________________
Shri Mahavir Jain Aradhana Kendra
३२०
www.kobatirth.org
ચેાગનિષ્ઠ આચાય
રાજ-રાષના ભાગ અનવું પડતું હેાવાથી-કેાઈ સાધુ પ્રગટપણે આ વાતની ચર્ચા ન કરતું; પણ આવી સાંસારિક ભીતિઓથી એપરવા ચરિત્રનાયક જ્યારે-ત્યારે આ ચર્ચા છેડી બેસતા, અલબત્ત, એમની દૃષ્ટિ બાહ્ય સ્વરાજ્ય કરતાં આંતરિક સ્વરાજ્ય-આત્મરાજ્ય તરફ વિશેષ હતી; એટલે વારંવાર ભૌતિક સ્વરાજ્યની ચર્ચા કરતાં આત્મિક રાજ્યને વિશેષતા આપતા. તેઓ કહેતાઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ સ્વદેશ માટે સČસ્ત્ર અણુ કરવું.” સાથે સાથે તરત ચેતવણી આપતા કે, “પણ અન્ય દેશેાને નુકશાન ન કરવું. પશુઓને -પંખીઓને ગુલામીપણું પ્યારું લાગતું નથી, તે। મનુષ્યેાને ગુલામ બનાવવા ને તેમનું સ્વરાજ્ય પડાવી લેવુ' એ મનુષ્યનું કર્યું બ્ય નથી, પશુ અને ૫ખી પણ પેાતાની સ્વતંત્રતા અર્થે જીવે છે, અને મરે છે. તે એ મનુષ્ય શરીર ધારણ કરીને પશુના કરતાં પણ વિશેષ પરતંત્ર ગુલામ બને છે, તેના જીવવાથી પણ શું! મરવાથી પણ શું ! તથા તેવા પરતંત્ર ગુલામ મનુષ્યેાના સ્વામી પ્રભુ શેઠ બનીને જીવવાથી પણ શું ? વિશ્વવતી મનુષ્યા એક--બીજાના ભાઇ છે. એક-બીજાનું નુકશાન કરવું તે પરમેશ્વરના હુકમને તિરસ્કાર છે, અને પેાતાની સત્યબુદ્ધિને ઘાત કરવા બરાબર કમ છે!”
ચરિત્રનાયક આટલેા ઉલ્લેખ કરતાં, વળી જણાવે છે કેઃ—
66
કિત છતાં સહેવું, અને અન્યાને ચાહવા તે જ સભ્ય સ્વરાજ્ય કરનારાઓને મહાન ધર્મ છે. પરમાત્મ પ્રભુ મહાવીર દેવે કેવલજ્ઞાનથી જે ઉપદેશ દીધા તે ઉપદેશ પ્રમાણે સર્વ વિશ્વના મનુષ્યે વતે તે જ સત્ય શાંતિ સ્વરાજ્ય--સ્વાતંત્ર્ય સુખ અનુભવી શકે, તેમાં અંશ માત્ર શકો કરવા જેવું નથી. રાસ્રખથી ક્ષણિક સ્વરાજ્ય શાંતિ જેવું લાગે છે, પરંતુ વસ્તુતઃ સ્વરાજ્ય અને શાન્તિ નથી...જે પ્રજા શસ્ત્રોથી જીતે છે, તે જ પ્રા અન્યાના શસ્ત્રોથી પાછી હારે છે. શસ્ત્રબળ પર મુસ્તાક બનેલા કોઇ ચેાદ્ધાઓએ આજ સુધી કોઇ દેશની સત્યેાન્નતિ કરી નથી. હિંસાથી જે રાજ્ય સ્થપાય છે, તે માટી ભેગુ' થ્રેડા સકામાં જ થઇ જાય છે. ”
સુજ્ઞ વાચકોને ઘડી ભર એમ જ લાગશે કે ઇ.સ. ૧૯૪૯ને આજના વર્ષોંના કોઈ લેખક આ શબ્દો લખી રહ્યો છે, કારણ કે આવી દિવ્ય દૃષ્ટિવાળા જૈન સાધુ વિષે જાહેર જનતાએ ભાગ્યે જ સાંભળ્યું છે. દારૂના નિષેધ, સવ ધમ પ્રત્યે ભાવ, હરિજને માટે નિશાળેા ઉઘાડવી ને તેમના ઉધ્ધારની વિચારણા કરવી, તેમ જ ખુદ ખાદી ધારણ કરવી, વગેરે વાતે ત્રીસેક વર્ષની ઉપરના સમાજના દેશકાળમાં અશકય હતી. અલબત્ત ચરિત્રનાયક અગ્રેજ સત્તાધિકારીઓ તરફ તિરસ્કારથી જોતા નહાતા, પણ તેએના ગુણ્ણાને લક્ષમાં લઇ, તેઓની પાસેથી સારા મેધપાઠ ગ્રહણ કરવા હિન્દીઓને આગ્રહ કરી અંતમાં તેએ નીડરતાપૂર્વક ( એ કાળે આટલુ કહેવા માટે પણ ભારે નીડરતાની જરૂર પડતી ) કહેતા, કે
“ બ્રિટીશરાએ હિન્દમાં બ્રિટીશ રાજ્ય રાખવું હોય તે તેઓએ હિન્દુ અને બ્રિટનને સમાનપણે દેખવાં જોઇએ, અને સર્વ બાબતમાં સમાનપણે વર્તવુ જોઇએ. કાળા અને ગારાના
For Private And Personal Use Only