________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગતિરાધ કરતા પત્થરાના સૂરીને ચૂરા કરે, મર્યાદ બંધક ભેખડાને ચૂરીને ચૂર્ણ જ કરે, પ્રતિરેાધકાને ચુ` સમ કરવા શિખવતી લોકને, ગતિરાધા સુધી વિના પ્રગતિ કૃિતિ નહી થતી.
www.kobatirth.org
X
X
*
ૐ અને બે ભે... અવાજે ગીત ગાતાં દેડકાં, ઉપવકાને યાચકા ગાયન કરે છે. દાનીનાં, તવ રેલ સ્વારી આવતાં વષુવૃક્ષ નીચાં થઇ જતાં, નીચાં નમી ઊંચાં થતાં એ રેલના ઉતર્યા પછી. ૯૬ અકડ રહીને ના નમે તેને કરુ મૂળથી, એથી મળે શિક્ષણુ બહુ જગલેાકને મન જાણવું છ
X
X
X
નિજ પ્યારીના ભાકષ ણે સાગરપતિ સામે જતા,
કેળા ઉછાળી હતથી એ ભેટીને ભેગાં થતાં. ૧૦%
X
*
**
*
X
વાંકી વહીને કારણે, જગ વક્રત્તાને શીખવે, કલિકાળમાંહિ વક્રતા ધાર્યા વિના જીવાય ના, “સા સરલ હૈદાય છે. વાંકાં ન છેદામાં અરી વંચાય છે સરલા જના, વાંકા જના છતી જાય છે. ૧૦૮
જળયંત્ર નળથી ઘરઘરે જળ ય. અમદાવાદમાં, ઈચ્છા પ્રમાણે વાપરે લોક રહે ખાનમાં તાપે તપેલા થાકતા સાંજે જના ખાતાં હવા, બેાડવા તારી ભલી, તેને ન પહોંચે મા વા.
×
*
X
દિનરાજ રાત્રિરા ને વનરાજ પાસે આવતા, પાણી જ પીવા કારણે નીચુ જ શિષ નમાવતા, જેથી શિખામણ એ મળે છે. નમ્રતા સૌને ઘટે, નીચુ નમ્યાથી જીવકની આપત્તીએ સર્વે મટે.
*
X
For Private And Personal Use Only
x
છ
*
કાળા મેધે તુજ પર ચઢી ગડગડી ખૂબ ગાજે, વેગે વિદ્યુત્ ચમક ચમકી રાશનીથી વિરાજે, વર્ષો વચ્ચે ધડધડ ૨૧ ચાના ખૂબ દોડે, ગાભા તારી અન્યમ તા. કામ આવે ન ચડે, ૧૫૯
૧૧૩
૧૩૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir