________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
યાનિક આચાય
કારતક વદ ચોથના મધ્યાનૢ સાડા અગિયાર વાગે કેશવલાલ નરાતમદાસ શાહ નામના ૨૪ વષઁના શ્રાવકને ચતુર્વિધ સંઘ સમક્ષ દીક્ષા આપી : તેમનું નામ કીર્તિ સાગરજી રાખ્યુ.
www.kobatirth.org
સાણંદવાસી જૈનોની વિનતિ થતાં તેઓ સાણંદ ગયા. મહી પાવનાથ પ્રભુના દેરાસરે શ્રી. રવિસાગરજી મ. ની પાદુકાને વંદન કરતાં ઉપકારીનેા ઉપકાર યાદ આવી ગયા. અહી અમદાવાદથી વીશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ સાકળચંદ વંદન કરવા આવ્યા. બંને વચ્ચે ચર્ચા ચાલી ને સમાપ્ત થઈ.
સાણ`દથી ગોધાવી ગયા. અહી’ શેઠ લાલ વાડીલાલ વાંઢવા આવ્યા. અહીથી તે
આવ્યા.
માગસર સુદ ૬ના દિવસે દીક્ષાપર્યાંયનાં બાર વર્ષ પૂર્ણ થતાં હતાં. એ વિષે પાતાની ડાયરીમાં નોંધે છેઃ
“ અમદાવાદ મુકામે બાર વર્ષા સંયમ પર્યાયનાં આજ રાજ પૂણ્ યાં. પ્રથમ વ્રત સચવાયું. દ્વિતીય વ્રત મૂળ સચવાયું. તૃતીય વ્રત મૂળ બરાબર સચવાયું. મ સ્ત્રી ત્યાગ કાય! અને વાણી થકી સચવાયુ, કાચ સ્વપ્નદોષ દાઈ વખત થયા હોય પણ સ્વપ્નમાં કદી સ્ત્રીના ભોગ યા જ નથી પરિષદ વ્રત મૂળ સચવાયું, રાત્રી ભાજન વિરમણ વ્રત બરાબર સચવાયું.
રચાય છેઃ
ભાગીલાલ વીરચંદ દીપચંદ તથા શેઠ દલસુખ માગસર સુદી એકમના રાજ પુનઃ અમદાવાદ
“પચીસ-ત્રીસના આશરે ગ્રંથ લખાયા. આમા અને ગ્રંથે ઘણા વચાયા. દશ હજારનો વ્યારારે ગુજરાતી ભાષા વગેરેમાં થઈ પુસ્તકો વંચાયાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
kr
* સાધુ-શિષ્યા કરાયા પણ તેમાં અન્તરના ભકત-હૃદય લેનાર જો એ તેવા કાઈ થયા નથી. સાધુ-શિષ્યો પૈકા ગુરુષીગાશાળા જેવા પણ શિષ્યો અનુભવ્યા. સિદ્દાચલની માત્રા ઈ, કદર પગ મહાવત સારી રીતે સચવાયાં, માન-સમાધિમાં આનંદ થયા અને તેમાં આગળ ચઢાયું. હવે તેરમાં વર્ષમાં પ્રવેશ થાય છે. દેવાદિષ્ટ સ્વપ્ન યોગે હવે આગળ ખુબ વધારો. ”
k
અને મસ્ત કવિની વિંતત્રી રણઝણી ઊઠે છે. ગાડીસ્વરમાં ગીતની પંક્તિ
દહાડા હવે સુખના આવ્યા રે, વૈયા પરિષદ્ધે ખૂબ...દહાડા...
ધ ક્ષમા પ્રગટે હવે રે, વધતું સહજ સમાધિ ભાવના હૈ, રહેશે સહજાનંદે જીવ શુ ર, રંગે રંગાઈશું આ મ માં રે, અનુભવ
ને વળી એ પદ્મ પૂરું થતાં કથે છે;
આતમ તૂર
ઠંડા
હુન્નુર :
ચાલ
મછ,
દીક.
For Private And Personal Use Only