________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચરદાસમાંથી બુદ્ધિસાગર
[ પ ] પાલનપુર માં ઉત્સવ-૨"ગ વધતો જતો હતો. કુકુમનાં છાંટણાંવાળી કે કેત્રીઓ ગામેગામ ફરતી હતી, ને ભાવિકે પ્રહલાદનપુર ભણી ચાલ્યાં આવતાં હતાં.
સુવર્ણ રસી અંબાડીએ એ પતે ગજરાજ વરઘાડા શોભાવવા દ્વાર પર ઝૂલી રહ્યો હતા. પાલખી, સેના ને ઘેાડાગાડીઓ શણગારાઇને સાંબેલા સાથે સજજ હતી.
ડ'કે-નિશાન, પડઘમ વાજા" ( ), દેશી વાજાં', શરણાઈ, તુર ને ભેરીના નાદ પાલનપુરમાં ઉત્સાહનાં નવાં પુર વહાવી રહ્યાં હતાં.
ઈન્દ્રધ્વજ સેંકડે ધજાઓ સાથે ગર્વની પતાકાઓ ફરકાવતા આગળ ખડા હતા. પાછળ સાજન-મહાજનની ધામધૂ મ હતી. ભાવિકે આ દીક્ષાના ભાવિક માટે શણગારની સામગ્રી લઈ લઈને આવતા હતા. આ નવસેરો હાર, આ મોતીની ખારસરી માળા, આ હીરાની મુદ્રિકા, આ વિધવિધ વર્ણનાં નીલમપન્ના જડ શિરપેચ, હીર-રીરના આ શાલદુશાલા, રેશમી કારનાં આ ધાતિયાં, વગેરે પહેરાવવા લાવતા હતા.
માયાનગરીના લેકે કહેતાઃ * * બહેચરદાસ, પહેરી લે આ સુંદર વાઘા, અમૂલ ખ જવાહર ને ચઢી જાએ હાથી પર, વાજાં વાગશે, ગીત ગવાશે, સાજન-મહાજન હાલશે, સરખી સાહેલીએ કંઠ×કોર કરશે, શાસનની પ્રભાવના થરો, ચોથા આરા વર્તાશે. ”
| ગઈ કાલ સુધી ઘેર ઘેર જમવા નેતરી વિવિધ જાતનાં મિષ્ટાન્ન પીરસનાર આ ભાવક વગને બહેચરદાસે પોતાના જિહવાસંયમથી છકક કર્યા હતા. અનેક ચીજોમાંથી એકાદ ચીજ આરોગી સદા ભેજન પૂર્ણ કર્યુ હતું.
e સહું કહેતાં: ‘“ કાલે તે દીક્ષા લેશે, પછી કંઈ દેખવાં-ભાળવાં કે જમવાનાં છે ???
For Private And Personal use only