________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
કે
l
llllllllli + 9
[ ૧૭ ]
સ્વદેશભકિત ને સૂરિજી ભારતરૂપી ગાય જગતમાં, ભારતરૂપી ગાય;
| સે દુ:ખ પલાય. જગતમાં તે વી સ કે ટિ મ – એ દે વે, વસતા ગાયની માંહ્ય; સાત્વિક ઉજજવલ વર્ણ શાભિત, કા મ છે નું સુ ખ દા ય. જગતમાં. શંગસમા અફઘાન ને શિરસમ કાશ્મિર હમ સુહાય; સુખ સમ પંજાબ સિબ્ધ સજૂરા, દિ લ સ મ બંગ જણાય. જગતમાં, પેટ તે મધ્યપ્રાંત મરુધર મૂજ ૨, માળવ દક્ષિણ ગણાય; કચ્છ સેર કે કણ છે સ્તનસમ, પગસમ લંકા ભણાય, બ્રહ્મદેશ આસામ તે પુરછ છે, કે ૩ તિ બે ટ સેં ભા ય; ગ' ના-સિંધુ આ દિ ન દી એ, આ ખ સમી વાળ સમી છે સર્વ વનરપતિ, એવી ભારત ગ ગાય; ભારત ગાયને મારા ન કોઈ, સે વા 10 વ નો પા ૫. જગતમાં. ભારત ગૌ મૈયા છે જગની, મા તા શિવ સુ ખ દા ય; ના ના ન’ તુ ૫ ૬ ૫ ના રી, સ ધ તી મા ચ. જગતમાં, ભારત ગાયની નિષ્કામ સેવા, ક તા પ્રભુ ૫૬ પાય; બુ દ્ધિ સા ગ ર અ!તમ ભાવે, સે વે પૂ જે શિ વ થા ય. જગતમાં.
અધ્યાત્મ અને રોગ જ્ઞાનના રસિયા ચરિત્રનાયક સ્વદેશવાત્સલ્યના પણું પરમ પૂજારી હતા, અને તે ભાવનાને પત્રો દ્વારા, કવિતા દ્વારા, ભાષણ દ્વારા અને પુસ્તક દ્વારા હંમેશાં પ્રગટ કરતા રહેતા. “ સાધુઓએ રાજકીય ચર્ચાઓથી ટૂર રહેવું ” એ સાધુ સમુ - દાયમાં પ્રવર્તતે સામાન્ય નિયમ છતાં–ને એ નિયમના ભંગમાં તે દિવસોમાં જોતજોતામાં
For Private And Personal Use Only