________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabhatirth.org
પર
યાનિ
આચા
રાતં ત્રàત્ પદં હિવત્ । સેા વાર ખેલવુ' પણ એક વાર લખવુ. એવી કાંડા કાપવાની રાજનીતિ’માં માનતા હૈાતા નથી. કેટલાક તેા શાહી ને હાલ્ડર વાપરવામાં સ ́કાચ કરતા હાય છે; ને કેટલાક એવી શ્રદ્ધા ધરાવતા ડાય છે કે, જ્ઞાનીએ ઘણું લખી ગયા. હવે વળી નવું લખવું શું?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવા કાળમાં અનેક ગ્રંથાની રચના સાથે ચરિત્રનાયકે પેાતાની વર્ષવાર રાજનીશી
લખી છે, અને તે પણ ફુલ્સકેપના માપનો ડાયરોમાં પ્રારંભમાં એને ‘બુદ્ધિસાગરની દિનચર્ચા અને માનસિક વિચારેા’ના નામથી ઓળખાવે છે, ને શરૂઆતના પાને નીચે મુજબ વિષયેામાં વહેંચી નાખે છે.
૧ આચાર, ૨ પરોપકાર-ઉપદેશ વગેરે, ૩ ધ્યાન, ૪ લેખન, ૫ વાચન, ૬ સત્સ`ગ, ૭ અનુભવ, ૮ દુગુ ણા, હું સદ્ગુણે, ૧૦ ઉન્નતિકારક કાર્યો, ૧૧ સુધારક વિચાર,
અને આ રીતના વિભાગામાં વહેંચીને પેાતાની રાજનીશી લખી છે. એ વાત યાદ રાખવાની છે, કે શુદ્ધ હૃદયવાળા, જેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હાય, તેવાઓ માટે રાજનીશો લખવી સુલભ ને સદા શકય બને છે. રેાજનીશી લખનારને જ્યારે પેાતાના જીવનમાં પ્રતિ કે પીછેહઠમાં કઇ શરમાવા જેવું કે દ'ભ કરવા જેવું ન હેાય ત્યારે રાજનીશીના અવ તાર થાય છે. ને એવી જ રાજનીશી માનનીય થાય છે. રાજનીશી એ માનસિક પ્રાયશ્ચિત્તનુ મેટુ સાધન ને જીવનને વધુ પ્રગટ રાખવાનું નિમિત્ત છે. પેાતાની પ્રગતિના આંક એ ઉપરથી કાઢી પેાતાની પાછળનાઓ માટે પાતાનાં જીવનની ખુલ્લી કિતાબ મૂકી જાય છે.
ચરિત્રનાયકે પેાતાના વાચન, મનન, લેખન, વ્યાખ્યાન, વિહાર ને ધ્યાનસમાધિઆ બધાં કાવ્યા કરતાં કરતાં વવાર રાજનીશી લખી છે, ને આજે પણ તે જળવાઇ રહી છે. આ વાંચીને અમારા વાંચકેાની ઇચ્છા સતેજ થઇ હશે કે એ રાજનીશીનું વાચન તેમના માટે શકય અને; પણ દિલગીરી સાથે જણાવવાનુ કે આવાડા એક એક ગ્રંથ જેટલી એ રાજનીશીએ અહી' જણાવવા જતાં બીજા દેશ ગ્રંથ નવા ખડા થઈ જાય. છતાં તેમના જીવનની રાજનીશીના આછે ખ્યાલ આપવા માટે દીક્ષાના અગિયારમાથી બારમા વર્ષની રાજનીશીમાંથી કેટલાંક પૃષ્ઠ અહી રજુ કરવામાં આવે છે. આશા છે, કે સહૃદય વાચક હાલ તરત તેટલા માત્રથી તૃપ્તિ અનુભવશે.
સૂરતનું ચાતુર્માસ પૂર્ણ કરી મુંબઇ તરફ આવી રહેલા ચરિત્રનાયકને એનાં સુદર ગામા, દરિયા કિનારાએ, તાડ ને નાળીએરીનાં ઝુડા ને ભકિતમાન શ્રાવકે જોઇ અનંદ થવા લાગ્યા. કેટલેક સ્થળે હિંસાની વિશેષતા જોઇ ક્ષેાભ થયા, ને યથાશકય પ્રયત્ન કર્યાં. કયાંક જાહેર ભાષણ આપ્યાં. કયાંક શાસ્રા કર્યાં. મામાં ‘તીથયાત્રા વિમાન' નામના ગ્રંથની રચના કરી, આમાં તેમના ભકત શ્રીયુત જીવણચંદ્ર ધરમચંદ પાલીતાણાની યાત્રાએ ગયા હતા, તેમને ઉદ્દેશીને લખાણુ કર્યુ. વલસાડમાં ભકતાએ એક તેમના નામની શાળા સ્થાપી પેાતાની કૃતજ્ઞતા પ્રગટ કરી, પારડીના શ્રાવકે એ એ રીતે લાયબ્રેરીની સ્થાપના કરી, દમણના
For Private And Personal Use Only