________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરના પ્રત્યેક અંગના આરોગ્યની જેટલી આવશ્યક્તા છે તેટલી જ ધાર્મિક સમાજ, વ્યવહારીક સમાજ, સંઘ, રાષ્ટ્ર, સામ્રાજ્ય અને બ્રાહ્મણાદિકનાં ગુણકર્મોના પ્રગતિકારક અંગેની પુષ્ટિની રાષ્ટ્રને જરૂર છે.
જગતમાં રહેલા સર્વ જીવોને આત્મવત્ માની જે જગની સેવા કરે છે, તે મહાત્મા છે. તેના શરીરના સર્વ અણુઓ પવિત્ર છે. જગતમાં તેનું જીવ્યું સફળ છે. વસ્તુતઃ તેવો મનુષ્ય જીવતો જાગતો દેવ છે. બાકીના છ બાહ્ય પ્રાણ ધાધાસ માત્રથી જીવતા છે.
સાણંદથી સં. ૧૯૭૧ ના વૈશાખ વદી ૩ના સાક્ષરવર્ય મુનિશ્રી જિનવિજયજી પરના પત્રના લંબાણ કાવ્યમાંથી :–
સારામાં હો તમ મન સદા-ધર્મનાં કાર્ય ધારો. આશી: એવી સફળ બનશે-જ્ઞાનમાં હો વધારે, જ્ઞાતવ્યોને પ્રતિદિન લખી-ફર્જ સાચી બજા.
બુધ્યબ્ધિ સત હદયઘટમાં-મિત્રનો હો વધાવો. સં. ૧૯૭૨ ના વૈશાખ વદી ૧૦, તા. ૨૬-૫-૧૫ ના રોજ એક સંસ્કૃત કાવ્ય પદ ગાથાનું એક મુમુક્ષુ પર લખેલું છે જેનું મથાળું છે. विश्वदेशसेवा काव्य :
देशसेवादिकं कर्म-विद्या शांति प्रदायकं । जन्मभूमि शुभासेवा - कर्तन्योन्नतिमिच्छता-11७।।
aો મઢાવ-નાયતે નૈવ શાંશ : 1. જાનૈવ કદાદા: પ્રાણાના માનઃ દા.
X
स्वातंत्र्ये मरणश्रेय - पारतंत्र्ये न जीवनम् । सुखं स्वातंत्र्ययोगेन पारतंत्र्येण दुःखता ॥५०॥
|
X
વિશ્વાસ જૈવર્ત-fમજ રેફાઈના सर्व देशीय साधुनां, विश्वासेसेन सदा सुखम् ।।५।।
For Private And Personal Use Only