________________
Shri Mahavir Jain Aradhana Kendra
afires BH
www.kobetirth.org
એક અંજલિ
: લેખક :
સાક્ષરવ શ્રી. કૃષ્ણલાલ માહનલાલ ઝવેરી
કર્યાં વિજાપુર ગામના એક નિરક્ષર કણબી કુટુ'બતુ' સંતાન ને જ્યાં તેનુ` રૂપાંતર થયેલા સાક્ષર આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી દૈવીસકેત વિના જીવન આવે પલટા અનુભવે નહિ !
..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાલણપુર જોડે મારે લગભગ વીસ એકવીશ વરસના સંબંધ. પાલણપુરને હું જૈનાના કિલ્લા ” એ નામે સોધું છું. એ પાલણપુરની પરિશાળા તપાસવા આવાં ત્યાંના ઉપાશ્રયના એક શાંત ખૂણામાં બેસી જઈ શ્રીમદે પેાતાના દીક્ષા લેવા રૂપ આત્મવિકાસ સાધ્યેા.
મારા સિવાયના ખીજા લેખાએ શ્રીમને અજલિ આપી છે. તેમનાથી વિશેષ મારે કહેવા જેવું કાંઈ નથી. એક વખતના નિરક્ષર 'બાળકે વિકાસ સાધી જીવનનું ઉત્તમમાં ઉત્તમ ફળ મેળવ્યું. આધ્યાત્મિક વિદ્યા, તત્ત્વજ્ઞાન-જૈતાનું તથા જૈનેતાનું, કમ, જ્ઞાન, ભક્તિ અને યાગ એ ક્ષેત્રોમાં ઘૂમ્યા. ગદ્ય તે પદ્ય સંસ્કૃત, માગધી, હિન્દી, ગુજરાતી ભાષાએ અપનાવી, સાહિત્યની છેળા વરસાવી, લગભગ ૧૨૫ ગ્રંથે! લખ્યા. જેમાંના ૧૦૮ તા પ્રગટ થઇ ચૂકયા છે. એ એક આશ્રય' (miracle) નહિ તે શું?
જૂના વખતમાં તા હતા, પણ હાલમાં પણ જૈન સપ્રદાયમાં અનેક વિદ્વાન ને વ્યાપક આચાર્યાં થઈ ગયા છે. તેમાંના કેટલાયે જોડે એમને ગાઢ સંબંધ હતા. દાખલા તરીકે શ્રી. વિજયધસૂરીશ્વરજી, ગુજરાતનુ' પરમધન ને પ્રવૃત્તિશીલ મુનિરાજો વિદ્યાવિજયજી, મારા જૂના સ્નેહી,—જેમણે એમને “વિદ્વાન યાગી અને નિરભિમાની ત્યાગી મહાત્મા'નું બિરૂદ આપી એમના સ્વગમનથી જૈન સમાજની હાલની પરિસ્થિતિ જોતાં તેને કેટલી હાનિ થઇ છે તે વિષે શેક દર્શાવ્યા છે (સ્મારક ગ્રંથ પૃ. ૩૨) મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજીએ જૈન સમાજની જે શકકારક પરિસ્થિતિને ઉલ્લેખ કર્યાં છે, તેમાં તે સમાજના સાહિત્યની હીન પરિસ્થિતિને પણ સમાવેશ થાય છે.
For Private And Personal Use Only