________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobeatirth.org
પેાતાનુ' લક્ષ્યબિંદુ જણાવતાં કથે છે :—
૧૧૯
અમારા ધમ ફેલાવા, દીધી છે પ્રાણ આહુતી, ઝુકાયા ઠ્ઠું કરી યા હામ, અમારી એ પ્રતિજ્ઞા છે.-૧ અન્યા હું વીરના ચેલે,ખનાવીશું સકલ વીરા, કર્યું... અર્પણુ જીવન સઘળુ, અધિક નહિં ધર્માંથી બીજું.-૨
સ ધ મતસહિષ્ણુ'તાની પરાકાષ્ટા કરતાં ક૨ે છે કેઃ—
પૃષ્ઠ ૧૧૦
ગઝલ
નથી ન્યારા અમારાથી,
અમારાં અંગ છે। સર્વે, જગતમાં ધર્મ બન્ધુએ, તમારા વણુ નથી હું' તે।.-૧ ચરણુ મારાં તમે એ છે, તમે છે। હાથ એ મ્હારા.–ર ઉદર મ્હારૂ તમે છે! રે ! સદા મ્હારૂં તમે શિર છે.-૩
ઉપર અંદર ભલી શેાભા, સદા છે શિ`થી મ્હારી,
જગતના ધમ મુજ અગે, મળેલાં અંગથી અંગે.-૪
અરે વૈશેષિકા સાંખ્યા, અરે મિમાંસકા બૌદ્દો, અરે જડવાદી ચાર્વાકા, ખરા સ્યાદવાદી જૈનીએ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવાં અનેક ભનામાંથી ઘેાડાંક આપ્યાં છે. ભજનપ્રેમી-પ્રભુપ્રેમી-જ્ઞાનપ્રેમી–કાવ્યપ્રેમી– ગઝલ કવ્વાલીપ્રેમી અને નિજાત્મપ્રેમી મહાશયે। આ જ્ઞાનગંગાનાં પાન કરી મસ્ત-અમર
મને.
ભજન કવ્વાલી કાવ્યસગ્રહ ભાગ છઠ્ઠા-ગ્રંથાંક ૨૧,પૃષ્ઠ સંખ્યા ૨૦૦. ભાષા ગુજરાતી. રચના સંવત ૧૯૬૮ કાક શુકલા ૫ંચમી.
કવ્વાલી અને ગઝલ એ મસ્તની મસ્તી ગાવાના રાગ છે. તેમાં પણ શ્રૃંગાર રસની— વીરરસની—વિરહની રેલા રેલાવનાર કવ્વાલીએ અને કવ્વાલે ( ગાનારા ) ને તા તાટા નથી. પણ હૃદય શિલામાંથી દ્રવતા શેલારસ જેવાં આત્મજ્ઞાનનાં કાવ્યેા-કવ્વાલીએ પણ હૃદયના ગૂઢ ભાવાને જ પ્રતિબિંબીત કરતા હાય છે. ગુરૂદેવ તા વિશ્વકલ્યાણનિજઆત્મ-કલ્યાણ અને નિજાત્મગાન ગાવા જ આવ્યા હતા. એમણે આ કવ્વાલી સંગ્રહમાં જે ગાયું છે તેના સાક્ષાત્કાર કરાવવા શબ્દો નથી. એ તે! નેતિ નેતિ માક અગર Be & See થા અને જુએ અગર ચાખીને જુએ, એ જ રીતે આ કવાલીઓના આસ્વાદ તા જાતે જ ચાખીને કરવા રહ્યો. આમાં નિઃસ્વાર્થ બુદ્ધિથી વિશ્વ સેવાની ભાવના–સૌ પર પરમપ્રેમ અને સ્વાનુભવ ઝળકે છે,
અમારા પ્રેમ સત્ર – જરા નહિ સ્વાથૅના છાંટા, સજીવન પ્રેમથી સઘળા, નવું જીવન જણાતું .
X
X
X
હૃદય પ્રેમાદ્રિથી ઝરતાં – હૃદય ઝરણાં ભલાં મારાં, કરાવું સ્નાન વાને, શીતળતા આપવી નકકી.
For Private And Personal Use Only