________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોનિઃ આચાય
૩પ.
તે બીજા દેહે કરવા માટે વચ્ચે રહેલું દેહનું મરણુ ઘણુ ઉપયેગી થઇ પડે છે, એવું આત્માથી જ્ઞાની ભક્ત પુરુષ માટે સમજાય છે.
*
જ્ઞાની પુરુષા જીવનથી હું પામતા નથી અને મરણથી શેક કરતા નથી. તેએ જીવતાં છતાં અમુક દૃષ્ટિએ દેહ પ્રાણનું મૃત્યુ અનુભવે છે અને તેથી દેહ અને પ્રાણુ વગેરે સાધનાને વ્યવહારોપયેાગી ગણી તેની સારસંભાળ કરે છે, પણ જ્યારે તેના નાશ થવાના હાય છે ત્યારે ઘણા આત્મભાવમાં જાગૃત થાય છે, આત્મ ઉપયાગી થાય છે, અને પહેલેથી તેમને તેવે આત્મઉપયાગ વવાથી મરણકાલે દુ:ખ પડે છે અને બાહ્ય ઇન્દ્રિયનું ભાન ભુલાય છે, તા પણ અંતરથી જાગૃત હેાય છે. જેમ સ્વપ્નમાં દેહ અને ઇન્દ્રિયાના સંબંધ ચિત્વન પરત્વે સાક્ષાત્ નથી દેખાતા છતાં દેહ અને ઇન્દ્રિયથી ન્યારી રીતે આત્મા પેાતાનું ચિંત્વન કરે છે, વિચાર કરે છે, તેવી રીતે દ્વેષ અને પ્રાણને જ્યારે અવસાનકાળ થાય છે ત્યારે ઉપયેગી આત્મા અશાતા વગેરે વેદનીયને મુખ્યત્વે વેઢતે છતાં પણ અંતરમાંથી જાગૃત રહે છે, અને બાહ્ય ઇન્દ્રિયાના ભાને ભાનવાળા નહી છતાં પણ અંતરથી ભાનવાળા રહે છે; કારણ કે તેણે પહેલાંથી ઉપચેગ વડે આત્માને તેવી ગતિ આપી હાય છે, તેથી સમ્યજ્ઞાનીનું સમાધિ મરણ થાય છે, અને તે ઉપચેગપૂર્ણાંક દેહને છડી શકે છે અને તે બીજા ભવમાં જાય છે તે પણ પેાતાનું ભાન કાયમ રાખે છે.
“ એક વાર સભ્યષ્ટિ થઇ તે તે પછી જીવ ગમે ત્યાં જાય તે પણ પાતાના આત્માના વિકાસ જ કરવાના અને અંતરની પરમાત્મ દશા પ્રગટ કરવાની પ્રગતિને પ્રગટ કરવાના જ, તેમાં શ’કા છે જ નહિ, મરણ એ વૈરાગ્ય દેનાર શિક્ષક છે. જ્ઞાનીઓને તેથી તે છે, કારણ કે તેનાથી તેઓ પરમાત્માની વિશેષ ભિત કરે છે અને આત્મધ્યાનમાં પણ વિશેષ ઉપકારક થાય પ્રગતિ કરે છે.
“ નાનું બાળક જેમ ભય પામે છે ત્યારે માતાની અને પિતાની સેાડમાં ભરાય છે તેમ વૈરાગી આત્મા મૃત્યુના ભયથી પરમાત્મસ્વરૂપની નજીકમાં જાય છે ને પરમાત્માનું શરણ અંગીકાર કરે છે અને અંતરમાં પરમાત્માના અનુભવ કરીને પછી તે નિર્ભય બને છે. મૃત્યુ અગર જીવન એ એના સમયમાં માહવૃત્તિને જ ભીતિ છે અને તે મેાહવૃત્તિ જ નવા નવા ભયને ઉત્પન્ન કરે છે અને તેથી આત્મા ઢંકાય છે. જ્ઞાની મહાત્મા ઉપયોગ મૂકે છે અને તે મૃત્યુ ભીતિનાં આચ્છાદના દૂર કરે છે અને ઉપયેાગથી સૂર્યની પેઠે જળહળે છે. પ્રભુની ઝાંખી થયા વિના મૃત્યુભય ટળતેા નથી. નિરુપાધિક દશા જ્ઞાન ધ્યાન સમાધિથી મરણ પહેલાં ઘણા વખતથી જેએ આત્માને ભાવે છે અને સર્વ પ્રકારની દુનિયાની ઉપાધિઓમાં એ નિઃશંક થઈ જાય છે અને મોઢુના સંબધાને જેઆ ભર નિદ્રાની પેઠે ભૂસી જાય છે. તેઆને મૃત્યુકાલે દેહના નાશ થતાં નિર્ભય દશા વતે છે. ડુ છતાં આત્માપયેાગ મૂકીને મનની કલ્પનાએ દેહ પડે છે અને તેમાંથી આત્મા ન્યારા થાય છે. પાછે દેહ ધારણ કરે છે ને તેને મૂકીને બીજો દેહુ લે છે અને પશ્ચાત સથા દેહના સબધ છેડી આત્મા નિર ંજન નિરાકાર થાય છે, એવું
For Private And Personal Use Only