________________
Shri Mahavir Jain Aradhana Kendra
અનિષ્ટમાંથી ઇષ્ટની પ્રાપ્તિ
'www.kobatirth.org
શૈલી ઉપર સેજ હમારી,
66
સાવણુ ક્રિસ બિધ હાય.
<C
મગન મંડલ પર સેજ પયાકી,
રૈકસ બિધ મિત્રણા હેાય; દરદી મારી અને અન ડાલુ,
ચૈત્ર મિલ્યા નહી ક્રાઈ
મીરાંકી પ્રભુ પીર મિટેગો,
જબ નૈઃ સાંવળિયા ૐાય.
ગગનમ`ડળ પર સૂતેલી પિયાને મળવાને અધીરુ' અનેલુ દિલ શૂળી પર ચઢીને પણ શાતા પામતું નહેાતુ. દરદ વાધતું જતુ હતુ, વૈદ કેાઈ મળતે નહેાતે. બહેચરદાસના દિવસા ઉગ્ર મનેામનમાં વીતતા હતા.
પુનઃ એક વાર બહાર જતા રવિસાગરજી મહારાજને રોકી હેચરદાસે ગદગદ કંઠે વિનતિ કરી.
સ્વામી, પ્રભુ પામવા માટે મારે શુ કરવુ ?”
ગુરુ કરવા, ”
“ મારે ગુરુ કરવા જોઇએ, મુનિરાજ ?”
*
હા ભાઈ, પ્રભુને બતાવનાર એ જ છે,
"7
ગુરુ ઔર ગાવિંદ ખડે, કિસકા લાગુ` પાઉ; બલિહારી ગુરુરાજકી, ગાવિંદ દીન્હા બતાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
cr
ગુરુ કાને ખેાજવા જાઉ'? સ્વામીજી, આપ જ મારા ગુરુ!” અતરના ઊંડાણમાંથી સહેજે સરકી આવેલા શબ્દોની પાછળ તદ્દન સાદો અર્થ સમાયેલા હતા. પણુ કણબીને બાળક, શૈવપૂજક બાપના બેઢા, પરમ વૈષ્ણવ માતાનું સંતાન-ખાપે માર્યા વેરવાળા જૈન જતિને ગુરુ કહે ! પણ મનની પીડ ભારે છે, ત્યારે કાઈ નાત-જાત પૂછતું નથી, વૈદને જ
વાંકે છે.
“ ગુરુદેવ ! પ્રભુ પામવાના માર્ગ બતાવા !”
<<
દયા, સત્ય, તપ, ત્યાગ, શ્રધ્ધા, પ્રેમ ને નિષ્કલ’ક બ્રહ્મચર્ય, આ પ્રભુ પામવાના રાહ છે. ઉપરાંત ગુરુ-ઉપદેશ ને પ્રભુ-પ્રતિમાનાં દશનઃ આ રાહનાં રાહગીર છે. ”
26 પણ
એથી પ્રભુ જરૂર મળશે ?”
“ શા માટે નહીં ? fઝન વાયા ઉતન પાŕયા, અપને મ≥ ni
For Private And Personal Use Only