________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
યાનિષ્ઠ આચાય
જાણ્યું નહેાતું. ટપાટપ માણસે મરવા લાગ્યાં. શ્રી. સુખસાગરજી મ॰ પેાતાના સમુદાય સાથે દરા૫રા આવ્યા. પાદરા ગામ ધીરે ધીરે ખાલી થઈ ગયું. જામેલી ધ ચર્ચાની મહેફિલ અધૂરી રહી ગઇ. માનસરેશવર પર મળેલા હુસેાને જાણે અડધી તૃષાએ સાવરને ત્યાગ કરવા પડશે.
આ વખને વડાદરાના સંઘ અપવાદ માના આશ્રય લઇને પણ વડાદરા પધારવા વિનતી કરવા આવ્યે. જીવનને ઉપયાગ હતા, ને નિરથ ક માતથી કંઇ લાભ ન હતા. બધે વિચાર કરીને આસો વદમાં સર્વ મુનિરાજો વિહાર કરી વડોદરા આવ્યા, ને ત્યાં ચાતુર્માસ પૂર્ણ કર્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં સાણંદ, છાણી, વાસદ, બેરસદ, કાવીઠા, મેલાય થઈ વસેામાં આવ્યા.
છાણીમાં દીક્ષા મÌોત્સવ ઉજવાતા હતા. છાણીના શ્રાવકને પ્રતિબેાધ પમાડી શ્રી સુખસાગરજી મડારાજે ફાગણ માસમાં દીક્ષા આપી. આ મુનિનું નામ શ્રી. ગુલાબસાગર રાખવામાં આવ્યું. આ પછી આગળ વાર ધપાવતા તેઓ ફરી સાણંદમાં આવ્યા. અહી શ્રી. મુળચંદ્રજી મહારાજના શિષ્ય શ્રી. કમળવિજયજી હતા,
સાણંદથી ગોધાવી, સાંતજ, કડી થઇ તે સર્વે ભેાંયણી ગયા ને મલ્લીનાથ દાદાને ભેટી ચેત્ર વજ્રમાં મહેસાણા આવ્યા. મહેસાણા સાથે તે। આગચ્છતા, આ મુનિએના ને ખુઃ ચરિત્રનાયકના ગાઢ સંબંધ હતા. ભારે આડંબરપૂર્વક શ્રીસ ઘે પ્રવેશ મહેાત્સવ કર્યો. એ આડંબરે એ વખતના જીનનું અનિવાર્ય અંગ હતા. સમાજની મહત્તા, ધમની પ્રભાવના તે વૈભવનું પ્રદર્શન એમાં હતું.
માસ્તર બહેચરદાસ આજે મુનિશ્રી બુદ્ધિસાગરજીના વેશમાં હતા. મહેસાણાના શ્રાવકાને એ સ્વજન જેવા લાગ્યા, ને તેમના તરફ ખાસ ભાવથી વવા લાગ્યા; પણ તેટલામાં તે માણસાનું મહાજન પણ ચાતુમાંસ માટે વિન ંતિ કરવા આવ્યું. કંઈક ગજગ્રાહુ જેવું પણ થયું. મહેસાણા ને માણસા વચ્ચે નિણૅય ખેંચાવા લાગ્યા; પણ આખરે ગુરુશ્રી સુખસા ગરજીએ બુદ્ધિપૂર્વકના તે કાઢયે નવદીક્ષિત બુદ્ધિસાગરજી ને ગુલામસાગરજી માણસા જાય-પેતે મહેસાણા સંભાળે. નાના કે મેટા, સહુના ભાવ જાળવનારા એ જૂના જોગીએ હતા. શહેરી અને ગામડાં વચ્ચે એ વેળા સાધુઓને આજના ભેદભાવ નહેાતે. શ્રેષ્ઠાઈની એટલી તમન્ના નહેાતી, જેટલી સાધુતાઇની હતી.
શ્રી. બુદ્ધિસાગરજી ગુલાબસાગરજી સાથે માણસા આવ્યા. આ સ્થળે તે એમના જીવન સાથે જડાયેલાં હતાં. જેણે જીવનમાં પ્રકાશ રેડવાનો અવકાશ કરી આપ્યા, એવાં વીજાપુર, આજેલ જેવું જ આ સ્થળ હતું. શેઠ વીરચંદ્ર કૃષ્ણાજીને ત્યાં અનેક વાર ઊતરેલા. અનેક શ્રાવકેાને ઘેર જમવા ગયેલા. આજ એ જ માસ્તર બહેચરદાસ હાથમાં પાત્ર ને ાળી લઇ –મુનિવર સાથે ઘેર ઘેર ભિક્ષા અર્થે નીકળ્યા. કેટલાયની આંખમાં આ મહાત્વાકાંક્ષી જુવાન મુનિને જોઇ હષ નાં આંસુ આવ્યાં. ગૃહસ્થ અવસ્થામાં જે ત્યાગની મૂતિ હતી, એ આજ સ્વય’ વૈરાગ્યની સ્મૃતિ બનીને આવ્યા. સહુ જીવનની ધન્યતા અનુભવી રહ્યા.
For Private And Personal Use Only