________________
Shri Mahavir Jain Aradhana Kendra
તો બહુ મ
''+'
ENSE MUS
। ત
19 plu /j6
*
www.kobatirth.org
[15] Che 15/17\* hv[g[$j]
NH_1517
nopath
All / in his via e by ie G high નું તમન્નાંનાં તપ
$$$1$'
ט
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[e]
I
અહેચરદાસના અંધકારમય જીવનને પ્રેરણાના પ્રકાશ તેા લાધી ગયા હતા, હવે એ પ્રકાશ ચિરંજીવ બની રહે, તે માટે, તેઓએ પ્રેરણાના મૂળને સમજવા જ્ઞાનાપાસના પાછળ પેાતાનું લક્ષ કેન્દ્રિત કર્યું' હતુ. તેમના નિત્ય કાર્યક્રમ એક મહેનતુ શિષ્યને શે।ભા આપે એવા હતા. ISF5}}}
ISTIC INTUSH
આકાશમાં તારલિયા હજી પૂર દમામમાં હોય ત્યાં પરાઢમાં જાગ્રત થઈ જતા. ઇષ્ટદેવનું સ્મરણ કર્યા બાદ, શૌચાદિ કાર્ય પતાવી સ્નેહાળ માતાને મદદ કરવા કૂવેથી પાણી ભરી લાવતા. વખત હાય તેા શેરબશેર બાજરી ઢળી દેતા. પછી દફ્તર બગલમાં મારી નિશાળ તરફ નીકળી પડતા. So feur !! v]O se has hire Abb
એ વેળાની નિશાળામાં વહેલા તે પહેલા ગણાતા. આટલું કામકાજ કરીને નિશાળે પહેાંચતા બહેચરદાસ ભાગ્યે જ કોઇને ત્યાં ભાળતા. પેાતાનું અગ્રસ્થાન નક્કી કરી તે ત્યાં બેઠા બેઠા વાંચતા. ભણતરમાં તે એકકા હતા.
PISTE DIS
IPLE ES SPE
JEAR
અપેાર થતાં નિશાળ છૂટતી. ઘેર જઇને રસેાઇ તૈયાર હાય તે જમી લેતા. રસેાઇ એટલે અનેક જાતની ચટપટી વાનીએ કે દાળ, ભાત, શાક ને ફૂલકાં નહી. ધીંગા બાજરાના રેટલા ને એકાદ દાળ. દાળ ન હેાય તેા શાક. બંને ન હોય તેા છાશ ને મરચું. કેટલીક વાર
બહેચરદાસ હાથે જ રસોઇ બનાવી લેતા, અને એ વેળા રસવતીમાં રસાવાળું વાલાનું શાકને
એ
| Fa
} ${
ઉપર તાંસળી ભરીને છાશ પી અમીના ઓડકાર ખાતા
{{{}}
Ex
M
એ વેળા આજનાં વીટામીન્સ, પ્રોટીન વગેરેની શેાધ નહાતી થઈ. હિન્દુસ્થાનના પાષણ માટે વિલાયતમાં ખારાકના ડખ્ખાએ નહેાતા ભરાતા. એ કાળના લેાકા સૂકાં કે લીલાં ફળફળાદિમાં, ફળરસમાં, દૂધ-માખણમાં, કડલીવર ને લીવર એકટ્રેકટમાં જાણતા નહાતા.
For Private And Personal Use Only