SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org 95, 2 Acharya Shri Kailassagarsuri Gyanmandir लेखकनुं निवेदन લઇએ છીએ. આપણને લાગે કે અરે, આટલાં ડાહ્યાં લાક ને આમ કહે એટલે સાચું જ હશે ! અને પેલા બ્રાહ્મણના બકરાની જેમ શ્રેય-પ્રેયને આપણે છાંડી એસીએ છીએ. પ્રગતિની પરાકાષ્ટાસમું એ જીવન ! માત્ર એ પચ્ચીસીનું જ જીવન ! એ જ જીવનવસંત ! એકમાં માનવ અન્યા, ખીજામાં મહાન ! પણ કેટલી તરબતર કરી મૂકે તેવી સુવાસ ! આજ તા માનવતાય મેઘી બની છે, તા મહત્તાની વાત કેવી ! ધ્યેયના ધ્રુવતારકને વળગી રહેવાની ને એને ખાતર કષ્ટ સાધનાના તપની કેવી તૈયારી ! ગામડા ગામનું કશુખીનું ખાળ ! રાની વગડાઉ ફૂલ માત્ર! પૂરેપૂરી અલણુ ગરીબ કામ. એ માટીમાં હજારો જીવ પેદા થયા, ને એ માટીમાં જેવા પેદા થયા તેવા લેશ પણ વિશિષ્ટતા વિના એમાં મળી ગયા. એમાંના એક ક્ષુદ્રાતિક્ષુદ્ર માળના જીવનઉત્થાનના દૈવા ભગીરથ યત્ન ! કેટકેટલા પ્રત્યવાયાના સામના ! છતાં સાચી આત્મશ્રદ્ધાનાં કેવાં મધુર ફળ ! જુનવાણી મહાજનના અવશેષ સમા વીજાપુરના શેઠ નથ્થુભાઈ આ કણુખી– ખાળને ભેટે છે. સદાચરણુની મૂર્તિ સમા જૈન મુનિરાજ એને સાંપડે છે ! સર્વ ધર્મના સમયસમા જૈનત્વ પર એને મેહ થાય છે. હૈયુ' તેા કારી પાટી જેવું છે. જૂની પરપરાના આચાર્ય હેમચંદ્ર ને શ્રેષ્ઠી ઉદયનની જોડલી સમા' એ શેઠ અને એ સાધુરાજના હાથે ભાગ્યનિર્માણુના પહેલા એલ પડે છે! અને પછી તા ઘડતર એવું ભવ્ય રીતે થાય છે, કે આપણે જાણે પૂર્વ જીવન વિસ્મરી જઈએ છીએ. સામાન્ય ભૂતકાળની મટેાડીમાંથી તેજસ્વી વર્તમાનકાળનું ઘડતર થાય છે, અને કણુ તથા ચણુ માટે જીવન ખીનાખતાં સહુ ખાળકામાં પેલુ' કણુખીમાળ ભાવિના ઉન્નત મિનારા ખડા કરે છે! ટૂંક સમયમાં જ એક જિગીષુ જુવાનને ગીતા, ખાયબલ, કુરાન, અવેસ્તા વાંચતા જોઇએ છીએ, મદિર, દેવળ, મસ્જિદમાં જતા નિહાળીએ છીએ. તે સાથે જૈનત્વના પરમ અનુરાગી પણ પેખીએ છીએ, ત્યારે જૈન કુળામાં જન્મેલાને પણ ધર્મના મર્મનુ જાણે નવું અભિજાત દર્શન થાય છે ! વિકાસ | વિકાસ ને વિકાસ ! નરના નારાયણના જાણે સાક્ષાત્કાર! પણ એ મધુ તેા આ જીવનકથાનાં પૃષ્ઠો કહેશે. અમે અત્રે એની પુનરુકિત કરવા માગતા નથી! અમને તે પેલા કવિની પંકિત યાદ આવે છે. [9] For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy