________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૪
ચેાગનિષ્ઠ આચા
કયાંથી થાય ? અને પછી ‘ સ’સાર દુઃખમય છે ’ એવું વીતરણ દેવનુ વાકય ખાટું થાત !”
LL
www.kohatirth.org
આમ્રવૃક્ષ તળે આનંદ વર્તે છે. મનમાનતા વનવૃક્ષ પ્રદેશ અને એકાન્તવાસ મળવાથી ધ્યાન સમાધિની ખરી લય લાગી છે. ’”
x
“ તમે પેાતે જ મંડળ ( સંસ્થા ) રૂપ છે. ઉપશમ અને ક્ષયાપશમ ભાવે અંતરમાં મંડળ ભરા કે જેથી મામડળની ઉપાધિમાં નિલેષ રહી શકાય.
"S
X
“ લાકસંજ્ઞા-કીતિ સંજ્ઞા વગેરે વાસનાએ છે, તે આત્મા નથી; તેથી તેમાં આસકત થવાની જરૂર નથી. ”
X
અંતરનું જ્ઞાનમળ જ્યારે માહના એક વિચારને પણ રહેવા ન દે ત્યારે જૈનત્વ પ્રગટેલું અંશે અંશે સમજવુ.
29
66
X
86
“ કરે। અને સ્મશાનેા તરફ જુએ એટલે તમાને આત્મસુખની દિશા દેખાડશે.”
હું મારા સ્વતંત્ર સ્વભાવ છે. ’
**
X
“ જેને જુઓ ત્યાં આત્મા જુએ ! જે વિચારે ત્યાં આત્માને વિચારો. સર્વાં ઇન્દ્રિ યાના વ્યાપાર પણ આત્માની પ્રાપ્તિ માટે થવા જોઇએ, ઔયિક ભાવમાં આત્મભાવે ન પરિણમવુ એ આત્મજીવન છે, ”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું પ્રેમ-શ્રદ્ધાથી કરાડા ગાઉ દૂર છતાં, શિષ્ય પેાતાની પાસે છે, અને શ્રધ્ધા-પ્રેમ વિના પાસે છતાં કરાડા ગાઉ દૂર છે. ’’
*
X
અનુષ્ય સČજ્ઞ નથી. મારી અગર તમારી સત્રની ભૂલા થાય.
*
ત્રિહાર-શે:માસુ` સવે કમનાં ફળ છે. તેમાં ધર્મ-અધમ સ’જ્ઞા રહી નથી,
For Private And Personal Use Only