SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : જ જ - - ર ા ા ા શેઠ મૂળચંદભાઈ વાડીલાલ દોલતરામ | માણસા (મુંબઈ) આ શ્રીમંત દાનશૂર-ધર્મિષ્ઠમશહૂર વ્યાપારી ગુરુભક્ત સજજનનો જન્મ લેદરા ( કિજાપુર નજીક ) માં સં. ૧૫૮ ના પોષ વદી ૧૧, તા. ૪-૨-૧૯૦૨ માં જાણીતા ગર્ભશ્રીમંત દાનેશ્વરી પરમ ગુરુભકત સ્વ. શેઠ વાડીલાલ દોલતરામને ત્યાં થયા હતા. ધાર્મિક કાર્યોમાં ખુલ્લા દિલે ધન વ્યય કરવામાં તત્પર આ શેઠ મુંબઇની કેટલીયે ઔદ્યોગીક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં મુખ્ય ભાગ લઈ રહ્યા છે. શ્રી. એ. જ્ઞા. પ્ર. મંડળના તેઓ ખજાનચી તથા એક ટ્રસ્ટી છે. આ શ્રી “ગનિષ્ઠ આચાય ” મહાગ્રંથ શ્રી. બુદ્ધિસાગર સૂરીશ્વર રીપ્ય મહોત્સવ–પ્રસંગે મંડપમાં પ્રમુખ શ્રી. ફેલચંદભાઇ શ્યામજીના હાથે વિધિપૂર્વક તેમને અર્પણ કરવામાં આવ્યા હતા. શેઠ માણેકલાલ ચુનીલાલ, અમદાવાદ શ્રી ઝવેરી વાડ, આમલી પિાળ ઉપાશ્રય-દેરાસર તથા સમાજના અગ્રગણ્ય શેઠ અને નગરશેઠ કુટુંબના ખાનદાન નબીરા તથા પ્રાચીન કલા-સ્થાપત્યના અઠંગ સંશોધક અને સંગ્રાહક For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy