________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
योगनिष्ठ आचार्य
અને મારે કહેવું જોઈએ કે મને એમાંથી એક તેજોમયી મૂર્તિનાં દર્શોન લાધ્યાં. પાષાણુમાં પણ પુષ્પ પ્રગટાવે એવી પુરુષાથી પ્રચંડ સાધુતાની શક્તિના નિર્દેષ એમાંથી સ’ભળાયા. વજાંગ બ્રહ્મચર્યના પાલક અને એથી પદે પદે ચમત્કાર દાખવતા એક ( અખંડ બ્રહ્મચર્ય એ જ મહાન જાદુ છે, અજમ શક્તિ છે, એમ હું માનું છું) મહાન ત્યાગી જોગ ધરનાં એમાં દર્શન થયાં. માંદલી; સગવડિયા, ભીરુ ને લેાકલાજે ધર્મ સાધતી સાધુતાને બદલે સત્યવીર સમ્યગઢષ્ટિ આત્મસાધુતાનાં ત્યાં અક્ષર દન થયાં! મારી કલમમાં વેગ આન્યા.
કેટલીક વાર સાધ્યની સિદ્ધિ થવાની હાય તા કાર્ય-કારણના સ ંજોગ એવી રીતે બાઝે છે, કે આપણે આશ્ચર્યાન્વિત બની જઈએ. આ ચરિત્ર લખવાના ઉછરંગનું ખીજું કારણુ એ મળ્યું કે ચરિત્રનાયક સૂરિજીએ જે ભૂમિને–જે સાબરનદીને—જે વાંધાં કાતરને-જે વીજાપુર, માણુસા, મહુડી, વરસાડા જેવાં અનેક ગામને પેાતાના પાદસ્પર્શથી પવિત્ર અનાવેલ, ત્યાં જ મારું બાળપણ વીત્યું છે. જે સંત ઋષિરાયજીના ચરિત્રનાયકને સમાગમ હતા, એ અમાશ ઘર પછવાડે રહેતા ને એમણે સાબરકાંઠે સ્થાપેલા ઋષ્યશૃંગ આશ્રમમાં તે અમે વર્ષો સુધી ખેલેલા. વરસેાડાના ઠાકાર શ્રી. સુરજમલજી જે ચિત્રનાયકના ભક્ત હતા—એમના ઉત્સ’ગમાં જ અમે મેાટા થયેલા. અને યાદદાસ્ત એમ પણ કહે છે કે આ ‘કણબી–સૂરિાજ’ને વાંદવા વરસાડાથી લેાદા સુધી અમે સઘ સાથે ગયેલા. આમ એમણે પ્રગટાવેલા સાધુતા, સેવા ને સત્સ ંગનાં સંસ્કારકિરણ મેં પણ આછાંઆછાં ઝીલેલાં. એટલે વિસરાયેલી એ મૂર્તિ મન:ચક્ષુ સામે આવી ને તરત મમત્વ પેદા કરી ગઈ. પિતાજીએ તા ૪૦ વષૅ એ વરસોડા ને લેદા વચ્ચે ગાળેલાં, ને ત્યાંના જ વતની થઈ ને વસેલા. એટલે ઘણી વાર સૂરિજીના ચમત્કારની, અબધૂતાઈની વાતા કહે. આમ ન જાણે જે વહેણમાં વહેવાનું હાય, એમાં-જીવનસાગરમાં ન જાણે કેવા કેવા રંગભર્યા જીવનપ્રવાહો આવી મળે છે ને હાડીને ધ્યેય તરફ્ જવા વેગ લાધે છે.
ઘણાએ વળી મને ચેતવ્યેા. “ નિર્માલ્ય સાધુતાના ઝમેલાને આ રીતે વેગ ન આપશે. એ તે બધું એમ જ!” પણ એ રાજનીશીએ મને પાકાર કરીને કહેતી હતી, કે આમાં એક દિવ્ય પુરુષાથી આત્માનાં દર્શન પડયાં છે. ખાજી લે ! કેટલીક વાર ઘણા લેાક છિ, છિ કરે એથી આપણે પણ એને છિ, છિ સમજી
[ ૬ ]
For Private And Personal Use Only