________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ
અને જાણે કાઇ પ્રકૃત્તિની પ્રેરણા જ હોય તેમ પંજાબથી એક નવે। પ્રચ'ડ પ્રવાહ પણ, નવી સાધુતાને વેગ આપવા ધસ્યે આવતા હતા. સે-સેા વર્ષે સૂરિષદને પુનર્જીવિત કરનાર શ્રી વિજયાન’દસૂરિ (આત્મારામજી) એમાં મુખ્ય હતા.
પ્રારબ્ધનાં વિધાન સહેતુક હેાય છે. વર્ષાને આવવું હોય ત્યારે એ જ આતરાદા વાયુ લાવે છે, ઇશાન કાણુમાં વીજળી જન્માવે છે, આકાશમાં વાદળાં ઉમટાવે છે.
જૈન સમાજ એ સ્થિતિમાં હતા; એ કાળે આપણા ચત્રિનાયકે સંસારની ઉષાનાં પ્રથમ અજવાળાં ભાળ્યાં,
For Private And Personal Use Only
e