________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
૩૧૦
ચેનિષ્ઠ આચાય
હતા. તેએ અમારા ઉપદેશ સાંભળવા આંબલી પેાળના ઉપાશ્રયે દરરાજ આવતા. નગરશેઠ મણિભાઇ પ્રેમાભાઇને સાર્વજનિક હિતકાર્યાંમાં તેઓ મત્રોની પેઠે ઢારતા હતા. છપ્પ નિયા દુષ્કાળમાં નગરશેઠ મણિભાઇની સાથે તેએએ ગરીબેની સેવામાં સારી રીતે આત્મભાગ આપ્યા હતા.
“શેઠ લાલભાઇ દલપતભાઇ, શેઠ મનસુખભાઇ ભગુભાઇ, અને શેઠ લલ્લુભાઇ રાયજી એ ત્રણ મનુષ્યા અમદાવાદી જેનેામાં ઘણા કાળ યાદ રહેશે. શેડ લલ્લુભાઇ રાયજીએ અમદાવાદ ટ્રેની ગ કાલેજમાં ભણનારા અનેક ગરીબ વિદ્યાથી ઓને મદદ કરી છે. તેમને અમારાં બનાવેલાં ભજને શ્રવણ કરવાના ઘણા શેખ હતા. વ્યાખ્યાન–શ્રવણ કરતાં તે ભજનને શ્રવણુ કરવામાં અત્ય’ત રુચિ ધરાવતા હતા. જેનામાં આવા દાતાર નરરત્નની ખેાટ પડી છે, એટલું જ નહિં પણ ગુર્જર દેશને આવા દાતાર નરરત્નની ખેાટ પડી છે. હિંમત, સાહસ, દાતાર, પરાપકાર, સહનશીલતા વગેરે ગુણેાથી તેએ ઉચ્ચ દશાને પામ્યા હતા. તેએનામાં જો સટ્ટો કરવાની ટેવ ટળી હાત તે તેની નરમ દશા થાત નહીં: તેમના આત્માને શાંતિ મળે, ’
તે દિવસે એક કાવ્ય રચીને મશહૂર જૈન શ્રેષ્ઠિ એને તેમણે સ્મરણાંજલિ આપી.
લ ફ્લુ ભાઈ રાય છે, દા ન વી ર નામ અમર જગમાં રહ્યું, ધન્ય
ધન્ય
ગરીબાઈ તે
૬ યા દા ન ની
ભાગ વી, વૃત્તિ થી,
×૧ પ્રેમચંદ રાયચંદ,
૪ લાલભાઈ દલપતભાઈ, ૭ ચમનલાલ નગીનદાસ, ૧- મણિભાઈ પ્રેમાભાઈ,
ભેા ગ વી
કી ધી
મનસુખભાઈ
ગ યા
કા
પ્રે મ ચંદ, વી ર્ ચ દ તે, ધમ ચાંદ, નગીન તેમ, ચમનભાઈ. દલપત અને, જ ન । મ ના શેઠ્ઠી, નગરશેઠ ણુભાઈ તે, સા થી લ ફ્લુ શાન્તિ સામા પરમવે, ધ મ જેસિ’ગભાઈ જગ્ યા, મેલ્યું તે પાળે
સા
સદા,
ી રા ચઢ્ઢ
થયા
તે'
શેાઈ,
વિ શ્વ ભ લા ઈ.
કાળિયા
જે ની
ગા ના રા માં એ વી પરમાથી જત ઉદ્ભવે, તે વા મુ હિંસા ગ ૨ ધમ થી, હું વે ખરેખર એ શ્રીમંતા ફરી જોવા ન મળ્યા.
૨ વીરચંદ્ર દીપ',
૫ ધર્મચંદ ઉદયચંદ,
૮ દલપતભાઇ મગનલાલ, ૧૧ લલ્લુભાઈ ધમયદ,
દા તા ૨,
અવતાર.
For Private And Personal Use Only
ને લાલ, કાલ.
ઉ દા ૨,
કરનાર.
ઉદાર,
સુખકાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ક,
2.
જ ગ માં
સાર,
જ ય જ યુ કા ર.૪
ૐ હીરાચંદ માતીચંદ્ર,
૬ નગીનદાસ કપૂ૬,
૯ મનસુખભાઇ ભગુભાઇ, ૧૨ જેસિ’ગભાઇ ડીસિંગ.