Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका. सू० ९ आवश्यकस्य निक्षेपनिरूपणम् यद्वा-अचलमरुजमक्षयमव्याबाधममन्दानन्दसन्द हरूपं शाश्वतं शिवसुखमवश्यंनिश्चयेन भवति यस्मात्-तदावश्यकम् । यद्वा-आ-समन्ताद्वश्या भवन्ति इन्द्रिय कषायादि भावशत्रवो रस्मात्तदावश्यकम् । यद्वा-ज्ञानादिगुणसमूहो मोक्षो वा आ-समन्ताद्वश्यः क्रियतेऽनेनेति-आवश्यकम् ।
यद्वा-'आवस्सय” इत्यस्य 'आवासक' मितिच्छाया। विंशतिसंख्यकेषु स्थानकेषु आवासयति-तदाराधने तत्परं करोत्यात्मानमित्यावासकं षड्विधावश्यकमेव । यदा-श्रुतचारित्रलक्षणधर्मारामे आवासयति-निवासयात्मान मित्यावासकम् ।
इदं आवश्यकं चतुर्विध-चत्तस्रो विधा भेदा अस्येति चतुर्विध-चतुःप्रकारकं प्रज्ञप्त-प्ररूपितम् । तद्यथा-यथा-तदाव यकं चतुर्विध भवति तथोच्यते-नामावश्यकं, स्थापनावश्यकं, द्रव्यावश्यकं, भावावश्यकम् , इत्येवं चतुर्विधमावश्यकं भवति।९। अवस्यशब्द का अर्थ अचल अरुज अक्षय अव्याबाध अमन्दआनन्द (अत्यन्त आनंद का पुंज) का संदोहरूप जो शाश्वत शिव सुख है वह है । यह शिव सुख निश्चय से जिसके प्रभाव दश जीवों को प्राप्त होता है यह आवश्यक है। अथवा-इन्द्रिय और कपाय आदि भावशत्रु सर्व प्रकार से जिस से वश में हो जाते हैं वह आवश्यक है। अथवा-ज्ञानादिक गुणों का समूह या मक्ष जिसके द्वारा सर्व प्रकार से वन्य किया जाता हैं वह आवश्यक है । अथवा-"आवरसयं" की संस्कृत छाया "आवासक" ऐसी भी है-जो २० स्थानों में-अर्थात् इन स्थानों की आराधना में-आत्मा को तत्पर बनाता हैं उसका नाम आवासक है और वे । छह प्रकार के आवश्यक ही हैं। अथवा-श्रतचारित्ररूप धर्मोद्यान में जा आत्मा का निवास करता है वह आवासक है। यह आवासकरूप आवश्यक चार प्रकार का कथित हुआ है । ॥सत्र ॥ અમન્દ આનંદના સંદેહરૂપ જે શાશ્વત શિવ સુખ છે તેને અવશ્ય કહે છે. જેના પ્રભાવથી જીવને તે શિવ સુખની અવશ્ય પ્રાપ્તિ થઈ જાય છે, તે વસ્તુનું નામ આવશ્યક છે. અથવા-ઇન્દ્રિય અને કષાય આદિ ભાવશઓ જેના દ્વારા સર્વ પ્રકારે વશ થઈ જાય છે, તેનું નામ આવશ્યક છે. અથવા જ્ઞાનાદિ ગુણેને સમૂહ અથવા મોક્ષ જેના દ્વારા સર્વ પ્રકારે વશ્ય (પિતાને અધીન) કરવામાં આવે છે, તેનું નામ मावश्य: छ. अथवा 'आवस्सय" मा पनी संत छाय! "आवासक" ५५ થાય છે. એ દૃષ્ટિએ વિચારવામાં આવે તે આવશ્યક અર્થ આ પ્રમાણે પણ થાય છે–જે ૨૦ સ્થાનની આરાધના કરવામાં પોતાના આત્માને પ્રવૃત્ત રાખે છે તેનું નામ અવાસક છે, અને એવાં છ પ્રકારના જ આવશ્યક છે. અથવા શ્રત ચારિત્રરૂપ ધમ ધ્યાનમાં જે આત્મા નિવાસ કરે છે તેને આવાસક કહે છે. તે આવાંસકરૂપ આવશ્યક ચાર પ્રકારના કહ્યા છે, જે સુ. ૯
For Private and Personal Use Only