________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જિગીષુ-વિજિગીષુ
૭૩
વ્યવસ્થાના હેતુએતુ જ્ઞાન ઢળવા માંડયું, તેથી રાજય કરવામાં હિન્દુએ અને મુસલમાનેા કરતાં વિશેષ કુશળ, આત્મભાગી, વ્યવસ્થિત બળવાળી, સકળાકુશળ એવી બ્રિટિશ સરકારના હાથમાં રાજ્ય ગયું. હિન્દુઓમાં દેશના સળા પેઢા, તથા રાજ્ય કરવાના ગુણો ઢળવા માંડયા. આમ બન્ને નરમ પડયા. ’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિગતાની નક્કરતામાં ઊતર્યાં પછી એક આ દૃષ્ટિવાળા યુગપુરુષની જેમ ઓગણીસ વર્ષોંના મહેચરદાસ આવું આલેખન કરે એ કેવળ પૂર્વજન્મસિધ્ધ સંસ્કારા સિવાય શું હાઈ શકે ? અગ્રેજોએ કેવી રીતે રાજ લીધુ', આ વિવેચનાના સળગતા પ્રશ્નને તે પેાતાની રીતે રજૂ કરતાં કહે છેઃ
‘ કુસ’પ, ફાટફૂટ, દેશદ્રોહ, રાજ્યદ્રોહ, મરણભય, અતિ સ્વાર્થ, અજ્ઞાન, મેાહ વગેરે દોષા વિના કાઈનું રાજ ટળતું નથી. બ્રિટિશાએ હિન્દનું રાજ લીધું તેમાં બંનેમાં પ્રવેશેલા દોષા, અનીતિ અને દુ !નાં” કારણા છે; માટે બ્રિટિશ પ્રજા પર દ્વેષ-વેર ન કરતાં બ્રિટિશાના જેવા ગુણા પ્રાપ્ત કરવા જોઇએ. બ્રિટિશે!ની પેડ રાજકારણીય ધમ ના સિધ્ધાંત ઘુસાડવા જોઈએ. સવ દેશેા અને ખંડામાં મુસાફરી કરવી જોઇએ. ખરાબ રિવાજોને દૂર કરવા જોઈએ, હિન્દુ-મુસ્લિમાએ સંપીને રહેવુ જોઇએ અને રાજ્યમાં ધની તકરારા લાવવી જોઈ એ નિહ. આટલુ બને તેા બ્રિટિશ રાજ્યની પેઠે તેએનું ભેગું રાજ્ય સ્થપાશે. હિન્દુએ અને મુસ્લિમ। જ્યાં સુધી પરસ્પર ધ`ભે કલેશ કુસ’પ કરશે, ત્યાં સુધી હિન્દમાં અંગ્રેજ સરકારનું રાજ્ય કાયમ રહેશે. રાજકાય માં હિન્દુએ અને મુસલમાને અંગ્રેજ જેવા કુશળ થશે, સંપીલા થશે, અને રાજય ચલાવવાનું શીખશે ત્યારે હિન્દુ અને મુસ્લિમ પેાતાને ભૂલી જઈ હિન્દી બનશે, ત્યારે તેએ બન્ને અલ્પ પ્રયાસે હિન્દમાં સ્વરાજ્ય સ્થાપશે. ’॰
અહી' રાજા રામમેાહનરાય કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના વિચારોના પડઘા આપણે સાંભળીએ છીએ, ને પ્રાન્તે તેઓ ટ્રૅક સમય પહેલાંના હન્દુ નેતાઓની ‘- મવાલ ’ વલણ મુજબ ભરેાસાથી સૂચવે છે, કેઃ
64
બ્રિટિશ સરકાર શાણી છે, તેથી હિન્દુગ્માને અને મુસ્લિમાને રાજવહીવટમાં પેાતાના જેવા સમાન હકક ગણી તેએને રાજ સોંપશે. હિન્દીએએ બળવા વગેરે ન કરતાં કેટલાક વર્ષો સુધી અંગ્રેજોની પાસેથી મુત્સદીથી રાજ્ય કરવાનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈ એ, અને ચારે વધુ અને નીચામાં નીચી જાત પણ રાજનીતિ જ્ઞાનવાળી થશે ત્યારે હિન્દીએ રાજપ્રાપ્તિ કરશે. ”
બ્રિટિશ રાજના ઉદારપણામાં વિશ્વાસ ધરાવતા ધરાવતા તે પુનઃ ચીમકી ભરે છે.
‘બ્રિટિશ રાજકારે ભારીએ હિન્દુએ અને મુસલમાનામાં અકય થવામાં કળાએ વાપરશે અને તેથી વારંવાર સંપમાં ભંગાણ પડશે. તેએાએ બ્રિટિશાની રાજદ્વારી નીતિ શીખવી જોઈ એ, અને બ્રિટિશ ગુરુના પકકા શિષ્ય બનીને તેઓએ ગુરુની ગુસ્તાને મેળવવી પડશે. તમેગુણી અને રજોગુણી રાજ્યાના અંતે નાશ થાય છે. સાત્વિક રાજાએ ને સાત્વિક પ્રજાએથી સાત્વિક રાજ્ય પ્રાપ્ત કરી શકાય છે, અને સાત્વિક રાજ્યા હજારા તથા લાખ્ખો વર્ષો સુધી ટકી શકે છે. બ્રિટિશ સરકારનું રોગુણી રાજ્ય છે અને તમેગુણુ મિશ્રિત છે, તેથી તેની ચિરસ્થાયીતા નથી. હિન્દુએ અને મુસ્લિમેા પરસ્પર રાજ્યના સ્વાર્થે સ’પીલા થશે અને એકય કરી રાજ્ય લેશે, પણ સાત્વિક ગુણ અને સાત્વિક કર્યાં વિના રજોગુણી રાજ્યમાં વારંવાર અનેક પરિવા થવાનાં, બ્રિટિશ રાજ્યાધિકારીએએ હિન્દુ મદિરા અને મસ્જિદા તોડી નથી. તેમણે કાઇના ધર્મ'માં હજી સુધી હાથ નાંખ્યો નથી, તેમ જ હિન્દુ-મુસ્લિમ સ્ત્રીએ પર જોરજુલમ કરી તેઓએ પેાતાની સ્ત્રીએ તરીકે
૧૦
For Private And Personal Use Only