ગુજરાતી. આ ગ્રંથની સમિક્ષા આ જ ગ્રંથની બીજી વૃહત આવૃત્તિ શ્રી ગુજરાત-વિજાપુર બૃહદ્ વૃતાંતમાં આપવામાં આવશે. (૪-૫૬) ગ૭મત પ્રબંધ – સંઘપ્રગતિ – જૈનગીતા - ગ્રંથાંક ૩૯-૪૦-૪૧. પૃષ્ઠ સંખ્યા પ૬૦. ભાષા પ્રથમ બે ગ્રંથની ગુજરાતી. ત્રીજી જૈનગીતા સંસ્કૃત. ગરછમત પ્રબંધ અને સંઘ પ્રગતિમાં કયા ગ છે કયારે નીકળ્યા-કયા આચાર્યોએ કયા કારણે પ્રવર્તાવ્યા તે અતિહાસિક દૃષ્ટિએ ભગીરથ પ્રયત્નો અને શોધખોળથી અનેક ગ્રંથે શેાધી આપેલ છે. ગા સંબંધી માહિતીવાળું આવું ઉપયોગી પુસ્તક ભાગ્યે જ ઉપલબ્ધ થાય એમ લાગે છે. સંધ પ્રગતિમાં તો લેખકે એટલી શે ધખળ કરી છે કે જે વિસ્તારથી લખવા જતાં બીજે ગ્રંથ બની જાય. પણ મહાવીર સ્વામિથી લઈ ઠેઠ આઠમા સૈકા સુધીની જૈનોની, જૈન રાજાઓની જાહેઝલાલી ટકી અને પછીથી દિગંબર શ્વેતાંબરોના ભિન્ન મતના કારણે પરસ્પરના For Private And Personal Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૬ વૈમનસ્યે અન્ય ૠની આચાર્યાએ જૈનોને (ચારે વર્ણના) પાતપેાતાના સંપ્રદાયે માં ખેચ્યા, અને એક વખતના ૪૦ કરોડ જૈનેામાંથી વમાન કાળે માત્ર ૧૦-૧૨ લાખ પર કુલ જૈન સંખ્યા આવી ઊભી. આ ઇતિહાસ આ ગ્રંથમાં એટલે વિસ્તાર-ઢાખલા આધારા સહિત અપાયા છે કે કઠપણ જૈન આ ગ્રંથ વાંચ્યા વિના ન રહે એજ જૈન ધમ કામના શ્રેયાર્થે છે. જૈનગીતા સંસ્કૃતમાં ૨૫૩ શ્લેાકેામાં તેજીલી રસિક ધર્માંતત્વજ્ઞાનના સંભારથી ભરેલી ખરેખરી એક પવિત્ર ગીતા જ બની ગઇ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭-૮ જૈન ધાતુ પ્રતિમાલેખસંગ્રહ ભાગ ૧-૨:-ગ્રંથાંક ૪૨-૬૪. પૃ. ૨૬૫ તથા ૨૭૭. રચના સ’વત ૧૯૭૩ તથા ૧૯૮૦. ભાષા સંસ્કૃત-ગુજરાતી. સર્વ ધર્માંની, ખાસ કરીને જૈન મૂર્તિઓ પર તે મૂર્તિ એ તૈયાર કરાવનાર કે પ્રતિષ્ઠા કરનાર તથા તત્કાયે' ઉપદેશ દઇ પ્રતિષ્ઠા કરાવનાર ગ્રહસ્થી અને ત્યાગી આચાર્યના-સાલસ્થળની ઇતિહાસીક હકીકતા કેં।તરાવી, લખવાના રીવાજ પ્રચલિત હાય છે. આવા લેખો ઉપરથી તે તે સમયની ઇતિહાસીક દ્રષ્ટિએ જાણવાજોગ ઘણી હકીકત મળી આવે છે. પણ આવી ખાખતની શેાધ કરનાર વિરલા જ હેાય છે, જે પૂર્ણ શાંતિ-સહનશીલતા-પરિશ્રમ કરી આ માખતા પર પ્રકાશ ફેકે છે. સ્વ. સુરીશ્વરજી બુદ્ધિસાગરજી મહારાજ ઇતિહાસની શેષખાળ અને તેનાં પિરણામા માટે ખૂબ જ પરિશ્રમશીલ રહ્યા હતા. તેમને સ્વ. સાક્ષર શ્રી કેશવલાલ હર્ષોંદરાય ધ્રુવ મળવા આવેલાં ત્યારે ચર્ચા કરતાં શ્રી ધ્રુવ સાહેબે જણાવેલું' કે વિ સ, સાતમા સૈકાની પ્રતિમાઓ પર લેખ મળી આવે છે. આ પરથી તેમણે શ્રી અ. ના. પ્ર. મડળને પ્રેરણા કરી એક પગારદાર વિદ્વાન રાકી ભારતવર્ષના અનેક જૈન મદિરા અને ભડા તપાસવા માંડયા અને જે જે લેખા મળ્યા તે બધા જોઇ સુધારી આ ગ્રંથમાં પ્રકટ કર્યા છે. તેમણે ખાસ નીચેની ભાખતા પર લક્ષ્ય કેદ્રિત કરેલું લાગે છે. ૧ કઇ કઇ જ્ઞાતિઓએ પ્રતિમા ભરાવી. ૨ હાલમાં ૩ કયા કયા ગચ્છના આચાર્ચીએ પ્રતિષ્ઠા કરાવી. ૫ કયા ગચ્છમાં આચાર્યાં પ્રતિષ્ઠા કરી શકતા અને કરી શકતા ન હતા. જ્ઞાતિઓ પૈકી કઈ જ્ઞાતિએ જૈનો તરીકે છે. જૈન ગ્રહસ્થાએ પ્રતિમાએ ભરાવી. ૫ તે ગચ્છ પૈકી હાલ કયા ગછે! વિદ્યમાન છે? ૬ કયા કયા ગામ-નગરમાં આચાર્ચીને વાસ હતેા અને કયા કયા ગ્રામ નગરમાં ૭ જૂનામાં જૂના અને અર્વાચીન લેખ ૮ પ્રાચીન પ્રતિમા પર લેખો લખવાની પ્રવૃત્તિ સ`બંધી વિચાર ૯ ક્યાકયા ગચ્છે! ઉત્પન્ન થયા ? For Private And Personal Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobeatirth.org ૭. ૧૦ કઇકઇ જ્ઞાતિએ હાલ જૈનધમથી રહિત થઇ ? ૧૧ જૈન વિષ્ણુકેની પદવીએ, ૧૨ કયાકયા ગ્રંથાથી આ સ`ખ'ધી અજવાળુ પડી શકે છે ? ૧૩ દિગંબર ધાતુ પ્રતિમાએ સબંધી વિચાર. ૧૪ અન્ય જન મુનિએ તથા વિદ્વાનોને આ દિશામાં પ્રયત્ન, આ પ્રમાણે વિચારણીય ખાખતા ઉપર શ્રીમદ્રે વિસ્તૃત વિવેચને લખ્યાં છે અને શ્વેતાંબર ઉપરાંત દિગ’ખર સપ્રદાયના ગચ્છા-પ્રતિમાએ-શાસ્ત્રો . આચાર્યા વિગેરે પર મુખ પ્રકાશ પાડયા છે. આ ઉપરાંત-લેખા પરથી તે તે સમયના જૈનેાની ધર્મની સમાજની જાહેાઝલાલી કેવી હતી તે દર્શાવી આપ્યુ છે. પ્રથમ ભાગમાં લગભગ ૧૫૨૩ લેખા અને બીજા ભાગમાં બીજા ૧૫૦૦ લગભગ લેખા આપ્યા છે. બીજા ભાગમાં ધાતુપ્રતિમાના લેખા -તથા તે તે પ્રતિમાએ કયા ગામ નગર પેાળ અને મદિરામાંથી લીધાં તેની યાદી તથા લેખેા લગભગ સંસ્કૃતમાં જ પ્રશસ્તિ સહિત અપાયાં છે. અને સંગ્રહેામાં પ્રાયે વી, સં. ૧૦૦૦ પૂર્વેના લેખે ઊપલબ્ધ પછીના વિ. સ’. ૧૦૦૦ થી ૧૯ મી સદી સુધીના લેખા મળી શકયા છે. પ્રથમ નગરાનું તથા ખીજા ભાગમાં બાર ગામેનાં લીસ્ટ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી થયા. તે ભાગમાં ૫૪ જેમ ગા તથા સંઘપ્રગતિ માટેના શૈાખાળ પુના વિચારોન ૩૯-૪૦-૪૧ ગ્રંથમાં અપાયા છે તેમ ધાતુ પ્રતિમાઓના લેખે આ એ ભાગમા અપાયા છે. ગ્રંથા પ્રત્યક્ષ વાચવામાં આવે તે વાંચકને તે તે વિષયાને ઘણેા સચાટ ખ્યાલ આવી શકે. આ તે માત્ર આછું દર્શન આપ્યું ગણાય. ૯ ગુજરાત-વિજાપુર વૃતાંત-(બૃહદ્)ગ્રંથાંક ૧૦૨ પૃષ્ટ સંખ્યા, ૩૨૫. ભાષા સંસ્કૃત-ગુજરાતી, પ્રથમાવૃત્તિ રચના સં. ૧૯૭૩. બીજી આવૃત્તિ ૧૯૮૦, ( પ્રકટ થઇ ૧૯૮૨ માં) જન્મભૂમિ તરફ પૂજ્યભાવે-પ્રેમ-સેવા ભાવે સ્વફ૨જ બજાવનાર-ત્યાગી સંત પુરૂષ વીરલ હેાય છે. ચારિત્રનાયકની જન્મભૂમિ વિદ્યાપુર-વિજાપુર છે. અંતિમ-વિરામ સ્થળ પણ તે જ બન્યું. તેઓ પ્રખર સ`શેાધક-ઇતિહાસજ્ઞ-અને સત્તત્ ઉદ્યમશીલ હાવાથી જે ભૂમિમાં જન્મ ધર્યો તે ભૂમિનાં ગુણકીન-તેની પ્રાચીનતા-ગૌરવ-શેાધવાં અને ત્યાંના નિવાસીએ ઉન્નતિ પ્રાપ્ત કરે તેવાં સ્મારક મૂકવા પ્રેરાય એ સ્વભાવિક છે. For Private And Personal Use Only જન્મભૂમિ અને સ્વદેશ-સ્વભાષાની અનન્ય ભાવે સેવા કરવા-શકિત ખીલવવા– અન્યને બેધ કરી પાતે તે ફરજ બજાવવા ઉઘુક્ત થવું એ આ ગ્રંથ લેખનને હેતુ સ્પષ્ટ કરતાં સ્વર્ગવાડી કરતાં જન્મભૂમિની ઉત્તમતા જણાવતાં “ જન્મભૂમિની ઝુંપડી નંદનવનથી મેશ ” એ વાકયેા વડે ચરિત્રનાયકે ગરીમ કે દાનેશ્વરી, શ્રીમન્ Page #546 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 19૮ કે વિદ્વાને કયા ભાવે પિતાનો હીસો જન્મભૂમિના ઉત્કર્ષ માટે અર્ધો તે બતાવીને આ ગ્રંથને પ્રારંભ કર્યો છે. તેઓ લખે છે કે (પ્રસ્તાવનામાં) વિજાપુર અમારી જન્મભૂમિ હોવાથી તેનું વૃત્તાંત લખવાની કેટલાંક કારણોથી ફરજ બજાવવા ફુરણા થઈ અને પ્રયાસ કરતાં ટોડ રાજસ્થાન, ફાર્બસ રાસમાળા-સુધર્મ ગ૭ પટ્ટાવલી-નાચા કૃત કેટલીક પટ્ટાવલીઓ અવલોકતાં વિજયપુર–વિદ્યાપુર-વિજાપુરનો નામોલ્લેખ તથા વિસ્તૃત હકીકતો મળી આવતાં ઉત્સાહથી વધુ સંશોધન કર્યું. એક બારોટના ઘરમાંથી વિજાપુર સંબંધી લેખ મળી આવ્યું. તે વિજલદેવ પરમાર સંબંધી હતો. બાદ વિજાપુરની પૂર્વ દિશામાં અગ્નિખુણા તરફ સાબરમતીના કાઠાં ઉપર આવેલા જુના સંઘપુર ગામમાં શ્રી ચંદ્રપ્રભુના દેરાસરની ભીતમાં બન્ને હાથ લાંબાં અને એક હાથ પહોળાં બે પાટીઓ પર એક લેખ છે. તે વાંચવા લક્ષ ગયું. તે ઉપરથી તે અધૂરો જણાયો. આગળ પાછળના લેખવાળાં પાટી આ ન મળી શક્યાં. તેમાંથી “વિજલદેવના પુત્ર બાહડે વિજાપુર વસાવ્યું એ સિદ્ધ થયું.” આ પાટીયા પરના શિલાલેખે સંસ્કૃતમાં ગ્રંથમાં ભાવાર્થ સાથે આપ્યા છે. વિજાપુર અતિ પ્રાચીન નગર હોઈ તેમાં તે વખતે ધનાઢય વિવેકી અને ધર્મનિષ્ઠ જેનોની વસ્તિ વિપુલ હતી તેમ જણાય છે. - તેઓ લખે છે:–અમારી જન્મભૂમિ વિજાપુર હોવાથી શરીર પિષવામાં કેળવણી લેવામાં અને આત્મતિના સર્વ ઉપાયો પ્રાપ્ત કરવામાં તેનો ઉપકાર જાણી વ્યહવારીક ફરજ દ્રષ્ટિએ વિદ્યાપુરીય જૈનોને સ્વજન્મભૂમિના એતિહાસીક જ્ઞાનની ચઢતી પડતીનો પૂર્ણ વિવેક પ્રાપ્ત થાય અને ચઢતીના હેતુઓને અવલંબે એ ઉદ્દેશથી આ ગ્રંથ લખાય છે. x x x x સ્વનગરના ઐતિહાસિક જ્ઞાનથી પોતાની ભૂમિ પ્રત્યે સન્માન પ્રકટે છે. અને અન્ય કરતાં સ્પર્ધામાં આગળ વધાયું કે પાછળ રહેવાયું તેનું ભાન થાય છે તથા સંપ પૂર્વક અન્ય દેશોની સાથે સ્પર્ધા કરવામાં જાગૃત દશા પ્રાપ્ત થાય છે. - આ રીતે ઇતિહાસીક દૃષ્ટિએ વિજાપુરની ચઢતી પડતી–રાજકર્તાઓ-વીર જૈન-વ્યાપાર-કળા-કેળવણી-કવિત્વ-વિગેરેથી વિભૂષિત વિજાપુર આજ કઈ ભૂમિકા પર છે, તે બતાવી આગળ વધવાના ઉcકર્ષના માર્ગે ચીંધે છે. ઘણા પરિશ્રમે આ તૈયાર થયો છે. ચારિયનાયકના બાલમિત્ર અને કટ્ટર ભક્ત વિજાપુર વાસી જાણીતા સેવાભાવી અનેક સંસ્થાઓના કાર્યકર શેઠ લલુભાઈ કરમમંદ દલાલની આ ગ્રંથ કાર્ય માં તેમને સાચી અનુમોદનનાં-સહાય મળ્યાં છે. બંને આવૃત્તિઓનાં મુદ્રણ ખર્ચમાં સ્વ. શેઠ મગનલાલ કંકુચંદન સારો હીસ્સો ઉક્ત શેઠ, લક ની પ્રેરણાથી મળ્યો છે. (૩) વિવેચન ભાષાંતર-૧ શ્રી આનંદઘન પદ ભાવાર્થ સંગ્રડ. ૨ અનુભવ પંચ વિંશતિ, ૩ ધ્યાન વિચાર. ૪. ઈષાવાસ્યોપનિષદ્. ૫ સમાધિશતક. - ૧, આનંદઘનપદ પદ ભાવાર્થ સંગ્રહ-ગ્રંથાંક ૨૫. પૃષ્ઠ સંખ્યા ૮૦૮ For Private And Personal Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ચના સંવત ૧૯૬૮, પોષ વદ ૫, ભાષા ગુજરાતી. મહાન આધ્યાત્મિક, યોગીશ્વર, અનેક શાસ્ત્રોના જ્ઞાતા મસ્ત અવધૂત. જેન જૈનેતર સમાજમાં સૈકાઓ થયા જાણીતા શ્રીમદ્ આનંદઘનજીનાં શતાધિક સ્તવન તથા વીશી વિગેરે પદોનાં વિવેચનો, જે તેમની યાદી કરાવે તેવા આયામિક-યોગ-મસ્તદશાવાળા પંડિત પ્રવર કીવર શ્રી મદ્ બુધિસાગર સુરીજીએ લખ્યાં છે, અને પ્રાચે તેમનાં બધાં જ સ્તવનોનાં ટીકા-વિવેચન કરનાર શ્રી સુરીજી એકલા અને પહેલા જ છે. આ સ્તવનો ચોવીશીનાં વિવેચનો કે પૂવચા માત્ર ચોવીસીનાં જ તે કવચિત્ કઈ સાધુ મહારાજે ૩૪ સ્તવનેનાં એમ પ્રથક પ્રથફ કર્યા સંભળાય છે. શ્રીમદને બધાં જ પદ પર વિવેચન લખવા વિનંતી કરવામાં આવતાં આ ભગીરથ કાર્ય તેમણે ઉપાડયું હતું. રગે રગે અધ્યાત્મનો રંગ લાગ્યો હોય, શાસ્ત્રનું દ્રવ્યાનુયોગનું, યેગનું સ્વરૂપ જાણ્યે અનુભવ્યું હોય ખૂબ સત્સંગ થયા હોય, અને વિરમી ગયેલા આત્માને ખૂબ શાંતિ હેય, તે જ આવાં વિવેચનો સાધ્ય બની શકે. આ અતિ શ્રમ સાથે વિરાટ કાર્ય ગણાય. હવે આજના ધમાલી મા, વિષમ જડવાદો જમાનામાં મુંબઈ જેવા અતિ પ્રવૃત્તિવાળા (શ્રીમદ્ના શબ્દોમાં) ઉપાધિનગરમાં તેમણે આ કાર્ય ઉપાડયું હતું. - સં. ૧૯૬૭ ના મહા સુદ ૧૫ ના રોજ મુંબઈમાં પ્રવેશ થયો, અને વશાખ સુદ ૧ ના રોજ આ પદને ભાવાર્થ લખવાનો પ્રારંભ થાય છે. શ્રીમદ્ આનંદઘનજીનાં પદોનો પરિપૂર્ણ ભાવાર્થ તો તે પોતે જ જાણી શકે. અર્થાત તેમના વખતના દેશકાળના સંયોગો અને આત્મપરિણતી યોગે નીકળેલા પદરૂપ ઉભરાઓનો લયાર્થી પરિપૂર્ણ જાણવાની અશકયતા છે. તો પણ અધ્યાત્મના પરિશીલનથી અને આત્માના ધ્યાન પ્રતાપે તેમના વિચારોની દિશામાં ભાવાર્થ લખી શકાય એમ શાસ્ત્રોના પરિશીલનથી બનવા ગ્ય છે. શ્રીમદ્ભનાં પદોની ભાષા હિન્દુસ્તાની ભાષાને મળતી છે. તેઓ વ્રજ-મારવાડી --ગુજરાતી હિન્દુસ્તાની ભાષાના જ્ઞાતા હતા. ગુજરાત, મારવાડ વિ. દેશોમાં વિચરતા તેમજ તે વખતના કવિઓ જ ભાષામાં લખતા, તેથી તેમનાં પદોમાં મિશ્ર શબ્દો વડે યુકત હિન્દુસ્તાની ભાષા જણાય છે. શ્રીમદ્દનાં બનાવેલાં બહોતેર પદ છે કે એકસો આઠ તેના નિર્ણય માટે ઘણા પ્રયાસે કરવામાં આવ્યા છે. શ્રાવક ભીમસિંહ માણેકે ૧૦૭ પદો છપાવ્યાં છે. તેથી અમેએ એ સર્વ પર ભાવાર્થ લખ્યો છે. ડહેલાના ઉપાશ્રય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ પં. શ્રી વરવિજયજી મહારાજ તથા પાટણથી તેમ જ મારી પાસેની પ્રત એમ પાંચ જુની પ્રત અને શ્રાવક ભી. મા. વાળી ચે પડી સર્વ જોઈ અર્થો–વિવેચન લખાયેલ છે. શ્રીમદે પ્રથમ પદ કર્યું લખ્યું ? બહોતેરી કહેવાય છે તો બહોતેર જ પદો લખ્યાં હશે કે ૧૦૮ ? આ પ્રશ્નોના ઉકેલ માટેના પ્રયાસે અફળ જ રહ્યા છે, ઉપલબ્ધ સાહિત્ય પરથી બન્યું તેટલું મેળવ્યું છે. છતાં For Private And Personal Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir શ્રાવક ભી. મા. એમણે ખૂબ પ્રયાસ કરી ૧૦૭ પદ મેળવ્યાં લાગે છે. તેમને પ્રયાસ સ્તુત્ય અને તેથી સમાજને અતિ ઉપકારક છે જ. શ્રીમના જીવન ચરિત્ર મેળવવાના પ્રયાસો પણ સફળ થઈ ન શકયા. છતાં મળ્યું તેટલું આપ્યું છે. (ઉપ ઘાત) શ્રીમદ્દ અરાઢમાં સૈકામાં થઈ ગયા ને તેમણે આપેલા ૧૦૭ કે ૧૦૮ પદે તથા ચોવીશી ખરેખર અધ્યાત્મજ્ઞાનને યોગને મસ્તીનો ત્યાગ વૈરાગ્યને જીવંત ઝરો છે અને માત્ર જૈનો જ નહિ, જૈનેતરો પણ તેના શ્રાવણથી ડોલી ઉઠે છે. હોંશ પ્રેમ ભકિતભાવથી તે ગાય છે, અને આત્મોન્નતિ સાધે છે. - શ્રીમની ચોવીશી. ૨૪ ભગવાનનાં સત્વને ઉપર જ્ઞાનશિરોમણી શ્રી જ્ઞાનવિમલસુરીએ તેમના લગભગ સમયમાં ટબ-પર્યો હતો. તેમજ ચોવીશીપર શ્રી જ્ઞાનસાગરજી એમણે ટબ પુર્યો હતો. આ બંને ટબા (ટીકા-ટીપણ-સુમ વિવેચન) એથી શ્રીમની કૃતિઓ પર સારો પ્રકાશ પાડયો છે. મહામસ્ત- આધ્યાત્મી-યોગી-ઓની કૃતિઓ પર ટો-વિવેચનો લખવાં એ બચ્ચાંને ખેલ કે અનુવાદ કરવા સરખી રમત નથી. લગભગ મૂળકર્તા પુરૂષની કોટીએ પહોંચનાર જ એવાં વિવેચન કેટલાક ટકા લખી શકે. આ ભાવાર્થ એક ત્યાગી-સંત -સાત્વિક વૃત્તિવાળા યોગી આધ્યાત્મજ્ઞાની કવિ-પંડિત શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરે લખ્યો છે. તે કેટલો સુંદર-તલસ્પષી–અને જીવંત છે, મુળકર્તા પુરૂષના આશયની છબી તેમાં ઉઠી છે કે કેમ અને તે ૨૫ષ્ટ-સુરેખ છે કે આછી-અધુરી છે ? આ સૌ પિતાના ક્ષપશમથી તે વાંચનાર સમજી શકશે. અધ્યાત્મજ્ઞાન એ સર્વ જ્ઞાનમાં શ્રેષ્ઠ છે એમ “ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા ' એ શિર્ષકવાળા શ્રીમદુના ગ્રંથમાં આપેલા સ્વતંત્ર લખાણથી સિદ્ધ કરવામાં લેખકની પિતાના અધ્યાત્મજ્ઞાન--અને યોગવિદ્યાના જાણપણાની પરાકાષ્ટા વાચક અવધી શકશે. મુળ ગ્રંથની ભૂમિકારૂપ આ લખાણ અનેક લેક-આધારો અને ગશાસ્ત્ર વિગેરેના દાખલા આપી ભગવદગીતા વિગેરેના કો આપી, તેમાં તત્સમયના વેગ અધ્યાત્મજ્ઞાન વિરૂદ્ધ ખુબ ઈહાપોહ જગવનાર વિધી તો વચ્ચે શ્રીમદ્ આનંદઘનજી યોગ અધ્યાત્મજ્ઞાનનાં તેજ પ્રસારવા આવેલા હાઈ–તત્સમયના અધ્યાત્મ યોગમાર્ગના ઉધારક તરીકે શ્રી આનંદઘનજી અને તેમના સમકાલીન શ્રી મદ્ યશવિજયજી ઉપાધ્યાય-જ્ઞાનક્રિયામાની થતી જતી શિથિલતા-અંધશ્રદ્ધા-વહેમો અને ગાડરીયા પ્રવાહે જતા માનવ સમુદાયમાં જ્ઞાન અને કિયામાગના ઉદ્ધારક તરીકે સ્પષ્ટતાથી સાબીત કરે છે. આ લેખ માટી સાઈઝનાં ખાસ્સાં ૧૩૯ પૃષ્ઠો રેકે છે. આ પછી શ્રી આનંદઘનજીનાં મસ્ત વૈરાગ્યપૂર્ણ ત્યાગ ભાવનાભયો અધ્યાત્મવેગ અને સ્વાનુભાવથી રંગાયેલા પદેથી ખુબ આનંદ પામેલા આ લેખક તેમના પ્રત્યે પ્રેમભક્તિ પૂજ્ય ભાવથી ડોલી ઉઠે છે, અને તેમની યશગાથા સમાજજીવન ચરિત્ર લેખન અને સ્તુતિ માટે ૨૦૮ પંકિતઓ દ્વારા પિતાને ભક્તિ ભાવનાને ઉભરો ઠાલવે છે. તેથી પણ For Private And Personal Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ચરિત્રનાયકની પ્રતિમા [भ ] વીજાપુર સમાધિમંદિરમાં મૂતિ [चीनपु२] वृद्धिसागरसूरीश्याभ्यो नमः श्रीअशिनिपथीमर ॐअहमदावीराचनमः श्रीमानभूविषयकिरकोरेमोनसेनजी धपध्यान निकेतनोऽग्निविश्विविधा श्रीमहायक वाटपनिमयाजीराव मंशामिने थीमत्या याजिनारिमश्यियचटिभिमान यतिरिमिनरामगनयमावस्या क्षेत्रवाटिकावारविमामापारिक चिया रेवाविश्वपूय श्रीमन्माचीसहकप्रामा योनीवारकोधिमा परिमागोमानिय नम्पसमायभवनमजिनसागरिमटुपदेशोनानिमोपितपिशासो माईम जनसंयनाथ मध्यानयमिश्यावहंजापना निरागमायांचधन्दनियरियापुश्वामिननिम्त्यकामा सश्चयेनुपिनेवर्षाभकामानेननीयावामधमममिनियांगारिमादिः । समाधिस्यमा वा शानिः॥ मौसी यूकपरमेशम भागनवाया વીજાપુર સમાધિમંદિરનો શિલાલેખ For Private And Personal Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ભિન્ન ભિન્ન શહેરેની સમાધિનાં દ For Private And Personal Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતુષ્ટ ન થતાં મૃ. ૧૪૭ થી શ્રી મદ, શ્રી આનંદઘનજી જીવનચરિત્રની રૂપરેખા દોરવા બેસે છે. તત્સમયના મહામુનિઓ-કવિઓ તેમને આત્મમંથનમાં નડેલાં વિદનો ને તે વિદાએ તેમને વધુ આત્મજાગૃતિની કરેલી સહાયક પ્રેરણા, તેમના પદમાં વિહાર-પ્રવાસમાં ભિન્ન ભિન્ન પ્રાંતમાં લખેલાં પદમાં ત્યાં ત્યાંની ભાષાના પુરાયેલા રંગે, તેમના પદે સાથે તેવા શબ્દો આપે છે જે પરથી તે તે પદે ગુજરાત-મારવાડ-આદિ સ્થળોમાં લખાયાં હોવાનું સુચન કરે છે. શ્રીમદ્ આનંદઘનજીનું વિસ્તૃત આટલી શેખેળવાળુ-ઉપાધ્યાયજી યશોવિજયજી આદિ મહાનુભાવોના પ્રસંગ–મિલન-પ્રશંસાઓ આદિના સમન્વયવાળું ટકેરાબંધ જીવનચરિત્ર ભાગ્યે જ કેઈએ લખ્યું હોય એમ લાગે છે. અતિ લંબાણ આ જીવનચરિત્ર પણ મટી સાઈઝનાં ૧૧૧ પૃષ્ઠ રોકે છે. પછી આવે છે જ્ઞાનરસના ચમકીલા વેગવાન ઝરા જેવાં પદો અને તેનો ભાવાર્થ. પોતાના તિક્ષણ ક્ષોપશમ-સ્વાનુભવી જ્ઞાન અને અધ્યાત્મ-ગાદિના સતત ચિન્તન દ્વારા આલેખવામાં ખરેખર કમાલ કરે છે. અમારૂ માનવું છે કે સંપૂર્ણ નહી તે લગભગ સંપૂર્ણ આત્મજ્ઞાનનો સ્વાનુભાવ–જીવનમાં ઉતારેલ–રગરગે વ્યાપ્ત-અને રસ આવે એટલી હદનું ગ સાધન-સાત્વિક ભાવના, સર્વવિરતીપણું અને જ્ઞાનક્રિયા સહિતનું વિરતીપણું હોય તે જ આવા ભાવાર્થ ભરવાની તે આત્માની શકિત સંભવે છે. લાબું થઈ જવાના ડરથી પદેના ભાવાર્થ સંબંધી ટુંકાણમાં સૂચવવાનું કે આ પદેના ભેગી ભ્રમરએ તે એ પદ-પુષ્પોની દેવી પરિમલવાહી પદ–વાડીમાં જ ભ્રમણ કરવું–એની સુવાસથી મસ્ત બનવું અને એ મહાન યોગાધ્યાત્મજ્ઞાન ઉદ્યાનમાંથી જ અનંત આત્મ-જ્ઞાનધન મેળવી તવંગર બની જવું ઉચિત છે. વાણીને પણ ઘણી વાર અગોચર એવી ભાવનાઓ અને લહરીઓ કલમથી કેમ લખાય ભલા ? આ પદોની સંખ્યા ૧૦૮ છે. તે બધાં જ સંપૂર્ણ, સવિસ્તાર, સરસભર અને આત્માને પૂર્ણ આનંદ શાંતિ આપે એવાં છે, ને તે માટે પણ મોટી સાઈઝમાં સાડા પાંચસે પ્રષ્ટ રોકે છે અને છેલ્લે ૪ પદ જે ઉપલધ થયાં છે તે પણ ભાવાર્થ સાથે આપે છે અને તે ચરિત વિભાગમાં આપ્યાં છે. આ ગ્રંથની અર્પણપત્રિકા શ્રીમદ્ પિતાના ગુરૂદેવ શ્રીમદ્ સુખસાગરજી મહારાજને ૪૪ પંકિતના-કાવ્ય દ્વારા આપે છે. ગુરૂપરને અપ્રતિમ પૂજ્યભાવ ભક્તિભાવ, પ્રેમ, સમર્પણ ભાવ, ઉછાળતાં આ સમર્પણકાવ્યની ડીડ પંક્તિઓ વાચકને ગુરુ પ્રત્યે પૂજ્યભાવ પ્રકટાવશે જ. હારી કૃપાથી ગ્રંથ અહો રચીચો અડે સાહસ કરી. અર્પણ કરૂ, ક્રમ પયીમાં-ઉપકારતા ચીત્તે ધરી. અર્પણ કરીને ગ્રંથ આ તુજ બાળ મન હર્ષે ઘણું. મા-બાપ આગળ બાલુડાંના બેલ જેવું આ ભણું ૧૦ હાલા હદયના પ્રાણ ! પ્રેમે ગ્રંથ આ સ્વિકારશે જે ભૂલ-ચૂક જ હોય તે મારી દઇને તારશે. જેવું રચ્યું તેવું સમર્પણ-ભકિતથી કીધુ ખરૂ. બુધ્યબ્ધિ તે સ્વિકારી ને-આનંદ પામો સદ્દગુરૂ ૧૧ વાચક! મહાન સુરીશ્વરજી ગુરૂ પાસે બાલક બનીને–તેમને આ ગ્રંથ જ નહી પણ પોતે જ ૧૧ For Private And Personal Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમÍઈ ગયા નથી લાગતા? હવે આ ગ્રંથ જ્ઞાનગંગામાં સ્નાન કરવા તત્પર થા ! ઈિતિશમ. ૨ અનુભવ પંચવિંશતિ-૩ ધ્યાનવિચાર ૪ સમાધિશતક આ ત્રણ વિવેચના મક ગ્રંથની સમિક્ષા તત્વજ્ઞાન વિભાગમાં આવી ગઈ છે. ૫ ઈશાવાસ્યોપનિષદ્ ગ્રથાંક ૬૫. પૃષ્ટ સંખ્યા ૨૮૫. રચના સંવત ૧૯૭૯ પિષ સુદી ૧૫. ભાષા સંસ્કૃત-ગુજરાતી. | વેદે ઉપનિષદ સાંખ્ય-અદ્વૈત દર્શન-આદિ બધાં શાસ્ત્રો-દર્શનેને સમાવેશ જૈનદર્શનમાં થાય છે. બ્રાહ્મણ આદિ મહાન દર્શન શાસ્ત્રીઓ-પંડિતો-વિદ્વાનના શિરોમણી સમાન-ગૌતમ આદિ પ્રખર કર્મકાંડી હઝારો શિષ્યોના ગુરૂ અને શ્રી મહાવીર પ્રભુને પરાસ્ત કરવા નીકળેલા બ્રાહ્મણ શ્રેષ્ઠોનાં, વેદ-નિગમે-અને શ્રુતિ સ્મૃતિઓ વડે જ જ્ઞાન ચક્ષુઓ ખેલી સત્ય ધમ–વિતરાગ કથિત ધર્મને ઉપદેશ આપી–તેમના જ સિદ્ધાંતથી તેમની અંતર્ગત રહેલી પ્રબળ શંકાઓનું નિરસન કરેલું તે વિશ્વવિખ્યાત છે. અર્થાતિ વેદ -ઉપનિષદે માત્ર હિન્દુ અગર બ્રાહ્મણની માલકી ન હતાં તે પોતાના આંતજ્ઞનનિજાત્મજ્ઞાન-સ્વાનુભવ વડે પ્રબળ તપશ્ચર્યાથી અંદરનાં અજવાળાં મેળવનાર મહાન આત્માઓ તેમાંથી પરમ સત્ય મેળવે છે તે ઉપનિષદે શ્રુતિ સ્મૃતિઓમાં વિકૃતિ પિસવાથી સર્વમાન્ય થતાં અટક્યા છે. આથી જૈન દૃષ્ટિએ ૧૦ ઉપનિષદમાંથી પ્રથમ વાજસનેય ઉપનિષદ્ ઉપર જૈન રસ્યાદ્વાદ દષ્ટયા વિસ્તૃત–વિદ્વવત્તા પૂર્ણ–વિવેચન કર્યું છે. ન્યાય–વેશેષીક સાંખ્ય–વેદાંત બૌધ્ધ ચાર્વાક આદિ દર્શને-જૈનધર્મ દર્શન રૂપ મહા વિરાટ પુરુષના અંગ તરીકે સાપેક્ષ દષ્ટિએ ઘટાવેલ છે. તે દૃષ્ટિએ તે ધ્યાનપૂર્વક વાંચતાં જૈનધર્મની વ્યાપક દૃષ્ટિ સમજાશે. જીવનચરિત્રો-૪૧. શ્રી સુખસાગર ગુરૂગીતા. ૬. શ્રી રવિસાગરજી જીવનચરિત્ર ૭-૮ શ્રીમદ્દ દેવચંદ્રજી ભાગ ૧-૨. શ્રી દેવવિલાસ ૯. શ્રી કુમારપાળ ૧૦. શ્રી યશોવિજયજી ચરિત્ર (નિબંધ). ૧૧ ૧ શ્રી સુખસાગર ગુરૂગીતા તથા શ્રી તપાગચ્છ સાગરશાખા પટ્ટાવલિ અને શ્રીમદ્ મયાસાગરજી શ્રીમદ્ નેમિસાગરજી શ્રીમદ્ રવિસાગરજી શ્રીમદ્ સુખસાગરજી જીવનચરિત્ર. ગ્રંથાંક ૩૦-૩૧-૩૨-૩૩-૩૪, પૃષ્ટ સંખ્યા ૧૨૫. રચના સંવત ૧૭૧. મહા સુદ ૧૫. ભાષા ગુજરાતી. શ્રી સુધર્માસ્વામિની ૬૮મી પાટે શ્રી. માયાસાગરજી મ. ૬૯ મી પાટે શ્રી નેમિસાગરજી મહારાજ ૭૦ મી પાટે શ્રી રવિસાગરજી મહારાજ અને ૭૧ મી પાટે શ્રી સુખસાગરજી મહારાજ થયા. આ સૌ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીના ગુરૂ તેમના ગુરૂ એમ કમેક્રમે છે. ૭૨ મી પાટે શ્રીમદ્ બુદ્ધિસાગરજી આવે છે. આ સર્વ મહાન સંત-અધ્યાત્મીઓ જ્ઞાનક્રિયાવાદીઓ અને પ્રભુ વીરના For Private And Personal Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩ વારસદારો હતા–તેમનાં ચરિત્રો ઉજવલ-ક્રિયા શુધ-આત્મ ચિન્તન નિલેપ-તપશ્ચર્યા અદભુત, ઉપદેશ શૈલી નિડર-નિર્ભેળ, અને કલ્યાણકારી-જીવન સ્વરછ–આદરણીય હતાં. આ જીવનચરિત્રોનો ગ્રંથ એટલી બધી વિપુલ માહિતીથી ભર્યો છે કે તે સાત વાંચો એ પણ એક લહાણ ગણાય. આ ગ્રંથમાં શ્રી સુખસાગર ગુરૂગીતા મુખ્ય છે. લેખકના તેઓ ગુરૂશ્રી હતા. તેમના પર લેખકને અપૂર્વ પૂજ્યભાવ હતો અને ગુરૂને શિષ્ય પર અપૂર્વ વાત્સલ્યભાવ ઉભરાતે હતા. શ્રી સુખસાગર ગુરૂ ગીતામાં સ્વગુરૂને શ્રીમદે ૧૦૫૦ પંકિતઓમાં બિરદાવ્યા છે. ડીક પંકિતઓ જોઈએહે સદગુરો! પગલાં પડયાં હારાં અહો જ્યાં તીર્થ તે હારે સદા. તવ પાદની ધૂલી થકી ન્યાતો રહું ભાવે મુદા. તવ પાદપદ્મ લોટતાં પાપો કર્યા રહેવું નહિ. ચિત્તમાં જે માનીયું તે માન્ય હારે છે સહી–૧ હારી કૃપા ગંગાજલે નિર્મળ સદા મનડું રહે. આ દાસ વણું કાલાં અને ઘેલાં વચન તવ કો કહે. સેવા વિના વાંછા નહિ બીજી કશી તવ આગળ. તવ બાલુડાના બોલની કિમંત ખરી તું તો કળે-૨ આ આર્યભુમિ તે અમારા પ્રાણનો અવતાર છે. આ આર્યભુમિ તો અમારા ધર્મને આધાર છે. આ આર્યભુમિમાં અમારા સગુરૂજી અવતર્યા. ચારિત્રને પાળી ભલું, ઉજવળ વિચારે સંચર્યા–૧૦ આવાં ૧૦૫૦ સુરસભરપંક્તિરૂપી પુષ્પ વડે એમના ગુરૂશ્રીને સંતવ્યા છે. આ ઉપરાંત આ ગ્રંથમાં મહાન પ્રાભાવીક મયાસાગરજી મહારાજ-ઉજવળ ચારિત્ર્યધારક શ્રીમદ્ નેમિસાગરજી મહારાજ-રવિ તે રવિ જ એ ઉપનામને વિરાટ માનવ મહેરામણમાંથી મેળવનાર ક્રિોધ્ધારક તપસ્વી શિરમણ, યતિ-શ્રીપુંજ્યોને ગુજરાત-સૌરાષ્ટ્ર આદિ સ્થળે તેમની મીથ્યાત્વની જડને ઉચ્છેદનાર અને સત કિયા ઉધાર કરનાર શ્રીમદ રવિસાગરજી મહારાજ તથા મહાન ક્રિયા, ચારિત્ર્ય પ્રતિપાલક, સાધુત્વના અવશેષ સમાન ધીર ગંભીર ચારિત્ર્ય ચુડામણી શ્રીમદ્ સુખસાગરજી મહારાજ સાહેબ આ ચારે વિરલ વિભુતીઓનાં ચારિત્રો આ ગ્રંથમાં આપતાં તેમના જૈન સમાજપરના અનંત ઉપકાર, તેમણે કરાવેલાં અનેક ધર્મકાર્યો, કઢાવેલા સંઘે- ઉઝમણાં-ઉદ્યાપને તથા સન્માર્ગે શ્રીમંતેના કરાવેલા દ્રવ્ય વ્યય તથા તત્સમયના સમાજનાં દર્શન કરાવ્યાં છે. શ્રીમદ્ રવિસાગરજી મહારાજનું જ દ્રષ્ટાંત લઈએ તે તેમના સમયમાં તેમને For Private And Personal Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂજ્યભાવે જેનાર શ્રાવક સમાજ ઉપરાંત કેટલા સુરીવર-સાધુઓ હતા તે જોઈએ – શ્રી. બુટેરાયજી મહારાજ, શ્રી. વૃદ્ધિચંદજી મહારાજ, શ્રી. વિજયાનંદસુરિજી મહારાજ,શ્રી. મુલચંદજી મહારાજ, શ્રી. ગુમાનવિજયજી મહારાજ, શ્રી. રત્નવિજયજી મહારાજ, પં. શ્રી સિદ્ધિવિજયજી મ., પં.શ્રી પ્રતાપવિજયજી મ., પં. શ્રી. દયાવિમલજી, શ્રી. જાતૃચંદજી મ૦ શ્રી. મોહનલાલજી મ. શ્રી. નીતિવિજયજી મ. શ્રી. અમૃતવિમલજી મ. આદિ અનેક વિખ્યાત સંત-નોત્તમે તેમના સહવાસમાં આવ્યા હતા. તેમજ તેમના ચરિત્રને પ્રસંશતા. શ્રી. રાજેન્દ્રસુરીએ તેમના ચારિત્રની પ્રસંશા કરી હતી. શ્રી. વિજયાનંદ સુરીજીએ ખાસ મહેસાણુ પધારી શ્રી. રવિસાગરજી મહારાજના ચારિત્રની પ્રસંશા કરી હતી. મુનિરાજ મેહનલાલજી મહારાજ તે ખાસ તેમનાં દર્શન કરવા ભયણીથી મહેસાણા પધાર્યા હતા તથા તેમનાં દશનવંદન કરી પરમાનંદને પામ્યા હતા. શ્રી. પં. સિધિવિજયજી ખાસ છેવટનાં તેમનાં દર્શન લેવા ૧૫૪ માં મહેસાણા પધારેલા. પંજાબી તાર્કિક વિદ્વાન મુનિરાજ શ્રી. દાનવિજયજી મ૦ ની ગુરુશ્રી પર અખુટ શ્રધ્ધાભકિત હતાં. મુનિરાજ શ્રી કર્ષરવિજ્યજી તેમનાં દર્શન કરી તેમની પાસે મહેસાણામાં રહ્યા હતા. શ્રી. રવિસાગરજી મહારાજે કેવું ચારિત્ર પાળ્યું હશે અને કેવું જીવન વિતાવ્યું હશે, અને અન્ય સંઘાડાના મહાન શિરોમણી સાધુઓનાં દિલ કેવા અદ્ભુત પ્રેમથી જીત્યાં હશે તે વાચક જ કપી લેશે. ૪૭ વર્ષના દિક્ષા પર્યાયમાં ગુરુશ્રી કોઈ સાથે ઉંચેથી બોલ્યા નથી. અરે “ ચારિત્ર્યક્રિયા તે શ્રીમદ્ રવિસાગરજીની ” એમ અનેક સંઘાડાના ક્ષેત્રોના શ્રાવકો અને સાધુઓ આજે પણ એક અવાજે કહે છે. આ મહાન જયોતિર્ધર શ્રી. રવિસાગરજી મહારાજના શિષ્ય શ્રીમદ્ સુખસાગરજી મહારાજ. લંબાણ થવાના ભયથી ટૂંકામાં જણાવવાનું કે શ્રી. રવિસાગરજી મહારાજ જેવી જ ક્રિયા પાળતા. તપશ્ચર્યા, પ્રભાવ અને સાધુજીવન પ્રતિપાલન કરી આત્મોન્નતિસાધક શ્રીમદ્ થઈ ગયા, તેમના શિષ્ય આ ચારિત્રનાયક છે. આ આખા ગ્રંથમાં ચાર જીવનચરિત્રો અને તેને લગતી મૂલ્યવાન હકીકતો વાંચકને વાંચવા વિનંતી છે. ૬. શ્રી. રવિસાગરજી મહારાજ જીવનચરિત્ર–અને શોકવિનાશક ગ્રંથગ્રંથાકન ૫૭ પૃ. ૬૦ રચના સંવત ૧૯૭૮. અક્ષયતૃતીયા. શ્રી. રવિસાગરજી જીવનચરિત્ર શ્રી. સુખસાગર ગુરૂ ગીતામાં આવી ગયું છે જે છુટુ આ ગ્રંથમાં વિસ્તારથી છે. ઉપરાંત વડોદરાના સુપ્રસિદ્ધ–ઉત્તમ ગુરૂ ભક્ત સ્વ. શેઠ કેશવલાલ લાલચંદભાઈના સુપુત્ર ભીખાભાઈના સ્વર્ગવાસ પ્રસંગે શ્રી. શેકવિનાશક ગ્રંથ લખેલ છે. આ બંને ગ્રંથો ભેગા છે અને વાંચવા-સંગ્રહવા ગ્ય છે. ૭. શ્રીમદ્દ દેવચંદ્રજી ભાગ ૧. ગ્રંથાંક ૪૯, પૃ. ૭૦૦, રચના ૧૮માં સિકાની છે અને તેના પર વિવેચન આદિ સં. ૧૯૬૦ માં છે. For Private And Personal Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૫ પાદરા ખાતે સં. ૧૯૬૮ માં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે પોતાની સ્થિરતા દરમિયાન ત્યાંના વકીલ મોહનલાલ હીમચંદ તથા તેમના અન્ય સહાયક કાર્યકર્તાઓને ૧૮ મી સદીમાં થઈ ગયેલા ખરતરગચ્છીય પરમ આધ્યાત્મરસીક પં. દેવચંદ્રજી મહારાજના મળે તેટલા ગ્રંથે મેળવવા તથા તે મંડળ દ્વારા પ્રકટ કરવા પ્રેરણા કરી. આ તે જ શ્રી. દેવચંદ્રજી મહારાજ છે કે જેમની ચોવીશી તથા અન્ય સ્તવને જૈનો હમેશાં ખૂબ પ્રેમથી ગાય છે. આ ઉપરથી જ્યાં જ્યાં-ભંડારોમાં–મુનિવર્યો પાસે-ગોરજી પાસે આ ગ્રંથ ઉપલબ્ધ થવાનો સંભવ જણાય ત્યાં પત્રો લખી, માણસે મોકલી, પ્રતે મંગાવી, અને મહારાજશ્રી પાસે પ્રતનો ઢગલો થયો. તેની શુદ્ધિ અર્થે બીજી પ્રતો મેળવવામાં આવી અને સં. ૧૯૯૯ માં તે સર્વ પૈકી અધ્યાત્મજ્ઞાનના મ્હારા જેવા શ્રી. આગમસાર નયચક્રસાર ગુરુગુણ છત્રીશી, કર્મગ્રંથ ૧ થી ૫ ટકાથ, છુટક પ્રશ્નોતર અને પત્ર-પ્રથમ ભાગમાં દાખલ કરી ડેમી આઠ પેજી સાઈઝમાં પ્રકટ કર્યા. આ દ્રવ્યાનુયેગની મુખ્યતાવાળા ગ્રંથ સારે આદર પામ્યા, અને બીજી આવૃત્તિ છપાવવી પડી. આ ગ્રંથ સંબંધમાં તેના કર્તા પરમ યેગ અધ્યાત્મ ગણિતાનુયોગ તથા સંવેગ-ત્યાગ-વૈરાગ્યવંત શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ સંબંધી થોડુંક જોઈએ. મારવાડમાં બીકાનેર પાસેના ચંગ ગામમાં પ્રાયઃ ૧૭૪૬ માં આ મહાન પુરૂષને જન્મ થયો હતો. દશ વર્ષની વયે માતાપિતાએ ગુરૂશ્રીને અર્પણ કર્યા અને દિક્ષીત બન્યા. સરસ્વતીદેવી આરાધી મહાન કવિ–પંડિત-વક્તા વાદી અને સંસ્કૃત ભાષાના વિદ્વાન થયા તેમની પાસે શ્રી. જિનવિજયજી શ્રી. ઉત્તમવિજયજી શ્રી. વિવેકવિજયજી આદિ મહાન સાધુઓએ શ્રી. પન્નવણુજી શ્રી. ભગવતીજી શ્રી. વિશેષાવસ્યક આદિ ગહન ગ્રંથને અભ્યાસ કર્યો હતો. શ્રી. જ્ઞાનવિમળમુરીજી પણ તેમની વિદ્વત્તાથી મુગ્ધ બન્યા હતા. આ પુરૂષે દ્રવ્યાનુયેગ-ગણિતાનુગ-સબોધ યોગ-આદિ પર સંખ્યાબંધ મહાન ગ્રંથો લખી જૈન તત્વજ્ઞાનને સમૃદ્ધ કર્યું છે-નિર્વાણના મહાન જ્ઞાતા–ઉત્કૃષ્ટ કવિત્વના રચયિતા–પ્રખર વ્યાખ્યાતા-વાદી વિજેતા-અને લઘુતાના અવતાર સમા જ્ઞાન ક્રિયાના ખંતીલા આરાધક એવા આ પુરુષના સ્વપર ઉપકારક ગ્રંથન સંગ્રેડ મહાશ્રમે શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીજીની પ્રેરણાથી શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે કરવામાં, જૈન તત્ત્વજ્ઞાન-યોગ અધ્યાત્મજ્ઞાનના અમૂલ્ય વારસાને ઝંખવાતો-અદ્રશ્ય થતો બચાવ્યો છે, અને શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીજીના દિલની ગરછના ભેદભાવને સ્થાને હૃદયની વિશાળતાને ખ્યાલ આપે છે. આ પુરૂષનું જીવનચરિત્ર આ સાહિત્ય સર્જનના લેખકે “ શ્રીમદ્દ દેવચંદ્રજી જીવનચરિત્ર” નામે લખ્યું છે, જે ગ્રંથાંક ૧૦૩ –૧૦૪ થી મંડળે પ્રસિદ્ધ કરેલ છે. તે વાંચવાથી સમજાશે કે શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજનું સ્થાન યોગ આધ્યાત્મ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં કેટલું ઉંચું છે. - શ્રીમદ્દ દેવચંદ્રજી ભાગ ૨. ગ્રંથાંક ૫૩-પૃષ્ટ સંખ્યા ૬૫૦ ૨ચના ૧૮ મા સિકાની છે. આ ગ્રંથમાં શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ કૃત પદ્ય વિભાગ ઉપલબ્ધ થયો એટલે બધે For Private And Personal Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૬ પ્રકટ કર્યો છે. ૧ શ્રી ધ્યાનદીપિકા ૨ શ્રી. દ્રવ્યપ્રકાશ ૩ અધ્યાત્મ ગીતા ૪ સ્નાત્ર પૂજા ૫ શ્રી. નવપદપૂજા ચતુષ્પદી ૬ વર્તમાન જીન ગ્રેવીસી ૭ વીશ વિહરમાન સ્તવન ૮ અતિત જિન ચોવીશી તથા બીજા અનેક સ્તવનો વિગેરેનો સમાવેશ થાય છે. ઉત્તમ જ્ઞાતાને આ ગ્રંથ અમૃતતુલ્ય ગણાય છે. શ્રીમદ્ દેવચંદ્રજી વિ. ચરિત્ર તથા શ્રી દેવવિલાસ–ગ્રંથાંક ૧૦૩-૧૦૪, પૃષ્ટ સંખ્યા ૨૨૫. ભાષા ગુજરાતી. રચના સં. ૧૮૨૫. આસો સુદ ૮. રવિવાર. મહાન અધ્યાત્મિક યોગી પંડિત કવિરત્ન શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજના અદ્ભુત ગ્રંથ છપાવવાની પ્રેરણા કરનાર શ્રી બુદ્ધિસાગરજી મહારાજે શ્રીમદ દેવચંદ્રજી મહારાજનાં થશેગાન કરતાં પોતાના સંસ્કૃત કાવ્યમાં ૨૭ કંડિકાઓ દ્વારા પોતાની ભકિતઅંજલિ ગુણાનુરાગ દ્રષ્ટિએ આપતાં કહ્યું છે કે द्रव्यानुयोग गोतार्थों, व्रताचार प्रपालकः । देवचन्द्रसमसाधु रर्वाचीनो न दश्यते ।। संभूत अन्तरात्माच आत्मानुभव वेदकः । अप्रमस दशायोगी, जितेन्द्राणां प्रसेवकः॥ ध्यानसमाधिरक्ताय, विश्ववंद्यापसायते । श्रीमतेदेवचन्द्राय, पूर्णप्रोत्या नमोनमः ॥ એવા મહાન પુરૂષના ગ્રંથના બે ભાગમાં તેમના જીવનના અર્ક સમાન મોંઘામૂલા ગ્રંથો ગદ્ય-પદ્યમાં સંસ્કૃત માગધી ગુજરાતીમાં છપાવ્યા છતાં તેમનું જીવન ચરિત્ર ઉપલબ્ધ ન થયું. આથી પગારદાર પંડિતો મારવાડ-ગુજરાત-મેવાડ મેક૯યા, અને તેમાં સફળતા મળી. પ્રવત કજી શ્રી કાંતિવિજયજી મહારાજના વડોદરાના જ્ઞાનભંડારમાંથી શ્રીમદ દેવચંદ્રજી નિર્વાણરાસની એક સુંદર પ્રત મળી આવી. આ રાસ દેવવિલાસ શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજના એક શિષ્ય-જેમણે પિતાનું નામ ન આપતાં “કવિય” નામથી આ રાસ લખ્યો છે તે ઘણે સુંદર જણાતાં, સાહિત્ય સર્જનના લેખકને (પાદરાકરને) ગુરૂ મહારાજે પિતાની પાસે પેથાપુર રાખી આ જીવન ચરિત્ર તૈયાર કરાવેલ છે. આ ગ્રંથના છેવટે મૂળ રાસ શ્રી દેવવિલાસ સાદ્યુત આપેલો છે. આ ગ્રંથની પ્રસ્તાવના જાણીતા સાહિત્યકાર શ્રીયુત્ મેહનલાલ દલીચંદ દેસાઈએ લગભગ ૬૦ પૃષ્ટમાં લખી શ્રીમદ્દ દેવચંદ્રજીના સંપૂર્ણ સાહિત્ય પર ખૂબ પ્રકાશ નાંખે છે. શ્રીમદ્દ યશોવિજયજી જીવન (નિબંધ)- ગ્રંથાંક ૯૯. પૃષ્ટ સંખ્યા ૧૮૦. ભાષા ગુજરાતી. રચના સંવત ૧૯૬૮ ફાગણ. (સ્થળ : પાદરા) પૂજ્ય ગુરૂદેવ સંવત ૧૯૬૮માં પાદરા પધાર્યા હતા તે પ્રસંગે શ્રી વડોદરા ખાતે ચેથી ગુજરાતી સાહિત્ય પરિષદ્ ભરાવાની હતી. આ પ્રસંગે વડેદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડના ભાઈ શ્રી. સુમંતરાવ ગાયકવાડ મહારાજશ્રી પાસે આવી સા. પરિષદૂમાં પધારવા For Private And Personal Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા કાંઇક ભાષા સાહિત્ય . આ પસ`ગે આપવા માંગણી કરતાં પિરષદ્ધે થાડા જ વખત ભરાવાના બાકી રહેલા હેાવાથી આ નાનકડા નિબંધ લખી પરિષમાં મેક્લ્યા હતા. શ્રીમદ્ યÀાવિજયજી મહારાજ એક મહાન્ વિદ્વાન, સ`સ્કૃત ગુજરાતી ભાષાના મેાટા ૫'ડિત તથા ચમત્કારી કવિરત્ન થઇ ગયા છે. સાક્ષાત્ સરસ્વતીનંદન જેવા આ મહાન્ ધુરંધરનું જીવન ચરિત્ર વાચકને અધ્યાત્મજ્ઞાન અનુભવ જ્ઞાન વૈરાગ્ય અને યેાગ જ્ઞાનસાગરમાં રસતલ્લીન બનાવી મૂકે તેવું રસિક હેાવાથી આ નિબંધ અ. સા. પ્ર. મંડળે છપાવી પ્રકટ કર્યો છે. પત્રા-નયા ૧-૨ ધાર્મિક ગદ્ય સંગ્રહુ તથા પત્ર સદુપદેશ ભાગ-૧. પત્ર સદુપદેશ ભાગ-૨. પત્ર સદુપદેશ ભાગ-૩. ધાર્મિક ગદ્ય સ’ગ્રહ તથા પત્ર સદુપદેશ ભાગ-૧—ગ્રંથાંક ૪૬-૪૭. પૃષ્ટ સંખ્યા ૯૬૦, ભાષા ગુજરાતી. રચના સ. ૧૯૭૩. આસેા વદી ૧૩. પેથાપુર. શ્રીમને હંમેશાં ડાયરી લખવાની ટેવ હતી. રાજનીશી એ લખનારના હૃદચની આરસી હેાય છે. નિ`ળ હૃદય-ખ'તીàા સ્વભાવ-સ્વાશ્રયી–પરિશ્રમવાળુ જીવન અને ઊંડુંઅવગાહન હોય તે જ સાચી રાજનીશી લખી શકાય છે. આ રીતે શ્રીમના જીવન પ્રસંગમાં જે જે સ્ફુરણાએ ઉઠેલી તેના ચેગે જે જે ઉદ્ગારા ખાનગી ડાયરીમાં લખી રાખેલા તે ધાર્મિક ગદ્ય-સ'ગ્રહ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અનેક પ્રસ`ગેા, અનેક બાબતા, જીવનને સ્પર્શતા વિષયા, ધામિ ક અધ્યાત્મિક ચેગીક સામાજીક અને રાજકીય રાષ્ટ્રિય વિષયેા પર કલમ ચાલી છે. ઊડા અવગાહન નીશ્રીધ્યાસન અને મનનપૂર્વક આ વિચાર લખાયે ગયા છે. તેમાંથી જૈન તથા જૈનેતર સમાજને પેાતાની ઉન્નતિ અર્થે અનેક સરળ અને ઉદાત્ત માદન મળે તેમ છે. વિદ્વાના તેમ જ સાધરણ વાચકને સરખુ વાચન અને મા દશન ઉપલબ્ધ થાય તેવા આ વિચાર રત્નરાશિ તૈયાર કર્યાં છે. સમાજોન્નતિ, રાષ્ટ્ર ઉત્થાન, ધમ પ્રગતિ, રૂઢિબધન, અંત્યજના પ્રશ્ન, યાત્રા, પુસ્તકાલયેા, જ્ઞાન મદિરા, દેરાસરા, વ્યાયામ, ધ્યાન, અધ્યાત્મ, તત્વજ્ઞાન, ચેાગ, ફીલસુફી, સાધુ, સાધ્વી સંસ્થા, કેળવણી, ગૃહસ્થ કતવ્ય, રાજ્યસંબંધેા, તીર્થો, કેન્દ્ર’સ, સાહિત્ય, સાધુ આચાય, સ ંઘ સંસ્થાઓનાં કતવ્યેા, કલા, સ્ત્રી કેળવણી, માનસ વિકાસ કાવ્ય, પાંડિત્ય વકતૃત્વ આદિ અનેક ગહન અને સાદા વિષયા પર સંખ્યાબંધ પૃષ્ટો ભરી કાચાં છતાં એક શબ્દ પણ અતિશયેકિત ભર્યાં કે નીરક ન લાગે, સૌને પેાતાને જ માટે લખાયલેા લાગે. એવા આ જીવન–ઉન્નતિ અર્થેð રસાયણ સમાન, સમાજોન્નતિ માટે જરૂરી થઇ પડે તેવા વિચાર મંથનનાં અદ્દભુત નવનીત સમાન આ ગ્રંથમાં ૭૧૬ પૃષ્ટ ભર્યા છે. આ પછી તેમણે જુદા જુદા સાધુએ ગૃહસ્થાને લખેલા સંખ્યામ ́ધ પત્રો આપ્યા છે. લખવાનાં સ્થળ-તારીખા સચાટ રીતે તેમનાં જીવનની નિયમીતતાનાં પ્રતિકસમા લાગે છે, આ પત્રોમાં For Private And Personal Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશ ખીચખીચ ભર્યો હોવા છતાં વાંચકને અતિપ્રિય લાગે અને જીવનમાં સેંસર ઉતરી જાય તે થઈ પડે. પત્રોમાં અને પિતાના જીવનનાં પ્રતિબિંબ તેમાં પડેલાં માનવજીવનને ભોમીયો થવા સજાયેલો પ્રત્યેક પત્ર તેના મેળવનારને સુભાગી બનાવતો હોય તેમ અનુભવાચલું છે. બાળ બ્રહ્મચારી, ત્યાગી, વેરાગી, છતાં વિશ્વનું, સમાજનું ગૃહસ્થ જીવનનું, રાષ્ટ્ર અને રાજ્યનું આટલું જ્ઞાન મેળવવા કેટલું વાચન અને અટન કર્યું હશે ? તે કલ્પનાતીત છે. નિર્મળ ચારિત્ર એ જીવનની ઉજજવળ આરસી છે, તેની પ્રતિતિ આ ન થી અને પત્ર કરાવે છે. મહારાજાઓ, શ્રીમંતો, ભકતો, આચાર્યો, સાધુઓ, વિદ્યાથીઓ, વ્યાપારીઓ, મીલમાલિકે, કવિઓ, સાહિત્યસ્વામિ, પંડિત, વકતાઓ અને બ્રાહ્મણ, પારસીઓ, પટેલ, મુસ્લીમે તેમ જ અત્યં પરના પત્રો આ સંગ્રહમાં સર્વ ધર્મ, સર્વમત સહિષ્ણુતાના પરાગ પમરાવે છે. દિલની વિશાળતા થનગને છે અને સર્વ પ્રાણી માત્ર પરની ભૂતદયા ઊછળે છે. આવા મહાપુરૂષની નિત્ય છે અને પત્રો તેમના સ્વર્ગવાસ બાદ પણ વાંચવા મળે એ પણ જીવનની પરમ કહાણ છે. પત્રસદુપદેશ ભાગ-૨– ગ્રંથાંક ૬૩. પૃષ્ટ સંખ્યા ૫૪૩. ભાષા ગુજરાતી, સંસ્કૃત. રચના સંવત ૧૯૭૬ ભાદ્રપદ. આ ગ્રંથમાં ગુરૂદેવે પિતાના પ્રવાસમાં અને સ્થિરતા સમયે પિતાના ભકતને તથા આવેલા પત્રોના પ્રત્યુત્તર આપેલા તેને સારો જેવો સંગ્રડ છે. લગભગ ૫૫૦ જેટલાં ડેમી સાઈઝનાં પૃષ્ટ તે રોકે છે. એમાં સાધુઓ, આચાર્યો, શ્રીમંત, અમલદારો, સંતો વિગેરે પર છે. પત્રે પત્રે અનુભવ, દયા, પ્રેમ, શમતા, સમાન ભાવ અને સ્વાનુભવજ્ઞાન ટપકે છે. ચાખ્યા સિવાય રસવતીને સ્વાદ માત્ર વર્ણનથી ન સમજાય તેમ જ આ દિવ્ય પત્ર-રસામૃતને આસ્વાદ તો વાંચ્યાથી જ આવી શકે તેમ છે. વીજાપુરથી સં. ૧૯૭૬ ના ચિત્ર વદી ૯ ના રોજ શ્રીમદના વડોદરાના શ્રીમંત સંપતરાવ ગાયકવાડ પરના લંબાણ પત્રમાંથી થોડાંક વાક જોઈએ—– ધાર્મિક પ્રગતિ સાથે વ્યવહારીક પ્રગતિકારક સાધુઓ પ્રકટે એવી વ્યવસ્થા થાય તે આર્યાવર્તમાં નવપ્રગતિયુગને અવલકવા સમર્થ થઈ શકાય-હિન્દુઓમાં સ્વામિ વિવેકાનંદ અને સ્વામિ રામતીર્થ જેવા સાધુઓ પ્રકટે તે ભારતનું પ્રતિકારક પુનિત જીવન ત્વરિત સંપ્રાપ્ત થઈ શકે.” આપણી પાસે જે કાંઈ છે તે સર્વના માટે છે–આવી આત્મભોગી કર્મયોગીની દશા પ્રાપ્ત થયા વિના જગત્ કલ્યાણઅર્થે સત્ય આત્મગ અપી શકાતું નથી. સ્વાર્પણના ગર્ભમાં સત્ય ત્યાગ અને દાન રહેલાં છે. For Private And Personal Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીરના પ્રત્યેક અંગના આરોગ્યની જેટલી આવશ્યક્તા છે તેટલી જ ધાર્મિક સમાજ, વ્યવહારીક સમાજ, સંઘ, રાષ્ટ્ર, સામ્રાજ્ય અને બ્રાહ્મણાદિકનાં ગુણકર્મોના પ્રગતિકારક અંગેની પુષ્ટિની રાષ્ટ્રને જરૂર છે. જગતમાં રહેલા સર્વ જીવોને આત્મવત્ માની જે જગની સેવા કરે છે, તે મહાત્મા છે. તેના શરીરના સર્વ અણુઓ પવિત્ર છે. જગતમાં તેનું જીવ્યું સફળ છે. વસ્તુતઃ તેવો મનુષ્ય જીવતો જાગતો દેવ છે. બાકીના છ બાહ્ય પ્રાણ ધાધાસ માત્રથી જીવતા છે. સાણંદથી સં. ૧૯૭૧ ના વૈશાખ વદી ૩ના સાક્ષરવર્ય મુનિશ્રી જિનવિજયજી પરના પત્રના લંબાણ કાવ્યમાંથી :– સારામાં હો તમ મન સદા-ધર્મનાં કાર્ય ધારો. આશી: એવી સફળ બનશે-જ્ઞાનમાં હો વધારે, જ્ઞાતવ્યોને પ્રતિદિન લખી-ફર્જ સાચી બજા. બુધ્યબ્ધિ સત હદયઘટમાં-મિત્રનો હો વધાવો. સં. ૧૯૭૨ ના વૈશાખ વદી ૧૦, તા. ૨૬-૫-૧૫ ના રોજ એક સંસ્કૃત કાવ્ય પદ ગાથાનું એક મુમુક્ષુ પર લખેલું છે જેનું મથાળું છે. विश्वदेशसेवा काव्य : देशसेवादिकं कर्म-विद्या शांति प्रदायकं । जन्मभूमि शुभासेवा - कर्तन्योन्नतिमिच्छता-11७।। aો મઢાવ-નાયતે નૈવ શાંશ : 1. જાનૈવ કદાદા: પ્રાણાના માનઃ દા. X स्वातंत्र्ये मरणश्रेय - पारतंत्र्ये न जीवनम् । सुखं स्वातंत्र्ययोगेन पारतंत्र्येण दुःखता ॥५०॥ | X વિશ્વાસ જૈવર્ત-fમજ રેફાઈના सर्व देशीय साधुनां, विश्वासेसेन सदा सुखम् ।।५।। For Private And Personal Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विश्वदेशस्थ लोकानां, प्रगत्यर्थच शांतये । विश्वकाव्य समाख्यातं, बुद्धिसागर सूरिणाम् ॥२६॥ આવા અનેક પત્ર ગંભિર વિચારણું માંગી લે છે. અનેક પત્રોના ઉદાત્ત વિચારો તેના વાચકના જીવનને વધુ સમૃદ્ધ-કર્તવ્યતત્પર-અને આત્મશાંતિવાળા બનાવી શકે એ નિઃશંસય છે. ( પત્ર સદુપદેશ ભાગ ૩ –ગ્રંથાંક નં. ૧૦૮, પૃષ્ટ સંખ્યા ૯૦. ભાષા ગુજરાતી રચના સં. ૧૯૭૧ થી ૧૯૮૧. આ ગ્રંથમાં શ્રી ગુરૂદેવના ઉચ્ચ કોટિના ભક્ત-મુમુક્ષુઓ પર લખાયેલા પત્રોને સંગ્રહ છે. જેમાં શ્રી જયંતિલાલ ઓચ્છવલાલ મહેતા, બી. એ. એલએલ. બી., જેઓ વડોદરાના એક વૈષ્ણવ, વિદ્વાન તત્વજ્ઞાનરસીક હેઈ ગુરૂશ્રીપર ઉત્કટ પ્રેમ ભક્તિભાવ ધરાવે છે, તેમના પરના પત્રમાં એક આદર્શ ગૃહસ્થના ઉચ્ચ જીવનના આદર્શો દર્શાવ્યા છે. જેનેતરે પ્રતિ પણ ગુરૂશ્રીના આવા સદ્દભાવનાં હજારે દષ્ટાંતે પૈકીનું આ એક ગણાય. આ ગ્રંથમાંના અનેક પત્રો પૈકી શ્રી જયંતિલાલનું લગ્ન પૈષ વદી ૫ નું હોઈ તેમણે એક કુંકુમ પત્રિકા ગુરૂશ્રીને પાઠવી હતી. પિતાના પ્રિય શિષ્યને તેને પ્રત્યુત્તરમાં આ ત્યાગી જૈન આચાર્ય આશીર્વચન પાઠવે છે તે અદભુત છે. તમારા તરફથી લગ્નપત્રિકા મળી. તમારી નવી જીંદગી પિષ વદી પ થી શરૂ થશે હમારે બ્રહ્મચર્યનો ઝળહળતો અનિરથ નિજ આશ્રમને છેલ્લે વિરામસ્થાને સહેજ ઉભે રહે તે સમયે સૌભાગ્યકાંક્ષી સહચરીને પ્રેમપૂર્વક નૂતન સ્વરૂપ પામેલા રથમાં લઈ ગ્રહસ્થાશ્રમને માર્ગે જીવનયાત્રાના ઉર્વકમમાં સાનંદ આગળ વધશે. સૂર્ય-ચંદ્રસમા તમે ઉભય, સંસારરૂપી અવનિનું રક્ષણ કરી, સંસારને દિપાવી, સ્વદ્રષ્ટાંત અન્ય સંસારને પ્રફુલ કરશે. મન-વાણી અને કાયાના યોગ વડે પ્રભુના પવિત્ર માર્ગમાં આરહીને સહચરીને સ્નજીવનના એયે પ્રભુદ્વારમાં પ્રવેશાવશે. બન્નેનું સુખદુખમાં આત્મજ્ય સદા પ્રવર્તી, અને બન્નેના હૃદયમાં શુધ્ધાનંદ પ્રભુનું પ્રાકટય થાઓ. સર્વ પ્રકારની સ્થિતિમાં પરસ્પરમાં આત્મય અને દુખ સહનરૂપ તપ પ્રકટવું જોઈએ, અને એવું તપ પ્રકટાવે જેથી વિપત્તીની વાદળી સરી જઈ આનંદભાણ પ્રકાશે. પરસ્પરમાં હું-તુને ભેદ ન રહે, અને ચામડીના રૂપરંગે સુખની બુદ્ધિ ન રહે. વ્યકિતગત બાહ્ય સુખની વાંચ્છાને સ્વાર્થ ન રહે એવી રીતે જીવનયાત્રાનું લગ્ન તમને પરમાત્મ સાક્ષાત્કારવાળું જણાઓ અને એવી પ્રવૃત્તિ થાઓ, દંડ અને મનનો પ્રેમ વિશુધ્ધ થતાં શુધ્ધાત્મ પ્રેમ પરિણમ. પરસ્પર ભિન્ન વિરૂધ્ધ વિચાર-મતભેદનો આત્મયમાં લય થાઓ અને તેમાંથી વિચારવિવિધતાના નૂતન જીવનરસદધિમાં મગ્ન થઈને બ્રહ્મસાગરમાં ઝીલો, તમારા માર્ગમાં સદ્ગુરૂતારક પ્રકાશની સહાય મળે. પરસ્પરને કામાર્થે નહિ પણ આત્માથે ચાહીને આત્મરૂપે બને. જ્ઞાન-દર્શન-ચારિત્રમય આંતર પવિત્ર જીવનને સત્યે બાહ્ય જીવન જી-વંશિa-બુધિસાગર.'' For Private And Personal Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવા અનેક ઉદાત્ત વિચારો-તત્વજ્ઞાન ભરપુર પત્રો વાંચકને સ્વજીવન માટે નૂતન માર્ગદર્શન આપી શકે છે. આજ ગ્રંથમાં સૌથી પ્રથમ પત્ર અતિ મૂલ્યવાન છે. શ્રીમદુના જીવનનું નવનીત છે. શ્રીમના આંતર પ્રદેશની નિર્મળતા–આત્મવિશ્વાસ–ચારિત્ર્યની પરમ ઉજવળતા વાચકને ભવ્ય માર્ગદર્શન કરાવનાર છે. તેમના માનવ સાધુ આચાર્ય તત્વજ્ઞચોગી આધ્યાત્મજ્ઞાની તરીકેની તેઓની ભૂમિકાનું દર્શન આ પત્ર કરાવે છે. આ પત્ર શ્રી ગુરૂદેવે વિ. સં. ૧૯૮૧ ના ચૈત્ર વદી ૭ ના રોજ તેમના અનન્ય ભક્ત પાદરાનિવાસી વયેવૃદ્ધ વકીલ મોહનલાલ હીમચંદ એમના પર લખ્યો છે, જે તેમને છેલ્લો ઉપદેશ પત્ર છે, જેમાં સંસારની અસારતા, પિતાના નિકટ આવતા અવસાન માટેની મર્મભરી ચેતવણીઓ તથા સૌને મૃત્યુ મળે તૈયાર રહેવાની સૂચનાઓવાળો આ લંબાણ પત્ર છે. પોતાને માટે સ્વર્ગપંથની તૈયારી, તેમ જ તે સંબંધની પિતાને થતી આગાહીનું દર્શન આમાં કરાવી પોતાનું સ્વક્તવ્ય બજાવે છે. તેમજ ફરજ બજાવવા સૂચવે છે. પિતાનું કર્તવ્ય ( mission ) પૂર્ણ થયું હોઈ તે ટુંક સમયમાં જ પરલોકગમન કરવાના છે, તે સ્પષ્ટ જણાવી દે છે. તે પરથી તેમની આત્મિક શક્તિની પ્રતિતી થાય છે, અને સાચા આત્મજ્ઞાની ગીઓ મૃત્યુ જેવા મહાભયને કેવી નિર્ભયતાથી અરે ! આનંદપૂર્વક ભેટે છે તેનું દર્શન થાય છે. | મૃત્યુ એ જ્ઞાનીઓ માટે મહોત્સવ સમાન છે, મનુષ્યોને, એક વિદ્યાથી પરીક્ષા પાસ કરી ઉપલા વર્ગમાં ચઢે તેવા આનંદનું પ્રતિક છે, અને ઉન્નતિક્રમમાં આગળ વધવામાં સહાયક કારણભુત છે. વસ્ત્રપરિવર્તન સમાન શરીર બદલવાનું છે. આમ મૃત્યુને નિર્ભયતાપૂર્વક ભેટવાની–મૃત્યુને આવકારવાની–અનુભવવાની-માણવાની તૈયારી શ્રી ગુરુદેવે કરી હતી તે આ પરથી સ્પષ્ટ થાય છે. વિરલા આત્મજ્ઞાની–ત્યાગી-ખાખી શિવાય કેઈએ આવાં મૃત્યુનાં સહાસ્ય વદને સ્વાગત કર્યા જાણ્યાં નથી. આ પત્રમાં પિતાનું જીવનકાર્ય પૂર્ણ થયું હોઈ સત્વર મહાપ્રયાણ થશે. મળવા, પ્રશ્ન પૂછવા, સંશયે નિવારવા તથા અંત સમયે નિકટ રહેવાની ઈચ્છાવાળાઓ હાજર થાય. આવા પત્રમાં નાના શહેરોમાં આવાં મૃત્યુ પ્રસંગે શું સાધન જોઈએ, શું કરવું ઘટે, આ સૌ નિર્દેશ આ પત્રમાં છે. આટલું લખ્યા પછી ગુરુદેવ હજારો ભક્તો-સાધુઓની હાજરીમાં પૂર્ણ સમાધિપૂર્વક જેઠ વદી ૭ ના પ્રાત:કાળે રાજયોગમાં ચીરસમાધિ પામે છે. યોગીઓ શિવાય સ્વ-મૃત્યુ જાણવું, તેને માણવું–તેને જણાવવું એ અશકય છે. તેમના સ્વર્ગગમન પ્રસંગે મારકગ્રંથમાં વિસ્તારથી આપ્યા છે. મંડળે તે પ્રકટ કરેલ છે. 30 ધર્મ-નીતિબોધ - આમાં ૨૨ ગ્રંથ છે. ૧ ગુરુષ, ૨ તીર્થયાત્રાનું વિમાન, ૩-૪ શ્રાવક ધર્મવરૂપ ભાગ ૧૨, ૫ જેનોપનિષદુ, ૬ શિષ્યોપનિષદ્, ૭ ગુણાનુરાગકુલક, ૮ કન્યાવિયનિષેધ, ૯ ચિન્તામણી, ૧૦ વર્તમાન સુધારે, ૧૧ જૈન ખ્રીસ્તી ધર્મને મુકાબલે, ૧૨ લાલા લજપતરાય For Private And Personal Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને જૈન ધર્મ ૧૩-૧૪ વચનામૃત નાનું-મોટું, ૧૫ પ્રતિજ્ઞાપાલન, ૧૬ મિત્ર-મૈત્રી, ૧૭ શેકવિનાશક ગ્રંથ. ૧૮ સાંવત્સરીક ક્ષમાપના. ૧૯ જૈન ધાર્મિક શંકાસમાધાન. ૨૦ જૈન સૂત્રમાં મૂર્તિપૂજા. ૨૧ મુદ્રિત . ગ્રંથ ગાઈડ, ૨૨ સ્મારક ગ્રંથ. શ્રી. ગુરૂબોધ-ગ્રંથાંક ૧૨ મે-પૃષ્ઠ સંખ્યા ૧૬૫. ભાષા ગુજરાતી. રચના સં. ૧૯૬૭. આવૃત્તિ બીજી. શાળામાં ભણતા-નાનાં-મોટા વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડે, તેમનાં જીવન નિર્મળ, કાર્યરત, ઉદ્યોગી, સ્વાશ્રયી, ધર્મિષ્ઠ અને ઉપકારક બને–વિનય વિવેક પ્રમાણિકપણું દયા અને વિશાળહૃદયી બને એ માટે શ્રી. ગુરૂદેવે શ્રી. ગુધ ગ્રંથની રચના કરી છે. ભાષા સરળ છતાં સુંદર છે. આ ગ્રંથમાં કુલ ૧૩ વિષયો વિસ્તારથી અનેક દાખલા દલીલે દષ્ટાંતથી ચર્ચા છે. ૧ વિનય, ૨ વિવેક, ૩ મૈત્રી, ૪ દયા, ૫ સત્ય, ૬ અસ્તેય, ૭ બ્રહ્મચર્ય, ૮ સંતેષ, ૯ શ્રધ્ધા, ૧૦ ભક્તિ, ૧૧ દાન, ૧૨ આત્મજ્ઞાન, ૧૩ સમાધિ. જાણે કોઈ ભકત મુમુક્ષુને સમજાવતા હોય તેમ ગુરુશ્રી અમૃતવાણીથી આ તેર રત્નનું યથાર્થ વર્ણન કરી શિષ્યને અર્યા, અને કહ્યું કે હે શિષ્ય ! આ તેર રત્નનું યથાર્થ સ્મરણ-અનુસરણ આદર કરવાથી તારા આત્માની ઉન્નતિ થશે, તારું જીવન ઉચ્ચ થશે. ગૃહસ્થાવસ્થામાં અને ત્યાગાવસ્થામાં આ રત્નના સેવનથી અનંત સુખ પ્રકટશે. આ તેર રત્નનો મહિમા અપાર છે. આ રીતે શ્રી ગુરુ અતિ ઉપયોગી હોઈ તેની બે આવૃત્તિઓ થઈ ગઈ છે. પાઠશાળાઓ અને શાળાઓમાં પાઠય પુસ્તક તરીકે ચલાવવા જેવો આ ગ્રંથ છે. જીવનના ઘડતરમાં તે મહાન પૂરક અને પ્રેરક બને તેવો છે. - તિર્થયાત્રાનું વિમાન-ગ્રંથાંક ૧૪. પૃ. ૬૪. ભાષા ગુજરાતી-રચના સં.-૧૯૬૭ના માગશર. તિર્થયાત્રા કેવી રીતે કરવી અને તિર્થમાં જઈ કયા સદગુણો ધારણ કરવા કે જેથી તિર્થયાત્રા સફળ થઈ શકે એ સંબંધી જમાનાને અનુસરીને કોઈ પુસ્તક પ્રગટ થયું ન હતું. સુરતવાળા ને મુંબઈમાં રહેતા સુપ્રસિદ્ધ દાનવીર ઝવેરી શેઠ જીવણચંદ ધમચંદ સં. ૧૯૬૭માં નવાણું (નવાણું યાત્રાએ ડુંગર પર ચઢી કરવી તે) યાત્રાથે શ્રી સિદ્ધક્ષેત્ર ગયેલા તેમને શ્રીમદે બીલીમોરા-વલસાડથી એક લંબાણ બોધપત્ર લખેલ-તે આ ગ્રંથરૂપે છપાવ્યો છે. તે દરેક જૈન જૈનેતર બંધુઓને ઉપયોગી બેધક અને યાત્રાની સફળતા કરવામાં મિત્ર સમાન હોવાથી તે અ. જ્ઞા. પ્ર. મંડળે પુસ્તકાકારે પ્રસિદધ કર્યો છે. એમાં મુખ્યત્વે તિર્થયાત્રા કરનારે કયા ગુણ પ્રાપ્ત કરવા ઘટે તે બતાવતાં-દયા-સત્ય-ચોરીત્યાગ, વ્યભિચારત્યાગ-મોહમમતા ત્યાગ -વ્યસનનો ત્યાગ, કલેશત્યાગ કરવો જોઈએ. તથા પરોપકાર-સુપાત્રદાન આદિ ગુણો કેળવવા જોઈએ. સાધુઓનું કર્તવ્ય શું ? ભ્રાતૃભાવ વધારે જોઈએ-શધ પ્રેમ વિકસાવવો જોઈએ. શ્રદ્ધા For Private And Personal Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અખૂટ ભરવી જોઈએ, તત્વજ્ઞાન મેળવવું જોઈએ, બ્રહ્મચર્ય ધારણ કરવું જોઈએ. આ વિષય પર વિસ્તૃત વિવેચન કર્યું છે. જૈન ગુરુકુલની આવશ્યક્તા અને તે કેવું-કયાં લેવું જોઈએ તે પર નાખેલે પ્રકાશ અદ્ભુત છે. લેખકના હૃદયમાં એક જૈન ગુરુકુલ સ્થાપવાની ધગશ કેટલી પ્રબળ હશે તેનું દર્શન અત્રે થાય છે. આખી * ગુરુકુલની ચેજના તેઓ અત્રે આપી દે છે. ધર્મોપદેશની શૈલી, પાત્રતા અને જરૂરીઆત વિગતથી વર્ણવે છે અને છેલ્લે બે કાવ્ય સનાતન જૈન બંધુઓ તથા કર્યુ” શું લક્ષ્મી ધારીને ? એ મડદાંને પણ ચેતનવંતાં બનાવી દે તેવાં આપ્યાં છે. થોડાંક અવતરણો જોઈએ. જૈન તત્ત્વજ્ઞાનની સાથે અન્ય ધર્મનાં તત્ત્વનો મુકાબલો કરાવી જૈન ધર્મનું શિક્ષણ આપવાથી જૈન ધર્મની પરિપૂર્ણ શ્રધ્ધા થાય છે, અને જ્ઞાનથી તૈયાર બનેલા જેને પોતાનું તન, મન, ધન, ધર્મને માટે અર્પણ કરે છે. ” “જુનાગમોનો અભ્યાસ કર્યા વિના ધારણ કરેલી અંધશ્રદ્ધાથી હૃદયમાં ધર્મના દેઢ સંસ્કાર પડતા નથી x x x અંધ શ્રદ્ધા રાખીને બેસી રહેનારા જેનો ખરેખરા જેને નથી, અને તે રીતે તેઓની અંધશ્રદ્ધાવાળી સંતતિ પણ એક દિવસ ધર્મથી ભ્રષ્ટ થશે એમ સમજાય છે. ૪ ૪ સર્વના સિદ્ધાંત સમજવા સહેલ છે પણ જેન સિધ્ધાંતે સમજવા મુકેલ છે. ” કેટલાક જેનો પિતાનાં બાળકોને તેર ચૌદ વર્ષની કુમળી વયમાં બાળલગ્નની હાળીમાં હોમે છે. અહ ! કેટલી બધી નિર્દયતાની વાત ? બાળલગ્ન એ પશુયજ્ઞની બરોબર છે.” શરીરબળ વિના મને બળ અને વચનબળ ખીલી શકતું નથી.” ગુરુકુળની આછી રૂપરેખા દોરતાં શ્રીમદ્દ લખે છે કે – આર્યસમાજીઓએ હરદ્વારમાં ગુરુકુળ સ્થાપ્યું છે. તેઓ તેની તારીફ કરતાં કહે છે કે, ત્યાંના વિદ્યાર્થી ઓ સર્વ બાબતમાં હાંશિઆર થાય છે. જ્યારે તેઓ બહાર આવશે ત્યારે લોકે તેમને દેખી આશ્ચર્ય પામશે. પ્રિય જેને ! જે વિચારશે તે મુક્ત કંઠે કહેવું પડશે કે જૈન ગુરુકુળની અત્યંત આવશ્યકતા છે. સ્ત્રીઓ વગેરેના પરિચયથી દૂર રહી પચીસ વર્ષ પર્યત ધાર્મિક તથા ( ઈગ્લીશ ભાષા વગેરે) વ્યાવહારિક વિદ્યાને અભ્યાસ કર, દરરોજ કસરત કરવી, ખાવાનો બરાક પણ પુષ્ટિકારક, જંગલની હવા પણ ઉત્તમ લેવાથી શરીરબળ અને જ્ઞાનબળ વધે છે. ત્યાં ધર્મક્રિયા કરવા અલગ સ્થાન હોય, પૂજા કરવા એક સુંદર જૈન મંદિર હોય, ભાષણો આપવા માટે હજારો વિદ્યાથીઓ બેસી શકે એવો સભામંડપ જુદો કરવામાં આવ્યો હોય, વિદ્યાર્થીઓને રહેવા માટે જુદી જુદી કોટડીઓ સાધન સહિત હોય, ભેજનશાળાનું સ્થાન પણ અલગ હોય, ફરવા માટે હવાવાળી ખુલ્લી જગ્યા હોય. વ્યવહારીક નીતિ ને ધાર્મિક શિક્ષણનાં ધોરણો રચાયાં હોય, અને નીતિ તથા ધર્માભિમાની શિક્ષકે ગોઠવવામાં આવ્યા હોય, ધાર્મિક શિક્ષણનું જ્ઞાન આપવા માટે ઉચ્ચ ધાર્મિક કેળવણી પામેલા For Private And Personal Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુઓ તથા શિક્ષકની સગવડ કરવામાં આવી હોય, અનેક પ્રકારના વ્યાપાર શીખવવા જુદા જુદા શિક્ષકો રોકયા હોય, અનેક જાતના હુન્નરો શીખવવા માટે કેટલાક તેના નિષ્ણાત શિક્ષકો રોકેલા હેય, અનેક પ્રકારનાં પુસ્તકો વાંચવા એક સારી લાયબ્રેરી હોય, યાન-પ્રાણાયામ કરવા માટે જુદી જગ્યાઓ રેકેલી હોય, વિદ્યાથી એ પાસે અમક વર્ષ સુધી ખાસ પ્રતિબંધથી ભણવાની કબુલાત લખાવી લીધી હોય, કોઈ પણ સ્ત્રીની સાથે પત્રવ્યવહાર ન હોય, વિદ્યાર્થીઓ ઉપર દેખરેખ રાખવા માટે કાબેલ-સંયમી મનુષ્યો રોક્યા હોય, જૈન ધર્મ અને અન્ય ધર્મનાં તનો મુકાબલો કરવાનું શિક્ષણ આપવા માટે પરિપૂર્ણ કેળવાયેલા મનુષ્ય રાખવામાં આવ્યા હોય, સંસ્કૃત, માગધી, ઈગ્લીશ, ગુજરાતી વગેરે ભાષાનું જ્યાં ખાસ અધ્યયન કરાવાતુ હોય, શિક્ષણ સમયસુચક ટાઈમટેબલો બરાબર ઘડવામાં આવ્યાં હોય, તન, મન, ધનને ભેગ આપે એવા માસ્તરો જ્યાં રહ્યા હોય, બ્રહ્મચર્યના ગુણો બતાવે તેવાં પુસ્તકોનું વાચન થતું હોય, ત્યાં જમાનાને અનુસરી ધર્મગુરુઓ કે જે ધાર્મિક શિક્ષણ આપવાને માટે સાત સાત વર્ષ પયત બંધાયા હોય, તેઓને રહેવાની જરા દૂર સ્થાનની સગવડ હોય એવું ગુરુકુળ સ્થાપવામાં આવે તે હજારે જૈન વિદ્યાર્થીઓ બ્રહ્મચર્ય સાચવીને અભ્યાસ કરી બહાર પડે અને તેથી જૈનોની જાહોજલાલીના વાવટા ફરકવા માંડે. આવી સ્થિતિના ગુરુકુળ માટે લાખો રૂપીઆ ખર્ચનાર જૈન, જૈન ધર્મને ઉધાર કરી પરમ પદને પામે છે. આવા ગુરુકુળમાંથી બહાર પડેલા વિદ્યાર્થી ઓ બહાર પડ્યા બાદ એકેક દરેક એક લાખ જેવી શક્તિથી ગૃહસ્થાશ્રમધર્મની કે સાધુધર્મની સેવા ઉઠાવી લે તો આપણે અસલની સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ એમાં જરા પણ શક નથી. ઈ. ૪ x હવે પાછા પડીશું તો આપણે શ્રી વિરપ્રભુના ક્ષત્રિય પુત્રો કહેવાઈશું નહિ. ૪ ૪૪ જેના હૃદયમાં શ્રી મહાવીર પ્રભુ વસ્યા હોય તે રમે રોમે ધર્માભિમાન વ્યાપ્યા વિના રહે નહિ. અને જૈન ગુરૂકુળ જેવી સંસ્થાને ઉપાડી લીધા વિના રહે નહિ. * * * આંખો ઉઘાડે અને તમારી પાસે જે છે તે સર્વ જેનોદ્ધાર માટે છે એવો સંક૯૫ કરો. ૪ x x જેનોની સ્થિતિ દરરોજ ઉન્નતિના શિખર પરથી એક બે પગથિયાં નીચે ઊતરતી ઊતરતી તળેટીમાં આવી પહોંચી છે, x ૪ ૪. શ્રાવક ધમ સ્વરૂપ-ભાગ ૧-૨. ગ્રંથાંક ૧૯-૨૦, પૃષ્ણ સંખ્યા ૪૦-૪૦. ભાષા ગુજરાતી–માગી-૨ચના સંવત ૧૯૫૭, વાલકેશર મુંબઈ. શ્રાવકના વ્યહવાર તથા નિશ્ચયથી એકવીસ ગુણો પર આ ગ્રંથમાં વિસ્તૃત વિવેચન છે. શ્રાવક સાધુનો સંબંધ-ઉત્તમ શ્રાવક સાધુના માબાપ ભાઈ મિત્ર સમાન છે, એ માટે સૂત્રોની શાખા સંખ્યાબંધ માગધીમાં આપી છે--આ બંને ભાગોમાં શ્રાવકના ધર્મનું સ્વરૂપ ખૂબ સુંદર પણ સચોટ રીતે વિસ્તારથી બતાવ્યું છે. ગુણાનુરાગ કુલક ગ્રંથાંક ૧૧, પૃષ્ટ ૨૦, ભાષા માગધી-ગુજરાતી. રચના સં. ૧૯૬૬, સુરત. For Private And Personal Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઠ્ઠાવીશ માગધી ભાષાના શ્લોકો ઉપર વિવેચન કરતાં ગુણાનુરાગ કુલકમાં ગુરૂદેવે ગુણાનુરાગ દ્રષ્ટિ વિકસાવવા એ વિષયને ખૂબ ચર્યો છે. ગુણાનુરાગથી જ માનવ તિર્થંકર બની શકે છે તે પ્રતિપાદન કરતાં પોતે પ્રારંભ મંગલ પણ ગુણાનુરાગથી થયેલા-થનાર તિર્થંકરને નમન કરે છે–બીજાઓના અવગુણો જોયા કરતાં તેમનામાં રહેલા ગુણને જ જોવાય તે સંસાર સ્વર્ગ બને. શ્રીકૃષ્ણ વાસુદેવે, સેન્સ લઈ યુધ્ધ જતાં આખું લશ્કર થંભી ગયું ને સૌ નાકે ડૂચા દેવા લાગ્યા-તપાસ કરતાં એક કુતરૂ ભરેલું પડેલું ને ભયંકર દુર્ગધ ફેલાઈ ગયેલી. થી લશ્કર ખસી ન શકયું. પણ આ જાણતાં જ શ્રીકણ ત્યાં પહોંચી ગયા ને બોલ્યા અહા ! આ શ્વાનની દંતપંક્તિ કેટલી સુંદર છે ? તેમણે મરેલું કે વાસ મારતું કૂતરાનું શબ ન જોતાં–માત્ર કૂતરાની દંતપંક્તિની સુંદરતા જ જોઈ ! આનું નામ ગુણાનુરાગ દૃષ્ટિ–આમ તો દેવતાઓએ જ આ કુતરૂ વિકુવીને (પરીક્ષા જેવા બનાવટી કરીને શ્રીકૃષ્ણની પરિક્ષા જોવા નાંખેલું-પણ આ ગુણાનુરાગી શ્રીકૃષ્ણ જ ભાવિ તિર્થંકર થવાના છે. આ બાબતની ચર્ચા આ ગ્રંથમાં ગુરૂશ્રીએ ખૂબ સુંદર શૈલીથી કરી છે. કન્યા વિકય નિષેધ. ગ્રંથાંક ૮૮. પૃષ્ટ સંખ્યા ૨૦૫. ભાષા ગુજરાતી. રચના સં. ૧૯૬૦, ચૈત્ર સુદી ૧૧. વિજાપુર–આ ગ્રંથની અર્પણ પત્રિકા મહેસાણા જૈન શ્રેયસ્કર મંડળના સ્થાપક પરમ શ્રાદ્ધવર્ય શ્રી. વેણીચંદ સુરચંદભાઈને આપવામાં આવી છે. આની બીજી આવૃત્તિ પ્રકટ થઈ છે. કાઠીઆવાડ ઝાલાવાડ કવચિત્ ગુજરાત લાટ આદિ સ્થળે થતા કન્યાવિક્રય તથા વરવિક્રયના નિવારણ અર્થે આ ગ્રંથ સં. ૧૯૦ માં એટલે લગભગ ૪૫ વર્ષ પર લખ્યો હતે, ને બીજી આવૃત્તિ પ્રકટ કરવી પડી હતી તે પ્રકટ થતાં કાઠીયાવાડ ઝાલાવાડમાં તેને પ્રચાર અને તેનાં પરિણામ સારાં આવ્યાં હતાં. તે બાદ ઝાલાવાડ કાઠીયાવાડના જૈનોની જાહેરજલાલી સારી વધી છે. કન્યાવિક્રય જેટલો જ વરવિકી નિષિદ્ધ છે, તે શાસ્ત્રોનાં અનેક પ્રમાણે અને અનેક દ્રષ્ટાંતથી આ ગ્રંથમાં પ્રતિપાદન કરવામાં આવેલ છે. ઉપરાંત બાળલગ્ન નિષેધ માટે પણ ઘણી જ સચોટ રીતે આ ગ્રંથમાં લખવામાં આવ્યું છે. અત્યારે તો કન્યાવિકય ઘણે ઓછો થયેલો દેખાય છે. ચિન્તામણિ-ગ્રંથાંક ૭૯૯ પૃષ્ટ સંખ્યા ૮૦. ભાષા ગુજરાતી, રચના સંવત ૧૯૯૨ બીજી આવૃત્તિ-આ ગ્રંથની અર્પણપત્રિકા શ્રી. ગુરૂદેવે પરમગુરૂભક્ત-સેવાભાવિ-ઉચચારિત્રવાન શેઠ લલ્લુભાઈ કરમચંદ દલાલને ગુણાનુરાગ દષ્ટિએ આપી છે. ગુરૂદેવે આ નાનકડુ પણ અમૂલ્ય પુસ્તક સં. ૧૯૫૯માં પાદરામાં સ્થિત હતા ત્યારે પાદરાના મણીલાલ મેહનલાલ (પાદરાકર)ના સદુધ અથે લખ્યું હતું. આ ગ્રંથની. પ્રસ્તાવનામાં શ્રી. ગુરૂદેવ પોતે જ લખે છે કે – “આ પુસ્તક વિ. સંવત ૧૯૫૯ માં પાદરાના સુશ્રાવક વકીલ મેહનલાલ હિમચંદના પુત્રરત્ન શા. મણિલાલ મોહનલાલના For Private And Personal Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯ર હિતાર્થે રચવામાં આવ્યુ છે, અને તેમાં જૈન બાળકને અનેક હિતશિક્ષાએ આપવામાં આવી છે. વિ. ૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સાહિત્યસર્જન આલેખનાર ( મણીલાલ મે।. પાદરાકર )ને શ્રી. ગુરૂદેવે પરમ દયા કરી તેના જ હિતાથે એક ગ્રંથ લખ્યા છે. તેની જ સમિક્ષા તેને પેાતાને એક દિવસ કરવી પડશે, એમ સ્વપ્ને પણ ક્યાંથી કલ્પી શકાય ? બાલાપયેગી આ ગ્રંથમાં યુવાવસ્થામાં આગળ વધવા મથતા આત્માઓને ઘણા જ સુંદર, ભાવવાહી, જીવનમાં વખત વખત ઉપયાગી થઈ પડે તેવા વિચારેની રસળગા વહાવી છે. ભાષા પણ સૌ સમજી શકે-જીવનમાં માદક થઈ પડે તેવી છે. જુદાં જુદાં હિતશિક્ષાભર્યાં સ્વાનુભવી વચને વાળી ૩૦૭ રત્નકડિકાએ આ ગ્રંથમાં આપવામાં આવી છે. જૈન પાઠશાળાઓ તથા ગુજરાતી શાળાઓના પ્રારંભના વર્ગોમાં ચલાવવા જેવું આ પુસ્તક છે. બહુ મોટા વિદ્વાનાને સામાન્ય લાગે તેવું આ પુસ્તક જેને માટે તે લખાયું છે તેવા માલકુમારે। અને કુમારિકાઓ તેમ જ યુવાને યુવતીઓને માટે તેા રત્નની ૩૦૭ હીરાની રત્નમાળા જ છે. ઉપરાંત મેાટી ઉમ્મરના વાચકો માટે પણ અતિ ઉપયાગી અને રસદાયક છે. વળી ઘણા મેાટા વિદ્વાનેાને પણ અમારી વિનંતી છે કે જો તે આ મહાન્ આત્માના હૃદયમાંથી નીકળેલા જ્ઞાન ઝરણનું પાન કરશે તે તેમને પણ અનુભવમાં લેવા લાયક ‘માલ’ જરૂર તેમાંથી મળશે જ. ગ્રંથના છેવટના ભાગમાં એક હરિયાળી ( અવળવાણી ) અથ સહિત ( દેપાળ વિરચિત ) આપી છે. રચના સંવત ૧૯૭૩. અષાડ સુદ ૭. જૈનેપનિષદ્ ગ્રંથાંક ૪૫. પ્રુષ્ટ સખ્યા ૪૨ ભાષા 'સ્કૃત અને ગુજરાતી. આ ગ્રંથમાં જૈનગીતા ન્હાનકડી ગીતા મૂળ સંસ્કૃતમાં રચીને તેના પર જૈનોપનિષદ્ નામે તેનું વિવેચન ઘણી જ જોરદાર શૈલીમાં ગુરૂદેવે કહ્યું છે. જૈનગુરૂકુળ જૈન સ્કુલે કોલેજો અને જૈન ખેડી''ગામાં ખાસ અભ્યાસ તરીકે ચલાવવા જેવા આ ગ્રંથ જૈન ધમ–જૈન સમાજ અને જૈન સંઘની ઉન્નતિ રાષ્ટ્રને વિશ્વને ઉપયેગી થવાની પ્રેરણા આપતા ખળખળ વહી જતા ઝરણુ સમા છે. જૈન કેણુ ? તે કેવા હાય ? તેનું કતવ્ય શું? સાચા જૈન-પેાતાની કેામ-સ’ઘ-દેશ–અને વિશ્વની સેવા કઇ રીતે કરી શકે ? જૈન સાધુ સમાજ જૈન ધર્માંન્નતિ માટે કેવી રીતે ઉપયેગી થઇ શકે, અને સાચા જૈનના કેવા ગુણ્ણા હૈાય, અને તે ખીલવવા શું ઉપાય. યાજવા, આ વિસ્તૃત વિવેચન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. દાખલા તરીકે મૂળ સ’સ્કૃત શ્લોક जिनस्योपासका: । जिनवचनज्ञा । जैनधर्म संस्कारधारकाः । जिनाज्ञापालका: । નૈનÉયાવૃત્તિવારા । આમ અનેક વાકયેાની બનેલી જૈન ગીતાને તે દરેક વાકય પર વિસ્તૃત વિવેચન કરી ગુરૂશ્રી જૈન બચ્ચાની ફરજ સમજાવે છે. આર્ય નૌતિ રીતિરક્ષાઃ। સ્વાશ્રયાलम्बिना । कर्मयोगिनः अधर्मनाशकाः स्पर्धाशिला । स्वास्तित्व संरक्षकाः । स्वधर्मकर्म For Private And Personal Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૭ પ્રવૃત્તિપુ નિર્મયા: ૫ પુરુષાર્થવાયળાઃ । આ દરેક વાકયમાં જૈનનું કવ્ય અને તેના પ્રતિપાલનના તરણેાપાય ખૂબ દ્રઢતાથી સમજાવી દીધાં છે. જીવનમ થનકાળના ઝંઝાવાત સામે પુરુષા કરવા પ્રેરતા–કતવ્ય પથ પ્રદશક, અને ભવસાગર તરવાના મહદ્ ઉપાય સમા આ ગ્રંથને એક વાર વાંચવા સાગેડુ વિનતી છે. શિષ્યાપનિષદ્-ગ્રંથાક ૪૪. પૃષ્ઠ સંખ્યા ૫૫. ભાષા મૂળ સંસ્કૃત તથા વિવેચન ગુજરાતીમાં, રચના સદંવત ૧૯૭૩ ના શ્રાવણ સુદ ર, શનિવાર, આ નાનકડા ગ્રંથમાં મૂળ સંસ્કૃત શ્લોક તથા તેના પર વિસ્તૃત વિવેચનમાં શિષ્યને સધ આપ્યા છે. શિષ્ય કેાણ હાઇ શકે? કેવા હોઇ શકે? ગુરુ સાથે કેવા સંબંધ હાઇ શકે ? ગુરુભકિતની જરૂરીઆત-અને શિષ્યનાં કન્યે શાં હેાઇ શકે ? ગુરુને વિનય-ભકિત શ્રદ્ધા અને ગુરુ તથા પ્રભુમાં જરા પણ ભેદભાવ ન જીવે-પેાતાની ગુરુભકિત ગ્રરુસેવામાં સમઈ જાય–તે જ ગુરુના હાર્દને પામે, ગુરુ પાસેની સ વિદ્યા સિદ્ધિ મેળવી શકવા ચેાગ્ય બને એ વસ્તુ સુંદર રીતે આ પુસ્તકમાં રચી છે. જેને પનિષદ્ની માફક જ સ’સ્કૃત વાકયેાના ટુકડા જેને ભેગા કરતાં Àાક થાય, તેના પર મનનીય વિવેચન કરવામાં -તેના વાંચક સમજી શકશે કે આવું મ`ભર-રસભર-ભાવભર-અને સારભર વિવેચન લખનારી કલમ વિરલ છે—પણ જ્યાં મૂળ શ્લેાકેા અને વિવેચન લખનાર જ એક મહા-પુરુષચેાગી-આધ્યાત્મજ્ઞાની તત્ત્વજ્ઞ બહુશ્રુત હાય-પેાતે ગુરુ હાય તેમના શિષ્યા મહા બડભાગી જ ગણાય–અને એ શિષ્યેાના હિતાર્થે લખાતે આ ગ્રંથ અદ્ભૂત હોય એ નિર્વિવાદ છે-વાચકો જો ધ્યાનપૂર્વક વાંચશે તે અવનવા પ્રકાશ મેળવશે અને દ્રષ્ટિમાં દિવ્યતા પ્રકટશે. માનવજન્મ સફળ થશે. જૈનધમ અને ખ્રીસ્તી ધર્મના મુકાબલા—ગ્રંથાંક ૮૦-૮૧. પૃષ્ઠ સંખ્યા ૨૨૦, ભાષા ગુજરાતી-રચના સવત ૧૯૫૭, ચાતુર્માંસ, સુરત, બીજી આવૃત્તિ સ’. ૧૯૮૦, વિજયાદશમી, પેથાપુર. આ ગ્રંથની અણુ પત્રિકા શ્રી ગુરુદેવે આચાર્ય શ્રીમદ્ કમલવિજયજીને ગુણાનુરાગ દ્રષ્ટિએ આપી છે. શ્રી. બુદ્ધિસાગરજી મ. સાહેબે દિક્ષા લીધી તે જ સાલમાં સુરત ચેમાસુ કરવા પધાર્યા, લબ્ધપ્રતિષ્ઠ મહામુનિરાજ શ્રીમદ્ મેાહનલાલજી મહારાજ શ્રી પણ સુરતમાં જ ચાતુર્માસ હતા. તેમની સાથે ગુરુદેવને પાટણમાં ૧૯૫૪ માં સ’સારીપણાના વખતથી ખૂબ પરિચય હતે, અને શ્રી. મેાહનલાલજી મ. સાહેબને પણ તેમના પ્રત્યે ખૂબ સદ્ભાવ હતા. આ વખતે સમસ્ત ભારતવર્ષમાં પ્રોસ્તી પાદરીઓ નાનામેટાં ગામેમાં ભાષણા આપી ખ્રીસ્તી બનાવવાની પ્રવૃત્તિએ જોસભેર ચલાવતા હતા. સુરતમાં જયમલ નામના એક ખ્રીસ્તી આવ્યેા. જે એક વખત જૈન સાધુ હેાઇ ધ સિદ્ધાંત તત્ત્વાના જ્ઞાન વિનાના લાલચથી ખ્રીસ્તી બની ગયેલા, તેણે ખ્રીસ્તી અને જૈન ધર્મના મુકાબલે નામે પુસ્તક લખ્યું ને સુરતની જૈન કામમાં ખળભળાટ થયા-આના જવાબ આપવા જ રહ્યો. સુરતમાં તે વખતે લગભગ ૧૦૦-૧૫૦ વિદ્વાન સાધુઓ હાજર છતાં કેઇએ જવાબ ન આપવાથી આપણા ખાલમુનિ ૧૩ For Private And Personal Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી બુદ્ધિસાગરજીએ જૈન ધર્મ પર થતા અવિવેકી અજ્ઞાનતાભર્યા અશ્લીલ હુમલાને જવાબ ન વાળવામાં ભીરુતા ભાસી અને તેમણે દસ દિવસમાં આ પુસ્તક લખી નાંખી શ્રી. મોહનલાલજી મહારાજને બતાવતાં તેઓ અતિ હર્ષ પામ્યા અને તેમણે શેઠ નગીનદાસ કપુરચંદ ઝવેરીને બોલાવી હકમ કર્યો કે મનિશ્રી બુદ્ધિસાગરના પંડિતનો પગાર તેઓ અભ્યાસ કરે ત્યાં સુધી આપે જ અને શ્રી. જૈન ક્રેડલી સોસાયટી તરફથી એ પુસ્તક છપાવી પ્રસિદ્ધ કર્યું. જયમલને વાદવિવાદનું આમંત્રણ આપ્યું પણ તે આવ્યો જ નહિ. આ રીતે ખંડનમંડનનું પુસ્તક આ વિદ્વાન ચગીને હાથે લખાયું, ને બધી નકલો ખપી ગઈ. દરમિયાન ભાવનગરના જેનોને કેઈ બ્રીસ્તી સાથે વાદવિવાદ કરવા પુસ્તકની જરૂર પડી ને કે પણ કિંમતે પુસ્તક માગતાં વિજાપુર જ્ઞાન મંદિરમાંથી એક નકલ મળી આવતાં-પાદરાવાસી વકીલ મોહનલાલ હીમચંદભાઈને શ્રી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી તે પુનઃ છપાવવાની જરૂર જણાઈ અને અસલ પુસ્તકમાં કેટલાક સુધારા વધારા કરી તે છપાવી. એક ધર્મ પર બીજા ધર્મ વાળાઓ જ્યારે વિદ્વેષથી હુમલો કરે ત્યારે તેનો જવાબ વાળવો યા ભીરુતા બતાવવી એ બે જ માગ રહે છે. આ પછી પ્રાંતીજમાં તે જ બનાવ બન્યો. સંવત ૧૯૮૦ માં પ્રાંતીજ ચોમાસા દરમિયાન રાજકોટમાં પાદરી તરીકે ખૂબ ખ્યાતિ પામેલા મી સ્ટીવન્સન પ્રાંતીજમાં હતા. બહાર જતાં સ્ટેશન ઉપર તેઓ મળતા તેમનાં પત્નીએ બે બુકો જૈન ધર્મ સંબંધી બહાર પાડી. તેઓ એમ. એ. હતાં. એમાં એક બુકમાં જૈન ધર્મનું ખંડન કર્યું હતું. ગુરુશ્રીએ તે બુકો મેળવી. ઈગ્લીશમાં હોવાથી તે વંચાવી સાંભળી સમજી મહારાજ મીસીસ સ્ટીવનસન પાસે ગયા ને ચર્ચાની માંગણી કરી. અનેક વાર ગયા. તેમની પ્રાર્થના વખતે પણ ગયા. પણ તેમણે વાદવિવાદ ન કર્યો. છતાં આગળ વધુ ખંડન કરતાં અટક્યાં અને જ્યાં પ્રસ્તીઓ આવે ત્યાં આ બુક હથીઆર તરીકે વપરાવા લાગી. એક બાજુ મુસ્લીમે બીજી બાજુ ખ્રીસ્તીઓના હિન્દુ-જૈન ધર્મ પરના હુમલા ખાતર આ પુસ્તક ગુરુશ્રીએ લખ્યું છે જેમાં અનેક દાખલાસૃષ્ટિકર્તા તથા વિશ્વદર્શન સંબંધી સત્ય વાત છણી હાઈ સચોટ જવાબ આપનાર પુરવાર થયું છે, ને સર્વમાન્ય પણ ગણાય છે. લાલા લજપતરાય અને જૈન ધર્મ—ગ્રંથાંક ૭૮, પૃષ્ટ સંખ્યા ૧૧૦, ભાષા સંસ્કૃત તથા ગુજરાતી-રચના સંવત ૧૯૮૦ વિજયાદશમી. ગુરુશ્રીનું ચાતુર્માસ ૧૯૭૯ નું વિજાપુરમાં હતું તે વખતે લાલા લજપતરાયજીએ ભારતકા ઈતિહાસ” નામે પુસ્તક પ્રકટ કર્યું જેમાં જેને અને જૈન ધર્મ વિષે અસત્ય તથા ગેરરસ્તે દોરનાર કેટલાંક લખાણે પ્રકટ કર્યા હતાં. આ બાબત મુંબઈની જૈન એસોસિએશન ઓફ ઈન્ડીયાએ તે પુસ્તકમાંની ભૂલે ગુરુશ્રી પર લખી મોકલી હતી. આ પ્રસંગે ગુરુશ્રીએ એસિએશનના મંત્રીને લખી મોકલ્યું કે અમે એ ભૂલ સંબંધી રદી આ શાસ્ત્રોક્ત રીતે તૈયાર કરી બનશે તે પ્રકટ કરીશું. આ પરથી આ ગ્રંથ લખવાનો પ્રસંગ ઉપસ્થિત થયા. લાલાજી તો હિન્દુ હતા–કિંવ દંતી પ્રમાણે જેન પણ હતા. તેમણે પોતે એક મોટા નેતા હાઈ કાંઈ પણ લખતાં પહેલાં ખૂબ વિચાર કરવો જોઈએ. જૈન ધર્મ જેનાં સિદ્ધાંત For Private And Personal Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તત્વ જ્ઞાન યોગ અને અધ્યાત્મજ્ઞાન જીવંત છે. તે ધર્મ પર આક્ષેપ કરતાં પહેલાં પોતાની જોખમદારી સમજી લેવી જોઈતી હતી. ગાંધીજીએ એક વાર નવજીવનમાં સત્યાર્થ પ્રકાશમાં કાંઈ આશા જેવું નથી એટલું જ લખ્યું હતું. આ પરથી સમસ્ત આર્ય સમાજ ખળભળી ઊઠયો હતો અને શાસ્ત્રાર્થનાં ચેલેંજ અને બીભત્સ શબ્દની વૃષ્ટિ થઈ હતી. અરે! એક આર્ય સમાજીસ્ટ તો મહાત્માજીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. કવિરાજ નાનાલાલે ગુરૂશ્રીને કહેલું કે ગાંધીજીએ આર્ય સમાજીસ્ટોને છેડીને ભમરાનું મધ ઉરાડયું છે. સમાજીઓનાં મન જેમ ગાંધીજીના લખાણથી દુભાય તેવાં જ બ૯ કે તેથી વધુ શ્રી. લાલાજીના આક્ષેપોથી જૈન સમાજનું મન દુભાય જ. આથી આ ગ્રંથને પ્રાદુર્ભાવ થયો છે, અને લાલાજીના પ્રત્યેક આક્ષેપને શાસ્ત્રના આધારપૂર્વક જવાબ વાળવામાં આવ્યા હોઈ તે છપાવ્યો છે અને શ્રી. લાલાજીને ગુરૂશ્રીએ શાસ્ત્રાર્થ માટે ચેલેંજ પણ આપી હતી. ગુરૂશ્રી લખે છે કે : “લાલાજી દેશભક્ત છે, દેશના નાયક છે. તેમને સર્વ જાતના ધમીઓને સત્ય પ્રેમ હોવું જોઈએ, અને કઈ પણ ધર્મવાળાને દ્વેષ વહોરી ન લેવું જોઈએ. અત્યારે તો હિન્દુ, બૌદ્ધ, જેનો ઈત્યાદિ હિન્દમાં પ્રકટેલા સર્વ ધર્મવાળાઓનું સંગફૅન કરવું જોઈએ. અન્યથા વ્યવસ્થિત બળ, યુક્તિયુક્ત પ્રીસ્તીઓની અને મુસલમાનોની ધાર્મિક ચળવળથી લાખો-કરોડો હિન્દુઓની જે આ પ્રમાણે દશા રહેશે તે તેઓ ખ્રીસ્તી વા મુસલમાને થઈ જશે. મુસલમાનો ને બ્રીસ્તીઓ આપણા કુસંપ-બેદરકારીની ખેંચતાણથીજ કડોની સંખ્યામાં વધી ગયા. નહિ તો તપાસે કે મૂળ તેમની સંખ્યા કેટલી, ને ધર્મપ્રચાર કરવા માંડ્યા બાદ કેટલા વધ્યા, ને કોણ હતા ? તે લાલાજીએ તે તરફ લક્ષ આપવું ઘટે છે—નહિ કે હિન્દીમાંના એક પુરાણે જીવતા-જાગતા જૈન ધર્મનું ખંડન કરવામાં! આ ગ્રંથમાં લેખકે પ્રશ્નોત્તરની શીથી લાલાજીના આક્ષેપને આધારભૂત આધા. રોથી સચોટ રીતે ચૂર્ણ કર્યા છે. તેમાં અનેક સંસકૃત લકે આપ્યા છે, અને ઇતિહાસ તથા મહાભારત આદિમાંથી અનેક સત્ય ઘટનાઓ આપી જૈન ધર્મની પ્રાચીનતા તથા સત્યતા ઉપરાંત સાચી અહિંસા પ્રતિપાદન કરી છે. આવા ખંડન શિલીના ગ્રંથા ગુરૂશ્રી લખવા ઘણા નારાજ હોવા છતાં જ્યારે ધમ પર આક્ષેપ થાય ત્યારે મેન સેવવું, એ તેઓ કાયરતા ગણતા. ધર્મ માટે શક્તિ છતાં પ્રાણ પણ પણ કરવું પડે તે કરતાં પાછો પડે એ જૈન નહિ. જેના માટે તો આ ધર્મયુધ્ધ ગણાય. પૃષ્ટ ૩૮ પર સંસ્કૃતમાં અનેક કે પૈકીના થોડા શ્લોક જઈએ. जैन संघस्य यत्स्वत्वं, तस्य रक्षण देतवे जैनानां शत्रुभिः सार्धं, धर्म युद्धं प्रकीर्तितम् ॥ ६ ॥ जैनानां जैन संघस्य, जैन धर्मस्य घातका: ते सहधर्मयुध्ध तु, जैन सत्यं प्रक्रियते ॥३॥ વગેરે. For Private And Personal Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમને લાગે છે કે આ ગ્રંથ સર્વ દર્શન વાળાએ એક વાર વાંચો ઉચિત છે કે જેથી મહાન નેતાઓ પણ અન્ય દર્શન પર મનસ્વી આક્ષેપ કરતાં મદમાં અચકાતા નથી. તેને જડબાતોડ જવાબ–શાસ્ત્રાધારપૂર્વક શાંતિપૂર્વક વિવેકપૂર્વક આચાર્યો કે આપે છે ? લેખકની કલમ-હૃદય સોંસરવી ઊતરી જાય એવી છતાં તેમાં સત્ય પ્રતિપાદન કરવાની આવતી તાકાદ ઝળહળે છે, ને વાચકને પોતાની સાથે ઘસડી જાય છે. આ ગ્રંથના છેવટમાં–“લાલા લજપતરાય ઔર જૈન ધર્મ ” નામે મોટો લેખ હિન્દીમાં આપ્યો છે, જેમાં લાલાજીનો ગ્રંથ પ્રકટ થતાં જે કોલાહલ ઉઠે તે પ્રસંગે બે અજૈન વિદ્વાનોએ જે અભિપ્રાય વ્યક્ત કર્યા છે તે પ્રકટ કર્યા છે-આગ્રાના જૈન પથ પ્રદર્શક-પત્રમાં તા. ૨૨-૭–૧૯૨૩ના અંકમાં. શ્રીમાન લાલા લાજપતરાયજીને હાલહી મેં “ભારત વર્ષ કા ઈતિહાસ” લીખકર પ્રકાશીત કીયા હૈ. ઈસમેં જૈન ધર્મ કે સંબંધમેં લીખતે હુએ આપને કુછ એસે વાકય લીખ ડાલા હય જો સર્વથા બ્રમપૂર્ણ અનુચિત એર વર્તમાન પરિસ્થિતિ કે પ્રતિકુલ હે. જૈન ધર્મ કે વિષયમેં કુછ એસે વાક્ય લખે ગયે હે જીસસે જૈન ધર્માવલંબીઓ કે દિલો પર ચોટ લગી હે. અરછા હોતા યદિ લાલાજી સાહબ ઈન વાકય કે ન લખત-વિગેરે. (શ્રીમાન લાલા કનેમલજી-એમ. એ. સેશન જજ, ધોલપુર સ્ટેટ) આ લેખ ઘણે લાંબો છે અને લાલાજીના આક્ષેપોના તેમાં સચોટ રદીએ આપ્યા છે. શ્રીયુત્ કશ્ય મહોદય શ્રી. શારદા જબલપુરના શ્રાવણ સં. ૧૯૮૦ ના અંકમાં આ પુસ્તકની વિસ્તૃત સમાલોચના કરતાં જૈન ધર્મ સંબંઘમાં થયેલા આક્ષેપ બાબતમાં લંબાણ લેખ લખતાં લખે છે કે – - “જેન ધર્મ કે સંબંધમેં લાલાજીને કુછ એસે મત પ્રકટ કી હૈ જિન પર અભી હાલમેં ઍનિમેં અસંતોષ ફેલા હૈ. સામાયિક પત્રોમેં ઇસકી કુછ ચર્ચા થી. ઇનમેં સે કુછ વાનગી યહ હૈ :– જૈન સ્પષ્ટ રૂપ સે ઈશ્વર કે અસ્તિત્વ સે ઈનકાર કરતે હૈ.” પૃ. ૧૩૦. વાસ્તવમેં જૈન ઈશ્વર કે અસ્તિત્વસે ઈનકાર નહિ કરતે, પરંતુ વે ઉસે વિશ્વ કા સૃષ્ટિકર્તા નહિ માનતે. કુછ આગે વે લીખતે હય કે : “ઈસ (અહિંસા કે) સિદ્ધાંત કે જેનોને પરમ સિમ તક પહુંચા દીયા હે યહાં તક કી કુછ લેગાં કી દષ્ટિ મેં જૈન હોને પહેલે દરજે કી કાયરતા હૈમાલુમ નહિ, યહ વિચાર લાલાજીકા ભી હય યા નહિ. યદિ ઉનકા ભી હૈ તો એક એર પ્રશ્ન કે ઉત્તર પાને કા કૌતુહલ હેતા હય. કી “કયા અહિંસા કે સ બંધ લાલાજી કા યહ મત પુરાના અર્થાત પુસ્તક કે પ્રથમ સંસ્કરણ કા સમય કા હૈ, અથવા અહિંસાત્મક અસહયોગમેં ભાગ લેકર કારાગાર પ્રવાસી હોને પર ઉન કા યહ મત હૈ?” કુછ ભી હો. કુછ ઔર આગે લાલાજીને સાફ સાફ અપના મત પ્રકાશિત ભી કર દીયા હૈ ! “મેરી સમ્મતિમેં બૌદ્ધધર્મ ઔર જેનધમ કા સામાન્ય પ્રભાવ ભારત કે રાજનૈતિક અધઃપાત કા એક કારણ હઆ પૃ. ૧૩૨. યહ બાત વિવાદગ્રસ્ત હય. પરંતુ જેનિ કે સાહિત્ય, કલા, ચિકિત્સા ઔર For Private And Personal Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobeatirth.org ૧-૧ મનુષ્યતા કે પ્રતિ જો પ્રશસ્ય ઉદ્યોગ કીયે હૈ ઉનકા વર્ણન કરના જે પરમ આવશ્યક થા જો વિજ્ઞ લેખકને નહિ કિયા.” Acharya Shri Kailassagarsuri Gyanmandir જે ધમે ભારતવર્ષની પ્રાચીન કલા, સાહિત્ય, અહિંસા, તપ, ત્યાગ, તિતિક્ષા, અમર મદિરા અને જ્ઞાનભડારો દ્વારા રક્ષણ કરી આજ પણ વિશ્વને ચકિત કરે છે તે મદિરામાં કાણુ છે ? ઇશ્વર નથી તેા કેણુ છે ? કેાનાં પૂજન છે ? અને જે ધમે વિમળમંત્રી, વસ્તુપાળ, તેજપાલ, ભામાશા, મુંજાલ આદિ વીર પ્રભાવિક પુરૂષરત્ને આપ્યા છે, જેમણે દેશના હિન્દુત્વને રક્ષત્રા પ્રાણાપણ કર્યા છે, જેમણે દુષ્કાળેામાં અબજો રૂપીઆ ખરચી માનવજાત રક્ષી છે તે ધ` માટે શ્રી. લાલાજી જે લખી રહ્યા હતા તેમાં જ્ઞાન કરતાં અજ્ઞાનત! વધુ જણાય છે, અને માટે જ ગુરૂશ્રીને આ ગ્રંથ લખવા પડયા છે. વિજ્ઞ વાચકે એક વાર અવલે કે. પ્રતિજ્ઞાપાલન-ગ્રંથાંક ૩૮. પૃષ્ટ સંખ્યા ૧૦૨. ભાષા સંસ્કૃત અને ગુજરાતી. રચના સંવત ૧૯૭૩ ફાલ્ગુન. સ. ૧૯૭૧ ની સાલનું ચાતુર્માસ પેથાપુરમાં હતું. શ્રીમદ્ આચાય શ્રીને 'મેશાં લખવા-વાંચવા-ઉપદેશ આપવાનું થતુ-લગભગ નૂતન જ્ઞાનપ્રાપ્તિ અને આલેખન એ તેમનાં વ્યસન-જીવનધ્યેય બન્યાં હતાં. નિત્ય નોંધપેથી અને નવા ગ્રંથાનાં આલેખન થયાં જ કરતાં. સવારે ૧૨ પેનસીલેા છેલાઈ તૈયાર થાય ને સાંજ સુધીમાં તેના નાનકડા ટુકડા અવશેષ રહે. બાકી અરુની કલમ ને શાહી-હાથે બનાવેલી વપરાતી. ફાઉન્ટન પેન કે ડૅાલ્ડર કે તૈયાર શાહી વાપરવા ના પાડતા—કે તે પરાશ્રયી છે. તે સમયમાં અમદાવાનિવાસી શે નેમચંદ્ર ગટાભાઇ નીશાપે ળ નિવાસી પેાતાના મિત્ર શાહ રતિલાલ મગનલાલ સાથે ગુરુશ્રીના વદનાથે જતાં- ગુરુશ્રીના લખાણની મુકે તેમની પરવાનગીથી જોતાં તેમાં ‘પ્રતિજ્ઞાપાલન’ નામે છર ગઝલા લખેલી જોઈ. આ પરથી શ્રી. નેમચંદ્રભાઇએ તે ગઝલે પર વિવેચન લખવા ગુરુશ્રી આજ્ઞા આપે તેા લખવા ઇચ્છા જણાવતાં તે પ્રમાણે કરવા આજ્ઞા અપાઈ ને ગ્રંથ પ્રાકટયને પામ્યા છે. આ ગ્રંથમાં છર ગઝલે ઉપરાંત ગુરુશ્રીના સંસ્કૃત શ્લ।। તથા ઇતર કાવ્યેા લેખકે આપ્યાં છે ને પ્રતિજ્ઞાપાલન અર્થે પૂ. લૈક શિવાજી મહારાજ પૂ. શ્લોક હરિશ્ચંદ્ર રાજવી આદિનાં અનેક દ્રષ્ટાંત આપી એ વિષયને ખૂબ છછ્યા છે-લેખક અને વિવેચક બને સમાઁ વિદ્વાન હેાઈ ગ્રંથ ઘણા ઉપકારક બન્યા છે–ધમ વ્યવહાર અને સંસાર વ્યવહારમાં જે પ્રતિજ્ઞા કરી શકે અને પ્રાણાણે તે પાળી શકે તે ધ્યેય પ્રાપ્ત કરે-યશ પ્રાપ્ત કરે, અરે! સંસાર સાગર તરી જવા ધમપ્રતિજ્ઞ માનવ–તે સાધ્ય પણ સાધી શકયાનાં અનેક દૃષ્ટાંત મેાજુદ છે. આમાં નેલ્સનની પ્રતિજ્ઞાના દૃષ્ટાંતે કમાલ કરી છે. प्रतिज्ञायाः समोधर्मा, न भूतो न भविश्यति प्रतिज्ञा पालनेनैव, मृतोषि भृवि जीवनि ॥ —શ્રી, બુદ્ધિસાગરસૂરિ. For Private And Personal Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ પ્રતિજ્ઞા વીરની શોભા, પ્રતિજ્ઞા કીતિનું કાણું, પ્રતિજ્ઞા વર્ગની કુંચી, પ્રતિજ્ઞા પ્રાણની મૂર્તિ. ૨ શ્રી વિષ્ણુગુપ્ત ચાણકયે પ્રતિજ્ઞા કરી માથાના કેશ છુટા કર્યા ને પ્રતિજ્ઞા અર્થે તેણે આકાશ પાતાળ એક કર્યા અને સફળ થઈ ગુપ્તવંશ-રાજ્ય સ્થાપી માથાના કેશ બાંધ્યા. આમ પ્રતિજ્ઞા અર્થે સૌ કઈ કરી છૂટવા જૈનત્વ અથે અર્પવા તમામ જૈનોએ પુરુષાર્થ કરવા પ્રેરવા આ મહાગ્રંથ સૌને વાંચવા જેવો છે. - મિત્રમૈત્રી (મિત્રધર્મ) ગ્રંથાંક ૪૩, પૃષ્ટ સંખ્યા ૧૬૦, ભાષા સંસ્કૃત-ગુજરાતી, રચના સંવત ૧૯૭૩, શ્રાવણ વદી પ. - સં. ૧૯૭૧ માં પેથાપુર બિરાજતા સુરીશ્વરજીને વંદ.. કરવા બે મિત્રો અમદાવાદથી ગયેલા, ત્યારે સુરીજીની નિત્યને જોતાં તેમાંથી મિત્રમૈત્રી નામના ગ્રંથના મૂળ ૨૦૬ દુહા તેમાં લખેલા જોયા. આ બે મિત્રો તે અમદાવાદના રા. નેમચંદ્ર ગટાભાઈ અને રા. રતિલાલ મગનલાલ, બંને વિદ્વાનો અને સદ્દવિચારક-રા. નેમચંદભાઈએ પ્રતિજ્ઞાપાલન ગ્રંથ મૂળની વિવેચન કરવાની પરવાનગી માગી અને રા. રતિલાલે મિત્રમૈત્રીના દુહા પર વિવેચન કરવાની પરવાનગી માગી. તે પરથી ગુરૂશ્રીએ તે પરવાનગી આપતાં ૨૦૬ દુહા તેમણે લખી લીધા. જે ઘણું જ સુંદર ભાવવાહી અને ઉપકારક હતા. તેના પર તેમણે વિસ્તૃત વિવેચન અનેક દાખલા દલીલો અને દૃષ્ટાંત સાથે સંસ્કૃત-ઈંગ્લીશ અને ગુજરાતીમાં આધારો ટાંકી મિત્રમૈત્રી ગ્રંથ તૈયાર કર્યો છે. વાચકને તેમાંથી ઘણું જાણવા શીખવાનું અને સમજવાનું મળી શકશે. શોકવિનાશક ગ્રંથ-ગ્રંથાંક ૯૧. પૃષ્ટ સંખ્યા ૬૪. ભાષા ગુજરાતી. રચના સંવત ૧૫૯, વડોદરા-પાદરા. આવૃત્તિ બીજી. આ ગ્રંથનું સમર્પણ ગુરુશ્રીએ અમદાવાદ અમલી પિળના પરમ ધર્મનિષ્ઠ દ્રવ્યાનુયેગના જ્ઞાતા શેઠ હીરાચંદ જાણજીને ગુણદષ્ટિએ આપી છે. - સં. ૧૯૫૯ માં પાદરામાં ગુરુશ્રી હતા ત્યારે ગુરુશ્રીના પરમ ભક્ત-જ્ઞાન રસીકપરમ ધર્મનિષ્ઠ-રાજ્યમાં મોભાવાળા ગર્ભશ્રીમંત વડોદરા મામાની પળના શેઠ કેશવલાલ લાલચંદભાઈના પુત્ર જે માંદા હતા તે નેમચંદ સ્વર્ગવાસી થવાથી કેશવલાલભાઈને ખૂબ શોક થયો. તે શોક દૂર કરવા ગુરુશ્રીએ આ ગ્રંથ તાબડતોબ રચી વડોદરા તેમને સંભળાવી શાક દૂર કર્યો. આ ગ્રંથમાં શેકનો નાશ થાય એવા જૈન શાસ્ત્રના આધારે વૈરાગ્યપૂર્ણ વિચારો જણાવવામાં આવ્યા છે. તથા મરણ પ્રસંગે ન્યાત જમણ ન કરવી વિગેરે વિચારો જણાવ્યા છે. મરણ બાદ જીવ ક્યાં જાય છે તેનું સ્વરૂપ દર્શાવ્યું છે. આ ગ્રંથની નકલેની માગણી ખૂબ જ થવાથી તથા મરણ પ્રસંગે શોક નિવારવા અતિ ઉત્તમ સાધન જે ગ્રંથ હોવાથી તેની નકલે જલદી ખલાસ થઈ ગઈ. લેકે પકારક જાણ તેની કીમત પણ માત્ર એક આને રાખવામાં આવી છે. તુર્તમાં જ બીજી આવૃત્તિ અ. જ્ઞા. પ્ર. મંડળે છપાવી પ્રકટ કરી For Private And Personal Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ છે. જેમના પુત્ર નિમિત્તે આ ગ્રંથ છપાવેલ તે જ ગૃહસ્થ શેઠ કેશવલાલ લાલચંદને લક થયો, ત્યાં સુધી ધર્મ સંઘ દેરાસરો ઉપાશ્રયો અને સાદ્ધમિ બંધુઓની અંતરથી સેવા કરનાર હતા. અને તે જ દરદમાં તેઓનું મૃત્યુ થયું. પણ આખર વખતે આજ શેકવિનાશક ગ્રંથ શ્રવણથી તેમને ખૂબ શાંતિ મળેલી અને સંસાર આત્માને પરમાત્માનું સ્વરૂપ સમજેલા અને શાંતિપૂર્વક મૃત્યુને ભેટેલા. આમ આ નાનકડે ગ્રંથ પરમ ઉપયોગી નીવડે છે. સાંવત્સરીક સમાપના-ગ્રંથાંક ૮૫ મો. પૃષ્ટ સંખ્યા ૯૯. ભાષા ગુજરાતીસંસ્કૃત–માગધીરચના ૧૯૬૪. બીજી આવૃત્તિ. આની અર્પણ પત્રિકા ગુરુદેવે પ્રસિદ્ધ બૂક સેલર શા. મેઘજી હીરજીને આપી છે. મનને રાગદ્દેશથી મુકત કરનાર તથા ક્ષમા ગુણને પ્રકટાવનાર શ્રી. સાંવત્સરિક ક્ષમાપના જેવા ઉત્તમ વિષયને આ ગ્રંથમાં ગુરુદેવે એવી ઉત્તમ શૈલીથી ઘટાડીને વર્ણવ્યો છે કે તેથી તે દરેક માનવ હૃદયને શક્તિ સરળતા શમતાથી આ બનાવીને તેઓને રાગદ્દેશ દૂર કરાવી ઉત્તમ ભાવનાવાળા બનાવે છે. જૈન દર્શનમાં સાંવત્સરી ક્ષમાપના કરી જગત જીવને ક્ષમાવવાની ઉત્તમ પ્રણાલિકા પ્રચલીત છે. વિશ્વમાં સર્વત્ર ક્ષમાગુણ શ્રેષ્ઠ ગણાય છે. ક્ષમા વીરા મૃgબન્ એ વિશ્વ વાકય છે અને સર્વ દશનો એ જ બેધે છે કે ક્ષમા રાખે–વેર ત્ય–વેરનો બદલો વેરથી નહિ પણ ક્ષમાથી–પ્રેમથી વાળો. આ રહસ્ય જૈન દર્શનમાં મૂર્તિમંત છે. શત્રુઓ લડી ઝગડી બોલવાનું બંધ કરે. ઘુરકિયાં કરે. ને જે સાવત્સરીક ક્ષમાપના જેવું ન હોય તો એ વેરઝેર–પર્યુષણ પર્વ માં આ બને છે અને સાંવત્સરી ક્ષમાપના સમયે તે વેરઝેર ફોધ સૌ મીણ માફક પીગળી જઈ પરસ્પર ક્ષમા આપ લે છે. આ પ્રણાલિકાનું રહસ્ય ગુરુશ્રીએ બહુ જ સુંદર અને સરળ છતાં સફળ શૈલીથી ગુંથી માનવજાત પર ભારે અનુવડ કર્યો છે. આ ગ્રંથની નકલો ખપી જવાથી બીજી આવૃત્તિ પ્રકટ કરવાની જરૂર મંડળને પડી છે. જૈન ધાર્મિક શંકા સમાધાન. ગ્રંથાંક ૮૭. પૃણ સંખ્યા ૫૦, ભાષા ગુજરાતી, રચના સં. ૧૯૮૦, શ્રાવણ શુકલપંચમી. મહુડી (મધુપુરી.) આ ન્હાનકડી પુસ્તિકાની રચના પાછળ ઈતિહાસ પડયો છે. તે લખવાનું કારણ ગુરૂદેવે વિજાપુર પાસે મધુપુરી–મહુડી ગામે શ્રી. ઘંટાકરણ પીરની મૂર્તિની સ્થાપના કરી છે. આ વીરનું પૂજન સાચા સમઝીતવંત શ્રાવક કેમ કરી શકે ? આ પ્રશ્નન ઉઠતાં ઘણે ઉહાપોહ થતાં તે બાબતના જીજ્ઞાસુઓએ જાહેર પત્રમાં આ પ્રશ્ન ઉઠાવેલ અને ૧૯૮૦ માં આ પ્રશ્નો જ્યારે ગુરુદેવ પાસે રજુ થયા ત્યારે તેઓશ્રીએ તેના પ્રત્યુત્તર રૂપે આ પુસ્તિકા લખી પ્રકટ કરાવી છે. આ ઘંટાકરણ વીર એક યક્ષ છે અને તે જૈન શાશનના રક્ષક ગણાય છે. તે સંબંધી ઘણું શોધખોળપૂર્વક વિચારો આ ગ્રંથમાં આપ્યા છે. સર્વ દર્શનમાં હોય છે તેમ જૈન દર્શનમાં મંત્ર શાસ્ત્ર એક આખે વિભાગ રોકે છે. આ બાબત આપણે લેખકના જ For Private And Personal Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ શબ્દોમાં તે અત્રે ઉલ્શત કરીશું. પણ એક વાત જે હજી એપ્રકટ છે અને કદી પ્રકટ થાત પણે નહી તે પ્રકટ કરવા હવે હરકત નથી, એમ લાગે છે, કારણ ગુરુશ્રી તો ગયા છે. પણ લોકોને જે વસ્તુની જરાય ખબર નથી તે વસ્તુ પ્રકટ કરવા આ યોગ્ય સ્થાન ગણાય. આ બાબત સાહિત્યસર્જનના લેખક અંગત લખે છે. ઘંટાકરણ યંત્ર માત્ર નેપાલના એક મંદિરમાં દિવાલ પર લખેલે ઉપલબધ હતો. બીજે ક્યાંય તે મૂતિને-કે તેના ફેટાને પત્તા કે દર્શન ન હતાં–ગુરુદેવ પાદરામાં હતા ત્યારે તેમણે ત્રણ દિવસના-પદ્માસનવાળા ઉત્તરસાધકની શોધ કરવા માંડી હતી–તે ઉતરસાધક સંયમી-ચરિત્રવાન અને ત્રણ દિવસ અને જળ વિના -અંગે હલાવ્યા વિના–ત્રણે દિવસ આસન મારી સાધકને સહાયભૂત થાય–આ માટે તેમણે આ સાહિત્ય સર્જનના લેખકને પસંદ કર્યો. અંતે સાત વર્ષ સુધી અસનાની તાલીમ આપીતૈયાર કર્યો. અને પછી પોતે પાદરામાં–શાંતિનાથ ભગવાનના મોટા દેરાસરમાં મેટા ભેંયરામાં આશો વદી ૧૩ ના પ્રાતઃકાળે ૪ વાગે ઉત્તરસાધક સાથે બેસી ગયા. અમાસની પાછલી રાત્રે મંત્રસિદ્ધિનાં ત્રણ દિવ્ય-જે પૈકીનું એક જ દિવ્યનાં દર્શન થતાં મંત્રસિદ્ધિ મનાય છે તે ત્રણે દિવ્ય થયા છતાં ગુરુદેવ ધ્યાનમગ્ન જ રહ્યા (પાછળથી જણાયેલું કે તેમને સંકલ્પ શ્રી. ઘંટાકર્ણ વીરનાં સાક્ષાત્ દર્શનનો હતો) એવામાં વેદિકામાંથી એક પ્રચંડ મહાપુરુષ ધનુષ્ય ને બાણુ સહિત ધીમે ધીમે ઊંચે આવવા લાગ્યા. કાનમાં કુંડળ, માથે મુકુટ, હાથમાં ધનુષ્યબાણ કચ્છ સહિત પ્રકટ થયેલ આ પુરુષ તે સાક્ષાત્ ઘંટાકરણ વીર હતા. ગુરુશ્રીએ ધરાઈને તે મૂતિ જોઈ લીધી. એકાદ પળ જેટલા સમયમાં તો વાદળ વીખરાય તેમ તે મૂર્તિ વીખરાઈ અદ્રશ્ય બની, અને ગુરુદેવ ઉપાશ્રયમાં ગયા. હું પણ સર્વ આપી ઉપાશ્રયે પહોંચે ત્યાં ગુરુશ્રીએ ખડી કે ચાક માં–મેં આણી આપે. પોતે મેટા ઉપાશ્રયની, દિવાલ પર ઘંટાકરણ વીરની–તે હતા તેવડી મૂતિ આલેખી અને મારા પૂ. પિતાશ્રીને બોલાવી-મૂલચંદ મીસ્ત્રીને બોલાવવા તાર કરવા કહ્યું. મીસ્ત્રી આવ્યા અને તેમણે મૂર્તિ તૈયાર કરી અને અનેક ચમત્કારો સહિત તે મૂતિ મધુપુરીમાં ગુરુશ્રીના હાથે પ્રતિષ્ઠીત થઈ. એક મોટો ઘટ પણ મંત્રિત કરી ત્યાં પ્રતિષ્ઠિત કર્યો. આજે પણ ત્યાં તે વિરાજિત છે. હજારો ભાવિકો પિતાનાં દુખ દૂર થયા બાદ ત્યાં દર્શને આવે છે ને સુખડી ધરાવે છે. ગુરુશ્રી કહેતા કે પીર-પેગંબર મીરાદાતાર અને અન્યત્ર પિતાનાં દુખ દૂર કરવા જેનોને દોડતા બંધ કરવા છે ને તે સમકતી દેવને સ્થાપના કરીને. આમ આ મૂતિ પ્રકટી–પ્રતિષ્ઠિતિ બની. આમાં ગુરુદેવ તે ગયા પણ મૂળચંદ મીસ્ત્રી વડોદરામાં હયાત છે અને શ્રી. ગુલાબચંદજી ઢઢ્ઢા એમ. એ. જજ જયપુરમાં હયાત છે. આજ ઘંટાકરણ વીરની મંત્રેલી સુખડીની થાળી તાંબર જૈનોમાં શાંતિ સ્નાત્રમાંખાસ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે ને તે સુખડી જેનો પૂર્ણ શ્રદ્ધાથી વાપરે છે. આ સંબંધમાં કોઈને પૂછવું હોય તો અમને પૂછી શકે છે અને ઘંટાકરણ વીરનું સત્વ-સત્ય પણ જોવું હોય તે મધુપુરીમાં જઈ જોઈ શકાય છે. આ ઘંટાકર્ણ વીરમાં અશ્રધ્ધા-શંકા રાખનારને જવાબ રૂપે આ ગ્રંથ છે. તેમાં જૈન દર્શનમાં કયા મંત્ર-મંત્ર કપ છે, ક્યા કયા આચાર્યો મંત્રકપિ પ્રકટાવ્યા તે વિસ્તારથી આપેલ છે. ગુરુદેવ લખે છે કે : For Private And Personal Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भी घंटाकरण महावीराय नमः । मधुपुरी ( वानपुर) कोपीराइट : अध्यात्म ज्ञानप्रसारक मंडल : मुंबई For Private And Personal Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૧ કરનાર છે. “ શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય જેમણે સતરભેદી પૂજા, ખાર ભાવના પ્રતિષ્ઠાપ ધ્યાન દીપિકા આદી રચ્યાં છે. તેમણે આ ઘંટાકરણ મંત્રને ગ્રહ્યો છે. શ્રી હીરવિજયસુરીજીના સમયમાં શાંતિ સ્નાત્ર-અષ્ટોતરી સ્નાત્રની રચના વ્યવસ્થા થઇ છે. અને તેમાં નવગ્રડ પૂજન હૃદિગ્પાલ પૂજન, ચેાવીશ તિ કરેાની યક્ષયક્ષીણીઓના મંત્ર તથા પૂજન છે, અને નવગ્રહાદિને નૈવેદ્ય ધરવા વિગેરેની વ્યાખ્યા છે અને પ્રતિષ્ઠા સત્ર કલ્પમાં ઘંટાકરણ વીરની મંત્રયંત્રવાળી થાળી અને તેને સુખડી ધરાવવાની વિધિની પ્રક્રિયા આજ સુધી તપગચ્છી જૈનોમાં પ્રવતે છે. પૂર્વાચાર્યા મુનિવરોએ પ્રતિષ્ઠા કલ્પમાં ઘંટાકરણ વીરની સહાયતા માન્યતાને સ્વીકારેલી છે, તેથી અમે પણ અમારા પૂર્વાચાર્યાની પર ંપરાને માન્ય કરીને ઘંટાકરણ વીરને શાસનદેવ વીર તરીકે માનીએ છીએ, અને મહુડીમાં ઘંટાકરણવીરની પ્રતિષ્ઠા કરી છે.” Acharya Shri Kailassagarsuri Gyanmandir જીયા ઘંટાકરણ કલ્પના પાટણના ત્રીજા નંબરના ભંડારમાં ઠે. ફાફળીઆવાડાની આગલી શેરીને ભંડાર જે શા. હાલાભાઈની દેખરેખમાં છે. તેમાં તથા પુના ડૅકન કાલેજના (એ. સા. ના જલમાં) તથા સુરતજૈન આનંદ પુસ્તકાલયના લીસ્ટમાં નંબર ૫૯૫-૯૬. પૂર્વાચાર્યાંના લખેલા તૈયાર પડયા છે. ત્તપાગચ્છમાં દરેક પ્રતિષ્ઠામાં ધટાકરણ મંત્ર સ્થાપવામાં આવે છે, આ આખાએ ગ્રંથ શ્રી. ઘંટાકરણ વીર-બાબતના અનેક ખુલાસા શકો સમાધાન આ ઘટાકરણ બીરનું અતિ ચમત્કારીક સ્થાન ગુજરાત-વીજાપુરથી ૪ કેસ આવેલ શ્રી મહુડી ગામમાં છે. ત્યાં વાહનો જાય છે. જનારને બધી સવડ મળે છે. ભેજનશાળા, ધ શાળા વિ, બધી સગવડા છે. જૈન સૂત્રમાં મૂર્તિ પૂજા : ગ્રંથાંક ૯૮, પૃષ્ટ સખ્યા પર. ભાષા ગુજરાતી, માગધી. રચના સવત. ૧૯૮૧. ચૈત્રી પૂર્ણિમા, બીજી આવૃત્તિ. સ્થાનકવાસી આ સમાજીસ્ટે-મુસ્લીમે। તથા વર્તમાનકાલીન, જડવાદીએ (Matirialists) સૌને એ મૂર્તિ પૂજા ખપતી નથી. શાથી તે તે તેએ પણ કહી શકતા નથી. અને જૈના પરમેશ્વરને માનતા નથી, એવા અજ્ઞાનપૂર્ણ આક્ષેપા જેનો પર એ જ લે મૂકતાં અચકાતા નથી. એવા પ્રસંગે અનુભવાતાં મૂર્તિ પૂજાની પરમ અવશ્યકતા પર ખૂબ પ્રકાશ નાખનાર આ ગ્રંથ લખાય છે. ઘણાં દૃષ્ટાંતે આપવામાં આવ્યાં છે. દ્રૌપદીનું જિન પ્રતિમા પૂજન જુના ગ્રથેને આધારે સિદ્ધ કર્યું છે. આ નાનકડા ગ્રંથ લેખકને પ્રતિમા પૂજન અને પ્રભુ મૂતિ-પ્રભુ સારખી' કેટલે અંશે રેશમરામમાં લહેરાતાં હશે તેનેા ખ્યાલ આપશે. મુદ્રિત જૈન ગ્રંથ નામાવલિ-થાંક ૧૦૫, પૃષ્ઠ ૩૮૫. ભાષા ગુજરાતી, રચના સંવત ૧૯૮૦. તિ યાત્રા સ'ની જેમ જ્ઞાનયાત્રા સઘની આવશ્યકતા પણ ખૂબ ઉપયાગી—ઉપકારક અને ઉપાસ્ય છે. આવા તિ યાત્રા સંઘ-જૈન સાહિત્ય સમેલન સ. ૧૯૭૦ના ફાગણુ શુદ ૬-૭–૮ સને ૧૯૧૪ના માર્ચ માસમાં જોધપુર મુકામે સુપ્રસિદ્ધ-પરમે પકારક આચા શ્રીમદ્ વિજયધ સુરીશ્વરજીના અધ્યક્ષપદે ભરાયું હતું. તેઓશ્રીને જૈન સાહિત્ય-જૈન તત્ત્વજ્ઞાન ૧૪ For Private And Personal Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ વિશ્વભરમાં ફેલાવવાની તમન્ના જેટલી હતી તેટલી યશદા બની ડત તો આજે જન સમાજ જૂદાં જ સ્વરૂપે હત- ભાવિ. આ સંમેલન યશસ્વી થવા બાદ કમીટીઓ નીમી આગળ કામ ચલાવવા ઠયું ને કાર્ય વિવરણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. પણ પરાપૂર્વથી પ્રમાદી ગણાતો જૈન સમાજ પાછે સુષુપ્ત બન્યો ને સુરીજી આ સત્કાર્યના ફળને જોવા ન જ પામ્યા. તે પછી સને ૧૯૨૪ના મે માસની તા. ૨૨-૨૩-૨૪-૨૫ ના દિવસે માં સુરત મુકામે શ્રી જૈન સાહિત્યપરિષદુ ભરાઈ. મુખ્ય મંત્રી શેઠ જીવણચંદ સાકરચંદને અકસ્માત કારણે મુંબઈ જવું પડયું ને પ્રમુખની પસંદગીથી માંડી પરિષદનો તમામ કાર્યભાર રા. પાદરાકરને માથે પડ્યો. ગુરુકૃપાથી ત્રણને બદલે ૪ દિવસ બેઠક મળી. ૪૦૦ જેટલા વિદ્વાને આવ્યા. પ્રમુખ તરીકે કવિશ્વર નાનાલાલ દલપતરામ હતા. અનેક ઠરાવો કરવામાં આવ્યા. ને પાછી જૈન સમાજની સુષુપ્તી હાજર થઈ. આ પરિષદે કરેલા ઠરા પૈકી ભારતવર્ષના તમામ જ્ઞાન ભંડારોના ગ્રંથોની યાદી પ્રસિદધ કરવાનો એક ઠરાવ હતો. આ ઠરાવ શ્રી ગુરુદેવ પેથાપુર હતા, ત્યાં ચર્ચા અને તેઓશ્રીએ અ. જ્ઞા. પ્ર. મંડળના તત્સમયના મુખ્ય કાર્યવાહક પાદરાનિવાસી વકીલ મેહનલાલ હીમચંદભાઈને પ્રેરણા કરી. સુરત પરિષદે ત્રણ મંત્રીઓ નીમ્યા હતા. ઝવેરી જીવણચંદ સાકરચંદ, રા. મણિલાલ મોહનલાલ પાદરાકર, રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી સેલીસીટર. - આ કાર્ય માટે સારા પ્રમાણિક વિદ્વાનની અગત્ય પડે જે ગુજરાત-મારવાડ-મેવાડ -લાટ-કછ-રાજપુતાના વગેરે રથળાએ પર્યટન કરે, ભંડારો શેાધે, ગ્રંથની યાદી કરે અને તે સાચી ને શુધ્ધ રીતે. આ માટે ઈડરના વિદ્વાન વકીલ શા. વર્ધમાન સ્વરૂપચંદને પસંદ કરવામાં આવ્યા અને તેમને રોકી ભંડારોના ગ્રંચોની યાદી કરાવવા માંડી. ગુરુદેવ આ બાબતમાં દત્તચિત્ત પાકા પ્રેરક અને કામ શિથિલ ન થાય તે જોતા રહેતા. આમ આ યાદીઓ પ્રકટ થઈ અને આ ગ્રંથ પ્રકાશમાં આવ્યું. આ ગ્રંથમાં ગ્રંથો-તેનાં પ્રાપ્તિસ્થાન-ભંડારો-લખનારનાં અકારવાચક નામો-ભાષા-રચના સંવત, અંદરના વિષયે આદિ ચોકસાઈથી લેવામાં આવ્યા છે. પ્રારંભમાં ગ્રંથપલબ્ધ સ્થાનો, ભંડારો, સંસ્થાઓ (જૈન જૈનેતર) ૮૪૪ છે, તે આપ્યાં છે. તે પછી ચંપલબ્ધ ગ્રામ-સ્થળ સંખ્યા અકારાદિથી આપેલ છે. તે પછી આખી સીરીઝ ગ્રંથમાળાઓ આપેલ છે. પછી ગ્રંથ પ્રકાશક મંડળો આવે છે. પછી સભાએ, સમાજ, સોસાઇટીઓ આપેલ છે. પછી ૮૪ જ્ઞાન ભંડારે ને તેમાં કેટલા ગ્રંથ છે તે આવે છે. અઠવાડિક તથા માસિક જેન પત્રો તથા દિગંબર અઠવાડિક માસિક પત્રો બતાવ્યાં છે. પુસ્તક પ્રકાશન ફડો-વિદ્યા મંદિર- સ્ત્રી થકારો તથા ભાષાંતરકારો-જન પંડિત, જૈન સાહિત્યની શોધખોળ કરી રહેલા આચાર્યો અને મુનિવર્યો, ઈડરનાં ઈતિહાસનાં સાધનો તથા ઈડરમાં થયેલા બે પટધર આચાર્યો શ્રી આણંદવિમળસુરી તથા શ્રી વિજયદેવસુરીનાં જીવન ચરિત્રો શ્રી હીરવિજય સુરીજીના વખતની શાખાએ વિદેશસ્થ વિદ્વાનોની યાદી બાદ અજબ કૃતિઓ તથા ચમત્કારીક અજબ ગ્રંથ તથા તેનાં કર્તાઓ વગેરે પ્રાથમિક યાદીમાં સમાય છે. બાદ મુદ્રિત ગ્રંથ નામાવલિ શરુ થાય છે. આ યાદીમાં ૩૦૩૨ ગ્રંથની યાદી સમાય છે. આ પછી વિદ્વાન ફ્રેન્ચ સંશોધનકાર ડે. ગેરિએ ઈ. સ. ૧૮૧૫ની સાલ સુધીના જૈન ગ્રંથની For Private And Personal Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ નોંધ કરેલી તે પરથી કર્તાવાર ગ્રંથ તથા શિલાલેખો જે છપાઈ ગયા છે, તેની યાદી ઈગ્લીશમાં આપી છે. આ યાદીમાં ૮૩૬ નામ લેવાયાં છે. તે પછી ડો. જે. મેરિનેકૃત એપીગ્રાફી જોન. (જૈનશિલાલેખ ) આવે છે. આ ગ્રંથમાં ઈ. સ. ૧૮૧૫ સુધીમાં કયાં કયાં સ્થળના કેટલા શિલાલેખે કયા કયા પુસ્તકમાં છપાઈ ગયા છે, તથા તેના અંગ્રેજી વિ. ભાષાઓમાં તરજુમાં થયા છે, તેની સંપૂર્ણ નોંધ લખાઈ છે. અકારાદિ ગોઠવણી તથા અંગ્રેજીમાં આ બધુ છે. આમ આ મુદ્રિત ગ્રંથ ગાઈડ અતિ સમૃદ્ધ અને અવકન યોગ્ય છે. વિદ્વાનો, જ્ઞાનયાત્રાના રસિયા અને અભ્યાસકોને તે એક વાર જોવા આગ્રહપૂર્વક ભલામણ છે. - શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સ્મારક ગ્રંથ-ગ્રંથાંક ૧૦૯, પૃષ્ટ સંખ્યા ૨૨૦. ભાષા ગુજરાતી. રચના સંવત ૧૯૮૨. અનેક ચિત્રો સહિત. - ગુરુદેવનું અગાઉથી ખબર આપ્યા પ્રમાણે પિતાના સર્વ શિષ્યો પ્રશિષ્યો ભકતો વિ. ની હાજરીમાં પૂર્ણ સમાધિપૂર્વક સ્વર્ગગમન થયા બાદ તેમના છેલ્લા સ્વર્ગ ગમન વેળાનાં દશ્યો સાક્ષાત્કાર કરતા પ્રસંગેનાં વર્ણન, સ્મશાનયાત્રા, તથા તેમના જીવન સંબંધી ઉપલબ્ધ એવા પૃથક પૃથક લેખક સાધુ આચાર્યો ગૃહસ્થના તત્ વિષયના લેખે, લોકોના આવેલા સ્મરણપત્રો, તારો, વર્તમાનપત્રમાં આવેલી નોંધ, લેખ, સંઘ-સંસ્થાઓના ઠરા, તેમના અવસાન બાદ સ્મરણાર્થે ભરાયેલી સભાઓના હેવાલે, ઠરાવો વગેરે અનેક ચિત્રો સહિત આ ગ્રંથ પાદરા નિવાસી ગુરુભક્ત વકીલ મોહનલાલ હિમચંદે તૈયાર કરી, મંડળે તે છપાવી, ગુરૂશ્રીના સમાધિસ્થાન પર તૈયાર થયેલ સમાધિ મંદિરમાં ગુરુમૂર્તિની સ્થાપના પ્રસંગે જ બહુ જલદીથી તૈયાર કરી પકટ કર્યો છે. સર્વદર્શનના-સર્વ કોમોના ગૃહસ્થ -ત્યાગીઓના પત્રો આંસુભરી આંખે લખાયલા આમાં પ્રકટ કર્યા છે. તે જોતાં જેનો ઉપયંત મુસ્લીમ, અંત્યજે પાટીદાર, બ્રાહ્મણ, ઠાકરડા, આદિ કેમના ભક્તો ગુરૂદેવ પ્રત્યે કેટલા ભકિતવાન હતા તથા સૌને ઉપદેશવામાં કેટલું સામર્થ્ય ધરાવતાં હશે, તેને રહેજે ખ્યાલ વાંચકોને આવશે. - કાવ્યવિભાગ-ભજનસંગ્રહ ભાગ ૧ થી ૧૧. અધ્યાત્મ ભજન સંગ્રહ (૧૨). શ્રી. ગહુલીસંગ્રહ ભાગ ૧-૨ (૧૩-૧૪). શ્રી દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ (૧૭) શ્રી, કકકાવલિ સુબોધ (૧૮). સાભ્રમતી ગુણશિક્ષણકાવ્ય (૧૯). સ્નાત્ર પૂજા (૨૦). પૂજા સંગ્રહ ભાગ ૧-૨ (૨૧-૨૨). એતિહાસિક રસમાળા (૨૩).. | ભજન સંગ્રહ ભાગ-૧-ગ્રંથાંક ૧૦૧. પૃષ્ટ ૧૯૦. ભાષા ગુજરાતી. રચના પ્રથમવૃત્તિ સં. ૧૯૬૪. આવૃતિ છઠ્ઠી. આની અર્પણ પત્રિકા વકીલ મોહનલાલ હીમચંદને આપી છે. જૈન સમાજ તેમ જ હિન્દુ સમાજમાં પણ ભજનનું સાહિત્ય હજી પૂર્ણ પણે વિકસ્યું નથી અને ઉપલબ્ધ પણ નથી. સાચા સંતે, અધ્યાત્મજ્ઞાની યોગીઓ અને મસ્ત ખાખીઓ સિવાય માનવને દેવ બનાવે, કર્તવ્યપંથ બતાવે, અને ચાબૂક મારી મનસુરગને વશવર્તી બનાવરાવે, ગાતાં ડોલાવે અને દિલ ડોલાવી દિલનાં દ્વાર ખેલી કે ચારધારાં હોય ત્યાં અજ. For Private And Personal Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ વાળાં પાથરી દે, તેવાં ભજન કેણ ગાઈ, આલેખી શકે ? અને એવા પ્રભુના લાલ હમેશાં પ્રકટતા નથી. એતો સેક પાકે કે બે સૈકે. બાકી સંતવિહેણું વિશ્વ તે કયાં રહ્યું છે? આ જડવાદના જમાનામાં પણ સંતો વિચરે છે જ ને ? ભજનો, ને તે પણ તલસ્પષી લખવા તેવા તપત્યાગતિતિક્ષા સંયમ શમતા સમભાવ વૈરાગ્ય યોગાભ્યાસ અને વિશાળ ગ્રંથાવલોકન, તત્વજ્ઞાન રમણતા અને અધ્યાત્મજ્ઞાનાનુભાવની જરૂર પડે છે. જીવન જ એવું ઘડાય કે તેમાંથી ઉત્કટતા આપોઆપ સરી પડે. એ વદ્યા તે જડ ન પણ ચેતન હોય છે, ને વાણી પણું જીવતી અને લખનાર પણું ચેતન હોય છે. જીવનમાં ઓતપ્રોત થયેલાં પરમ તો જ અંદર બેઠે બેઠે પિકારી ઊઠે છે ને તે શ્રોતાને અજબ રસમસ્તીને આનંદ આપે છે. ભજનને સંપ્રદાય બાંધી શકતો નથી. નર-નારી-વૃદ્ધ-યુવાન ગરીબ-તવંગરને ભેદ ભજનને સ્પર્ષત નથી. ભજન તે સૌનું કલ્યાણકારી વશીકરણ ગણાય, રસાયણ ગણાય તે પશ જેવાને પણ માણસ બનાવે, માનવને દેવ ને દેવને જીવનમુક્ત બનાવી મોક્ષ અપાવે. ને તેને માટેનાં અનેક દષ્ટાંતો નરસિંહ, મીરાં, તાળીરાણી, આનંદઘનજી, ચિદાનંદજી, કબીર આદિનાં છે જેમાં ભજનેએ ખરેખર પારસનું કામ કર્યું છે. અજ્ઞાન અંધ એવા માનવને જ્ઞાનચક્ષુ આપ્યાં છે. માનવતા આપી છે. એનું નામ ભજન. આવાં ભજનની અમો વાત કરીએ છીએ. ને એવાં ભજનીક ભજન લખનાર, ભજન લલકારમાં હમણાં જ થઈ ગયેલા પણ પૂર્વના અવધૂતને યાદ કરાવનાર, યેગાવતારી શ્રીમદ્ બુદ્ધિસાગરજીનું નામ મોખરે આવે છે. એ અલખમસ્ત ઓલીયા અવધૂતે જીવનને જ્ઞાન, વૈરાગ્ય તપત્યાગ યોગ અને અધ્યાત્મજ્ઞાનથી એવું તો રંગી નાખ્યું કે એમના હૈયાની કુંજે રહેલો મનમોરલો ટહુકી ઉઠયા– ભયે હમ આતમ મસ્ત દિવાના, દુનિયાકી હમકુ નહિ પરવાહ સબ જગ નાટક માના ભયે હમ. દુનિયા, દુનિયાદારી, ને તેની અસલીયાત જોઈ જાણી અનુભવી ઘોળીને પી ગયેલા આ દુનિયાની પરવા ત્યજનારને કોણ પિછાને ? કહે છે કે – હમ જાનત અવધૂતયોગી, કઈ અનુભવ જ્ઞાતી. Pદ્ધ રહી ત્યાગી જાનત જન તહૈ કોઉ ધ્યાન, હમકુ જાનત. એ મસ્ત સંત પુરુષને મુકિત-સંસાર સમાન લાગે. એ તે અલખનિરંજનમાં ખેલનાર યોગી; મન મારી મરી ગયેલા મરજીવા. પિતાના અંતિમ લયને સચોટપણે સાધવામાં દત્તચિત્તએમને તે મુકિત સંસાર દયસમગણે, સમગણે કનક પાષાણ રે. એવા જ્યારે સદેહે વિચરતા હોય છે ત્યારે ભાગ્યે જ પ્રાકૃત માનવે તેમને પિછાને છે. તેઓ તે પિતાનું મીશન લઈને આવ્યા હોય છે. મીશન પૂર્ણ કરી ચાલ્યા જાય છે. ગુરૂદેવ ભારતવર્ષના ઝંખવાતા જતા યુગ અને અધ્યાત્મવિદ્યા, ને પુનઃ ચેતનવંત બનાવવા આવેલા. તેઓ તે કહે છે કે – For Private And Personal Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯ જે બ્રહ્મજ્ઞાની હોવશો-તો બ્રહ્મ રૂપે દેખાશે, પરમાર્થ દૃષ્ટિ જે હશે તો, તે જ રૂપે પખશે. તેઓશ્રીનાં હૈયાના સરવરમાંથી ભજનોનો જે શિતળ પ્રવાહ વહ્યો છે, તે ભજન સંગ્રહ ભાગ-૧ માં છે. ભાજને શ્રાવ્ય વસ્તુ છે. વાંચવામાં એ સુંદરતા કે સાક્ષાત્કાર ન અનુભવાય કે જે તે સાંભળવામાં આવે. રજની શાંત હય, ચંદ્રની રૂપેરી સ્ના ચારે દિશામાં પ્રસરી રહી હોય, જનગણને કેલાહલ શાંત હોય, શિતળ સુવાસીત મંદમંદ પવન વાઈ રહ્યો હોય, પ્રકૃતિ રાણી સોળે શણગાર સજી પૃથ્વી-પાણી-ઝાડપાન અણુઅણુને રસ નિતરાવી રહી હોય, ગામ બહાર ખેતરમાં-મંજીરાઢેલક-તંબુર છેડાયો હોય અને મર્દ પહાડી અવાજે યા ભક્તસ્ત્રીજન સુમધુર રાગે ભજન લલકારતાં હોય, ત્યાં પશુપંખી ને પ્રકૃતિ પણ થંભી જાય, ચંદ્ર પણ અમૃત વરસાવવું ભૂલી–આ ભજન રસામૃત પાન કરતો હોય-ઉપાધિ-આધિ-વ્યાધિ વિસરાઈ જતાં હોય, જયાં વનચર-નાગ થંભી સ્વભાવ વિસરી જતાં હોય ત્યાં જ ભજન-લલકાર એ રણકે કે ગાનારને જરૂર એકતાન કરે ને શ્રોતાઓને કોઈ અગમ્ય દૂરદૂરના પવિત્ર પ્રદેશમાં દોરી જાય-એનો સ્વભાવ પલટી નાંખે, એનું હૈયું આદ્ર બનાવી દે, પાપી હોય તો પૂજ્યશાળી બનાવી દે, તેમાં શું આશ્ચર્ય ?-નહિ તે જેસલ જે ચેર આમ તાલાંદે રાણીના ભજને જ પાવન માણ સ-ભત અરે તારો બન્યો ને ? આવાં ભજનની વાનગી ચાખવી હોય તે શ્રી ગુરૂદેવનાં ભજન જરૂર વાંચશે. ભજનસંગ્રહ ભાગ ૧, આવાં જ ભજનની ખાણ છે–તમે એને કોઈ મીર–યા ભક્તને મોઢે સાંભળે. અરે ! ઉત્તર ગુજરાતના વિશાળ પ્રદેશના કોઈ અંત્યજને જ ગુરુજીનાં ભજન એકતારા પર ગત મસ્ત દશામાં જૂએ તે અજબ થાઓ. થોડીક વાનગી જોઈએ. મુરખ મન મારૂ મારૂ શીદ કરે. ફોગટ ભવ ભ્રમણ કરતા ફરે – નિર્ભય દેશના રે વાસી આમા પડે શું માયા જાળમાં ? અનુભવ આતમાની વાત કરતાંહેરી સુખની આવશે ! અલખ દેશમેં વાસ હમારા-માયાસે હમ હય ન્યારા. સાધુભાઈ ! અલખ નિરંજન સોહમ ! દુનિયા છે દિવાની રે-તેમાં શું તું ચિત્ત ધરે ! જેને જરા જાગી રે, માયામાં મુંઝી શાને મરે ! For Private And Personal Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 'www.kobatirth.org ૧૧૦ પથ્થરના નાવે એસી રે–તરનાર શ્રેણી પેરે તરે ? × X × અલખ નિરજન આતમજ્યેાતિ–સ ંતે તેનું ધ્યાન ધરે!. આરે કાયા ઘટ આતમ હીરા, ભૂલી કયાં ભવમાંહી ક્। ? × X ભજન કરી લે ! ભજન કરી લે! ભજન કરી લે ભાઇ રે ! દુનિયાદારી દુખની કયાઝી, જુઠી સ્વાર્થ સગાઇ રે ! * X X અલખ હેરા લાગી રે—અગમરૂપ દર્શાયુ માયાનાં તાળાં ખુલ્યાં રે, અંતરધન પરખાયું ! X X × X Acharya Shri Kailassagarsuri Gyanmandir આવાં સે’કડા ભજનેામાંથી ઘેાડાંક મથાળાં આપ્યાં છે. લેખકને-લેખકના હૈયાને– લેખકના જીવનને-લેખકની મસ્તીને જોયાં હેાય તે તેના હૃદયના ઊંડાણુના સ્વભાવિક નીકળેલા ઉદગારા સાંભળેા–એજ ભજન-એજ કવન-એજ કાવ્ય-એજ સૌ કાંઇ. આવાં ભજનના તે સાગર રેલાયા છે. આ પ્રથમ ભાગ તે માત્ર વાનગીરૂપે છે પણ એવા ૧૧ ભાગેા-હુજારા પાનાં રાકે છે અને ભજનની ધૂન મચાવે છે. આ તે માત્ર ભજન ભાગ ૧ ની ઝાંખી કરાવવા પૂરતું જ છે. આની છ આવૃત્તિએ થઈ છે અને કંઇક નાસ્તીકા જડવાદીઓ મુસ્લીમ મીરે ગરાસીઆએ પટેલે વણીકે અને વિદ્વાના શાસ્ત્રીઓને આ ભજન એ ડાલાવી દીધા છે. ભજન સંગ્રહ ભાગ-ર્ ગ્રંથાંકર. ધૃષ્ટસખ્યા ૩૨૫. ભાષા ગુજરાતી-લીપી મલાવમેધ રચના સ’વત ૧૯૬૩. ભજન કાવ્યમાં અદ્ભુત શક્તિ રહેલી છે. આનંદનું સ્થાન કાવ્ય છે. સ કાવ્યે!ભજનામાં શ્રેષ્ઠ કાવ્ય આત્મજ્ઞાનનુ છે. આત્મજ્ઞાનથી આત્માની ઉન્નતિ થાય છે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યનીતિ વિગેરે સદ્ગુણાથી જગત્ની ઉન્નતિ થઈ હતી-થાય છે ને થશે. આત્માની અનંત શક્તિઓને ખીલવવા માટે આત્મજ્ઞાનનેા અપૂર્વ મહિમા છે. ઉચ્ચ વિષયનાં કાવ્યે– ભજના આત્માને ઉચ્ચ કરે છે, આત્માનું ઉચ્ચ જીવન આત્માનંદથી થાય છે. આત્માનંદની ખુમારી આત્મપ્રભુની ઉપાસનાથી થાય છે. સાચા સંતાના હૃદયામાંથી--આત્મામાંથી હંમેશાં ઉચ્ચ વિષયેાની સ્ફુરણા ઉઠતી જ હું ય છે. એવી જ સ્ફુરણાએ ઉઠતાં જે ભજને પ્રકટયાં તે આ ભજન સંગ્રહ ભાગ ૨ જામાં આપ્યાં છે. જૈન મુનિવરેાને બારે માસ એક ઠેકાણે રહેવાનું હેતું નથી. પહેરવાનું–ખાવાનુ અને અન્ય સામગ્રો કે પાઈ પણ તેમનું પેાતાનું ન હોય. રાત્રે દીવા ન હાય, પ્રવાસમાં ગાડી-મેટર કે રેલ ન હાય-પગપાળા જ વિચરે-આવી સ્થિતિમાં પગપાળા કુદરતની ગોદમાં ખેલતાં પટન કરનાર ગુરુદેવે જુદાંજૂદાં સ્થળે આ For Private And Personal Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનો રચ્યાં છે, એમાં અનેક સુરૂચિકર-આત્મોદ્વારક–ગ-અધ્યાત્મ સદ્ધ વૈરાગ્ય નીતિ –તપત્યાગ–પ્રભુનાં પિછાન અને ઉત્તમ ગૃહસ્થજીવન આ વિષય પરનાં ભજને છે— ભજન સંગ્રહ ભાગ-૨ માંથી થોડાંક ભજનનાં નમૂના જોઇએ:– ચેતન ચતુરસુજાણ, ચિત્તમાં ચેતી લેજે, બ્રહ્માનુભવ સંગેરંગે નિશદીન રહેજે–પૃ. ૨૪ ધ્યાન કર બ્રહ્મનું, ધ્યાન કર બ્રહ્મનું બ્રહ્મચેતન પ્રભુ તું કહાયોશુદ્ધ ઉપયોગથી શકિતવ્યકિત જગે, શુધરૂપે પ્રભુ તું સુહાયો.–પૃ. ૨૬ સર્વશકિત ધણી, યોગચિન્તામણી–ગના પગથિયે પાદ મુકે, અષ્ટ છે પગથી યોગનાં આતમા–પામી અવસર કદી તે ન ચૂકે.–પૃ. ૩૧ અલખના પંથમાં ચાલ જે આતમા-ન્યાત ને જાત સર્વે વિસારી. જ્ઞાનના યોગથી તત્વને પામીને, શુદ્ધ ચારિત્રતા દિલ ધારી.-પૃ. ૩૪ ચોગવિદ્યાતણું ધામ ચેતન પ્રભુ, શકિત સિદ્દો સમી રહી પ્રકાશી, ચોગવિદ્ માનવી ચિત્તમાં દયાનથી–પિંડ બ્રહ્માંડભાવ વિલાસી-પૃ. ૪૪ X અનુભવના યાસી તું હંસા, અલખ સ્વરૂપી છે નિર્ધાર. સોહં સેલું ચિન્મય ચેતનબ્રહ્મસ્વરૂપી જ્ઞાનાધાર–પૃ. ૫૫ રામ રામ રટના લાગી છે જ્ઞાનથી, પિંડે પરગટ વસિયો આતમરામ જે! અલખ હમારા દેશ ખરા હૈ, અલખ હમારા નામ હૈ ! સિદ્ધ સ્થાન છે સત્ય હમારા-આશ્રય આતમ રામ હૈ ! અસલ ફકીરી અલખ વેશમેં–સદા ચિત્ત મરતાના હે ! અલખ ધૂનથી હમ રંગાયા-જ્ઞાને સદા ગુલતાન હૈ.-૭૮ હંસા ચલો રે અલખ નિજ દેશમાં– જ્યાં છે ઝળહળ જયોતિ અપાર, હંસા ! વિના વાદળ ચમકે વિજળી છે. નહિં જ્યાં અવરતણું આધાર ! હં સા. ૧૦૬ For Private And Personal Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org k પ્રકર ને મહાભાગ્ય, સહુની સેવા હિંદુ છે. પ્રકરે ને મહાભાગ્ય- સતની પાસે આયે. પ્રકટે તે મહાભાગ્ય-સતની સુણીયે પાણી. પ્રકટે જો મહાભાગ્ય-મળે તો સત નાણી. “ન્દ્ર ચદ્ર નાગેની-અડ પી મળવી રહેલ છે પણ સંત સાચા પ્રાપ્ત કરવા-જગમાં મુશ્કેલ છે. ૧૮૫ X X મન માનદ સત્ય સાપ રે, જ-આન દે. વૈખરીથી ક્રમ કથાય રે ! બહુ આનંદ ! યમ નિયમ આસન કરી રે, પ્રાણાયામ અભ્યાસ, પ્રત્યાહાર ધરી ધારણા ૩,- ધ્યાને થયો વિશ્વાસ ૩-૨૩૭ × મ નૃપતિ ને કહેવાય-ન્યાયથી મન પા નૃપતિ તે કહેવાય-પ્રજાનાં સકટ ટાળે. નૃપતિ તે કહેવાય-લાભથી રહેવે દૂર, નૃપતિ તે કહેવાય પ્રજાનાં સકટ ડ્યૂરે, પુત્ર પેડે પાળતા જે રૈયતને નિશદિન હા, પ્રજાપાલક તે જ સાચા જૂ′ વદશે। નહીં કદ --- ૨૫૩ x X × જાગી ઝળહળ જ્યોતિ રે, શોધી લીધું સત્ય મેાતીવૃત્તકમાં ઝખને ર કાઢ્યો મેં તો ઝક ગાતી-૨૦ * * X * ઝડળ જ્યોતિ જાગી રે, ગગનગઢ કૈરાષ્ટ્રી, બેલાને પરખ્યા જ્યા તેમાં જ્યોતિ સમાજ કેવળ કુંભક પ્રાણાયામે, કરી શકિત ઉત્થાન અવધટ ઘાર્ટ, અવળી વાટે, કીધું અમૃતપાન, પશ્ચિમ દ્વાર ખાધુ રે, રહી ને વાત કાછાની.-૨૯૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉપરાંત સોધ નીતિ પ્રેમ ઔદાય" દયારાજ કક્તવ્ય-પ્રાકતવ્ય દ ઉપરાંત છેલ્લે નવધાક્રિયા ભક્તિનાં નવભુજના આપ્યાં છે. For Private And Personal Use Only ભજન સંગ્રહ ભાગ-૩-ચાંક ૩. પૃષ્ઠ સંખ્યા ૧૮૫. ભાષા ગુજરાતી. વીપી બાલધેાધી. રચના સં. ૧૯૬૫ મહા સુ. પુર્ણિમા, ભજન સ’થર્ડ ભાગ ૩ પણ સબધ આત્મજ્ઞાન યોગદશન અને વૈરાગ્ય રસથી તરબળ છે. એ કલમમાંથી જે જ્ઞાન-સુધારસ ટપકે છે તે અમાલ, અદ્વિતીય છે, માત્ર વાંચવાનાં જ નહીં. પણ આચારમાં મૂકવા જેવાં આ ભજના વાંચનારને લાગે છે. આ ભજન આ Page #584 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુમંદિર (મહેસાણા) ગુરુપાદુકા [ મહેસાણા ) ગુરુમૂતિ ઝવેરીવાડ ધમનાથજીના દેરાસરમાં અમદાવાદ દેવ તથા ગુરુની પાદુકાઓ [ મહેસાણા ) ગુરુ-શિષ્યની પાદુકાઓ [ અમદાવાદ ઝવેરીવાડમાં For Private And Personal Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૫ 'www.kobatirth.org ૧૧૩ સગ્રહમાં અનેક ભજનેા ઉપરાંત આત્મસ્વરૂપ નામના આખા ગ્રંથ આપ્યા છે. જેમાં લગભગ ૨૫૬ ગાથાઓ છે ને તેમાં આત્મસ્વરૂપની ઝાંખી કરાવી છે, અને લેખકે તેમાં પેાતાનું હૈયું રેડી દીધું છે. જાણે પેાતાનું સમસ્ત જ્ઞાન-વાચકને ભજત દ્વારા પાઇ દેવા ન માંગતા હોય તેમ આ ગ્રંથ રચ્ચે છે. આ ઉપરાંત ચૈતનશકિત ગ્રંથ ૭૪ ગાથાઓમાં પૂર્ણ કર્યાં છે. આ ભજનસ’ગ્રેડમાંથી થેાડી પ્રસાદી અવલેાકીએઃ જગત્ મુસાફરખાનું છે, સ્થિરતા વાસ ન લેશ છે, મુસાફર જીવ જાણા, ફેકટ મમતા તાણા.-પૃ. ૩૬ જગત મુસાફરખાનું. આત્મપ્રેમ આનદ વિનાનું-જીવન સુખુ છે જગમાંઆત્મધ્યાનથી અનુભવીને આનંદ વ્યાપ્યા રગરગમાં, આત્મપ્રેમાનંદ.-પૃ. ૬૦ સદ્ગુરૂશ્રહાદુ ભ- દુ ભકિત ઉદાર ગુરૂની આજ્ઞા પાળવી, જેવી અસિની ધાર દેડનગરમાં જો તુ` વિચારી, ક્રાણુ આવીને ગયા નથી, અનંત આવ્યા અનંત ચાલ્યા–તનધનમાયા અહીં રહી. દેડનગર.-પૃ. ૭૧ નાભિકમલમાં સુરતા સાધી, ગગન ગુફામાં વાસ કર્યાં, ભૂલાણી સૌ દુનિયાદારી, ચેતન નિજ ધર માંહિ ..-૧ ચિદાન દની ડેરી ઘટમાં, અનુભવી નહિં જાય કહી, હાડમીજ રંગાણી રંગે, ઝળહળ જ્યતિ જાગી રહી.-૨ ઋદ્રાસનની પણ નહિ પરવા, વંદનપૂજન માન ટળ્યું, અલખનિરંજન સ્વામિ મળી, જલબિંદુ જલધિમાં ભળ્યુ.-૩ X X ગુરૂશ્રદ્ધા-પૃ. ૬૫ × X ઉલટયે। શાશ્વત સુખને દિરયા, પરા પાર પણ નહિં પાવે, બુદ્ધિસાગર ધન્ય જગતમાં, શાશ્વત શિવ મંદિર જાવે.-૭ ચાગ વિષય.-પૃ. ૭૯ X સાયન્સને અભ્યાસ કરી તે, જેવી વૃત્તિ તેવા થાશેા, અનેક ભાષા ભણતર યાગે, જગમાં પંડિત કહેવાશે, પ્રેફેસર તેના થાશેા.-૧ કરી કમાણીને ખાશે, મૂળતત્વને શેાધેા જગમાં, માયાથી નહિ ભરમાશે.-૨ X X * X Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ ચેતન પર છે ! ચેતન પરખ ! ચેતનને જાણી હરખો, દેડસૃષ્ટિનો કર્તા હર્તા–ચલાવે છે તનુનો ચરખે.-૬ અસંખ્ય ભાનુ ચંદ્ર તેજ પણ, જેના તેજ થકી ભાસે, બુદ્ધિસાગર જ્ઞાનદિવાકર, ઝળહળતો ઘટમાં પાસે.૭ -આત્મજ્ઞાન મહત્તા -પૃ. ૮૬ શું રાચું હું લલના તનમાં, ગંદી છે જેની કાયાશું રાખ્યું હું ધન સત્તામાં, જુઠી છે જેની માયા -૧ શું રાખ્યું હું બાહ્ય ભાવમાં, કાંઈ ને અંતે સુખ થાતું, બુદ્ધિસાગર જ્ઞાનદિવાકર, પામે સાચુ પરખાતું.-૯ | કઈ વસ્તુમાં રાચું.–પૃ. ૮૭ દેહ તંબુરો સાત ધાતુનો, રચના તેની બેશ બની, ઈડપિંગળા સુક્મણ - નાડીની શોભા અજબ બની.–૧ ત્રણ તારની ગેબી રચના – ત્રણ અંગુલીથી વાગે, અષ્ટસ્થાનથી શબ્દ ઉઠાવે – મનમોહન મીઠું લાગે.-૨ અનેક રાગને અનેક રાગણી, ચેતન તેનો ગાનારો, રજ સતમગુણ સત્યભાવના, જે આવે તે ગાનારો-૩ દેહ તંબુરો વગાડનારો, ચિદાનંદ ઘટમાં જાગે, બુદ્ધિસાગર અલખ ધૂનમાં. અનંત સુખ છે વૈરાગ્યે.-૮ | દેવ તંબુર-પૃ. ૯૬ અલખ-અગોચર અનંત નિજાત્મજ્ઞાનનાં ગોરસ-પીરસ્યાં છે. ભાગ્યશાળીઓ એને આસ્વાદ, આત્માને પુષ્ટ કરી અમર બને. ભજન સંગ્રહ ભાગ થો-ગ્રંથાંક ૭, પૃષ્ટ સંખ્યા ૩૦૫. ભાષા ગુજરાતી તથા સંસ્કૃત. રચના સંવત ૧૬૫ વિજ્યાદશમી. ભજન સંગ્રહ ભાગ ચોથામાં પ્રથમના ત્રણ ભાગ કરતાં સદ્બોધ ધ્યાન, દોષ પરિહાર અનિષ્ઠ રૂઢિઓને ત્યાગ, સંસારહૂખ્યા મોહ મસ્તોને ઉપદેશ તથા અનેક મહાગ્રંથ રચયીતા સંત શિરોમણી શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજીની સ્તવનાઓ તથા તેમના અપ્રકટ અશુદ્ધ લીપભદ્ધ ગ્રંશે પિતે શુદ્ધ કરી પુનમુદ્રિત કર્યા છે. એકંદર આ ભાગમાં લખનારની ઉચતર થતી જતી ભૂમિકાનું દર્શન થાય છે. ગુરૂશ્રીને રચેલો શ્રી અધ્યાત્મ વચનામૃત ગ્રંથ, ૧૧૧ કે અભૂત ગણાય છે તે આ ગ્રંથમાં પૃષ્ણ ૪૫ પર છે, તથા પરબ્રહ્મ નિરાકરણ નામે ગ્રંથ ૪૯ગાથાઓને પરબ્રહ્મનું નીરાકરણ શોધતા ગી-મુમુક્ષુઓને પરમ આલ્હાદકારક થઈ પડશે. For Private And Personal Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ તેમાંની હાનીકારક રીવાજો પરની ચાબુકે વાંચતાં ધીરાભક્તના ચાબકા યાદ આવે છે. એમના અધ્યાત્મ અષ્ટાંગ યોગ અને અલખ મસ્તીનાં રસઝરણું તે ઝર્યા જ કર્યા છે. આ ભાગનાં ભજનોમાં સ્વાનુભવની ઝલક અને આત્મ-દર્શનને પાકે નિશ્ચય પ્રતિત થાય છે. ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્ ચવિજયજીના ગ્રંથમાં શ્રી પંચપરમેષ્ટી ગીતા ૧૩૦ પદમાં રચેલી છે. શ્રી સમુદ્રવહાણ સંવાદ શ્રી ગુરૂદેવે સંશોધન કરેલ છે તે ૩૨ પૃષ્ટ રોકે છે. સં. ૧૩૨૭ માં રચાયેલ ગુર્જર ભાષા સાહિત્યને શ્રી સાતક્ષેત્રને રાસ ગુરૂશ્રીએ સંશોધન કરી આમાં પ્રકટ કર્યો છે. પછી શ્રીમદ્શેવિજયજી કૃત બ્રહ્મગીતા પણ છે. લગભગ ૩૦૫ પૃષ્ટમાં રેલેલા આ યોગાધ્યાત્મજ્ઞાન રસસાગરથી આ ભાગ અતિ સમૃદ્ધ બન્યો છે. આ ભાગનાં થોડાં જ્ઞાન રસબિંદુઓ આપણે આસ્વાદીયે :બ્રહ્મરંધ્રમાં સુરતા પ્રવેશ-પૃ. ૫૫ શ્રી રાગ : સુરતા જામે ગગન ગઢ જાવું રે, મેરૂ દંડ મૂલ પાઉં રે, સિદ્ધાસનવાળી ગુરૂગમથી, પ્રાણાયામ ચિત્ત લાઉ રે.–૧ મેરૂદંડથી ભેદી ચક્ર, ત્રિવેણી ચઢી જાઉં રે, ઉલટ વાટથી બ્રહ્મરંધમાં, ન્યાતિમાં જ્યોતિ મીલાવું રે.-સુરતા-૨ આ અનુભવ રહે ન છાનો, ભિનપણે પરખાઉં રે ! બુદ્ધિસાગર સાહિબ મળી આ, જ્ઞાને તેના ગુણ ગાઉં રે !-૬ બાકિયાડંબર–પૃ. ૮૨ બાહ્ય ક્રિયાડંબરમાં ભૂલ્યા, ભોળા નર ને નારી રે ! ઉપર ઉપરની ધર્મની બુદ્ધિ, ભટકે જગ બહુ ભારી રે !–૧ સાધ્યસાધનનું જ્ઞાન ન હોયે, મુઢ મતિથી ચાલે રે ! સત્ય વાતને નિશ્ચય નય કહે, મન આવે ત્યાં હાલે રે.-૨ મન સુધર્યાવણ શિષ મુંડાવે, વેશ પ્રભુનો લજાવે રે ! એકએકનાં છીદ્ર જ શોધે, મૂઢની આગળ ફાવે રે !-૪ સમાધિ-પૃ. ૧૩૫ સહસ્ત્ર કમલદલ પર શ્રીપ્રભુજી, બેઠા કૃષ્ણજિનવર દેવા અસંખ્ય પ્રદેશ આસન પુયું ઝળહળ જ્યોતિની સેવા.-૧ બ્રહ્મરંધમાં બ્રહ્માનંદી ઉલટ વાટથી ચઢી આયો, હંસ રામ સુરતા સીતાની, સાથે સુખડાં બહું પાગ-૨ For Private And Personal Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ જોયા બાદ સાર નથી–પૃ. ૧૬૫ નવલગ્ન લીલામાં ભર્યું શું ? કામી જન રાચી રહે ! સુખ જીવનની દોરી કલ્પી. સ્મરણ કરી મન તે લહે ! ડુંગરા રળિયામણા તો દુર થકી લાગ્યા નહિ, પરણીને જોયું પછી તો, સાર તેમાં કંઇ નહિ.-૧ ભજન સંગ્રહ ભાગ પાંચમ-ગ્રંથાંક ૧૨-૧૩, પૃષ્ટ સંખ્યા ૧૮૦. ભાષા ગુજરાતી રચના સંવત ૧૯૬૭ દિવાળી દિન તથા જ્ઞાનદીપિકા ગ્રંથ રચના સં. ૧લ્પ૯. કવિ સ્વાનુભવમાં ઉત્તરોત્તર ઉરચ ભૂમિકા પણ ચઢતો જાય છે તેમ તેમ તેનાં કાવ્યમાં કવિનાં દિલનાં દર્શન ડોકાય છે. આ ભજન સંગ્રડમાં ગઝલે ઘણા ભાગે રચાયેલી છે. તેમજ અન્ય રાગો પણ છે. | ગુજરાતમાં ગુજરાતી ભાષા મુખ્યત્વે હતી ને છે, છતાં બહારના વ્યાપાર-તિર્થયાત્રા જ્ઞાનયાત્રાથે યુદ્ધ અર્થે આવતા ભિન્ન ભિન્ન ભાષાભાષી પ્રવાસીઓ પોતાની ભાષા લેતી આવે અને અત્રેજ ઠરી ઠામ પડે. તે ભાષા પિતાના વર્તુલમાં બોલાય. આ જ રીતે ગઝલકવ્વાલીઓ પણ ગુજરાતમાં આવી, ફાલી કુલી. ગઝલમાં–કવાલીમાં મસ્તી અને વીરતા છે. ઉર્દૂ ભાષાની ગઝલે ગુજરાતમાં ન હતી. મસ્ત કવિ મણીલાલ નભુભાઈએ એ પરિપાટીને પ્રારંભ કર્યો. એ ગઝલમાં મસ્ત આલાપો છે, અને ગાનારને પ્રેમદર્શન–વિરહ દર્શન–વીરતા અને કર્તવ્ય હાકલે કરવામાં ગઝલ સારૂ વાહન છે. સ્વ. મણિભાઈ અભેદમાગ પ્રવાસી લખે છે – અરે ! કયાં જાય છે દોરી, દગાબાજી કરી કીસ્મત ? ભરોસે હું દઈ શાને, હરાજી આ કરી કીમત , અને છેલ્લે— મને માલીકનો કાને–પડે ભણકાર છે કીસ્મત. મળ્યો માલેક વેચાયો, કરી લે ચાહ્યું તે કીસ્મત ગુજરાતમાં શિષ્ટ સંસ્કારી સ્ત્રી પુરુષનાં હૈયાની હુંફમાં અને જીવનની જીભે ઉપરોક્ત કડીઓ આજે પણ લહેરે છે, એ સ્વાનુભવ છે. મણિભાઈએ (પ્રારંભમાં) ગઝલોને અને ગઝલોએ મણિભાઈને અમર કર્યા છે. | શબ્દસૃષ્ટિ અને ભાવસૃષ્ટિ એ કવિતા રથનાં બે ચક્રો છે. ભાવ વિનાની શબ્દસૃષ્ટિ નકામી અને શબ્દસૃષ્ટિ વિના ભાવ નકામે. એ બન્ને ચક્રોના અસ્તિત્વમાં જ કવિતા રથનું જીવન જીવંતશેભન રહે રહે છે. ગુરૂદેવની કૃતિમાં આ બંને માર્ગો સચવાય છે. ખરી રીતે તે જે સહજ કવિતાકાર For Private And Personal Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ હોય, અર્થાત જેને કવિત્વશક્તિ માતાના ઉદરમાં જ પ્રાપ્ત થઈ હોય તેવા કવિઓજ આ ઉભય સૃષ્ટિઓને કવિતામાં સાચવી શકે છે. શબ્દસૃષ્ટિ એટલે શબ્દોની બાંધણી જેમાં ઝડઝમક પ્રાસાનુપાસ, વર્ણ સગાઈ, રસ ગાંભિય અર્થ ભાવ આદિ સમાય અને ભાવસૃષ્ટિમાં નવે રસ કરૂણ હાસ્ય શૃંગારાદિ સમાય-ગુરૂશ્રીની પાંચમા ભાગની ગઝલો થેડી છતાં તેમાં અર્થ–ગૌરવઅભુત લાગે છે. કિતને પણ તેમાં છે, છતાં ગઝલોની ઘનવૃષ્ટિનું આધિક્ય છે. એમનાં કા-ગઝલ-કવ્વાલીઓની મસ્તીએ મહાગુજરાતને જરૂર મુગ્ધ કર્યું છે. કવિ ભાગ્યેજ સારે લેખક હેપ અને લેખક ભાગ્યેજ અપ્રતિમ વક્તા હોય અને વકતામાં પાંડિત્યાં દર્શન વિરલ સંભવે છતાં આ સરસ્વતીનંદન એક સમયાવર છેદે કવિ વકતા લેખક પંડિત સૌ છે અને ઉરચતાને શિખરે તે વિરાજે છે એ જ અદ્દભુત ગણી શકાય | ભજન સં. ના આ પાંચમાં ભાગમાં કવિતા-લાલિત્ય મનમોહક છે. પ્રાસાનુપ્રાસ પણ સુંદર છે. કેટલીક ગઝલે હાલની શૈલી પ્રમાણે ઉર્દુની ઝાંખી કરાવે છે. પ્રાચીન કવિઓના પ્રસંશક અને આધુનીક પર પ્રેમ રાખનાર બંનેને આમાં રસાસ્વાદ પડે છે. આમાં રાજયોગની સુંદર પત્રપુષ્પ વિભૂષીત મઢી છે. હઠયોગનું દર્શન પણ કરાવ્યું છે. જ્ઞાન અને ક્રિયા વિના વાત્મ પદારૂઢ થવાતું નથી એ ઉભય વિભાગ આમાં સચવાય છે. વ્યવહારમાંથી પરમાર્થમાં જવા-પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ માર્ગ શોધી લેવાના માર્ગ આ બજનોમાં ભભક પાથરી જાય છે. એમાં મતભેદને તટે, મહારા-હારાની તાણીતાણી, ઇતર પર આક્ષેપ, પિતાનાં વખાણસંસારતાપને બાષ્પ કાંઈ જ નથી. જે છે તે અપૂર્વ છે. બ્રહ્મજ્ઞાન આનંદવારીના વિમલ તરંગો છે. આનંદપ્રદેશ જવા આવાહન છે. આનંદવૃક્ષની છાયા તળે પ્રકૃતિના તાપ શાંત કરવામાં મહદઅંશે એમાં જ્ઞાન-શિતલતા છે. હવે આપણે થોડીક પંક્તિઓ જોઈએ :પત્ર ૧૧૦–અલખ ફકીરીની મસ્તી : ગઝલ અમો ઉત્સાદના ચેલા, ફકીરી વેશમાં ફરતા, નથી દુનિયાંતણી પરવા, અલખની ધૂનમાં રહેતા. જગાવી શું હૃદયગુફા, પ્રજાવીશું વિકલ્પોનેજગાવીશું ચિદાત્માને, નથી લેવું નથી દેવું. બધાનાં દુખમાં ભાગો-લઈશું દુખ ટાળીશું ગુલામો છત્તિઓના જે–ભલામાં ભાગ શું લેશે ? ગ્રહીશું ને ગ્રહાવીશું, અલખની મોજ મરતાની. તશું ને ત્યજાવીશું, જગતના ફંદની ભ્રમણા. અલખની જ્યોતમાં જાગી, વહીશું દેશ થિરતાને. આવાં આવાં અનેક મસ્ત ગઝલ મઢયાં ભજનોથી આ પાંચમો ભાગ ભર્યો પડયો છે. આજિવક અર્થે વ્યાકુળ માનવીને પોતાની મંજુષામાં પડેલે આ અદ્ભુત ખજાને જોવાની For Private And Personal Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ કુરસદ નથી તે આસ્વાદવાની તો વાત જ કયાં ? પત્ર પ૦-હારી ત્યાગ દશા-ગઝલ ત્યજ્યાં માતા-પિતા બ્રાતા, ત્યાં હાલાં સગાં સર્વે, ત્યજી બહેનો ત્યજ્યા મિત્રો, પ્રભુ એ સર્વ તુજ માટે.-૧ ત્યજાઈ દેહની મમતા, નિરંજન નિત્ય નિર્ધાર્યોઅલ હારૂ સ્વરૂપે જોવા, ફકીરી વેશ લીધો હે !-૨ નથી લેવું નથી દેવું, નથી પરવા અમીરીની, બુધ્ધિની ફકીરીમાં, અમીરી બાદશાહીની.–૧૨ નગુરા–બેકદર જગતમાં ક્યાંય ખરા માનવ નથી મળતા કહું કોને? ન કહેવાતું, અધિકારી નથી મળતા, ચળે તે ચિત્તના મેલા, નથી લેતા વિનયથી તે-૧ પડયે દુષ્કાળ પ્રેમીને, મને વિશ્વાસઘાતીઓ. મળે નહી ચીતમાં પ્રેમ, અધિકારી ખરા નહિં તે.૨ કંઇ તો માનના ભૂખ્યા, પૂજારી કીર્તિના કોઈ, હૃદયના સ્વાર્થમાં રમતા, નથી યારી નથી પરવાહ -૫ ગુલામો કોઈ ગોરીના, ત્વચાના રંગમાં મોહ્યા, નથી અંતર ખરા પ્રેમી, નથી તો પ્રેમમસ્તાના.-૬ અમે તો એજ નિર્ધાયું, ફકીરી વેશમાં ગાયું ! બુધ્યબ્ધિ સત્ય સર્વત્ર, અપેક્ષાએ વિચારી લો.-૧૩ ફકીરી વેશ લીધે મેં, ફીકરની ફાકીઓ ભરવા, નથી દુનિયા તણી પરવા, નથી આશા મનાવાની. ફકીરી વેશ લીધો મેં, નિવૃત્તિ મુકતીને વરવા, વિકલ્પને શમાવાને, અખંડાનંદમાં રહેવા. મારી દિક્ષાની પ્રતિજ્ઞા ગ્રહી દિક્ષા યતિની મહે, જગત ઉદ્ધાર કરવાને, સકળ કર્મો પરિહરવા, સહજની શાંતિ વરવાને For Private And Personal Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobeatirth.org પેાતાનુ' લક્ષ્યબિંદુ જણાવતાં કથે છે :— ૧૧૯ અમારા ધમ ફેલાવા, દીધી છે પ્રાણ આહુતી, ઝુકાયા ઠ્ઠું કરી યા હામ, અમારી એ પ્રતિજ્ઞા છે.-૧ અન્યા હું વીરના ચેલે,ખનાવીશું સકલ વીરા, કર્યું... અર્પણુ જીવન સઘળુ, અધિક નહિં ધર્માંથી બીજું.-૨ સ ધ મતસહિષ્ણુ'તાની પરાકાષ્ટા કરતાં ક૨ે છે કેઃ— પૃષ્ઠ ૧૧૦ ગઝલ નથી ન્યારા અમારાથી, અમારાં અંગ છે। સર્વે, જગતમાં ધર્મ બન્ધુએ, તમારા વણુ નથી હું' તે।.-૧ ચરણુ મારાં તમે એ છે, તમે છે। હાથ એ મ્હારા.–ર ઉદર મ્હારૂ તમે છે! રે ! સદા મ્હારૂં તમે શિર છે.-૩ ઉપર અંદર ભલી શેાભા, સદા છે શિ`થી મ્હારી, જગતના ધમ મુજ અગે, મળેલાં અંગથી અંગે.-૪ અરે વૈશેષિકા સાંખ્યા, અરે મિમાંસકા બૌદ્દો, અરે જડવાદી ચાર્વાકા, ખરા સ્યાદવાદી જૈનીએ, Acharya Shri Kailassagarsuri Gyanmandir આવાં અનેક ભનામાંથી ઘેાડાંક આપ્યાં છે. ભજનપ્રેમી-પ્રભુપ્રેમી-જ્ઞાનપ્રેમી–કાવ્યપ્રેમી– ગઝલ કવ્વાલીપ્રેમી અને નિજાત્મપ્રેમી મહાશયે। આ જ્ઞાનગંગાનાં પાન કરી મસ્ત-અમર મને. ભજન કવ્વાલી કાવ્યસગ્રહ ભાગ છઠ્ઠા-ગ્રંથાંક ૨૧,પૃષ્ઠ સંખ્યા ૨૦૦. ભાષા ગુજરાતી. રચના સંવત ૧૯૬૮ કાક શુકલા ૫ંચમી. કવ્વાલી અને ગઝલ એ મસ્તની મસ્તી ગાવાના રાગ છે. તેમાં પણ શ્રૃંગાર રસની— વીરરસની—વિરહની રેલા રેલાવનાર કવ્વાલીએ અને કવ્વાલે ( ગાનારા ) ને તા તાટા નથી. પણ હૃદય શિલામાંથી દ્રવતા શેલારસ જેવાં આત્મજ્ઞાનનાં કાવ્યેા-કવ્વાલીએ પણ હૃદયના ગૂઢ ભાવાને જ પ્રતિબિંબીત કરતા હાય છે. ગુરૂદેવ તા વિશ્વકલ્યાણનિજઆત્મ-કલ્યાણ અને નિજાત્મગાન ગાવા જ આવ્યા હતા. એમણે આ કવ્વાલી સંગ્રહમાં જે ગાયું છે તેના સાક્ષાત્કાર કરાવવા શબ્દો નથી. એ તે! નેતિ નેતિ માક અગર Be & See થા અને જુએ અગર ચાખીને જુએ, એ જ રીતે આ કવાલીઓના આસ્વાદ તા જાતે જ ચાખીને કરવા રહ્યો. આમાં નિઃસ્વાર્થ બુદ્ધિથી વિશ્વ સેવાની ભાવના–સૌ પર પરમપ્રેમ અને સ્વાનુભવ ઝળકે છે, અમારા પ્રેમ સત્ર – જરા નહિ સ્વાથૅના છાંટા, સજીવન પ્રેમથી સઘળા, નવું જીવન જણાતું . X X X હૃદય પ્રેમાદ્રિથી ઝરતાં – હૃદય ઝરણાં ભલાં મારાં, કરાવું સ્નાન વાને, શીતળતા આપવી નકકી. For Private And Personal Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ તેઓ પોતાના જીવન કાર્ય (Mission) માટે લખે છે કે – જગતમાં જન્મ શા માટે, થયો શા પુણ્યથી મ્હારા ! વિચારે સત્ય પરખાયું, ઘણું છે કાર્ય કરવાનું.-૧ રહ્યું છે જે બધામાંથી, બધાને આપવું પાછું, સકલને આત્મવત લેખી - યથાર્તાકત ભલું કરવું.-૨ શુભાર્થે સર્વ ઈદ્રિ, શુભાર્થે દેહ આ ધાર્યો ! ચઢયા ચઢશું ચઢાવીશું, ભલું લેવું ભલુ દેવું. જન્મદાતા માતા માટે લખે છે – ઉદરમાં રાખનારી મા, ઘણે ઉપકાર મ્હારો છે, અનંતાં સુખ દેવાને, બનો હારા થકી સારૂ, અરે ! અંબા કૃપાળી તું, કરાયું નહિં ભલુ હારૂં. જીગરથી હું જણાવું છું. બનો. સદાનો નેહ ધરનારી, ખરું તું તિર્થ વ્યહવારે, સળાને બોધની પ્રાપ્તિ. બનો. પિતાને ગુરૂદેવને સંબોધીને તેઓ ગાય છે – હૃદય ચક્ષુ ઉઘાડયાં મુજ, ખરૂ તે શું જણાવ્યું મુજ ! અનન્ય પ્રેમથી પ્રાર્થ–ગુરૂજી દક્ષિણ લેશો ? હદય લે આ ભલા માટે-તમારૂ સર્વ છે તેમાં– ગ્રહો આ આંખ જુઓ સહુ-ગુરૂજી. ભલા બે હસ્ત લો સ્વારા, ચરણ પર શિર્ષ મુકુ છું ત્વદર્ભે પાદ આ બે છે–ગુરૂજી. સમર્ફે કાન બે મારા, સમર્પ જીભ તે લેશો, ખરી નિષ્કામની ભકિત-ગુરૂજી. ભવોભવમાં સદા ભકિત, જીવન અપર્ણ કર્યું તે લો. પ્રતિષ્ઠા કીર્તિ ને ધતની—ગુરૂજી. અનન્ય શુદ્ધ શ્રદ્ધાના–સુકોમળ પુષ્પથી પૂજુ તમારો હું–તમે તે હું-– ગુરૂજી. નથી હું ને તમે એવું, સદા જ્યાં એક આનંદમય બુદયબ્ધિ પ્રેમ લાવીને—ગુરૂજી. ગુરૂ ભકિતની પરાકાષ્ઠા ! જગતના જડ પદાર્થોમાં--તાજા સુખની આશા, નથી જે અન્ય તે મહારૂં, ફકીરની ફીકર શાની ? For Private And Personal Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ જેનોને કહે છે-- ઇનંદ્રોનું કહ્યું સમજે-જિનેન્દ્રોની ગતિ પકડો, પરસ્પર સહાય આપીને–બને બહાદુર સકલ જેનો. ૧ X જીતે છે કર્મ જે જન–રહે મડદાલ નહિ કયારે– ભણીને વીરનાં તો બનો. ૭ ધરીને જન્મ જેનોને, પ્રભુનો માર્ગ ઉદ્ધરો, ક્રિયા ને જ્ઞાન બે નયથી–બનો. ૧૫ હવે ચેતો સુરીવ-ઉપાધ્યાયો જ પન્યાસ મુનિવર્યો હવે ચેતો. બનો. ૧૬ શુભંકર સાધ્વીઓ જાગો, વિદુષીઓ અને જ્ઞાને કુસંપને તજી સધળા-બને. ૧૭ અમારા દિલની ફુરણા પ્રકટશ સર્વ જનોમાં અમારા ક્ષત્રિય પુત્રો-બને. ૨૩ અમારા પ્રેમનાં પાત્રો-અરે જાગો જુઓ સાચું બુધ્ધિ રહાયમાં દેવો. બનો. હુકમ મારો સુશિષ્યને, પૃ. ૧૪૬ દઈ ઉપદેશને ખાવું, ગમે તેને ખરા ભાવે, કરી ઉપકાર ને ખાવું, હુકમ મારે સુશિષ્યને. ૧ કરણ સર્વ પર કરવી, બુરાનું પણ ભલું કરવું, ધરો મહાવીરની આજ્ઞા–હુકમ. ૨ લઘુતા ચિત્તમાં ધરવી, ગરીબોનાં નયન હુવા, ગરીબોનાં હૃદય જેવાં–હુકમ. ૫ રમણતા જ્ઞાનમાં કરવી, અહંતાને પરિત્યજવી, ક્રિયાયોગી થવું જ્ઞાને-હુકમ. ૧૦ અધિકારે કરી કાર્યો, મળે તે શકિત વાપરવી, બુધ્યબ્ધિ ધર્મની સેવા-હુકમ. For Private And Personal Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ આવાં અનેક ભજનાનો મહાજ્ઞાનસાગર આ ભજનસંગ્રડ ભાગ ૬ ઠામાં ઉભરાવ્યો છે. કેટલીક કવાલીઓ આપી શકાય; આ તે વાનગી છે, પણ આત્મજાગૃતિ પામવા, છો તેથી ઉપલી ભુમિકાએ ચઢવા -અરે પ્રભુ-પ્રભુમય-પ્રભુતામય થવા આવાં સંતહૃદયઝરણાંમાં નિઃશંક સ્નાન કરતાં પવિત્ર થવાશે. કાવ્યસંગ્રહ ભા. ૭ મે-ગ્રંથાંક ૨૭. ભાષા ગુજરાતી–૨ચના સંવત ૧૯૬૯ પૃષ્ટ સંખ્યા ૨૦૦ | ભજન સંગ્રડ ભા. ૭ ને કાવ્યસંગ્રહ નામ આપવામાં આવ્યું છે. આ ભાગ પ્રથમના સવ ભાગો કરતાં ભિન્ન રસ પીરસે છે. આ કાવ્યોમાં અધ્યાત્મજ્ઞાન, વૈરાગ્યભાવના, ધૈર્ય, ઉત્સાહ, ઉપસર્ગ સહન બોધ, કર્તવ્ય દિશા, શુદ્ધ પ્રેમ, સત્ય માર્ગદર્શન બોધ વગેરેનો સમાવેશ થાય છે. જ્ઞાનીઓ કવિત્વશકિતને સ્વકીય ઉચ્ચાશયમાં વાપરીને ઉચ્ચ વિચાર અને પવિત્રાચારનાં ચિત્રો ચીતરવા પ્રયત્ન કરે છે. જેનાથી ભકિતરસમાં નિમગ્ન થવાય, હૃદયને શાંતિ મળે, દુર્ગુણો પર વિજય મેળવાય, અનેક દુઃખ શિર પર આવ્યાં છતાં ચિત્તની સમાનતા સંરક્ષી શકાય, અને ઉત્ક્રાંતિના માર્ગમાં અધ્યાત્મિક ભાવથી અને વ્યવહારીક ભાવથી વિદ્યુત પ્રવાહની પેઠે આગળ વધી શકાય તેવાં કાવ્યો જ પ્રશંસનીય ગણી શકાય. જે કાવ્યોના વાચનથી આસકિત, કૅશ, ઈર્ષા, કલેશ, હાનિ વગેરે દુર્ગણોની વૃધિ થાય તે કાળે નહિ-કુકાવ્યો છે. ખરું જોતાં કાવ્યો એ જ્ઞાની કવિની જીવતી પ્રતિમા છે. કાવ્યો એ આચારો ને વિચારોને ભંડાર છે. કાવ્યોથી સમાજનું મહાન હિત સાધી શકાય છે, તે દુનિયાની ઉત્ક્રાંતિને આદર્શ છે, અને જે મગજની સંકુચિતતા ત્યાગી આસ્વાદવામાં આવે તો ગુણાનુરાગ અને વિશાળ દૃષ્ટિથી સમજતાં પરમ રસાયણ બની શકે છે. શ્રીમદનાં કા૦-પદોમાંથી આધ્યાત્મ રસ લઈ શકાય છે. સાચે જ અધ્યાત્મ જ્ઞાનરસ એ અમૃત રસ છે, તેનાથી મનુષ્યને આનંદ ને અમરત્વ બંને મળી શકે છે. શ્રીમદુની કૃતિઓમાં મુખ્યત્વે વિષય આધ્યાત્મજ્ઞાન છે, એમ તત્વદૃષ્ટિથી તેમના કાવ્યોદધિને તળીએ પહોંચી અંતરચક્ષુથી જોતાં જણાય છે, તેમાં મન, વાણી, કાયાના સ્વામિ બનવાને બંધ ઉછળે છે. સર ટી. બ્રાઉન કહે છે કે –જે મનુષ્ય પિતે પિતાને સ્વામી થાય છે, તે પછી આ લેકના રાજ્ય–વૈભવની આશા કરતો નથી; કારણ કે જેમનાં માન અને અધિકાર મોટાં છે, તેઓ ખરેખર મહાન નથી, પણ જેમને પિતાનું મન સ્વાધીન રાખતાં આવડે છે તેઓ ખરેખરા મહાન સાચા સુખી છે. પણ જેમને પિતાનું મન સ્વાધીન રાખતાં આવડતું નથી તેઓને રાજગાદી હોય તે પણ તેઓ રાજા નથી. તેથી ઉલટું સાધુજનને અંગે જે કે ભમ For Private And Personal Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩ ચાળેલી હશે ને જો તે એકલા ફરતા હશે તે પણ તેણે જગત્ધાર માટે જન્મ લીધે! છે એટલે જગત્ તેને મહાન માનશે-પૂજશે. શ્રીમદ્દ્ના કાર્વ્યામાં તિરસ ખૂમ ઊછળે છે. પ્રભુ-ગુરુની ભક્તિ માટે તેમણે ખૂબ પ્રેમભિકિતથી અંતરાગાર દ્વારા હૃદય ઠાલવ્યું જણાય છે. પ્રભુભકિત ઉપર લખતાં-~~ હૃદયના ભાવના પુષ્પ, પ્રભા પૂજી હને કેમે, આરતી જ્યાં ત્યાં, અનુભવ જ્ઞાન દીપકથી, કરૂ ́ તુંજ પ્રભા ! તુજથી અને અકયજ, સદાતી પ્રાથના એ છેઃ * 'www.kobatirth.org * × તુજ પ્રેમથી અશ્રુ ઝરે, એ અશ્રુતા સાગર કરૂ' ! એ અશ્રુના સાગર વિષે, ઝીલું, ઝીલાવુ. સને; X તવ તેજના ખારમાં, દુનિયા સકલ શ્વેતા ; કાયા અને માયા અરે એ તેજ જેવાં છે નહિં: શુધ્ધ પ્રેમ ” માટે સ'સારની આધિ, વ્યાધિ, ઉપાધિથો તમ માનવહૃદયને વૈરાગ્યરસ પાતાં કહે છેઃ—— ખીલેલાં ભાગનાં પુષ્પો, પછીથી તે ખરી જાશે, ઉદય ને અરતનાં ચઢ્ઢા, કરે તેથી ચે ના કા. સદા ઉપયોગ સારામાં, કરી લે જે મળ્યું તેને, મગજ સમતાલ રાખીને, સદા કર કાય તું હારાં ! આત્મીક પ્રેમના ઉભરા-ઊમિએ પૂર્ણ પણે કાન્યામાં અવોાધાય છે. પ્રેમ સંબંધી કાવ્યેામાં શુધ્ધ અદ્વૈત પ્રેમનું સપૂર્ણ રીતે વર્ણન કર્યું' છે. ‘ કરે ા કાર્યાં તુ તારૂં ’ ૮ વીરના પગલે ’ સ્વ-કન્ય કરવાનુ` રસાયણ લાગે છે. ‘ કા સંકલ્પ દિશા ' કાવ્યમાં વિચારને અદ્ભુત ચિતાર છે. પેાતાનાં કાર્યોને માટે જે ‘ ભવિષ્યવાણીનુ 'તું કાવ્ય રચ્યું છે તે ખરેખર ભાવિમાં થનાર કા ના ચીતાર આપ્યા છે તે તે અક્ષરશ: સત્ય સ્વરૂપ ધારી રહ્યો છે. પ્રેમશિક્ષા ’ કાવ્યમાં ~ તુ વાવ ખાવળ નિહ ધરેાધર, તીક્ષ્ણ કાંટા વાગશે, વા ભલે કચ્છા વડે, પણ દુ:ખ અ ંતે આવશે. ‘ પરમા બીજ વપન ’ Acharya Shri Kailassagarsuri Gyanmandir વાણી અને શુભચિત્તથી જ્યાં તાર પ્હૉંચેછે ખરા, એ શુદ્ધ કાંચન પ્રેમ છે, એ પ્રેમના પ્રેમી બનું, એ સન્ત પુરૂષ નવા, જે વા વણુ કાર્યો કરેઃ For Private And Personal Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પેાતાને માટે લખે છેઃ— www.kobeatirth.org ૧૩૪ C તુજ જીંદગીન! હેામની શુભ ભમમાંથી જાગશે. કૅાટિ મનુષ્યા-માનીને ‘પુષ્યબ્ધિ' ખાજો વાવજે. ‘ હૃદયની ચાપડી ’ ખરેખર પેાતાના હૃદયની કિતાખ જ ખેાલી દે છે. આમ્ર-સરાવ૨-કમલ-ધૈય*-સત્યની અપેક્ષાઓ-તત્વમસિ—આદિ કાવ્યેામાં અદ્દભુત કાવ્યરસ-ગાંભિય”—અલ કાર–અને હૃદયના ભાવેની છાંટ ઉપરાંત આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મકય ભાવ ઉછાળ્યાં છે. ‘ મિત્ર ' હૃદયનાં પ્રેમ ઝરણાંથી બનેલી સત્ય છે મૈત્રી, વિપત્તીની કસોટીમાં સુવષ્ણુની પેરે, સમાવે સ હૈયામાં પ્રકટ કરતાં ગુણા જ્યાં ત્યાં. બને છાંયા હૃદય તનથી-ખરા એ મિત્ર પેાતાના આંગણે આવનારાં ’–કાવ્યમાં પેાતાને સ્વાનુભવ પ્રદશી ત કર્યાં છે. કાવ્યમાં શ્રીમદ્દે જ્ઞાનયેાગીની દશાના સુંદર ચિતાર આપ્યા છે. જે ડાળ ઉપર પંખીડુ બેસે, અરે તે ડાળ તે ઊંચી જતી, નીચી જતી, પણ પંખીડુ નીચે નહિ—— દૃષ્ટાંત એવું જ્ઞાનીને પ્રાર્ધ ડાળે બેસતાં, ઊંચી જતી નીચી જતી એ ડાળ પર નિર્ભય રહે. Acharya Shri Kailassagarsuri Gyanmandir C જ્ઞાનચે ગીની દશા ’ * · ઉદ્ભચિન્હ ’ કાવ્યમાં શ્રીમદૅ યુગપ્રધાનના ઉદ્દયચિન્હની દિશા સૂચવી છે. ‘ નદી ’, ‘ ખાગ ’ વિ, કાવ્યેામાંથી જ્ઞાનના પ્રવાહ વહ્યા કરે છે. છેવટે ‘અનહદ ધ્વની' રૂપ વીણાનુ` આધ્યાત્મિક દ્રષ્ટિએ વિવેચન કરી સાતમે ભાગ પૂર્ણ થાય છે. આમ અનેક સુરૂચીકર-કામળ ભાવભર્યાં-કર્તવ્ય દિશા સૂચક, સોધની ઘન વૃષ્ટિ કરનાર, આધ્યાત્મજ્ઞાનગ`ગા ઉછાળનારાં અને કર્તવ્ય-તત્પર બનાવનારાં અનેક કાવ્યાથી આ ભાગ સભર ભર્યો છે. For Private And Personal Use Only ભજન સંગ્રહ ભાગ ૮ ગ્રંથાંક ૪૮ મે, પૃષ્ઠ ૯૦૦, ભાષા ગુજરાતી. રચના સ’વત ૧૯૭૩. શ્રા. સુ. ૧૫. પેથાપુર. સ સંગ્રહ જેવા આ ૯૦૦ પૃષ્ટના ભજન સંગ્રહમાં અનેક વિષયેા ઉપર સુંદર ભાવવાહી ભજન-પદ-કાવ્યેા શ્રીમનાં રેલાય છે. સમિક્ષક કેટલાંનાં સમિક્ષા-દર્શન કરાવી શકે, ભલા ? લેખકે પેાતે જ પેાતાના મનેાભાવ સમજાવવા પ્રસ્તાવનામાં ડેમી આઠ સાઇઝનાં ૬૫ પૃષ્ટ રાકયાં છે. ટૂંકી વિષયાનુક્રમણિકામાં ૩૬ પૃષ્ટ રોકાય છે અને ૮૪૦ પૃષ્ઠો ભજનકાવ્ય-પદ્મા રાકે છે. પ્રારંભનુ જ પદ લઈએ-નિર્લેપ જ્ઞાની કયેાગી’ અને ‘જ્ઞાનમસ્તી” આ પદ્માથી તેા પ્રારંભ થાય છે. Page #597 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ ખુદા હમારા અજબ રંગીલા, અગમ રૂપ ધરને વાલા” તથા “ અલ્લા હૈ અકલ કલા કરનેવાલા' આ પદોમાં આત્મારૂપ ખુદાને કલમ વડે ખૂબ ખેલાવ્યા છે. “ આત્માં સે પરમાત્મા ' એવા આત્માને પરમાત્મપદ પ્રાપ્તિનો માર્ગ બતાવી-આત્મા પરમાત્મા સમાન કેવી રીતે છે તે દર્શાવ્યું છે “રાધા અને કૃષ્ણ” “વિકારી શ્વાનો” “કેદાર કંકણનો બિલાડો ” તમે ક્યાં ઓળખો અમને ?” “ખરો છે મેળ શિર સાટે' - શક્તિ વધારો ભાઈ” “વહાલાં પુસ્તક” “ગુર્જરત્રા” “કલિકાલમાં ભવિષ્ય વાણી”. ભજન પદસંગ્રહ ભાગ ૯ મે-ગ્રંથાંક ૬૧. પૃષ્ટ સંખ્યા ૫૮૪. ભાષા ગુજરાતી કિં. રૂા. ૧-૮-૦. રચના સં. ૧૯૭૯. શ્રાવણ સુદી બીજ. ભજન સંગ્રહના નવમા ભાગમાં સબોધ જ્ઞાન તત્વચિન્તન ચેગ અને આધ્યાત્મિક ઉપદેશનાં ભજનો સાગર ઉછળે છે. તેમાં મુખ્યત્વે રાષ્ટ્ર ભાવનાનાં પ્રેરક પોષક અને ઉદ્બોધક ભજનો મુખ્ય લક્ષ ખેંચે છે. આ ગ્રંથ લખાતો હતો ત્યારે રાષ્ટ્ર ઉત્થાનને જુવાળ હતો. એ વાતાવરણ તેમાંયે માતૃભૂમિ માટે સૌ કેઈએ સર્વ કાંઈ કરી છૂટવું ઘટે એ ભાવના શ્રીમની અખંડિત હતી. છતાં એક સંતની કલમમાંથી પ્રકટેલાં આ રાષ્ટ્રસેવાનાં ભજનોમાં આત્માભિમુખતા અદ્રશ્ય થતી નથી. કયાંક ક્યાંક આત્મપ્રદેશ અને મુકિત એ સાચું સ્વરાજ્ય-અને એ મેળવવા સ્વાર્પણ કરવાનાં સુચનો ઝબકે છે. આધ્યાત્મિક જ્ઞાન દ્રષ્ટિએ આત્મા તે જ ભારત દેશ છે, આત્માનું ચિદાનંદ સ્વરુપ તેજ સ્વરાજ્ય છે અને આત્મા જ ખરેખરી જન્મભૂમિ છે એ સ્વદેશ તથા એવું સ્વરાજ્ય દર્શાવ્યું છે. વિશ્વસંદેશ કાવ્યમાં (બાહ્ય) રાજ્ય કેવું હોય? રાજ્યના શાસકએ કેમ વર્તવું જોઈએ? વિશ્વમાં સર્વથા સર્વત્ર સાચી શાન્તિ પ્રવતે અને આત્મરાજ્યમાં પ્રવેશી શકાય તેના ઉપાયો બતાવ્યા છે. આખા ગ્રંથમાં વિવિધ વિષયો પરનાં અનેક ભજને કાવ્યો છે. પ્રસ્તાવનામાં શ્રીમદ્ લખે છેઃ હિન્દુઓ અને મુસલમાનનાં યુદ્ધ અને કુસંપ કલેશ તથા પરસ્પરનો દ્રોહ જ પડતીનું કારણ છે. હિન્દમાં ચૈતન્યવાદ-આત્મવાદ છે, પરંતુ આચાર-વિચારોમાં મતવાદ અર્થાત્ જડવાદની જડતા વૃદ્ધિ પામવાથી આત્મબળ ઘટતાં ઘટતાં ઘણું ઘટી ગયું. તેથી હિન્દ નબળું પડી ગયું. તેથી હિન્દી શારીરિક માનસિક બળથી હિન થયા ને તેથી તેમનું આધ્યાત્મિક બળ ઘણું ઘટી ગયું. તેથી અંગ્રેજોએ હિન્દ યુકિત પ્રયુકિતથી સ્વાયત્ત કરી લીધું. હિન્દુ-મુસલમાનેને અંગ્રેજોએ સમજાવીને કાયદાના બંધનથી સ્વવશ કર્યા. તેથી પૂર્વકાલીન શકિતઓનો પરતંત્રતા યોગે હાસ થયો. હવે શિક્ષણથી અને દુખદારિદ્રથી હિન્દ જાગૃત થયું છે. તે પોતાની સ્વતંત્રતા માટે મહાસભાએ ભરે છે. હિન્દ સ્વરાજ્યનું પ્રભાત તે થઈ ચૂકયું છે – હિન્દમાં જન્મેલાઓએ હિન્દ માટે સર્વસ્વાર્પણ કરવું જોઈએ. હિન્દમાં આધ્યાત્મજ્ઞાન જેવું છે તેવું અન્ય દેશોમાં નથી. હિન્દમાંથી જે આધ્યાત્મિક For Private And Personal Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ જ્ઞાન ટળી જાય તે હિન્દનો આત્મા ટળી જાય. મહાભારતમાં ભીષ્મપિતામહે પ્રબોધેલા રાજ્ય ઉપદેશને હવે જોઈએ. અંતરાત્મા શ્રીકૃષ્ણની પેઠે આદર્શ રાજપુરુષ થવું જોઈએ. વિશ્વસન્ડેશ” કાવ્યમાં સર્વ વિશ્વદેશીઓને અહિંસા, સંયમ, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, શુદ્ધ પ્રેમ, એક્ય, આત્મશ્રદ્ધા, નિર્ભયતા, ભક્તિ, કમળ, વિગેરેનું વર્ણન કરી સંદેશ આપ્યો છે. વિશ્વસનદેશ કાવ્ય ૬૧૦ પંક્તિઓમાં છે, જેમાં સમસ્ત વિશ્વને માનવતા-સ્વાતંત્ર્ય સ્વરાજ્ય ઐકય ઉન્નતિ અને અર્પણનાં ક્વલંત દર્શન કરાવી મડાને મર્દ બનાવવાની સંજીવની ભરી છે. વિશ્વદેશમાં છલ ભરેલ ઉપદેશ સ્કુટ તથા સહજગ્રાહ્ય છે. ગ્રાહકોને જ માટે છાઁ પંક્તિઓમાં છર્સે થે ભર્યા છે, અને એવા તો અનેક કાવ્યો આ ભાગમાં છે. આ ભાગમાં કુલ ૧૫૯ પદો છે. જેમાંનાં સુદર્શન સુબોધમાં ૧૪૩૨ પંક્તિઓ છે. જીવક પ્રબોધ માં ૬૫૪. પ્રિયદર્શના પ્રબોધમાં ૩૨૦. એવાં ખંડકાવ્ય જેવાં લગભગ ૧૨ મોટાં કાવ્યો છે. સંસ્કૃતમાં ગુરુસ્વરુપ ૧૦૮ ગાથાઓ રોકે છે. એના નમૂના આપવા જતાં થળ સંકોચ રોકે છે. ૨૨૨ મું. મારી પાછળ આવશે નહિ, ૨૩૨. મૃત્યુ પાછળ, ૨૪૩. ખાદી ૨૪૪. ગાય. ૨૫૩. હિન્દુસ્થાન ૨૫૭. હિન્દ ઉન્નતિ. ૨૬૮ સ્વરાજ્ય, ૨૮૨ સ્વરાજની દિશા. ૩૧૯ હિન્દ ઉઠ, આદિ પદો ખાસ અર્થભાવ ગાંભિય અને ગેયતા સહિત ખૂબ આનંદ અને દિશાસૂચન કરનાર વાચકને લાગશે. | ભજન સંગ્રહ ભાગ ૧૦. ગ્રંથાંક ૬૨ મે. પૃણ સંખ્યા ૧૯૪. ભાષા ગુજરાતી અને હિન્દી, કિં. રૂા. ૧, સં. ૧૯૭૯ બીજા શ્રા. સું. ૫. સાદ. એક સંત જેમ જેમ વેગ અને આધ્યાત્મજ્ઞાનમાં આત્માની ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરતા જાય છે તેમ તેમ તેમની કલમ અન્ય સાંસારિક સામાજીક ભાવ ભૂલતા અને ઊંચ ભૂમિકાનો સ્વાનુભવ જગતને આપવા ઈચ્છે છે. સહજ રીત્યાજ તેમના કવન–વયમાં નયનમાં ને રગેરગમાં ચગદર્શન અને અધ્યાત્મજ્ઞાનને તત્વચિન્તન-ઉભરાયા કરે છે. અનેરી મસ્તી ઉછળે છે. હું તું ઉડી જાય છે. સૌને નિજસમ જુવે છે અને એકલો એકલે જ નિજાનંદ મસ્તીમાં મસ્ત રહ્યા કરે છે. તેવી દશામાં આલેખાતાં પદો પણ તેવાં જ મસ્ત, સુમધુર, સમૃદ્ધ અને તારક, ઉદ્ધારક હોય છે. આ ભાગમાં આધ્યાત્મજ્ઞાન પદો, ભક્તિ રોગ, નીતિ, સેવા, ભકિત, પરાપર્યંતિના સરવાળા બાદબાકીઓ, વૈરાગ્ય-ત્યાગ-આદિ ઉંચ કક્ષાનાં પદો આલેખાયાં છે. શ્રીમદ્ પ્રસ્તાવનામાં લખે છે – સાબુ અને For Private And Personal Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ જલથી જેમ વસ્ત્રની શુદ્ધિ તુત થાય છે તેમ અધ્યાત્મજ્ઞાન, ધ્યાન યોગમાં રમણતા કરવાથી આત્માની શુદ્ધિ થાય છે, અને આત્માનું સ્વાભાવિક જ્ઞાન કુરાયમાન થાય છે. આત્મસમાધિમાં લયલીન રહેવાથી મસ્ત દશા પ્રકટે છે, તેથી અનેક પ્રકારનાં બાહ્યાંતર બંધનોથી આત્મા સ્વતંત્ર બાલકવતુ નિર્દોષી શુદ્ધ મસ્ત બને છે. તેને દુનિયાની પરવા રહેતી નથી. જેણે. એકવાર અધ્યાત્મજ્ઞાનથી આત્માની આનંદમય દશા અનુભવી છે તેને અધ્યાત્મજ્ઞાન રસની ખુમારીનો અનુભવ આવે છે, ને તે મુકિત પ્રતિ ગમન કરે છે. અધ્યાત્મજ્ઞાન તેજ આત્માની ગુપ્ત વિદ્યા છે અને તે સર્વ આગમ વેદશિરોમણિ પરાવિદ્યા વેદાન્ત જ્ઞાન કહેવાય છે. સૂફીઓની તે પ્રેમમસ્તીની શરાબ છે. વિ.” “કેટલાક શુષ્કજ્ઞાનીઓ પોતાની દશા અધ્યાત્મજ્ઞાન પરિણતી થયા વિના ધર્મની કિયાઓનો ત્યાગ કરે છે અને અન્યોને પણ તેઓ ધર્મક્રિયાકાર્યોથી ભ્રષ્ટ કરે છે. તે યોગ્ય નથી. આતમજ્ઞાનીઓ કર્મયોગી બને છે અને અંતરમાં આમેપગે વતે છે. ' ભ. ભાગ ૧૦ માનાં ચેડાંક પદોના નમુના જોઈએ? – આત્મધર્મ આતમધર્મ હે ન્યારા-સાધુ ભાઈ આતમ મન વાણી કાયા સે ન્યારા-નિરંજન નિરાકારા. તપ જપ વતસે ભિન્ન અપારા-જહાં નહિ મેહ પસારા-સાધુ. ગી જોગી એસા જોગ જગાયા-ત્યાગ ભભૂત લગાયા, શબ્દ પ્રેમકી મરતી પાયા-ચોગ જટાકુ ધરાયા. શીલ લગોટા-સત્સંગ મુદ્રા-ક્રિયા કુંડળ ગાયો-ગી. અવળી વાણી હમને એ સબ જ્ઞાને દીડા-અજ્ઞાનીકુ એ અનિડા, જ્ઞાની મનમેં મીઠા. હમને. એક બુંદમેં અબ્ધ સમા, સબ સંસાર સમાયા. એક અનેક ન તેજ ન તમ નહિ-સિંહા જકર એ ગાયા-હમને. મૃત્યુ પાછળ અમરતા. અજ અવિનાશી હું આતમા–મને કે ન રે , ઓળખશો મને જ્ઞાનથી, આપે આપને જોશો. આતમ રૂપને ઓળખે, કોના માર્યા ન મરશો. For Private And Personal Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ આત્મકુટુંબ એ આખું કાવ્ય પૂબ સુંદર છે. ભકિત માતા, બોધ પિતા છે-કર્મયોગ છે ભાઈ, ઉપાસના છે ખેની નીતિ, જીવનની છે કમાઈ– આતમ. રામ રામ હરિ સબ જન રામ રામ હરિ ગાવે, પણ નહિં પ્રભુને પાવે, એક રામ દશરથનંદન છે, બીજે ઘટઘટ બોલે, સત્તા રામ છે જગમાં વ્યાપક, સમજી આતમ લે–સબ. ત્રણ ગુણાતીત વિશ્વથી ન્યારો, શુદ્ધ રામ કોઈ ધ્યા. હરિ પણ એવી રીતે સમજી, ધ્યાવે તે દિલ પાવે-સબ. પ્રભુરસ પામેલા મસ્ત સંતે પ્રભુસ પામેલા સંતની, આંખમાં આનંદ ઝળકે રે. પ્રભુરસથી ભીંજેલા હૃદયમાં–પરમ પ્રેમ રસ પલકે રે–પ્રભુ. પ્રભુરસ પામી જડ રસ માંહિ, સંત ન રસિયા થાતા રે ! બ્રહ્મરસે રસિયા જગમાંહિ, હર્ષ શાક ન પાતા રે ! પ્રભુ. પ્રભુરસ પામ્યા, પ્રભુરૂપ થઈ આ, આપોઆપ વિલાસી રે ! બુદ્ધિસાગર સંત જીવંતા, ઘટમાં વૈકુંઠ કાશી રે. પ્રભુ. ખરી એ પ્રભુ મળ્યાની નિશાની પ્રભુ મળ્યાની નિશાની, ખરી એ પ્રભુ– સાચી સંતોએ માની ખરી એ. ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી, બેલે મીઠી વાણી. ઊંચ ને નીચનો ભેદ ગણ્યા વણ, કરે ઉપકાર કમાણી–ખરી એ. સાત્વિક ભકિત જ્ઞાનઉપાસના, પામી નીતિ મઝાની, હિસાગર આપોઆપ જ, પ્રકટ પ્રભુ એંધાણી-ખરી એ. દુનિયા હમકુ ન કબહી પિછાને. દુનિયા હમકુ ન કબહી પિછાને, અલખ નિરંજન આતમ હમ હૈ! જ્ઞાન બીના કયા જાને દુનિયા. મન ઈન્દ્રિ કાયા મેં ભૂલી, માયાકુ બ્રહ્મ માને. દેહ વેશમેં હમકુ માને, મુઝે મિથ્યા જ્ઞાને-દુનિયા. For Private And Personal Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ આતમજ્ઞાની હોય સે હમક, આતમ રૂપે જાને, બુદ્ધિસાગર દિલમેં પરગટ, પરમેવરકુ પ્રમાને દુનિયાં.. માયાવસ્ત્ર ખરી પડયું. માયાવસ્ત્ર ખરી પડયું, થયો આતમ નાગો, લાજ ન મર્યાદા રહી, શુદ્ધ ઉપયોગ જાગ્યો-માયા. નાગાની શહેનશાહીની, કાઈ આવે ન તોલે. આનંદરસ ઘેરાયલી, આંખો ઘેનમાં ડૂલે—માયા. X પર પશ્યતિ વારની, દશા નાગી જણાઈ, બુદ્ધિસાગર તમા, જ્યોતિ ત સુહાઈ–માયા. આતમ–૨– મેરા આતમ આનંદ નૂર, અમિરસ છાય રહા. હમ લાલન મસ્ત ફકીર, અમિરસ પાન લહા. બ્રહ્મચિદાનંદમય પ્રભુ રે, નિરખી હુઆ મસ્તાના, બુદ્ધિસાગર આત્મમે રે, હુઆ પરમ ગુલ્લાના–અમિ. સ્વરાજ્ય લાયક દેશ. સ્વરાજ લાયક દેશ ખંડ તે જાણવો. જ્યાં નરનારી જ્ઞાની સદ્ગુણી હોય છે. ન્યાય ને નીતિથી વર્તે પ્રાણ જતાં. વિર તજે ને નડે ન કોને કેાઈ જે-રવ, સોરઠ, સારંગ, ભેરવી, આશાવરી, સહિની, આદિ સશાસ્ત્ર પદ્ધતિવાળા મૂળ રાગોમાં ગુજરાતી અને હિન્દી ભાષામાં મર્મજ્ઞ વાચક ગાયકને મસ્ત બનાવી ડોલાવનાર આવાં અનેક કાવ્ય-પદોથી આ ભાગ ઘણે સુંદર બન્યો છે. વાજિંત્રો કે ઢલક મંજીરા–વા મૃદંગ કાંસીજોડા સાથે આ ભજનના લલકાર સાંભળ્યા છે તે કદી વિસરી શક્યા નથી. એની અપૂર્વ લિજજત ? મસ્તી? મધરપભર્યો નિજામાનંદ–વાંચક! એક વાર એ ભજન સંગ્રહ ભાગ ૧૦ મા હારે વાંચવો જ રહ્યો-જે આસ્વાદન લેવું હોય તે ! ભજન સંગ્રહ ભાગ ૧૧–ગ્રંથાંક ૧૦૦. પૃષ્ટ સંખ્યા ૨૧૫. ભાષા ગુજરાતી. કીં. ૦–૧૨–૦. સં. ૧૯૮૧. ચે. વ. ૯, શુક્રવાર, વિજાપુર. શ્રીમદે પિતાના અંતરમાં ઉભરાતા વૈરાગ્ય અધ્યાત્મજ્ઞાન તપ ત્યાગ આદિ રસેથી પરિપુરિત એવા ભજનના દસ ભાગે લખ્યા છે તે જ પોતાના વધતા જતા સ્વાનુભવના સત્વ સમાન આ અગીઆમે ભાગ પણ ખૂબ સુંદર અને ઉપકારક બને છે. ૧૭ For Private And Personal Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ શ્રીમદુને આત્મસમાધિના ચોગે જે જે સમયે જેવી જેવી ભાવનાઓ પ્રકટી તેના પ્રતિબિંબરૂપ આ પદો છે. આ બધા જ ભાગોનાં પદો ગુર્જરભૂમિમાં અને મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં અઢારે વણે ખૂબ ભક્તિ-પ્રેમથી ગાય છે. શ્રીમદ્ કહેતા કે – નથી નવરા જરા રહેવું, જગત સેવા બજાવાની. કરીને આત્માનું જ્ઞાન જ, બધાની દષ્ટિ ખુલવવી. રહ્યું છે જે બધામાંથી, બધાંને આપવું પાછું. સકળને આત્મવત્ લેખી, યથાશકિત ભલું કરવું. આ ભાવનાને તેઓ પૂર્ણ કરતાં ખૂબ આનંદ અનુભવતા. હવે તેમનાં આ ગ્રંથમાંનાં ભજનની છેડી વાનગી જોઈશું. મુખ્યત્વે આત્મજ્ઞાન–યોગ-ઉપદેશ તથા કેટલાંક સમાજ સુધારાનાં પદો આમાં છે. આ ભજન મહી નદી ને સાબરમતીના તીર પ્રાંતમાં લખાયેલાં છે. પેથાપુર, લીંબોદ્રા, માણસા, લેદ્રા, મહુડી, પ્રાંતીજ એમ છ ગામોમાં બધાં ભજન રચાયાં હોઈ તે તે ભજન નીચે તે ગામનાં નામ આપ્યાં છે. આત્મશુદ્ધોપયોગ. જાગો આતમ ! અગમ પંથમાં-નિજ ઉપયોગે ચાલો. મન વચન કાયાથી શુદ્ધ થઈને, સત્યાનંદમાં મ્હાલો. મોરા આતમ રે ! દિવ્ય પ્રદેશે ચાલો, હાલામાં તું હાલો-મોરા. શરીર બદલે, તું તો અમર છે, નિર્ભય જ્ઞાન રહેશે. મૃત્યુ તે તો મહત્સવ સરખું, માન અસંખપદ લેશે-મોરા. શરીર જામા પહેર્યા બદલ્યા પણ તું નિત્ય સુહા. સાક્ષી જ્ઞાને દેખો જાણો-બ્રહ્મમાં બ્રહ્મ સમાયો-મોરા. આવવું જાવવું લેવું ન દેવું-ફરવું ખરવું ન કરવું. બુદ્ધિસાગર શ દો ૫ ચો ગે-આ ભ ભુ ૫ દ ધરવું–મોરા. પ્રભુભકિત, પ્રભુ તુજ ભકિત એવી કરું, પ્રભુરૂપ થઈને પ્રભુને વરૂ. નિર્દોષી લધુ બાળક પેઠે શ્રદ્ધા પ્રીતિ ધરે, નામ રૂ૫ના મેહુને મારી, પ્રભુમય જીવન કરૂં-પ્રભુ, For Private And Personal Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સર્વત્ર પ્રભુમય વૃત્તિ નિ યાત્મા. જ્યાં દેખું ત્યાં પ્રભુ ભરપુર રે, જોઇ રહિયા અનતુ નૂર, વાગે અનહદ નાદનું તૂર રે, બ્રહ્મ સર્વત્ર છે મશહુર. નિષ્ઠ તુત કે નવાનું સૌને ભીતિત્યાગ. ગુલામ. અલક્ષ્યાત્મા. www.kobatirth.org આતમા રા યને કુશ, ડરાવ્યા દેવાથી નહિં ડા સત્યને માટે સર્વે ત્યાગા, જાડામાં નિહ ભા, શૂરાતન પ્રકટાવી સાસુ, પ્રભુ મળવામાં મરેા-આ નીતિપથમાં ડગ ન મૂકા, દુરાચાર પહિશ, મનની સૌ નાભાઇ ઇંડા, સક્રમથી સચરા * 132 આતમા-નાશ હારા ન થાતા. જતું, કેમ મન ગભરાતે!–નિ ય. X જે દુર્ગુણુ વ્યસને નિહું જીતે, નપુંસકમાં તે વડા, મનથી હાર્યાં તે જમથી હાર્યાં, મન છો, ાિ-આ રાતડ રાખડ માંયકાંગલા, થ જીવી શું કરે ? અંતર આતમ બળ પ્રકટાવે, મેાહની સાથે લડે-આ॰ કાયર થને નાઓને, કદી નહિં કરગરી, બુદ્ધિસાગર ખાતમાથી, આાપાબાપ હા X X આતમ એકલ કલા હારી, હારી અને ગતિ ન્યારી. હિં તુ માયા નિહતુ. કાયા, નહં તું પવન ને પાણી ૬, નહિ તું પૃથ્વી નહિ તું અગ્નિ, નહિ આકાર નિશાની-આ॰ X X લુણપુતળી સાગરમાં ગઈ, સાગર માંડી સમાણી રે, બુદ્ધિસાગર આતમરૂપને, પાર ન પામે વાણી-આ ગુલામ તેદ્ર ગણાય, જગમાં ગુલામ મહિને તાબે થાય-જગતમાં જડમાં સુખની બુદ્ધિ રાખે, વિષયમાગને આય, દેહને આતમ માને મેાડે, કરે ઘણા અન્યાય-જગતમાં X For Private And Personal Use Only * Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #604 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ કંચન કામિનીમાં સુખ માને, દુવ્યસન ધરનાર, પ્રભુની પાસે જડ સુખ માગે, હિંસક જુઠ વદનાર–જગતમાં આતમના વશ કર્યું મન જેણે, ઇન્દ્રનો ઇન્દ્ર તે ખાસ, બુદ્ધિસાગર આતમ સુખિયા-પ્રભુ છે, તે નહિ દાસ-આતમ પ્રભુપ્રેમ. જેને પ્રભુ પ્રેમ લગન લાગી, સંસ્કારી જગમાં વડભાગી. X કેટે ન ચઢવું. કોર્ટે ન ચઢે કયારે રે, એ નરનારી, કોર્ટનું મુખ કાળુ રે, થાતી ખુવારી. ધન વ્યયે ન્યાય મળે, એકનું તો ઊંધું વળે. ન્યાય નહિ સાચો મળે છે. એ. વકીલો બહુ વઢાવે, ફેજદારી ફેલી ખા, લાંચ આપી કોઈ ફાવે છે. એ. હાર્યો તે મર્યાના જેવો, છો તે હારેલા જેવો, ન્યાય પંચ કરી લેવો રે. . કજીઆથી વેર વધે, ધાર્યું નહીં કાજ સંધે, મસ્ય જેવું રણુ મધ્યે રે, ઓ. સમજે શિખામણ સારી, વર્તતાં સુખ ભારી, બુદ્ધિસાગર બોધ ધારી રે ઓ. હાય ન લેવી કરી જુલમ અનીતિ કઈને, કયારે ન સતાવશે. કદી હાય ન લેશો કેાઇની, શીખ દિલ લાવશો. સંત સાધુને નીન્દિ પજવી, હાય ન લેશે જ્યારે હાય ઉઠી જે ડૂટીથી તે, દુઃખ આપે ભારે રેકરી. માતપિતાને બહુ સતાવી, હાય ન લેશે કયારે. સાધુ સતા પર જુલ્મ કર્યાથી, પાપ ફળે તત્કાળ રેન્કરી. બાળક સ્ત્રી ને સાધુ હત્યા, ગર્ભ હત્યા નહિ કરશો. નીરપરાધીઓને મારી, સુખ શાંતિ નહિ વરશે રે-કરી. For Private And Personal Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩ આંતરડી કકળાવી જુએ, થશે ન સુખિયા જ્યારે. કલંક આળે દેઈ જુઠાં, ચાલો ન નરક દ્વારે રે–કરી. નથુરા નાસ્તિક પાપીઓને, ઉપદેશે નહિ લાગે. બુદ્ધિસાગર સગુણા ધમ, સમજી શિખ ગ્રહી જાગે રે–કરી. આવાં ભિન્ન ભિન્ન ઉપદેશ શૈલીનાં ૨૦૮ પદો આ ગ્રંથમાં સમાયાં છે. આ તો થોડા નમુનાની પંકિતઓ દ્વારા વસ્તુ નિર્દેશ કરવા પ્રયત્ન કર્યો છે. બાકી આ ૧૧ મે ભાગ સાવંત અવલોકાય તો જ ખરી મઝા-સાચા રસ-ઓર આનંદ મસ્તી આવે. અધ્યાત્મ ભજન સંગ્રહગ્રંથાંક ૧૫ મ. પૃણ સંખ્યા ૧૯૦. ભાષા ગુજરાતી. કી. ૦-૬-૦. આ સંગ્રડમાં ભિન્ન ભિન્ન ભજન સંગ્રહોના ભાગમાંથી ચુંગ અને અધ્યાત્મજ્ઞાનનાં ભજને જુદાં કાઢી તેને સંગ્રહ છપાવ્યો છે, જે ઉંચ કક્ષાના અભ્યાસીઓને ઉપયોગી થઈ પડે છે. શ્રી ગફુલી સંગ્રહ–ભાગ ૧-૨. ગ્રંથાંક ૧૮ તથા ૫૪. પૃ. ૨૧૨. ભાષા ગુજરાતી. કીમત પાકુ પઠું ૦-૧૨-૦. સં. ૧૯૭૬. પિષ વદી પ. પાદરા. અમદાવાદ. ગુરુમહારાજના વ્યાખ્યાન શ્રવણ પ્રસંગે વચ્ચે જે થોડી ક્ષણે વ્યાખ્યાતા મુહપત્તી પડી લેહવા વિ. માં રોકાય છે તે વખતે શ્રોતા સ્ત્રીએ સુમધુર સૂરે ઉપદેશાત્મક ગુહલીએ (સંગીતમાં ઉપદેશ) ગાય છે. તેવી ગુહલીએ રચવા માણસા નિવાસી ગુરુભકત શ્રેષ્ટિવર્યશ્રી વીરચંદભાઈ કગણુજીએ શ્રીમદને વિનંતી કરી હતી. પાદરાવાળા વકીલ મોહનલાલ હીમચંદ તથા શ્રી સંઘની વિનંતિથી ગુરુશ્રી સં. ૧૯૭૫ નું ચાતુર્માસ પાદરામાં હતા. માણસાવાળા ગુરૂભકત શેઠ વીરચંદભાઈ કૃષ્ણાજી ગુરૂવંદનાર્થે પધારેલા. તેમણે એવી ગુહલીએ રચવા શ્રીમદ્દને વિનંતિ કરેલી. ગુરૂશ્રીએ ગલીઓ રચી વકીલ મોહનલાલભાઈને આપી. તેમણે તે છાપવા પ્રેસમાં મોકલી દીધી. એ ગડુલી સંગ્રહને ઘણે સારે આવકાર મળ્યો, અને ચાર આવૃત્તિઓ પ્રકટ કરવી પડી છે. તે બે ભાગમાં છે અને સ્ત્રી ઉપયોગી હોવા ઉપરાંત પુરુષ વર્ગને પણ ઘણું જાણવા મળે તેમ છે જ. શ્રી ગુરૂગીત ગહેલી સંગ્રહ-ગ્રંથાંક પ૬પૃ. સંખ્યા કુલે ૨૦૦. ભાષા ગુજરાતી, કિંમત ૦–૧૨–૦. સં. ૧૯૭૭. ગુરૂપૂર્ણિમા-પાદરા. આ ગ્રંથમાં સ્ત્રી જનને વ્યાખ્યાન સમયે ગાવાની ભિન્નભિન્ન રાગમાં રચાયેલી સદ્દબોધથી ભરેલી ગફુલીએ છે. પ્રારંભ પ્રસ્તાવનામાં શ્રીમદે ૫૧ પૃષ્ટમાં સાચા ગુરુ, સાચા ગુરુના ભકતો કેવા હોય તેનું વર્ણન લગભગ ગુરુગીતા–વા–ભકતગીતા જેમ આપ્યું છે. એ સાધંત વાંચી હૃદયમાં ઉતારવા જેવું ઉત્કૃષ્ટ છે. અનેક વર્ષોનો અભ્યાસ-આત્માનુભવ -ગુરુની પ્રત્યેક ભૂમિકાનું ઉલ્લંઘન અને સંપૂર્ણ ગુરુપણું પ્રાપ્ત થવા સિવાય આ આલેખન For Private And Personal Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ અશકય જ બની રહે, સ્વાનુભવના નિચેાડ જ ઉત્કૃષ્ટ સત્ય અની રહે છે. સ્ત્રીએ નવરાશના વખતમાં ગપ્પાં મારે કે અશ્લીલ ગીતેની કે નવલકથાઓની ચાપડી વાંચે તે કરતાં આવાં સાત્વિકભાવનાનાં-ધર્માદેશવાળાં અને જીવન સુધારણાનાં ગીત-ગહુલીએનાં પુસ્તક વાંચે તે તે ઉપયેગી ને આવકારદાયક ગણાય. તેવાં સ્રીંજનને માટે આ ગુરુગીત ગડુલી સંગ્રહ આશિર્વાદ સમાન છે. વાંચક સ્વયં તે પુસ્તક જોઇ વાંચે. તેના ગીતપરિચય વધુ વિસ્તૃત ન કરતાં ગુરુભકતાને તે જાતે જ વાંચવા ભલામણ છે. ભારત સહકાર શિક્ષણ કાવ્ય—ગ્રંથાંક ૫૨. પૃષ્ઠ સંખ્યા ૧૨૮. ભાષા ગુજરાતી, કીં. ૦-૧૦-૦. સં. ૧૯૭૪. આશે શુદ્ઘ ૨. વિજાપુર-આમ્રવન, સં. ૧૯૭૪ માં ગુજરાતમાં પ્લેગને ભયંકર ઉપદ્ર પ્રસર્યાં હતા. વિજાપુર કે જયાં શ્રીમદ્ સ્થિત હતા ત્યાં પણ પ્લેગ પ્રસર્યા-મૃત્યુએ તાંડવ આર ંભ્યુ. યમરાજના ખપ્પરમાં અનેક હામાવા લાગ્યા. શ્રીમતે શ્રીસ ંઘને ભેગા કરી સૌને ગામ ત્યજી ગામમહાર ઝુ'પડાં બાંધી રહેવા જવા પ્રેર્યા અને એ પ્રેરણાના પ્રેરાયા સૌ ગામબહાર નિવસવા લાગ્યા. શ્રીમદ્ પણ એમની સાથે જ હતા. સ્ટેશનથી પશ્ચિમ દિશાએ તબુ તથા છાપરાંમાં તેમને મુકામ થયેા. નાનકડા ઉપાશ્રય તથા જિનમદિર પણ રચાઈ ગયું. ત્યાં એક વિશાળ વૃક્ષ નીચે શ્રીમદ્દે બે માસ વ્યતીત કર્યા. અનેક છાપરાંઓમાં એક પણ મૃત્યુ નોંધાયું નહિ ભગવાનની સેવા પૂજા-વ્યાખ્યાન શ્રવણ તથા ધર્મગ્રંથ વાંચન ચાલતાં. સૌને ખૂબ આનંદ અને શાંતિ રહ્યાં. એ વખતે જે આમ્રવૃક્ષ નીચે શ્રીમદ્ રહ્યા તેને-આમ્રકાવ્ય-વા-ભારતસહકાર શિક્ષણ કાવ્ય નામ આપી અમર કર્યું છે. આ કાવ્ય ખંડ કાવ્ય છે. લગભગ અઢી હજાર પંક્િતમાં તે રચાયુ' છે. અને ગેટલી-શીશુ આમ્ર-તવર આમ્રની છાલ-મંજરી ડાળાં પાંખડાં-મ્હાર શીશુ આમ્રફળ આદિ પર માનવજીવન-રાષ્ટ્રજીવન-સાધુજીવનના મર્માં સમાવી અનેક અર્થીવાળુ ખંડ કાવ્ય રચાયું છે ને તે વાંચતાં તેમના પાંડિત્ય-બહુશ્રુતપણુ, વાણીનું અર્થગાંભિયાઁ, -સરસતા-પદે પદે ઉભરાય છે. તે વાંચીને વડાદરાના સુબા શ્રીમત સંપતરાવ ગાયકવાડ, રાવબહાદુર ગેવિ’દભાઇ હાથીભાઇ, પ્રા. અતિસુખશકર કમળાશકર ત્રિવેદી, શ્રી. નંદનાથ કેદારનાથ દીક્ષિત, રાવ બહાદુર હરગેવિંદદાસ દ્વારકાંદાસ કાંટાવાળા, જૈનપત્રના તંત્રીશ્રી દેવચંદભાઇ દામજીભાઇ શેઠ, રાજકવિ દોલતરામ માંગળજી-વિજાપુરવાસી આદિના ઉત્કૃષ્ટ અભિપ્રાયા એ ગ્રંથની શ્રેષ્ઠતા મધુરપ તથા ઉપયૈમાંગતા સાબીત કરે છે. એ મહાકાવ્યની કડીએ ટાંકી વાંચકાને સમય રોકવા તે કરતાં વાંચકે સ્વય' આ મહાકાવ્ય પ્રેમપૂર્વક સાદ્યંત વાંચે ને પેાતે જ તેના રસાસ્વાદ લે એમ ઇચ્છીએ છીએ. ગુજરાતી ભાષામાં આવાં પચ્ચીસે ૫ક્તિઓનાં-ગહન અ ગાંભી ભર્યાં છતાં રસપૂર્ણ અને કુદરતના ગૂઢ ભેદો ઉકેલનાર ખંડકાવ્યેા વિરલ છે. તેમાંનું આ એક અને અજોડ છે. શ્રીમદ્દ્ના અગાધ જ્ઞાન સરવરનાં, પ્રભુતાના પરિમલ પ્રસરાવતાં અનેક ગ્રંથ મહાપદ્મોમાં શ્રી ભારતસહકાર શિક્ષણકાવ્ય અને સામ્રમતી ગુણુ શિક્ષણ કાવ્ય એ એ ખડકાવ્યે For Private And Personal Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ૧૩૫ રૂપી મહાપો જાણે સરસ્વતી અને લહમીના મુકુટની ભેટ જ હોય નહી? એવા અદ્દભૂત એવં અદ્વિતિય છે. દેવવન્દન સ્તુતિ સ્તવન સંગ્રહ-ગ્રંથાંક નં. ૫૯ પૃષ્ઠ સંખ્યા ૧૭૫. ભાષા ગુજરાતી. ક. ૦-૪-૦. રચના સંવત ૧૯૬૪ તથા ૧૯૭૮. આ ગ્રંથ શ્રીમદે સં. ૧૯૬૪ માં રચ્યો છે જે એટલો બધો ઉંચા અધ્યાત્મજ્ઞાન અને રસભરપૂર બનાવ્યો છે કે અધ્યાત્મજ્ઞાનના મર્મજ્ઞ વાચક તે રચનાને શ્રી આનંદઘનજી વા શ્રી દેવચંદ્રજીની મહામેલી કૃતીઓ સાથે સહજ સરખાવી દે, અગર કર્તાનું નામ પ્રાંતે ન હોય તો પૂર્વકાલિન મહાન દ્રવ્યાનુયોગ જ્ઞાતાઓની જ કૃતિઓ માની લે. પ્રથમ વીશી સં. ૧૯૬૪માં અષાડમાં માણસાના ચોમાસામાં તથા બીજી ચોવીશી સં. ૧૯૬૫ માં ડાઈમાં ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજીની દેરીમાં ફાલ્ગની પૂર્ણિમાએ રચાઈ છે. માત્ર થોડાં જ સ્તવને બાવીસ (બીજું તેમનું સાહિત્ય ઉપલબ્ધ નથી) એ શ્રી આનંદઘનજીને ઓળખાવીને અમર કર્યા તેવાં ૪૮ કાવ્યોની શ્રીમદ્દની બે ચેવશીઓ આ ગ્રંથમાં મુખ્ય છે. જે બે ચોવીશીઓ પ્રથમ શ્રી સાણંદ જૈનોદય બુદ્ધિસાગર સમાજ તરફથી છપાઈ હતી ને હવે અપ્રાપ્ય બની છે. આ ગ્રંથ માટે કર્તાના પિતાના વક્તવ્યમાંથી છેડો ઉતારે ટાંકીશું : “મનુષ્યને સર્વ કાંઈ પ્રાચીન કે વર્તમાનનું પ્રિય હોઈ ન શકે. સર્વ મનુષ્યની ભિન્ન ભિન્ન રૂચી છે. તેથી ભુતમાં અને વર્તમાનમાં ગમે તેવાં સ્તવનેની રચના કરેલી હોય અગર કરાય છે તો પણ તેઓ પોતાના યોગ્ય સ્તવનને પસંદ કરે છે. કોઈને દ્રવ્યાનુયોગનાં સ્તવન રૂચે છે, કોઈને સ્વામિસેવકભાવના અને તેમાં પણ અત્યંત પશ્ચાતાપ કરવામાં આવ્યો હોય એવાં સ્તવને રૂચે છે. કેઈને પ્રભુના બાહ્ય અતિશયવાળાં તે કઈને આંતર અતિશયવાળાં સ્તવને રૂચે છે. એમ ભિન્ન ભિન્ન દશાવાળા જીને ભિન્ન ભિન્ન સ્તવને રૂચે છે અને તે સ્વદશા-(આત્મસ્થિતિ)એ પસંદ કરે છે. એમાં તેમની સ્વરૂચની સ્વતંત્રતા છે. તે કેઈનાથી છીનવી લેવાય તેમ નથી. જેને જેમાં રસ પડે તે તે સ્તવને વિગેરેથી પ્રભુની ભકિત કરીને આત્માની શુદ્ધિ કરે. બાલ, મધ્યમ અને જ્ઞાની એમ મનુષ્યમાં ત્રણ દશાઓ પ્રકટે છે.” “સ્તવને વિગેરે કર્તાનું હૃદય છે. ઉગારવાળાં વિ. માં તેના રચયિતાની દશા (આત્મસ્થિતિ)નું પ્રતિબિમ્પ પડ્યા વિના રહેતું નથી. સમાન દશા વાળાને સ્વહૃદય ભાવ સરખાં સ્તવને રૂચે છે. તેથી અમુક સારૂ વા નરસુ કહેવાને સાર્વજનિક દ્રષ્ટિએ કોઈને અધિકાર નથી. કલાભિર સ્તવન સાહિત્યમાં ભિન્ન ભિન્ન વિષયરૂચિ હોય છે. તેથી એક સરખે કાયદો સર્વને લાગુ પડતો નથી. ભાવનગરના રહીશ સુશ્રાવક કુંવરજીભાઈના પુત્ર પરમાનંદ, જે આવી દ્રષ્ટિએ સ્તવનેની પ્રિયતાનો વિચાર કરશે તો તેઓ અનેક દૃષ્ટિઓની અપેક્ષાનું સ્તવન સાહિત્ય સ્વરૂપ વિચારીને શાંત સાપેક્ષ દૃષ્ટિવાળા બનશે. પોતાની દ્રષ્ટિએ તે પસંદ પડે છે તે કાંઈ સર્વની દ્રષ્ટિ માટે નથી. પિતાને જે અપેક્ષાઓ સત્ય લાગે છે તે કાંઈ સર્વને સત્ય લાગે નહિ. તેથી પિતાને જે પ્રિય સત્ય ન લાગે તેનું ખંડન કરવા મંડી જવું તે એકાંત For Private And Personal Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ૧૩૬ સંકુચિત નિરપેક્ષ દ્રષ્ટિ છે. ભાષા, રાજ્ય, કેમ, પ્રજા, ધર્મ પર જો સખ્ત નિયમો પડે છે તો તેથી ભાષા વિ. નું મૃત્યુ થાય છે. સંસ્કૃત ભાષા પર ઘણું નિયમ કાયદા થયા તેથી તે જીવતી ભાષા રહી નહિ. * * * ભાવ પર કાયદો એ જીવતાં મૃત્યુ છે. વિગેરે” આ ગ્રંથના પ્રકટીકરણમાં સાણંદના શ્રી સંઘ તથા શેઠ ઉમેદ મહેતાના પુત્ર તથા પૌત્રનો મોટો હિસ્સો છે. તથા શેઠ આત્મારામ ખેમચંદે પણ ખૂબ ગુરુભક્તિ કરી છે. આમાં પ્રથમ ચાતુર્માસી દેવવંદનવિધિ છે. પછી સ્તુતિઓ ચિત્યવંદનો તેત્રો છે. પછી સ્તવનો આવે છે. તેમાં માત્ર શબ્દાડંબર કે ગતાનગતિક વસ્તુઓ ન હતાં આધ્યાત્મિકજ્ઞાનનો સંભાર ભર્યો છે. કર્તા પુરુષનું તે તે પ્રકારનું જ્ઞાનદર્શન એમાં પ્રત્યક્ષ થાય છે. આ પછી આવે છે અદભુત ચોવીશીઓનું યુગલ-ચોવીશ તીર્થકર ભગવાનની સ્તવનાનાં ૨૪ સ્તવનેને ચાવીશી કહેવાય છે. આ ૪૮ સ્તવની સમાલોચના તે સ્વતંત્ર ગ્રંથ રચાય તેટલી હોઈ શકે. સ્થળસંકોચ સાલે છે. છેવટે સ્વગુરુદેવ શ્રી સુખસાગરજી મહારાજનું સ્તવન કરી અંત્યમંગળ કરતાં તે પૂર્ણ થાય છે. ગુરુ પ્રત્યેની અદ્ભુત ભક્તિ પ્રકટ કરતાં છેલલી કડીઓમાં તેઓ ગાય છે કે – ગુરુ ગુણ ગાવું, ગુરુ દિલ થાવું, ગુરુ ગુણ જગમાં છવાયા. ગુરુ કૃપાએ આતમ અનુભવ, પાયા પ્રભુ પ્રકટાયા-નમું. સહાય કરો ગુરુ શિષ્યને પ્રેમ, ગુરુ નામ જાપ જપાયા બુદ્ધિસાગર સગુરુ ધ્યાયા, મહેસાણા ગુણ ગાયા-નમુ. - સં. ૧૯૭૮, અષાડ સુદ ૩. ગુરુજયંતિ. કક્કાવલિ સુબોધ-ગ્રંથાંક ૧૦૬, પૃષ્ટ સંખ્યા ૪૬૦. ભાષા ગુજરાતી. કિં. ૧–૪–૦. પાકુ છું. ડેમી સાઈઝ. રચના સંવત ૧૯૮૧ ગુજ૨ કવિ પ્રેમાનંદે ગુજરાતી ભાષાને અન્ય ભાષા સમોવડી કરવા પાઘડી ન પહેરવાની બાધા લીધેલી. તે પૂર્ણ થઈ કે નહિ તેથી ગુજરાત અજ્ઞાત છે, પણ ગુજરાતના મધ્ય-ભાગમાં આવેલા વિજાપુર નગરમાં જન્મેલા પટેલ જ્ઞાતિના શ્રી બહેચરદાસ સત્સમાગમ-અડગ શ્રદ્ધા-અતૂટ ખંત અને ભાગ્ય બળે એક મહાન આચાર્ય બની સરસ્વતી આરાધી પિતે સંક૯પેલા ૧૦૮ ગ્રંથે માત્ર ૨૪ વર્ષના ગાળામાં જ પૂર્ણ કરે છે; ને તે પણ સાધુ અવસ્થામાં. અપરિગ્રહી દશામાં. તેમનું સ્વર્ગગમન સં. ૧૯૮૧ માં જેઠ વદી ૭ ના રોજ થયું. તે વર્ષમાં ૨૭ ગ્રંથ પ્રેસમાં હતા. બધા ગ્રંથનાં આલેખન, પ્રફ વાંચન જાતે જ કરતા. તે પૈકીનો આ છેલો ગ્રંથ છે. પ્રેસમાં છપાતા આ ગ્રંથમાં વધારા સુધારા જેઠ સુદ ૧૩ સુધી પિતે જ કર્યા હતા અને મૃત્યુના આગલા દિવસ સુધી વિદ્યાવ્યાસંગને તેમને વ્યવસાય ચાલુ હતો. તેમને પરિશ્રમ ન લેવાનું કહેનારને તેઓ કહેતા કે, “ભાઈ, જીવનની છેલ્લી પળે મારા આ પ્રિય વ્યવસાયમાં જ હું મગ્ન રહીશ.” અને એમ જ બન્યું હતું. For Private And Personal Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩s શ્રીમના સર્વ ગ્રંથોમાં આ ગ્રંથ છેલ્લું હતું. તે પૂર્ણ લખાઈ ગયો. છપાવામાં થોડુ કામ (પ્રસ્તાવના લખવાનું–પિતાની જ પ્રસ્તાવના ) બાકી હતું અને શ્રીમદ્ ચરનિદ્રામાં પહાડી ગયા. એની પ્રસ્તાવના મારી કલમે જ લખવાનું વિધિ નિર્માણ–મેં સ્વિકાર્યું ને તે લખી પણ ભારે હૈયે. ને તેમાંથી જ અત્રે વિવેચનાથે કેક ઉદ્ધરણ કરવું પડશે. આ ગ્રંથમાં અ થી માંડી તમામ બારાખડીવારના અક્ષરથી શરૂ કરી પ્રત્યેક અક્ષરથી શરૂ થતી લીંટીઓમાં, ઉંચ અધ્યાત્મજ્ઞાન, ગ, તત્વજ્ઞાન, ઈતિહાસ, સેવાધર્મ, કર્મયોગ, ગૃથ્વધર્મ, બાળલગ્ન, કન્યાવિક્રય, વૃદ્ધલગ્નનિષેધ, વરધર્મ, ઉચ્ચપ્રેમ, મિત્રતા, પતિ-પત્ની ધર્મ, ભક્તિ, ઉપાસના, ત્યાગ-તપ-તિતિક્ષા-શાંતિ, સૌમ્ય, ઉચ્ચગ્રસ્થ ધર્મ, કસરત, આહારશુદ્ધિ, નિર્મળ ચારિત્ર્ય, આચાર, સાચા સુધારા, ગૃહસ્થ અને ત્યાગીનાં કર્તવ્ય, સાચુ જીવન; દયા, ચોરી, નિન્દા, વ્યભિચાર, કાયરતા, પરવશતા, શઠતા, અશાંતિ, અદત્ત આદિ ત્યાગ, તમામ વિદેશની સ્થિતિ પરત્વે અંગુલીનિર્દેશ અને તે પરથી લેવાને બધ, આવા અનેક ઉપયોગી વિચારવા યોગ્ય વિષયોનું વિસ્તૃત વિવેચન કાવ્યમાં સાદી સરળ ભાષામાં આપ્યું છે. સદુધની ડીકશનેરી યા મહાન શબ્દકેષ જ જાણે વાંચતા હઈએ તેવું લાગે છે. એને ખ્યાલ પ્રત્યેક અક્ષર પર તેમણે આલેખેલ પૃષ્ઠસંખ્યા આપશે :- પંક્તિ અ પર, ૮૧૮ પંક્તિ આ પર, ૫૦૮, ૩, ૪૦૦, ક, ૧૦૫૮, ખ, ૪૦૨, ગ ૪૪૦, ચ ૪૩૦, જ ૧૦૬૨, ત ૩૮૦, ૬ ૭૦૦, ધ પ૨૫, ન ૭૨૫, ૫, ૧૧૫૦, મ ૪૭૬, અને કુલ પંક્તિઓ ૧૨૦૦૦ આ ગ્રંથમાં આલેખાઈ છે. પ્રબળ ક્ષય પમથી અતિવાંચનથી, બહુશ્રતપણાથી, જ્ઞાનની હાયથી લખાયેલ આ ગ્રંથ વાંચતાં વાંચતાં લાગી આવે છે કે શ્રી મદે આટલો ને આ વિશાળ અનુભવ કયાંથી ને કયારે મેળવ્યો હશે? ઝીણામાં ઝીણી બાબત પર મર્મ અને તલસ્પષી વિવેચન ! મનુષ્યજીવનમાં ગૃહસ્થાશ્રમીઓને ઉપયોગી સદુપદેશ, સાધુ જીવનની સચોટ મીમાંસા, બાળકને આજ્ઞાઓ, યુવાનોને શિક્ષાઓ, પતિ-પત્ની ધર્મની મર્યાદા ફરજો અને તેના આદર્શો, વૃદ્ધોને માર્ગદર્શક સૂચનાઓ, સ્ત્રી કેળવણીની અગત્ય, ધનાઢયેની ફરજો, શિક્ષા અને શિક્ષકોના ઉચ્ચાદર્થો, સાચા શદ્ધ પ્રેમીઓના આદર્શો, લક્ષણે અને કર્તવ્ય, જીવનસંગ્રામમાં જરૂરી શારીરિક શક્તિના વિકાસના અલભ્ય માર્ગો, બ્રહ્મચર્યના ફાયદા, કોમ અને ધર્મના રક્ષણાર્થે ઈતિહાસ સુધારણુ અને મહાશકિત, સંગઠ્ઠન તેમજ અભ્યાસની જરૂર, જીવનની અનુપમ શાંતિ માટે ઉચ્ચ ગૃહસ્થ જીવનની અને ઉત્કૃષ્ટ સાધુ જીવનની પ્રવૃત્તિઓ, ધર્મ, દેશ, કેમ અને કુટુંબની ઉન્નતિ અને રક્ષાથે જોઈતી સેવા ભાવના, નિડરતા, સ્વાર્થ ત્યાગ એવં સર્વાપણની જરૂરીઆત, અને તેની શિક્ષાથી માંડી ઠેઠ ઉચ્ચ જીવન જીવી પરોપકાર સેવા અને ત્યાગ દ્વારા અનુપમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી, સ્વાનુભવે મોક્ષ પ્રાપ્ત કરી લેવા સુધીની માર્ગદર્શક શિક્ષાવલી આ કકકાવલિમાં પંકિતએ પંક્તિએ ઉભરાય છે. શ્રીમનાં ઉચ્ચ કક્ષાના તથા સાધારણ અનેક ગ્રંથની ૧૦૮ જ્ઞાનપુષ્પની માળાના મેર સમાન આ મહાગ્રંથ લાગે છે, ને અમારા માનવા પ્રમાણે આ જ્ઞાનાર્ણવ સમાન ૧૮ For Private And Personal Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ ગ્રંથ અન્ય કે અન્યત્ર અલભ્ય છે. વિશેષ ન કહેતાં હવે આપણે આ અમૃતસાગરનાં થોડાં બિંદુ સમાન, ચાસણી ચકાસણી કે વાનગીરૂપે થોડીક પંકિતઓ જોઈએ – પ્રથમ જ પંકિત :-- અજ્ઞાની રહેવું નહીં આતમ, સર્વ દુઃખ હેતુ અજ્ઞાન. અજ્ઞાની પશુ સરખે આતમ, અજ્ઞાને ભવ દુઃખની ખાણ. ઉકાળ્યું શું શું ભણી વિદ્યા, ગણી વિદ્યા ઉકાળ્યું શું ? હદયની ઉચ્ચતા સાથે, કરી ના નંતિ જ્યારે ? ઉકાળ્યું શું કવિ થઈને, બની વકતા ઉકાળ્યું શું ? પ્રમાણીક વૃત્તિની સાથે, કરી ના નતિ જ્યારે ? ગુણે વણું તો ઘટાટોપે, કદિ ના સ્વોનતિ થાશે ! બુધ્યબ્ધિ સગુણી થાત, ભણું લેખે, ગણ્ય લેખે ! અક્ષર જ્ઞાનથી કેળવાયેલા, માનવું તેમાં મોટી ભૂલ. સદ્દગુણ ને સવર્તન જ્ઞાન, કેળવણીનું સાચું મૂલ. અમારો જ્ઞાને દ્રઢ નિશ્ચય છે, મોહાદિકથી રહેવું દૂરઅમારો નિશ્ચય બ્રહ્મસૂરમાં, મેળવવું નિજ બ્રહ્મનું નૂર. અમારો નિશ્ચય જ્ઞાનસમાધિ, યોગે પ્રભુ રૂપ થાવું તેહ. અનુભવ એવો અમને આવ્ય, પ્રભુપદ વરશું બની વિદે. અનુભવ આત્મિક સુખનો આવે, ત્યારે જડરસ રૂચિ વિસાય, અનુભવ આવ્યા પામ્યા વણુ કો, બ્રહ્મ રસીલો નહીં ગણાય. અજપા જાપ તે આત્મરમણુતા, અનહદ ધ્વની અંતર ઉપયોગ (જાગૃતિ) અધ્યાત્મિક દ્રષ્ટિએ અર્થને સમજ સાધે અનુભવ યોગ. અશકય નહીં છે મનુષ્યને કંઇ, અલભ્ય નહીં કાંઈ જગમાં જોય. અજરામર પદ માનવ પામે, માનવ પ્રભુ-પ્રતિનીધિ જ હોય. અમેરિકામાં ઐક્યને વિદ્યા, વિજ્ઞાન પ્રતિદિન નવ નવ શોધ, અર્થ કામની ઇરછા ભારે, બાહ્યોન્નતિનો શેાધે બોધ અધિકારી જુમીઓ સામે, ઉભા રહેવું કરીને સં૫, અન્યાયીને પક્ષ ન કરે, અન્યાયે નહીં અંતે જંપ. For Private And Personal Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અર્વાચીન પ્રાચીન ઇતિહાસા, સર્વધર્મ પ્રજાના ઉકેલ. Üચીન પ્રાચીનમાં સાચુ, ડાય તે ગ્રહો ધરીને પહેલ, અબળાઓ પર ઝૂમ કરા હિં, સત્તાપા નહીં બળા જાત. અાજેને દુ:ખો હતાં, દેશામ પતી સાક્ષાત્ X x આફ્રિકામા આળસ અનાન, કુસંપ શ્રદ્ધા ને તોફાન. આસ્ટ્રેલિયામાં વિદ્યોદ્યમ, અનુશિલન ગુણુશિલને માન. x રસ્તાનીઓ ઈશ્વર અન્ના, માન અલ્લાનું ધારે મન, X * *બા નામે જનુની મ્હારી, જન્મદાત્રી દૈવી ગુણ ખાણુ અંબામાતા દેવી પ્રભુ, સ્મરૂ તેનાં કરું યશ ગુણુગાન. બામાતા તુજ સમ સુધળી, નારી હિત માની મે' સત્ય, બારૂપે સૌ સ્રીવની, સેવાનાં બને મુજ સૌ કૃત્ય. ડા નાસિકામાં બે ચાલે, મહિલ તત્વ તો સુખને શાન્તિ, પ્રશાન ચાળો કાળ ને ખારું, ઇશ્વરને નવી ઇચ્છા શાંતિ. www.kobatirth.org X X X ૧૩૯ X X X નિરાકાર માને છે. એક કુરાન માને એવી ટેક, X ઇતિહાસા શું જગના વાંચે, નિજ જીવન ઇતિહાસ તપાસ, તિહાસો છવ કના લખતાં, નભમાં પશુ નહિં માવે ખાસ. X * કુવાસે વિધિપૂર્વક કરવા, અનેક જાતના ગે જાય. X X X ઉપવાસથી ભાતમ શુદ્ધિ થાતી નિષ્કર્મ કર જ્ઞાન ઉપવાસી થયું. સર્વેચ્છાને, ત્યાગી રાખી પ્રભુમાં ભાન, x X For Private And Personal Use Only એકાન્તે જયંતરમાં, ભામનાનથી કીધુ. ધાન. એક વધુસ્થિત આતમ બાળા, સત્તા છે જે ભગવાન. * * એક્પ વિના આર્ચો જન્મ હાર્યાં, એકતા વિષ્ણુ જૈનાના સાસર અકય વિના મુસ્લીમા હાર્યો, હિન્દીએના થતે વિનાશ. ઐયથી ઘટિા જય પામ્યા, હિન્દુરથાનનું પામ્યા રાજ્ય, અકયથી બ્રિટિશ ફ્રાન્સ હાલમાં, પેાતાનુ રહ્યુ` સામ્રાજ્ય. X Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #612 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ ઓ જનો કરી અતા જાગો, ક્ષુદ્ર ભેદમાં બની ઉદાર, એ જનો કરી એક્ય પ્રવર્તે, અર્થ બળે છે હયાતી ધાર. ખેચરી મુદ્રા હઠ યોગીઓ, પામે છે અભયારે તે ખેચરી શકિત પામે વળે છે ? બન્યો ન આતમ જે ગુગે. ચીચીયારી જ્યાં દુ:ખીઓની, પડે ત્યાં સંત દોડી જાય. ચીસ પડે ત્યાં દોડી જાવું, આભાપણ કરી કરવી સહાય. ઠોકે પ્રભુનાં દ્વારા પ્રેમે, ઉઘડે તેથી પ્રભુનાં દ્વાર, ઠોકે નહીં અન્યાયે કેને, દેકાવું નહીં સારૂ લગાર. ડુકકર શ્રદ્ધાત્મિક દ્રષ્ટિએ, અતિવિષયની કામના ટેવ. ડુકકર તે વ્યભિચારી મનડુ, દુર્ગુણની થાતી જે સેવ. મરવું શિખો ધર્મ કાર્યમાં, મરતાં અમર છવો થઈ જાય, મરીને અન્ય બચાવો છો, મારવૃત્તિ વેગે હઠાવ. સુહાતી સ્વર્ગથી મોટી, સદા સંતાન સંભાળે, કદી ને વર્ણવ્યો જાત, અપૂર્વ સ્નેહ માતાનો. કરી સર્વાબ્ધિઓની શાહી, કરી લેખણ ગિરિન્દ્રોની. કરીને પત્ર પૃથ્વિનો, લખુ જો સ્નેહનું વર્ણન. તથાપિ પૂર્ણ ના થાવ, જગતમાં કયાંય ના મારે, અહો એવો અલૌકિક છે, અપૂર્વ સ્નેહ માતાનો. અંત્યમંગલ કરતાં શ્રીમદ્ કથે છે – ચિત્રપૂર્ણિમા શુક્રવાર દિને, પૂર્ણ કર્યો કક્કાવલિ ગ્રંથ. ભણે ગણે ને ભાવે સાંભળે, પામે તે શિવપુરનો પંથ. હવે પોતાની લઘુતા દર્શાવતાં કથે છે – નથી લેખક ને નથી કવિ હું, નથી જ્ઞાની વા નથી વિદ્વાન. બાળક ચાલે પ્રેમે લખ્યું મેં, સત્ય જણાય તે લેજે જ્ઞાન. ગુરુ રવિસાગર સુખસાગર ગુરુ પામી તેના પૂર્ણ પસાય. બુદ્ધિસાગર મંગલ માળા, ગ્રંથ રચી પાયે સુખદાય. આમ સર્વ રસ, સર્વ વિષય, સર્વધર્મ, દેશ, રાષ્ટ્ર પરિચય અને યોગ અધ્યાત્મથી માંડી સંસાર વ્યવહાર સુધીનાં અનેકવિધ વિષયેનાં જ્ઞાનપૂર્ણ કાવ્યોની આ મહામૂલી જ્ઞાનમંજૂષા વાંચકનું કલ્યાણ કરો. * For Private And Personal Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૧ સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય-ગ્રંથાંક ૩૭. પૃષ્ઠ સંખ્યા ૧૬૮, ભાષા ગુજરાતી. કી...મત ૦-૬-૦. પાકું પૂરું.... સ. ૧૯૭૩. માગશર શુદ્ઘ ૧૦, ખ’ડકાવ્ય ૫તિએ ૨૭૨૪. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. ભેળાનાથ શર્મા-વરસડા પ્રસ્તાવના લેખક લખે છે કે “ગંભીરભાવપૂગ્–સાબરમતી વનનું આ મહાકાવ્ય એ શ્રીમની અનેક કૃતિઓમાં ઉચ્ચાસને બિરાજે તેવેા ખંડકાવ્યગ્રંથ છે. કવિરાજ જગન્નાથે ભગવતી ભાગીરથીનું ગુણસ્તુતિ કાવ્ય લખ્યું છે, જે હાલ ‘ગ’ગાલહરિ' તરીકે પ્રસિદ્ધ છે. વળી દક્ષિણ મહારાષ્ટ્રના ગેાદાવરી સરિતાના એક અચ્યુત પડિતે ‘ ગાદાલહરિ ' નામનું સ્ટેાત્ર (કાવ્ય) લખ્યું છે. આ શરીર સાખરમતીના ઉપકઠમાં જન્મ પામ્યું છે. એણે સાબરમતીના જળથી શરીરને વૃદ્ધિ પમાડયું છે. હાલમાં પણ એ જ જળથી આ શરીર સ્થિતિ પામતું જાય છે એટલે માતામાં પુત્રપણાએ પ્રેમ હોય એ સ્વાભાવિક છે. મેં પણ એક સાખરમતી સ્ટેાત્ર લખવા. આરંભ કર્યાં. કેટલાક શિખરિણી છંટા લખ્યા. ગુજરાતીમાં પણ એ અષ્ટક પચકા જેવાં સ્તત્ર લખ્યાં. એટલામાં આચાય પ્રવર શ્રી. બુદ્ધિસાગરસુરીજી વરસેાડા પધાર્યા, એમના સમાગમમાં સાબરમતી ખાખતે કાંઇ લખ્યું છે? એ વાત ચર્ચાઇ. મેં જે લખ્યું હતુ તે કહી દીધું. એવામાં એએશ્રીએ જાતે બનાવી છપાઈ ગયેલા ક્ર્મોવાળુ સાબરમતી ગુણુ શિક્ષણ કાવ્ય બતાવ્યુ. એ વાંચ્યુ'. વાંચતાં કાંઈ નવીન જ ચમત્કૃતિ જોઇ, અને અત્યાનઢાવેશમાં પ્રસ્તાવના લખવાનુ` માથે લીધુ’. આચાર્ય શ્રીએ પેાતાની જ પ્રચલિત માતૃભાષામાં આ કાવ્ય લખ્યુ છે. તેમાં મંદાક્રાન્તા અને હરિગીત બે છંદો મુખ્ય છે. તેમાં નવા યુગની નવી બહારરૂપે ગુજરાતીમાં પરિમલ આપતી ગઝલા પણ છે. ત્રિ. ’’ આ મહાકાવ્ય ઉપર ભાષ્ય લખાનેા આશય નથી. માત્ર તેમાં રહેલી અદ્દભુત કાવ્યશકિત-સ્વાનુભવજ્ઞાન અને માનવગણને બેધ આપવાની પ્રવૃત્તિ છલે છલ ભરેલી છે. જેથી આપણે તેમાંથી ઘેાડી ૫કિતએ વાનગીરૂપે જોઈશું”. પ્રથમ વરસાડા સાક્ષરતીરે એકલશ્રૃંગી આશ્રમ-જે ૧૯૭૩ ના માગશર શુદી નવમીના રાજ એ આશ્રમમાં એટલે વૃક્ષેાની ઘટાની શીળી છાંયમાં પાતે ધ્યાન ધરીને આત્માનંદ યુ ટયે તે પ્રસગે લખ્યું છે — વિવિધ જાતની વલ્લિએ વૃક્ષે ઘણાં, સાબરમતીની કુદરત શાભા દ્રશ્ય છે, ઉચ્ચ ટેકરે આરહી અવલેાકતાં, ભલુ વસેાડામાં સાબરતીરે આવતાં, એકલશ્રૃંગી આશ્રમ દીઠા એશો. સ્થળ એકાન્તે ધ્યાને નાસે કલેશ જ–વરસાડ. ગાતાં મનહર પંખીએ શુભ ગાનો, પ્રકટતું કુદરતનું મને ભાન જો–વર. X X × સંત સાધુને પ્રભુ ભજનનું સ્થાન છે, એકલશ્રૃંગી આશ્રમ આનંદકારજો, ધ્યાન ધર્યું`` પદ્માસન વાળી ધ્યેયનુ', પૂર્ણાંલ્લાસે હ્રદય ઘણુ. ઉભરાય તેે-વર. X x For Private And Personal Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ ધ્યાન કયું શુભ એકલશૃંગી એટલે, ચઢતે પહોરે ચઢતે આત્મ વિકાસ જે. અહં અહ” વીર પ્રભુના જાપથી, આતમ તે પરમાતમ શુદ્ધ પ્રકાશ જે–વર. આત્મધ્યાનના ભાગીને અડાબીડ ઘટાળાં વૃક્ષ, શીતળ સરિતાતટ, પહાડ, ટેકરા, ઘાં, ભેંયરાં કે ગુફાઓ મળે એટલે થનગની ઊઠે અને પોતાનાં પ્રિયતમ એવાં ધ્યાન ધરવા બેસી જાય. એમ શ્રીમદ્દ વરસેડા જતાં ત્યાં આ આશ્રમ, તેને ઓટલે, કુદરતની સમૃદ્ધિ, એકાંત જોયું ને ધ્યાનમગ્ન થયા તથા તે પર એક કાવ્ય લખી આશ્રમ અમર કર્યું. શ્રીમદ્ વિજાપુર જમ્યા. સાબરકાંઠે. કુદરત પર અગાધ પ્રેમ. જડમાંથી ગુણ લેવાની વિશાળ દ્રષ્ટિ, અને સં. ૧૯૭૨ માં જેઠ સુદ ૧ ના રોજ અમદાવાદથી વિહાર કરી નરોડાથી વળાદ આવ્યા. ઉપાશ્રયના સામે જ સાબરમતી સરીતા પુરબહારમાં વહી જતી જુએ છે ને ગુણાનુરાગ ઉભરાય છે. કાવ્ય ફુરે છે. તેઓ કહેતા કે “કુદરતી દ્રોમાંથી જેટલું જ્ઞાન લેવું હોય તેટલું લઈ શકાય છે. સાબરમતી–ઉછળતી ઉભરાતી નાચતી કુદતી જોઈને તેમાંથી શિક્ષણ સંબંધી વિચાર પ્રકટાવવાની ફુરણા પ્રકટી અને તત્સમયે આ કાવ્ય પ્રારંવ્યું. આ કાવ્ય પછી તો પેથાપુર, ઉનાવા, લીંબોદરા, માણસામાં પછી વિજાપુરમાં લખાયું ને ત્યાં જ પૂર્ણ થયું. જેવું હૃદયમાંથી પ્રકટ થયું હોય તેવું જનોને આપવું, એ પ્રતિદાનના નિયમને અનુસરીને કિંચિત પ્રવૃત્તિ થઈ છે. આ કાવ્ય સર્વદેશીય મનુષ્યોને ઉપયોગી થાય તેવું છે. કોઈ ધર્મ સાથે તે વિરોધાભાસ કરતું નથી. માત્ર ગુણગ્રહણની જ દ્રષ્ટિ છે. મનુષ્યમાં ગુણ પ્રકટાવવા, તેમની ઉન્નતિ કરવા, મનુષ્યો દેશ સમાજ અને ધર્મની પ્રગતિ કરી શકે અને આત્મશકિતઓની વૃદ્ધિ કરી શકે એવો જ્યાં ભાવ હોય તેને ગદ્ય વા પદ્ય કાવ્ય કહી શકાય.” આમાં પરસ્પરોપગ્રહ, જન્મભૂમિને ધન્યવાદ, સ્વાશ્રય પ્રવૃત્તિ, સ્વાશ્રયીને સહાય, પરમાર્થની યાત્રા, નવપરિવર્તન, નવરસે વહેવું, પ્રતિરોધકને નાશ, મનમેળથી ઠંડક, સ્વાતિ મેળ, કુદરતની ખરી શેભા, તાપથી કિંમત, દુઃખ પછી સુખ, સાબરમતીપ્રતિ લેકેની પૃચ્છા, ઉત્તર, અવસ્થા ફરે છે, દાની ગવૈયા, અર્થીનું પાસે આવવું, પ્રીતિથી પરસ્પર સામા જવું. ઉપકારમય જીવન, કર્તવ્યબોધ, આદિ વિષયો આ કાવ્યમાં ચર્ચાયા છે. પૂર્ણતયા અવલેકન વાચકને ખૂબ આનંદ સાથે જ્ઞાન આપશે. બાકી તે ज्ञान लव दुर्विदग्धं ब्रह्मापि तं नरं न रञ्जयति ॥ જ્ઞાનબળથી દુર્વિદગ્ધનું બ્રહ્મા પણ શી રીતે રંજન કરી શકે? કાવ્ય પરિચયઃ રહેતી ઝીણુ કલરવ વડે, ઝીલતી મેઘષ્ટિ. વહેતી વેગે જલપુર વડે, ખેલતી એર સૃષ્ટિ, મીઠા ઝીણા કલરવ વડે, વિશ્વને શીખ આપે, મીઠા શબ્દો ગુણગણુભર્યા, સર્વના ચિત્ત વ્યાપે. ૧ For Private And Personal Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૩ જળમાં પડેલા પત્થરાને થતી આરતી, જડ પત્થરા પણ ગાળ થઇ, શાભા મઝાની આપતા, ચુરા કરીને પત્થરે ના, રેતી સમ ઝીણા કરે, જડ પથરાથી નીકળ્યાં જે ઝરણુ તેને શરણુ દે. ૧૬ x X જ્યાંથી નીકળતી ત્યાં અહા ! હા ! ઝરણુ જેવી શૈાભતી, પદ્માત બીને ઝરણુચી, વ્હેતી જતી મોરી થતી, કુદરત તો એ કાયદે, નાના ચકી મોટા થવું ! શુભ ધર્મ ક્રમ સમાજની વૃદ્ધિ તણું દ્રષ્ટાંત શ્વે. ૨૭ ઉષ્કૃતુ માં શુષ્કતા, થાતાં હતી લીલ જ ઘણી, વ્હેતા પ્રવાહા બંધ ત્યાં ખદબોઇ છે શેવાળની ! માં શુષ્કતા સદાચતા ત્યાં દુગુંગાની ગંદકી, થાતી અહે ! મેટાની પાછળ વિપત્તિ આવતાં. ૨૮ X www.kobatirth.org * X પીધુ ઘણું તવ પાણીને, રાણા પ્રતાપે પ્રેમથી, અવટંક શા કાકા તેથી થયા જંગ ગાઓ, કુભા હમીર ને વિજલદે તવ પાણી પીને રાખીયુ, નામે અમર જગમાં થયા, ભેહુ લડે છે ભેદને છે ૩૬ X × X દહાડા ને સરખા કૈ!ઇના, વહેતા જતા આ વિશ્વમાં, ચડતી જ ત્યાં પડતી હતી, પડતી જ ત્યાં ચડતી હતી. જેવી અવસ્થા આવતા, તેવી જ યા ભોગવે, અભિમાન કરવું ના ઘટે, એવું જ પાતે શીખવે, X X X વન સતીનું એહવું, પતિને મળી પતિમય થતી, નિજ પૂર્વાંતુ જે રૂપ તેને પાલટે પતિમય થતાં, નિજ રૂપ હિં. અને પતિને મળી સતિયા રહે, પતિમય થવુ તિને ઘરે કુદરત તણે। એ કાયદેા. ૫૦ X * × X X સાબરમતી શેાભા ધરે, નવ નવ રૂતુમાં નવનવી, શુભ નવનવા પરિવતને લાગે નહી અળખામણી, જે જે સમે સયાગ જેવા ઉદ્ભવે તે ઝીલતી, અભિનવ રમીથી થઇ જતી. મૂળરૂપ કાયમ રાખતી, ૬૩ X For Private And Personal Use Only ४० X Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #616 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ગતિરાધ કરતા પત્થરાના સૂરીને ચૂરા કરે, મર્યાદ બંધક ભેખડાને ચૂરીને ચૂર્ણ જ કરે, પ્રતિરેાધકાને ચુ` સમ કરવા શિખવતી લોકને, ગતિરાધા સુધી વિના પ્રગતિ કૃિતિ નહી થતી. www.kobatirth.org X X * ૐ અને બે ભે... અવાજે ગીત ગાતાં દેડકાં, ઉપવકાને યાચકા ગાયન કરે છે. દાનીનાં, તવ રેલ સ્વારી આવતાં વષુવૃક્ષ નીચાં થઇ જતાં, નીચાં નમી ઊંચાં થતાં એ રેલના ઉતર્યા પછી. ૯૬ અકડ રહીને ના નમે તેને કરુ મૂળથી, એથી મળે શિક્ષણુ બહુ જગલેાકને મન જાણવું છ X X X નિજ પ્યારીના ભાકષ ણે સાગરપતિ સામે જતા, કેળા ઉછાળી હતથી એ ભેટીને ભેગાં થતાં. ૧૦% X * ** * X વાંકી વહીને કારણે, જગ વક્રત્તાને શીખવે, કલિકાળમાંહિ વક્રતા ધાર્યા વિના જીવાય ના, “સા સરલ હૈદાય છે. વાંકાં ન છેદામાં અરી વંચાય છે સરલા જના, વાંકા જના છતી જાય છે. ૧૦૮ જળયંત્ર નળથી ઘરઘરે જળ ય. અમદાવાદમાં, ઈચ્છા પ્રમાણે વાપરે લોક રહે ખાનમાં તાપે તપેલા થાકતા સાંજે જના ખાતાં હવા, બેાડવા તારી ભલી, તેને ન પહોંચે મા વા. × * X દિનરાજ રાત્રિરા ને વનરાજ પાસે આવતા, પાણી જ પીવા કારણે નીચુ જ શિષ નમાવતા, જેથી શિખામણ એ મળે છે. નમ્રતા સૌને ઘટે, નીચુ નમ્યાથી જીવકની આપત્તીએ સર્વે મટે. * X For Private And Personal Use Only x છ * કાળા મેધે તુજ પર ચઢી ગડગડી ખૂબ ગાજે, વેગે વિદ્યુત્ ચમક ચમકી રાશનીથી વિરાજે, વર્ષો વચ્ચે ધડધડ ૨૧ ચાના ખૂબ દોડે, ગાભા તારી અન્યમ તા. કામ આવે ન ચડે, ૧૫૯ ૧૧૩ ૧૩૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #617 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯ ૫ ગાજ વી ચમક ચમકી મેધ તો થાયા, ઘેળા કાર્તિ મય ના રહે. મૈના એહસ્ત્રના, મેધા રાજા શુબ જંગ ખરા, હાનીમાં શ્રેષ્ઠ દાની, સારી તેની બિંબ કરતી, તેથી ાનેં જાની. ૧૬૦ www.kobatirth.org તારા વિષે ન્હાનાર મેટા મહિપત્તિઓ થ મા, હૈ' ભાગીએ કે જોગીએ નામાવશેષો થઇ રહ્યા, ક‘ માનીએ કે નાનીબા યાદી ન તેની આવતી, સાક્ષી સ્વરૂપી તું રહી યાદી શું તેની લાગતી ? ૧૮૭ જે દેશમાં જે ધમ માં જે કામમાં શક્તિ નથી. તે દેશ. અાદિની થતી પડતી ખરી શિક્ષા કથી. ૨૨૨ જે જે ઉપાયે કિલો સહુ જાતની ઝર સાંપડે, તે તે ઉપાયેા ધમ છે, શકિત વિના કષ્ટ નહી વળે, કાયાક યાચિક માનના હિતમે સહુ દવા, સ્વાસ્તિવ ક શક્તિમ્બાને મંત્ર તંત્રે મેળવા. ૨૨૪ અધ્યાત્મશકિત ખિલવા, બ્રહ્માણી અંબા એ ખરી, ચક્રેશ્વરી પદ્માવતી નિજ આમતો વડા, સાત્વિક રાજસ તામસી સહુ શકિત છે. અવનવી, શુભ શકિતઓને મેળવા, પરમાથું હેતે જન ભવી. ૨૨૫ રાત પિન મેળવી તે, શક્તિ વિનાના માવા, કડૈ . વાચક નામના, છતા શા કામના! ૨૩૧ રાબ્દ ધ્વની નિજ ધારીને, શિખવે જગતને સાનમાં, નિજ માતૃભાષા ના ત્યજો, રે અન્ય ભાષા માનમાં. ૨૪૨ વિદ્વાન પાતાં શું વળ્યું, જો માતૃભાષા ના વદી, નિજ માતૃભાષા પ્રેમ વણુ-દેશેાન્નતિ છે ના કદી, નિજ માબાપ રે નરે તે માતૃછોડી જવા, નિજ માતૃભાષા પ્રેમને નિશ્ચય હૃદયમાં આવેા. ૨૪૭ . . ગુજરાતી ભાષા સાક્ષરા નિજ માતૃની સેવા કરે, નિજ માતૃભાષામાં સકલ શિક્ષણ કલાને આચર, ૨૪૮ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #618 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir ૧૪૬ જેને જ તરતાં આવડે તે માલ પામે નવન, તરવું ન જો જગ આવયું તો વ્યર્થ જન્મ વગોવ. ૨૭૬ કુદરત ઘણી છંછેડીને, વિજ્ઞાનીઓએ શું કર્યું? પાશ્ચાત્ય લોકોએ અરે ! દેખે શું અંતર સુખ વયું ? ૨૯૬ પરભાતમાં પૂજે રવિ કંકુમ કિરણોએ તને ! પૂજાય ત્યાં આશ્ચર્ય શું ? પરમાર્થની મૂર્તિ બને? કુંકુમ કિરણ તવ જળ વિષે પડતાં જ શોભા બહુ થતી ' પરમાર્થ દેવીની અહો જાણે જ કરતાં આરતી. ૧૫ બે એકડા ભેગા મળે અગીઆર જગ કહેવાય છે, બંને નદી ભેગી મળે બળ પાણીમાં પ્રકટાય છે, ભેગા મળી બહુ જને ઘણી શકિત જગત માં મેળવે, ધાર્યા કરે કાર્યો ઘણાં શુભ સંઘશકિત કેળવે. ૩૭૭ ઉપકાર સાબરના ઘણું અવબોધી કે પૂજા કરે, બહુ દોષ અછતાં કાઢીને દુર્જન ઘણા નિન્દા ભણે, ટીકા કરે બહુ જાતની મનમાનતી મનમાં છકી. નહીં લક્ષ્ય દેતી તે વિષે સમભાવ વણ બીજું નથી. ૩૬૧ સાચું ન છાનું જગ રહે, દરકાર કેની ના ધરે, નિન્દા સ્તુતિ પર લક્ષ્મ વિણ નિજ જીવન ફરજે અનુસરો. ૩૬૫ શ્રી સ્નાત્ર પૂજા–ગ્રંથાંક ૬૭. પૃષ્ટ સંખ્યા ૧૬. ભાષા ગુજરાતી–લીપી બાલાવબેધ. ક. ૦-૧-૦. રચના સંવત ૧૯૮૦. જ્યારે જ્યારે મહાન્ તિર્થંકર ભગવાનનો જન્મ થાય છે ત્યારે ઈન્દો ભક્તિભાવપૂર્વક પ્રભુનો જન્મોત્સવ કરે છે. તિર્થ કર ભગવાનના બાળ સ્વરૂપને દે મેરૂ પર્વત પર લઈ જાય છે ને ત્યાં સુગંધી દિવ્ય જળાભિષેક કરે છે. તે ભાવના લક્ષમાં રાખી સ્નાત્ર પૂજા રચાઈ છે. ઘણા પૂર્વાચાર્યોએ આવી નાત્ર પૂજાઓ રચી છે પણ આસન્ન ઉપકારી પ્રભુ મહાવીરદેવની સ્નાત્ર પૂજા કોઇની રચેલી ન હોવાથી શ્રી સંઘના આગ્રડથી શ્રીમદે આ સ્નાત્રપૂજા રચી છે. લગભગ સાંપ્રદાઈક સાહિત્ય હોવાથી તે જૈન ધર્મના ભાઈઓના ઉપયોગની છે. તેમાં જુદા જૂદા રાગોમાં સ્નાત્રપૂજાના વિધિ વિધાન સ્તવનો વિગેરે સમાયેલાં છે. હેગ, કેલેરા, મહામારી કે અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ જેવા સમયે મંગલ-શાંતિતુષ્ટિ માટે આવાં સ્નાત્ર વિધિથી ભણવામાં આવે છે. For Private And Personal Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂજા સ’ગ્રહ ભાગ ૧. ગ્રંથાંક ૬૦ મે. પૃષ્ઠ સંખ્યા ૪૧૭, ભાષા ગુજરાતી. લીપી માલાવોધ. કી. ૧-૦-૦ પાકું પુડું. રચના સ’વત. ૧૯૭૯ કા. શુ. ૧૫ ભગવાન પાસે ધુપ દીપ કુલ નૈવેદ્ય વિગેરે સાથે પૂજાએ જૈન દેરાસરોમાં જૈન ભાઇએ એને ભણાવે છે ( કહે છે). પૂર્વાચાર્થીએ આ માટે જુદા જુદા લેાકપ્રિય રાગેામાં જુદી જુદી પુજાએ બનાવેલી છે. સાંપ્રત સમયે ગાઇ શકાય, શ્રેાતા તે ઝીલી શકે અને સાધ પ્રભુભક્તિ ચેાગ અને અધ્યાત્મિક ભાવનાના રસેથી ગુ'થેલી એવી પુજાએ ભકતાના આગ્રહથી શ્રીમદ્દે બનાવી છે. તેમાં પણ પૂર્વાચાર્યાએ કે સાંપ્રાત આચાય વિ. એ નહિ બનાવેલી તેવી પંચધાયેાગ પૂજા, અષ્ટાંગયોગ પૂજા, ષડાવશ્યક પૂજા, મહાવીર જન્મ જયંતિ પૂજા અને ઘંટાકરણવીરપૂજા વિ. પૂજાએ શ્રીમદ્દે તદ્દન નવિન અભાવપૂર્ણ, સુંદર રાગામાં અનાવી છે. વિચારક જ્ઞાન પામેલા અને અધ્યાત્મિકયેાગ–જ્ઞાન રસિક શ્રોતાએ આ પુજાએ ભણાવતાં મસ્તક ડાલાવી ઉઠે છે ને ત્યારે પ્રભુભક્તિ અને નિાત્મામાં ડૂબી અનેક કર્મોના નાશ કરી આત્મસ્વરૂપ સમજી ઘણા આલ્હાદકારક ભકિતરસ મેળવે છે. આમાં સ્નાનપૂજા પણ તદન નિવન જ છે, ૩૭૦ પૃષ્ટોમાં ૨૩ પૂજાએ સમાઇ છે. ઉપરાંત ઘંટાકરણ વીરની આરતી ગુરૂ આરતી-મ’ગલ દીપક તથા પ્રભુની આરતી મોંગલ દીપક સ્વરચિત જ છે. એકંદર જાતે જ વાંચી ગાઈ. દેરાસરામાં ભણાવી કર્તાના શુભ અને ગહન આશયેાને સમજાશે તે આત્માનું કલ્યાણ થશે. પૂજાસ’ગ્રહ ભાગ ૧-૨—ગ્રંથાંક ૬૬, પૃષ્ટ સંખ્યા ૬૧૦, ભાષા ગુજરાતી. લીપી બાલાવબેાધ. કી. ૨-૦-૦ રચના સંવત ૧૯૭૯. સાણંદ, અનાદિકાળથી પરમેશ્વર છે અને તેની પૂજા પણ અનાદિકાળથી લગભગ પ્રત્યેક સંપ્રઢાયવાળા કરતા આવ્યા છે. પ્રભુની પૂજા જળ પુષ્પ ચંદન કેસર ધુપ દીપ અને ભકિત ભર્યા સ્તવનેાથી હૃદયના ભાવ ભકિત અને પ્રેમથી તથા પૂજન સામગ્રીથી થાય છે. આ પૂજાએ વાજિંત્રો સાથે કેટલાક ભાઇએ અગર મ્હેનેા રાગ રાગણીમાં બેલે છે ને શ્રોતાવગં તે સમુહગીતની માફક ઝીલે છે ને પુજન થતું જાય છે. આમ ગવાતી પૂજાએ ઝીલતાં આત્માનંદ ભક્તિ રસની જે છેળા ઊડે છે, જે ઝુક જામે છે તે અદ્વિતીય એવ ભકિત રસમાં આત્માને એકાકાર બનાવી મુકે છે. એવી ગાવાની પૂજાઓને આ બીજો ભાગ છે. લગભગ ૬૦૦ પૃષ્ટોમાં અનેક રાગેામાં પ્રથ પ્રથક્ પૂજાએ છે. બીજા ભાગમાં કુલ ૫૫૬ પૃષ્ટમાં ૩૩ પૂજાએ છે. તે સાણુંદ ૧૯૭૯ ના મહા શુદ્ઘ ૫ ની પ્રતિષ્ઠા પ્રસંગે શ્રીમદ્ ત્યાં પધારેલા ત્યારે ને તે પછી લખાઇ છે. આ પૂજાએ વાંચવા વિચારવા શિવાય તેમાં આતપ્રેત ભરેàા સદ્ભાષ યાગ અધ્યાત્મ જ્ઞાન તથા પ્રેમભકિત રસને ઉપભાગ લઇ ન શકાય. ભક્તિ અને બેષ ભાઈ–બહેન છે. તે જ્ઞાનીઓનાં સતાના છે. દ્વિવ્ય પ્રદેશમાંથી તેનુ' પ્રકટીકરણ છે અને તે જ્યાં જાય ત્યાં માનવતા અને મહાનપણુ પ્રસરાવે છે. ગમે તેવા દુષ્ટ નાસ્તિક અને ધર્મના ઇન્કાર કરનાર પણ આ કે દેવબાલનાં સમાગમે સજ્જન-ચારિત્ર્યવાન અને પ્રભુભકત માનવ બને છે. આવી ઉમદા કેાહીનૂર સમાન પૂજાએ તેના વાંચક ગાયક શ્રોતાઓને ઊધ્વમાર્ગે લઇ જાવ અને આત્મકલ્યાણ સધાવી પ્રભુને-પ્રભૂતાના સાક્ષાત્કાર કરાવેા, એ અભિલાષા. For Private And Personal Use Only Page #620 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૮ જૈન ઐતિહાસીક રાસમાળા, ગ્રંથાંક ૨૪ મા. સૃષ્ટ સખ્યા ૨૬૭. ભાષા . ગુજરાતી. કિ'. રૂા. ૧-૦-૦ સંવત ૧૯૬૯. અણુપત્રિકા અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઇ પ્રેમાભાઇ, Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધમ માં અનેક પ્રભાવિક પુરુષા થઇ ગયા છે. અનેક મહાન કીર્તિવાન સત્કાર્યાં થયાં છે. પરંતુ ઇતિહાસની આરસી નહિં હાવાથી તેમાંથી પ્રકટ થાય તેવા પ્રકાશ પડી શકતા નથી. અત્યાર સુધીમાં ઇતિહાસ તરફ દુર્લક્ષ અપાયું છે. એટલું જ નહિ પણ તે પ્રત્યે બીલકુલ રસ લેવાયેા નથી. તેથી જગતને જૈનધર્મના સત્ય ઇતિહાસનું ભાન આપી શકાયું નથી. આજ કારણે જૈનધમ અમુકની શાખા છે એવા ભયંકર ને ક્રૂર આક્ષેપેા થવા પામ્યા છે અને જો વખતસર ઇતિહાસપર્ટને જેટલા મળી શકે તેટલે ભેગેા કરી વિસ્તારતા નહિ જઈએ તે ભાવિમાં જૈનધર્મનું જાજવલ્યમાન સ્વરૂપ શું હતું તેની ઝાંખી પણ કરાવી શકીશું નહિ, એટલું જ નહિ પણ તે અસ્તિત્વમાં છે કે નહિ તે સંબંધી અન્યનું લક્ષ સુદ્ધાં આકષી શકીશું નહિ આથી જ થઇ ગયેલા મહાન આચાર્યાં, ગૃહસ્થ નરરત્ના અને રત્નકણિકા સમી સન્નારીઓના રાસેા (ઇતિહાસ) કાવ્યેામાં પ્રાચીન ગુજરાતી ભાષામાં તદ્દન સત્ય રીતે પરિશ્રમપૂર્ણાંકના ઘણા પ્રયાસે દેશના જુદા જુદા ભડારામાંથી પ્રતા મેળવી અત્ર આપવામાં આવ્યા છે. આ રાસેામાં આવતા આચાર્યાંના શિષ્યા અને જૈન નરવીરાના વંશજો અદ્યાપ હયાત છે ને આપણને ઇતિહાસની સાક્ષી પૂરવા મેાજુદ છે. આવા રાસાએ બહાર પાડવા પ્રથમ પણ પ્રયાસે સેવાયા છે. આમાં મેટે ભાગે (વમાન રાજનગર) અમદાવાદના મેટા ફાળે છે. ને તે વખતના મહાન કાર્યદક્ષ ધમ ધારક ને સંરક્ષક એવાં શ્રેષ્ઠિએના કુટુ'બમાં આજ પણ નગરશેઠાઇ ચાલી આવે છે. આ રાસમાળાનુ` નિવેદન ને સમાલેાચના સુપ્રસિધ્ધ જૈન વિદ્વાન શ્રી. મેાહનલાલ દ. દેસાઈ. એમણે કરેલ છે. આ રાસમાળામાં રાસા ગુજરાતીમાં છે. જૈન સાહિત્યમાં તે સા। ભાગ ભજવે છે અને તેની શરુઆત ૧૪ મા સૈકાથી થયેલી જણાય છે. પ ંદરમા સૈકામાં તેથી સારી રીતે વધુ પ્રમાણમાં ઘેાડા લખાયલા મળી આવ્યા છે. ત્યાર પછી સેાળમી સદીની શરૂઆતથી હમણાંની સદીના આરંભ સુધીમાં ગુજરાતીમાં લખાયેલા જૈન રાસેા ઘણા દેખાય છે. આ રાસેાની પ્રથમ દેશ ને પ્રતીત થતી ઉપયેાગિતા આ પ્રમાણે છેઃ (૪) આ રાસા ૧ ગુજરાતના ઇતિહાસ નક્કી કરવામાં. દાખલા તરીકે કુમારપાળ વસ્તુપાળ જગડુશાહ આદિ – ૨ ગુજરાતી ભાષાના અવતાર વિકાસવૃદ્ધિના સશેાધનમાં. ૩ પ્રાચીન ગુજરાતીના નમૂના માટે. ૪ હાલની સ`સ્કારી ગુજરાતી ભાષામાં અપરિચિત નવા પણ ઉપયેાગી શબ્દોનુ ભડાળ (Enriching) વધારવામાં અને - For Private And Personal Use Only Page #621 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૯ ૫ ગુજરાતી ગદ્ય પદ્ય લખવાની શરૂઆત જૈન લેખકે એ કે બીજાઓએ કરી તે નક્કી કરવામાં ઉપયોગી થાય તેમ છે. - જૈનધર્મની પૂર્વની જાહેઝલાલી, આચાર્યો સાધુઓ જૈન શ્રેષ્ટિઓ અને વીર જૈન સન્નારીઓએ જૈન ધર્મના ઉત્થાન માટે આપેલા ભેગ, મુસ્લીમ બાદશાહને આશ્ચર્ય પમાડે તેવાં સાહસ કરી મેળવેલી મહાન તીર્થો આદિ માટેનાં સ્વાતંત્ર્ય ફરમાનોની સનદોની બક્ષીસે, મેળવેલા જીવદયા પાળવાના દિવસોની બક્ષીસે, તત્સમયના જૈનોની જાહોજલાલી ધર્મચુસ્તતા અને ધર્મનો ઉદ્યોત, આચાર્યો સાધુઓનાં તપ ત્યાગ અને ધર્મ પ્રભાવનાથી કરેલા ચમત્કારોથી વા શાસ્ત્રાર્થોથી બાદશાહોને આશ્ચર્ય પમાડી ધર્મ પ્રચાર કરવો વગેરે બાબતોથી આ રાસાઓ ઉભરાય છે. ઉપદેશાત્મક ઇતિહાસીક કડીઓમાં કાવ્ય કુસુમ વડે ગુથેલે આ સંભાર મિષ્ટ અને સુવાચ્ય છે. આ વસ્તુઓ–રાસાઓ મેળવી–પ્રસિધ્ધ કરવા શ્રીમને ઘણું આવશ્યક ને ઈષ્ટ જણાતાં પિતે તે કાર્ય ઉપાડ્યું. પૂર્ણ કર્યું. આ રાસાઓમાં નીચે પ્રમાણે રાસાઓ છે – ૧ શ્રેષ્ટિવર્ય શ્રી શાંતિદાસજી (વિદ્યમાન અમદાવાદના નગરશેઠના પૂર્વજો) રાસકાર શ્રી ક્ષેમવર્ધન શ્રી હીરવિજયસુરિની નવમી પાટે થયા છે. રચના ૧૮૭૦ માં થઈ છે. ( શ્રી હીરવિજયસુરિની દ૯ મી પાટે મહાન ક્રિયાપાત્ર ચમત્કારીક શ્રી નેમસાગરજી થયા તેમના શ્રી રવિસાગરજી, તેમના શ્રી સુખસાગરજી, અને તેમના તે ચરિત્ર નાયક ચેગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી થયા.) ૨ શ્રી. વખતચંદ શેઠ આ રાસ પણ શ્રી ક્ષેમવર્ધન એમણે ૧૮૭૦ માં રચ્યો છે ને વખતચંદ શેઠના સ્વર્ગવાસ બાદ બે માસે સપૂર્ણ કર્યો છે (૧૮૭૦ અષાઢ સુદ ૧૩ ગુરૂવારે) ૩ શ્રી લર્મિસાગર સુરી. જન્મ ૧૭૨૮ ચૈત્ર સુદ ૫. સ્વર્ગવાસ ૧૭૮૮.આશ્વિન માસ. રાસકાર વાચક રામવિજ્યજી ઉપાધ્યાય. ૪ કલ્યાણસાગર સુરી. ૫ નેમિસાગર ઉપાધ્યાય. રાસકાર શ્રી. વાચક વિદ્યાસાગર શિષ્ય કૃપાસાગરે ઉજજયનીમાં ૧૬૭૪ માં માગશર સુદ ૧૨ ના રોજ ર છે. ૬ શ્રી. વિજયદેવ સુરી. રાસકાર કવિ કૃપા વિજયના શિષ્ય શ્રી મેઘવિજય છે. ૭ શ્રી. વિજયાનંદ સુરી. ૧૬૪ માં જન્મ. રાસકાર શ્રી. લાભવિજયગણિ. ૮ શ્રી. કલ્યાણવિજયગણિ. (જેમની પાટે શ્રીમદ્દ યશોવિજયજી ઉ. આવે છે. ૯ શ્રીમદ સત્યવિજયજી (તેમના સમકાલીન વિખ્યાત વાચકવર ઉ. યવિજયજી શ્રી. વિનયવિજયજી ઉપાધ્યાય, શ્રી આનંદઘનજી શ્રી. ઉ. માનવિજય ગણિ ધમ સંગ્રહના રચયિતા) શ્રી જ્ઞાનવિમલસુરી જેમને વિમલ ગર૭ હજી ચાલે છે. ધર્મ મંદિર ગણિ. શ્રી. રામવિજયજી, શ્રી લાવણ્ય સુંદર, ગુજરાતીમાં ધર્મ સાહિત્યની ધારા વહવનાર આ For Private And Personal Use Only Page #622 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સ્વર્ગવાસ સ. ૧૭૮. www.kobatirth.org ૧૫૦ અધા હતા. પ્રખ્યાત દિગંબર કવિ શ્રી. બનારસીદાસ, સમયસાર રચિયતા, અન્ય દેશČનીઓમાં શ્રી. રામદાસ શ્રી. તુકારામ શ્રી. કવિ પ્રેમાનંદ શ્રી શામળ, અખા-ભગત, આ સમયે હતા.) ૧૦ શ્રી. પુરવિજયજીણુ. રાસકાર શ્રી જિનવિજયજી. રાસરચના વડનગરમાં સ. ૧૭૭૯ ના આશે। સુદ ૧૦ શનિવાર. ૧૧ શ્રી ક્ષમાવિજય ાણુ રાસકાર તેમના જ શિષ્ય શ્રી જિનવિજયજી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ શ્રી જિનવિજયજીણ. જન્મ સં. ૧૭૫૨. અમદાવાદ સ્વગમન-પાદરામાં તેમના ચાતુર્માસમાં. સં. ૧૭૯૯ શ્રાવણ શુદ્ર ૧૦. રાસકાર શ્રી ઉત્તમવિજયજી, શ્રી. જિનવિજયજી શ્રી. ઉત્તવિજયજી શ્રી. પ્રદ્યવિજયજીની નિર્વાણુ પાદુકાએ પાદરા સ્તૂપમાં હાલ વિદ્યમાન છે. ૧૩ શ્રી ઉતમવિજયજી પંન્યાસ. જન્મ અમદાવાદ સ’. ૧૭૬૦. નામ પુજાશા, ( તેમના પરમ ઉપકારક શ્રી. દેવચંદ્રજી મહારાજ ) સ્વર્ગવાસ ૧૮૨૭ મહા શુદ ૮. રાસકાર શ્રી, પદ્મવિજયજી, રાસરચના સ. ૧૮૨૮ ના પેાષ શુદ છ. રવિવાર, ૧૪ ૫. શ્રી. પદ્મવિજયજી. જન્મ અમદાવાદ. સ’. ૧૭૯૨ ભાદ્રપદી શુકલા ૨. નામ પાનાચંદ. દિક્ષા શ્રી. ઉતમવિજય પાસે સ. ૧૮૦૫ વસંતપ`ચમી. સ્વČવાસ સ, ૧૮૬૨ ચૈત્ર, શુદ ૪. રાસકાર શ્રી રૂપવિજયજી. સ. ૧૮૬૨ વૈ. શુ. ૩ આનંદપુરમાં. રચના. આ પ્રમાણે ૧૪ રાસાએ આ ગ્રંથમાં છે. ઘણા ખરા જેમના રાસ રચાયા તે તેમના શિષ્યાએ રચ્યા. હાઇ વિશ્વાસપાત્ર ગણાય. સાહિત્યપ્રેમીઓ, વીરતાના પૂજારીએ, સતેાના શ્રધ્ધાળુએ પ્રાચીનતાના પ્રેમીઓ, ભકતા, એ આ રાસસંગ્રહુ એક વાર અવશ્ય વાંચવા ભલામણ છે. રતવન સંગ્રહ ગ્રંથાંક ૧૦૭ મે પૃષ્ઠ સંખ્યા ૨૨૪. ભાષા ગુજરાતી. કી', ૦-૧૦-૦ પાકું પુઠ્ઠું, રચના સંવત. ૧૯૭૮ શરદપૂર્ણિમા. મહેસાણા. પ્રભુ પાસે જનાર ભક્ત પ્રભુની પૂજા કરવા ઇચ્છે છે. તે પદીપ જલાભિષેક કેસર ચંદન ખરાસ કસ્તુરી પુષ્પા, આદિથી પૂજન કરી તપશ્ચાત સ્તવના ભાવપૂજન કરે છે. તે પ્રસગે પ્રભુ ભકિત મહિમાનાં ગાણાં ગાય છે. ટ્રુડુ ભાન ભૂલી ભકિતવશ પ્રભુથી એકાકાર બની જાય છે; તેવાં ભકિત રસ ભરપુર સુંદર રાગેામાં સોધ યાગ અધ્યાત્મ આદિ ભાવ પરિપરિણ ગીતા શ્રીમદે લખ્યાં છે ને પેાતેજ જાણે પ્રભુ પૂજતા ભક્તજન બની જાયછે. સ્તુતિએ દેવવંદન સ્તવના ચૈત્યવંદના વિગેરે વિપુલ ભિકત રસ સભાર આ સ્તવનસ‘ગ્રેડમાં ભર્યાં છે. સવાખસેડેમી સાઇઝના ઉતમ કાગળનાં પૃષ્ટ અને પાકુ પુડું છતાં દેશ આના કિંમત. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મ'ડળના રવૈયે પડતરથી એછો કિમતે ગ્રંથા વેચવાના છે તે સત્ય લાગે છે. શ્રીમદ્ના પણ એવા જ ઉપદેશ અને સૂચન હતાં. ૪ કૃષ્ણગીતા, (૮) સાઁસ્કૃત ગ્ર ંથા—૧ શુદ્ધોપયાગ, ર્ યા ગ્રંથ, ૩ શ્રેણિક ઐાધ, ૫ સઘક વ્ય, હું પ્રજાસમાજ કવ્ય, છ શેવિનાશક, ૮ ચેટકમેધ, For Private And Personal Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૧ ૯ સુદર્શનાસુબેધ, ૧૦ અધ્યાત્મગીતા, ૧૧ આત્મસમાધિશતક, ૧૨ જીવકપ્રબોધ, ૧૩ આત્મસ્વરૂપ, ૧૪ કર્મયોગ, ૧૫ પ્રેમગીતા, ૧૬ જનગીતા (ગરછમત પ્રબંધમાં), ૧૭ આત્મદર્શન ગીતા (આત્મ પ્રદીપમાં), ૧૮ શિષ્યોપનિષ૬, ૧૯ જેનોપનિષદ્, ૨૦ ચોગપ્રદીપ ગ્રંથ (પરમાત્મતિમાં), ૨૧ આત્માનુસાશન (પરમાત્મ તિમાં), ૨૨ સામ્યશતક (પરમાત્મશતક). શ્રીમના રચેલા સંસ્કૃત ગ્રંથોની સંખ્યા બાવીસ છે. ગુજરાતી ભાષામાં જેમ તેઓ સિદ્ધહસ્ત લેખક ગણાય છે. ઉત્તમ કોટિના ભાવનાશીલ ધર્મક વિરરત્ન ગણાય છે તેમ તેઓશ્રીનિર્વાણ ગિરામાં એક ઉચ્ચ કોટિના સિદ્ધહસ્ત લેખક પુરવાર કરતા તેમના ગ્રંથની સમિક્ષા કરવી ઘટે. જે કાર્ય સારા સંસ્કૃતના અભ્યાસીનું હોઈ તેમને ભળાવીશું. આમાંના આત્મદર્શન ગીતા, ગપ્રદીપ, આત્માનુશાસન, સામ્યશતક એ ચાર ગ્રંથ બીજા શ્રીમદ્ રચિત ગ્રંથમાં છપાયેલા છે : (૧) આત્મશુદ્ધોપગ-ગ્રંથાંક ૬૯, પૃષ્ટ સંખ્યા ૬૮. શ્લોકબદ્ધ કાવ્ય. પંકિત ૧૬૦૬. ભાષા સંસ્કૃત. રચના સંવત ૧૯૭૯. વિજાપુર. (૨) દયાગ્રંથ-ગ્રંથાંક ૭૦, પૃષ્ટ સંખ્યા ૭૦. પંકિત ૮૫૮. ભાષા સંકૃત. રચના સં. ૧૯૮૦. શ્રી. મહુડી ઘંટાકરણવીર સ્થાને. (૩) શ્રેણિક સુબેધ–ગ્રંથાંક ૭૦. પૃણ સંખ્યા ૨૨. પતિ ૨૬૮. ભાષા સંસ્કૃત, રચના સંવત ૧૯૭૯. વિજાપુર, (૪) કૃષ્ણગીતા-ગ્રંથાંક ૭૧. પૃષ્ઠ સંખ્યા ૨૭. પંકિત ૬૬૬. ભાષા સંસ્કૃત. રચના સંવત ૧૯૭૫, પાદરા (ચાતુર્માસમાં). (૫) સંઘકર્તવ્ય-ગ્રંથાંક ૭૩. પૃ. સં. ૧૧. પંક્તિ ૨૧૦, ભાષા સંસ્કૃત. રચના સંવત ૧૯૭૯ ચાતુર્માસ. વિજાપુર. | (૬) પ્રજાસમાજ કર્તવ્ય-ગ્રંથાંક ૭૪. પૃ. સં. ૧૨. પંક્તિ ૨૩૮. ભાષા સંસ્કૃત. રચના સં. ૧૯૭૯. ચાતુર્માસ. વિજાપુર. (૭) શેકવિનાશક--ગ્રંથાંક ૭પ. પૂ. સં. ૨૦. પંકિત ૨૪૮. ભાષા સંસ્કૃત. રચના સં. ૧૯૭૯. ચાતુર્માસ. વિજાપુર. (૮) ચેટક બોધ-ચંયાંક ૭૬. પૂ. સં. ૪ પંકિત ૫૦. ભાષા સંસ્કૃત, રચના સં. ૧૯૭૯. ચાતુર્માસ. વિજાપુર. (૯) સુદર્શના સુબોધ-ગ્રંથાંક ૭૭. પૂ. સં. ૧૦૯, પંકિત. ૧૯૬૮, ભાષા સંસ્કૃત, રચના સં. ૧૯૭૯ ચાતુર્માસ, વિજાપુર. (૧૦) અધ્યાત્મ ગીતા–ગ્રંથાંક ૯૩. પૃ. સંખ્યા ૫૨. પંકિત ૧૦૫૮. ભાષા સંસ્કૃત. ૨ચના સં. ૧૯૮૦, શ્રાવણી પૂર્ણિમા. પેથાપુર, For Private And Personal Use Only Page #624 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫. (૧૧) આત્મસમાધિ શતક-ગ્રંથાંક ૯૪. પૂ. સં. ૧૨. પંકિત ૨૪૦. ભાષા સંસ્કૃત, રચના સં. ૧૯૮૦, શ્રાવણ સુદ ૭. પેથાપુર. (૧૨) જીવપ્રબોધ-ગ્રંથાંક ૫. પૃ. સં. ૩૪. પંકિત ૬૫૬. ભાષા સંસ્કૃત. રચના સં. ૧૯૮૦. પેથાપુર. (૧૩) ૪ આત્મસ્વરૂપ–ગ્રંથાંક ૯. પૃ. સં. ૪૧. પંકિત ૫૧૮. ભાષા સંસ્કૃત. રચના સંવત ૧૯૬૧. મહા સુદ ૧૦. માણસા. (૧૩) જ પરમાત્મ દશન-ગ્રંથાંક ૯૭. પૂ. સં. ૪૬. પંકિત ૧૦૫૮, ભાષા સંસ્કૃત. રચના સંવત ૧૬૦. મેસાણ. અષાડ સુદ ૫. (૧૪) કર્મયોગ-ગ્રંથાંક ૫૦. પૃષ્ટ સંખ્યા (ગુજરાતી સહિત) ૧૦૧૨. ભાષા સંસ્કૃત-ગુજરાતી. રચના સંવત ૧૯૭૩. મહા સુદ ૧૫. શ્લોક ૨૭૨. (૧૫) પ્રેમગીતા-ગ્રંથાંક ૧૧૦. પૃ. ૫૮. પંકિત ૧૩૬૨. ભાષા સંસ્કૃત. રચના સં. ૧૯૮૦. (૧૬) જૈનગીતા-ગ્રંથાંક ૩૯-૪૦-૪૧ (ગચ્છમત પ્રબંધમાં અંતર્ગત). પૃષ્ટ સંખ્યા ૩૫. ભાષા સંસ્કૃત. પંક્તિ પ૦૬. રચના સંવત ૧૯૭૩. વૈશાખ વદી ૧. માણસા. (૧૭) આમદન ગીતા-ગ્રંથાંક ૬. (આત્મપ્રદીપ ગ્રંથાંતર્ગત) પૃષ્ટ સંખ્યા ૧૬. ભાષા સંસ્કૃત, પંકિત ૩૬૪. રચના સંવત ૧૯૬૫. જેઠ સુદ ૧૩. અમદાવાદ, ' (૧૮) શિષ્યોપનિષદ્ર–ગ્રંથાંક નથી. પૃષ્ટ સંખ્યા (ગુજરાતી સહિત) ૫૩. ભાષા સંસ્કૃત. પંકિત ૭૯. રચના સંવત ૧૯૭૩, શ્રા. શુદ ૨ શનિવાર, પેથાપુર. (૧૯) જૈનોપનિષદ-ગ્રંથાંક ૪૫. પૃ. સં. (ગુ. સહિત) ૪૧. રચના સં. ૧૯૭૩. અશાડ શુદ ૭. પેથાપુર. (૨૦) ગપ્રદીપ ગ્રંથ-ગ્રંથાંક ૯ (પરમાત્મ જ્યોતિમાં અંતર્ગત) પૃષ્ટ સંખ્યા ૧૧. પંક્તિ ૨૮૪. રચના સંવત ૧૯૮૦. શ્રાવણી. | (૨૧) આભાનુશાસન–ગ્રંથાંક ૯ (પરમાત્મ જ્યોતિમાં અંતગત) પૃ. સં. ૧૩. પંકિત ૧૫૪. રચના સં. ૧૯૮૦. (૨૨) સામ્યશતક-ગ્રંથાંક ૯ (૫. . અંતર્ગત) પૃ સં. ૯. પંકિત ૨૧૨. રચના સંવત ૧૯૮૦. આ પ્રમાણે સંસ્કૃત ભાષામાં શ્રીમદે ૨૩ ગાધ્યાત્મજ્ઞાન રસપરિપૂર્ણ, જ્ઞાન અર્થ ભાવગાંભિર્યાદિ ભાવવાળા ગ્રંથો રચ્યા છે. દરેક ગ્રંથ સ્વતંત્ર ટીકાનુવાદ માંગે છે. મંડળ હજી તે કરાવી શકયું નથી. કેઈ ભાગ્યશાળી તે કરશે વા કરાવશે ત્યારે એનાં વાંચનથી વાંચકોને ખરે જ તે જૂદા જ પ્રદેશમાં લઈ જશે, આત્મકલ્યાણનું ભાન કરાવશે. ઈત્યતં વિસ્તરણ. સમાસ For Private And Personal Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I E - - શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કૃત –૧૦૮ અમર શિષ્ય-ગ્રંથ નામ રચના સંવત ૧૯૬૪ ૨૦૫ ૧૯૮૧ ગુ. * ને * * * ૮૦૦ [ પ્રકાશક : શ્રી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ : પાદરા. ] પૃષ્ઠ ભાષા રચના સ્થળ ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા २०६ માણસા ૨ અધ્યાત્મ ગીતા, આત્મ સમાધિશતક, જીવનપ્રાધ, આત્મસ્વરૂપ, પરમાત્મ વિજાપુર દર્શન આદિ ગ્રંથ ૫નો સમાવેશ. ૩ અધ્યાત્મશાંતિ ૧૨૫ પાદરા ૪ અનુભવપશ્ચીશી २४८ મૂળ પાદરા ટીકા વિજાપુર ૫ આનંદઘન પદ ભાવાર્થ સંગ્રહ પાદરા ૬ આત્મપ્રકાશ ૫૭૦ સાણંદ 9 આત્મપ્રદીપ ૩૫૧ સં. ગુ. અમદાવાદ ૮ આત્મતત્ત્વ દર્શન ૧૧૦ ગુ. સં. વિજાપુર ૯ આગમસારોદ્ધાર ૪૭૦ | ગુ. સં. પાદરા ૧૦ આત્મશકિત પ્રકાશ ૧૪૦ પેથાપુર ૧૧ આત્મદર્શન ૧૫૦ હિન્દી ગુ. મહુડી ૧૨ આત્મશિક્ષા ભાવના પ્રકાશ ૧૨૦ ગુ. વીજાપુર ૧૩ અધ્યાત્મ ભજનસંગ્રહ ૨૦૦ ગુ. હિ. વિહારમાં ૧૪ ઈશાવાસ્યોપનિષદ (જેન દૃષ્ટિએ ) ૩૬ ૦ ગુ. સં. પ્રાંતિજ ૧૫ કક્કાવલી સુબોધ ૪૬૦ | ગુ. વિજાપુર ૧૬ કર્મયોગ ૧૦૦૦ સં. ગુ. મહેસાણા ૧૭ કમપ્રકૃતિ ૮૦૦ સં. ગુ. મા. પાદરા ૧૮ કન્યાવિક્રય નિષેધ ૨૨૫ ગુ. મહુડી ૧૯ ગુજરાત બહદ વિજાપુર વૃત્તાંત ૩૦૦ ગુ. સં. વિજાપુર ૨૦ ગુણાનુરાગ કુલક ૨૫ ગુ. સુરત ૨૧ ગડુલી સંગ્રહ ભાગ-૧ ૧૧૨ પાદરા ૨૨ ગડુલી સંગ્રહ ભાગ-૨ ૧૨૫ પાદરા ૨૩ ગુરુગીત ગડુલી સંગ્રહ २०० વિજાપુર ૧૯૫૯ ૧૯૬૫ ૧૯૬૫ ૧૯૬૮ ૧૯૬૪ ૧૯૬૫ ૧૯૭૪ ૧૯૭૮ ૧૯૮૧ ૧૯૮૦ ૧૯૬૭ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૭૩ ૧૯૭૬ ૧૯૮૧ ૧૯૭૩ ૧૯૬૬ १९७६ ૧૯૭૬ હું ને ને = = . For Private And Personal Use Only Page #626 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦. ભાષા રચના ગુ. વિહારમાં ગુ. પાદરા અમદાવાદ ૧૨૫ ૨૦૦ રચના ૧૯૬૭ ૧૯૮૦ ૧૯૬૮ ૧૯૭૩ માણસા ૩૦૦ ગુ. પેથાપુર ૫૦ ગુ. પેથાપુર ૨૮૦ ગુ. સં. મા. હિ. પેથાપુર ૨૨૦ ગુ. પ્રાંતિજ * * * * * * * * વિજાપુર * * * * * નામ ૨૪ ગુરુબોધ ૨૫ ચિંતામણી ૨૬ જૈનધર્મની પ્રાચીન-અર્વાચીન રિથતિ ૨૭ જનગ૭મતપ્રબંધ છે જનસંધ પ્રગતિ ગીતા ૨૮ જૈનધાર્મિક પ્રતિમાલેખ સંગ્રહ ભાગ-૧ ૨૯ જેનોપનિષદ ૩૦ જૈન ધાર્મિક પ્રતિમાલેખ સંગ્રહ ભાગ-૨ ૩૧ જન-ખ્રિસ્તી ધર્મનો મુકાબલે ૩૨ જનસૂત્રમાં મૂર્તિ પૂજા ૩૩ જેનએતિહાસિક રાસમાળા ભાગ-૧ ૩૪ તત્ત્વબિંદુ ૩૫ તત્ત્વવિચાર ૩૬ તત્ત્વજ્ઞાનદીપિકા ૩૭ તીર્થયાત્રાનું વિમાન ૩૮ દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ ૩૯ શ્રીમદ દેવચંદ્રજી ભાગ-૧ ૪૦ , , ભાગ-૨ ૪ો દેવવિલાસ-દેવચંદ્રજી જીવન ૪૨ દેવચંદ્રજીનું ગુર્જર સાહિત્ય (નિબંધ) ૪૩ ધાર્મિક ગદ્યસંગ્રહ ( પત્ર સદુપદેશ ભાગ-૧ | ૪૪ ધાર્મિક શંકાસમાધાન ૪૫ ધ્યાનવિચાર ૪૬ પ્રતિજ્ઞાનું પાલન ૪૭ પરમાત્મતિ ૪૮ પરમાત્મદર્શન ૪૯ પત્ર સદુપદેશ ભાગ-૨ ૫૦ પત્ર સદુપદેશ ભાગ-૩ ૫: પૂજાસંગ્રહ ભાગ-૧ પર પૂજાસંગ્રહ ભાગ-૧-૨ ૫૩ પ્રેમગીતા ૫૪ ભજનસંગ્રહ ભાગ-૧ ૫૫ ભાગ-૨ ભાગ-૩ ભાગ-૪ ભાગ-૫ તથા જ્ઞાન દીપિકા | * ૧૭૫ ૨૩૦ ૧૨૫ ૧૨૪ ૭૮ ૧૭૫ ૧૦૨૮ ૧૨૦૦ ૨૩૦ ૧૯૭૭ ૧૯૭૩ ૧૯૮૦ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૬૯ ૧૯૬૬ ૧૯૮૧ ૧૯૬૦ ૧૯૬૭ ૧૯૭૮ ૧૯૭૪ ૧૯૭૪ ૧૯૮૨ ૧૯૮૦ મુંબઈ અમદાવાદ મહુડી વિહાર દમણ મહેસાણા પાદરા પાદરા પઠાપુર પાદરા ગુ. ગુ. મા. સં. મા. ગુ. સં'. મા. મુ. ગુ. મા. o * * * * * પેથાપુર o ગુ સં. ગ. સં. ગુ. સં. ગુ. મહુડી પાદરા પેથાપુર અમદાવાદ મેસાણા ૪૨૫ ૫૭૫ વિહાર ૧૦૦ = ૧૯૭૩ ૧૯૮૧ ૧૯૫૮ ૧૯૭૩ ૧૯૬૬ ૧૯૬૯ ૧૯૭૯ ૧૯૮૦ ૧૯૭૯ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૬૩ ૧૯૬૫ ૧૯૬૫ ૧૯૬૫ ૧૯૬૭ = વિહાર, મેસાણુ પેથાપુર વિહાર ૪૧૬ ૬૧૫ = સં. २०० ૩૬૬ ૨૧૫ અમદાવાદ વિહાર કાવિઠા વિહાર વિજાપુર ગુ, હિ. ગુ, હિ. ગુ. હિ. | ગુ. ૩૪૪ ૫૮ ) ૧૯૦ For Private And Personal Use Only Page #627 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ભાષા ગુ. રચના મુંબઈ વિહાર પૃષ્ઠ ૨૦૦ | ૧૬૦ ૮૫૦ ૫૮૦ ૨૦૦ २२० ૧૭૫ ગુ. હિ. મુ. હિ. સં. ગુ. હિ. પેથાપુર વિજાપુર વિજાપુર વિજાપુર રચના ૧૯૬૮ ૧૯૬૮ ૧૯૭૩ ૧૯૭૯ ૧૯૭૯ ૧૯૮૧ ૧૯૭૪ ૧૯૭૧ ૧૯૮૧ ગુ. મા. વિજાપુર પેથાપુર ४८० પાદરા ૩૦૮ પાદરા ૧૯૬૮ ૧૯૮૦ ૧૨૦ નામ ૫૯ ભજનસંગ્રહ ભાગ-૬ કવાલી સંગ્રહ ભાગ-૭ ૬૧ ) ભાગ-૮ ૬૨ , ભાગ-૯ ૬૩ , ભા-૧૦ ૬૪ , ભા-૧૧ ૬૫ ભારત સહકાર શિક્ષણ કાવ્ય ૬૬ મિત્ર મૈત્રી ૬૭ મુદ્રિત જે. . ગ્રંથગાઈડ (પ્રેરક ) ૬૮ યુગદીપક ) એમસમાધિ | ૬૯ યશોવિજયજી નિબંધ ૭૦ લાલા લજપતરાય ને જનધર્મ ૭૧ વિજાપુર વૃતાંત ૭૬ વચનામૃત (બહત) ૭૩ સ્તવનસંગ્રહ ૭૪ સમાધિશતક ૭૫ સત્યસ્વરૂપ ૭૬ અંધકર્તવ્ય ૭૭ પ્રજા સમાજ કર્તવ્ય ૭૮ શેકવિનાશક ગ્રંથ ૭૯ ચેટક પ્રબોધ ૮૦ સુદર્શન સુબોધ ૮૧ સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય ૮૨ સુખસાગર ગુરુગીતા ૮૩ સ્નાત્ર પૂજા ૮૪ પદ્ધવિચાર ૮૫ શિષ્યોપનિષદ ૮૬ શેકવિનાશક ગ્રંથ ૮૭ સાંવત્સરિક ક્ષમાપના ૮૮ શ્રાવક ધર્મસ્વરૂપ, ભા. ૧ પાદરા પેથાપુર વિજાપુર મુંબઈ મેસાણું અમદાવાદ ગુ. મા. ૧૯૭૩ ૧૯૬૭ ૧૯૭૮ ૨૭૫ ૭૫૦ ૨૨૫ ปี પેથાપુર ૧૯૮૦ ૧૫ પ્રાંતિજ ૧૯૦૦ .. o પેથાપુર ઇડર ૧૯૭૧ ૧૯૭૧ do o | o મુ. મા. o o પાદરા પેથાપુર પાદરા વિજાપુર મુંબાઈ મુંબાઈ ૧૯૫૮ ૧૯૭૭ ૧૯૫૯ ૧૯૮૧ ૧૯૬૭ ૧૯૬૭ 6 s ૯૦ શુદ્ધોપગ ૯૧ દયા ગ્રંથ ૯૨ શ્રેણિક સુબોધ ૯૩ કૃષ્ણ ગીતા ૧૭૫ પ્રાંતિજ ૧૯૮૦ For Private And Personal Use Only Page #628 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામ હ૪ શ્રી. રવિસાગરજી ચરિત્ર ૯૫ વચનામૃત નાનું ૬ આત્મદર્શન ગીતા, સંસ્કૃત ૯૭ જ્ઞાનદીપિકા, સંસ્કૃત ૯૮ પૂજા સંગ્રહ-વાસ્તુ પૂજા ૯૯ ચેતનશક્તિ ગ્રંથ, સંસ્કૃત ૧૦ વર્તમાન સુધારો ? આ ગ્રંથ નાના છે. કેટલાક અન્ય ગ્રંથોમાં અંતર્ગત છે. ૧૦૧ પરબ્રહ્મ નિરાકરણ, સંસ્કૃત ૧૦૨ શ્રીમંત સયાજ ગાયકવાડ પાસે છે આપેલું વ્યાખ્યાન, ઇગ્લીશ ૧૦૫ જન સ્યાદવાદ ઉકતાવલિ, સંસ્કૃત ૧૦૬ અધ્યાત્મ ગીતા ૧૦૭ તસ્વપરીક્ષા વિચાર, ગુજરાતી ૧૦૮ ગુરુ મહાગ્ય, સંસ્કૃત * ~ ~ શ્રીમના પટ્ટશિષ્ય વ્યાખ્યાનવાચસ્પતિ, કવિરત્ન સ્વ. આ. શ્રી અજિતસાગર સૂરીશ્વર રચિત ગ્રંથોની યાદી ૧ શ્રી. કુમારપાલ ચરિત્ર સં. ૧૯૮૫ માં ગુજરાતી ૨ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભા. ૧-૨ ૩ શ્રી સુરસુન્દરી ચરિત્ર ૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૫ શ્રી કર્મસંવેધ પ્રકરણ ૬ શ્રી સિંદૂર પ્રકરણ આદિ અનુવાદ ૭ શ્રી ગુરુપદ પુજાસંગ્રહ ૮ શ્રી ગીતરનાકર (કાવ્ય) ૮ શ્રી કાવ્ય સુધાકર ૯ શ્રી કપત્ર સુખધિકા વૃત્તિ ૧૦ શ્રી ગીતપ્રભાકર ગુજરાતી ૧૧ શ્રી ભીમસેન ચરિત્ર સંરફત મૂળ પ્રતાકાર ૧૨ શ્રી અજિતસેન ચરિત્ર સંરકૃત મૂળ પ્રતાકારે ૧૩ શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વર ચરિત્ર સંસ્કૃત 5 For Private And Personal Use Only Page #629 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabhatirth.org પ્ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના પટ્ટશિષ્ય શ્રી. રીદ્ધિસાગરસૂરિજી કૃત ગ્રંથા – અપ્રસિદ્ધ – ૬ શ્રો બુદ્ધિસાગરસૂરિજી જીવન પરિચય ૭ શ્રી આત્મન ગીતા ઉપર વિવરણુ ૮ શ્રી ગુરુકૃત “ પ્રેમગીતા ” પર વિવેચન ૧ શ્રી સપ્તતિશતક સ્થાનક ગ્રંથના સ. ૧૯૯૦ છાયા સાથે ટીકાનુવાદ. ૨ શ્રી ચેાગવિ’શિકા (શ્રી હરિભદ્રસૂરિષ્કૃત શ્રી. યોાવિજયજી વાચકકૃત વૃત્તિના અનુવાદ ) ૩ શ્રી. પાતંજલ યાગશાસ્ત્ર ઉપર વિવરણ શ્રી ચેાગાનુભવ સુખસાગર ૪ શ્રી. દ્રવ્યાનુયાગ વિચાર શ્રી યશોવિજયજી કૃત દ્રવ્યાનુયાગ તર્ક ણા ટીકાનુવાદ ૫ શ્રી યામિન્હ ( શ્રો હરિભદ્રસૂરિષ્કૃત યાગબિન્દુ પરના શ્રી. મુદ્ધિસાગરજી સૂરિ વિવરણ પર Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #630 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #631 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. અધ્યાત્મજ્ઞાન–પ્રસારક મંડળનું –બંધારણપૂર્વ ઈતિહાસ: આ મંડળ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરના સદુપદેશથી શ્રી માણસા મુકામે સં. ૧૯૬૫ ના કારતક શુદ ૫ ના રોજ સ્થાપન કરવામાં આવ્યું હતું. આજે ૩૮ વર્ષ વીત્યાં છે તેના તરફથી આજ સુધીમાં લગભગ ૧૧૧ ગ્રંથ પ્રકટ થઈ ચુકયા છે. કેટલાંક પુસ્તકની આવૃત્તિઓ થઈ છે અને કેટલાંક બ્રિટિશ તેમ જ ગાયકવાડ સ્ટેટ તરફથી કેળવણીખાતા માટે મંજુર કર્યા છે. આ મંડળને ઉદ્દેશ ભારતમાં વિસરાતા જતા યુગ, અધ્યાત્મજ્ઞાન, ઇતિહાસ, જૈન ઈતિહાસ અને આધ્યાત્મિક ભજનને પુનર્જીવન આપી તેનો પ્રચાર કર, તેમ જ પૂ. ગુરુદેવ વિરચિત તે તે વિષયને લગતા ગ્રંથ તેમજ પૂર્વાચાર્યોના એ જ્ઞાનને લગતા ગ્રંથ પ્રકટ કરી તેને પ્રચાર કરે એ છે. પ્રારંભમાં અન્ય ગુરુબંધુઓની સહાયથી મુખ્યત્વે શેઠ લલ્લુભાઈ કરમચંદ દલાલે ઘણાં વર્ષો સુધી આ સત્કાર્ય કર્યું. બાદ ગુરુદેવની હૈયાતીમાં જ તેમની આજ્ઞાથી પાદરાવાસી સ્વ. વકીલ મોહનલાલ હિમચંદ એમણે તે ઉપાડી લીધેલું અને અન્ય ગુરુબંધુઓની સહાયથી ચલાવેલું. મંડળે પ્રકટ કરેલાં ઘણાં પુસ્તકે હવે અપ્રાપ્ય બનતાં તેને પુનર્મુદ્રીત કરી છપાવવાનું જરૂરી થઈ પડયું છે. આ બાબત પૂ. આચાર્ય મહારાજ શાંતમૂર્તિ શ્રીમદ્દ કીર્તિ સાગરસૂરિજી મહારાજને પણ ખૂબ અગત્યની લાગી. સદ્દભાગે સં. ૨૦૦૨ નું તેઓશ્રીનું ચાતુર્માસ મુંબઈ ખાતે થયું અને તેઓશ્રીના પ્રયાસ અને પ્રેરણા તેમ જ સદુપદેશથી જ્ઞાનસિક ગુરુભકતોએ સારી રકમ ઉદારભાવે આ મંડળને આપી છે. આ મંડળનું પ્રથમનું બ ધારણ છે. તે બંધારણપૂર્વક આજ સુધી કામ ચાલ્યું છે પણ પલટાતા જતા સમય પ્રમાણે તેમ જ હાલમાં નાણું ભરનાર ભાઈઓ કેટલાક નવીન હઈ સૌને સમ્મત એવું બંધારણ ઘડી કાઢવું ઈષ્ટ લાગવાથી આ બંધારણ ઘડવામાં આવે છે. સં. ૧૯૬૫ માં મંડળની સ્થાપના પ્રસંગે થયેલ બંધારણમાં–ગુરુદેવના સ્વર્ગગમન બાદ જીવંત સ્મારક કર્યું અને પેટ્રો લાઈફ મેંબરે વિગેરેની યોજના કરી, તે વખતે તેમાં ઉચિત ફેરફાર કરાયેલા, જે સં. ૧૯૮૧ ના કારતક વદી ૧ ના રોજ શેઠ જીવણચંદ ધર્મચંદના પ્રમુખપદે મુંબઈમાં મળેલી જનરલ સભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવેલા. તે બાદ હવે સં. ૨૦૦૩માં ફેરફાર થાય છે. For Private And Personal Use Only Page #632 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંડળનો આટલો પૂર્વ ઈતિહાસ નવા સભ્યને છેલ્લા ૩૮ વર્ષની મંડળની સ્થિતિને પરિચય કરાવવા પૂરતો જ આપ્યો છે. બંધારણ ૧. આ મંડળનું નામ શ્રી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ રહેશે. ૨. અત્યાર પહેલાંનાં મંડળનાં શિલીક પુસ્તક, રોકડ શિલીક તથા નવી આવેલી રેકડ રકમ આ મંડળની માલકીનાં ગણાશે. ૩. સંવત ૧૯૮૧ માં નોંધાયેલા એવા, જેમનાં લવાજમનાં નાણાં વસૂલ આવ્યાં હશે (જેમને તેમની ભરેલી પુરી રકમનાં પુસ્તક અપાઈ ગયાં છે) તેઓ આ મંડળના સભ્ય ગણાશે. તેમ જ હયાત લાઈફ મેંબરે સભ્યો ગણાશે. તેઓ મંડળના મૂળ (ફાઉન્ડેશન–પાયા રૂ૫) સભ્યો હોવાથી તેઓ જે વર્ગ-(કલાસ)માં છે તેમાં જ જૂના લાઈફ મેંબરો ગણાશે. ૪. મંડળની મુખ્ય ઐફિસ તા. ૩-૧૧-૩૫ ની શ્રીમાન શેઠ દેવચંદભાઈ કલ્યાણજીના પ્રમુખપદે મળેલી જનરલ મીટીંગમાં થયેલા ઠરાવ પ્રમાણે હાલ પાદરા ખાતે છે તે હવેથી મુંબઈ ખાતે રહેશે. ૫. હવેથી મેંબરોના પ્રકાર નીચે પ્રમાણે રહેશે – રૂ. ૨૦૦૭ તથા તેના ઉપરની રકમ ભરનાર સભ્યો પ્રથમ વર્ગના પેટ્રન ગણાશે. રૂા. ૧૦૦૦) તથા તેના ઉપરની રકમ ભરનાર સભ્ય બીજાવર્ગના પેટ્રન ગણાશે. રૂા. ૫૦૦) તથા તેની ઉપરની રકમ ભરનાર સભ્ય ત્રીજાવર્ગના પેટૂન ગણાશે. રૂા. ૨૫) તથા તેના ઉપરની રકમ ભરનાર સભ્ય લાઈફ મેંબર ગણાશે. રૂા. ૨૫ થી ઓછી રકમ આપનાર સામાન્ય સભ્ય ગણાશે. એક વખત ભરેલી રકમ ઉપરાંત ઉપલા વર્ગ માટેની ખુટતી રકમ પૂરી કરી આપનાર ગૃહસ્થ ઉપલા વર્ગના સભ્ય બનવાને પાત્ર ગણાશે. ૬. લખી વાંચી જાણનાર કઈ પણ ૧૮ વર્ષની ઉમ્મરનાં ભાઈબહેન આ મંડળનાં સભ્ય બની શકશે. આ મંડળમાં કોઈ પણ સંસ્થા સભ્ય બની શકશે. તેમના તરકથી નીમાયેલા પ્રતિનિધિ સભ્ય નં. ના સભ્ય ગણાશે. ૮. મંડળને હિસાબ ઓડીટ કરાવવામાં આવશે. ૯. મંડળના વહીવટ માટે નીચે પ્રમાણે હોદ્દેદારો તથા કમીટીઓ રહેશે. પ્રમુખ, ઉપ-પ્રમુખ, ત્રણ સેક્રેટરીઓ, એક કેષાધ્યક્ષ તથા એક એડીટર. મેનેજીંગ કમીટી ૨૦ સભ્યની રહેશે, જેમાંના પાંચ કષ્ટ કરવામાં આવશે. ૧૦. પ્રમુખ તમામ સભાઓમાં અધ્યક્ષ ગણાશે. તેમની ગેરહાજરીમાં ઉપ-પ્રમુખ પ્રમુખ સ્થાન લેશે તેમ જ તેમની ગેરહાજરીમાં સભાના હાજર સભ્યો પિકી પ્રમુખ નીમી શકાશે. For Private And Personal Use Only Page #633 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧. મેનેજીંગ કમીટીનું કેરમ ૭ સભ્યનું ગણાશે. મુલતવી રહેલી સભા માટે કેરમની જરૂર રહેશે નહીં. જનરલ મીટીંગ માટે કેરમ ૧૫ સભ્યોનું ગણાશે. મુલતવી રહેલી સભા માટે કોરમની જરૂર રહેશે નહી. મેનેજીગ કમીટી ઓછામાં ઓછી દર છ માસે બોલાવવી, છતાં જરૂર પડે સેક્રેટરી ગમે ત્યારે બોલાવી શકશે. મેનેજીંગ કમીટીના કામમાં નીચે પ્રમાણે કામે મુખ્ય રહેશે :* સંસ્થાને દરેક પ્રકારનો વહીવટ કરે. જ દર વર્ષે સંસ્થાનો હેવાલ, હિસાબ તૈયાર કરી સાધારણસભામાં રજૂ કરે. સંસ્થાને અંગે પિટાનિયમ ઘડવા. બીજી જરૂરી કમીટીઓ નીમવી અને તેને અમલ કરાવે. # મેનેજીંગ કમીટી કુલ ૨૦ સભ્યોની રહેશે જેમાં ૧૫ સભ્યો ચુંટાશે તથા જરૂર પડે પાંચ સભ્યો કેઓસ્ટ કરવામાં આવશે. ૧૩. મેનેજીંગ કમીટીના કોઈ પણ દશ સભ્યોની રેકવીઝીશન અરજીથી મેનેજીંગ કમીટી - તથા મંડળના કેઈ પણ ૧૫ સભ્યોની રેકવીઝીશન અરજીથી જનરલ સભા બેલાવવામાં આવશે. ૧૪. વાર્ષિક જનરલ સભા બોલાવવા અગાઉ અઠવાડિયા પહેલાં સરકયુલર યા વર્તમાન પત્ર દ્વારા સભ્યને ખબર આપવામાં આવશે. ૧૫. મેનેજીંગ કમીટી મુંબઈ લાવવામાં આવશે. છતાં જરૂર પડે બહારગામ પણ બોલાવી શકાશે. પિટા નિયમો ઘડવા જરૂરી ગોઠવણો કરવી, નવા માનદ સભ્ય નીમવા વિ. સત્તા મેનેજીંગ કમીટીની રહેશે. ૧૭. હેડ ઓફિસનું કામ, હિસાબો રાખવા, ઉઘરાવેલાં નાણાંની પહોંચ આપવી વિગેરે કામો મંત્રીઓ કરશે. પ્રસંગોપાત મેનેજીંગ કમીટીની સલાહ લેશે. ૧૮. કોઈ પણ સેવાભાવી વિદ્વાન, મંડળને ઉપયોગી જણાય તેવા ગૃહસ્થોને નં. ૫ નિયમ પ્રમાણે સભ્યો નહી હોય તે પણ મેનેજીંગ કમીટીના ઠરાવથી જરૂરી સમય સુધીને માટે મંડળના સભ્ય તરીકે લેવામાં આવશે. ૧૯. આ મંડળનું ભંડોળ સરકારી સીકયુરીટી યા કેઈ પણ સધર બેંક યા પેઢીમાં ચાર ટ્રસ્ટી) ગૃહસ્થના નામથી મૂકવામાં આવશે અને તે પૈકીના કેઈ પણ બે ગૃહસ્થની સહીથી ઉપાડવામાં આવશે. ૬ ફૂટીઓ પાસે સંસ્થાની મિલ્કતનું જે વ્યાજ અગર આવક આવે તે તેઓ મંત્રીઓ અગર ખજાનચીને જરૂર પ્રમાણે આપશે. આ ઉપરાંત સામાન્ય સમિતિ સભાએ બહાલી આપી હશે તે અનામત (રકાણ) ખાતામાંથી સંસ્થાના ખર્ચ માટે રકમ આપશે. આ પ્રમાણે ટ્રસ્ટીઓ જે રકમ આપશે તે માટે તેમની કાંઈ પણ જવાબદારી રહેશે નહી. For Private And Personal Use Only Page #634 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦. ૨૧. ૨૨. www.kabhatirth.org ૧૦ ૪ ટ્રસ્ટીઓ નીચે પ્રમાણે નીમવામાં આવ્યા છે. ૧ શેઠ મૂળચંદ વાડીલાલ દોલતરામ ૨ શેઠ ચીમનલાલ છગનલાલ ( લક્ષ્મીચંદ ) ૩ શેઠે મણિલાલ મેાહનલાલ પાદાકર ૪ શેઠ ચંદુલાલ નગીનદાસ ભાંખરીઆ જ્યાં જ્યાં મંડળની શાખાએ હેાય ત્યાં ત્યાંથી પુસ્તક તથા નાણાંના હિંસામ હેડ સેિ મેાકલવાના રહેશે. જનરલ સભાના સભ્યાના હાજર રહેલા ૨/૩ સભ્યાની બહુમતીથી આ બંધારણમાં ફેરફાર કરી શકાશે. પહેલા તથા બીજા વર્ગના પેટૂનેાને મંડળનાં પ્રકટ થતાં પુસ્તકાની ૨–૨ નકલા તથા ત્રીજા વર્ગના પેટૂના તથા લાઈક્ મેરીને ૧-૧ નકલ ભેટ આપવામાં આવશે, શરતી મદદ આપનારના માટે અપવાદ તરીકે મેનેજીંગ કમીટીના નિર્ણય પ્રમાણે કરવામાં આવશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩. કોઈ ચાલુ સંસ્થા, ગ્રંથમાળા યા પુસ્તક પ્રકાશક પેાતાનાં પ્રકાશને યાજના યા સેવા આ મડળને અમુક શરતે સમર્પવા માંગે તેા મંડળ તે સ્વીકારશે અને યાગ્ય મા આપવા યા સેવા સ્વીકારવા મ`ડળને છૂટ રહેશે. ૨૪. મંડળનું વર્ષ કારતક શુદ ૧ થી ગણાશે. ૨૫. કોઈ પણ મીટીંગ ચા કમીટીમાં મતભેદ પડશે તેા બહુમતીથી આવેલા નિય આખરને ગણાશે. ૨૬. મેનેજીંગ કમીટીની નવી ચુંટણી દર વર્ષે અને ટ્રસ્ટીએની ચુંટણી દર પાંચ વર્ષે કરવામાં આવશે તેમ થતાં સુધી તેઓ કામ ચાલુ રાખશે. ૨૭. મેનેજીંગ કમીટીના સભ્યા સ. ૨૦૦૩ના પાષ શુદ ૧૩ રિવવારના રાજ મળેલી મંડળની જનરલ સભામાં નીચે પ્રમાણે ચુટવામાં આવ્યા હતા અને મંડળના અંધારણના ખરડો પણ મંજુર કરવામાં આવ્યા હતા : ૧ શેઠ ભાઈચંદભાઈ નગીનદાસ મંછુભાઈ ૨ શેડ મુળચંદભાઈ વાડીલાલ દોલતરામ ૩ શેઠ ફતેચંદ ઝવેરભાઈ શાહ ૪ શેઠ ચંદુલાલ નગીનદાસ ભાખરીઆ ૫ શેઠ મણિલાલ મેહનલાલ પાદરાકર ૬ શેડ મંગળદાસ લલ્લુભાઈ શાહ છ શેઠ ચીમનલાલ છગનલાલ લક્ષ્મીચંદ ૮ શેઠ જેસીંગભાઈ સાંકળચંદ ૯ શેડ લલ્લુભાઈ કરમચ’દ દલાલ ૧૦ શેઠ પેપટલાલ કેવળદાસ For Private And Personal Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ૧૧ શેઠ ગોકળદાસ લલ્લુભાઈ ૧૨ શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ ૧૩ શેઠ વાડીલાલ મગનલાલ દીપચંદ ૧૪ શેઠ મગનલાલ દલીચંદ ૧૫ શેઠ મેહનલાલ દોલતરામ કેટ સભ્યો ૧૬ શેઠ રણછોડદાસ છોટાલાલ પ્રેમજી કેટ, માંગરેલવાલા ૧૭ શેઠ રતિલાલ ફૂલચંદ ૧૮ શેઠ કાંતિલાલ વરધીલાલ રાધનપુરવાલા ૧૯ શેઠ પિપટલાલ નગીનદાસ ભ.ખરીઆ ૨૦ શેઠ રતિલાલ છોટાલાલ અંગુઠણવાળા હોદેદારો નીચે પ્રમાણે રહેશે પ્રમુખ–શેઠ ભાઈચંદભાઈ નગીનદાસ મંછુભાઈ ઉપ-પ્રમુખ–શેઠ ફતેહચંદ ઝવેરભાઈ (ભાવનગરવાળા) મંત્રીએ–શેઠ મણિલાલ મોહનલાલ પાદરાકર શેઠ ચંદુલાલ નગીનદાસ ભાંખરીઆ શેઠ મંગળદાસ લલભાઈ શાહ ઘડીઆળીવાળા કોષાધ્યક્ષ–શેઠ મુળચંદભાઈ વાડીલાલ દેલતરામ ત્રાંબાટાંકા-સુતર બજાર For Private And Personal Use Only Page #636 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨ શ્રીમદ્દે પેાતાના ગ્રંથોની આપેલી અર્પણુ પત્રિકાએ ૧ ઐતિહાસિક જૈન રાસમાળા—નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ પ્રેમાભાઈ (સ. ૧૯૬૯) ૨ આનંદઘનપદ ભાવાર્થ સંગ્રહ-શ્રી. સુખસાગરજી મહારાજ (સ’. ૧૯૬૯) ૩ કન્યાવિક્રય નિષેધ-શેઠ વેણીચંદ સૂરચંદ-મહેસાણા ૪ ચિન્તામણિ-શેઠ લલ્લુભાઈ કરમચંદ દલાલ–વિજાપુર—( મુંબાઈ ) ૫ જૈનધમ અને ખ્રીસ્તીધમ ના મુકાબલે-આ॰ શ્રી વિજયકમલસૂરીશ્વરજી ૬ સત્યસ્વરૂપ છ ભજનસંગ્રહ, ભાગ ૧, આવૃત્તિ પહેલી www.kobatirth.org ૮ સાંવત્સરિક ક્ષમાપના-બૂકસેલર મેઘજી હીરજી–મુ ખાઈ ૯ આત્મશિક્ષાભાવનાપ્રકાશ-શેઠ લાલભાઈ દલપતભાઈ તથા માતુશ્રી ગંગામાઈ શેઠાણી, અમદાવાદ. ૧૦ આત્મપ્રકાશ-શેઠ લલ્લુભાઈ રાયજી-અમદાવાદ ૧૧ શાવિનાશક ગ્રંથ-શેઠ હીરાચંદ સજાણજી-અમદાવાદ ૧૨ તત્ત્વવિચાર-મુનિરાજ શ્રી. કરવિજયજી ( સન્મિત્ર ) ૧૩ ભારત સહકાર શિક્ષણુ કાવ્ય–શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ-વડોદરા સવત-૧૯૫૭ ૧૯૫૮ ૧૯૫૯ માણસા ૧૯૬૦ મહેસાણા ૧૯૬૧ વીજાપુર ૧૯૬૨ ૧૯૬૩ સાણંદ ૧૯૬૪ માણસા ૧૯૬૫ અમદાવાદ ૧૯૬૬ સુરત ૧૯૬૭ સંખાઈ શ્રીમાં ચાતુર્માસ સુરત પાદરા અમદાવાદ વકીલ મેાહનલાલ હીમચંદ પાદરા ૧૯૬૮ અમદાવાદ ૧૯૬૯ ૧૯૭૦ માણસા 29 Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત-૧૯૭૧ પેથાપુર ૧૯૭૨ વીજાપુર ૧૯૭૩ પેથાપુર ૧૯૭૪ વીજાપુર ૧૯૭૫ પાદરા ૧૯૭૨ વીજાપુર ૧૯૭૭ સાણંદ ૧૯૭૮ મેસાણા ૧૯૭૯ વીજાપુર ૧૯૮૦ પેથાપુર ૧૯૮૧ વીજાપુર જેઠ વદી ૩ સ્વર્ગવાસ For Private And Personal Use Only Page #637 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ વિહાર (મોટા ટાઈપવાળાં સ્થળે ચાતુર્માસનાં સૂચક છે.) ( પાદવિહારમાં સ્પર્શેલા સ્થળે ). સંવત સ્થળ ૧૫૭-પાલનપુરમાં દીક્ષા-પાટણ, ચાણસ્મા, મેઢેરા, રાંતેજ, કટોસણ, ભેાયણી, આદરજ, અમદાવાદ, વડોદરા, ખેડા, માતર, પેટલાદ, કાવિઠા, બોરસદ, ખંભાત, કાવિ, ગંધાર, સુરત. (વડી દીક્ષા સૂરતમાં થઈ ) ૧૫૮-કાવિ, ગંધાર, ઝઘડીયા, ભરૂચ, વલસાડ, ડભોઈ, વડોદરા, પાદરા, વસે, પેટલાદ, ખેડા, માતર, સાણંદ, ગોધાવી, ભોયણી, ટાણા, મેસાણા. ૧૫૯-છાણી, આણંદ, વાસદ, બેરસદ, કાવિઠા, મેળાવ, વસે, સાણંદ, ગોધાવી, સાંતેજ કડી, ભેયણી, માણસા. ૧૯૦-લેટર, રિકોલ, આજેલ, વિજાપુર, ગવાડા, મેસાણું. ૧૯૬૧-મહેસાણ–વીજાપુર, ૧૯૨-હીંમતનગર, રૂપાલ, ટીટેઈ શામળાજી, નાગફણા પાશ્વનાથ, વીછુવાડા, ડુંગરપુર, કેશરિયાજી, પાલનપુર, પિશીનાજી, ઈડર, દાવડ, આગલોડ, વીજાપુર, પ્રાંતીજ, પેથાપુર, નરોડા, અમદાવાદ. ૧૯૬૩-પ્રાંતિજ, પેથાપુર, માણસા, પાનસર, કલોલ, કડી, ભાયણી, ગોધાવી, સાણંદ. ૧૯૬૪-ગોધાવી, લોદ્રા, પ્રાંતીજ, માણસા, રિલ, ગવાડા, પીલવાઈ, ગેરિતા, પામેલ, ખરેડ, કરબટીયા, પીપળાવ, તારંગાજી, ખેરાળુ, મેસાણા, જોટાણા, ભયણી, કલોલ, આદરેજ, રાંધેજા, લીંબદરા, માણસા. ૧૯૫-રિદ્રોલ, માણેકપુર, દ્રા, આજેલ, લીંબાદશ, ડાભલા, મેસાણા, જોટાણા, ભોયણી, કડી, કંડ, અમદાવાદ, સાણંદ, ગોધાવી, બારેજા, નાયકા, માતર, વસે, કાવિઠા, બેરસદ, આંકલાવ, ઉમેટા, પાદરા, વડોદરા, ડેઈ, બારસદ, ખંભાત, પેટલાદ, ખેડા, અમદાવાદ. ૧૯૬૬-સાણંદ, મેરેયા, બાવળા, ગાંગડ, કઠ, ધંધુકા, પાલીતાણા, વળા, ધોલેરા, ખંભાત, પાદરા, દરાપુરા, પાલેજ, શિનેર, ઝગડીયા, કઠોર, સુરત, ડુમસ, સુરત. ૧૯૬૭-સુરતથી મુંબઈ સુધીને પ્રદેશ. ૧૦૬૮–સુરત, ઝગડીયા, પાલેજ, પાદરા, અમદાવાદ, ૧૯૬૯-સાણંદ, રિસા, કલોલ, પાનસર, માણસા, વીજાપુર, પ્રાંતીજ, સાણં, ગેધાવી, અમદાવાદ. (ગુરુદેવ શ્રી. સુખસાગરજી કાળધર્મ પામ્યા.) ૧૯૭૦-નરોડા, વલાદ, ઈન્દ્રોડા, પેથાપુર, માણસા, દરા, આજેલ, મહુડી, વિજાપુર, શિર, ખેરાળુ, તારંગા, વડનગર, ઉમતા, વિસનગર, ભેસાણ, માણસા. ( આચાર્ય પદવી પેથાપુરમાં થઈ.) For Private And Personal Use Only Page #638 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧-વિજાપુર, ઈડર, વડાલી, તારંગાજી, આબુજી, પાલણપુર, પાટણ, ચાણસમાં, સંખેશ્વરજી, મેસાણા, પેથાપુર. ૧૯૭ર-ગોધાવી, સાંતજ, કલોલ, પાનસર, માણસા, પ્રાંતીજ, અમદાવાદ, પેથાપુર, વીજાપુર. ૧૭૩-અમદાવાદ, આણંદ, વિરમગામ, ઉપરિયાળા, સંખેશ્વરજી, પાટણ, ચારૂપ, મેસાણા, પેથાપુર. ૧૯૭૪-પીપળજ, લીંબોદરા, માણસા, વીજાપુર, આગલેડ, પાનસર, મેસાણા, વીજાપુર. ૧૯૭૫-વરસેડા, મહુડી, કેલવડા, માણસા, માણેકપુર, પેથાપુર, વડોદરા, પાદરા. ૧૯૭૬-દસદ, કાવિઠા, પેટલાદ, વસો, ખેડા, અમદાવાદ, પેથાપુર, માણસા, વિજાપુર. ૧૭૭–પુંધરા, માણસા, સાણંદ, પુંજાપરા, નારદીપુર, સેજી, પાનસર, કલોલ, સેરિસા, સાંતજ, ગોધાવી, સાણંદ. ૧૯૭૮-સરખેજ, એલીસબ્રીજ, અમદાવાદ, પેથાપુર, માણસા, વીજાપુર, લાદ્રા, પુંધરા, રણાસણ, મહુડી, આજેલ, રિદ્રોલ, વીજાપુર, ૧૭૯-સાણંદ, અમદાવાદ, પેથાપુર, માણસા, વીજાપુર. (શ્રી. અજિતસાગરજીને આચાર્યપદવી. ) ૧૮૦-મહુડી, પ્રાંતીજ, ગોધાવી, અમદાવાદ, ઇન્દ્રોડા, ધેજા, લીબેદશ, રિલ, વિજાપુર, મહુડી, પેથાપુર, ૧૯૮૧–મહુડી, વીજાપુર. ( વિજાપુર સ્વર્ગવાસ. જેઠ વદી ૩ ચઢતે પહોરે), For Private And Personal Use Only Page #639 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અહં ૧૦ と રજપુષા ૧૬ ૨૬. દાસીનશુભાવ પૃષ્ટ પુક્તિ ૐ २० ૨૧ ૨૨ ???? ૫૮ ૬૦ [2] ૧ ७० ૭૧ ૭૩ ૫ સા પાણીનુ’ ૧૮ જન પાર્ક ७७ પથા ચાંની આશર્વાદ વી ૮ જંગલી નહાતી ટ°°° ૮૨ ८७ ૬ ૦ ૧૮ ૬૦ ૨૩ ૬૦ ૨૫ જ २० ૬જનાચાર્ય થયા ૩૧ વહાલ આવ્યું ૪ ૬૩ છેલ્લી પક્તિ તત્વા સૂ ૧૪ ૧૯ ૩૧ 2 પામ મારું સસ્કારી બહુશ્રુતતા ૨૨ ૨૮ ૮૯ ૧૨ “નીન જનાના રા માટે જન સાધુઓ शव मंदिरम् અહંકાર છા વિચાર ન િ ભૂની શ્રી ચાચનષ્ટ થા www.kobatirth.org પ્રો મન કાળીદાસ હિં રાજપુછ્યા દેશી નથુભાઇ માર્ગદ રહેલા પાણીનુ નજ પાર્ક પંડા ચાંપી આશિર્વાદ કેવી જંગલી નહાતા. પાપભીરુ સરકારી શુદ્ધિપત્રક— બહુશ્રુતતા નાચાય થયા. વહાલ આપ્યું બનીને જૈનેાના સારા માટે જૈન સાધુએ शिव मंदिरम् તત્વા સૂત્ર આ કાર છ વિચાર હિન્દુ વિવલ દષ્ટિ બની રહે. પ્રવેશ જેમનું નામ કાળીદાસ પૃષ્ટ પક્ત અહિં શુદ્ધિ જન પાકો જૈન ભૂપાલેા આ વ મુંજા વત્યુ બન્ને લઇ જતા ૨૫ મો લઇ જતા ૫ બાની અને દેખાતી અને આજુમીર માર ભજન ગાય ભજન ગાય છે. ૮ જવાનીમાંથીગુજરી જવાનીગુજારી ૧ ૨૯ ૯૫ ૧૨ ८७ ' ૯૮ ૯. ૧૦૦ ૧૦૧ ૧૮ .. રહ્યા હતા. મશર નાટ્યકાર ૧૨ ૨૨ ચર્ચામાં ૧૦૫ ૮ અશે ૧૦૬ ૬ જના ૧૦૭ ૧૩ સક્રયતા ૧૧૧ ૨૧ ૧૧૨ ૨ ૧૨ ૬ ૧૧૭ ૧૯ ૧૧૮ . ૧૧૮ ૨૯ ૧૨૦ ૫ ૧૨૫ E ૧૨૭ ૨૨ ૧૩૭ ૧૨ ૧૩૬ ૨૮ ૧૪૧ ૧ ૧૪૨ ૨૫ ૧૫૦ - ૧૫૪ ७ For Private And Personal Use Only સુત્રધા જન ઝવેરી જૈન ધર્મ સભળાવવા સ્ખલની ભગુર જનાના જેવી છે ક માં ગાતાં ગાત જતા સાથે જેનેતર શેષસમાં Acharya Shri Kailassagarsuri Gyanmandir નરક્ષર પિતા મગળદાસ મહેતા એના નિત નિયમ રહ્યા હતા મશહૂર નાટચકાર ધુમ ચર્ચામાં ના સક્રિયતા સુશ્રુષા જૈન ઝવેરી ન ધર્મ સભળાવવેા ખલના સણભ ગુર જેનાના વી છે કાર્યોમાં ગાતાં ગાતાં જૈને સાથે જૈનેતર રોય સમાં નિરક્ષર પિના મગળજ મહેતા એના નીતિ નિયમે Page #640 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ટ પંક્તિ અશુદ્ધિ શુદ્ધિ | પૃષ્ટ પંક્તિ અશુદ્ધિ શુદ્ધિ જેને સાણંદ ખુબ ૧૫૯ ૨૦-૨૧ સમાન ગુણથી સમાન છે અને ૨૬૧ ૨૨ ૧૬૪ ૧૦ આપ આપી ૨૬૧ ૨૮ અમે ગણી અમે એને ગણી ૧૬૭ ૨૬ જનો ૨૬૨ ૧૭ ધર્મો ધમે ૧૭૦ ૨૩ પરમ સાગરજી ધરમ સાગરજી ૨૬૨ ૨૨ ઉદય ( યારે ઉદય ત્યારે ૧૯૦ ૯ અક્ષતન વરસાદ અક્ષતનો વરસાદ ૨૬૨ ૨૪ ' ત્યારો ત્યારે ૧૯૦ ૧૩ નિશાની નિશાનીઓ ૨૭૨ ૧ મનના મન ૧૯૯ ૯ શેલીથી શૈલીથી ર૭૨ ૮ જનની જૈનોની ૧૯૯ ૨૩ પદવીન પદવીની ૨૭૪ ૮ જેનોન્નતિના જૈનેન્નતિના ૨૦૦ ૨૪ સમજ્યો હતો સમજાવ્યો હતો ૨૭૬ ૧૬ ચુનીલાલ વડુવાળા ચુનીલાલ, વડુવાળ આણંદ, ૨૭૬ ૨૫ નિબંધ નિબંધ ૨૦૮ ૧૬ શ્રી ભાણે શ્રીનાં ભાષણ ૨૮૦ ૧૬ સુજાણજી હીરાચંદ સુજાણજી ૨૧૩ ૧૫ અ. આ ૨૮૧ ૧૭ નબરને નંબરનો ૨૧૫ ૮ સાવી સાવી ૨૮૬ ૧૦ ખુમ ૨૨૦ ૧૫ બને બંને ૨૮૮ ૧૯ હીરાચંદ કેશવજી શકરચંદ હીરાચંદ ૨૨૫ ૯ साते हुए सोते हुए ૨૮૮ ૨૧ મહિસાગરજી મહિમાસાગરજી ૨૨૫ ૨૯ પાચ પાંચ ૨૯૪ ૭ વલ્લભપુર વલ્લભીપુર પુધારવા સુધારવા ૨૯૪ ૩૧ આત્મસમધિમાં આત્મસમાધિમાં ૨૩૪ ૩૦ સ્વાદ છું સ્વાદુ છું ૨૯૬ ૫ સમો સમ જન સમાજ જૈન સમાજ ૨૯૬ ૬ સામે ૨૩૭ ૨૦ પિતાન પિતાના ૨૯૬ ૨૪ વિદ્યુને વિદ્યુતને ૨૩૮ ૨૦ શહેર પ્રસરી શહેરમાં પ્રસરી ૨૯૭ ૨૨ afકનયાનાં સત્તાનાં ૨૩૯ ૭ સંપૂર્ણ સંપૂર્ણ ૨૯૮ ૧૯ વેશરિવર્તન વેશપરિવર્તન ૨૪૦ ૭-૧૧-૨૫ [જેનેતર, જૈનેતરો ૩૦૨ ૧ જનત્વની જૈનત્વની કુમકદમ, આંખા કૂચકદમ આખા] પ્લશ ૨૪૫ ૧૭ જન ૩૦૨ ૧૯ મહ કરે મેહે કરે ૨૪૯ ૭ જપ જય ૩૧૩ ૧૮ ચિન્તામણ ચિન્તામણિ ૨પ૨ ૨૧ આવાડા આવડા ૩૧૪ ૨૭ જેન ૨૫૩ ૧૦ તેમને તેમને ૩૧૪ ૩૨ સંપદાઓ સંપદાઓ ૨૫૪ ૨૦ બોલાવવામાં બલવામાં ૩૧૫ ૨૨ ધ્યાનીન ધ્યાનીને ૨૫૪ કર્યા હતા કર્યા હતા ૩૧૬ ૮ વર્ષે જ ફળ્યો આ વર્ષે જ ફળ્યો ૨૫૭ ૧૩ ઉદ્દેશ ૩૧૭ ૬ પાદરામાં પાદરમાં ૨૫૮ ૧ એ તાદશ એ તાદશ ૩૧૭. જેતરો. જૈનેતરો ૨૫૮ ૨ જનોને જનોને ૩૧૯ ૪ તેવીશ તેત્રીશ ૨૫૯ ૨૨ રતની પેઠે સુરતની પેઠે ૩૨૦ ૧૮ ક્ષણક ક્ષણિક ૨૬ વૃત્તિથી વૃત્તિથી છવાશે. | ૩૨૫ ૧૨ મયા ર૬૧ ૧૯ ચારિત્ર ગુળની ચારિત્ર ગુણની | ૩૨૬ ૮ આયવર્તમાં આર્યાવર્તમાં સમ મર્યા For Private And Personal Use Only Page #641 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પૃષ્ટ પ`ક્તિ ૩૨૬ ૩૨૮ ૩૩૩ ૩૩૫ ૩) ૩૪૧ ૩૪૪ ૨ 1 2 2 3 3 3 X X X ८ ૧૨ પૃષ્ટ પુક્તિ ૧૩ ૧૩ ૧૩ ૧૪ ૧૨ ૨૯ ૧૪ ૧૪ 22228 ៥៩៨៨ (૪) ૨૭ કાવ્યસર્જમાંથી २७ અન્માની ૧૦ ૨૮ ૩૦ ૧૬ ૧૧ ૨૫ ૧૭ પ ७ ૧૩ ૧૧ જન સાધુ ૨૧ ૨૮ ૨૦ ३० ૧૫ ૨૧ ૧૯ ૨૨ ૨૪ ૧૪ ૨૩ ૪ અહિં ૧૬ ૧૯ ૨૨ મીસાંસા ૨૩ લેપિય ઝાલી જતાનાં આત્મશ્રદ પાંચ મિકા જમાનાં આત્મશ્રદ્ધા પાંચભૂમિકા જૈન સાધુ પ્રકૃતિ સૌપ્રકૃતિ સૌંદ ચિતા ચિંતા ન યચક્ર ૨૩ અહિં ભારતરત આરસામાં કન્યાયી શબ્દો ३० લેબી અસ્વાદથી દેવો સૂચવતાં મતદા હિ ધ્યાનસ્ત તને ત્ય પરણશે મહેાર સાવી www.kobatirth.org શુદ્ધિ ભારતવ અરસામાં કાવ્યાથી શબ્દો સાહિત્ય-સર્જન ( ૫ ) કાવ્યસર્જનમાંથી આત્માની આસ્વાદથી હ્રદયુદ્દો સૂચવતાં ભક્તદશા લેાભી મામાંમાં લેાકપ્રિય ઝીલી ૧૭ ધ્યાનસ્ત તને ત્યાં પરણશે મહેર આવી ૪ પમ્નિ ૩૪૮ ૬ ૩૫૪ ૧ ૩૫૬ ૧ ૩૫૭ ૧ ૩૫૮ २० ૩૬૧ ૩૦ ૩૬૪ ૧૫ ye y'a પૃષ્ટ પંક્તિ 1999 $ %* ૨ નુ ૪ ૬૪ ૨૫ ખેતમાં ૩૨ ૧૩ રાષ્ટ્રગીતા RE ભાવેન ૫ ૩૧ ૧૦ ૨૨ e ૧૮ ७ ૨૫ ૯ ૭૧ ૩૧ 2 28 27 28 ७७ ૨૫ gr ૨૦ २७ ૨૫ ૨૧ २७ અશુદ્ધિ યે થીતરણ માગમાં For Private And Personal Use Only અનન્તા થાય પ્રતિ મહાપુણ્યોન ગુણુપર્યાય અિ વાચનામૃત રહી ખડામાં રચીયા જન વૈરાગ્યપૂણ શ્રીમન ચારિચનાયક ૪૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir માયાસાગરજી ચયાંકન સાધરણ તને માણુવ્ શુદ્ધિ અધપતન અધઃપતન અતિહાસિક ઐતિહાસીક પ્રભુધ પ્રબુધ હૈયે વીતરાગ મા માં અન તતા થાય તેવી પ્રતિ મહાપુરૂષોને દ્રવ્ય ગુણ પર્યાય શુદ્ધિ ખેતરમાં રાષ્ટ્રગીતા ભાવેન વચનામૃત નહિ ખડામાં રચાયા જૈન વૈરાગ્યપૂણુ શ્રીમાન ચારિત્ર્યનાયક ૧ થી ૫ માસાગરન ચયાંક સાધારણ તેને માણવ Page #642 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પૃષ્ટ પંક્તિ ૯૧ ૨૮ અહિં વિસ્તાંરથી વળા ગુણા ૯૭ ૨૬ ગામેમાં ૯૮ ૧ બુદ્ધિસાગરવનએ ૧૦૩ ૧૭ સાવત્સરી ક ૧૦૩ ૨૬ પીરની મુર્તિ ૧૦૬ ર ૧૯ ૨૮ ૧૦૬ 11 ૫ રરરૂપે ચગા જન પાઝી www.kobatirth.org શુદ્ધિ વિસ્તારી કેવા ગુણા ગામામાં બુદ્ધિસાગરજીને સાંવત્સરિક વીરની સ્મૃતિ સ્વરૂપે ગ્રંથા ન કયારી ૧૮ પૃષ્ટ પક્ત શુદ્ધિ ૧૧૪ ૧૭ ચિદનદ ચિદાન દ લિપિબદ્ધ ૧૧૪ ૨૪ લીપીભદ્ ૧૧૫ ૭ શ્રીમહાવિપ∞ શ્રીમદ્ધોવિજયજી ૧૧૬ ' ૧૧૭ ७ ૧૪૭ ૧૨ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૨૩ ૧૪ For Private And Personal Use Only અહિં પણ લેખક દ્વાપ નાના ૩ જાહેઝલાલી Acharya Shri Kailassagarsuri Gyanmandir રતવન સંસ્કૃત પર લેખક આય સ્નાત્રપૂજા નાવાલી સ્તવન સંસ્કૃત Page #643 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal use only