Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सू० १० नामावश्यकस्वरूपनिरूपणम् श्यकम् । नाम च तदावस्यकं चेति नामावश्यकं नामरूपमावश्यकमित्यर्थः । यद्वा-जीवादिवस्तु नामावश्यकं भवति, नाम्ना-नाममात्रेण आवश्यकं नामारश्यकमिति व्युत्पत्तिसंभवात् । यदि जीवादि-वस्तुन आवश्यकमिति नाम क्रियते तदा जीवादिवस्तु नाममात्रेणावश्यकं भवतीति नामा श्यकशब्दार्थों जीवादवस्तुभवतीति भावः। नाम्नो लक्षणं चेदम्-"यद्वस्तुनोऽभिधानं, स्थितमन्यार्थे तदर्थनिरपेक्षम् "अपर्यायानभिधेयं च नाम यादृच्छिकं तथा।" इति । अयं भाव - 'यस्तुनोऽभिधानम्' वस्तुनः इन्द्रादेः यदभिधानम् इन्द्रेति वर्णपञ्चकानुपूर्वीरूपं आवश्यक में नाम ही आवश्यक हो जाता है। अर्थात् “आवश्यक" ऐसा नाम उस वस्तु का रख लिया जाता है। तात्पर्य कहने का यह है कि किसी भी जीवादिक का "आवश्यक" ऐसा जो व्यवहार में इच्छानुसार गुणनिरपेक्ष नाम रख लिया जाया करता है वह "आवश्यक का नामनिक्षेप है। इस नामनिक्षेप में वस्तु केवल "आवश्यक" इस नाम मात्र से ही उसरूप कही जाती है। इस नामनिक्षेप में तदनुरूप गुणों की आवश्यकता नहीं होती है । केवल व्यवहार चलाने के लिये ही ऐसा किया जाता है। अतः नाम मात्रण आवश्यकं नामाश्वयक" इस व्युत्पत्ति के अनुसार वह आवश्यकरूप वस्तु नाम मात्र से आवश्यक कहा जाता है। आवश्यक जैसेगुण उसमें नहीं होते । इस विषय का खुलासा अर्थ इस प्रकार से है-जब किसी जीवादि वस्तु का "आवश्यक" ऐसा नाम रख लिया जाता है उस समय वह जीवादिक वस्तु नाम मात्र से आवश्यक कहलाती है। इस प्रकार नामरूप आवश्यक इस જ આવશ્યક થઈ જાય છે. એટલે કે તે વસ્તુનું “આવશ્યક એવું નામ રાખવામાં આવે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે કઈ પણ જીવાદિકનું "આવશ્યક” એવું જે ગુણનિરપેક્ષ (ગુણની અપેક્ષાથી રહિત) નામ. ઈચ્છાનુસાર વ્યવહાર નક્કી કરવામાં આવે છે તેને “આવશ્યકને નામ-નિક્ષેપ” કહે છે. આ નામનિક્ષેપમાં વસ્તુને કેવળ “આવશ્યક એવા નામ માત્રથી જ તે રૂપે ઓળખવામાં આવે છે. આ નામ નિક્ષેપમાં તેને અનુરૂપ હોય એવા ગુણોની આવશ્યકતા રહેતી નથી. Fan व्यवहार यसापान निमित्त १ मे ४२वाभा मावे छ. तेथी "नाममात्रेण
आवश्यकं नामावश्यक' मा व्युत्पत्ति भनुसार ते. मावश्य४३५ १२तुने नाम માત્રની અપેક્ષાએ જ–એટલે કે નામ પુરતી જ આવશ્યક કહેવામાં આવે છે–જો કે આવશ્યકને અનુરૂપ ગુણોને તે વસ્તુમાં અભાવ હોય છે. આ વિષયનું વિશેષ સ્પષ્ટીકરણ હવે કરવામાં આવે છે–જયારે કોઈ જીવેદિક વસ્તુનું આવશ્યક એવું નામ રાખવામાં આવે છે. ત્યારે તે જીવાદિક વરતુને નામમાત્રની અપેક્ષાએ જ આવશ્યક
For Private and Personal Use Only