________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
ટકતી બહુ વખત ખાડી,
થતી હિંદુ દેશ બરબાદી,
અને નિજ દેશ હિતવાદી, મને રા વખત સાધી.
વદેશી હૈ! ગમે તેવું, સ્વદેશી પ્રેમથી લેવું, સહાયક દેશના બનવું, ભલુ એવું સદા ગણવું.
X
'www.kobatirth.org
આતમ છે નિજ દેશ હમારે, અમે વાપરીએ એવી ચીજો,
લોકાગ્ર સ્વદેશી ચીજો, વાપરી મન માંહી રીઝો.
હુ સાદી રે,
વ્યાસ્વરૂપી સ્વદેશી ખાદી, સસ્તી ને વાપરતાં આતમ આબાદી, થાય નહીં
×
૩૩
X
અત્રે ઉતારેલાં કાવ્યે શ્રીમદ્નાં અનેક આવાં કાવ્યેાના માત્ર પ્રતિનિધિરૂપ જ છે. અહી... એ વસ્તુ વિષે ઉલ્લેખ કરવા જરૂરી છે. એક તે શ્રીમદ્ પેાતે કેટલાયે વર્ષથી ખાદીનાં કપડાં પહેરતા અને અન્ય ચીજો રદેશી સિવાય વાપરતા નહિ. ખીજુ એ કે તેમણે સ્વદેશ, સ્વાત’ત્ર્ય, ભારત, હિંદુસ્તાન, ઇત્યાદિ વિષય પર ઘણાં કાવ્યે લખ્યાં છે. પણ કેટલાંક કાવ્યેામાં તેમણે સ્વદેશને આત્મદેશના રૂપકમય બનાવ્યેા છે, અને આત્મમુક્તિ પ્રાપ્ત કરવાના અનેક પ્રયત્ના તે સ્વદેશમુકિતના પ્રયત્ના છે એમ ઘટાવ્યુ` છે. આ રીતે પેાતાના અધ્યાત્મરસ રાષ્ટ્રગીતામાં પણ વિલસાવવા તેઓ ચૂકયા નથી. એક દાખલાથી વધારે સ્પષ્ટ થશેઃ—
દુનિયા લાકા ! સ્વદેશી ચીજો, બુધ્ધિસાગર પ્રભુ રાજ્યમાં,
X
મહાલે રે,
સત્ય સ્વરૂપી સાદી ટોપી, શિર પર મૂકી દુર્ગુણ સઉ પરદેશી ચીજો, છડી ન્યા ય થી ચાલા-લાકા
X
( ભ. ૫. સ’., ભા. ૯ પૃ. ૨૪૩ )
×
ઞ ર્ આ દી–લાકા
×
ગુણુ સહુ એની ચીજો રે, જડ વા દે નહી.
*
ખીજ-લેાકા
એવી ગ્રહી વાપરશે। રે, અનંત સુખથી કરશેા. લોકા
( ભ. પ. સ., ભા. ૯ પૃ. ૩૪૮ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
આ જાતનું રૂપક શ્રીમદ્દના અંતરના ભાવાને વ્યકત કરે છે. તેમના વિષય અધ્યામનેા હતા, છતાં સ્વદેશી અને સ્વદેશીના રૂપકમાં જ તેના પ્રત્યેના તેમના પક્ષપાતનું દન થાય છે. આ રાષ્ટ્રપ્રેમની સાથે પેાતાની જન્મભૂમિ ગુજરાત પર શ્રીમના પ્રેમ અધિકાંશે હતા. ગુજરાત એટલે જેની જોડ નહિ; ગુજરાત એટલે જ્યાં કલેશ-કંકાસ નહિ; ગુજરાત એટલે સ્વગ માંથી પૃથ્વી પર આવેલું નંદનવન, જુએ ‘ ભારત સહ્રકાર શિક્ષણ ’ પૃ. ૨:~
૫