________________
Shri Mahavir Jain Aradhana Kendra
અને
www.kobatirth.org
૧૬
ભકિત પ્રેમમય છતાં ગારમય નથી. તેમને પ્રેમ આત્મકય-આત્મ અદ્વૈતના છે, દેહાદ્વૈતના નથી, દાખલા તરીકે પ્રભુને-પ્રભુરસને પામેલાઓની સ્થિતિ-કક્ષાની કસેાટી રૂપે તે કવે છે—
આવે છે
પ્રભુરસ પામેલા સંતાની આંખમાં આનંદ ઝળકે રે ! પ્રભુરસથી ભીંજેલા હૃદયમાં, પરમ પ્રેમરસ પલકે રે ! પ્રભુરસ॰ પ્રભુરસ પામ્યા પ્રભુરૂપ થઈઆ, આપાઆય વિલાસી રે ! બુધ્ધિસાગર સંત જીવતા, ટમાં વૈકુઠ કાશી રે ! પ્રભુરસ॰ (ભ ભા. ૧૧ રૃ. ૪૬, પ્રભુરસ પામેલા સંતે )
પ્રભુ મળવાની નિશાની, ખરી એ, પ્રભુ મળવાની નિશાની, સાચી સંતે એ માની ખરી.
ભòતદશાનાં કાવ્યા ઉપરાંત શ્રીમદ્નાં સ્વાનુભવનાં અને અલખમસ્તદશાનાં પદો ઘણાં સુંદર છે. જ્યેામમાં વિદ્યત ચમક ચમકીને પુન: વાદળાંમાં અદૃશ્ય થઈ જાય છે. તેમ અંતરાત્મસ્વરૂપ ઝાંખીના ઝબકારા શ્રીમદ્દે અવળે।ધ્યા છે.
ગગન તખ્ત પર ઝગમગ જાગી, જ્યાત જરૂર જયકારી રે, હેજી ચમકી વીજળી સારી રે. હેજી જાપ જપે જ્યાં
ઝરમર ઝરમર મેહુલા વસે, સ ંતા મારા અલખ જોગીશ્વર,
સેાહમ્ સમેાવડ ભારી રે, હેજી
ભજન સંગ્રહ ભા. ૧, પૃ. ૧૫૮ પર આપેલું આ આખું' ભજન શ્રીમદ્ની અધ્યાત્મદશાની ભૂમિકાનું નિર્દેશક છે. આ દશામાં આગળ વધતાં મનુષ્ય જ્યારે તદ્દન ખાદ્ય ભાન ભૂલી જાય છે ત્યારે તેનામાં કઇ એર મસ્તી જામે છે. અવધૂતની અલખમસ્તદશા તેનાથી અનુભવાય છે.
ભયે હમ આતમ મસ્ત દિવાના, દુનિયાકી હમકુ નિષે પરવાહ, ભયે.
સબ જગ નાટક માના,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુનિયાકા અભિપ્રાય મેં હમને પ્રભુ મસ્તીમેં હમ મસ્તાને હમ નહિં
હરાક નહિ માના, પાગલ શ્યાના, ભયે.
( ભજનપદસંગ્રહ ભાગ ૧૧. પૃ. ૫૧ )
આ ભજન વાંચતી વખતે આપણને કલાપીની પેલી અમર પંક્તિઓનું સ્મરણ થઈ
હમે મનસુરના ચેલા, ખુદાથી ખેલ કરનારા, ની જાહેાજલાલીના, નહી કાર્તિ ન ઉક્તના, હમે લેભી છીએ ના, ના, હમારા રાહ ન્યારા છે.
For Private And Personal Use Only