SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેવી અવસ્થા આવતી, તેવી જ છો ભગવે, અભિમાન કરવ ના ઘટે, એવું જ પિતે શીખવે. ( *સા ગુ. શિ. કાવ્ય, પૃ. ૧૧. ) સાબરમતીને સતી સ્ત્રી સાથે સરખાવતાં કહે છે કે – સાબર સમી સતી બે જગતમાં, ધમની શોભા ધરે, અવટંક શરી ટેકીલી ઇર્ષા ન મનમાં આચરે, સાબરમતી નિજ પાણીથી, શરા જન પ્રકટાવતી, સતીઓ તથા નિજ સવથી, પ્રકટાવતી વીર બાળકો. (પૃ. ૧૮ ) શ્રીમની ક૯પનાશકિત પણ આ કાવ્યોમાં પૂરપાટ વહે છે. તેમની કલપનાઓ ભવ્ય, ભાવવાહી અને સાત્વિક હોવા ઉપરાંત રમતિયાળ અને ચિંતનભરી છે. એક બે નમૂના જોઈએ: નિજ યારીના આકર્ષણ, સાગરપતિ રામો જતો. છોળો ઉછાળી હતથી, બે ભેટીને ભેગાં થતાં; પ્રીતિ પરસ્પર સત્ય ત્યાં, બેનાં હૃદય ઉઘડે ઘણાં, સામાં પરસ્પર દોડતાં બન્ને તણાં પ્રીતિ બળો, બન્ને વિષે જ્યાં પ્રેમ ત્યાં સત્કાર બળઆકર્ષણ, નિસર્ગ રીતિથી થતાં ત્યાં બેસવાનું, કંઈ નહિ, સામું પરસ્પર દોડવું, નસમાં પ્રીતિના બળે, એ પ્રેમ કુદરત કાયદો, શીખ્યો કદી ન આવડે. શિખવાડવા આ લોકને, પતિપત્ની પ્રીતિ કાયદા, નસર્ગ પ્રીતિ કાયદા ત્યાં મેળના નહિ વાયદા. | ( સા. ગુ. શિ. કા., પૃ. ૨૭ કુંકુમ કિરણ તવ જળ વિષે પડતાંજ શોભા બહુ થતો, પરમાર્થ દેવીની અહા જાણે જ કરતાં આરતી; સાબરમતી જેલમાં પડી કુંકુમ કિરણો નહાય છે, તેથી બની ઘેાળાં પછી આકાશમાં શોભાય છે; પાછાં જ નહાવા કારણે, સંજયાં સમે જળમાં પડે, પશ્ચાત અન્યજ ક્ષેત્ર પર પડીને પ્રકાશે ઝળહળે. | (સા. ગુ. શિ. કા., પૃ. ) *આ પુસ્તક બ્રિટિશ કેળવણુંખાતાએ મંજૂર કર્યું છે, For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy