________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
Nov 15 15
ઝરj
11 કે ડિ
ISBક
3
} 3
HTC JB
)
FU S SS .
HipH DE JESUS IS - pie vege Engછે. મા શારદા, તારે ચરણે. ઇ .[Si, 219 21 JJU JE j[vJS = 2 રાજી [ ૭ ]]v]] ]] ]] ]] ]guys JESSES DE
1િ) EJE 1.5 કરો []s[11] 15 5T. માર દ્વારા જીવનને ચાહવું, એટલે જીવનના 2 DIP. ગતમ રહસ્યની ગાઢ ઓળખાણ પામવી. DJ MISS IT IS IS THE
E-ખલિલ જિબાની
આર્યાવર્ત એક એવો સ્વાયત્ત ને સ્વાધીન દેશ છે, કે જેને પરદેશની કદી જરૂર પડી નથી. એના ઋતુસંહાર, એની જીવનચર્યા, એની જરૂરીઆતો એને આંગણે જ પૂરી પડે છે. કર્ણ 12 /25 12 Sિ |
UST lNS. સાગરને દેવ, પર્વતને પિતા ને નદીને માતા ક૯૫નાર આર્ય સંતાન જંગલી નહોતી. એ દેવોએ, પિતાએ, માતાએ આ દેશને સેનાના અને સ્વર્ગીય બનાવ્યો હતો. અને એનું જ કારણ છે, કે આર્યાવતના એકે સમ્રાટ આર્યાવર્તની બહાર યુધે ગયા નથી. અરે, આર્યાવર્તની બહારથી આવેલા વિજેતાઓએ પણ એકવાર આ ભૂમિમાં વસ્યા પછી આર્યાવર્ત બહાર નીકળવાનું સ્વપ્ન પણ સેવ્યું નથી. ?
The SSES | | આ ભૂમિના સાગરદેવ ને પર્વતરાજ આર્યાવર્તના ભાગ્યને નિર્ણય કરે છે. ઉનાળાને સહસ્રરશ્મિ સૂર્ય સમુદ્રમાંથી વરાળ જન્માવે છે. ને રપ વરાળ વાદળરૂપ થઈ આકાશમાં ઘેર ઘાલે છે. આજ ધરતીના વારિમાંથી થયેલાં વાદળો પરભૂમિ પર જઈને વરસી શકતાં નથી. તેફાની વાયુ એને ચકરાવે અવશ્ય ચડાવે છે, પણ ગગનના ગોખને ભેદતો હિમાલય-આર્યાવતને ચોકીદાર એને અટકાવે છે, પાછાં ધકેલે છે. કેટલાંક પાછાં ફરી ભારતનાં મેદાને પુલકિત બનાવે છે. કેટલાંક નગાધિરાજની ગોદમાં જ ઠરી ઠામ થઈ શ્વેત હિમ બની જાય છે. વર્ષો તે વરસીને ચાલી જાય છે. ધામધખતા ઉનાળે પેલાં હિમ બનેલાં વાદળ ફરી પાણીનાં પુર રેલાવે છે, ને આખરે સાગરમાં જઈ મળે છે. ફરીથી સૂર્યદેવ એનાં વાદળો બનાવવાનું કામ આરંભે છે. 122 1 2
4 5 6 / 5. આ જલ-ખેલ જ શિશિર, વસંત ને વર્ષો જમાવે છે, ખેતીવાડી, વેપાર, વાણિજ્ય વધારે છે. આર્યાવતના હિતચિંતકેએ એક આયના જીવનની જરુરિયાતોની મર્યાદા પણ
For Private And Personal Use Only