________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
ગનિષ્ઠ આચાર્ય સુરતના જેને માટે તેઓશ્રી નેધે છે કે,
અત્ર તત્ત્વજ્ઞાનનો અભ્યાસ મંદ પ્રવર્તે છે. જોકે પાત્ર : મોટા ભાગે સરળ છે, અને તેમને જે માર્ગે ઉશ્કેરીને ચલાવવા માગીએ તે માગે જાય તેવા છે, ભકિત માર્ગ વિશેષ છે.” પૃ. ૬, સં. ૧૯૬૭.
શક્ય, દુશય, અશક્ય એવા મહાન સ્વપ્ન સાથે સ્વપ્નદ્રષ્ટા ચરિત્રનાયકે સ્વશિષ્ય પરિવાર સાથે વિ. સં. ૧૯૬૭ ના કારતક વદી બારશ ને સોમવારે (તા. ૨૮–૧૧–૧૦) મુંબઈ ભણી કદમ ઉઠાવ્યાં.
વિદાય વેળાએ અનેક શ્રાવક-શ્રાવિકાઓને છેલ્લે બેધ આપે.
For Private And Personal Use Only