________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાંચમા પરમેશ્વર
ખાવા માટે દહીં ભાંગીને મનાવેલુ ગેરહું ઉગરી લઇ આવી, ને છાશની દોણીમાં
www.kohatirth.org
રેડી દીધું.
“ હું મારા આપ ! તમારા જેવુ દલ (દિલ) કયાં થવુ છે. અંબા તે અન્નપૂર્ણા છે, પણ ભાયડા ય દેરાના દેવ જેવા છે. ’
સ્ત્રી સાડલાના પાલવમાં દહીથી ભરેલી દે!ણી સંતાડતી ઘર તરફ ચાલી. રસ્તામાં છાશ લેવા જતી સ્ત્રીએને ચેતવી. “ એ આજ ત્યાં જશે! મા ! છાશવારેા નથી.”
** જા જા ”
સાચુ કહું છું, અને શિવરાતે દીકરા અવતર્યાં છે. ”
૬ અખાને કેટલાં જણ્યાં ! ” સ્રીસહજ જિજ્ઞાસા થઇ,
t
આપ્યુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* બે દીકરા, જીવા ને ઉગરે, એ દીકરી, એની ને ઉગરી, કુલ ચાર જણ્યાં ને આ પાંચમે તે પરમેશ્વર ! ”
#
铸
અધી ખડખડાટ હસી પડી. કેાઈ અટકચાળીએ પેલી સ્ત્રીને અડપલું કર્યું, ત્યાં તે સાડલાતાં પાલવ નીચે સંતાડેલી દેણીમાં રહેલું ચાંદીની પાટ જેવું ગારડું દેખાઇ ગયુ. આ શુ લઈ હાલી ! ”
ચાલી ગઇ.
... શિવા પટેલે- તે પાછી ફરતી હતી ત્યાં-એલાવીને છાશના બદલે ગારહું
77
“ અમે પણ ત્યારે છાશના ખદલે ગારડું લાવશું”” સ્રોએ હાથના લહેકા કરતી
For Private And Personal Use Only
શિવા પટેલે એ દહાડે છાશ લેવા આવનારી એકે સ્ત્રીને પાછી ન કાઢી. હેાંશભેર ગોરહુ વહે યુ .
ઘેર લઈ જઈને પાતળી છાશના બદલે ગેારસ પીરસતી પીરસતો સ્ક્રીઆએ શિવા પટેલના ત્યાંના પુત્રજન્મનો ખબર આપી.
ન ઢોલ વાગ્યાં કે ન નગારાં. ગોળધાણા વહેચવાના એ કુળમાં રિવાજ નહાતા. વગર કહે એ દહાડે ગેરસનાં ખાનારાંએ ઠેર ઠેર વધામણી પહેાંચાડી ને મીઠું મીઠું' ગારસ જમનારાએ વગર કહે આશીર્વાદ આપ્યાઃ “ ભાઇ, આ પાંચમે તે પરમેશ્વર ! ”