Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/008302/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates * ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ-૬૧ * परमात्मने नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયસા૨ મૂળ ગાથાઓ, સંસ્કૃત છાયા, ગુજરાતી પદ્યાનુવાદ, શ્રીઅમૃતચંદ્રાચાર્યદવવિરચિત સંસ્કૃત “આત્મખ્યાતિ” ટીકા અને તેના ગુજરાતી અનુવાદ સહિત ': અનુવાદક : પંડિતરત્ન હિંમતલાલ જેઠાલાલ શાહુ બી.એસ.સી. F : પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ-૩૬૪ ૨૫૦ કિંમત રૂા. ૭૦=૦૦ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & our Request Shree Samaysaar has been donated by Jyoti & Rajesh Shah, London, UK in memory of Atmagnaani Shree Lalchandbhai Amarchand Modi, Rajkot, India. The donors have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of the Gujarati Shree Samaysaar is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates Version History Date Changes Version Number 002 Converted into "PDF" format. 24 April 2002 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ આવૃત્તિ : પ્રત ૨OOO વીર સં. ૨૪૬૭ વિ. સં. ૧૯૯૭ દ્વિતીય આવૃત્તિ : પ્રત ૧૫૦૦ વીર સં. ૨૪૭૯ વિ. સં. ૨૦૦૯ તૃતીય આવૃત્તિ : પ્રત ૨૧OO સં. ૨૪૯૫ વિ. સં. ૨૦૨૫ ચતુર્થ આવૃત્તિ : પ્રત ૨૫OO સં. ૨૫૦૩ વિ. સં. ૨૦૩૩ પાંચમી આવૃત્તિ : પ્રત ૩OOO સં. ૨૫૦૫ વિ. સં. ૨૦૩૫ છઠ્ઠી આવૃત્તિ : પ્રત ૨OOO વીર સં. ૨૫૧૯ વિ. સં. ૨૦૪૯ સાતમી આવૃત્તિ : પ્રત ૩OOO વીર સં. ૨૫૨૪ વિ. સં. ૨૦૫૪ આ શાસ્ત્રની પડતર કિંમત રૂા. ૧૪૦=છે; પરંતુ પંચપરમાગમ-ધ્રુવફંડ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates અર્પણ જેમણે આ પામર પર અપાર ઉપકાર કર્યો છે. જેમની પ્રેરણાથી સમયસારનો આ અનુવાદ તૈયાર થયો છે, જેઓ દ્રવ્ય અને ભાવે સમયસારની મહા પ્રભાવના કરી રહ્યા છે. સમયસારમાં પ્રરૂપેલી નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક જેમનું જીવન છે, તે પરમપૂજ્ય પરમ-ઉપકારી સદ્દગુરુદેવ ( શ્રી કાનજીસ્વામી ) ને આ અનુવાદ-પુષ્પ અત્યંત ભક્તિભાવે અર્પણ કરું છું. -અનુવાદક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ (હરિગીત ) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો. (અનુષ્ટુપ ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં. (શિખરિણી ) સદા દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત ) હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન' ધબકે ને વજવાણી છૂટે, જે વજ્ર સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; –રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં–અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હ્રદયે રહે સર્વદા. (વસંતતિલકા ) નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું; હૈ જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું. (સ્રગ્ધરા ) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી, વાણી ચિભૂર્તિ ! તારી ઉ૨-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી ! –હિંમતલાલ જેઠાલાલ શાહ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates नमः श्रीसद्गुरुदेवाय । * પ્રકાશકીય નિવેદન * ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રણીત સર્વોત્કૃષ્ટ પરમાગમ શ્રી સમયસાર ગુજરાતી ભાષામાં પ્રથમ સં. ૧૯૯૭માં પ્રકાશિત થયું હતું. તેની દ્વિતીય આવૃત્તિ સં. ૨૦૦૯માં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવની ‘ આત્મખ્યાતિ' નામની સંસ્કૃત ટીકા સહિત પ્રગટ થયેલ હતી. ત્રીજી આવૃત્તિમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવકૃત કળશોનો માત્ર સળંગ ગુજરાતી અર્થ ન લખતાં વચમાં કૌંસમાં સંસ્કૃત શબ્દો મૂકીને અર્થ ભરેલ હતો કે જેથી કયા સંસ્કૃત શબ્દોનો અર્થ છે તે વાચકોના ખ્યાલમાં આવી શકે. ત્યાર બાદ અનુક્રમે ચોથી, પાંચમી અને છઠ્ઠી પછી આ સાતમી આવૃત્તિ પ્રસિદ્ધ કરતાં અત્યાનંદ અનુભવાય છે. શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ તરફથી આ શાસ્ત્ર હિન્દી ભાષામાં (સંસ્કૃત ટીકાઓ સહિત) સં. ૧૯૭૫માં પ્રકાશિત થયું હતું. પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના હસ્તમાં આ પરમાગમ સં. ૧૯૭૮માં આવ્યું. તેમના કરકમળમાં એ પરમપાવન ચિંતામણિ આવતાં તે કુશળ ઝવેરીએ એને પારખી લીધો અને સમયસારની કૃપાથી તેઓશ્રીએ નિજ ચૈતન્યમૂર્તિ ભગવાન સમયસારનાં દર્શન કર્યાં. એ પવિત્ર પ્રસંગનો ઉલ્લેખ પૂજ્ય ગુરુદેવના જીવનચરિત્રમાં આ પ્રમાણે કર્યો છે : સં. ૧૯૭૮માં વીરશાસનના ઉદ્ધારનો, અનેક મુમુક્ષુઓના મહાન પુણ્યોદયને સૂચવતો એક પવિત્ર પ્રસંગ બની ગયો. વિધિની કોઈ ધન્ય પળે શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યવિરચિત શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ મહારાજશ્રીનાં હસ્તકમળમાં આવ્યો. સમયસાર વાંચતા જ તેમના હર્ષનો પાર ન રહ્યો. જેની શોધમાં તેઓ હતા તે તેમને મળી ગયું. શ્રી સમયસારજીમાં અમૃતનાં સરોવર છલકાતાં મહારાજશ્રીના અંતર્નયને જોયાં. એક પછી એક ગાથા વાંચતાં મહારાજશ્રીએ ઘૂંટડા ભરી ભરીને તે અમૃત પીધું. ગ્રંથાધિરાજ સમયસારજીએ મહારાજશ્રી ૫૨ અપૂર્વ, અલૌકિક, અનુપમ ઉપકાર કર્યો અને તેમના આત્માનંદનો પાર ન રહ્યો. મહારાજશ્રીના અંતર્જીવનમાં પરમપવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર દેખ્યું. ઉપયોગ–ઝરણાનાં વહેણ અમૃતમય થયાં. જિનેશ્વરના સુનંદન ગુરુદેવની જ્ઞાનકળા હવે અપૂર્વ રીતે ખીલવા લાગી. પૂજ્ય ગુરુદેવ જેમ જેમ સમયસારમાં ઊંડા ઊતરતા ગયા તેમ તેમ તેમાં કેવળજ્ઞાની પિતાથી વારસામાં આવેલાં અદ્ભુત નિધાનો તેમના સુપુત્ર ભગવાન કુંદકુંદાચાર્યદેવે ચીવટથી સંઘરી રાખેલાં તેમણે જોયાં. ઘણાં વર્ષો સુધી સમયસારનું ઊંડું મનન કર્યા પછી, ‘કોઈ પણ રીતે જગતના જીવો સર્વજ્ઞપિતાના આ અણમૂલ વારસાની કિંમત સમજે અને અનાદિકાળની દીનતાનો અંત લાવે ! '–એવી કરુણાબુદ્ધિને લીધે પૂજ્ય ગુરુદેવશ્રીએ સમયસાર પર અપૂર્વ પ્રવચનોનો પ્રારંભ કર્યો. જાહેર સભામાં સૌથી પહેલાં સં. ૧૯૯૦માં રાજકોટ ચાતુર્માસ વખતે સમયસારનું વાંચન શરૂ કર્યું. પૂજ્ય ગુરુદેવશ્રીએ સમયસાર ઉ૫૨ કુલ ઓગણીસ વખત પ્રવચનો આપ્યાં છે. સોનગઢ–ટ્રસ્ટ તરફથી સમયસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોનાં પાચ પુસ્તકો છપાઈને પ્રસિદ્ધ થઈ ગયાં છે. જેમ જેમ પૂજ્ય ગુરુદેવશ્રી અનુભવવાણી વડે આ શાસ્ત્રના ઊંડા-ગંભી૨ ભાવોને ખોલતા ગયાં તેમ તેમ મુમુક્ષુ જીવોને તેનું મહત્ત્વ સમજાતું ગયું, અને તેમનામાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મરસિક્તાની સાથે સાથે આ શાસ્ત્ર પ્રત્યે ભક્તિ અને બહુમાન પણ વધતાં ગયાં. સં. ૧૯૯૪ના વૈશાખ વદ આઠમે, સોનગઢમાં શ્રી જૈન સ્વાધ્યાયમંદિરના ઉદ્ઘાટન પ્રસંગે તેમાં પૂજ્ય પ્રશમમૂર્તિ ભગવતી બેનશ્રી ચંપાબેનના પવિત્ર હસ્તે શ્રી સમયસારજી શાસ્ત્રની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. –આવું મહિમાવંત આ પરમાગમ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય તો જિજ્ઞાસુઓને મહા લાભનું કારણ થાય એવી ભાવનાથી શ્રી જૈન અતિથિ સેવા સમિતિએ સં. ૧૯૯૭માં આ પરમાગમનું ગુજરાતી ભાષામાં પ્રકાશન કર્યું. ત્યાર બાદ તેની દ્વિતીય આવૃત્તિ સં. ૨૦૦૯માં શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ તેની સાતમી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. આ રીતે આ પ્રકાશન ખરેખર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રભાવની જ પ્રસાદી છે. અધ્યાત્મનું રહસ્ય સમજાવીને પૂજ્ય ગુરુદેવશ્રીએ જે અપાર ઉપકાર કર્યો છે તેનું વર્ણન વાણીથી વ્યક્ત કરવા આ સંસ્થા અસમર્થ છે. શ્રીમાન સમીપ સમયવર્તી સમયજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ જનસમાજને અધ્યાત્મ સમજાવ્યું તથા અધ્યાત્મપ્રચાર અર્થે શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ સ્થાપ્યું; એ રીતે જનસમાજ પર-મુખ્યત્વે ગુજરાત-કાઠિયાવાડ પર–તેમનો મહા ઉપકાર વર્તી રહ્યો છે. હવે ગુજરાતી અનુવાદ વિષે : આ ઉચ્ચ કોટિના અધ્યાત્મશાસ્ત્રનો ગુજરાતી અનુવાદ કરવાનું કામ સહેલું ન હતું. સૂત્રકાર અને ટીકાકાર આચાર્યભગવંતોના ગંભીર ભાવો યથાર્થપણે જળવાઈ રહે એવી રીતે તેને સ્પર્શીને અનુવાદ થાય તો જ પ્રકાશન સંપૂર્ણપણે સમાજને લાભદાયક નીવડે એમ હતું. સદ્ભાગ્ય ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ, પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપાભીની પવિત્ર આજ્ઞા તથા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની પાવન પ્રેરણા ઝીલીને તેનો અનુવાદ કરી આપવા સહર્ષ સંમતિ આપી ને તે કામ હાથમાં લીધું. અને તેમણે આ અનુવાદનું કામ સાંગોપાંગ પાર ઉતાર્યું. આ પવિત્ર શાસ્ત્રના ગુજરાતી અનુવાદનું મહા કાર્ય કરનાર ભાઈશ્રી હિંમતલાલભાઈ અધ્યાત્મરસિક વિદ્વાન હોવા ઉપરાંત ગંભીર, વૈરાગ્યશાળી, શાંત અને વિવેકી સજ્જન છે તથા કવિ પણ છે. તેમણે સમયસારના અનુવાદ ઉપરાંત તેની મૂળ ગાથાઓનો ગુજરાતી પદ્યાનુવાદ પણ હરિગીત છંદમાં કર્યો છે, તે ઘણો જ મધુર, સ્પષ્ટ તેમ જ સરળ છે અને દરેક ગાથાર્થ પહેલાં તે છાપવામાં આવ્યો છે. આ રીતે આખોય અનુવાદ તેમ જ હરિગીત કાવ્યો જિજ્ઞાસુ જીવોને બહુ જ ઉપયોગી અને ઉપકારી થયેલ છે. આ માટે ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહનો જેટલો આભાર માનવામાં આવે તેટલો ઓછો છે. આ સમયસાર જેવા ઉત્તમ શાસ્ત્રનો અનુવાદ કરવાનું પરમ સૌભાગ્ય તેમને મળ્યું તે માટે તેઓ ખરેખર અભિનંદનીય છે. આજથી લગભગ બસો વર્ષ પહેલાં શ્રીમાન ૫. જયચંદ્રજીએ આ પરમાગમનું હિંદી ભાષાંતર કરીને જૈનસમાજ પર ઉપકાર કર્યો છે. આ અનુવાદ શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ તરફથી પ્રસિદ્ધ થયેલ હિંદી સમયસારના આધારે કરવામાં આવ્યો છે, માટે આ સંસ્થા તે મંડળનો આભાર માને છે. [ ત્રીજી આવૃત્તિ પ્રસંગે સંશોધન, કળશોના ગુજરાતી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates અર્થની વચ્ચે સંસ્કૃત શબ્દો યથાસ્થાને ગોઠવવાનું કાર્ય, પૂફરીડિંગ, શુદ્ધિપત્રક, ગાથાસૂચી, કળશસૂચી વગેરે અનેકવિધ કાર્યોમાં પૂજ્ય ગુરુદેવશ્રીના અંતેવાસી બાળબ્રહ્મચારી ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ અત્યંત કાળજી, પરિશ્રમ અને ઉલ્લાસપૂર્વક જે સહાય કરી છે તે માટે આ સંસ્થા તેમની આભારી છે. બ્ર. શ્રી ચંદુભાઈના આ કાર્યમાં સદ્ધર્મવત્સલ ઊંડા આદર્શ આત્માર્થી પંડિતરત્ન ભાઈશ્રી હિમતલાલભાઈએ અનેકવિધ સહાય કરી છે તેમ જ આખરી પ્રફસંશોધન પણ તેમણે જ કરી આપ્યું છે, તેથી તેમનો અંત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે.] ક્તિાબઘર પ્રિન્ટરીએ આ સાતમી આવૃત્તિનું સુંદર મુદ્રણ બહુ અલ્પ સમયમાં કરી આપ્યું છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. આ ઉપરાંત જેમની સહાય હોય તે સર્વનો પણ આભાર માનવામાં આવે છે. આ સમયસાર ખરેખર એક ઉત્તમોત્તમ શાસ્ત્ર છે. સાધક જીવોને માટે તેમાં આધ્યાત્મિક મંત્રોનો ભંડાર ભર્યો છે. કુંદકુંદાચાર્યદવ પછી રચાયેલાં લગભગ બધાં અધ્યાત્મશાસ્ત્રો ઉપર સમયસારનો પ્રભાવ પડયો છે. સર્વ અધ્યાત્મનાં બીજડાં સમયસારમાં સમાયેલાં છે. સર્વે જિજ્ઞાસુ જીવોએ ગુરુગમપૂર્વક આ પરમાગમનો અભ્યાસ અવશ્ય કરવાયોગ્ય છે. પરમ મહિમાવંત એવા નિજ શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવગમ્ય કરવા માટે શાસ્ત્રમાં અદ્વિતીય ઉપદેશ છે, અને એ જ દરેક જિજ્ઞાસુ જીવનું એકમાત્ર પરમ ર્તવ્ય છે. શ્રી પદ્મનંદી મુનિરાજ કહે છે કે तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता। निश्चितं स भवेद्रव्यो भाविनिर्वाणभाजनम्।।२३।। (પવનંદિપંચવિંશતિકા-એકત્વ અધિકાર) અર્થ :-જે જીવે પ્રસન્નચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. ઉપર પ્રમાણે સુપાત્ર જીવો ગુરુગને શુદ્ધચૈતન્યતત્ત્વની વાર્તાનું પ્રીતિપૂર્વક શ્રવણ કરો અને આ પરમાગમની પાંચમી ગાથામાં આચાર્યભગવાનની આજ્ઞા અનુસાર તે એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માને સ્વાનુભવપ્રત્યક્ષથી પ્રમાણ કરો. શ્રાવણ વદ ૨. સાહિત્યપ્રકાશનવિભાગ (બહેનશ્રી-ચંપાબેન-૮૫માં વર્ષનો “મહામણિ-જન્મોત્સવ ”) શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, વિ. સં. ૨૦૫૪ સોનગઢ-૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates [સમયસારી મહિમા ] मोख चलिवेकौ सौंन करमकौ करे बौन, ____जाके रस-भौन बुध लौन ज्यौं घुलत है। गुनकौ गरंथ निरगुनकौं सुगम पंथ, __ जाकौ जस कहत सुरेश अकुलत है।। याहीके जु पच्छी ते उड़त ज्ञानगगनमें, __ याहीके विपच्छी जगजालमें रुलत है। हाटकसौ विमल विराटकसौ विसतार, नाटक सुनत हीये फाटक खुलत है।। -पं. बनारसीदासजी અર્થ :-શ્રી સમયસાર મોક્ષ પર ચડવાને સીડી છે (અથવા મોક્ષ તરફ ચાલવાને શુભ શુકન છે), કર્મનું તે વમન કરે છે અને જેમ જળમાં લવણ ઓગળી જાય છે તેમ સમયસારના રસમાં બુધપુરુષો લીન થઈ જાય છે. તે ગુણની ગાંઠ છે (અર્થાત્ સમ્યગ્દર્શનાદિ ગુણોનો સમૂહ છે), મુક્તિનો સુગમ પંથ છે અને તેનો (અપાર) યશ વર્ણવતાં ઇંદ્ર પણ આકુલિત થઈ જાય છે. સમયસારરૂપી પાંખવાળા (અથવા સમયસારના પક્ષવાળા) જીવો જ્ઞાનગગનમાં ઊડે છે અને સમયસારરૂપી પાંખ વિનાના (અથવા સમયસારથી વિપક્ષ) જીવો જગજાળમાં રઝળે છે. સમયસારનાટક (અર્થાત્ શ્રી સમયસાર–પરમાગમ કે જેને શ્રી અમૃતચંદ્રાચાર્યદવે નાટકની ઉપમા આપી છે તે) શુદ્ધ સુવર્ણ સમાન નિર્મળ છે, વિરાટ (બ્રહ્માંડ) સમાન તેનો વિસ્તાર છે અને તેનું શ્રવણ કરતાં હૃદયના કપાટ ખૂલી જાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસારજી-સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી. (અનુષ્ટ્રપ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. | ( શિખરિણી) અહો ! વાણી તારી પ્રશમરસ–ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલવિક્રિડિત ) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) સુષ્ય તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે. (અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates નમ: સરવે * ઉપોદ્યાત * [ પ્રથમ આવૃત્તિ પ્રસંગે ] ભગવાન કુંદકુંદાચાર્યદેવપ્રણીત આ “સમયપ્રાભૃત” અથવા “સમયસાર” નામનું શાસ્ત્ર “દ્વિતીય શ્રુતસ્કંધ'માંનું સર્વોત્કૃષ્ટ આગમ છે. દ્વિતીય શ્રુતસ્કંધ'ની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે આપણે પટ્ટાવલિઓના આધારે સંક્ષેપમાં પ્રથમ જોઈએ. આજથી ૨૪૬૬ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રની પુણ્યભૂમિમાં જગપૂજ્ય પરમ ભટ્ટારક ભગવાન શ્રી મહાવીરસ્વામી મોક્ષમાર્ગનો પ્રકાશ કરવા માટે સમસ્ત પદાર્થોનું સ્વરૂપ પોતાના સાતિશય દિવ્યધ્વનિ દ્વારા પ્રગટ કરતા હતા. તેમના નિર્વાણ પછી પાંચ શ્રુતકેવળી થયા, જેમાં છેલ્લા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી થયા. ત્યાં સુધી તો દ્વાદશાંગશાસ્ત્રના પ્રરૂપણથી વ્યવહાર-નિશ્ચયાત્મક મોક્ષમાર્ગ યથાર્થ પ્રવર્તતો રહ્યો. ત્યાર પછી કાળદોષથી ક્રમે ક્રમે અંગોના જ્ઞાનની બુચ્છિત્તિ થતી ગઈ. એમ કરતાં અપાર જ્ઞાનસિંધુનો ઘણો ભાગ વિચ્છેદ પામ્યા પછી બીજા ભદ્રબાહુસ્વામી આચાર્યની પરિપાટીમાં બે સમર્થ મુનીઓ થયા-એકનું નામ શ્રી ધરસેન આચાર્ય અને બીજાનું નામ શ્રી ગુણધર આચાર્ય. તેમની પાસેથી મળેલા જ્ઞાન દ્વારા તેમની પરંપરામાં થયેલા આચાર્યોએ શાસ્ત્રો ગૂંચ્યાં અને વીર ભગવાનના ઉપદેશનો પ્રવાહ વહેતો રાખ્યો. શ્રી ધરસેન આચાર્યને અગ્રાયણીપૂર્વના પાંચમાં “વસ્તુ' અધિકારના મહાકર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાભૂતનું જ્ઞાન હતું. તે જ્ઞાનામૃતમાંથી અનુક્રમે ત્યાર પછીના આચાર્યો દ્વારા પખંડાગમ તથા તેની ધવલા-ટીકા, ગોમ્મસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ શાસ્ત્રો રચાયાં. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધની ઉત્પત્તિ છે. તેમાં જીવ અને કર્મના સંયોગથી થયેલા આત્માના સંસારપર્યાયનું-ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિનું સંક્ષિપ્ત વર્ણન છે, પર્યાયાર્થિકનયને પ્રધાન કરીને કથન છે. આ નયને અશુદ્ધદ્રવ્યાર્થિક પણ કહે છે અને અધ્યાત્મભાષાથી અશુદ્ધનિશ્ચયનય અથવા વ્યવહાર કહે છે. શ્રી ગુણધર આચાર્યને જ્ઞાનપ્રવાદપૂર્વના દશમા વસ્તુના ત્રીજા પ્રાભૂતનું જ્ઞાન હતું. તે જ્ઞાનમાંથી ત્યાર પછીના આચાર્યોએ અનુક્રમે સિદ્ધાંતો રચ્યા. એમ સર્વજ્ઞ ભગવાન મહાવીરથી ચાલ્યું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી ભગવાન કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયું. તેમણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ આદિ શાસ્ત્રો રચ્યાં. આ રીતે દ્વિતીય શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઈ. તેમાં જ્ઞાનને પ્રધાન કરીને શુદ્ધદ્રવ્યાર્થિક નયથી કથન છે, આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતની શરૂઆતમાં થઈ ગયા છે. દિગંબર જૈન પરંપરામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।। આ શ્લોક દરેક દિગંબર જૈન, શાસ્ત્રાધ્યયન શરૂ કરતાં મંગળાચરણરૂપે બોલે છે. આ પરથી સિદ્ધ થાય છે કે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી પછી તુરત જ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દિગંબર જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની પરંપરાના કહેવરાવવામાં ગૌરવ માને છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રો સાક્ષાત્ ગણધરદેવનાં વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે. તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો પોતાના કોઈ કથનને સિદ્ધ કરવા માટે કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રોનું પ્રમાણ આપે છે એટલે એ કથન નિર્વિવાદ ઠરે છે. તેમના પછી લખાયેલા ગ્રંથોમાં તેમનાં શાસ્ત્રોમાંથી થોકબંધ અવતરણો લીધેલાં છે. ખરેખર ભગવાન કુંદકુંદાચાર્યે પોતાના પરમાગમોમાં તીર્થંકરદેવોએ પ્રરૂપેલા ઉત્તમોત્તમ સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે અને મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો છે. વિ. સં. ૯૯૦માં થઈ ગયેલા શ્રી દેવસેનાચાર્યવર તેમના દર્શનસાર નામના ગ્રંથમાં કહે છે કે ‘‘વિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર સીમંધરસ્વામીના સમવસરણમાં જઈને શ્રી પદ્મનંદિનાથે ( કુંદકુંદાચાર્યદેવે ) પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાન વડે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કે જાણત ?'' બીજો એક ઉલ્લેખ આપણે જોઈએ, જેમાં કુંદકુંદાચાર્યદેવને કળિકાળસર્વજ્ઞ કહેવામાં આવ્યા છે. ‘‘પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃઘ્રપિચ્છાચાર્ય એ પાંચ નામોથી વિરાજિત, ચાર આંગળ ઊંચે આકાશમાં ગમનની જેમને ઋદ્ધિ હતી, જેમણે પૂર્વવિદેહમાં જઈને સીમંધ૨ભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલા શ્રુતજ્ઞાન વડે જેમણે ભારતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે એવા જે શ્રી જિનચંદ્રસૂરિભટ્ટારકના પટ્ટના આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ ( ભગવાન કુંદકુંદાચાર્યદેવ ) તેમણે રચેલા આ પદ્મામૃતગ્રંથમાં...સૂરીશ્વર શ્રી શ્રુતસાગરે રચેલી મોક્ષપ્રાકૃતની ટીકા સમાપ્ત થઈ.’’ આ પદ્ઘામૃતની શ્રી શ્રુતસાગરસૂરિષ્કૃત ટીકાના અંતમાં લખેલું છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવની મહત્તા બતાવનારા આવા અનેકાનેક ઉલ્લેખો જૈન સાહિત્યમાં મળી આવે છે; શિલાલેખો પણ અનેક છે. આ રીતે આપણે જોયું કે સનાતન જૈન સંપ્રદાયમાં કળિકાળસર્વજ્ઞ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન અજોડ છે. * મૂળ શ્લોક માટે ૧૮ મું પાનું જુઓ. * શિલાલેખોના નમુના માટે ૧૭મું પાનું જુઓ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન કુંદકુંદાચાર્યનાં રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી થોડાંક હાલમાં ઉપલબ્ધ છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના મુખમાંથી વહેલી શ્રુતામૃતની સરિતામાંથી ભરી લીધેલાં તે અમૃતભાજનો હાલમાં પણ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. તેમનાં પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર નામનાં ત્રણ ઉત્તમોત્તમ શાસ્ત્રો ‘પ્રાકૃતત્રય ’ કહેવાયછે. આ ત્રણ પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો સાર આવી જાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણા ગ્રંથોનાં બીજડાં આ ત્રણ પરમાગમોમાં રહેલાં છે એમ સૂક્ષ્મ દૃષ્ટિથી અભ્યાસ કરતાં જણાય છે. પંચાસ્તિકાયમાં છ દ્રવ્યનું અને નવ તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. પ્રવચનસારને જ્ઞાન, શૈય અને ચરણાનુયોગના ત્રણ અધિકારોમાં વિભાજિત કર્યું છે. સમયસારમાં નવ તત્ત્વોનું શુદ્ધનયની દૃષ્ટિથી કથન છે. શ્રી સમયસાર અલૌકિક શાસ્ત્ર છે. આચાર્યભગવાને આ જગતના જીવો પર પરમ કરુણા કરીને આ શાસ્ત્ર રચ્યું છે. તેમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. અનંતકાળથી પરિભ્રમણ કરતા જીવોને જે કાંઈ સમજવું બાકી રહી ગયું છે તે આ પરમાગમમાં સમજાવ્યું છે. પરમ કૃપાળુ આચાર્ય ભગવાન આ શાસ્ત્ર શરૂ કરતાં પોતે જ કહે છે:- ‘કામભોગબંધની કથા બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે, અનુભવી છે પણ પ૨થી જુદા એકત્વની પ્રાપ્તિ જ કેવળ દુર્લભ છે. તે એકત્વની-૫૨થી ભિન્ન આત્માની-વાત હું આ શાસ્ત્રમાં સમસ્ત નિજ વિભવથી (આગળ, યુક્તિ, પરંપરા અને અનુભવથી ) કહીશ.'' આ પ્રતિજ્ઞા પ્રમાણે આચાર્યદેવ આ શાસ્ત્રમાં આત્માનું એકત્વ-પરદ્રવ્યથી અને પરભાવોથી ભિન્નતા-સમજાવે છે. તેઓશ્રી કહે છે કે ' જે આત્માને અબદ્ધસૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત દેખે છે તે સમગ્ર જિનશાસનને દેખે છે.’ વળી તેઓ કહે છે કે ‘આવું નહિ દેખનાર અજ્ઞાનીના સર્વ ભાવો અજ્ઞાનમય છે.' આ રીતે, જ્યાં સુધી જીવને પોતાની શુદ્ધતાનો અનુભવ થતો નથી ત્યાં સુધી તે મોક્ષમાર્ગી નથી; પછી ભલે એ વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહાર ચારિત્ર પાળતો હોય અને સર્વ આગમો પણ ભણી ચૂકયો હોય. જેને શુદ્ધ આત્માનો અનુભવ વર્તે છે તે જ સમ્યગ્દષ્ટિ છે. રાગાદિના ઉદયમાં સક્તિ જીવ કદી એકાકારરૂપ પરિણમતો નથી પરંતુ એમ અનુભવે છે કે ‘આ, પુદ્દગલકર્મરૂપ રાગના વિપાકરૂપ ઉદય છે; એ મારો ભાવ નથી, હું તો એક જ્ઞાયકભાવ છું.' અહીં પ્રશ્ન થશે કે રાગાદિભાવો થતા હોવા છતાં આત્મા શુદ્ધ કેમ હોઈ શકે? ઉત્તરમાં સ્ફટિકમણિનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. જેમ સ્ફટિકમણિલાલ કપડાના સંયોગે લાલ દેખાય છે-થાય છે તોપણ સ્ફટિકમણિના સ્વભાવની દૃષ્ટિથી જોતાં સ્ફટિકમણિએ નિર્મળપણું છોડયું નથી, તેમ આત્મા રાગાદિ કર્મોદયના સંયોગે રાગી દેખાય છે-થાય છે તોપણ શુદ્ધનયની દૃષ્ટિથી તેણે શુદ્ધતા છોડી નથી. પર્યાયદષ્ટિએ અશુદ્ધતા વર્તતાં છતાં દ્રવ્યદૃષ્ટિએ શુદ્ધતાનો અનુભવ થઈ શકે છે. તે અનુભવ ચોથે ગુણસ્થાને થાય છે. આ પરથી વાચકને સમજાશે કે સમ્યગ્દર્શન કેટલું દુષ્કર છે. સમ્યગ્દષ્ટિનું પરિણમન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates જ ફરી ગયું હોય છે. તે ગમે તે કાર્ય કરતાં શુદ્ધ આત્માને અનુભવે છે. જેમ લોલુપી માણસ મીઠાના અને શાકના સ્વાદને જુદા પાડી શક્તો નથી તેમ અજ્ઞાની જ્ઞાનને અને રાગને જુદાં પાડી શક્તો નથી; જેમ અલુબ્ધ માણસ શાકથી મીઠાનો જુદો સ્વાદ લઈ શકે છે તેમ સમ્યગ્દષ્ટિ રાગથી જ્ઞાનને જુદું અનુભવે છે. હવે એ પ્રશ્ન થાય છે કે આવું સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય અર્થાત્ રાગ ને આત્માની ભિન્નતા કઈ રીતે અનુભવાશે સમજાય? આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે, પ્રજ્ઞારૂપી છીણીથી છેદતાં તે બને જુદા પડી જાય છે, અર્થાત્ જ્ઞાનથી જ-વસ્તુના યથાર્થ સ્વરૂપની ઓળખાણથી જ-, અનાદિ કાળથી રાગદ્વેષ સાથે એકાકારરૂપે પરિણમતો આત્મા ભિન્નપણે પરિણમવા લાગે છે; આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે દરેક જીવે વસ્તુના યથાર્થ સ્વરૂપની ઓળખાણ કરવાનો પ્રયત્ન સદા ર્તવ્ય છે. યથાર્થ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવી તે આ શાસ્ત્રની મુખ્ય ઉદ્દેશ છે. તે ઉદેશને પહોંચી વળવા આ શાસ્ત્રમાં આચાર્યભગવાને અનેક વિષયોનું નિરૂપણ કર્યું છે. જીવ અને પુદ્ગલને નિમિત્ત-નૈમિત્તિકપણું હોવા છતાં બન્નેનું તદ્દન સ્વતંત્ર પરિણમન, જ્ઞાનીને રાગદ્વેષનું અર્ધા-અભોક્તાપણું, અજ્ઞાનીને રાગદ્વેષનું ર્તા-ભોક્તાપણું, સાંખ્યદર્શનની એકાંતિક્તા, ગુણસ્થાન-આરોહણમાં ભાવનું અને દ્રવ્યનું નિમિત્તનૈમિતિકપણું, વિકારરૂપે પરિણમવામાં અજ્ઞાનીનો પોતાનો જ દોષ, મિથ્યાત્વાદિનું જડપણું તેમ જ ચેતનપણું, પુણ્ય અને પાપ બન્નેનું બંધસ્વરૂપપણું, મોક્ષમાર્ગમાં ચરણાનુયોગનું સ્થાન-ઈત્યાદિ અનેક વિષયો આ શાસ્ત્રમાં પ્રરૂપ્યા છે. એ બધાનો હેતુ ભવ્ય જીવોને યથાર્થ મોક્ષમાર્ગ બતાવવાનો છે. આ શાસ્ત્રની મહત્તા જોઈને ઉલ્લાસ આવી જતાં શ્રી જયસેન આચાર્યવર કહે છે કે “જયવંત વર્તે તે પદ્મનંદી આચાર્ય અર્થાત્ કુંદકુંદ આચાર્ય કે જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાભૃતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિર પર ઉપાડીને ભવ્ય જીવોને સમર્પિત કર્યો છે. ખરેખર આ કાળે આ શાસ્ત્ર મુમુક્ષુ ભવ્યજીવોનો પરમ આધાર છે. આવા દુઃષમ કાળમાં પણ આવું અદભુત અનન્ય-શરણભૂત શાસ્ત્ર-તીર્થકરદેવના મુખમાંથી નીકળેલું અમૃત-વિદ્યમાન છે તે આપણું મહા સદ્દભાગ્ય છે. નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક યથાર્થ મોક્ષમાર્ગની આવી સંકલનાબદ્ધ પ્રરૂપણા બીજા કોઈ પણ ગ્રંથમાં નથી. પરમ પૂજ્ય સદ્ગુરુદેવના શબ્દોમાં કહું તો-“આ સમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે; લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે; જૈન શાસનનો એ સ્તંભ છે; સાધકની એ કામધેનુ છે, કલ્પવૃક્ષ છે. ચૌદ પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. એની દરેક ગાથા છઠ્ઠાસાતમા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે. આ શાસ્ત્રના ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંઘરભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓ આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે, તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. તે પરમ ઉપકારી આચાર્યભગવાને રચેલા આ સમયસારમાં તીર્થંકરદેવના નિરક્ષર 'કારધ્વનિમાંથી નીકળેલો જ ઉપદેશ છે.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates આ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની પ્રાકૃત ગાથાઓ પર આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા લખનાર (લગભગ વિક્રમ સંવતના ૧૦મા સૈકામાં થઈ ગયેલા) શ્રીમાન અમૃતચંદ્રાચાર્યદેવ છે. જેમ આ શાસ્ત્રના મૂળ ર્ડા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય છે. આત્મખ્યાતિ જેવી ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન ગ્રંથની લખાયેલી નથી. તેમણે પંચાસ્તિકાય તથા પ્રવચનસારની પણ ટીકા લખી છે અને તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિદ્ધયુપાય આદિ સ્વતંત્ર ગ્રંથો પણ લખ્યા છે. તેમની એક આ આત્મખ્યાતિ ટીકા વાંચનારને જ તેમની અધ્યાત્મરસિક્તા, આત્માનુભવ, પ્રખર વિદ્વત્તા, વસ્તુસ્વરૂપને ન્યાયથી સિદ્ધ કરવાની તેમની અસાધારણ શક્તિ અને ઉત્તમ કાવ્યશક્તિનો પૂરો ખ્યાલ આવી જશે. અતિ સંક્ષેપમાં ગંભીર રહસ્યોને ગોઠવી દેવાની તેમની અજબ શક્તિ વિદ્વાનોને આશ્ચર્યચક્તિ કરે છે. તેમની આ દૈવી ટીકા શ્રુતકેવળીનાં વચનો જેવી છે. જેમ મૂળ શાસ્ત્રર્તાએ આ શાસ્ત્ર સમસ્ત નિજ વૈભવથી રચ્યું છે તેમ ટીકાકારે પણ અત્યંત હોંશપૂર્વક સર્વ નિજ વૈભવથી આ ટીકા રચી એમ આ ટીકા વાંચનારને સહેજે લાગ્યા વિના રહેતું નથી. શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ કળિકાળમાં જગદ્ગુરુ તીર્થંકરદેવ જેવું કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે, જાણે કે તેઓ કુંદકુંદભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના ગંભી૨ આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને, તેમના ગણધર જેવું કામ કર્યું છે. આ ટીકામાં આવતાં કાવ્યો (-કળશો ) અધ્યાત્મ રસથી અને આત્માનુભવની મસ્તીથી ભરપૂર છે. શ્રી પદ્મપ્રભદેવ જેવા સમર્થ મુનિવરો ૫૨ તે કળશોએ ઊંડી છાપ પાડી છે અને આજે પણ તે તત્ત્વજ્ઞાનથી ને અધ્યાત્મરસથી ભરેલા મધુર કળશો, અધ્યાત્મરસિકોના હૃદયના તારને ઝણઝણાવી મૂકે છે. અધ્યાત્મકવિ તરીકે શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનું સ્થાન જૈન સાહિત્યમાં અદ્વિતીય છે. સમયસારમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે ૪૧૫ ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. તેના ૫૨શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આત્મખ્યાતિ નામની અને શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. પંડિત જયચંદ્રજીએ મૂળ ગાથાઓનું અને આત્મખ્યાતિનું હિંદીમાં ભાષાંતર કર્યુ અને તેમાં પોતે થોડો ભાવાર્થ પણ લખ્યો. તે પુસ્તક ‘સમયપ્રાકૃત ’ના નામે વિ. સં. ૧૯૬૪માં પ્રકાશિત થયું હતું. ત્યારપછી પંડિત મનોહરલાલજીએ તે પુસ્તકને પ્રચલિત હિંદીમાં પરિવર્તિત કર્યું અને શ્રી ૫૨મશ્રુતપ્રભાવક મંડળ દ્વારા ‘ સમયસાર ’ના નામે વિ. સં. ૧૯૭૫માં પ્રકાશન પામ્યું. તે હિંદી ગ્રંથના આધારે, તેમ જ સંસ્કૃત ટીકાના શબ્દો તથા આશયને વળગી રહીને, આ ગુજરાતી અનુવાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ અનુવાદ કરવાનું મહા ભાગ્ય મને પ્રાપ્ત થયું તે મને અતિ હર્ષનું કારણ છે. પરમ પૂજ્ય સદ્દગુરુદેવના આશ્રય તળે આ ગહન શાસ્ત્રનો અનુવાદ થયો છે. અનુવાદ કરવાની સમસ્ત શક્તિ મને પૂજ્યપાદ સદ્દગુરુદેવ પાસેથી જ મળી છે. મારી મારફત અનુવાદ થયો તેથી ‘આ અનુવાદ મેં કર્યો છે' એમ વ્યવહારથી ભલે કહેવાય, પરંતુ મને મારી અલ્પતાનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પૂરું ભાન હોવાથી અને અનુવાદની સર્વ શક્તિનું મૂળ શ્રી સદ્ગુરુદેવ જ હોવાથી હું તો બરાબર સમજું છું કે સદ્ગુરુદેવની અમૃતવાણીનો ધોધ જ–તેમના દ્વારા મળેલો અણમૂલ ઉપદેશ જ યથાકાળે આ અનુવાદરૂપે પરિણમ્યો છે. જેમની હૂંફથી આ અતિ ગહન શાસ્ત્રનો અનુવાદ કરવાનું મેં સાહસ ખેડ્યું હતું અને જેમની કૃપાથી તે નિર્વિન્ને પાર પડયું છે તે પરમ ઉપકારી સદ્ગુરુદેવનાં ચરણારવિંદમાં અતિ ભક્તિભાવે વંદન કરું છું. આ અનુવાદમાં અનેક ભાઈઓની મદદ છે. ભાઈશ્રી અમૃતલાલ માણેકલાલ ઝાટકિયાની આમાં સૌથી વધારે મદદ છે. તેઓ આખો અનુવાદ અતિ પરિશ્રમ વેઠીને ઘણી જ બારીકાઈથી અને ઉમંગથી તપાસી ગયા છે, ઘણી અતિ-ઉપયોગી સૂચનાઓ તેમણે કરી છે, સંસ્કૃત ટીકાની હસ્તલિખિત પ્રતો મેળવીને પાઠાન્તરો શોધી આપ્યા છે, શંકાસ્થાનોનાં સમાધાન પંડિતો પાસેથી મેળવી આપ્યાં છે-ઈત્યાદિ અનેક રીતે તેમણે જે સર્વતોમુખી સહાય કરી છે તે માટે હું તેમનો આભારી છું. જેઓ પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાનથી, આ અનુવાદમાં પડતી નાની મોટી મુશ્કેલીઓનો નિવેડો કરી આપતા તે મુરબ્બી વકીલ શ્રી રામજીભાઈ માણેકચંદ દોશીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જ્યારે જ્યારે ભાષાંતર કરતાં કોઈ અર્થ બરાબર ન બેસતા હોય ત્યારે ત્યારે હું (અમૃતલાલભાઈ મારફત) પત્ર દ્વારા પં૦ ગણેશપ્રસાદજી વર્ણી અને પં૦ રામપ્રસાદજી શાસ્ત્રીને તે અર્થો પુછાવતો. તેમણે મને દરેક વખતે વિનાસંકોચે પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. તેમની સલાહુ મને ભાષાંતરમાં ઘણી ઉપયોગી થઈ છે. આ રીતે તેમણે કરેલી મદદ માટે હું તેમનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. આ સિવાય જે જે ભાઈઓની આ અનુવાદમાં સહાય છે તે સર્વનો હું આભારી છું. આ અનુવાદ ભવ્ય જીવોને જિનદેવે પ્રરૂપેલો આત્મશાંતિનો યથાર્થ માર્ગ બતાવો, એ મારી અંતરની ભાવના છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદવના શબ્દોમાં “આ શાસ્ત્ર આનંદમય વિજ્ઞાનઘન આત્માને પ્રત્યક્ષ દેખાડનારું અદ્વિતીય જગચક્ષુ છે. જે કોઈ તેના પરમ ગંભીર અને સૂક્ષ્મ ભાવોને હૃદયગત કરશે તેને તે જગચક્ષુ આત્માનું પ્રત્યક્ષ દર્શન કરાવશે. જ્યાં સુધી તે ભાવો યથાર્થ રીતે હૃદયગત ન થાય ત્યાં સુધી રાતદિવસ તે જ મંથન, તે જ પુરુષાર્થ ર્તવ્ય છે. શ્રી જયસેનાચાર્યદવના શબ્દોમાં સમયસારના અભ્યાસ આદિનું ફળ કહીને આ ઉપોદ્દાત પૂર્ણ કરુ છું :-“સ્વરૂપરસિક પુરુષોએ વર્ણવેલા આ પ્રાભૃતનો જે કોઈ આદરથી અભ્યાસ કરશે, શ્રવણ કરશે, પઠન કરશે, પ્રસિદ્ધિ કરશે, તે પુરુષ અવિનાશી સ્વરૂપમય, અનેક પ્રકારની વિચિત્રતાવાળા, કેવળ એક જ્ઞાનાત્મક ભાવને પામીને અગ્ર પદને વિષે મુક્તિલલનામાં લીન થશે.' દીપોત્સવી, વિ. સં. ૧૯૯૬ -હિંમતલાલ જેઠાલાલ શાહ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates [દ્વિતીય આવૃત્તિ પ્રસંગે ] પ્રથમ આવૃત્તિમાં શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવકૃત સંસ્કૃત ટીકા છપાવવામાં આવી નહોતી; આ દ્વિતીય આવૃત્તિમાં તે ઉમેરવામાં આવી છે. આ સંસ્કૃત ટીકા વિ. સં. ૧૯૭૫માં શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા પ્રકાશિત સમયસાર પ્રમાણે છપાવવામાં આવી છે; તેમાં (વિ.સં. ૧૯૭૫ની મુદ્રિત ટીકામાં) ક્યાંક અશુદ્ધિઓ જણાઈ તે ઘણીખરી (હસ્તલિખિત પ્રતોના આધારે) સુધારી લેવામાં આવી છે, તેમ જ કયાંક મુદ્રિત પાઠો કરતાં હસ્તલિખિત પ્રતોના પાઠાંતરો વિશેષ બંધબેસતા લાગ્યા ત્યાં હસ્તલિખિત પ્રતો પ્રમાણે પાઠ લેવામાં આવ્યા છે. ગુજરાતી અનુવાદ પ્રથમ આવૃત્તિ પ્રમાણે રાખવામાં આવ્યો છે; માત્ર કોઈક જૂજ સ્થળોએ અલ્પ ફેરફાર કર્યો છે. જે જે ભાઈઓએ કામમાં મદદ કરી છે તે સૌનો ઋણી છું. ફાગણ સુદ ૧૧, વિ. સં. ૨૦૦૯ * * હિં. જે. શાહ [તૃતીય આવૃત્તિ પ્રસંગે ] પ્રથમની બે આવૃત્તિઓમાં સંસ્કૃત ટીકાના લશરૂપ શ્લોકોનો સળંગ ગુજરાતી અનુવાદ છપાવવામાં આવ્યો હતો. આ ત્રીજી આવૃત્તિમાં તે બ્લોકોના ગુજરાતી અનુવાદની વચ્ચે વચ્ચે સંસ્કૃત શબ્દો કૌંસમાં છપાવવામાં આવ્યા છે કે જેથી કયા સંસ્કૃત શબ્દનો કયો ગુજરાતી અર્થ છે તે સહેલાઈથી વાચકના ખ્યાલમાં આવી શકે. આ રીતે ‘શ્લોકાર્થ ’માં સંસ્કૃત શબ્દો યથાસ્થાને ગોઠવવાનું કામ બ્ર૦ ભાઈશ્રી ચંદુલાલભાઈ ઝોબાળિયાએ પોતાની સ્વયંસ્ફુરિત ભાવનાથી ઘણી ચોકસાઈપૂર્વક કર્યું છે. ઉપરોક્ત વિશેષતા સિવાય, (તેમ જ અનુવાદમાં માત્ર કયાંક કરાયેલા નજીવા ફેરફાર સિવાય, ) આ તૃતીય આવૃત્તિની સર્વ સામગ્રી-સંસ્કૃત ટીકા, અનુવાદ વગેરે બધુંદ્વિતીય આવૃત્તિ પ્રમાણે જ છે. ફાગણ વદ દશમ, વિ. સં. ૨૦૨૫ હિં. જે. શાહ * * * [છઠ્ઠી આવૃત્તિ પ્રસંગે ] છઠ્ઠી આવૃત્તિની સર્વ સામગ્રી-સંસ્કૃત ટીકા, અનુવાદ વગેરે બધું–ત્રીજી વગેરે અગાઉની આવૃત્તિઓ પ્રમાણે જ છે. શ્રાવણ વદ વિ. સં.૨૦૪૮ (બહેનશ્રી ચંપાબેન-૭૯મી જન્મજયંતી ) હિં. જે. શાહ [સાતમી આવૃત્તિ પ્રસંગે ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates આ સાતમી આવૃત્તિની સર્વ સામગ્રી-સંસ્કૃત ટીકા, અનુવાદ વગેરે બધું-ત્રીજી વગેરે અગાઉની આવૃત્તિઓ પ્રમાણે જ છે. માગશર વદ ૮, વિ. સં. ૨૦૫૪ (કુંદકંદ-આચાર્યપદ–આરોહણદિન ) * હિં. જે. શાહ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates જિનજીની વાણી [ રાગ-આશાભર્યા અમે આવિયા ] સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે, જનજીની વાણી ભલી રે. વાણી ભલી, મન લાગે રળી, જેમાં સાર-સમય શિરતાજ રે, જિનજીની વાણી ભલી રે.......સીમંધર, ગૂંથ્યાં પાહુડ ને ગૂંથ્ય પંચાસ્તિ, ગૂંથ્ય પ્રવચનસાર રે, જિનજીની વાણી ભલી રે. ગૂંથ્ય નિયમસાર, ગૂંથ્ય રયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે, જિનજીની વાણી ભલી રે....સીમંધર, સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો જિનજીનો 'કારનાદ રે, જિનજીની વાણી ભલી રે. વંદુ જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ કારનાદ રે, - જિનજીની વાણી ભલી રે....સીમંધર, હેડ હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે, જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા વાજો મને દિનરાત રે, જિનજીની વાણી ભલી રે....સીમંધર, ---હિંમતલાલ જેઠાલાલ શાહુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates http://www.AtmaDharma.com ભગવાન કુંદકુંદાચાર્યદેવ વનમાં તાડપત્ર ઉપર શાસ્ત્ર લખે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન કુંદકુંદાચાર્યદેવ વિષે ઉલ્લેખો वन्द्यो विभुर्भुवि न कैरहि कौण्डकुन्दः कुन्द-प्रभा-प्रणयि-कीर्ति-विभूषिताशः । યથા-વાર-વેરાવુનવશરીવश्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।। [ ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ ] અર્થ :-કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોનાં-ચારણઋદ્ધિધારી મહામુનિઓનાં-સુંદર હસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી બંધ નથી ? ...........વોટુઃો યતીન્દ્રઃ | रजोभिरस्पृष्टतमत्वमन्तर्बाह्येपि संव्यञ्जयितुं यतीशः । रजःपदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः ।। [વિંધ્યગિરિ-શિલાલેખ | Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates અર્થ :-યતીશ્વર (શ્રી કુંદકુંદસ્વામી) રજ:સ્થાન-ભૂમિળને છોડીને ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું એમ સમજું છું કે, તેઓશ્રી અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પષ્ટપણે વ્યક્ત કરતા હતા (-અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પૃષ્ટ હતા અને બહારમાં ધૂળથી અસ્પૃષ્ટ હતા). जइ पउमणंदिणाहो सीमन्धरसामिदिव्वणाणेण। ण विबोहइ तो समणा कहं सुमग्गं पयाणंति।। [ નHIR | અર્થ :- (મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત ? હું કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. [ શ્રીમદ્ રાજચંદ્ર | Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ! નમ: લિટું ધ્ય: કે. . ભરાવાને શ્રી કુંદકુંદાચાર્ય દેવ સમયપ્રભુનમાં છે કે હું જે ના ભાવ કહેવા માંડ્યું છે. તે અંતરની માન્યતન ના ( ૧ પ્રમાણ ભે; કaણ કે આ અનુભવ કથન શા છે આ મારા વર્તતા અમે બન્મવૈજપ વડે તેવા છે આમ તો 'થી 'રાધા શરૂ કરતાં આચાર્ય ભગવાન કહે છે કે , આ . અમન નથી અને મન ની એક એ બે અવતો નિષેધ જતો હું એ ભયના અખંડ - એ મા વર્તમાન વર્તની દશા છું અનેveIL ની દશમ અમન અને અને મિ બે મિકામાં હજારો વા આવ-ન્મ કા છે તે ભૂમિકામાં 'જીના મ મુનિ ના #થન છે. ' ' પડે સમય~ત એટલે અમારું ભેટ. જેમ વાળ્યને મળવા ભેરછ માખવું પડે છે તેમ પતાની 12મ ઉત્કૃષ્ટ આન્મm was aમાન્ય ૬૫ ૨ જ સરૂદન કાન-વાવીત્ર?: માત્મા તેની પતિ ભેટ છે આ પરમાત્મદ-મહ દtal-૧૨ જાય છે. - આ શબ્દબ્રહY 12મા ગમી દશલા એવિભકત સન્માન પ્રમાણે કરજે, શ ન ભે, કkvના , કો નહિ, આનું બાન +2ના2 tણ મલશાની છે (પોતાના જ હસ્તારમાં) - સદ્ગુરૂદેવ ના હૃદયોગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates નમ: સિદ્ધભ્ય: ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ સમયપ્રાભૃતમાં કહે છે કે, હું જે આ ભાવ કહેવા માગું છું. તે અંતરના આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો; કારણ કે આ અનુભવપ્રધાન શાસ્ત્ર છે. તેમાં મારા વર્તતા સ્વ-આત્મવૈભવ વડે કહેવાય છે. આમ કહીને છઠ્ઠી ગાથા શરૂ કરતાં આચાર્યભગવાન કહે છે કે, “ આત્મદ્રવ્ય અપ્રમત્ત નથી અને પ્રમત્ત નથી એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું એ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું.' મુનિપણાની દશા અપ્રમત્ત અને પ્રમત્ત એ બે ભૂમિકામાં હજારો વાર આવ-જા કરે છે, તે ભૂમિકામાં વર્તતા મહામુનિનું આ કથન છે. સમયપ્રાભૂત એટલે સમયસારરૂપી ભટણું. જેમ રાજાને મળવા ભટણું આપવું પડે છે તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશાસ્વરૂપ પરમાત્મદશા પ્રગટ કરવા સમયસાર જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારીત્રસ્વરૂપ આત્મા તેની પરિણતિરૂપ ભટણું આપ્યું પરમાત્મદશા-સિદ્ધદશા-પ્રગટ થાય છે. આ શબ્દબ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વવિભક્ત આત્માને પ્રમાણ કરજો, હા જ પાડજો, કલ્પના કરશો નહિ. આનું બહુમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે. (પોતાના જ હસ્તાક્ષરમાં) સદ્ગુરુદેવના હૃદયોગાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates વિષય વિષયાનુક્રમણિકા પૂર્વરંગ (પ્રથમ ૩૮ ગાથાઓમાં રંગભૂમિસ્થળ બાંધ્યું છે; તેમાં જીવ નામના પદાર્થનું સ્વરૂપ કહ્યું છે. ) મંગલાચરણ, ગ્રંથપ્રતિજ્ઞા (આ જીવ-અજીવરૂપ છ દ્રવ્યાત્મક લોક છે, એમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર દ્રવ્ય તો સ્વભાવપરિણતિસ્વરૂપ જ છે, અને જીવ-પુદ્દગલ દ્રવ્યને અનાદિ કાળના સંયોગથી વિભાવ-પરિણતિ પણ છે; કેમ કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરૂપ મૂર્તિક પુદ્દગલોને દેખી આ જીવ રાગદ્વેષમોહરૂપ પરિણમે છે અને એના નિમિત્તથી પુદ્દગલ કર્મરૂપ થઈને જીવ સાથે બંધાય છે. એ પ્રમાણે આ બન્નેની અનાદિથી જ બંધાવસ્થા છે. જીવ જ્યારે નિમિત્ત પામતાં રાગાદિરૂપે નથી પરિણમતો ત્યારે નવીન કર્મ બાંધતો નથી, પૂર્વકર્મ ખરી જાય છે, તેથી મોક્ષ થાય છે; આવી જીવની સ્વસમય-૫૨સમયરૂપ પ્રવૃત્તિ છે.) જ્યારે જીવ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રભાવરૂપ પોતાના સ્વભાવરૂપે પરિણમે છે ત્યારે સ્વસમય છે અને જ્યાં સુધી મિથ્યાદર્શન-જ્ઞાન- ચારિત્રરૂપે પરિણમે છે ત્યાં સુધી તે પુદ્દગલકર્મમાં સ્થિત પરસમય છે એવું કથન જીવનો પુદ્દગલકર્મ સાથે બંધ હોવાથી પરસમયપણું છે તે સુંદર નથી, કારણ કે એમાં જીવ સંસારમાં ભમતાં અનેક પ્રકારનાં દુઃખ પામે છે; તેથી સ્વભાવમાં સ્થિર થાય–સર્વથી જુદો થઈ એકલો ગાથા ૧ ૨ વિષય સ્થિર થાય-ત્યારે સુંદર (ઠીક) છે જીવને જુદાપણું અને એકપણું પામવું દુર્લભ છે; કેમ કે બંધની કથા તો સર્વ પ્રાણી કરે છે, એકત્વની કથા વિ૨લ જાણે છે તેથી દુર્લભ છે, તે સંબંધી કથન આ કથાને અમે સર્વ નિજ વિભવથી કહીએ છીએ; તેને અન્ય જીવો પણ પોતાના અનુભવથી પરીક્ષા કરી ગ્રહણ કરજો શુદ્ધનયથી જોઈએ તો જીવ અપ્રમત્ત-પ્રમત્ત બન્ને દશાઓથી જુદો એક જ્ઞાયકભાવ માત્ર છે, જે જાણનાર છે તે જ જીવ છે તે સંબંધી આ જ્ઞાયકભાવમાત્ર આત્માને દર્શન-જ્ઞાનચારિત્રના ભેદથી પણ અશુદ્ધપણું નથી, જ્ઞાયક છે તે જ્ઞાયક જ છે વ્યવહારનય આત્માને અશુદ્ધ કહે છે તે વ્યવહારનયના ઉપદેશનું પ્રયોજન શુદ્ઘનય સત્યાર્થ અને વ્યવહારનય અસત્યાર્થ કહેલ છે જે સ્વરૂપના શુદ્ધ પરમભાવને પ્રાપ્ત થયા છે તેમને તો શુદ્ધનય જ પ્રયોજનવાન છે, અને જેઓ સાધક અવસ્થામાં છે તેમને વ્યવહારનય પણ પ્રયોજનવાન છે એવું કથન જીવાદિ તત્ત્વોને શુદ્ધનયે જાણવાં તે સમ્યક્ત્વ છે એવું કથન શુદ્ઘનયના વિષયભૂત આત્મા બદ્ધસૃષ્ટ, અન્ય, અનિયત, વિશેષ અને સંયુકત-એ પાંચ ભાવોથી રહિત હોવા સંબંધી થન Please inform us of any errors on rajesh@AtmaDharma.com ગાથ ' ૩ ૪ ૫ ૬ ૭ ८ ૧૧ ૧૨ ૧૩ ૧૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates વિષય ગાથ વિષય ગાથ ૧૫ ૧૯ ૨૩ ૨૮ શુદ્ધનયના વિષયભૂત આત્માને જાણવો તે સમ્યજ્ઞાન છે એવું કથન સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ આત્મા જ સાધુએ સેવન કરવા યોગ્ય છે. તેનું દષ્ટાંત સહિત કથન શુદ્ધનયના વિષયભૂત આત્માને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી તે જીવ અજ્ઞાની છે એવું કથન અજ્ઞાનીને સમજાવવાની રીતિ અજ્ઞાનીએ જીવ-દેહને એક દેખી તીર્થંકરની સ્તુતિનો પ્રશ્ન કર્યો તેનો ઉત્તર આ ઉત્તરમાં જીવ-દેહની ભિન્નતાનું દશ્ય ચારિત્રમાં જે પ્રત્યાખ્યાન કહેવામાં આવેલ છે તે શું છે? એવા શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપ્યો છે કે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે દર્શનશાનચારિત્રસ્વરૂપે પરિણત આત્માનું સ્વરૂપ કહી રંગભૂમિકાનું સ્થળ (૩૮ ગાથાઓમાં) પૂર્ણ ૧. જીવ-અજીવ અધિકાર જીવ-અજીવ બને બંધ પર્યાયરૂપ થઈ એક દેખવામાં આવે છે, તેમાં જીવનું સ્વરૂપ ન જાણવાથી અજ્ઞાની જન જીવની કલ્પના અધ્યવસાનાદિ ભાવરૂપે અન્યથા કરે છે તેના પ્રકારોનું વર્ણન જીવનું સ્વરૂપ અન્યથા કહ્યું છે તેના નિષેધની ગાથા અધ્યવસાનાદિ ભાવ પુદ્ગલમય છે, જીવ નથી એવું કથન અધ્યવસાનાદિ ભાવને વ્યવહારનયથી જીવ કહેલ છે પરમાર્થરૂપ જીવનું સ્વરૂપ વર્ણથી માંડી ગુણસ્થાન પર્યત જેટલા ભાવ છે તે જીવના નથી એવું છ ગાથાઓથી કથન એ વર્ણાદિક ભાવ જીવના છે એમ વ્યવહારનય કહે છે, નિશ્ચયનય કહેતો નથી એવું દષ્ટાંતપૂર્વક કથન વર્ણાદિકભાવોનું જીવ સાથે તાદાભ્ય કોઈ અજ્ઞાની માને તેનો નિષેધ ૨. કર્તાકર્મ અધિકાર આ અજ્ઞાની જીવ ક્રોધાદિમાં જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધી કર્મનો બંધ કરે છે આસ્રવ અને આત્માનું ભેદજ્ઞાન થયે બંધ થતો નથી આસ્રવોથી નિવૃત્ત થવાનું વિધાન જ્ઞાન થવાનો અને આસ્રવોથી નિવૃત્તિનો સમકાળ કઈ રીતે છે તેનું કથન જ્ઞાનસ્વરૂપ થયેલ આત્માનું ચિત આસ્રવ અને આત્માનું ભેદજ્ઞાન થયે આત્મા જ્ઞાની થાય છે ત્યારે કર્તકર્મભાવ પણ થતો નથી જીવ-પુદગલકર્મને પરસ્પર નિમિત્તનૈમિત્તિક ભાવ છે તોપણ કર્તકર્મભાવ કહી શકાતોનથી નિશ્ચયના મતથી આત્મા અને કર્મને કર્તકર્મભાવ અને ભોકતૃભોગ્યભાવ નથી, પોતાનામાં જ કર્તકર્મભાવ અને ભોકતુંભોગ્યભાવ છે વ્યવહારનય આત્મા અને પુદ્ગલકર્મને કર્તકર્મભાવ અને ભોકતૃભાગ્યભાવ કહે છે આત્માને પુદ્ગલકર્મનો ક્ત અને ભોકતા માનવામાં આવે તો મહાન દોષ–સ્વપરથી અભિન્નપણાનો પ્રસંગ-આવે છે; તે મિથ્યાપણું હોવાથી જિનદેવને સંમત નથી ૩૮ ૩૯ ૪૪ ૪૫ ૪૬ ૪૯ ૮૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates વિષય ગાથ વિષય ગાથ ૧૧૬ ૧૨૬ ૮૯ ૧૩૨ ૯૩ ૧૩૭ ૯૪ ૯૬ ૧૪૧ ૯૮ ૧૪૨ મિથ્યાત્વાદિ આગ્નવો જીવ-અજીવના ભેદથી બે પ્રકારે છે એવું કથન અને તેનો હેતુ આત્માના મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ-આ ત્રણ પરિણામ અનાદિ છે; તેમનું ર્તાપણું અને તેના નિમિત્તથી પુગલનું કર્મરૂપ થવું આત્મા મિથ્યાત્વાદિભાવરૂપે પરિણમે નહિ ત્યારે કર્મનો ક્ત નથી અજ્ઞાનથી કર્મ કેવી રીતે થાય છે એવો શિષ્યનો પ્રશ્ન અને તેનો ઉત્તર કર્મના ર્તાપણાનું મૂળ અજ્ઞાન જ છે જ્ઞાન થાય છે ત્યારે ર્તાપણું નથી વ્યવહારી જીવ આત્માને પુદ્ગલકર્મનો ક્ન કહે છે એ અજ્ઞાન છે આત્મા પુલકર્મનો ર્જા નિમિત્તનૈમિત્તિકભાવથી પણ નથી; આત્માના યોગ-ઉપયોગ છે તે નિમિત્તનૈમિત્તિકભાવથી છે અને યોગ-ઉપયોગનો આત્મા ક્ત છે જ્ઞાની જ્ઞાનનો જ ક્ત છે અજ્ઞાની પણ પોતાના અજ્ઞાનભાવનો જ ક્ન છે, પુદગલકર્મનો í તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી કેમ કે પરદ્રવ્યોને પરસ્પર ક્નકર્મભાવ નથી જીવ નિમિત્તભૂત બનતાં કર્મનું પરિણામ થતું દેખીને ઉપચારમાત્રથી કહેવામાં આવે છે કે આ કર્મ જીવે કર્યું મિથ્યાત્વાદિ સામાન્ય આસ્રવો અને ગુણ સ્થાનોરૂપી તેમના વિશેષો બંધના ર્તા છે, નિશ્ચયથી જીવ તેમનો íભોક્તા નથી જીવ અને આગ્નવોનો ભેદ દેખાડયો છે; અભેદ કહેવામાં દૂષણ દીધું છે. સાંખ્યમતી, પુરુષ અને પ્રકૃતિને અપરિણામી કહે છે તેનો નિષેધ કરી પુરુષ અને પુદગલને પરિણામી કહ્યા છે જ્ઞાનથી જ્ઞાનભાવ અને અજ્ઞાનથી અજ્ઞાન ભાવ જ ઉત્પન્ન થાય છે અજ્ઞાની જીવ દ્રવ્યકર્મ બંધાવાના નિમિત્તરૂપ અજ્ઞાનાદિ ભાવોનો હેતુ થાય છે પુદગલના પરિણામ તો જીવથી જુદા છે અને જીવના પુદ્ગલથી જુદા છે. કર્મ જીવથી બદ્ધસ્પષ્ટ છે કે અબદ્ધસ્કૃષ્ટ એવા શિષ્યના પ્રશ્નનો નિશ્ચય-વ્યવહાર બને નયોથી ઉત્તર જે નયોના પક્ષથી રહિત છે તે ક્નકર્મભાવથી રહિત સમયસાર–શુદ્ધ આત્મા-છે એમ કહી અધિકાર પૂર્ણ ૩. પુણ્ય-પાપ અધિકાર શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન બન્ને કર્મો બંધનાં કારણ આથી બન્ને કર્મોનો નિષેધ તેનું દૃષ્ટાંત અને આગમની સાક્ષી જ્ઞાન મોક્ષનું કારણ છે વ્રતાદિક પાળે તોપણ જ્ઞાન વિના મોક્ષ નથી પુણ્યકર્મના પક્ષપાતીનો દોષ જ્ઞાનને જ પરમાર્થ સ્વરૂપ મોક્ષનું કારણ કહ્યું છે, અને અન્યનો નિષેધ કર્યો છે કર્મ મોક્ષના કારણનો ઘાત કરે છે એમ દષ્ટાંત દ્વારા કથન કર્મ પોતે જ બંધસ્વરૂપ છે કર્મ બંધના કારણરૂપ ભાવોસ્વરૂપ છે અર્થાત્ મિથ્યાત્વ-અજ્ઞાન-કષાયસ્વરૂપ છે એવું કથન, અને ત્રીજો અધિકાર પૂર્ણ ૧OO ૧૦૧ ૧૪૫. ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૫૧ ૧૫૨ ૧૫૪ ૧૦૨ ૧૫૫ ૧૦૫ ૧૫૭ ૧૬) ૧૦૯ ૧૧૩ ૧૬૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates વિષય ગાથ વિષય ગાથ ૧૯૪ ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૧૬૬ ૧૯૮ ૨OO ૨૦૧ ૨૦૩ ૪. આસ્રવ અધિકાર આમ્રવના સ્વરૂપનું વર્ણન અર્થાત્ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ જીવઅજીવના ભેદે બે પ્રકારનાં છે અને તે બંધનાં કારણ છે એવું કથન જ્ઞાનીને તે આગ્નવોનો અભાવ કહ્યો છે રાગ-દ્વેષ-મોહરૂપ જીવના અજ્ઞાનમય પરિણામ છે તે જ આસ્રવ છે રાગાદિક સાથે નહિ મળેલા જ્ઞાનમય ભાવની ઉત્પત્તિ જ્ઞાનીને દ્રવ્ય-આગ્નવોનો અભાવ જ્ઞાની નિરાન્સવ કેવી રીતે છે” એવા શિષ્યના પ્રશ્નનો ઉત્તર અજ્ઞાની અને જ્ઞાનીને આસ્રવ થવાનું અને ન થવાનું યુક્તિપૂર્વકનું વર્ણન રાગ-દ્વેષ-મોહ અજ્ઞાનપરિણામ છે તે જ બંધના કારણરૂપ આસ્રવો છે; તે જ્ઞાનીને નથી; તેથી જ્ઞાનીને કર્મબંધ પણ નથી. અધિકાર પૂર્ણ ૫. સંવર અધિકાર સંવરનો મૂળ ઉપાય ભેદવિજ્ઞાન છે તેની રીતિનું ત્રણ ગાથાઓમાં કથન ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે એવું કથન શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર થાય છે એવું કથન સંવર થવાનો પ્રકાર-ત્રણ ગાથામાં સંવર થવાના ક્રમનું કથન; અધિકાર પૂર્ણ ૬. નિર્જરા અધિકાર દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ ભાવનિર્જરાનું સ્વરૂપ જ્ઞાનનું સામર્થ્ય વૈરાગ્યનું સામર્થ્ય જ્ઞાન-વૈરાગ્યના સામર્થ્યનું દષ્ટાંતપૂર્વક કથન ૧૬૪ સમ્યગ્દષ્ટિ સામાન્યપણે તથા વિશેષપણે સ્વ પરને કઈ રીતે જાણે છે તે સંબંધી કથન સમ્યગ્દષ્ટિ જ્ઞાન-વૈરાગ્યસંપન્ન હોય છે ૧૬૭ રાગી જીવ સમ્યગ્દષ્ટિ કેમ ન હોય તે સંબંધી કથન ૧૬૮ અજ્ઞાની રાગી પ્રાણી રાગાદિકને પોતાનું પદ ૧૬૯ જાણે છે; તે પદને છોડી પોતાના એક વીતરાગ જ્ઞાયકભાવપદમાં સ્થિર થવાનો ૧૭૦ ઉપદેશ આત્માનું પદ એક જ્ઞાયક સ્વભાવ છે અને તે ૧૭૧ જ મોક્ષનું કારણ છે; જ્ઞાનમાં જે ભેદ છે. તે કર્મના ક્ષયોપશમના નિમિત્તથી છે જ્ઞાન જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે જ્ઞાની પરને શા માટે ગ્રહણ કરતા નથી એવા ૧૭૭ શિષ્યના પ્રશ્નનો ઉત્તર પરિગ્રહના ત્યાગનું વિધાન જ્ઞાનીને સર્વ પરિગ્રહનો ત્યાગ છે કર્મના ફળની વાંછાથી કર્મ કરે તે કર્મથી લેપાય છે; જ્ઞાનીને ઈચ્છા નહિ હોવાથી ૧૮૪ તે કર્મથી લપાતો નથી. તેનું દષ્ટાંત દ્વારા કથન ૧૮૬ સમ્યકત્વના આઠ અંગ છે, તેમાં પ્રથમ તો ૧૮૭ સમ્યગ્દષ્ટિ નિ:શંક તથા સાત ભય રહિત ૧૯૦ છે એવું કથન નિષ્કાંક્ષિતા, નિવિચિકિત્સા, અમૂઢત્વ, ઉપ૧૯૩ ગૂહુન, સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના તેનું નિશ્ચયનયની પ્રધાનતાએ વર્ણન ૨૦૪ ૨૦૫ ૨૦૭ ૨૦૮ ૨૧૪ ૨૧૮ ૨૨૮ ૨૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates વિષય ગાથ વિષય ગાથ ૨૭૮ ૨૮૩ ૨૬૫ ૨૮૮ ૨૯૧ ૨૯૨ ૭. બંધ અધિકાર બંધના કારણનું કથન આત્મા એવા કારણરૂપે ન પ્રવર્તે તો બંધ ન થાય એવું કથન મિથ્યાષ્ટિને જેનાથી બંધ થાય છે, તે આશયોને પ્રગટ કર્યા છે અને તે આશયો અજ્ઞાન છે એમ સિદ્ધ કર્યું છે. અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, અધ્યવસાન જ બંધનું કારણ છે-એવું કથન અધ્યવસાન પોતાની અર્થક્રિયા નહિ કરતું હોવાથી મિથ્યા છે મિથ્યાષ્ટિ અજ્ઞાનરૂપ અધ્યવસાયથી પોતાના આત્માને અનેક અવસ્થારૂપે કરે છે એવું કથન આ અજ્ઞાનરૂપ અધ્યવસાય જેને નથી તેને કર્મબંધ થતો નથી આ અધ્યવસાય શું છે? એવા શિષ્યના પ્રશ્નનો ઉત્તર આ અધ્યવસાયનો નિષેધ છે તે વ્યવહાર નયનો જ નિષેધ છે જે કેવળ વ્યવહારનું જ અવલંબન કરે છે તે અજ્ઞાની અને મિથ્યાષ્ટિ છે; કેમ કે તેનું અવલંબન અભવ્ય પણ કરે છે, વ્રત, સમિતિ, ગુપ્તિ પાળે છે, અગિયાર અંગ ભણે છે, તો પણ તેનો મોક્ષ નથી. શાસ્ત્રોનું જ્ઞાન હોવા છતાં અભવ્ય અજ્ઞાની ૨૯૪ રાગાદિક ભાવોનું નિમિત્ત આત્મા છે કે ૨૩૭ પદ્રવ્ય ? તેનો ઉત્તર આત્મા રાગાદિકનો અર્તા જ શી રીતે છે. ૨૪૨ તેનું ઉદાહરણ પૂર્વક કથન ૮. મોક્ષ અધિકાર મોક્ષનું સ્વરૂપ કર્મબંધથી છૂટવું તે છે; જે ૨૪૭ જીવ બંધનો છેદ કરતો નથી પરંતુ માત્ર ૨૫૯ બંધના સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ પામતો નથી બંધની ચિંતા કર્યે બંધ કપાતો નથી બંધ-છેદનથી જ મોક્ષ થાય છે ર૬૬ બંધનો છેદ કેવી રીતે કરવો? એવા પ્રશ્નનો ઉત્તર એ છે કે કર્મબંધના છેદનનું કરણ પ્રજ્ઞાશસ્ત્ર જ છે ર૬૮ પ્રજ્ઞારૂપ કરણથી આત્મા અને બંધ-બંનેને જુદા જુદા કરી પ્રજ્ઞાથી જ આત્માને ગ્રહણ ૨૭૦ કરવો, બંધને છોડવો આત્માને પ્રજ્ઞાવર્ડ કઈ રીતે ગ્રહણ કરવો તે સંબંધી કથન આત્મા સિવાય અન્ય ભાવનો ત્યાગ કરવો; ૨૭ર કોણ જ્ઞાની પરના ભાવને પર જાણી ગ્રહણ કરે ? અર્થાત કોઈ ન કરે જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તે અપરાધી છે, બંધનમાં પડે છે; જે અપરાધ કરતો નથી તે બંધનમાં પડતો નથી ૨૭૩ અપરાધનું સ્વરૂપ શુદ્ધ આત્માના ગ્રહણથી તમે મોક્ષ કહ્યો; ૨૭૪ પરંતુ આત્મા તો પ્રતિક્રમણ આદિ દ્વારા જ દોષોથી છૂટી જાય છે, તો પછી શુદ્ધ ૨૭૫ આત્માના ગ્રહણનું શું કામ છે?' આવા ૨૭૬ શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપવામાં આવે ૨૯૫ ૨૯૭ ૩OO ૩૦૧ ૩૪ અભવ્ય ધર્મની શ્રદ્ધા કરે છે તે ભોગહેતુ ધર્મની જ છે, મોક્ષહેતુ ધર્મની નહિ વ્યવહાર-નિશ્ચયનયનું સ્વરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates વિષય ગાથ વિષય ગાથ ૩૬૬ ૩૭૨ 393 જ્ઞાન અને શેયની તદ્દન ભિન્નતા જાણતો હોવાથી સમ્યગ્દષ્ટિને વિષયોમાં રાગદ્વેષ થતા નથી; તેઓ માત્ર અજ્ઞાનદશામાં ૩૭૬ વર્તતા જીવના પરિણામ છે. અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરી શક્યું નથી ૩O૮ એવું કથન સ્પર્શ આદિ પુદગલના ગુણ છે તે આત્માને ૩૧ર કાંઈ એમ કહેતા નથી કે અમને ગ્રહણ કર અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી, પરંતુ ૩૧૪ અજ્ઞાની જીવ તેમના પ્રત્યે વૃથા રાગ-દ્વેષ કરે છે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું સ્વરૂપ જે કર્મ અને કર્મફળને અનુભવતાં પોતાને તે-રૂપ કરે છે તે નવાં કર્મ બાંધે છે. (અહીં ટીકાકાર ૩૨૦ આચાર્યદેવે કૃત-કારિત-અનુમોદનાથી મન વચન, કાયા વડે અતીત, વર્તમાન અને ૩૨૧ અનાગત કર્મના ત્યાગનું ઓગણપચાસ ઓગણપચાસ ભંગ દ્વારા કથન કરીને ૩૨૮ કર્મચેતનાના ત્યાગનું વિધાન દર્શાવ્યું છે તથા એકસો અડતાળીશ પ્રકૃતિના ત્યાગનું કથન કરીને કર્મફળચેતનાના ૩૩ર ત્યાગનું વિધાન દર્શાવ્યું છે.). જ્ઞાનને સમસ્ત અન્ય દ્રવ્યોથી જુદું દર્શાવ્યું ૩૧૬ ૩૮૩ છે કે, પ્રતિક્રમણ-અપ્રતિક્રમણ રહિત અપ્રતિક્રમણાદિ સ્વરૂપ ત્રીજી ભૂમિકાથી જ-શુદ્ધ આત્માના ગ્રહણથી જઆત્મા નિર્દોષ થાય છે ૯. સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકાર આત્માનું અર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે ર્તાપણું જીવ અજ્ઞાનથી માને છે; તે અજ્ઞાનનું સામર્થ્ય દેખાડયું છે જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું ન છોડે ત્યાં સુધી તે ક્ત થાય છે કર્મફળનું ભોક્તાપણું પણ આત્માનો સ્વભાવ નથી, અજ્ઞાનથી જ તે ભોક્તા થાય છે એવું કથન જ્ઞાની કર્મફળનો ભોક્તા નથી જ્ઞાની -ભોક્તા નથી તેનું દષ્ટાંતપૂર્વક કથન જેઓ આત્માને ર્તા માને છે તેમનો મોક્ષ નથી એવું કથન અજ્ઞાની પોતાના ભાવકર્મનો ર્તા છે એવું યુક્તિપૂર્વક કથન આત્માનું ર્તાપણું અને અર્તાપણું જેવી રીતે છે તેવી રીતે સ્યાદ્વાદ દ્વારા તેર ગાથામાં સિદ્ધ કર્યું છે બૌદ્ધમતી એમ માને છે કે કર્મનો કરનાર બીજો છે અને ભોગવનાર બીજો છે; તે માન્યતાનો યુક્તિપૂર્વક નિષેધ ક્નકર્મનો ભેદ-અભેદ જેવી રીતે છે તેવી રીતે ન વિભાગ દ્વારા દષ્ટાંતપૂર્વક કથન નિશ્ચય-વ્યવહારના કથનને ખડીના દષ્ટાંતથી દિશ ગાથામાં સ્પષ્ટ કર્યું છે ૩૧૮ ૩૮૭ ૩૯૦ ૪૦૫ ૩૪૫ આત્મા અમૂર્તિક છે તેથી તેને પુદગલમયી દિયું નથી ૩૪૯ દ્રવ્યલિંગ દેહમયી છે તેથી દ્રલિંગ આત્માને મોક્ષનું કારણ નથી; દર્શનજ્ઞાનચારિત્ર જ ૩૫૬ મોક્ષમાર્ગ છે એવું કથન ૪૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates વિષય ગાથ વિષય ગાથ. ૪૧૧ ૫૯૦ ૪૧૩ ૬૦૬ ૪૧૪ મોક્ષના અર્થીએ દર્શનશાનચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગમાં જ આત્માને જોડવો એવો ઉપદેશ કર્યો છે જે દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેણે સમયસારને જાણ્યો નથી વ્યવહારનય જ મુનિ-શ્રાવકના લિંગને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈ લિંગને મોક્ષમાર્ગ કહેતો નથી એવું કથન આ શાસ્ત્રને પૂર્ણ કરતાં તેના અભ્યાસ વગેરેનું ફળ કહ્યું છે * પરિશિષ્ટ * આ શાસ્ત્રમાં અનંત ધર્મવાળા આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે વિરોધ કેમ નથી આવતો તે બતાવવા તથા એક જ જ્ઞાનમાં ઉપાયભાવ અને ઉપયભાવ બન્ને કઈ રીતે ઘટે છે તે બતાવવા ટીકાકાર આચાર્યદવ “આત્મખ્યાતિ’ ટીકાના અંતમાં પરિશિષ્ટરૂપે સ્વાવાદ અને ઉપાયઉપયભાવ વિષે થોડું કહેવાની પ્રતિજ્ઞા કરે ૪૧૫ એક જ્ઞાનમાં જ “ “તત, અતત, એક, અનેક, સત્, અસત્, નિત્ય, અનિત્ય'' આ ભાવોના ૧૪ ભંગ કરી તેનાં ૧૪ કાવ્ય કહ્યાં છે જ્ઞાન લક્ષણ છે અને આત્મા લક્ષ્ય છે, જ્ઞાનની પ્રસિદ્ધિથી જ આત્માની પ્રસિદ્ધિ થાય છે. માટે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો છે એક જ્ઞાન-ક્રિયારૂપ પરિણત આત્મામાં જ અનંત શક્તિઓ પ્રગટ છે, તેમાંથી સુડતાલીશ શક્તિઓનાં નામ તથા લક્ષણોનું કથન ઉપાય-ઉપયભાવનું વર્ણન; તેમાં, આત્મા પરિણામી હોવાથી સાધકપણું અને સિદ્ધપણું-એ બન્ને ભાવ બરાબર ઘટે છે એવું કથન થોડા કળશોમાં, અનેક વિચિત્રતાથી ભરેલા આત્માનો મહિમા કરીને પરિશિષ્ટ સંપૂર્ણ ટીકાકાર આચાર્યદેવનું વક્તવ્ય, આત્મખ્યાતિ ટીકા સંપૂર્ણ ભાષાટીકાકારનું વક્તવ્ય, ગ્રંથ સમાપ્ત ૬OG ૬૧૪ ૬૧૮ ૬૨૪ ૬૨૫ ૫૮૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates श्रीसर्वज्ञवीतरागाय नमः શાસ્ત્ર-સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણ ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव ॐ काराय नमो नमः ।। १ ।। अविरलशब्दघनौघप्रक्षालितसकलभूतलकलङ्का। मुनिभिरुपासिततीर्था सरस्वती हरतु नो दुरितान्।। २ ।। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।। ३ ।। ।। श्रीपरमगुरवे नमः, परम्पराचार्यगुरवे नमः 11 सकलकलुषविध्वंसकं, श्रेयसां परिवर्धकं, धर्मसम्बन्धकं भव्यजीवमनःप्रतिबोधकारकं, पुण्यप्रकाशकं, पापप्रणाशकमिदं शास्त्रं श्री समयसारनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां वचनानुसारमासाद्य आचार्यश्रीकुन्दकुन्दाचार्यदेवविरचितं श्रोतारः सावधानतया शृणवन्तु।। 3 , मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।। ९॥ सर्वमङ्गलमांगल्यं सर्वकल्याणकारकं । प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ।। २ ॥ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates परमात्मने नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી સમયસાર પૂર્વરંગ श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः। (૩મનુષ્ટ્રમ) नमः समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वंभावान्तरच्छिदे।।१।। મૂળ ગાથાઓનો અને આત્મખ્યાતિ નામની ટીકાનો ગુજરાતી અનુવાદ શ્રી પરમાતમ પ્રણમીને, શારદ સુગુરુ નમીય; સમયસાર શાસન કરું દેશવચનમય, ભાઈ ! શબ્દબ્રહ્મ પરબ્રહ્મનો વાચકવાચ્ય નિયોગ; મંગળરૂપ પ્રસિદ્ધ એ, નમું ધર્મ ધન-ભોગ. નય નય સાર લહું શુભ વાર, પદ પદ માર દહે દુઃખકાર; લય લય પાર ગ્રહ ભવધાર-જય જય સમયસાર અવિકાર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ ( અનુદુમ્ ) अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः। अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।। २ ।। શબ્દ, અર્થ ને જ્ઞાનસમયત્રય આગમ ગાયા, કાળ, મત, સિદ્ધાંત-ભેદત્રય નામ બતાવ્યા; તે મહીં આદિ શુભ અર્થસમયકથની સુણીએ બહુ, અર્થસમયમાં જીવ નામ છે સાર, સુણજો સહુ; તે મહીં સાર વિણકર્મમળ શુદ્ધ જીવ શુદ્ઘનય કહે, આ ગ્રંથમાં કથની સહુ, સમયસાર બુધજન ગ્રહે. નામાદિક ષટ્ ગ્રંથમુખ, તેમાં મંગળ સાર; વિદ્મહરણ, નાસ્તિકહરણ,શિષ્ટાચાર ઉચ્ચાર. સમયસાર જિનરાજ છે, સ્યાદવાદ જિનવેણ; મુદ્રા જિન નિગ્રંથતા, નમું કરે સહુ ચેન. ૪ ૫ ૬ આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુંદકુંદ આચાર્યકૃત ગાથાબદ્ધ સમયપ્રામૃત ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે તેની દેશભાષામાં વનિકા લખીએ છીએ. પ્રથમ, સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્ર આચાર્ય ગ્રંથના આદિમાં (પહેલા શ્લોક દ્વારા) મંગળ અર્થે ઇષ્ટદેવને નમસ્કાર કરે છેઃ શ્લોકાર્થ:- [ નમ: સમયસારાય ] ‘ સમય’ અર્થાત્ જીવ નામનો પદાર્થ, તેમાં સાર-જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધ આત્મા, તેને મારો નમસ્કાર હો. તે કેવો છે? [ભાવાય] શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. આ વિશેષણપદથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો. વળી તે કેવો છે? [ વિશ્ર્વમાવાય ] જેનો સ્વભાવ ચેતનાગુણરૂપ છે. આ વિશેષણથી ગુણ-ગુણીનો સર્વથા ભેદ માનનાર નૈયાયિકોનો નિષેધ થયો. વળી તે કેવો છે? [ સ્વાનુભૂત્યા વાસતે] પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત્ પોતાને પોતાથી જ જાણે છે-પ્રગટ કરે છે. આ વિશેષણથી, આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિનીય-ભટ્ટ-પ્રભાકર ભેદવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો; તેમ જ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું-એવું માનનાર નૈયાયિકોનો પણ પ્રતિષેધ થયો. વળી તે કેવો છે ? [ સર્વમાવાન્તરવેિ] પોતાથી અન્ય સર્વ જીવાજીવ, ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્રકાળસંબંધી, સર્વ વિશેષણો સહિત, એક જ સમયે જાણનારો છે. આ વિશેષણથી, સર્વજ્ઞનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] પૂર્વરંગ (માલિની) परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावादविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः। અભાવ માનનાર મીમાંસક આદિનું નિરાકરણ થયું. આ પ્રકારનાં વિશેષણો (ગુણો ) થી શુદ્ધ આત્માને જ ઈષ્ટદેવ સિદ્ધ કરી તેને નમસ્કાર કર્યો છે. ભાવાર્થ- અહીં મંગળ અર્થ શુદ્ધ આત્માને નમસ્કાર કર્યો છે. કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ ઈષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો? તેનું સમાધાનઃ-વાસ્તવિકપણે ઈષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વકર્મરહિત, સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધ આત્મા જ છે તેથી આ અધ્યાત્મગ્રંથમાં સમયસાર કહેવાથી ઈષ્ટદેવ આવી ગયા. તથા એક જ નામ લેવામાં અન્યમતવાદીઓ મતપક્ષનો વિવાદ કરે છે તે સર્વનું નિરાકરણ, સમયસારનાં વિશેષણો વર્ણવીને, કર્યું. વળી અન્યવાદીઓ પોતાના ઈષ્ટદેવનું નામ લે છે તેમાં ઈષ્ટ શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ આવે છે; અને સ્યાદ્વાદી જૈનોને તો સર્વજ્ઞ વીતરાગ શુદ્ધ આત્મા જ ઈષ્ટ છે. પછી ભલે તે ઈષ્ટદેવને પરમાત્મા કહો, પરમજ્યોતિ કહો, પરમેશ્વર, પરબ્રહ્મ, શિવ, નિરંજન, નિષ્કલંક, અક્ષય, અવ્યય, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અચ્છધ, અભેધ, પરમપુરુષ, નિરાબાધ, સિદ્ધ, સત્યાત્મા, ચિદાનંદ, સર્વજ્ઞ, વીતરાગ, અર્હત, જિન, આપ્ત, ભગવાન, સમયસાર ઈત્યાદિ હજારો નામોથી કહો; તે સર્વ નામો કથંચિત્ સત્યાર્થ છે. સર્વથા એકાંતવાદીઓને ભિન્ન નામોમાં વિરોધ છે, સ્યાદ્વાદીને કાંઈ વિરોધ નથી. માટે અર્થ યથાર્થ સમજવો જોઈએ. પ્રગટે નિજ અનુભવ કરે, સત્તા ચેતનરૂપ; સૌ-જ્ઞાતા લખીને નમું, સમયસાર સહુ-ભૂપ. -૧. હવે (બીજા શ્લોકમાં) સરસ્વતીને નમસ્કાર કરે છે: શ્લોકાર્થઃ- [ કનેકાન્તમથી મૂર્તિ ] જેમાં અનેક અંત (ધર્મ) છે એવું જે જ્ઞાન તથા વચન તે-મય મૂર્તિ [ નિત્યમ્ ga] સદાય [પ્રવેશતામ્] પ્રકાશરૂપ હો. કેવી છે તે મૂર્તિ? [બત્તધર્મળ: પ્રત્યાત્મિન: તત્ત્વ ] જે અનંત ધર્મવાળો છે અને જે પરદ્રવ્યોથી ને પરદ્રવ્યના ગુણપર્યાયોથી ભિન્ન તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિત્ ભિન્ન એકાકાર છે એવા આત્માના તત્ત્વને, અર્થાત્ અસાધારણ-સજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણ-નિજસ્વરૂપને, [પશ્યન્તી] તે મૂર્તિ અવલોકન કરે છે–દેખે છે. ભાવાર્થ- અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચનરૂપ નમસ્કાર કર્યો છે. લૌક્કિમાં જે સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી તેથી અહીં તેનું યથાર્થ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૪ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्तेर्भवतु समयसारव्याख्ययैवानुभूतेः।। ३ ।। વર્ણન કર્યું છે. જે સમ્યજ્ઞાન છે તે જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. તે અનંત ધર્મો સહિત આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે તેથી તે સરસ્વતીની મૂર્તિ છે. તદનુસાર જે શ્રુતજ્ઞાન છે તે આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. વળી દ્રવ્યશ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે, કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે બતાવે છે. આ રીતે સર્વ પદાર્થોનાં તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે; તેથી સરસ્વતીનાં નામ ‘વાણી, ભારતી, શારદા, વાદેવી ' ઈત્યાદિ ઘણાં કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને ‘સ્યાત્ ’– પદથી એક ધર્મી માં અવિરોધપણે સાધે છે તેથી તે સત્યાર્થ છે. કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી. કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો કયા કયા છે? તેનો ઉત્તરઃ-વસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું ઈત્યાદિ (ધર્મ) તો ગુણ છે; અને તે ગુણોનું ત્રણે કાળે સમય-સમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે-જે અનંત છે. વળી વસ્તુમાં એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે. તે સામાન્યરૂપ ધર્મો તો વચનગોચર છે પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનનો વિષય નથી એવા પણ અનંત ધર્મો છે-જે જ્ઞાનગમ્ય છે. આત્મા પણ વસ્તુ છે તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે. આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે, બીજાં અચેતન દ્રવ્યોમાં નથી. સજાતીય જીવદ્રવ્યો અનંત છે તેમનામાંય જોકે ચેતનપણું છે તોપણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું કહ્યું છે કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી કોઈનું કોઈમાં ભળતું નથી. આ ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં વ્યાપક છે તેથી તેને આત્માનું તત્ત્વ કહ્યું છે. તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે અને દેખાડે છે. એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે માટે ‘સદા પ્રકાશરૂપ રહો' એવું આશીર્વાદરૂપ વચન તેને કહ્યું છે. ૨. હવે ( ત્રીજા શ્લોકમાં) ટીકાકાર આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા કરે છે: શ્લોકાર્થ:- શ્રીમાન્ અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે:- [ સમયસારવ્યાવ્યયા પુવ ] આ સમયસાર (શુદ્ધાત્મા તથા ગ્રંથ) ની વ્યાખ્યા (કથની તથા ટીકા ) થી જ કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com ૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates अथ सूत्रावतार: वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गदिं पत्ते। वोच्छामि समयपाहुडमिणमो सुदकेवलीभणिदं।।१।। वन्दित्वा सर्वसिद्धान् ध्रुवामचलामनौपम्यां गति प्राप्तान्। वक्ष्यामि समयप्राभृतमिंद अहो श्रुतकेवलिभणितम्।।१।। [ મન અનુમૂતે: ] મારી અનુભૂતિની અર્થાત્ અનુભવનરૂપ પરિણતિની [પરમવિશુદ્ધિ:] પરમ વિશુદ્ધિ (સમસ્ત રાગાદિ વિભાવપરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા ) [ ભવતુ ] થાઓ. કેવી છે તે પરિણતિ ? [ ૫૨પરિણતિદેતો. મોહનાનુ: મનુભાવાત્] પરપરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેના અનુભાવ (–ઉદયરૂપ વિપાક) ને લીધે [વિરતનું અનુમાવ્ય-વ્યાપ્તિ-ન્માષિતાયા:] જે અનુભાવ્ય ( રાગાદિ પરિણામો) ની વ્યાતિ છે તેનાથી નિરંતર કભાષિત (મેલી) છે. અને હું કેવો છું? [શુદ્ધવિન્માત્રમૂર્તી] દ્રવ્યદષ્ટિથી શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. ભાવાર્થ:- આચાર્ય કહે છે કે શુદ્ધદ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છેરાગાદિસ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્માની કથનીરૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ. બીજું કાંઈ પણ-ખ્યાતિ, લાભ, પૂજાદિક-ચાહતો નથી. આ પ્રકારે આચાર્ય ટીકા કરવાની પ્રતિજ્ઞાગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. ૩. - હવે મૂળગાથાસૂત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ગ્રંથના આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છે: (હરિગીત) ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુતકેવળી-કથિત આ સમયપ્રાભૂત અહો ! ૧. ગાથાર્થ:- આચાર્ય કહે છે: હું [ ધ્રુવાન્] ધ્રુવ, [વનામ] અચળ અને [ અનૌપચા] અનુપમ-એ ત્રણ વિશેષણોથી યુક્ત [ગતિ] ગતિને [પ્રાણાન] પ્રાપ્ત થયેલ એવા [ સર્વસિલ્ફીન] સર્વ સિદ્ધોને [ વંવિત્વા] નમસ્કાર કરી, [ષદો] અહો ! [મૃતવનિમણિતમ્ ] શ્રુતકેવળીઓએ કહેલા [રૂદ્ર] આ [સમયમૃતમ્] સમયસાર નામના પ્રાભૃતને [ વક્ષ્યામિ] કહીશ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ अथ प्रथमत एव स्वभावभावभूततया ध्रुवत्वमवलम्बमानामनादिभावान्तरपरपरिवृत्तिविश्रान्तिवशेनाचलत्वमुपगतामखिलोपमानविलक्षणाद्भुतमाहात्म्यत्वेनाविद्यमा नौ- पम्यामपवर्गसंज्ञिकां गतिमापन्नान् भगवतः सर्वसिद्धान् सिद्धत्वेन साध्यस्यात्मनः प्रति- च्छन्दस्थानीयान् भावद्रव्यस्तवाभ्यां स्वात्मनि परात्मनि च निधायानादिनिधनश्रुत- प्रकाशितत्वेन निखिलार्थसार्थसाक्षात्कारिकेवलिप्रणीतत्वेन श्रुतकेवलिभिः स्वयमनुभव- द्भिरभिहितत्वेन च प्रमाणतामुपगतस्यास्य समयप्रकाशकस्य प्राभृताहयस्यार्हत्प्रवचनाव- यवस्य स्वपरयोरनादिमोहप्रहाणाय भाववाचा द्रव्यवाचा च परिभाषणमुपक्रम्यते। ટીકા:- અહીં (સંસ્કૃત ટીકામાં) “31થ' શબ્દ મંગળના અર્થને સૂચવે છે. ગ્રંથના આદિમાં સર્વ સિદ્ધોને ભાવ-દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમય નામના પ્રાભૂતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ-એમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે. એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે -જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને, તેમના જેવા થઈ જાય છે અને ચાર ગતિઓથી વિલક્ષણ જે પંચમગતિ મોક્ષ તેને પામે છે. કેવી છે તે પંચમગતિ? સ્વભાવભાવરૂપ છે તેથી ધ્રુવપણાને અવલંબે છે. ચારે ગતિઓ પર–નિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી, વિનાશિક છે; “ધ્રુવ' વિશેષણથી પંચમગતિમાં એ વિનાશિક્તાનો વ્યવચ્છેદ થયો. વળી તે ગતિ કેવી છે? અનાદિ કાળથી અન્ય (પર) ભાવના નિમિત્તથી થતું જે પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિ (અભાવ) વશ અચલપણાને પામી છે. આ વિશેષણથી, ચાર ગતિઓને પરનિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમગતિમાં વ્યવદ થયો. વળી તે કેવી છે? જગતમાં જે સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અદ્દભુત માહાભ્ય હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. આ વિશેષણથી, ચારે ગતિઓમાં જે પરસ્પર કથંચિત્ સમાનપણું મળી આવે છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? અપવર્ગ તેનું નામ છે. ધર્મ, અર્થ અને કામ-એ ત્રિવર્ગ કહેવાય છે; મોક્ષગતિ આ વર્ગમાં નહિ હોવાથી તેને અપવર્ગ કહી–આવી પંચમગતિને સિદ્ધભગવંતો પામ્યા છે. તેમને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને, સમયનો (સર્વ પદાર્થોનો અથવા જીવપદાર્થનો ) પ્રકાશક એવો જે પ્રાભૃત નામનો અર્હપ્રવચનનો અવયવ (અંશ) તેનું, અનાદિ કાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશ માટે, હું પરિભાષણ કરું છું. કેવો છે તે અર્વપ્રવચનનો અવયવ? અનાદિનિધન પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી, સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર કેવળીભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ સાંભળનાર તેમ જ પોતે અનુભવ કરનાર એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલ હોવાથી પ્રમાણતાને પામ્યો છે. અન્યવાદીઓનાં આગમની જેમ છદ્મસ્થ (અલ્પજ્ઞાની) ની કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણ હોય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ तत्र तावत्समय एवाभिधीयते जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण। पोग्गलकम्मपदेसट्ठिदं च तं जाण परसमयं ।। २ ।। ભાવાર્થ:- ગાથાસૂત્રમાં આચાર્ય “વક્ષ્યામિ' કહ્યું છે તેનો અર્થ ટીકાકારે “વે પરિમાષને ' ધાતુથી “પરિભાષણ' કર્યો છે. તેનો આશય આ પ્રમાણે સૂચિત થાય છે : ચૌદ પૂર્વમાં જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વમાં બાર વસ્તુ' અધિકાર છે, તેમાં પણ એક એકના વીશ વીશ “પ્રાભત” અધિકાર છે. તેમાં દશમાં વસ્તુમાં સમય નામનું જે પ્રાભૃત છે તેના મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલા મોટા આચાર્યોને હતું અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. તેમણે સમયપ્રાભૃતનું પરિભાષણ કર્યું –પરિભાષાસૂત્ર બાંધ્યું. સૂત્રની દશ જાતિઓ કહેવામાં આવી છે તેમાં એક “પરિભાષા જાતિ પણ છે. અધિકારને જે યથાસ્થાનમાં અર્થદ્વારા સૂચવે તે પરિભાષા કહેવાય છે. શ્રી કુંદકુંદાચાર્ય સમયપ્રાભૂતનું પરિભાષણ કરે છે એટલે કે સમયપ્રાભૃતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષાસૂત્ર રચે છે. આચાર્ય મંગળ અર્થ સિદ્ધોને નમસ્કાર કર્યો છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે તેથી તેમને નમસ્કાર કરવો ઉચિત છે. કોઈ ઈષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો તેની ચર્ચા ટીકાકારના મંગળ પર કરેલી છે તે અહીં પણ જાણવી. સિદ્ધોને “સર્વ' એવું વિશેષણ આપ્યું છે, તેથી તે સિદ્ધો અનંત છે એવો અભિપ્રાય બતાવ્યો અને “શુદ્ધ આત્મા એક જ છે” એવું કહેનાર અન્યમતીઓનો વ્યવચ્છેદ કર્યો. શ્રુતકેવળી શબ્દના અર્થમાં, (૧) શ્રત અર્થાત્ અનાદિનિધન પ્રવાહરૂપ આગમ અને કેવળી અર્થાત્ સર્વજ્ઞદેવ કહ્યા, તેમ જ (૨) શ્રુત-અપેક્ષાએ કેવળી સમાન એવા ગણધરદેવાદિ વિશિષ્ટ શ્રુતજ્ઞાનધરો કહ્યા; તેમનાથી સમયપ્રાભૃતની ઉત્પત્તિ કહી છે. એ રીતે ગ્રંથની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો; અન્યવાદી છદ્મસ્થ (અલ્પજ્ઞાની) પોતાની બુદ્ધિથી પદાર્થનું સ્વરૂપ ગમે તે પ્રકારે કહી વિવાદ કરે છે તેનું અસત્યાર્થપણું બતાવ્યું. આ ગ્રંથનાં અભિધેય, સંબંધ, પ્રયોજન તો પ્રગટ જ છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ તે અભિધેય છે. તેના વાચક આ ગ્રંથમાં શબ્દો છે તેમનો અને શુદ્ધ આત્માનો વાચ્યવાચકરૂપ સંબંધ તે સંબંધ છે. શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે પ્રયોજન છે. પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું? તેથી હવે પહેલાં સમયને જ કહે છે: જીવ ચરિત-દર્શન-જ્ઞાનેસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો; સ્થિત કર્મયુગલના પ્રદેશ પરસમય જીવ જાણવો. ૨. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ जीवः चरित्रदर्शनज्ञानस्थितः तं हि स्वसमयं जानीहि। पुद्गलकर्मप्रदेशस्थितं च तं जानीहि परसमयम्।। २ ।। योऽयं नित्यमेव परिणामात्मनि स्वभावेऽवतिष्ठमानत्वादुत्पादव्ययध्रौव्यैक्यानुभूतिलक्षणया सत्तयानुस्यूतश्चैतन्यस्वरूपत्वान्नित्यो दितविशददृशिज्ञप्तिज्योतिरनन्त- धर्माधिरूढकधर्मित्वादुद्योतमानद्रव्यत्व: क्रमाक्रमप्रवृत्तविचित्रभावस्वभावत्वादुत्सङ्गितस्वपराकारावभासनसमर्थत्वादुपात्तवैश्वरूप्यैकरूपः प्रतिविशिष्टावगाहगति गुणपर्यायः ગાથાર્થ - હે ભવ્ય! [ નીવડ] જે જીવ [ ચરિત્રનજ્ઞાનશિત:] દર્શન-જ્ઞાનચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે [ ] તેને [ દિ] નિશ્ચયથી [સ્વસમાં] સ્વસમય [નાનીદિ] જાણ; [૨] અને જે જીવ [ પુનર્મપ્રવેશરિથi] પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે [4] તેને [પરસમયે] પરસમય [નાનાદિ] જાણ. ટીકાઃ- “સમય” શબ્દનો અર્થ આ પ્રમાણે છે : “સ' તો ઉપસર્ગ છે, તેનો અર્થ “એકપણું' એવો છે; અને “ગયું તો ' ધાતુ છે એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે; તેથી એકસાથે જ (યુગપ) જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણામ-સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે. આ વિશેષણથી, જીવની સત્તા નહિ માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો તથા પુરુષને (જીવન) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ, પરિણમનસ્વભાવ કહેવાથી, થયો. નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે; તેમનું નિરાકરણ, સત્તાને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું. વળી જીવ કેવો છે? ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય-ઉધોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનશાન જ્યોતિસ્વરૂપ છે (કારણ કે ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે ). આ વિશેષણથી, ચૈતન્યને જ્ઞાનાકારસ્વરૂપ નહિ માનનાર સાંખ્ય-મતીઓનું નિરાકરણ થયું. વળી તે કેવો છે? અનંત ધર્મોમાં રહેલું જે એક ધર્મી પણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે (કારણ કે અનંત ધની એક્તા તે દ્રવ્યપણું છે). આ વિશેષણથી, વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધમતીનો નિષેધ થયો. વળી તે કેવો છે? કમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે. (પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહુવતી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે.) આ વિશેષણથી, પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો. વળી તે કેવો છે? પોતાના અને પારદ્રવ્યોના આકારોને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ स्थितिवर्तनानिमित्तत्वरूपित्वाभावादसाधारणचिद्रूपतास्वभावसद्भावाचाकाशधर्माधर्मक लि-पुद्गलेभ्यो भिन्नोऽत्यन्तमनन्तद्रव्यसङ्करेऽपि स्वरूपादप्रच्यवनाट्टकोत्कीर्णचित्स्वभावो जीवो नाम पदार्थः स समयः, समयत एकत्वेन युगपज्जानाति गच्छति चेति निरुक्तेः। __ अयं खलु यदा सकलभावस्वभावभासनसमर्थविद्यासमुत्पादकविवेकज्योतिरुद्गमनात्समस्तपरद्रव्यात्प्रच्युत्य दृशिज्ञप्तिस्वभावनियतवृत्तिरूपात्मतत्त्वैकत्वगतत्वेन वर्तते तदा दर्शनज्ञानचारित्रस्थितत्वात्स्वमेकत्वेन युगपज्जानन् गच्छंश्च स्वसमय इति, यदा त्वनाद्यविद्याकन्दलीमूलकन्दायमानमोहानुवृत्तितन्त्रतया दशिज्ञप्तिस्वभावनियतवृत्तिरूपा-दात्मतत्त्वात्प्रच्युत्य परद्रव्यप्रत्ययमोहरागद्वेषादिभावैकत्वगतत्वेन वर्तते तदा पुद्गलकर्मप्रदेशस्थितत्वात्परमेकत्वेन युगपज्जानन् गच्छंश्च परसमय इति प्रतीयते। एवं किल समयस्य द्वैविध्यमुद्धावति। પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશના એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે (અર્થાત્ જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકારરૂપ તે છે). આ વિશેષણથી, જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું એમ એકાકાર જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો, વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણોઅવગાહન-ગતિ-સ્થિતિ-વર્તનાતુપણું અને રૂપીપણું તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદ્દભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુગલ-એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે. આ વિશેષણથી, એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અનંત અન્યદ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવરૂપ છે. આ વિશેષણથી વસ્તુસ્વભાવનો નિયમ બતાવ્યો. આવો જીવ નામનો પદાર્થ સમય છે. જ્યારે આ (જીવ), સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ (અસ્તિત્વરૂપ) આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ્ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે “સ્વસમય” એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે; પણ જ્યારે તે, અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે (પુષ્ટ થયેલો) મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી છૂટી પારદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે (એકપણું માનીને) વર્તે છે ત્યારે પુગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપ પરને એકત્વપૂર્વક જાણતો તથા પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે પરસમય” એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય-એવું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ સમયસાર, [ભગવાનશ્રીકુંદકુંદ अथैतद्वाध्यते-- एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे। बंधकहा एयत्ते तेण विसंवादिणी होदि।।३।। एकत्वनिश्चयगतः समयः सर्वत्र सुन्दरो लोके। बन्धकथैकत्वे तेन विसंवादिनी भवति।। ३ ।। समयशब्देनात्र सामान्येन सर्व एवार्थोऽभिधीयते, समयत एकीभावेन स्वगुणपर्यायान् गच्छतीति निरुक्तेः। ततः सर्वत्रापि धर्माधर्माकाशकालपुद्गलजीवद्रव्यात्मनि लोके ये यावन्तः केचनाप्यर्थास्ते सर्व एव स्वकीयद्रव्यान्तर्मग्नानन्तस्वधर्मचक्रचुम्बिनोऽपि દ્વિવિધપણું પ્રગટ થાય છે. ભાવાર્થ:- જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. “જીવ” એવો અક્ષરોનો સમૂહુ તે “પદ' છે અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. એ જીવપદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે, દર્શનજ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે, અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે, ગુણપર્યાયવાળો છે, તેનું સ્વપરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ એક છે, વળી તે (જીવપદાર્થ) આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સમય છે અને પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે. એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે. હવે, સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે: એકત્વનિશ્ચય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં; તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં. ૩. ગાથાર્થ:- [ wwત્વનિશ્ચયીત:] એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે [ સમય:] સમય છે તે [નો] લોકમાં [ સર્વત્ર] બધેય [ સુન્દ્ર:] સુંદર છે [તેન] તેથી [gછત્વે] એકત્વમાં [વશ્વથા] બીજાના સાથે બંધની કથા [વિસંવાદ્રિની] વિસંવાદ-વિરોધ કરનારી [મવતિ] છે. ટીકા:- અહીં ‘સમય’ શબ્દથી સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે કારણ કે વ્યુત્પત્તિ પ્રમાણે “સમયતે” એટલે એકીભાવે (એકત્વપૂર્વક) પોતાના ગુણપર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે. તેથી ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલજીવદ્રવ્યસ્વરૂપ લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી (નક્કી) એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે કારણ કે અન્ય પ્રકારે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] नित्यमेव परस्परमचुम्बन्तोऽत्यन्तप्रत्यासत्तावपि पररूपेणापरिणमनाद-विनष्टानन्तव्यक्तित्वादृङ्कोत्कीर्णा इव समस्तविरुद्धाविरुद्धकार्यहेतुतया शश्वदेव विश्वमनुगृह्णन्तो नियतमेकत्वनिश्चयगतत्वेनैव सौन्दर्यमापद्यन्ते, प्रकारान्तरेण सर्वसङ्करादि-दोषापत्तेः । एवमेकत्वे सर्वार्थानां प्रतिष्ठिते बन्धकथाया एव विसंवादापत्तिः। कुतस्तन्मूलपुद्गलकर्मप्रदेशस्थितत्वमूलपरसमयत्वोत्पादितमेतस्य द्वैविध्यम् । અત: सति जीवाह्वयस्य समयस्य समयस्यैकत्वमेवावतिष्ठते। પૂર્વરંગ अथैतदसुलभत्वेन विभाव्यते सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ।। ४ ।। स्वरूपादपतन्तः तिष्ठन्तः તેમાં સર્વસંકર આદિ દોષો આવી પડે. કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ર રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચુંબે છે–સ્પર્શે છે તોપણ જેઓ ૫૨સ્પ૨ એકબીજાને સ્પર્શ કરતા નથી, અત્યંત નિકટ એકક્ષેત્રાવગારૂપે રહ્યા છે તોપણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પરરૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી માટે જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત ) સ્થિત રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશાં વિશ્વને ઉપકાર કરે છે-ટકાવી રાખે છે. આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી જીવ નામના સમયને બંધકથાથી જ વિસંવાદની આપત્તિ આવે છે; તો પછી બંધ જેનું મૂળ છે એવું જે પુદ્દગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવું, તે જેનું મૂળ છે એવું પ૨સમયપણું, તેનાથી ઉત્પન્ન થતું (પરસમય–સ્વસમયરૂપ ) દ્વિવિધપણું તેને (જીવ નામના સમયને ) ક્યાંથી હોય? માટે સમયનું એકપણું હોવુ જ સિદ્ધ થાય છે. હવે તે એકત્વની અસુલભતા બતાવે છેઃ ૧૧ ભાવાર્થ::- નિશ્ચયથી સર્વ પદાર્થ પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહે જ શોભા પામે છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પુદ્દગલકર્મ સાથે નિમિત્તરૂપ બંધઅવસ્થા છે; તે બંધાવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે તેથી તે શોભા પામતો નથી. માટે વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે; તેનાથી આ જીવ શોભા પામે છે. શ્રુત-પરિચિત,-અનુભૂતા સર્વને કામભોગબંધનની કથા; ૫૨થી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ श्रुतपरिचितानुभूता सर्वस्यापि कामभोगबन्धकथा। एकत्वस्योपलम्भः केवलं न सुलभो विभक्तस्य।। ४ ।। इह किल सकलस्यापि जीवलोकस्य संसारचक्रक्रोडाधिरोपितस्याश्रान्तमनन्त-द्रव्यक्षेत्रकालभवभावपरावतैः । समुपक्रान्तभ्रान्तेरेकच्छत्रीकृतविश्वतया महता मोहग्रहेण गोरिव वाह्यमानस्य प्रसभोज्जृम्भिततृष्णातङ्कत्वेन व्यक्तान्तराधेरुत्तम्योत्तम्य मृगतृष्णायमानं विषयग्राममुपरुन्धानस्य परस्परमाचार्यत्वमाचरतोऽनन्तशः श्रुतपूर्वानन्तशः परिचितपूर्वा-नन्तशोऽनुभूतपूर्वा चैकत्वविरुद्धत्वेनात्यन्तविसंवादिन्यपि कामभोगानुबद्धा कथा। इदं तु नित्यव्यक्ततयान्तः प्रकाशमानमपि कषायचक्रेण सहैकीक्रियमाणत्वादत्यन्ततिरोभूतं सत् ગાથાર્થઃ- [ સર્વચ ]િ સર્વ લોકને [ wામમો વિશ્વથા ] કામભોગ-સંબંધી બંધની કથા તો [ કૃતપરિવિતાનુમૂતા] સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે તેથી સુલભ છે; પણ [વિમસ્ય] ભિન્ન આત્માનું [ ત્વચ ઉપન્મ: ] એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી તેથી [વનં] એક તે [૨ સુનમ:] સુલભ નથી. ટીકા:- આ સમસ્ત જીવલોકને, કામભોગસંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે (આત્માનું અત્યંત બૂરું કરનારી છે) તોપણ, પૂર્વે અનંત વાર સાંભળવામાં આવી છે, અનંત વાર પરિચયમાં આવી છે અને અનંત વાર અનુભવમાં પણ આવી ચૂકી છે. કેવો છે જીવલોક? જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તાને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, સમસ્ત વિશ્વને એકછત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે, જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, આકળો બની બનીને મૃગજળ જેવા વિષયગ્રામને (ઇન્દ્રિયવિષયોના સમૂહને) જે ઘેરો ઘાલે છે અને જે પરસ્પર આચાર્યપણું પણ કરે છે (અર્થાત બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે. તેથી કામભોગની કથા તો સૌને સુલભ (સુખે પ્રાસ) છે. પણ નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર આ ભિન્ન આત્માનું એકપણું જ-જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે તોપણ કષાયચક (-કષાયસમૂહ) સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે (–ઢંકાઈ રહ્યું છે) તે-પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી ( – પોતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૧૩ स्वस्यानात्मज्ञतया परेषामात्मज्ञानामनुपासनाच्च न कदाचिदपि श्रुतपूर्वं , न कदाचिदपि परिचितपूर्वं, न कदाचिदप्यनुभूतपूर्वं च निर्मलविवेकालोकविविक्तं केवलमेकत्वम्। अत एकत्वस्य न सुलभत्वम्। अत एवैतदुपदर्श्यते तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण। जदि दाएज्ज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्यं ।। ५ ।। तमेकत्वविभक्तं दर्शयेऽहमात्मनः स्वविभवेन। यदि दर्शयेयं प्रमाणं स्खलेयं छलं न गृहीतव्यम्।।५।। આત્માને નહિ જાણતો હોવાથી) અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ-સેવા નહિ કરી હોવાથી, નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું અને નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી. ભાવાર્થ:- આ લોકમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર પર ચડી પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે. ત્યાં તેમને મોહકર્મના ઉદયરૂપ પિશાચ ધસરે જોડે છે, તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ દાહથી પીડિત થાય છે અને તે દાહનો ઈલાજ ઇન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને તે પર દોડે છે; તથા પરસ્પર પણ વિષયોનો જ ઉપદેશ કરે છે. એ રીતે કામ ( વિષયોની ઈચ્છા) તથા ભોગ (તેમને ભોગવવું) –એ બેની કથા તો અનંત વાર સાંભળી, પરિચયમાં લીધી અને અનુભવી તેથી સુલભ છે. પણ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્યચમત્કારસ્વરૂપ પોતાના આત્માની કથાનુ જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહિ, અને જેમને તે જ્ઞાન થયું હતું તેમની સેવા કદી કરી નહિ; તેથી તેની કથા (વાત ) ન કદી સાંભળી, ન તેનો પરિચય કર્યો કે ન તેનો અનુભવ થયો. માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, દુર્લભ છે. હવે આચાર્ય કહે છે કે, તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ છીએ: દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી; દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ ખલના યદિ. ૫. ગાથાર્થ:- [ તમ] તે [ wwત્વવિમ9] એકત્વવિભક્ત આત્માને [૬] હું [ કાત્મનઃ ] આત્માના [ સ્વવિમવેન] નિજ વૈભવ વડે [૨] દેખાડું છું; [ ટિ] જો હું [ વર્શયમં] દેખાડું તો [પ્રમાળ] પ્રમાણ (સ્વીકાર) કરવું અને [] જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો [ નં] છળ [7] ન [ ગૃહીતવ્ય] ગ્રહણ કરવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ इह किल सकलोद्भासिस्यात्पदमुद्रितशब्दब्रह्मोपासनजन्मा, समस्तविपक्षक्षोदक्षमातिनिस्तुषयुक्तयवलम्बनजन्मा ,निर्मलविज्ञानघनान्तर्निमग्नपरापरगुरुप्रसादीकृतशु ધાત્મ-તવાનુશાસનનY[, अनवरतस्यन्दिसुन्दरानन्दमुद्रितामन्दसंविदात्मकस्वसंवेदनजन्मा च यः कश्चनापि ममात्मनः स्वो विभवस्तेन समस्तेनाप्ययं तमेकत्वविभक्तमात्मानं दर्शयेऽहमिति बद्धव्यवसायोऽस्मि। किन्तु यदि दर्शयेयं तदा स्वयमेव स्वानुभवप्रत्यक्षेण परीक्ष्य प्रमाणीकर्तव्यम्। यदि तु स्खलेयं तदा तु न छलग्रहणजागरूकैर्भवितव्यम्। ટીકા- આચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજવૈભવ છે તે સર્વથી હું આ એત્વ-વિભક્ત આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય (ઉદ્યમ, નિર્ણય) કર્યો છે. કેવો છે મારા આત્માનો નિજવિભવ? આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને “ચાત્' પદની મુદ્રાવાળો જે શબ્દબ્રહ્મ-અતના પરમાગમ-તેની ઉપાસનાથી જેનો જન્મ છે. (“ચાત”નો અર્થ “કથંચિત્' છે એટલે કે “કોઈ પ્રકારથી કહેવું'. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યાં તેનું કારણઃ અર્વતનાં પરમાગમમાં સામાન્ય ધર્મોવચનગોચર સર્વ ધર્મોનાં નામ આવે છે; અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું અનુમાન કરાવવામાં આવે છે; એ રીતે તે સર્વ વસ્તુઓનાં પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને તેથી તેમને શબ્દબ્રહ્મ કહે છે.) વળી તે નિજવિભવ કેવો છે? સમસ્ત જે વિપક્ષ-અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલ સર્વથા એકાંતરૂપ નયપક્ષ-તેમના નિરાકરણમાં સમર્થ જે અતિનિસ્તષ નિબંધ યુક્તિ તેના અવલંબનથી જેનો જન્મ છે. વળી તે કેવો છે? નિર્મળવિજ્ઞાનઘન જે આત્મા તેમાં અંતર્નિમગ્ન પરમગુરુ-સર્વજ્ઞદેવ અને અપરગુરુ-ગણધરાદિકથી માંડીને અમારા ગુરુ પર્યત, તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, તેનાથી જેનો જન્મ છે. વળી તે કેવો છે? નિરંતર ઝરતો-આસ્વાદમાં આવતો, સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે. એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વિભવ છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયમેવ (પોતે જ) પોતાના અનુભવ-પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું જો ક્યાંય અક્ષર, માત્રા, અલંકાર, યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાઉં તો છલ (દોષ) ગ્રહણ કરવામાં સાવધાન ન થવું, શાસ્ત્રસમુદ્રનાં પ્રકરણ બહુ છે માટે અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે; તેથી અર્થની પરીક્ષા કરવી. ભાવાર્થ:- આચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુ નો ઉપદેશ અને સ્વસંવેદન-એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી એકત્વવિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા છે શ્રોતાઓ ! પોતાના સ્વસંવેદન-પ્રત્યક્ષથી પ્રમાણ કરો; ક્યાંય કોઈ પ્રકરણમાં ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરવો એમ કહ્યું છે. અહીં પોતાનો અનુભવ પ્રધાન છે; તેનાથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો-એમ કહેવાનો આશય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ कोऽसौ शुद्ध आत्मेति चित्ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो। एवं भणंति सुद्धं णादो जो सो दु सो चेव।।६।। नापि भवत्यप्रमत्तो न प्रमत्तो ज्ञायकस्तु यो भावः। एवं भणन्ति शुद्धं ज्ञातो यः स तु स चेव।। ६ ।। यो हि नाम स्वतःसिद्धत्वेनानादिरनन्तो नित्योद्योतो विशदज्योतिर्ज्ञायक एको भावः स संसारावस्थायामनादिबन्धपर्यायनिरूपणया क्षीरोदकवत्कर्मपुद्गलै: सममेकत्वेऽपि द्रव्यस्वभावनिरूपणया दुरन्तकषायचक्रोदयवैचित्र्यवशेन प्रवर्तमानानां पुण्यपापनिर्वर्तका-नामुपात्तवैश्वरूप्याणां __ शुभाशुभभावानां स्वभावेनापरिणमनात्प्रमत्तोऽप्रमत्तश्च न भवति। एष एवाशेषद्रव्यान्तरभावेभ्यो भिन्नत्वेनोपास्यमानः शुद्ध इत्यभिलप्यते। હવે પ્રશ્ન ઊપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે: નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત “શુદ્ધ' કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬. ગાથાર્થ- [૫: 1] જે [ જ્ઞાયવ: ભાવ: ] જ્ઞાયક ભાવ છે તે [ અપ્રમત્ત: ]િ અપ્રમત્ત પણ [ ન ભવતિ] નથી અને [ન પ્રમત્ત ] પ્રમત્ત પણ નથી,- [gd] એ રીતે [શુદ્ધ] એને શુદ્ધ [ભક્તિ ] કહે છે; [૨ ૫:] વળી જે [જ્ઞાત:] જ્ઞાયકપણે જણાયો [ 1: તુ] તે તો [ સ: q] તે જ છે, બીજો કોઈ નથી. ટીકાઃ- જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી (કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી) અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્ય-ઉધોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક “ભાવ” છે, તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની (-કષાયસમૂહુના અપાર ઉદયોની) વિચિત્રતાના વિશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી (જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો નથી, તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત પણ નથી; તે જ સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘શુદ્ધ' કહેવાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ न चास्य ज्ञेयनिष्ठत्वेन ज्ञायकत्वप्रसिद्धेः दाह्यनिष्ठदहनस्येवाशुद्धत्वं, यतो हि तस्यामवस्थायां ज्ञायकत्वेन यो ज्ञातः स स्वरूपप्रकाशनदशायां प्रदीपस्येव कर्तृकर्मणो-रनन्यत्वात् ज्ञायक एव। વળી દાઢ્યના (–બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તોપણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે જ્ઞયાકાર થવાથી તે “ભાવ” ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તોપણ શેયકૃત અશુદ્ધતા તેને નથી; કારણ કે શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ-પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે–પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. (જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને-પોતાની જ્યોતિરૂપ શિખાને-પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું સમજવું.) ભાવાર્થ:- અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્યદષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે અને પર્યાય (અવસ્થા) –દષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે તે પર્યાય છે. પર્યાયની દૃષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે અને દ્રવ્યદષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું થયું નથી. અહીં દ્રવ્યદષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. એ અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, ઉપચાર છે. દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી તેથી તે પ્રમત-અપ્રમત નથી. “જ્ઞાયક' એવું નામ પણ તેને જ્ઞયને જાણવાથી આપવામાં આવે છે કારણ કે જ્ઞયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તોપણ યકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે જેવું ય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. “આ હું જાણનારો છું તે હુંજ છું, અન્ય કોઈ નથી”—એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ કિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે. -આ શુદ્ધનયનો વિષય છે. અન્ય પરસંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે એમ આશય જાણવો. અહીંએમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે તેથી અશુદ્ધનયને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ दर्शनज्ञानचारित्रवत्त्वेनास्याशुद्धत्वमिति चेत् ववहारेणुवदिस्सदि णाणिस्स चरित्त दंसणं णाणं । ण वि णाणं ण चरित्तं ण दंसणं जाणगो सुद्धो ॥ ७ ॥ व्यवहारेणोपदिश्यते ज्ञानिनश्चरित्रं दर्शनं ज्ञानम् । नापि ज्ञानं न चरित्रं न दर्शनं ज्ञायकः शुद्धः ।। ७ ।। સર્વથા અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્વાદવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા- બન્ને વસ્તુના ધર્મ છે અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે; અશુદ્ધતા ૫દ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધનયને અહીં ય કહ્યો છે કારણ કે અશુદ્ઘનયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુ:ખ મટાડવાને શુદ્ઘનયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ઘનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ઘનયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ઘનયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુસ્વરૂપ છે તે છે-એ પ્રમાણદષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. ૧૭ અહીં, (જ્ઞાયકભાવ ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં ‘પ્રમત્ત-અપ્રમત્ત એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ઘનયની કથનીમાં છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે. હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર-એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા, એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે! આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહા૨-કથને જ્ઞાનીને; ચારિત્ર નહિ, દર્શન નહીં, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭. ગાથાર્થ:- [ જ્ઞાનિન: ] જ્ઞાનીને [ ચરિત્ર વર્શન જ્ઞાનમ્] ચારિત્ર, દર્શન, જ્ઞાન એ ત્રણ ભાવ [વ્યવહારેળ] વ્યવહારથી [પવિયતે] કહેવામાં આવે છે; નિશ્ચયથી [જ્ઞાનં અપિ ન] જ્ઞાન પણ નથી, [ ચરિત્ર ન] ચારિત્ર પણ નથી અને [વર્શનં ન] દર્શન પણ નથી; જ્ઞાની તો એક [ જ્ઞાય: શુદ્ધ: ] શુદ્ધ જ્ઞાયક જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ _ आस्तां तावद्वन्धप्रत्ययात् ज्ञायकस्याशुद्धत्वं , दर्शनज्ञानचारित्राण्येव न विद्यन्ते; यतो ह्यनन्तधर्मण्येकस्मिन् धर्मिण्यनिष्णातस्यान्तेवासिजनस्य तदवबोधविधायिभिः कैश्चिद्धर्मंस्तमनुशासतां सूरीणां धर्मधर्मिणोः स्वभावतोऽभेदेऽपि व्यपदेशतो भेदमुत्पाद्य व्यवहारमात्रेणैव ज्ञानिनो दर्शनं ज्ञानं चारित्रमित्युपदेशः। परमार्थतस्त्वेकद्रव्य-निष्पीतानन्तपर्यायतयैकं किञ्चिन्मिलितास्वादमभेदमेकस्वभावमनुभवतो न दर्शनं न ज्ञानं न चारित्रं, ज्ञायक વૈવ: શુદ્ધ: ટીકા- આ જ્ઞાયક આત્માને બંધપર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિધમાન નથી; કારણ કે અનંત ધર્મોવાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડ, ઉપદેશ કરતા આચાર્યોનો-જોકે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તોપણ નામથી ભેદ ઉપજાવી-વ્યવહાર માત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું કાંઈક-મળી ગયેલા આસ્વાદવાળું, અભેદ, એકસ્વભાવી (તત્ત્વ) -અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એક શુદ્ધ જ્ઞાયક જ છે. ભાવાર્થ:- આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર જ રહો, પણ તેને દર્શન, જ્ઞાન, ચારિત્રના પણ ભેદ નથી; કારણ કે વસ્તુ અનંતધર્મરૂપ એક ધર્મી છે. પરંતુ વ્યવહારી જન ધર્મોને જ સમજે છે, ધર્મીને નથી જાણતા, તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે તેથી તે વ્યવહાર છે. પરમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદરૂપે પીને બેઠું છે તેથી તેમાં ભેદ નથી. અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય? તેનું સમાધાનઃ-એ તો ખરું છે પણ અહીં દ્રવ્યદૃષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદદષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદદષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે, માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે ત્યાં નયનું આલંબન જ રહેતું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૧૯ तर्हि परमार्थ एवैको वक्तव्य इति चेत्जह ण वि सक्कमणज्जो अणज्जभासं विणा दु गाहेहूँ। तह ववहारेण विणा परमत्थुवदेसणमसकं ।। ८ ।। यथा नापि शक्योऽनार्योऽनार्यभाषां विना तु ग्राहयितुम्।। तथा व्यवहारेण विना परमार्थोपदेशनमशक्यम्।।८।। यथा खलु म्लेच्छ: स्वस्तीत्यभिहिते सति तथाविधवाच्यवाचकसम्बन्धावबोधबहिष्कृतत्वान्न किञ्चिदपि प्रतिपद्यमानो मेष इवानिमेषोन्मेषितचक्षुः प्रेक्षत एव, यदा तु स एव तदेतद्भाषासम्बन्धैकार्थज्ञेनान्येन तेनैव वा म्लेच्छभाषां समुदाय स्वस्तिपदस्याविनाशो भवतो भवत्वित्यभिधेयं प्रतिपाद्यते तदा सद्य एवोद्यदमन्दानन्दमयाश्रुझलज्झलल्लोचनपात्रस्तत्प्रतिपद्यत एव; तथा किल लोकोऽप्यात्मेत्यभिहिते सति यथावस्थितात्मस्वरूपपरिज्ञानबहिष्कृतत्वान्न किञ्चिदपि प्रतिपद्यमानो मेष હવે ફરી એ પ્રશ્ન ઊઠે છે કે જે એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો જોઈએ; વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે – ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮. ગાથાર્થ - [ wથા | જેમ [ સનાઃ] અનાર્ય (સ્વેચ્છ) જનને [ અનાર્યભાષાં વિના તુ] અનાર્યભાષા વિના [ પ્રાદયિતુમ્] કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા [ પ વેજ્ય:] કોઈ સમર્થ નથી [તથા] તેમ [ વ્યવહારે વિના] વ્યવહાર વિના [પરમાર્થોપવેશનન] પરમાર્થનો ઉપદેશ કરવા [ ] કોઈ સમર્થ નથી. ટીકા- જેમ કોઈ સ્વેચ્છને કોઈ બ્રાહ્મણ “સ્વસ્તિ” એવો શબ્દ કહે છે ત્યારે તે મ્યુચ્છ એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને સ્વેચ્છ ની ભાષા-એ બન્નેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ સ્વેચ્છભાષા બોલીને તેને સમજાવે છે કે “સ્વસ્તિ' શબ્દનો અર્થ “તારું અવિનાશી કલ્યાણ થાઓ” એવો છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેનાં નેત્રો ભરાઈ જાય છે એવો તે મ્લેચ્છ એ “સ્વસ્તિ' શબ્દનો અર્થ સમજી જાય છે; એવી રીતે વ્યવહારીજન પણ “આત્મા' એવો શબ્દ કહેવામાં આવતાં જેવો “આત્મા’ શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ इवानिमेषोन्मेषितचक्षु: प्रेक्षत एव, यदा तु स एव व्यवहारपरमार्थपथप्रस्थापितसम्यग्बोधमहारथरथिनान्येन तेनैव वा व्यवहारपथमास्थाय दर्शनज्ञानचारित्राण्यततीत्यात्मेत्यात्मपदस्याभिधेयं प्रतिपाद्यते तदा सद्य एवोद्यदमन्दानन्दान्तःसुन्दरबन्धुरबोधतरङ्गस्तत्प्रतिपद्यत एव। एवं म्लेच्छस्थानीयत्वाज्जगतो व्यवहारनयोऽपि म्लेच्छभाषास्थानीयत्वेन परमार्थप्रतिपादकत्वादुपन्यसनीयः। अथ च ब्राह्मणो न म्लेच्छितव्य इति वचनाद्व्यवहारनयो नानुसर्तव्यः। कथं व्यवहारस्य प्रतिपादकत्वमिति चेत्जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुदकेवलिमिसिणो भणंति लोयप्पदीवयरा।।९ ।। કાંઈ પણ ન સમજતાં મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે વ્યવહાર-પરમાર્થ માર્ગ પર સમ્યજ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો “આત્મા’ શબ્દ કહેનાર પોતે જ વ્યવહારમાર્ગમાં રહીને “દર્શનજ્ઞાન-ચારિત્રને જે હમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે” એવો “આત્મા’ શબ્દનો અર્થ સમજાવે છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતાં અત્યંત આનંદથી જેના દયમાં સુંદર બોધતરંગો ( જ્ઞાનતરંગો) ઊછળે છે એવો તે વ્યવહારીજન તે “આત્મા’ શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે. એ રીતે જગત સ્વેચ્છના સ્થાને હોવાથી, અને વ્યવહારનય પણ પ્લેચ્છભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક (કહેનાર) હોવાથી વ્યવહારનય સ્થાપન કરવાયોગ્ય છે; તેમ જ બ્રાહ્મણે પ્લેચ્છ ન થવું-એ વચનથી તે (વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી. ભાવાર્થ- લોકો શુદ્ધનયને જાણતા નથી કારણ કે શુદ્ધનયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે; તેઓ અશુદ્ધનયને જ જાણે છે કેમ કે તેનો વિષય ભેદરૂપ અનેક પ્રકાર છે; તેથી તેઓ વ્યવહાર દ્વારા જ પરમાર્થને સમજી શકે છે. આ કારણે વ્યવહારનયને પરમાર્થનો કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. અહીં એમ ન સમજવું કે વ્યવહારનું આલંબન કરાવે છે પણ અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થે પહોંચાડે છે એમ સમજવું. હવે, એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates - ૨૧ કહાનજૈનશાસ્ત્રમાળા] પૂર્વરંગ जो सुदणाणं सव्वं जाणदि सुदकेवलिं तमाहु जिणा। णाणं अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हा।। १० ।। जुम्मं ।। यो हि श्रुतेनाभिगच्छति आत्मानमिमं तु केवलं शुद्धम्। तं श्रुतकेवलिनमृषयो भणन्ति लोकप्रदीपकाराः।।९।। यः श्रुतज्ञानं सर्व जानाति श्रुतकेवलिनं तमाहुर्जिनाः। ज्ञानमात्मा सर्व यस्माच्छ्रुतकेवली तस्मात्।। १० ।। युग्मम्। यः श्रुतेन केवलं शुद्धमात्मानं जानाति स श्रुतकेवलीति तावत्परमार्थो; यः श्रुतज्ञानं सर्व जानाति स श्रुतकेवलीति तु व्यवहारः। तदत्र सर्वमेव तावत् ज्ञानं निरूप्यमाणं किमात्मा किमनात्मा ? न तावदनात्मा, समस्तस्याप्यनात्मनश्चेतनेतरपदार्थपञ्चतयस्य ज्ञानतादात्म्यानुपपत्तेः। ततो गत्यन्तराभावात् ज्ञानमात्मेत्यायाति। શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને, લોકપ્રદીપકરા ઋષિ શ્રુતકેવળી તેને કહે. ૯, શ્રુતજ્ઞાન સૌ જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે; સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦. ગાથાર્થઃ- [ :] જે જીવ [ દિ] નિશ્ચયથી [શ્રુતેન તુ] શ્રુતજ્ઞાનવડ [ રૂમ ] આ અનુભવગોચર [ રેવનું શુદ્ધમ] કેવળ એક શુદ્ધ [ માત્માન] આત્માને [ ગમી છતિ] સન્મુખ થઈ જાણે છે [ત] તેને [તોરૂકવીપ૨T:] લોકને પ્રગટ જાણનારા [28ષય:] ઋષીથરો [મૃતદેવતિન] શ્રુતકેવળી [ મળત્તિ] કહે છે; [૨] જે જીવ [સર્વ] સર્વ [ શ્રુતજ્ઞાન] શ્રુતજ્ઞાનને [નાનાતિ] જાણે છે [તન્] તેને [fનના:] જિનદેવો [મૃતવોવતિન] શ્રુતકેવળી [ સાદુ:] કહે છે, [ ચમત્] કારણ કે [ જ્ઞાન” સર્વ ] જ્ઞાન બધું [ માત્મા ] આભા જ છે [તHIÇ ] તેથી [ કૃતવતી] (તે જીવ) શ્રુતકેવળી છે. ટીકા:- પ્રથમ, “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” તે તો પરમાર્થ છે; અને “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” તે વ્યવહાર છે. અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએ –ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદામ્ય બનતું જ નથી (કેમ કે તેમનામાં જ્ઞાન સિદ્ધ જ નથી). તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ अतः श्रुतज्ञानमप्यात्मैव स्यात्। एवं सति यः आत्मानं जानाति स श्रुतकेवलीत्यायाति, स तु परमार्थ एव। एवं ज्ञानज्ञानिनोर्मेदेन व्यपदिशता व्यवहारेणापि परमार्थमात्रमेव प्रतिपाद्यते, न किञ्चिदप्यतिरिक्तम्। अथ च यः श्रुतेन केवलं शुद्धमात्मानं जानाति स श्रुतकेवलीति परमार्थस्य प्रतिपादयितुमशक्यत्वाद्यः श्रुतज्ञानं सर्वं जानाति स श्रुतकेवलीति व्यवहारः परमार्थप्रतिपादकत्वेनात्मानं प्रतिष्ठापयति। कुतो व्यवहारनयो नानुसर्तव्य इति चेत्ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ। भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो।। ११ ।। જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. માટે શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી “જે આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એમ જ આવે છે, અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થમાત્ર જ કહેવામાં આવે છે. તેનાથી ભિન્ન અધિક કાંઈ કહેવામાં આવતું નથી. વળી “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય હોવાથી, “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દઢપણે સ્થાપિત કરે છે. ભાવાર્થઃ- જે શાસ્ત્રજ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ (નિશ્ચય કથન) છે. વળી જે સર્વ શાસ્ત્રજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાન-શાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો. અન્ય કાંઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું. હવે વળી એવો પ્રશ્ન ઊઠે છે કે પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? તેના ઉતરરૂપ ગાથાસૂત્ર કહે છે: વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સુદષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ व्यवहारोऽभूतार्थो भूतार्थो दर्शितस्तु शुद्धनयः। भूतार्थमाश्रितः खलु सम्यग्दृष्टिर्भवति जीवः।। ११ ।। व्यवहारनयो हि सर्व एवाभूतार्थत्वादभूतमर्थ प्रद्योतयति, शुद्धनय एक एव भूतार्थत्वात् भूतमर्थ प्रद्योतयति। तथा हि-यथा प्रबलपंकसंवलनतिरोहितसहजैकाच्छभावस्य पयसोऽनुभवितार: पुरुषाः पङ्कपयसोर्विवेकमकुर्वन्तो बहवोऽनच्छमेव तदनुभवन्ति; केचित्तु स्वकरविकीर्णकतकनिपातमात्रोपजनितपङ्कपयोविवेकतया स्वपुरुषकाराविर्भावितसहजैकाच्छभावत्वादच्छमेव तदनुभवन्ति; तथा प्रबलकर्मसंवलन-तिरोहितसहजैकज्ञायकभावस्यात्मनोऽनुभवितारः पुरुषा आत्मकर्मणोर्विवेकमकुर्वन्तो व्यवहारविमोहितहृदयाः प्रद्योतमानभाववैश्वरूप्य तमनुभवन्ति; भूतार्थदर्शिनस्तु स्वमतिनिपातितशुद्धनयानुबोधमात्रोपजनितात्मकर्मविवेकतया स्वपुरुषकाराविर्भावित ગાથાર્થ:- [ વ્યવER:] વ્યવહારનય [ મૂતર્થ] અભૂતાર્થ છે [ તુ] અને [શુદ્ધય:] શુદ્ધનય [ ભૂતાર્થ: ] ભૂતાર્થ છે એમ [ર્શિતઃ] ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; [ નીવ:] જે જીવ [ભૂતાર્થ ] ભૂતાર્થનો [કાશ્રિત:] આશ્રય કરે છે તે જીવ [ 7 ] નિશ્રયથી [સચદ:] સમ્યગ્દષ્ટિ [ ભવતિ ] છે. ટીકાઃ- વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અવિધમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે; શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. આ વાત દષ્ટાંતથી બતાવીએ છીએઃ-જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળભાવ તિરોભૂત (આચ્છાદિત) થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનારા પુરુષો-જળ અને કાદવનો વિવેક નહિ કરનારા ઘણા તો, તેને (જળને) મલિન જ અનુભવે છે; પણ કેટલાક પોતાના હાથથી નાખેલા ક્તકફળ- (નિર્મળી ઔષધિ) ના પડવામાત્રથી ઊપજેલા જળ-કાદવના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભત કરવામાં આવેલા સહજ એક નિર્મળભાવપણાને લીધે, તેને (જળને) નિર્મળ જ અનુભવે છે; એવી રીતે પ્રબળ કર્મના મળવાની જેનો સહજ એક જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો-આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત દયવાળાઓ તો, તેને (આત્માને) જેમાં ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) પ્રગટ છે એવો અનુભવે છે; પણ ભૂતાર્થદર્શીઓ (શુદ્ધનયને દેખનારાઓ) પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર બોધ થવામાત્રથી ઊપજેલા આત્મ-કર્મના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ सहजैकज्ञायकभावत्वात् प्रद्योतमानैकज्ञायकभावं तमनुभवन्ति। तदत्र ये भूतार्थमाश्रयन्ति त एव सम्यक् पश्यन्तः सम्यग्दृष्टयो भवन्ति, न पुनरन्ये, कतकस्थानीयत्वात् शुद्धनयस्य। अतः प्रत्यगात्मदर्शिभिर्व्यवहारनयो नानुसर्तव्यः।। अथ च केषाञ्चित्कदाचित्सोऽपि प्रयोजनवान्। यतः (આત્માને ) જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. અહીં, શુદ્ધનયા ક્તકફળના સ્થાને છે તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક અવલોકન કરતા ( હોવાથી) સમ્યગ્દષ્ટિ છે પણ બીજા (જેઓ અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે. તેઓ) સમ્યગ્દષ્ટિ નથી. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી. ભાવાર્થ- અહીં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે-શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે, તેની દષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અસત્યાર્થ જ કહેવો જોઈએ. એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો તો જેમ વેદાન્તમતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાષ્ટિનો જ પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે, પ્રયોજનવશ નયને મુખ્ય-ગૌણ કરીને કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે- ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી (મુખ્યતાથી) દીધો છે કે-“શુદ્ધનયા ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ થઈ શકતું નથી.'' એમ આશય જાણવો. હવે, “એ વ્યવહારનય પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવાયોગ્ય નથી; તેથી તેનો ઉપદેશ છે” એમ કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૨૫ सुद्धो सुद्धादेसो णादव्यो परमभावदरिसीहिं। ववहारदेसिदा पुण जे दु अपरमे हिदा भावे।। १२ ।। शुद्धः शुद्धादेशो ज्ञातव्यः परमभावदर्शिभिः। व्यवहारदेशिताः पुनर्ये त्वपरमे स्थिता भावे।। १२ ।। ये खल पर्यन्तपाकोत्तीर्णजात्यकार्तस्वरस्थानीयं परमं भावमनुभवन्ति तेषां प्रथमद्वितीयाद्यनेकपाकपरम्परापच्यमानकार्तस्वरानुभवस्थानीयापरमभावानुभवनशून्यत्वाच् छुद्ध-द्रव्यादेशितया समुद्योतितास्खलितैकस्वभावैकभावः शुद्धनय एवोपरितनैकप्रतिवर्णिका- स्थानीयत्वात्परिज्ञायमानः प्रयोजनवान्; ये तु प्रथमद्वितीयाद्यनेकपाकपरम्परापच्य-मानकार्तस्वरस्थानीयमपरमं भावमनुभवन्ति तेषां पर्यन्तपाकोत्तीर्णजात्यकार्तस्वरस्थानीयपरमभावानुभवनशून्यत्वादशुद्धद्रव्यादेशितयोपदर्शितप्रतिविशिष्टैकभावानेकभा દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે; અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. ૧૨. ગાથાર્થઃ- [પરમમાંવમિઃ ] જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા તેમને તો [શુદ્ધવેશ: ] શુદ્ધ (આત્મા) નો ઉપદેશ ( આશા ) કરનાર [ શુદ્ધઃ | શુદ્ધનય [ જ્ઞાતવ્ય: ] જાણવાયોગ્ય છે; [પુન:] વળી [યે તુ] જે જીવો [પરમે ભાવે ] અપરમભાવ-અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન–ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ- [ ચિતા:] સ્થિત છે તેઓ [ વ્યવEીરવેશિતા:] વ્યવહાર દ્વારા ઉપદેશ કરવાયોગ્ય છે. ટીકા:- જે પુરુષો છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન (વસ્તુના) ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે તેમને પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન (પકાવવામાં આવતા) અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેનો અનુભવ નથી હોતો; તેથી, શુદ્ધદ્રવ્યને કહેનાર હોવાથી જેણે અચલિત અખંડ એકસ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધનય જ, સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા (સુવર્ણના વર્ણ) સમાન હોવાથી, જાણેલો પ્રયોજનવાન છે. પરંતુ જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પથ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે (વસ્તુનો) અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેને અનુભવે છે તેમને છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો; તેથી, અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ व्यवहारनयो विचित्रवर्णमालिकास्थानीयत्वात्परिज्ञायमानस्तदात्वे प्रयोजनवान; तीर्थतीर्थफलयोरित्थमेव व्यवस्थितत्वात्। उक्तं च "जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह। एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्चं।।'' એવો વ્યવહારનય, વિચિત્ર (અનેક) વર્ણમાળા સમાન હોવાથી, જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એ રીતે પોતપોતાના સમયમાં બન્ને નયો કાર્યકારી છે કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. (જેનાથી તરાય તે તીર્થ છે; એવો વ્યવહારધર્મ છે. પાર થવું તે વ્યવહારધર્મનું ફળ છે; અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થફળ છે.) બીજી જગ્યાએ પણ કહ્યું છે કે 'जह जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह। एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्च।।'' [ અર્થ-આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય-એ બન્ને નયોને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો તીર્થ-વ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વ (વસ્તુ) નો નાશ થઈ જશે.] ભાવાર્થ:- લોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે. પંદર-વલા સુધી તેમાં ચૂરી આદિ પરસંયોગની કાલિમાં રહે છે તેથી અશુદ્ધ કહેવાય છે; અને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી ઊતરે ત્યારે સોળ-વલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને સોળ-વલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન તથા પ્રાપ્તિ થઈ તેમને પંદર-વલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી અને જેમને સોળ-વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદર-વલા સુધીનું પણ પ્રયોજનવાન છે. એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે તે પુગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. તેના, સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, એક જ્ઞાયકપણામાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિ-એ ત્રણે જેમને થઈ ગયાં તેમને તો પુદ્ગલસંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનવાન (કોઈ મતલબનો) નથી; પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધનયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જિનવચનોને કહેનારા શ્રી જિન-ગુરુની ભક્તિ, જિનબિંબનાં દર્શન ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે; અને જેમને શ્રદ્ધાન-જ્ઞાન તો થયાં છે પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પૂર્વરંગ (માલિની) उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः। सपदि समयसारं ते परं ज्योतिरुच्चैरनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।। ४ ।। સાક્ષાત્ પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પદ્રવ્યનું આલંબન છોડવારૂપ અણુવ્રતમહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુપ્તિ, પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું-એવો વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. * વ્યવહારનયને કથંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે; પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડ અને શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તો થઈ નથી, તેથી ઊલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે-એવો સ્યાદ્વાદમતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે. એ અર્થનું કલશરૂપ કાવ્ય ટીકાકાર કહે છે: શ્લોકાર્થ:- [ સમય–૧૨–વિરોધ–äરિનિ] નિશ્ચય અને વ્યવહાર-એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે; એ વિરોધને નાશ કરનારું [ચા–પ છે] “સ્યા' પદથી ચિલિત [ બિનવવસિ] જે જિન ભગવાનનું વચન (વાણી) તેમાં [ રે રમન્ત] જે પુરુષો રમે છે (–પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે) [ તે] તે પુરુષો [ સ્વયં ] પોતાની મેળે (અન્ય કારણ વિના) [ વીન્દ્રમોદી:] મિથ્યાત્વકર્મના ઉદયનું વમના કરીને [૩ખ્યું. પરં જ્યોતિ: સમયસાર] આ અતિશયરૂપ પરમજ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને [સપરિ] તુરત [ ફુક્ષત્તે ઈવ] દેખે જ છે. કેવો છે સમય-સારરૂપ શુદ્ધ આત્મા? [ મનવમ્] નવીન ઉત્પન્ન થયો નથી, પહેલાં કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. વળી કેવો છે? [બન–પક્ષ–મક્ષ મૂ] સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિબંધ છે. * વ્યવહારનયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહારોપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહાર કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ભગવાનશ્રી કુંદકુંદ (માલિની) व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हन्त हस्तावलम्बः। तदपि परममर्थं चिच्चमत्कारमात्रं । परविरहितमन्तः पश्यतां नैष किञ्चित्।।५।। ભાવાર્થ:- જિનવચન (વાણી) સ્યાદ્વાદરૂપ છે. જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે જેમ કેઃ જે સ-રૂપ હોય તે અસત્-રૂપ ન હોય, એક હોય તે અનેક ન હોય, નિત્ય હોય તે અનિત્ય ન હોય, ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય, શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય ઈત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે–ત્યાં જિનવચન કથંચિત્ વિવક્ષાથી સત્અસરૂપ, એક-અનેકરૂપ, નિત્ય-અનિત્યરૂપ, ભેદ-અભેદરૂપ, શુદ્ધ-અશુદ્ધરૂપ જે રીતે વિધમાન વસ્તુ છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે, જpઠી કલ્પના કરતું નથી. તે જિનવચન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-એ બે નયોમાં, પ્રયોજનવશ શુદ્ધદ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને તેને નિશ્ચય કહે છે અને અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ પર્યાયાર્થિકનયને ગૌણ કરી તેને વ્યવહાર કહે છે. –આવા જિનવચનમાં જે પુરુષ રમણ કરે છે તે આ શુદ્ધ આત્માને યથાર્થ પામે છે; અન્ય સર્વથા-એકાન્તી સાંખ્યાદિક એ આત્માને પામતા નથી, કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી તોપણ તેઓ એક જ ધર્મને ગ્રહણ કરી વસ્તુની અસત્ય કલ્પના કરે છે-જે અસત્યાર્થ છે, બાધા સહિત મિથ્યા દષ્ટિ છે. ૪. આ રીતે બાર ગાથાઓમાં પીઠિકા (ભૂમિકા) છે. હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધનયની (વ્યવહારનયની) પ્રધાનતામાં જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે તો અહીં એ જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડ જાણવાથી સમ્યકત્વ થાય છે એમ કહે છે. ત્યાં ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે, તેમાં પહેલાં શ્લોકમાં એમ કહે છે કે વ્યવહારનયને કથંચિત્ પ્રયોજનવાન કહ્યો તોપણ તે કાંઈ વસ્તુભૂત નથીઃ શ્લોકાર્થઃ- [ વ્યવહરા–નય:] જે વ્યવહારનય છે તે [૨ ] જોકે [રૂદ પ્રવ–પદ્રવ્ય] આ પહેલી પદવીમાં (જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી) [ નિહિત–પવાનાં] જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને, [હત્ત] અરેરે! [રસ્તાવનડુ: ચાત્] હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, [ ત–ગરિ] તોપણ [વિ– માર–માત્ર પર—વિરહિતું પરમં અર્થ 37: પશ્યતાં] જે પુરુષો ચૈતન્ય-ચમત્કારમાત્ર પરદ્રવ્યભાવોથી રહિત (શુદ્ધનયના વિષયભૂત ) પરમ ‘અર્થ 'ને અંતરંગમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૨C (શાર્દૂત્રવિહિત) एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः।। ६ ।। અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તરૂપ લીન થઈ ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે તેમને [ps:] એ વ્યવહારનય [ વિશ્વિત્ ] કાંઈ પણ પ્રયોજનવાન નથી. ભાવાર્થ:- શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈ પણ પ્રયોજનકારી નથી. ૫. હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે: શ્લોકાર્થ:- [સર્ચ શાત્મનઃ] આ આત્માને [ ફુદ દ્રવ્યાન્તરેગ્ય: પૃથ રનમ્] અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો) [તંત્ નિયમીત સQર્શન] તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. કેવા છે આત્મા? [ચાતુ:] પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે? [શુદ્ધનયત: છત્વે નિયત] શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે? [પૂ–જ્ઞાન–ઘનશ્ય] પૂર્ણજ્ઞાનઘન છે. [૨] વળી [ તવાન કર્યું માત્મા] જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આ આત્મા છે. [તત] તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે “[ફમામ્ નવ-તત્ત્વ–સત્તતિં મુવÇા] આ નવતત્ત્વની પરિપાટીને છોડી, [ યમ્ માત્મા : કસ્તુ નઃ] આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો.” ભાવાર્થ- સર્વ સ્વાભાવિક તથા નૈમિત્તિક પોતાની અવસ્થારૂપ ગુણપર્યાયભેદોમાં વ્યાપનારો આ આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યોશુદ્ધનયથી જ્ઞાયકમાત્ર એક-આકાર દેખાડવામાં આવ્યો, તેને સર્વ અન્યદ્રવ્યો અને અન્યદ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. વ્યવહારનય આત્માને અનેક ભેદરૂપ કહી સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે ત્યાં વ્યભિચાર (દોષ) આવે છે, નિયમ રહેતો નથી. શુદ્ધનયની હદે પહોંચતાં વ્યભિચાર રહેતો નથી તેથી નિયમરૂપ છે. કેવો છે શુદ્ધનયનો વિષયભૂત આત્મા? પૂર્ણજ્ઞાનઘન છે-સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાનસ્વરૂપ છે. એવા આત્માના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન છે. તે કાંઈ જાદો પદાર્થ નથી-આત્માના જ પરિણામ છે, તેથી આત્મા જ છે. માટે સમ્યગ્દર્શન છે તે આત્મા છે, અન્ય નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (અનુષ્ટ્રમ) अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्। नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुञ्चति।।७ ।। અહીં એટલું વિશેષ જાણવું કે નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુતપ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે કારણ કે વસ્તુને સર્વજ્ઞનાં આગમનાં વચનથી જાણી છે; તેથી આ શુદ્ધનય સર્વ દ્રવ્યોથી જાદા, આત્માના સર્વ પર્યાયોમાં વ્યાસ, પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ-સર્વ લોકાલોકને જાણનાર, અસાધારણ ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે. આ વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, શુદ્ધનયે દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે તે શ્રદ્ધાન નિશ્ચય સમ્યગ્દર્શન છે. જ્યાં સુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યગ્દર્શન નથી. તેથી આચાર્ય કહે છે કે એ નવ તત્ત્વોની સંતતિને (પરિપાટીને) છોડી શુદ્ધનયનો વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હો; બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે, કોઈ નયપક્ષ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે-આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે, તો એટલી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે કે નહિ ? તેનું સમાધાનઃ-ચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ આત્માને માને છે; જો એટલી જ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો તો સૌને સમ્યકત્વ સિદ્ધ થઈ જશે. તેથી સર્વશની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન થવાથી જ નિશ્ચય સમ્યકત્વ થાય છે એમ સમજવું. ૬. - હવે, “ત્યાર પછી શુદ્ધનયને આધીન, સર્વ દ્રવ્યોથી ભિન્ન, આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે” એમ આ શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છે: શ્લોકાર્થઃ- [બત:] ત્યાર બાદ [શુદ્ધનય-ગાયત્ત ] શુદ્ધનયને આધીન [પ્રત્ય—ળ્યોતિ: ] જે ભિન્ન આત્મજ્યોતિ છે [ તત્] તે [ વારિત] પ્રગટ થાય છે [યત્] કે જે [નવ—તત્ત્વ-તત્વે અપિ ] નવતત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં [ વં] પોતાના એકપણાને [૨ મુખ્યતિ] છોડતી નથી. ભાવાર્થ:- નવતત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે, જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી. ૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च । आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ।। १३ ।। भूतार्थेनाभिगता जीवाजीवौ च पुण्यपापं च । आस्रवसंवरनिर्जरा बन्धो मोक्षश्च सम्यक्त्वम् ।। १३ ।। ૩૧ नवतत्त्वेष्वेकत्वद्योतिना भूतार्थनयेनैकत्वमुपानीय अमूनि हि जीवादीनि नवतत्त्वानि भूतार्थेनाभिगतानि सम्यग्दर्शनं सम्पद्यन्त एव, अमीषु तीर्थप्रवृत्तिनिमित्तमभूतार्थनयेन व्यपदिश्यमानेषु जीवाजीवपुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षलक्षणेषु शुद्धनयत्वेन व्यवस्थापितस्यात्मनोऽनुभूतेरात्मख्यातिलक्षणायाः सम्पद्यमानत्वात्। तत्र विकार्यविकारकोभयं पुण्यं तथा पापम्, आस्राव्यास्रावकोभयमास्रवः, संवार्यसंवारकोभयं संवरः, निर्जर्यनिर्जरकोभयं निर्जरा, बन्ध्यबन्धकोभयं बन्धः, मोच्यमोचकोभयं मोक्षः, એ પ્રમાણે જ શુદ્ઘનયથી જાણવું તે સમ્યક્ત્વ છે એમ સૂત્રકાર ગાથામાં કહે છેઃ ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને આસવ, સંવ૨, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે. ૧૩. ગાથાર્થ:- [ભૂતાર્થન અમિાતા: ] ભૂતાર્થ નયથી જાણેલ [ીવાનીવા] જીવ, અજીવ [7 ] વળી [ પુણ્યવાનં] પુણ્ય, પાપ [7] તથા [પ્રવસંવનિર્ઝરા: ] આસ્રવ, સંવર, નિર્જરા, [ વન્ધ: ] બંધ [7] અને [ મોક્ષ: ] મોક્ષ [ સમ્યવત્ત્વમ્] –એ નવ તત્ત્વ સમ્યક્ત્વ છે. ટીકા:- આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે (-એ નિયમ કહ્યો ); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર) નયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો-જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે–તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી, શુદ્ઘનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ -કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે-તેની પ્રાપ્તિ હોય છે. (શુદ્ઘનયથી નવતત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ હ્યો.) ત્યાં, વિકારી થવા યોગ્ય અને વિકાર ક૨ના૨-એ બન્ને પુણ્ય છે, તેમ જ એ બન્ને પાપ છે, આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર-એ બન્ને આસ્રવ છે, સંવરરૂપ થવા યોગ્ય (સંવાર્ય) અને સંવર કરનાર (સંવારક) –એ બન્ને સંવર છે, નિર્જરવા યોગ્ય અને નિર્જરા ક૨ના૨-એ બન્ને નિર્જરા છે, બંધાવા યોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ स्वयमेकस्य पुण्यपापासवसंवरनिर्जराबन्धमोक्षानुपपत्तेः। तदुभयं च जीवाजीवाविति। बहिदृष्ट्या नवतत्त्वान्यमूनि जीवपुद्गलयोरनादिबन्धपर्यायमुपेत्यैकत्वेनानुभूयमानतायां भूतार्थानि, अथ चैकजीवद्रव्यस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थानि। ततोऽमीषु नवतत्त्वेषु भूतार्थनयेनैको जीव एव प्रद्योतते। तथान्तदृष्ट्या ज्ञायको भावो जीवो, जीवस्य विकारहेतुरजीवः। केवलजीवविकाराश्च पुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षलक्षणाः, केवलाजीवविकारहेतवः पुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षा इति। नवतत्त्वान्यमून्यपि जीवद्रव्यस्वभावमपोह्य स्वपरप्रत्ययैकद्रव्यपर्यायत्वेनानुभूयमानतायां भूतार्थानि, अथ च सकलकालमेवास्खलन्तमेकं जीवद्रव्यस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थानि। ततोऽमीष्वपि नवतत्त्वेषु भूतार्थनयेनैको जीव एव प्रद्योतते। एवमसावेकत्वेन द्योतमान: शुद्धनयत्वेनानुभूयत एव। या त्वनुभूतिः सात्मख्यातिरेवात्मख्यातिस्तु सम्यग्दर्शनमेव। इति समस्तमेव निरवद्यम्। અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર–એ બને મોક્ષ છે; કારણ કે એકને જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ) બનતી નથી. તે બન્ને જીવ અને અજીવ છે (અર્થાત્ તે બન્નેમાં એક જીવ છે ને બીજાં અજીવ છે). બાહ્ય (સ્થૂલ) દૃષ્ટિથી જોઈએ તો -જીવ-પુદ્ગલના અનાદિ બંધપર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે; (જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથીતેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતર્દષ્ટિથી જોઈએ તો -જ્ઞાયક ભાવ જીવ છે અને જીવન વિકારનો હેતુ અજીવ છે; વળી પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે અને પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવાં આ નવ તત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે અને સર્વ કાળે અસ્મલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવે તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે, એકપણે પ્રકાશતો, શુદ્ધનયપણે અનુભવાય છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ (આત્માની ઓળખાણ ) જ છે, ને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે–બાધા રહિત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] પૂર્વરંગ ૩૩ (માલિની) चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं कनकमिव निमग्नं वर्णमालाकलापे। अथ सततविविक्तं दृश्यतामेकरूपं प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम्।।८ ।। अथैवमेकत्वेन द्योतमानस्यात्मनोऽधिगमोपायाः प्रमाणनयनिक्षेपाः ये ते ભાવાર્થ:- આ નવ તત્ત્વોમાં, શુદ્ધનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્યચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી. જ્યાં સુધી આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદષ્ટિ છે, જુદાં જુદાં નવ તત્ત્વોને માને છે. જીવ-પુદગલના બંધપર્યાયરૂપ દૃષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુદગલનું નિજસ્વરૂપ જાદુ જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી; નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ-પુદગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધનયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે. અહીં, એ અર્થનું કલરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થઃ- [ તિ] આ રીતે [ વિરમ્ નવ—તત્ત્વ–ચ્છન્નમ્ રૂમ્ માત્મળ્યોતિ:] નવ તત્ત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને, [વર્ષમાતા–ના નિમને નમ્ રૂવ ] જેમ વર્ષોના સમૂહમાં છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ, [ ઉન્નીયમાનં] શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. [ગથ] માટે હવે હે ભવ્ય જીવો! [સતતવિવિ$] હંમેશાં આને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક ભાવોથી ભિન, [ ૫] એકરૂપ [દશ્યતાન્દેખો. [પ્રતિપમ ઉદ્યોતમાનમ] આ (જ્યોતિ), પદે પદે અર્થાત પર્યાયે પર્યાય એકરૂપ ચિત્યમત્કારમાત્ર ઉદ્યોતમાન છે. ભાવાર્થ:- આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો તેને શુદ્ધનયે એક ચૈતન્ય-ચમત્કારમાત્ર દેખાયો છે; તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૮. ટીકા:- હવે, જેમ નવ તત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ સમયસાર, [ ભગવાનશ્રીકુંદકુંદ खल्वभूतार्थास्तेष्वप्ययमेक एक भूतार्थः। प्रमाणं तावत्परोक्षं प्रत्यक्षं च। तत्रोपात्तानुपात्तपरद्वारेण प्रवर्तमानं परोक्षं, केवलात्मप्रतिनियतत्वेन प्रवर्तमानं प्रत्यक्षं च। तदुभयमपि प्रमातृप्रमाणप्रमेयभेदस्यानुभूयमानतायां भूतार्थम्, अथ च व्युदस्तसमस्त-भेदैकजीवस्वभावस्यानुभूयमानतायामभूतार्थम्। नयस्तु द्रव्यार्थिक: पर्यायार्थिकश्च। तत्र द्रव्यपर्यायात्मके वस्तुनि द्रव्यं मुख्यतयानुभावयतीति द्रव्यार्थिकः, पर्यायं मुख्यतयानुभावयतीति पर्यायार्थिकः। तदुभयमपि द्रव्यपर्याययोः पर्यायेणानुभूयमानतायां भूतार्थम्, अथ च द्रव्यपर्यायानालीढशुद्धवस्तुमात्रजीवस्वभावस्यानुभूयमानतायामभूतार्थम्। निक्षेपस्तु नाम स्थापना द्रव्यं भावश्च। तत्रातद्गुणे वस्तुनि संज्ञाकरणं नाम। सोऽयमित्यन्यत्र प्रतिनिधिव्यवस्थापनं स्थापना। वर्तमानतत्पर्याया એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે. (કારણ કે ય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે ). તેમાં પહેલાં, પ્રમાણ બે પ્રકારે છેપરોક્ષ અને પ્રત્યક્ષ. 'ઉપાત્ત અને અનુપાત્ત પર (પદાર્થો) દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. ( પ્રમાણ જ્ઞાન છે. તે જ્ઞાન પાંચ પ્રકારનું છે-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય ને કેવળ. તેમાં મતિ ને શ્રત એ બે જ્ઞાન પરોક્ષ છે, અવધિ ને મન:પર્યય એ બે વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલ-પ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારનાં પ્રમાણ છે.) તે બન્ને પ્રમાતા, પ્રમાણ, પ્રમેયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને જેમાં સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. નય બે પ્રકારે છે-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય છે અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિક નય છે. તે બંને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, ક્રમથી) અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિ આલિંગન કરાયેલા એવા શુદ્ધવસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. નિક્ષેપ ચાર પ્રકારે છે-નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ. વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી (વ્યવહાર માટે) વસ્તુની સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે. ૧. ઉપાત્ત = મેળવેલા. (ઇંદ્રિય, મન વગેરે ઉપાત્ત પર પદાર્થો છે.) ૨. અનુપાત્ત = અણમેળવેલા. (પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત પર પદાર્થો છે.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૩૫ दन्यद् द्रव्यम्। वर्तमानतत्पर्यायो भावः। तचतुष्टयं स्वस्वलक्षणवैलक्षण्येनानुभूयमानतायां भूतार्थम्, अथ च निर्विलक्षणस्वलक्षणैकजीवस्वभावस्यानुभूयमानतायामभूतार्थम्। अथैवममीषु प्रमाणनयनिक्षेपेषु भूतार्थत्वेनैको जीव एव प्रद्योतते। (મતિની) उदयति न नयश्रीरस्तमेति प्रमाणं कचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्। किमपरमभिदध्मो धाम्नि सर्वकषेऽस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेव।।९।। ‘આ તે છે' એમ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવું ( –પ્રતિમારૂપ સ્થાપન કરવું) તે સ્થાપના નિક્ષેપ છે. વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવ નિક્ષેપ છે. એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી (વિલક્ષણરૂપે-જાદા જુદા રૂપે) અનુભવ કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને ભિન્ન લક્ષણથી રહિત એક પોતાના ચૈતન્યલક્ષણરૂપ જીવ-સ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આ રીતે આ પ્રમાણ-નયનિક્ષેપોમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન છે. ભાવાર્થ:- આ પ્રમાણ, નય, નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું; તેમનાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્યય થઈ જાય છે. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છેઃ પહેલી અવસ્થામાં પ્રમાણાદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાનશ્રદ્ધાનની સિદ્ધિ કરવી; જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણાદિની કાંઈ જરૂર નથી. પણ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણાદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગ-દ્વેષ-મોહકર્મના સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે; તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાન થયા પછી પ્રમાણાદિનું આલંબન રહેતું નથી. ત્યાર પછી ત્રીજી સાક્ષાત્ સિદ્ધ અવસ્થા છે ત્યાં પણ કાંઈ આલંબન નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપોનો અભાવ જ છે. એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે – શ્લોકાર્ધ - આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે- [ ગરિમન સર્વક્રુપે ધાનિ અનુભવમ્ ૩યાતે] આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (૩૫નાતિ) आत्मस्वभावं परभावभिन्नमापूर्णमाद्यन्तविमुक्तमेकम्। विलीनसङ्कल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोऽभ्युदेति।। १० ।। ચૈતન્ય-ચમત્કારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં [ નયશ્રી: ૧ ૩યતિ] નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, [ પ્રમાનું સસ્તન પ્રતિ] પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે [ગપિ ] અને [ નિક્ષેપવમ્ ચિત્ યાતિ, 7 વિ :] નિક્ષેપોનો સમૂહું ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. [ વિમ્ પરમ્ મિલ્મ:] આથી અધિક શું કહીએ? [āતમ્ વ ન ભાતિ] દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી. ભાવાર્થ:- ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે પ્રમાણ, યાદિ ભેદની તો વાત જ શી ? શુદ્ધ અનુભવ થતાં બૈત જ ભાસતું નથી, એકાકાર ચિત્માત્ર જ દેખાય છે. અહીં વિજ્ઞાનાદ્વૈતવાદી તથા વેદાંતી કહે છે કે-છેવટ પરમાર્થરૂપ તો અદ્વૈતનો જ અનુભવ થયો. એ જ અમારો મત છે; તમે વિશેષ શું કહ્યું? એનો ઉત્તર-તમારા મતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે. જો સર્વથા અદ્વૈત માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય, અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નયવિવક્ષા છે તે બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી. જ્યારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા પરમાનંદને પામે છે તેથી અનુભવ કરાવવા માટે ““શુદ્ધ અનુભવમાં વૈત ભાસતું નથી' એમ કહ્યું છે. જો બાહ્ય વસ્તુનો લોપ કરવામાં આવે તો આત્માનો પણ લોપ થઈ જાય અને શૂન્યવાદનો પ્રસંગ આવે. માટે તમે કહો છો તે પ્રમાણે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી, અને વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ કરવામાં આવે તે પણ મિથ્થારૂપ છે; શુન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. ૯. આગળ શુદ્ધનયનો ઉદય થાય છે તેની સૂચનારૂપ શ્લોક કહે છે - શ્લોકાર્થઃ- [ શુદ્ધના: કાત્મસ્વમવં પ્રવાશયન ગમ્યુવેતિ] શુદ્ધનય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તે આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે? [ પરમાવમિન્ન] પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો-એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. વળી તે, [ માપૂર્ણ ] આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે-સમસ્ત લોકાલોકને જાણનાર છે-એમ પ્રગટ કરે છે; (કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મસંયોગથી છે, શુદ્ધનયમાં કર્મ ગૌણ છે). વળી તે, [મારિ–સન્ત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૩૭ जो पस्सदि अप्पाणं अबद्धपुढें अणण्णयं णियदं। अविसेसमजुत्तं तं सुद्धणयं वियाणीहि।।१४ ।। यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यकं नियतम्। अविशेषमसंयुक्तं तं शुद्धनयं विजानीहि।। १४ ।। या खल्वबद्धस्पृष्टस्यानन्यस्य नियतस्याविशेषस्यासंयुक्तस्य चात्मनोऽनुभूतिः स शुद्धनयः, सा त्वनुभूतिरात्मैव; इत्यात्मैक एव प्रद्योतते। कथं यथोदितस्यात्मनोऽनुभूतिरिति चेद्बद्धस्पृष्टत्वादीनामभूतार्थत्वात्। तथा हि વિમુન્] આત્મસ્વભાવને આદિ-અંતથી રહિત પ્રગટ કરે છે (અર્થાત્ કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે). વળી તે, [ ૧] આત્મસ્વભાવને એકસર્વ ભેદભાવોથી (દ્વિતભાવોથી) રહિત એકાકાર-પ્રગટ કરે છે, અને [વિનીન–સટ્ટવિ –નીનં] જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. (દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુદ્ગલદ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે અને યોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થવો તેને વિકલ્પ કહે છે.) આવો શુદ્ધનય પ્રકાશરૂપ થાય છે. ૧૦. એ શુદ્ધનયને ગાથાસૂત્રથી કહે છે: અબદ્ધસ્પષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને, અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે. ૧૪. ગાથાર્થ:- [ :] જે નય [ માત્માનમ્ ] આત્માને [ગવદ્ધસ્કૃ] બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, [ગનન્ય] અન્યપણા રહિત, [નિયતમ] ચળાચળતા રહિત, [વિશેષમ] વિશેષ રહિત, [સંયુ$] અન્યના સંયોગ રહિત એવા પાંચ ભાવરૂપ [પશ્યતિ] દેખે છે [ā] તેને, હે શિષ્ય! તું [શુદ્ધનાં ] શુદ્ધનય [ વિનાની દિ] જાણ. ટીકા:- નિશ્ચયથી અબદ્ધ-અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્તએવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. (શુદ્ધનય કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો-એક જ છે, જુદાં નથી.) અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે ? તેનું સમાધાન - બદ્ધપૃષ્ઠત્વ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. આ વાતને દૃષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૮ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates यथा खलु સમયસાર सलिलस्पृष्टत्वपर्यायेणानुभूयमानतायां [ ભગવાનશ્રીકુંદકુંદ सलिलनिमग्नस्य भूतार्थमप्येकान्ततः बद्धस्पृष्टत्वं बिसिनीपत्रस्य सलिलस्पृष्टत्वं बिसिनीपत्रस्वभावमुपेत्यानुभूयमानता-यामभूतार्थम्, सलिलास्पृश्यं तथात्मनोऽनादिबद्धस्य बद्धस्पृष्टत्वपर्यायेणानुभूयमानतायां भूतार्थमप्येकान्ततः पुद्गलास्पृश्यमात्मस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्। यथा च मृत्तिकायाः करककरीरकर्करीकपालादिपर्यायेणानुभूयमानतायामन्यत्वं भूतार्थमपि सर्वतोऽप्यस्खलन्तमेकं मृत्तिकास्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनो नारकादिपर्यायेणानुभूयमानतायामन्यत्वं भूतार्थमपि सर्वतोऽप्यस्खलन्तमेकमात्मस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्। यथा च वारिधेवृद्धिहानिपर्यायेणानुभूयमानतायामनियतत्वं भूतार्थमपि नित्यव्यवस्थितं वारिधिस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनो वृद्धिहानिपर्याये જેમ કમલિનીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ જળથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા કમલિની-પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે અનાદિ કાળથી બંધાયેલા આત્માનો, પુદ્દગલકર્મથી બંધાવા-સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં બદ્દસૃષ્ટપણું ભૂતાર્થ છેસત્યાર્થ છે, તોપણ પુદ્ગલથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં બદ્ધસ્પષ્ટપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. વળી, જેમ માટીનો, કમંડળ, ઘડો, ઝારી, રામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતાં અન્યપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ સર્વતઃ અસ્ખલિત ( –સર્વ પર્યાય-ભેદોથી જરાય ભેદરૂપ નહિ થતા એવા) એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, નાક આદિ પર્યાયોથી અનુભવ કરતાં ( પર્યાયોના બીજા–બીજાપણારૂપ ) અન્યપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ સર્વતઃ અસ્ખલિત (સર્વ પર્યાયભેદોથી જરાય ભેદરૂપ નહિ થતા એવા ) એક ચૈતન્યાકાર આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે અસત્યાર્થ છે. જેમ સમુદ્રનો, વૃદ્ધિહાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતાં અનિયતપણું ( અનિશ્ચિતપણું ) ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ નિત્ય-સ્થિર એવા સમુદ્રસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૩૯ णानुभूयमानतायामनियतत्वं भूतार्थमपि नित्यव्यवस्थितमात्मस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्। यथा च काञ्चनस्य स्निग्धपीतगुरुत्वादिपर्यायेणानुभूयमानतायां विशेषत्वं भूतार्थमपि प्रत्यस्तमितसमस्तविशेषं काञ्चनस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम् , तथात्मनो ज्ञानदर्शनादिपर्यायेणानुभूयमानतायां विशेषत्वं भूतार्थमपि प्रत्यस्तमितसमस्त-विशेषमात्मस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्। यथा चापां सप्तार्चिःप्रत्ययौष्ण्यसमाहितत्वपर्यायेणानुभूयमानतायां संयुक्तत्वं भूतार्थमप्येकान्ततःशीतमप्स्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनः कर्मप्रत्यय-मोहसमाहितत्वपर्यायेणानुभूयमानतायां संयुक्तत्वं भूतार्थमप्येकान्ततः स्वयं बोधं વૃદ્ધિહાનિરૂપ પર્યાયભેદોથી અનુભવ કરતાં અનિયતપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ નિત્ય-સ્થિર (નિશ્ચલ) એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. જેમ સુવર્ણનો, ચીકણાપણું, પીળાપણું ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા સુવર્ણસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, જ્ઞાન, દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. જેમ જળનો, અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપતમપણારૂપ-અવસ્થાથી અનુભવ કરતાં (જળને ) ઉષ્ણપણારૂપ સંયુક્તપણે ભૂતાર્થ છેસત્યાર્થ છે, તોપણ એકાંત શીતળતારૂપ જળસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં (ઉષ્ણતા સાથે ) સંયુક્તપણે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં સંયુક્તપણે ભૂતાર્થ છે–સત્યાર્થ છે, તોપણ જે પોતે એકાંત બોધરૂપ ( જ્ઞાનરૂપ) છે એવા જીવસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં સંયુક્તપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. ભાવાર્થ:- આત્મા પાંચ પ્રકારથી અનેકરૂપ દેખાય છે: (૧) અનાદિ કાળથી કર્મપુદ્ગલના સંબંધથી બંધાયેલો કર્મપુદ્ગલના સ્પર્શવાળો દેખાય છે, (૨) કર્મના નિમિત્તથી થતા નર, નારક આદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે, (૩) શક્તિના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४० સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ जीवस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्। અવિભાગ પ્રતિચ્છેદ ( અંશ) ઘટે પણ છે, વધે પણ છે–એ વસ્તુનો સ્વભાવ છે તેથી તે નિત્ય-નિયત એકરૂપ દેખાતો નથી, (૪) વળી તે દર્શન, જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષરૂપ દેખાય છે અને (૫) કર્મના નિમિત્તથી થતા મોહ, રાગ, દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુઃખરૂપ દેખાય છે. આ સૌ અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ વ્યવહાર નયનો વિષય છે. એ દષ્ટિ ( અપેક્ષા ) થી જોવામાં આવે તો એ સર્વ સત્યાર્થ છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નયથી ગ્રહણ નથી થતો, અને એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય ? આ કારણે બીજા નયને-તેના પ્રતિપક્ષી શુદ્ધદ્રવ્યાર્થિક નયને-ગ્રહણ કરી, એક અસાધારણ જ્ઞાયકમાત્ર આત્માનો ભાવ લઈ, તેને શુદ્ઘનયની દષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર, હાનિવૃદ્ધિથી રહિત, વિશેષોથી રહિત અને નૈમિત્તિક ભાવોથી રહિત જોવામાં આવે તો સર્વ (પાંચ) ભાવોથી જે અનેકપ્રકા૨૫ણું છે તે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે, તે સ્યાદ્વાદથી યથાર્થ સિદ્ધ થાય છે. આત્મા પણ અનંત ધર્મવાળો છે. તેના કેટલાક ધર્મો તો સ્વાભાવિક છે અને કેટલાક પુદ્દગલના સંયોગથી થાય છે. જે કર્મના સંયોગથી થાય છે, તેમનાથી તો આત્માને સંસારની પ્રવૃત્તિ થાય છે અને તે સંબંધી સુખદુઃખ આદિ થાય છે તેમને ભોગવે છે. એ, આ આત્માને અનાદિ અજ્ઞાનથી પર્યાયબુદ્ધિ છે; અનાદિ-અનંત એક આત્માનું જ્ઞાન તેને નથી. તે બતાવનાર સર્વજ્ઞનું આગમ છે. તેમાં શુદ્ધદ્રવ્યાર્થિક નયથી એ બતાવ્યું છે કે આત્માનો એક અસાધારણ ચૈતન્યભાવ છે તે અખંડ છે, નિત્ય છે, અનાદિનિધન છે. તેને જાણવાથી પર્યાયબુદ્ધિનો પક્ષપાત મટી જાય છે. ૫૨દ્રવ્યોથી, તેમના ભાવોથી અને તેમના નિમિત્તથી થતા પોતાના વિભાવોથી પોતાના આત્માને ભિન્ન જાણી તેનો અનુભવ જીવ કરે ત્યારે પદ્રવ્યના ભાવોરૂપ પરિણમતો નથી; તેથી કર્મ બંધાતાં નથી અને સંસારથી નિવૃત્તિ થઈ જાય છે. માટે પર્યાયાર્થિકરૂપ વ્યવહારનયને ગૌણ કરી અભૂતાર્થ ( અસત્યાર્થ ) કહ્યો છે અને શુદ્ધ નિશ્ચયનયને સત્યાર્થ કહી તેનું આલંબન દીધું છે. વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું પણ આલંબન રહેતું નથી. આ કથનથી એમ ન સમજી લેવું કે શુદ્ઘનયને સત્યાર્થ કહ્યો તેથી અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ જ છે. એમ માનવાથી વેદાંતમતવાળા જેઓ સંસારને સર્વથા અવસ્તુ માને છે તેમનો સર્વથા એકાંત પક્ષ આવી જશે અને તેથી મિથ્યાત્વ આવી જશે, એ રીતે એ શુદ્ઘનયનું આલંબન પણ વેદાન્તીઓની જેમ મિથ્યાદષ્ટિપણું લાવશે. માટે સર્વ નયોના ચિત્ રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યષ્ટિ થઈ શકાય છે. આ રીતે સ્યાદ્દવાદને સમજી જિનમતનું સેવન કરવું, મુખ્ય-ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૪૧ (માલિની) न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी स्फुटमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्। अनुभवतु तमेव द्योतमानं समन्तात् जगदपगतमोहीभूय सम्यक्स्वभावम्।। ११ ।। આ ગાથાસૂત્રનું વ્યાખ્યાન કરતાં ટીકાકાર આચાર્યું પણ કહ્યું છે કે આત્મા વ્યવહારનયની દષ્ટિમાં જે બદ્ધસ્કૃષ્ટ આદિ રૂપે દેખાય છે તે એ દૃષ્ટિમાં તો સત્યાર્થ જ છે પરંતુ શુદ્ધનયની દષ્ટિમાં બદ્ધપૃષ્ટાદિપણું અસત્યાર્થ છે. આ કથનમાં ટીકાકાર આચાર્ય સ્યાદ્વાદ બતાવ્યો છે એમ જાણવું. વળી, અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુતજ્ઞાન-પ્રમાણનો અંશ છે; શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે, તેથી આ નય પણ પરોક્ષ જ જણાવે છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષયભૂત, બદ્ધસ્કૃષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત આત્મા ચૈતન્યશક્તિમાત્ર છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ. વળી તેની વ્યક્તિ કર્મસંયોગથી મતિ-શ્રુતાદિ જ્ઞાનરૂપ છે તે કથંચિત્ અનુભવગોચર હોવાથી પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે, અને સંપૂર્ણજ્ઞાન જે કેવળજ્ઞાન તે જોકે છાસ્થને પ્રત્યક્ષ નથી તોપણ આ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાનરૂપને પરોક્ષ જણાવે છે. જ્યાં સુધી આ નયને જીવ જાણે નહિ ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી. તેથી શ્રી ગુરુએ આ શુદ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો કે બદ્ધસ્પષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત પૂર્ણજ્ઞાનઘનસ્વભાવ આત્માને જાણી શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે-એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખે શ્રદ્ધાન કરવું તે જાડું શ્રદ્ધાન છે. તેનો ઉત્તર-દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જિનમતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ-બને પ્રમાણ માનવામાં આવ્યાં છે. તેમાં આગમપ્રમાણ પરોક્ષ છે. તેનો ભેદ શુદ્ધનય છે. આ શુદ્ધનયની દૃષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું, કેવળ વ્યવહાર-પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો. અહીં, આ શુદ્ધનયને મુખ્ય કરી કલસરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ નતુ તમ્ gવ સભ્યqમાવત્ અનુમવતુ] જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો કે [2] જ્યાં [સની વદ્ધસ્કૃષ્ટમીવવિય:] આ બદ્ધસ્કૃષ્ટ આદિ ભાવો [ત્ય પુરમ્ ૩પરિ તરન્ત: પિ] સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તોપણ [પ્રતિષ્ઠામ્ ન હિ વિવધતિ] (તેમાં) પ્રતિષ્ઠા પામતા નથી, કારણ કે દ્રવ્યસ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને આ ભાવો અનિત્ય છે, અનેકરૂપ છે; પર્યાયો દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે. [સમત્તાત્ દ્યોતમાન] આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂનવિવ્રીહિત) भूतं भान्तमभूतमेव रभसान्निर्भिद्य बन्धं सुधीर्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात्। आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः।। १२ ।। (વસંતતિન91) आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या ज्ञानानुभूतिरियमेव किलेति बुद्ध। आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्पमेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात्।।१३ ।। શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. [ગપતિમોદીમૂય] એવા શુદ્ધ સ્વભાવનો, મોહ રહિત થઈને જગત અનુભવ કરો; કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી. ભાવાર્થ- શુદ્ધનયના વિષયરૂપ આત્માનો અનુભવ કરો એમ ઉપદેશ છે. ૧૧. હવે, એ જ અર્થનું કલશરૂપ કાવ્ય ફરીને કહે છે જેમાં એમ કહે છે કે આવો અનુભવ કર્યો આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છે - શ્લોકાર્થઃ- [વરિ] જો [ 4: પિ સુધી: ] કોઈ સુબુદ્ધિ (સમ્યગ્દષ્ટિ) [ ભૂત માન્તમ્ 31મૂતમ્ gવ વધું] ભૂત, વર્તમાન અને ભાવી એવા ત્રણે કાળનાં કર્મોના બંધને પોતાના આત્માથી [ રમસાત્] તત્કાળ-શીધ્ર [ નિર્મિ] ભિન્ન કરીને તથા [ મોહં] તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ (અજ્ઞાન) ને [વાત] પોતાના બળથી (પુરુષાર્થથી) [વ્યાહત્ય] રોકીને અથવા નાશ કરીને [કન્ત:] અંતરંગમાં [ વિરુન કરો નયતિ] અભ્યાસ કરે-દેખે તો [ ગય... માત્મા] આ આત્મા [ માત્મગનુમ–– ||–મહિમાં] પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો [ એp:] વ્યક્ત (અનુભવગોચર), [ઘુવં] નિશ્ચલ, [ શાશ્વત:] શાશ્વત, [નિત્ય કર્મ– 57–1–વિવ7:] નિત્ય કર્મકલંક-કર્દમથી રહિત- [સ્વયં વેવ: ] એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ [વાર્ત] વિરાજમાન છે. ભાવાર્થ - શુદ્ધનયની દષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત ચૈતન્યમાત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે. આ પ્રાણી-પર્યાયબુદ્ધિ બહિરાત્મા–તેને બહાર ટૂંઢે છે તે મોટું અજ્ઞાન છે. ૧૨. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૪૩ जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं। *अपदेससंतमझ पस्सदि जिणसासणं सव्वं ।। १५ ।। यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यमविशेषम्। अपदेशसान्तमध्यं पश्यति जिनशासनं सर्वम्।। १५ ।। येयमबद्धस्पृष्टस्यानन्यस्य नियतस्याविशेषस्यासंयुक्तस्य चात्मनोऽनुभूतिः सा खल्वखिलस्य जिनशासनस्यानुभूतिः, श्रुतज्ञानस्य स्वयमात्मत्वात; ततो ज्ञानानुभूति હવે, શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ – [ તિ] એ રીતે [ યા શુદ્ધનયાત્મિવા આત્મ–અનુભૂતિઃ] જે પૂર્વકથિત શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે [ફયમ્ વ નિ જ્ઞાન–અનુભૂતિઃ] તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે [તિ લુહૂT] એમ જાણીને તથા [ બાત્મનિ માત્માનમ્ સુનિઝમ્પમ્ નિવેશ્ય] આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, [ નિત્યમ્ સમન્તાત્ : કવવોધ–ઘન: સ્ત] “સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે” એમ દેખવું. ભાવાર્થ- પહેલાં સમ્યગ્દર્શનને પ્રધાન કરી કહ્યું હતું; હવે જ્ઞાનને મુખ્ય કરી કહે છે કે આ શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યજ્ઞાન છે. ૧૩. હવે, આ અર્થરૂપ ગાથા કહે છે: અબદ્ધસ્પષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫. ગાથાર્થ - [ ] જે પુરુષ [માત્માન+] આત્માને [ ગવદ્ધસ્કૃષ્ટમ] અબદ્ધસ્કૃષ્ટ, [અનન્યમ] અનન્ય, [ સવિશેષ{] અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત) [ પશ્યતિ] દેખે છે તે [ સર્વ નિનશાસન ] સર્વ જિનશાસનને [ પતિ] દેખે છે,-કે જે જિનશાસન [ પરેશાન્તમä ] બાહ્ય દ્રવ્યશ્રત તેમ જ અત્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું ટીકા:- જે આ અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે, કારણ કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ * પાઠાન્તર : પવેસસુત્તમ ૧. અપવેશ = દ્રવ્યશ્રુત; સાન્ત = જ્ઞાનરૂપી ભાવકૃત. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪ [ ભગવાનશ્રીકુંદકુંદ रेवात्मानुभूतिः। किन्तु तदानीं सामान्यविशेषाविर्भावतिरोभावाभ्यामनुभूयमानमपि ज्ञानमबुद्धलुब्धानां न स्वदते। तथा हि यथा સમયસાર विचित्रव्यञ्जनसंयोगोपजातसामान्यविशेषतिरोभावाविर्भावाभ्यामनुभूयमानं लवणं लोकानामबुद्धानां व्यञ्जनलुब्धानां स्वदते, न पुनरन्यसंयोगशून्यतोपजातसामान्यविशेषाविर्भावतिरोभावाभ्याम्; अथ च यदेव विशेषाविर्भावेनानुभूयमानं लवणं तदेव सामान्याविर्भावेनापि । तथा विचित्रज्ञेयाकारकरम्बितत्वोपजातसामान्यविशेषतिरोभावा-विर्भावाभ्यामनुभूयमानं ज्ञानमबुद्धानां ज्ञेयलुब्धानां સ્વવત્તે, न पुनरन्यसंयोगशून्यतोपजातसामान्यविशेषाविर्भावतिरोभावाभ्याम्; अथ च यदेव विशेषाविर्भावेनानुभूयमानं ज्ञान तदेव सामान्याविर्भावेनापि । अलुब्धबुद्धानां तु यथा सैन्धवखिल्यो - ऽन्यद्रव्यसंयोगव्यवच्छेदेन केवल एवानुभूयमानः सर्वतोऽप्येकलवणरसत्वाल्लवणत्वेन આત્માની અનુભૂતિ છે. પરંતુ હવે ત્યાં, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ (પ્રગટપણું ) અને વિશેષ (શેયાકાર ) જ્ઞાનના તિરોભાવ (આચ્છાદન ) થી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે તોપણ જેઓ અજ્ઞાની છે, શૈયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. તે પ્રગટ દૃષ્ટાંતથી બતાવીએ છીએઃ જેમ-અનેક તરેહનાં શાક આદિ ભોજનોના સંબંધથી ઊપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (સામાન્યના તિરોભાવરૂપ અને શાક આદિના સ્વાદભેદે ભેદરૂપ-વિશેષરૂપ) લવણ તેનો સ્વાદ અજ્ઞાની, શાકના લોલુપ મનુષ્યોને આવે છે પણ અન્યના સંબંધરહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ તેનો સ્વાદ આવતો નથી; વળી પરમાર્થથી જોવામાં આવે તો તો, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારરસરૂપ) લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું ( ક્ષા૨૨સરૂપ) લવણ છે. એવી રીતે-અનેક પ્રકારના શેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઊપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (વિશેષભાવરૂપ, ભેદરૂપ, અનેકાકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાની, શૈય-લુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય જ્ઞેયાકારના સંયોગરહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી; વળી ૫૨માર્થથી વિચારીએ તો તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુબ્ધ જ્ઞાનીઓને તો, જેમ સેંધવની ગાંગડી, અન્યદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સૈંધવનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક ક્ષાર૨સપણાને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પૂર્વરંગ ૪૫ स्वदते, तथात्मापि परद्रव्यसंयोगव्यवच्छेदेन केवल एवानुभूयमानः सर्वतोऽप्येकविज्ञानघनत्वात् ज्ञानत्वेन स्वदते। (પૃથ્વી) अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहिमहः परममस्तु नः सहजमुद्विलासं सदा। चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम्।।१४ ।। લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વત: એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. - ભાવાર્થ- અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અજ્ઞાનીજન શયોમાં જ ઈદ્રિયજ્ઞાનના વિષયોમાં જ લુબ્ધ થઈ રહ્યા છે; તેઓ ઈદ્રિયજ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ જ્ઞયમાત્ર આસ્વાદે છે પરંતુ યોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ નથી લેતા. અને જેઓ જ્ઞાની છે, શેયોમાં આસક્ત નથી તેઓ શેયોથી જાદા એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે,-જેમ શાકોથી જાદી મીઠાની કણીનો ક્ષારમાત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે. અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદ દૃષ્ટિમાં આવતું જે સર્વ પરદ્રવ્યોથી જુદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પરનિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી. હવે આ જ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્ધઃ- આચાર્ય કહે છે કે [ પરમમદ: 7: કસ્તુ] તે ઉત્કૃષ્ટ તેજ-પ્રકાશ અમને હો [ યત સત્તાનમ રિ૩૭/ન-નિર્મર ] કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે, [ 871–7–વિન્ય–નીનાયિતમ] જેમ મીઠાની કાંકરી એક ક્ષારરસની લીલાનું આલંબન કરે છે તેમ જે તેજ [ –૨ મનિસ્વત] એક રાનરસ-સ્વરૂપને અવલંબે છે, [ કરવચ્છત ] જે તેજ અખંડિત છે-શયોના આકારરૂપે ખંડિત થતું નથી, [નાનં] જે અનાકુળ છે-જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી, [ સન્તમ્ સન્ત: વદિ: ] જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે-જાણવામાં આવે છે, [ સાં ] જે સ્વભાવથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (અનુદુમ્) एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः। साध्यसाधकभावेन द्विधैक: समुपास्यताम्।। १५ ।। दसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं। ताणि पुण जाण तिण्णि वि अप्पाणं चेव णिच्छयदो।।१६ ।। दर्शनज्ञानचरित्राणि सेवितव्यानि साधुना नित्यम्। तानि पुनर्जानीहि त्रीण्यप्यात्मानं चैव निश्चयतः।। १६ ।। येनैव हि भावेनात्मा साध्यः साधनं च स्यात्तेनैवायं नित्यमुपास्य इति થયું છે- કોઈએ રચ્યું નથી અને [ સા ઉદિતાસં] હમેશાં જેનો વિલાસ ઉદયરૂપ છે–જે એકરૂપ પ્રતિભાસમાન છે. ભાવાર્થ- આચાર્ય પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપજ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. ૧૪. હવે, આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છે: શ્લોકાર્ધ - [gs: જ્ઞાનધન: માત્મા] આ (પૂર્વકથિત) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, [ સિદ્ધિમ્ 31મીખુમિ:] સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ [ સાધ્યસમાવેન] સાધ્યસાધકભાવના ભેદથી [ ક્રિયા] બે પ્રકારે, [:] એક જ [ નિત્યમ્ સમુપાચતામ | નિત્ય સેવવાયોગ્ય છે; તેનું સેવન કરો. ભાવાર્થ- આત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે પરંતુ એનું પૂર્ણરૂપ સાધ્યભાવ છે અને અપૂર્ણરૂપ સાધકભાવ છે; એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો. ૧૫. હવે, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવ છે એમ ગાથામાં કહે છે: દર્શન, વળી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં; પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયદષ્ટિમાં. ૧૬. ગાથાર્થ:- [ સાધુના] સાધુ પુરુષે [વનજ્ઞાનવરિત્રાળિ] દર્શન, જ્ઞાન અને ચારિત્ર [ નિત્યમ્] સદા [ સેવિતવ્યાનિ] સેવવાયોગ્ય છે; [ પુનઃ] વળી [ તાનિ ત્રીજી ]િ તે ત્રણેને [ નિયત: ] નિશ્ચયનયથી [માત્માનં ૨ va] એક આત્મા જ [નાની હિં] જાણો. ટીકા:- આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ४७ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates स्वयमाकूय परेषां व्यवहारेण साधुना दर्शनज्ञानचारित्राणि नित्यमुपास्यानीति प्रतिपाद्यते। तानि पुनस्त्रीण्यपि परमार्थेनात्मैक एव, वस्त्वन्तराभावात्। यथा देवदत्तस्य कस्यचित् ज्ञानं श्रद्धानमनुचरणं च देवदत्तस्वभावानतिक्रमाद्देवदत्त एव, न वस्त्वन्तरम्; तथात्मन्यप्यात्मनो -ज्ञानं श्रद्धानमनुचरणं चात्मस्वभावानतिक्रमादात्मैव, न वस्त्वन्तरम्। तत आत्मा एक एवोपास्य इति स्वयमेव प्रद्योतते। स किल (અનુકુમ) दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम्। मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः।। १६ ।। નિત્ય સેવવાયોગ્ય છે એમ પોતે ઇરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે “સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવાયોગ્ય છે. પણ પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છે કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી-આત્માના જ પર્યાયો છે. જેમ કોઈ દેવદત્ત નામના પુરુષનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ હોવાથી, (તેઓ) દેવદત્ત જ છે-અન્ય વસ્તુ નથી, તેમ આત્મામાં પણ આત્માનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, આત્માના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ હોવાથી, (તેઓ) આત્મા જ છે-અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયમેવ સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે. ભાવાર્થ:- દર્શન, જ્ઞાન, ચારિત્ર-ત્રણે આત્માના જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ નથી; તેથી સાધુ પુરુષોએ એક આત્માનું સેવન કરવું એ નિશ્ચય છે અને વ્યવહારથી અન્યને પણ એ જ ઉપદેશ કરવો. હવે, એ જ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે – શ્લોકાર્થ:- [ પ્રમાણત:] પ્રમાણદષ્ટિથી જોઈએ તો [ માત્મા ] આ આત્મા [ સમન્ મેવ: મેવ: વે uિ] એકીસાથે અનેક અવસ્થારૂપ (મેચક') પણ છે અને એક અવસ્થારૂપ (“અમેચક') પણ છે, [ર્શન–જ્ઞાન–વારિત્ર. ત્રિવાર્] કારણ કે એને દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો ત્રણપણું છે અને [સ્વયમ્ છત્વત:] પોતાથી પોતાને એકપણું ભાવાર્થ:- પ્રમાણદષ્ટિમાં ત્રિકાળસ્વરૂપ વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ જોવામાં આવે છે, તેથી આત્મા પણ એકીસાથે એકાનેકસ્વરૂપ દેખવો. ૧૬. હવે નવવિવફા કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४८ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (નુકુમ ) दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः। एकोऽपि त्रिस्वभावत्वाव्यवहारेण मेचकः।। १७ ।। (અનુદુમ ) परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः। सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः।। १८ ।। (અનુપુમ ) आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः। दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा।। १९ ।। શ્લોકાર્થઃ- [: ક]િ આત્મા એક છે તોપણ [ વ્યવદારેળ] વ્યવહારદષ્ટિથી જોઈએ તો [ ત્રિરવમાવત્થાત્ ] ત્રણ-સ્વભાવપણાને લીધે [મેવવ:] અનેકાકારરૂપ (“મેચક') છે, [વર્શન–જ્ઞાન–વારિત્ર: ત્રિામ: પરિળતત્વત: ] કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણ ભાવે પરિણમે છે. | ભાવાર્થ - શુદ્ધદ્રવ્યાર્થિક નયે આત્મા એક છે; આ નયને પ્રધાન કરી કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિક નય ગૌણ થયો તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો. એમ વ્યવહારનયે આત્માને દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણામોને લીધે “મેચક' કહ્યો છે. ૧૭. હવે પરમાર્થનથી કહે છે – શ્લોકાર્થ – [ પરમાર્થેન તુ] શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો [ Opજ્ઞાતૃત્વ–ળ્યોતિષા ] પ્રગટ જ્ઞાયક્લાજ્યોતિમાત્રથી [વ:] આત્મા એકસ્વરૂપ છે [સર્વ–માવાન્તર–ધ્વસિ–સ્વમાવત્વાર્] કારણ કે શુદ્ધદ્રવ્યાર્થિક નયથી સર્વ અન્યદ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે, [ ગમેવવ:] તેથી તે “અમેચક' છે-શુદ્ધ એકાકાર છે. ભાવાર્થ:- ભેદદષ્ટિને ગૌણ કરી અભેદદષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર જ છે, તે જ અમેચક છે. ૧૮. આત્માને પ્રમાણ-નયથી મેચક, અમેચક કહ્યો, તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું એમ હવે કહે છે: શ્લોકાર્થ- [માત્મનઃ] આ આત્મા [ મેર–અમે વકત્વયો:] મેચક છે-ભેદરૂપ અનેકાકાર છે તથા અમેચક છે-અભેદરૂપ એકાકાર છે [ વિજોયા વ નં] એવી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ४८ जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि। तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण।। १७ ।। एवं हि जीवराया णादव्यो तह य सद्दहेदव्यो। अणुचरिदव्यो य पुणो सो चेव दु मोक्खकामेण।। १८ ।। यथा नाम कोऽपि पुरुषो राजानं ज्ञात्वा श्रद्दधाति। ततस्तमनुचरति पुनरर्थार्थिकः प्रयत्नेन।।१७ ।। एवं हि जीवराजो ज्ञातव्यस्तथैव श्रद्धातव्यः। अनुचरितव्यश्च पुनः स चैव तु मोक्षकामेन।। १८ ।। ચિંતાથી તો બસ થાઓ. [સાધ્યસિદ્ધિ:] સાધ્ય આત્માની સિદ્ધિ તો [ રન-જ્ઞાનવારિત્ર:] દર્શન, જ્ઞાન ને ચારિત્ર-એ ત્રણ ભાવોથી જ છે, [ ન વ ન્યથા] બીજી રીતે નથી (એ નિયમ છે). ભાવાર્થ:- આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી, પરંતુ દર્શન અર્થાત શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા-તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષમાર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. વ્યવહારી લોકો પર્યાયમાં-ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે. ૧૯. હવે, આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દષ્ટાંતથી કહે છે: જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭. જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮. ગાથાર્થઃ- [ Fથા નામ] જેમ [ 5: પિ] કોઈ [કર્યાર્થિવ: પુરુષ:] ધનનો અર્થી પુરુષ [રીની ] રાજાને [ જ્ઞાત્વા] જાણીને [શ્રદ્ધાતિ] શ્રદ્ધા કરે છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦. સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ यथा हि कश्चित्पुरुषोऽर्थार्थी प्रयत्नेन प्रथममेव राजानं जानीते, ततस्तमेव श्रद्धत्ते, ततस्तमेवानुचरति, तथात्मना मोक्षार्थिना प्रथममेवात्मा ज्ञातव्यः, ततः स एव श्रद्धातव्यः, ततः स एवानुचरितव्यश्च , साध्यसिद्धेस्तथान्यथोपपत्त्यनुपपत्तिभ्याम्। तत्र यदात्मनोऽनुभूयमानानेकभावसङ्करेऽपि परमविवेककौशलेनायमहमनुभूतिरित्यात्मज्ञानेन सङ्गच्छमानमेव तथेतिप्रत्ययलक्षणं श्रद्धानमुत्प्लवते तदा समस्तभावान्तरविवेकेन निःशङ्कमवस्थातुं शक्यत्वादात्मानु-चरणमुत्लवमानमात्मानं साधयतीति साध्यसिद्धेस्तथोपपत्तिः। [તત: પુન:] ત્યાર બાદ [તું પ્રયત્નન અનુવરતિ] તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત્ તેની સુંદર રીતે સેવા કરે છે, [ દિ] એવી જ રીતે [ મોક્ષામેન] મોક્ષની ઈચ્છાવાળાએ [ નીવરીન:] જીવરૂપી રાજાને [ જ્ઞાતવ્ય:] જાણવો, [પુન: ] પછી [તથા 4] એ રીતે જ [શ્રદ્ધાંતવ્ય:] તેનું શ્રદ્ધાન કરવું [તુ વ] અને ત્યાર બાદ [સ વ. અનુવારિતવ્ય: ] તેનું જ અનુચરણ કરવું અર્થાત્ અનુભવ વડ તન્મય થઈ જવું. ટીકા- નિશ્ચયથી જેમ કોઈ ધન-અર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે, પછી તેનું જ શ્રદ્ધાન કરે કે “આ અવશ્ય રાજા જ છે, તેનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે અને ત્યાર પછી જ તેનું જ અનુચરણ કરે, સેવન કરે, આજ્ઞામાં રહે, તેને પ્રસન્ન કરે તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે “આ જ આત્મા છે, તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું અનુભવ વડ તેમાં લીન થવું; કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે ( અર્થાત્ સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી). (તે વાત વિશેષ સમજાવે છે - ) જ્યારે આત્માને, અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણપણાથી “આ અનુભૂતિ છે તે જ હું છું” એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, આ આત્મા જેવો જાણો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું, શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્યભાવોનો ભેદ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૫૧ यदा त्वाबालगोपालमेव सकलकालमेव स्वयमेवानुभूयमानेऽपि भगवत्यनुभूत्यात्मन्यात्मन्यनादिबन्धवशात् परैः सममेकत्वाध्यवसायेन विमूढस्यायमहमनुभूतिरित्यात्मज्ञानं नोप्लवते, तदभावादज्ञातखरशृङ्गश्रद्धानसमानत्वात् श्रद्धानमपि नोत्प्लवते, तदा समस्तभावान्तरविवेकेन निःशङ्कमवस्थातुमशक्यत्वादात्मानुचरणमनुत्प्लवमानं नात्मानं साधयतीति साध्यसिद्धेरन्यथानु-पपत्तिः। (માનિની) कथमपि समुपात्तत्रित्वमप्येकताया अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम्। सततमनुभवामोऽनन्तचैतन्यचिह्नं न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।। २० ।। પરંતુ જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વિશે પર (દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે જ હું છું' એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી અને તેના અભાવને લીધે, નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાનાં શિંગડાંના શ્રદ્ધાન સમાન હોવાથી, શ્રદ્ધાન પણ ઉદય થતું નથી ત્યારે સમસ્ત અન્યભાવોના ભેદ વડે આત્મામાં નિઃશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહિ થવાથી આત્માને સાધતું નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે. ભાવાર્થ:- સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે, બીજી રીતે નથી. કારણ કેઃ–પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. ત્યાર બાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય; વિના જાણે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્યભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય.-એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જ નહિ, તો શ્રદ્ધાન પણ ન થઈ શકે; તો સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્ધ - આચાર્ય કહે છે કેઃ [ અનન્તચૈતન્યવિહૃ] અનંત (અવિનશ્વર) ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી [ રૂમ આત્મળ્યોતિઃ] આ આત્મજ્યોતિને [ સતતમ્ અનુમવામ:] અમે નિરંતર અનુભવીએ છીએ [ યાત્ ] કારણ કે [ બન્યથા સાથ્યસિદ્ધિ: 7 7 7 7] તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પર સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ ननु ज्ञानतादात्म्यादात्मा ज्ञानं नित्यमुपास्त एव, कुतस्तदुपास्यत्वेनानुशास्यत इति चेत्, तन्न, यतो न खल्वात्मा ज्ञानतादात्म्येऽपि क्षणमपि ज्ञानमुपास्ते, स्वयम्बुद्धबोधितबुद्धत्वकारण-पूर्वकत्वेन ज्ञानस्योत्पत्तेः। तर्हि तत्कारणात्पूर्वमज्ञान एवात्मा नित्यमेवाप्रतिबुद्धत्वात् ? एवमेतत्। तर्हि कियन्तं कालमयमप्रतिबुद्धो भवतीत्यभिधीयताम् कम्मे णोकम्मम्हि य अहमिदि अहकं च कम्म णोकम्म। जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव।। १९ ।। નથી. કેવી છે આત્મજ્યોતિ? [ 5થમ પિ સમુપાત્રિત્વમ્ કરિ વતાયા: પતિત”] જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તોપણ જે એકપણાથી ટ્યુત થઈ નથી અને [મચ્છઉદ્છ ] જે નિર્મળપણે ઉદય પામી રહી છે. ભાવાર્થ- આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાયદષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે તોપણ શુદ્ધદ્રવ્યદૃષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ તથા જે અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. આમ કહેવાથી એવો આશય પણ જાણવો કે જે સમ્યગ્દષ્ટિ પુરુષ છે તે, જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. ૨૦. ટીકા:- હવે, કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તેનું સમાધાન: તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપ છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી, કારણ કે સ્વયંબુદ્ધત્વ (પોતે પોતાની મેળે જાણવું તે) અથવા બોધિતબુદ્ધત્વ (બીજાના જણાવવાથી જાણવું તે) -એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે-જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે.) અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમ કે તેને સદાય અપ્રતિબદ્ધપણું છે? તેનો ઉત્તરઃ એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે. વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી (ક્યાં સુધી) અપ્રતિબદ્ધ છે તે કહો. તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે – નોકર્મ-કર્મે “હું', હુંમાં વળી “કર્મ ને નોકર્મ છે', -એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૫૩ कर्मणि नोकर्मणि चाहमित्यहकं च कर्म नोकर्म। यावदेषा खलु बुद्धिरप्रतिबुद्धो भवति तावत्।। १९ ।। यथा स्पर्शरसगन्धवर्णादिभावेषु पृथुबुध्नोदराद्याकारपरिणतपुद्गल-स्कन्धेषु घटोऽयमिति, घटे च स्पर्शरसगन्धवर्णादिभावाः पृथुबुध्नोदराद्याकारपरिणतपुद्गलस्कन्धाश्चामी इति वस्त्वभेदेनानुभूतिस्तथा कर्मणि मोहादिष्वन्तरङ्गेषु नोकर्मणि शरीरादिषु बहिरङ्गेषु चात्मतिरस्कारिषु पुद्गलपरिणामेष्वहमित्यात्मनि च कर्म मोहादयोऽन्तरङ्गा नोकर्म शरीरादयो बहिरङ्गाश्चात्मतिरस्कारिणः पुद्गलपरिणामा अमी इति वस्त्वभेदेन यावन्तं कालमनुभूतिस्तावन्तं कालमात्मा भवत्यप्रतिबुद्धः। यदा कदाचिद्यथा रूपिणो दर्पणस्य स्वपराकारावभासिनी स्वच्छतैव वढेरौष्ण्यं ज्वाला च तथा नीरूपस्यात्मनः स्वपराकारावभासिनी ज्ञातृतैव पुद्गलानां कर्म नोकर्म चेति स्वतः परतो वा भेदविज्ञानमूलानुभूतिरुत्पत्स्यते तदैव प्रतिबुद्धो भविष्यति। ગાથાર્થ- [યાવત] જ્યાં સુધી આ આત્માને [ ળિ] જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ [૨] અને [નોર્મળ] શરીર આદિ નોકર્મમાં [૬] “આ હું છું ' [૨] અને [મારું વર્મ નોર્મ તિ ] માં (-આત્મામાં) “આ કર્મ-નોકર્મ છે'- [ વસુ બુદ્ધિ: ] એવી બુદ્ધિ છે, [ તાવત્] ત્યાં સુધી [ ગપ્રતિવુદ્ધ:] આ આત્મા અપ્રતિબુદ્ધ [મવતિ] છે. ટીકાઃ- જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત થયેલ પુદ્ગલના સ્કંધોમાં “આ ઘડો છે” એમ, અને ઘડામાં “આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવો તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત પુદ્ગલ-સ્કંધો છે” એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે, તેવી રીતે કર્મ–મોટુ આદિ અંતરંગ પરિણામો તથા નોકર્મ-શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જેઓ (બધાં) પુદ્ગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે–તેમનામાં “આ હું છું' એમ અને આત્મામાં “આ કર્મ-મોટું આદિ અંતરંગ તથા નોકર્મ-શરીર આદિ બહિરંગ, આત્મ-તિરસ્કારી (આત્માનો તિરસ્કાર કરનારા) પુદ્ગલ-પરિણામો છે” એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબદ્ધ છે; અને જ્યારે કોઈ વખતે, જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા ( જ્ઞાતાપણું ) જ છે અને કર્મ તથા નોકર્મ પુદ્ગલનાં છે એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદવિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ (આત્મા) પ્રતિબુદ્ધ થશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ (માલિની) कथमपि हि लभन्ते भेदविज्ञानमूलामचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा। प्रतिफलननिमग्नानन्तभावस्वभावैMकुरवदविकाराः सन्ततं स्युस्त एव।। २१ ।। ननु कथमयमप्रतिबुद्धो लक्ष्येत ભાવાર્થ:- જેમ સ્પર્ધાદિમાં પુદ્ગલનો અને પુદ્ગલમાં સ્પર્ધાદિનો અનુભવ થાય છે અર્થાત બન્ને એકરૂપ અનુભવાય છે, તેમ જ્યાં સુધી આત્માને, કર્મ-નોકર્મમાં આત્માની અને આત્મામાં કર્મ-નોકર્મની ભ્રાંતિ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ ભાસે છે, ત્યાં સુધી તો તે અપ્રતિબદ્ધ છે; અને જ્યારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ-નોકર્મ પુદગલનાં જ છે ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે “જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી, અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે”; તે પ્રમાણે “કર્મ-નોકર્મ પોતાના આત્મામાં નથી પેઠાં; આત્માની જ્ઞાન-સ્વચ્છતા એવી જ છે કે જેમાં જ્ઞયનું પ્રતિબિંબ દેખાય; એ રીતે કર્મ-નોકર્મ ય છે તે પ્રતિભાસે છે.”—એવો ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માને કાં તો સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે. હવે, આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે શ્લોકાર્ધઃ- [૨] જે પુરુષો [ સ્વત: વી કન્યત: વા] પોતાથી જ અથવા પરના ઉપદેશથી [થમ પિ દિ] કોઈ પણ પ્રકારે [વિજ્ઞાનમૂની] ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે એવી [અતિતન્] અવિચળ (નિશ્ચળ) [ અનુભૂતિન્] પોતાના આત્માની અનુભૂતિને [તમન્ત] પામે છે, [તે વ] તે જ પુરુષો [મુથુરવત્] દર્પણની જેમ [ પ્રતિ –નિમ–અનન્ત–માવ–સ્વભાવૈ.] પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી [ સત્તi] નિરંતર [ વિIST] વિકારરહિત []] હોય છે, - જ્ઞાનમાં જે યોના આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. ૨૧. હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે એ અપ્રતિબદ્ધ કઈ રીતે ઓળખી શકાય એનું ચિહ્ન બતાવો; તેના ઉત્તરરૂપ ગાથા કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ अहमेदं एदमहं अदमेदस्स म्हि अत्थि मम एदं । अण्णं जं परदव्वं सच्चित्ताचित्तमिस्सं वा ।। २० ।। आसि मम पुव्वमेदं एदस्स अहं पि आसि पुव्वं हि । होहिदि पुणो ममेदं एदस्स अहं पि होस्सामि ।। २१ ।। एयं तु असब्भूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो ।। २२ ।। अहमेतदेतदहं अहमेतस्यास्मि अस्ति ममैतत् । अन्यद्यत्परद्रव्यं सचित्ताचित्तमिश्रं वा ।। २० ।। आसीन्मम पूंर्वमेतदेतस्याहमप्यासं पूर्वम् । भविष्यति पुनममैतदेतस्याहमपि भविष्यामि ।। २१ ।। एतत्त्वसद्भूतमात्मविकल्पं करोति सम्मूढः । भूतार्थ जानन्न करोति तु तमसम्मूढः।। २२ । હું આ અને આ હું, હું છું આનો અને છે મારું આ, જે અન્ય કો ૫૨દ્રવ્ય મિશ્ર, સચિત્ત અગર અચિત્ત વા; ૨૦. હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગતકાળમાં, વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યામાં; ૨૧. અયથાર્થ આત્મવિકલ્પ આવો, જીવ સંમૂઢ આચરે; ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. ૨૨. ૫૫ गाथार्थ:- [ अन्यत् यत् परद्रव्यं ] ४ पुरुष पोताथी अन्य के परद्रव्य[ सचित्ताचित्तमिश्रं वा ] सथित्त स्त्रीपुत्राहि, अयित्त धनधान्याहि अथवा मिश्र ग्रामनगराधिऽ-तेने ओम सम } [ अहं एतत् ] हुंआ धुं, [ एतत् अहम् ] ॥ द्रव्य भु४-२१३५ छे, [अहम् एतस्य अस्मि ] हुं खानो छं, [ एतत् मम अस्ति ] ख भारुं छे, [एतत् मम पूर्वेम् आसीत् ] आ भारं पूर्वे हतुं, [ एतस्य अहम् अपि पूर्वम् आसम् ] आनो हुँ । पूर्वे हतो, [ एतत् मम पुनः भविष्यति ] आ भारं भविष्यमा थशे, [ अहम् अपि एतस्य भविष्यामि ] हुं पए। मानो भविष्यमा थशि, [ एतत् तु असद्भूतम् ] आवो भूहो [आत्मविकल्पं ] आत्मविऽस्य [ करोति ] ४२ छे Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ यथाग्निरिन्धनमस्तीन्धनमग्निरस्त्यग्नेरिन्धनमस्तीन्धनस्याग्निरस्ति, अग्नेरिन्धनं पूर्वमासीदिन्धनस्याग्निः पूर्वमासीत्, अग्नेरिन्धनं पुनर्भविष्यती-न्धनस्याग्निः पुनर्भविष्यतीतीन्धन एवासद्भूताग्निविकल्पत्वेनाप्रतिबुद्धः कश्चि-लक्ष्येत, तथाहमेतदस्म्येतदहमस्ति ममैतदस्त्येतस्याहमस्मि, ममैतत्पूर्वमासी-देतस्याहं पूर्वमासं, ममैतत्पुनर्भविष्यत्येतस्याहं पुनर्भविष्यामीति परद्रव्य एवासद्भूतात्मविकल्पत्वेनाप्रतिबुद्धो लक्ष्येतात्मा। नाग्निरिन्धनमस्ति __नेन्धनमग्निरस्त्यग्निरग्निरस्तीन्धनमिन्धनमस्ति नाग्नेरिन्धनमस्ति नेन्धनस्याग्निरस्त्यग्नेरग्निरस्तीन्धनस्येन्धनमस्ति, नाग्नेरिन्धनं पूर्वमासीन्नेन्धनस्याग्निः पूर्वमासीदग्नेरग्निः पूर्वमासीदिन्धन-स्येन्धनं पूर्वमासीत्, नाग्नेरिन्धनं पुनर्भविष्यति नेन्धनस्याग्निः पुनर्भविष्य-त्यग्नेरग्निः पुनर्भविष्यतीन्धनस्येन्धनं पुनर्भविष्यतीति कस्यचिदग्नावेव सद्भूता-ग्निविकल्पवन्नाहमेतदस्मि नैतदहमस्त्यहमहमस्म्येतदेतदस्ति न ममैतदस्ति તે [સમૂઢ:] મૂઢ છે, મોહી છે, અજ્ઞાની છે; [1] અને જે પુરુષ [ ભૂતાર્થ ] પરમાર્થ વસ્તુસ્વરૂપને [ નાન] જાણતો થકો [તમ્ ] એવો જૂઠો વિકલ્પ [ન રાતિ] નથી કરતો તે [સમૂઢ:] મૂઢ નથી, જ્ઞાની છે. ટીકાઃ- (દષ્ટાંતથી સમજાવે છે ) જેમ કોઈ પુરુષ ઈધન અને અગ્નિને મળેલાં દેખી એવો જૂઠો વિકલ્પ કરે કે “અગ્નિ છે તે ઈધન છે, ઇંધન છે તે અગ્નિ છે; અગ્નિનું ઈંધન છે, ધનનો અગ્નિ છે; અગ્નિનું ઈંધન પહેલાં હતું, ધનનો અગ્નિ પહેલાં હતો; અગ્નિનું ઈંધન ભવિષ્યમાં થશે, ઈધનનો અગ્નિ ભવિષ્યમાં થશે'-આવો ઈધનમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે, તેનાથી અપ્રતિબુદ્ધ કોઈ ઓળખાય છે, તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ (આત્માનો વિકલ્પ) કરે કે “હું આ પદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ છે મારું આ પરદ્રવ્ય છે, આ પરદ્રવ્યનો હું છું મારું આ પહેલાં હતું, હું આનો પહેલાં તો મારું આ ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ'-આવા જૂઠા વિકલ્પથી અપ્રતિબુદ્ધ ઓળખાય છે. વળી અગ્નિ છે તે ઇંધન નથી, ઇંધન છે તે અગ્નિ નથી, –અગ્નિ છે તે અગ્નિ જ છે, બંધન છે તે ઇંધન જ છે; અગ્નિનું બંધન નથી, ઇંધનનો અગ્નિ નથી, –અગ્નિનો જ અગ્નિ છે, ઇંધનનું બંધન છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું નહિ, ઇંધનનો અગ્નિ પહેલાં હતો નહિ, –અગ્નિનો અગ્નિ પહેલાં હતો, ઇંધનનું ઇંધન પહેલાં હતું, અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે નહિ, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે નહિ, અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં થશે, ઇંધનનું બંધન જ ભવિષ્યમાં થશે;”—આ પ્રમાણે જેમ કોઇને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય તે પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેવી જ રીતે “હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ નથી, -હું તો હું જ છું, પરદ્રવ્ય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ नैतस्याहमस्मि ममाहमस्म्येतस्यैतदस्ति, न ममैतत्पूर्वमासीन्नैतस्याहं पूर्वमासं ममाहं पूर्वमासमे-तस्यैतत्पूर्वमासीत्, न ममैतत्पुनर्भविष्यति नैतस्याहं पुनर्भविष्यामि ममाहं पुनर्भविष्याम्येतस्यै-तत्पुनर्भविष्यतीति प्रतिबुद्धलक्षणस्य भावात्। स्वद्रव्य एव सद्भूतात्मविकल्पस्य (માલિની) त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत् । इह कथमपि नात्मानात्मना साकमेकः किल कलयति काले कापि तादात्म्यवृत्तिम् ।। २२ ।। ૫૭ તે પદ્રવ્ય જ છે; મારું આ પરદ્રવ્ય નથી, આ પદ્રવ્યનો હું નથી, –મારો જ હું છું, પરદ્રવ્યનું પરદ્રવ્ય છે; આ પરદ્રવ્ય મારું પહેલાં હતું નહિ, આ પરદ્રવ્યનો હું પહેલાં હતો નહિ, –મારો હું જ પહેલાં હતો, પરદ્રવ્યનું પદ્રવ્ય પહેલાં હતું; આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહિ, એનો હું ભવિષ્યમાં થઈશ નહિ, −હું મારો જ ભવિષ્યમાં થઈશ, આ (પરદ્રવ્ય ) નું આ (પદ્રવ્ય ) ભવિષ્યમાં થશે.”-આવો જે સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે. ભાવાર્થ:- જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે તે તો અજ્ઞાની છે અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે-એમ અગ્નિ-ઇન્ધનના દષ્ટાંત દ્વારા દઢ કર્યું છે. હવે આ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ:- [ખાત્] જગત અર્થાત્ જગતના જીવો [આનન્મતીઢ મોહમ્] અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને [ફવાની ત્યખતુ] હવે તો છોડો અને [રસિાનાં રોષનં] રસિક જનોને રુચિકર, [ ઉઘત્ જ્ઞાનન્] ઉદય થઈ રહેલું જે જ્ઞાન તેને [ રસયતુ] આસ્વાદો; કારણ કે [૪] આ લોકમાં [ આત્મા] આત્મા છે તે [તિ] ખરેખર [થમ્ અપિ] કોઈ પ્રકારે [અનાત્મના સામ્] અનાત્મા (૫૨દ્રવ્ય ) સાથે [” અપિ વ્હાને] કોઈ કાળે પણ [તાવાત્સ્યવૃત્તિન્નયતિ ન] તાદાત્મ્યવૃત્તિ (એકપણું ) પામતો નથી, કેમ કે [yō: ] આત્મા એક છે તે અન્ય દ્રવ્ય સાથે એક્તારૂપ થતો નથી. ભાવાર્થ:- આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી. એ રીતે આચાર્ય, અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [भगवानश्री.दुधु अथाप्रतिबुद्धबोधनाय व्यवसायः क्रियते अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पोग्गलं दव्वं । बद्धमबद्धं च तहा जीवो बहुभावसंजुत्तो।। २३ ।। सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्चं। कह सो पोग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं ।। २४ ।। जदि सो पोग्गलदव्वीभूदो जीवत्तमागदं इदरं। तो सक्को वत्तुं जे मज्झमिणं पोग्गलं दव्वं ।। २५ ।। अज्ञानमोहितमतिर्ममेदं भणति पुद्गलं द्रव्यम्। बद्धमबद्धं च तथा जीवो बहुभावसंयुक्तः।। २३ ।। सर्वज्ञज्ञानदृष्टो जीव उपयोगलक्षणो नित्यम्। कथं स पुद्गलद्रव्यीभूतो यद्भणसि ममेदम्।। २४ ।। ભેદવિજ્ઞાન બતાવ્યું છે અને પ્રેરણા કરી છે કે એ એકપણારૂપ મોહને હવે છોડો અને नने मास्याहो; मोह छ ते वृथा छ, ठू:ो छ, दुःपर्नु ॥२९॥ छ. २२. હવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છે – અજ્ઞાનથી મોહિતમતિ બહુભાવસંયુત જીવ જે, " पद्धतम भणद्ध पुलद्रव्य भारु" ते ई. २3. સર્વશજ્ઞાનવિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે, તે કેમ પુદ્ગલ થઈ શકે કે “મારું આ ” તું કહે અરે! ૨૪. જો જીવ પુદ્ગલ થાય, પામે પુગલો જીવત્વને, તું તો જ એમ કહી શકે “આ મારું પુદ્ગલદ્રવ્ય છે'. ૨૫. थार्थ:- [अज्ञानमोहितमतिः] ४नी भति सानथी भोहित छ [ बहुभावसंयुक्त: ] भने ४ भोई, २, ५ २ १९॥ भावोथी सहित छ सेवो [जीवः ] ५ [भणति] सेम ४९ छ है [इदं] २[ बद्धम् तथा च अबद्धं ] शरीर पद्ध तेम ४ धनधान्या पद्ध [ पुद्गलं द्रव्यम् ] Y६सद्रव्य [ मम] भा छ. यार्य हे छ: [सर्वज्ञज्ञानदृष्ट:] सर्वशन न. 43 हेवाम विलो ४ [नित्यम् ] सहा [ उपयोगलक्षणः ] ७५योगलक्षणो [ जीव: ] ७५ छ [ सः] ते [ पुद्गलद्रव्योभूतः] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૫૯ यदि स पुद्गलद्रव्यीभूतो जीवत्वमागतमितरत्। तच्छक्तो वक्तुं यन्ममेदं पुद्गलं द्रव्यम्।। २५ ।। युगपदनेकविधस्य बन्धनोपाधेः सन्निधानेन प्रधावितानामस्वभावभावानां संयोगवशाद्विचित्रोपाश्रयोपरक्तः स्फटिकोपल इवात्यन्ततिरोहितस्वभाव-भावतया अस्तमितसमस्तविवेकज्योतिर्महता स्वयमज्ञानेन विमोहितहदयो भेदमकृत्वा तानेवास्वभावभावान् स्वीकुर्वाणः पुद्गलद्रव्यं ममेदमित्यनुभवति किलाप्रतिबुद्धो जीवः। अथायमेव प्रतिबोध्यते-रे दुरात्मन्, आत्मपंसन् जहीहि जहीहि परमाविवेकघस्मरसतृणाभ्यवहारित्वम्। दूरनिरस्तसमस्त-सन्देहविपर्यासानध्यवसायेन विश्वकज्योतिषा सर्वज्ञज्ञानेन પુદ્ગલ દ્રવ્યરૂપ [કર્થ] કેમ થઈ શકે [૨] કે [ મળસિ] તું કહે છે કે [રૂવૅ મન] આ પુદ્ગલદ્રવ્ય મારું છે? [યક્તિ ] જો [૪] જીવદ્રવ્ય [ પુત્રદ્રવ્યમૂત:] પુદ્ગલદ્રવ્યરૂપ થઈ જાય અને [ રૂતરત્] પુદ્ગલદ્રવ્ય [નીવર્ત] જીવપણાને [ મા તમ્] પામે [ તત્] તો [ વજું શp: ] તું કહી શકે [ ] કે [ રૂદ્ર પુતિં દ્રવ્યમ્ ] આ પુદ્ગલદ્રવ્ય [ મ ] મારું છે. (પણ એવું તો થતું નથી.) ટીકાઃ- એકીસાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે જે (અપ્રતિબુદ્ધ જીવ) અનેક પ્રકારના વર્ણવાળા *આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિકપાષાણ જેવો છે, અત્યંત તિરોભૂત ( ઢંકાયેલા) પોતાના સ્વભાવભાવપણાથી જે જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે, અને મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે-એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહિ કરીને, પેલા અસ્વભાવભાવોને જ (પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ) પોતાના કરતો, પુદગલદ્રવ્યને “આ મારું છે' એમ અનુભવે છે. (જેમ સ્ફટિકપાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેકવર્ણરૂપપણું દેખાય છે, સ્ફટિકનો નિજ શ્રેત-નિર્મળભાવ દેખાતો નથી તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધીથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે–દેખાતો નથી તેથી પુદ્ગલ દ્રવ્યને પોતાનું માને છે.) એવા અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે કે :દુરાત્મન્ ! આત્માનો ઘાત કરનાર! જેમ પરમ અવિવેકથી ખાનારા હુસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ, છોડ. જેણે સમસ્ત સંદેહ, વિપર્યય, અનધ્યવસાય * આશ્રય = જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય તે વસ્તુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬) સમયસાર [ ભગવાન શ્રી કુંદકુંદ स्फुटीकृतं किल नित्योपयोगलक्षणं जीवद्रव्यं तत्कथं पुद्गलद्रव्यीभूतं येन पुद्गलद्रव्यं मदमेमित्यनुभवसि , यतो यदि कथञ्चनापि जीवद्रव्यं पुद्गलद्रव्यीभूतं स्यात् पुद्गलद्रव्यं च जीवद्रव्यीभूतं स्यात् तदैव लवणस्योदकमिव ममेदं पुद्गलद्रव्यमित्यनुभूतिः किल घटेत, तत्तु न कथञ्चनापि स्यात्। तथा हि-यथा क्षारत्वलक्षणं लवणमुदकीभवत् द्रवत्वलक्षणमुदकं च लवणीभवत् क्षारत्वद्रवत्वसहवृत्त्यविरोधादनुभूयते, न तथा नियोपयोगलक्षणं जीवद्रव्यं पुद्गलद्रव्यीभवत् नित्यानुपयोगलक्षणं पुद्गलद्रव्यं च जीवद्रव्यीभवत् उपयोगानुपयोगयोः प्रकाशतमसोरिव सहवृत्तिविरोधादनुभूयते। तत्सर्वथा प्रसीद, विबुध्यस्व, स्वद्रव्यं ममेदमित्यनुभव। દૂર કરી દીધા છે અને જે વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ-જ્ઞાનથી ફુટ ( પ્રગટ) કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુગલદ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું આ પુદ્ગલદ્રવ્ય મારું છે' એમ અનુભવે છે? કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પુગલદ્રવ્યરૂપ થાય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્યરૂપ થાય તો જ “મીઠાનું પાણી’ એવા અનુભવની જેમ “મારું આ પુદ્ગલદ્રવ્ય” એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે; પણ એમ તો કોઈ રીતે બનતું નથી. એ, દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે. જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે અને દ્રવત્વ (પ્રવાહીપણું ) જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે કારણ કે ખારાપણું અને દ્રવપણાને સાથે રહેવામાં અવિરોધ છે અર્થાત તેમાં કોઈ બાધા નથી, તેવી રીતે નિત્ય ઉપયોગ-લક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ (જડ) લક્ષણવાળું પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી કારણ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે; જડ-ચેતન કદી પણ એક થઈ શકે નહિ. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્વળ કરી સાવધાન થા અને સ્વદ્રવ્યને જ “આ મારું છે” એમ અનુભવ. (એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.) ભાવાર્થ- આ અજ્ઞાની જીવ પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે તેને ઉપદેશ કરી સાવધાન ર્યો છે કે જડ અને ચેતનદ્રવ્ય-એ બન્ને સર્વથા જુદાં જુદાં છે, કદાચિત્ કોઈ પણ રીતે એકરૂપ નથી થતાં એમ સર્વજ્ઞ દીઠું છે માટે હું અજ્ઞાની ! તું પારદ્રવ્યને એકપણે માનવું છોડી દે; વૃથા માન્યતાથી બસ થાઓ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પૂર્વરંગ (માનિની) अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्तम्। पृथगथ विलसन्तं स्वं समालोक्य येन । त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।। २३ ।। अथाहाप्रतिबुद्धः जदि जीवो ण सरीरं तित्थयरायरियसंथुदी चेव। सव्वा वि हवदि मिच्छा तेण दु आदा हवदि देहो।। २६ ।। હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્થઃ- [ ગરિ] “જિ” એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ ! તું [મૃથક્ ] કોઈ પણ રીતે મહા કષ્ટ અથવા [મૃત્વા] મરીને પણ [તત્ત્વીતૂહની સન] તત્ત્વોનો કૌતૂહલી થઈ [મૂર્તે. મુહૂર્તમ્ પાર્શ્વવર્તી ભવ ] આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી ) પાડોશી થઈ [ અનુમવ] આત્માનો અનુભવ કર [ રથ યેન] કે જેથી [ā વિનંસન્ત] પોતાના આત્માને વિલાસરૂપ, [પૃથક્] સર્વ પરદ્રવ્યોથી જુદો [સમાનોય] દેખી [મૂલ્ય સામ] આ શરીરાદિક મૂર્તિક પુદગલદ્રવ્ય સાથે [ ત્વનોદમ] એકપણાના મોહને [ નિતિ ચેનસિ] તું તુરત જ છોડશે. ભાવાર્થ- જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહું આબે પણ ડગે નહિ, તો ઘાતકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું માહાભ્ય છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે; માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. ર૩. હવે અપ્રતિબુદ્ધ જીવ કહે છે તેની ગાથા કહે છેઃ જો જીવ હોય ન દેહ તો આચાર્ય-તીર્થંકરતણી સ્તુતિ સૌ ઠરે મિથ્યા જ, તેથી એકતા જીવ-દેહની૨૬. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [भापानश्री यदि जीवो न शरीरं तीर्थकराचार्यसंस्तुतिश्चैव। सर्वापि भवति मिथ्या तेन तु आत्मा भवति देहः ।। २६ ।। यदि य एवात्मा तदेव शरीरं पुद्गलद्रव्यं न भवेत्तदा (शार्दुभविक्रीडित) कान्त्यैव सपयन्ति ये दशदिशो धाम्ना निरुन्धन्ति ये धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये। दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः।। २४ ।। -इत्यादिका तीर्थकराचार्यस्तुतिः समस्तापि मिथ्या स्यात्। ततो य एवात्मा तदेव शरीरं पुद्गलद्रव्यमिति ममैकान्तिकी प्रतिपत्तिः। ॥थार्थ:- प्रतियुद्ध हे छ : [ यदि ] at [ जीवः ] ५ छ त [शरीरं न] शरी२ नथी तो [ तीर्थकराचार्यसंस्तुतिः] तीर्थ.४२. अने सायर्योनी स्तुति दुरी छ ते [ सर्वा अपि] पधाये [ मिथ्या भवति] मिथ्या (280) थाय छ; [ तेन तु] तेथी समे समसे छीमे [आत्मा ] आत्मा ते [ देहः च एव ] हे६ ४ [ भवति] छ. ટીકાઃ- જે આત્મા છે તે જ પુદ્ગલદ્રવ્યસ્વરૂપ આ શરીર છે. જો એમ ન હોય તો તીર્થંકર-આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય. તે સ્તુતિ આ प्रभारी छ: __श्लोार्थ:- [ ते तीर्थेश्वराः सूरयः वन्द्याः ] . तीर्थ.5२-२॥यो वायोग्य . उवा छ ते? [ ये कान्त्या एव दशदिशः स्नपयन्ति ] पोताना हेनी तिथी शे हिशामओने धुओ छ-निर्भग ७२. छ, [ये धाम्ना उद्दाम-महस्विनां धाम निरुन्धन्ति ] पोताना ते४ 43 उत्कृष्ट ते४५॥ सूर्याहि ते४ने दही हे छ, [ये रूपेण जनमनः मुष्णन्ति ] पोतान॥ ३५थी सोना मन ६ २ छ, [ दिव्येन ध्वनिना श्रवणयोः साक्षात् सुखं अमृतं क्षरन्तः ] हिव्यध्वनि- पथी (भव्योन।) नोम साक्षात सुपअमृत १२सावे छ भने [अष्टसहस्रलक्षणधराः] सेठ ६२ने 16 सोने घा२७॥ ७२. छ, - सेवा छे. २४. -ઈત્યાદિ તીર્થંકર-આચાર્યોની સ્તુતિ છે તે બધીયે મિથ્યા ઠરે છે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, પુદગલદ્રવ્ય છે. આ પ્રમાણે અપ્રતિબદ્ધ કહ્યું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૩ नैवं, नयविभागानभिज्ञोऽसि ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु एक्को। ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो।। २७ ।। व्यवहारनयो भाषते जीवो देहश्च भवति खल्वेकः। न तु निश्चयस्य जीवो देहश्च कदाप्येकार्थः।। २७ ।। इह खलु परस्परावगाढावस्थायामात्मशरीरयोः समावर्तितावस्थायां कनककलधौतयोरेकस्कन्धव्यवहारवव्यवहारमात्रेणैवैकत्वं, न पुनर्निश्चयतः, निश्चयतो ह्यात्मशरीरयोरुपयोगानुपयोगस्वभावयो: कनककलधौतयोः पीतपाण्डुरत्वादिस्वभावयोरिवात्यन्तव्यतिरिक्तत्वेनैकार्थत्वानुपपत्ते: नानात्वमेवेति। एवं हि किल नयविभागः। ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી; તું નવિભાગને જાણતો નથી. તે ન વિભાગ આ પ્રમાણે છે એમ ગાથામાં કહે છે: જીવ-દેહ બને એક છે-વ્યવહારનયનું વચન આ; પણ નિશ્ચયે તો જીવ-દેહ કદાપિ એક પદાર્થના. ૨૭. ગાથાર્થ:- [ વ્યવદારના: ] વ્યવહારનય તો [ ભાષતે] એમ કહે છે કે [ નીવ: વે: ૨] જીવ અને દેહ [ 5: 97] એક જ [ ભવતિ] છે; [ 1 ] પણ [ નિશ્ચયચ] નિશ્ચયનયનું કહેવું છે કે [ નીવ: વેદ: ૨] જીવ અને દેહ [વવા ગરિ] કદી પણ [વાર્થ:] એક પદાર્થ [૧] નથી. ટીકાઃ- જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એકપિંડનો વ્યવહાર થાય છે તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે. આમ વ્યવહારમાત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી; કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો, જેમ પીળાપણું આદિ અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવાં સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની અસિદ્ધિ છે તેથી અનેકપણું જ છે, તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવાં આત્મા અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે. આવો આ પ્રગટ નયવિભાગ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ ततो व्यवहारनयेनैव शरीरस्तवनेनात्मस्तवनमूपपन्नम्। तथा हि इणमण्णं जीवादो देहं पोग्गलमयं थुणित्तु मुणी। मण्णदि हु संथुदो वंदिदो मए केवली भयवं ।। २८ ।। इदमन्यत् जीवाद्देहं पुद्गलमयं स्तुत्वा मुनिः। मन्यते खलु संस्तुतो वन्दितो मया केवली भगवान्।। २८ ।। यथा कलधौतगुणस्य पाण्डुरत्वस्य व्यपदेशेन परमार्थतोऽतत्स्वभावस्यापि कार्तस्वरस्य व्यवहारमात्रेणैव पाण्डुरं कार्तस्वरमित्यस्ति व्यपदेशः, तथा शरीरगुणस्य शुक्ललोहितत्वादेः स्तवनेन परमार्थतोऽतत्स्वभावस्यापि तीर्थकरकेवलिपुरुषस्य व्यवहार માટે વ્યવહારનયે જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે. ભાવાર્થ:- વ્યવહારનય તો આત્મા અને શરીરને એક કહે અને નિશ્ચયનય ભિન્ન કહે છે. તેથી વ્યવહારનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે. આ જ વાત હવેની ગાથામાં કહે છે – જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ માને પ્રભુ કેવળીતણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮. ગાથાર્થઃ- [નીવાત્ અન્યત્] જીવથી ભિન્ન [ રૂમ્ પુત્રીનમાં વેડું] આ પુદ્ગલમય દેહની [સ્તુત્વા] સ્તુતિ કરીને [મુનિ:] સાધુ [મન્ય વસ્તુ ] એમ માને છે કે [મયા] મેં [વની ભવાન] કેવળી ભગવાનની [સ્તુત:] સ્તુતિ કરી, [ વન્વિત:] વંદના કરી. ટીકાઃ- જેમ, પરમાર્થથી જેતપણું સુવર્ણનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું “શ્વેત સુવર્ણ' એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે તેવી રીતે, પરમાર્થથી શુકલ-રકતપણું તીર્થંકર-કેવળીપુરુષનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, શરીરના ગુણો જે શુકલ-રકતપણું વગેરે, તેમના સ્તવનથી તીર્થંકર-કેવળીપુરુષનું “શુકલ-રકત તીર્થંકર-કેવળપુરુષ” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૫ કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ मात्रेणैव शुक्ललोहितस्तीर्थकरकेवलिपुरुष इत्यस्ति स्तवनम्। निश्चयनयेन तु शरीरस्तवनेनात्मस्तवनमनुपपन्नमेव। तथा हि तं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो। केवलिगुणे थुणदि जो सो तचं केवलिं थुणदि।। २९ ।। तन्निश्चये न युज्यते न शरीरगुणा हि भवन्ति केवलिनः। केवलिगुणान् स्तौति यः स तत्त्वं केवलिनं स्तौति।। २९ ।। यथा कार्तस्वरस्य कलधौतगुणस्य पाण्डुरत्वस्याभावान्न निश्चयतस्तव्यपदेशेन એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે. પરંતુ નિશ્ચયનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી. ભાવાર્થ- અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહ્યો છે અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ છે? તેનો ઉત્તર:વ્યવહારનય સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યો છે. વળી છદ્મસ્થને પોતાનો, પરનો આત્મા સાક્ષાત્ દેખાતો નથી, શરીર દેખાય છે, તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાન્ત ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે; તથા શાન્ત મુદ્રા દેખી અંતરંગમાં વીતરાગ ભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે. ઉપરની વાતને ગાથાથી કહે છે: પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળીતણા; જે કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ૨૯. ગાથાર્થ:- [ તત્] તે સ્તવન [ નિશ્ચયે] નિશ્ચયમાં [યુષ્યતે] યોગ્ય નથી [ હિ] કારણ કે [શરીરગુણી:] શરીરના ગુણો [વતિન:] કેવળીના [ન ભવન્તિ] નથી; [ :] જે [ વનિમુનિ ] કેવળીના ગુણોની [સ્તીતિ ] સ્તુતિ કરે છે [ સ:] તે [તત્ત્વ ] પરમાર્થથી [વતિન] કેવળીની [સ્તોતિ] સ્તુતિ કરે છે. ટીકા:- જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ સમયસાર [भगवानश्रीदुंदु व्यपदेशः, कार्तस्वरगुणस्य व्यपदेशेनैव कार्तस्वरस्य व्यपदेशात; तथा तीर्थकरकेवलिपुरुषस्य शरीरगुणस्य शुक्ललोहितत्वादेरभावान्न निश्चयतस्तत्स्तवनेन स्तवनं, तीर्थकरकेवलिपुरुषगुणस्य स्तवनेनैव तीर्थकरकेवलिपुरुषस्य स्तवनात्। ___ कथं शरीरस्तवनेन तदधिष्ठातृत्वादात्मनो निश्चयेन स्तवनं न युज्यत इति चेत् णयरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि। देहगुणे थुव्वंते ण केवलिगुणा थुदा होंति।।३० ।। नगरे वर्णिते यथा नापि राज्ञो वर्णना कृता भवति। देहगुणे स्तूयमाने न केवलिगुणाः स्तुता भवन्ति।। ३० ।। तथा हि (आर्या) प्राकारकवलिताम्बरमुपवनराजीनिगीर्णभूमितलम्। पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालम्।। २५ ।। પણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે; તેવી રીતે શરીરના ગુણો જે શુકલ-રકતપણું વગેરે, તેમનો તીર્થંકર-કેવળીપુરુષમાં અભાવ છે માટે નિશ્ચયથી શરીરના શુકલ-રકતપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન નથી થતું, તીર્થકર-કેવળીપુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થકર-કેવળીપુરુષનું સ્તવન થાય છે. હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચયે કેમ યુક્ત નથી? એવા પ્રશ્નના ઉત્તરરૂપે દષ્ટાંત સહિત ॥था हे छ: વર્ણન કર્યું નગરી તણું નહિ થાય વર્ણન ભૂપનું, કીધે શરીરગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦. uथार्थ:- [ यथा] ४. [ नगरे ] ननु [ वर्णिते अपि] [न २०i छतi [ राज्ञः वर्णना] २%पनि [ न कृता भवति ] ४२॥तुं (थतुं) नथी, तम [ देहगुणे स्तूयमाने ] ४६॥ गुनु स्तवन २i [ केवलिगुणाः ] उवणीन। गुर्नु [स्तुता: न भवन्ति ] स्तवन थतुं नथी. टी.st:- 3५२॥ अर्थY (25 ) ८५ ४ छ: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૬૭ -इति नगरे वर्णितेऽपि राज्ञः तदधिष्ठातृत्वेऽपि प्राकारोपवनपरिखादिमत्त्वाभावाद्वर्णनं न स्यात्। तथैव (કાર્યો) नित्यमविकारसुस्थितसर्वाङ्गमपूर्वसहजलावण्यम्। अक्षोभमिव समुद्रं जिनेन्द्ररूपं परं जयति।। २६ ।। -इति शरीरे स्तूयमानेऽपि तीर्थकरकेवलिपुरुषस्य तदधिष्ठातृत्वेऽपि सुस्थितसर्वाङ्गत्वलावण्यादिगुणाभावात्स्तवनं न स्यात्। अथ निश्चयस्तुतिमाह। तत्र ज्ञेयज्ञायकसङ्करदोषपरिहारेण तावत् શ્લોકાર્થ- [ફર્વ નરમ્ દિ] આ નગર એવું છે કે જેણે [પ્રવાર–વનિત– સ્વરમ્] કોટ વડે આકાશને ગમ્યું છે (અર્થાત્ તેનો ગઢ બહુ ઊંચો છે), [૩પવન– રાની–નિર્જન્મૂતિર્] બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિળને ગળી ગયું છે (અર્થાત્ ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે) અને [પરિવાવર્તન પાતાનમ્ fપતિ રૂ] કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે (અર્થાત્ ખાઈ બહુ ઊંડી છે). ૨૫. આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી કારણ કે, જોકે રાજા તેનો અધિષ્ઠાતા છે તોપણ, કોટ–બાગ-ખાઈ–આદિવાળો રાજા નથી. તેવી રીતે શરીરનું સ્તવન કર્યું તીર્થકરનું સ્તવન થતું નથી તેનો પણ શ્લોક કહે છે: શ્લોકાર્થ:- [ જિનેન્દ્રરૂપ પરં નથતિ] જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? [ નિત્ય—વિવાર–સુસ્થિત–સર્વામ] જેમાં સર્વ અંગ હંમેશાં અવિકાર અને સુસ્થિત (સારી રીતે સુખરૂપ સ્થિત) છે, [ અપૂર્વ-સન-નવિખ્ય ] જેમાં (જન્મથી જ) અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે (અર્થાત જે સર્વને પ્રિય લાગે છે) અને [ સમુદ્ર વ મક્ષોમમ્] જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ નથી. ર૬. આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થતું નથી કારણ કે, જોકે તીર્થકર-કેવળીપુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે તોપણ, સુસ્થિત સર્વાગપણું, લાવણ્ય આદિ આત્માના ગુણ નહિ હોવાથી તીર્થંકર-કેવળીપુરુષને તે ગુણોનો અભાવ છે. હવે, (તીર્થંકર-કેવળીની) નિશ્ચયસ્તુતિ કહે છે. તેમાં પહેલાં શેય-શાયકના સંકરદોષનો પરિહાર કરી સ્તુતિ કહે છે – Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आद। तं खलु जिदिदियं ते भणंति जे णिच्छिदा साहू।। ३१ ।। य इन्द्रियाणि जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यात्मानम्। तं खलु जितेन्द्रियं ते भणन्ति ये निश्चिताः साधवः।। ३१ ।। यः खलु निरवधिवन्धपर्यायवशेन प्रत्यस्तमितसमस्तस्वपरविभागानि निर्मलभेदाभ्यासकौशलोपलब्धान्तःस्फुटातिसूक्ष्मचित्स्वभावावष्टम्भबलेन शरीरपरिणामापन्नानि द्रव्येन्द्रियाणि, प्रतिविशिष्टस्वस्वविषयव्यवसायितया खण्डश: आकर्षन्ति प्रतीयमानाखण्डैकचिच्छक्तितया ભાવેન્દ્રિયાળ, ग्राह्यग्राहकलक्षणसम्बन्धप्रत्यासत्तिवशेन सह संविदा परस्परमेकीभूतानिव चिच्छक्ते: स्वयमेवानुभूयमानासङ्गतया भावेन्द्रियावगृह्यमाणान् જીતી ઈદ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧. ગાથાર્થ:- [ :] જે [ રુન્દ્રિયાળ] ઇંદ્રિયોને [ નિત્વા] જીતીને [ જ્ઞાનસ્વભાવાધિ૬] જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક [ માત્માન+] આત્માને [ નાનાતિ] જાણે છે [ā] તેને, [૨ નિશ્ચિત : સાધવ:] જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે [તે] તેઓ, [ 7 ] ખરેખર [જિતેન્દ્રિય] જિતેંદ્રિવ [ મળત્તિ] કહે છે. ટીકાઃ- (જે મુનિ દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેયને પોતાનાથી જુદાં કરીને સર્વ અન્યદ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જિતેન્દ્રિય છે.) અનાદિ અમર્યાદરૂપ બંધપર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે (અર્થાત્ જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી) એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ–અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જાદી કરી; એ, દ્રવ્યન્દ્રિયોનું જીતવું થયું. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે (અર્થાત્ જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને, પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી; એ, ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન ( અનુભવ) સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા, ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇંદ્રિયોના વિષયભૂત સ્પર્ધાદિ પદાર્થો તેમને, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પૂર્વરંગ ૬૯ स्पर्शादीनिन्द्रियार्थांश्च सर्वथा स्वतः पृथक्करणेन विजित्योपरतसमस्तज्ञेयज्ञायकसङ्करदोषत्वेनैकत्वे टङ्कोत्कीर्ण विश्वस्याप्यस्योपरि तरता प्रत्यक्षोद्योततया नित्यमेवान्तःप्रकाशमानेनानपायिना स्वतःसिद्धेन परमार्थसता भगवता ज्ञानस्वभावेन सर्वेभ्यो द्रव्यान्तरेभ्यः परमार्थतोऽतिरिक्तमात्मानं सञ्चेतयते स खलु जितेन्द्रियो जिन इत्येका निश्चयस्तुतिः। अथ भाव्यभावकसङ्करदोषपरिहारेण जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणदि आदं। तं जिदमोहं साहुं परमट्ठवियाणया बेति।। ३२ ।। પોતાની ચૈતન્યશક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તે વડે સર્વથા પોતાથી જાદા કર્યા એ, ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. આમ જે (મુનિ) દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેને જીતીને, જ્ઞય-જ્ઞાયક-સંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી એકત્વમાં *ટંકોત્કીર્ણ અને જ્ઞાનસ્વભાવ વડે સર્વ અન્યદ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી જિતેન્દ્રિય જિન” છે. ( જ્ઞાનસ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે વડે આત્મા સર્વથી અધિક, જાદો જ છે.) કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ વિશ્વની (સમસ્ત પદાર્થોની) ઉપર તરતો (અર્થાત્ તેમને જાણતાં છતાં તે-રૂપ નહિ થતો ), પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વત:સિદ્ધ અને પરમાર્થસત એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે. આ રીતે એક નિશ્ચયસ્તુતિ તો આ થઈ. (mય તો દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો અને જ્ઞાયક પોતે આત્મા–એ બન્નેનું અનુભવન, વિષયોની આસક્તતાથી, એક જેવું થતું હતું, ભેદજ્ઞાનથી ભિન્નપણું જાણ્યું ત્યારે તે યજ્ઞાયક-સંકરદોષ દૂર થયો એમ અહીં જાણવું. ) હવે ભાવ્યભાવક-સંકરદોષ દૂર કરી સ્તુતિ કહે છે: જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને, પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨. * ટંકોત્કીર્ણ = પથ્થરમાં ટાંકણાથી કોરેલી મૂર્તિની જેમ એકાકાર જેવો ને તેવો સ્થિત. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates SO સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ यो मोहं तु जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यात्मानम्। तं जितमोहं साधुं परमार्थविज्ञायका ब्रुवन्ति।। ३२ ।। यो हि नाम फलदानसमर्थतया प्रादुर्भूय भावकत्वेन भवन्तमपि दूरत एव तदनुवृत्तेरात्मनो भाव्यस्य व्यावर्तनेन हठान्मोहं न्यक्कृत्योपरतसमस्तभाव्यभावकसङ्करदोषत्वेनैकत्वे टङ्कोत्कीर्णं विश्वस्याप्यस्योपरि तरता प्रत्यक्षोद्योततया नित्यमेवान्तःप्रकाशमानेनानपायिना स्वतःसिद्धेन परमार्थसता भगवता ज्ञानस्वभावेन द्रव्यान्तरस्वभावभाविभ्यः सर्वेभ्यो भावान्तरेभ्यः परमार्थतोऽतिरिक्तमात्मानं सञ्चेतयते स खलु जितमोहो जिन इति द्वितीया निश्चयस्तुतिः। एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायसूत्राण्येकादश पञ्चानां श्रोत्रचक्षुर्धाणरसनस्पर्शनसूत्राणा-मिन्द्रियसूत्रेण पृथग्व्याख्यात ગાથાર્થ- [ : ] જે મુનિ [ મોદં] મોહને [ નિત્વ ] જીતીને [માત્માન+] પોતાના આત્માને [ જ્ઞાનસ્વમારાવિશું] જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યભાવોથી અધિક [નાનાતિ] જાણે છે [તં સીધું] તે મુનિને [ પરમાર્થવિજ્ઞાયT: ] પરમાર્થના જાણનારાઓ [નિયમોÉ] જિતમોહ [ ધ્રુવત્તિ] કહે છે. ટીકા-મોહકર્મ ફળ દેવાના સામર્થ્ય વડે પ્રગટ ઉદયરૂપ થઈને ભાવકપણે પ્રગટ થાય છે તો પણ તેના અનુસાર જેની પ્રવૃત્તિ છે એવો જે પોતાનો આત્માભાવ્ય, તેને ભેદજ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વાળવાથી એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને, સમસ્ત ભાવ્યભાવક-સંકરદોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ (નિશ્ચલ) અને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્યભાવોથી પરમાર્થે જાદા એવા પોતાના આત્માને જે (મુનિ) અનુભવે છે તે નિશ્ચયથી “જિતમોહ જિન” (જેણે મોહને જીત્યો છે એવા જિન) છે. કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ સમસ્ત લોકના ઉપર તરતો, પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનાશી, પોતાથી જ સિદ્ધ અને પરમાર્થસત્ એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે. આ રીતે ભાવ્યભાવક ભાવના સંકરદોષને દૂર કરી બીજી નિશ્ચયસ્તુતિ છે. આ ગાથાસૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે; તેમાં “મોહ' પદને બદલીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય મૂકીને અગિયાર સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન, સ્પર્શન- એ પાંચનાં સૂત્રો ઇંદ્રિયસૂત્રદ્વારા જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં; એમ સોળ સૂત્રો જુદાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ त्वाद्व्याख्येयानि। अनया दिशान्यान्यप्यूह्यानि । अथ भाव्यभावकभावाभावेन जिदमोहस्सदु जइया खीणो मोहो हवेज्ज साहुस्स । तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहिं ।। ३३ ।। जितमोहस्य तु यदा क्षीणो मोहो भवेत्साधोः। तदा खलु क्षीणमोहो भण्यते स निश्चयविद्भिः ।। ३३ ।। इह खलु पूर्वप्रक्रान्तेन विधानेनात्मनो मोहं न्यक्कृत्य यथोदितज्ञानस्वभावातिरिक्तात्मसञ्चेतनेन जितमोहस्य ૭૧ यदा सतो स्वभावभावभावनासौष्ठवावष्टम्भात्तत्सन्तानात्यन्त-विनाशेन पुनरप्रादुर्भावाय भावकः क्षीणो मोहः स्यात्तदा स एव જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. ભાવાર્થ:- ભાવક જે મોહ તેના અનુસાર પ્રવૃતિથી પોતાનો આત્મા ભાગરૂપ થાય છે તેને ભેદજ્ઞાનના બળથી જીદો અનુભવે તે જિતમોહ જિન છે. અહીં એવો આશય છે કે શ્રેણી ચડતાં મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના બળથી ઉપશમાદિ કરી આત્માને અનુભવે છે તેને જિતમો કહ્યો છે; અહીં મોહને જીત્યો છે; તેનો નાશ થયો નથી. હવે, ભાવ્યભાવક ભાવના અભાવથી નિશ્ચયસ્તુતિ કહે છેઃ જિતમોહ સાધુતણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે, નિશ્ચયવિદોથકી તેહને ક્ષીણમોહ નામ કથાય છે. ૩૩. ગાથાર્થ:- [ખિતમોહક્ષ્ય તુ સાધો: ] જેણે મોહને જીત્યો છે એવા સાધુને [યવા] જ્યારે [ક્ષી: મોહ: ] મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ [મવેત્] થાય [ તવા] ત્યારે [નિશ્ચયવિદ્ધિ: ] નિશ્ચયના જાણનારા [વર્તુ] નિશ્ચયથી [ સ: ] તે સાધુને [ક્ષીળમોહ: ] ‘ ક્ષીણમોહ' એવા નામથી [ભળ્યતે ] કહે છે. ટીકા:- આ નિશ્ચયસ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી, જેવો ( પૂર્વે) કહ્યો તેવા જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જિતમોહ થયો, તેને જ્યારે પોતાના સ્વભાવભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય-એમ ભાવકરૂપ મોહ ક્ષીણ થાય, ત્યારે (ભાવક મોહનો ક્ષય ૭૨ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates भाव्यभावकभावाभावेनैकत्वे टङ्कोत्कीर्ण परमात्मानमवाप्तः क्षीणमोहो जिन इति तृतीया निश्चयस्तुतिः। एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनो वचनकाय -श्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि। अनया दिशान्यान्यप्यूह्यानि। (શાર્વવિક્રીડિત) एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोर्निश्चयान्नुः स्तोत्र व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः। स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवेन्नातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः ।। २७।। થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્યભાવનો પણ અભાવ થાય છે અને એ રીતે ). ભાવ્યભાવક ભાવનો અભાવ થવાને લીધે એકપણું થવાથી ટંકોત્કીર્ણ (નિશ્ચલ) પરમાત્માને પ્રાપ્ત થયેલો તે “ક્ષીણમોહ જિન” કહેવાય છે. આ ત્રીજી નિશ્ચયસ્તુતિ છે. અહીં પણ પૂર્વે કહ્યું હતું તેમ “મોહ' પદને બદલી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસન, સ્પર્શન-એ પદો મૂકી સોળ સુત્રો (ભણવાં અને) વ્યાખ્યાન કરવા અને આ પ્રકારના ઉપદેશથી બીજાં પણ વિચારવાં. ભાવાર્થ-સાધુ પહેલાં પોતાના બળથી ઉપશમ ભાવ વડે મોહને જીતી, પછી જ્યારે પોતાના મહા સામર્થ્યથી મોહનો સત્તામાંથી નાશ કરી જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યારે તે ક્ષીણમોહ જિન કહેવાય છે. હવે અહીં આ નિશ્ચય-વ્યવહારરૂપ સ્તુતિના અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે – શ્લોકાર્થઃ- [ યાત્મનો વ્યવહારત: ] શરીરને અને આત્માને વ્યવહારનયથી એકપણું છે [ તુ પુનઃ ] પણ [ઉનયાત્ ન] નિશ્ચયનયથી એકપણું નથી; [વપુષ: સ્તુત્યા 7: સ્તોત્ર વ્યવહારત: પ્તિ માટે શરીરના સ્તવનથી આત્માપુરુષનું સ્તવન વ્યવહારનયથી થયું કહેવાય છે, અને [તત્ત્વત: તત્ ન] નિશ્ચયનયથી નહિ [નિયત:] નિશ્ચયથી તો [વિસ્તુત્યા વ] ચૈતન્યના જીવનથી જ [વિત: રસ્તોત્ર ભવતિ] ચૈતન્યનું સ્તવન થાય છે. [ સાં પર્વ ભવેત] તે ચૈતન્યનું સ્તવન અહીં જિતેન્દ્રિય, જિતમોહ, ક્ષીણમોહ-એમ (ઉપર) કહ્યું તેમ છે. [ અત: તીર્થર– Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૭૩ (માનિની) इति परिचिततत्त्वैरात्मकायैकतायां नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्। अवतरति न बोधो बोधमेवाद्य कस्य स्वरसरभसकृष्टः प्रस्फुटनेक एव।। २८ ।। इत्यप्रतिबुद्धोक्तिनिरासः। एवमयमनादिमोहसन्ताननिरूपितात्मशरीरैकत्वसंस्कारतयात्यन्तमप्रतिबुद्धोऽ સ્તવોત્તરવનાત ] અજ્ઞાનીએ તીર્થકરના સ્તવનનો જે પ્રશ્ન કર્યો હતો તેનો આમ નયવિભાગથી ઉત્તર દીધો; તે ઉત્તરના બળથી એમ સિદ્ધ થયું કે [માત્મ—ગયો. વરુત્વે ન] આત્માને અને શરીરને એકપણું નિશ્ચયથી નથી. ૨૭. હવે વળી, આ અર્થને જાણવાથી ભેદજ્ઞાનની સિદ્ધિ થાય છે એવા અર્થવાળું કાવ્ય કહે છે: શ્લોકાર્થ- [ પરિચિત-તત્ત્વ:] જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે એવા મુનિઓએ [ ગાત્મ–ાય–પછતાયાં ] જ્યારે આત્મા અને શરીરના એકપણાને [ તિ ન–વિમનનયુવા] આમ નયના વિભાગની યુક્તિ વડ [ અત્યન્તમ ૩છાદ્રિતાયામ્] જડમૂળથી ઉખેડી નાખ્યું છે-અત્યંત નિષેધ્યું છે, ત્યારે [] કયા પુરુષને [ વધ: ] જ્ઞાન [ગદ્ય ga] તત્કાળ [ વોલં] યથાર્થપણાને [ ન નવતરતિ] ન પામે? અવશ્ય પામે જ. કેવું થઈને? [સ્વ–૨–રમ –$: પ્રદન્ : પવ] પોતાના નિજરસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એક સ્વરૂપ થઈને. ભાવાર્થ-નિશ્ચય-વ્યવહારનયના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે તેને જાણીને, એવો કોણ પુરુષ છે કે જેને ભેદજ્ઞાન ન થાય? થાય જ; કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. અહીં કોઈ દીર્ઘ સારી જ હોય તો તેની કાંઈ વાત નથી. ૨૮. આ પ્રમાણે, અપ્રતિબદ્ધ છે એમ કહ્યું હતું કે “અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે, તેનું નિરાકરણ કર્યું. આ રીતે આ અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા ને શરીરનું એકપણે તેના સંસ્કારપણાથી અત્યંત અપ્રતિબદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ७४ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદप्रसभोज्जृम्भिततत्त्वज्ञानज्योतिर्नेत्रविकारीव प्रकटोद्घाटितपटलष्टसितिप्रतिबुद्धः ( ?) साक्षात् द्रष्टारं स्वं स्वयमेव हि विज्ञाय श्रद्धाय च तं चैवानुचरितुकाम: स्वात्मारामस्यास्यान्यद्रव्याणां प्रत्याख्यानं किं स्यादिति पृच्छन्नित्थं वाच्यः सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं। तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेदव्वं ।। ३४ ।। सर्वान् भावान् यस्मात्प्रत्याख्याति परानिति ज्ञात्वा। तस्मात्प्रत्याख्यानं ज्ञानं नियमात् ज्ञातव्यम्।।३४ ।। यतो हि द्रव्यान्तरस्वभावभाविनोऽन्यानखिलानपि भावान् भगवज्ज्ञातृद्रव्यं स्वस्वभावभावाव्याप्यतया परत्वेन ज्ञात्वा प्रत्याचष्टे, ततो य एव पूर्वं जानाति હતો તે હવે તત્ત્વજ્ઞાનસ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી અને નેત્રના વિકારીની માફક (જેમ કોઈ પુરુષનાં નેત્રમાં વિકાર હતો ત્યારે વર્ણાદિક અન્યથા દેખાતાં હતાં અને જ્યારે વિકાર મટયો ત્યારે જેવાં હતાં તેવાં જ દેખવા લાગ્યો તેમ) પડળ સમાન આવરણકર્મ સારી રીતે ઊઘડી જવાથી પ્રતિબદ્ધ થયો અને સાક્ષાત્ દ્રષ્ટા (દેખનાર) એવા પોતાને પોતાથી જ જાણી, શ્રદ્ધાન કરી, તેનું જ આચરણ કરવાનો ઇચ્છક થયો થકો પૂછે છે કે આ સ્વાત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન (ત્યાગવું) તે શું છે?' તેને આચાર્ય આ પ્રમાણે કહે છે: સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪. ગાથાર્થઃ- [વસ્મત ] જેથી [ સર્વાન માવાન] “પોતાના સિવાય સર્વ પદાર્થો [પરાન] પર છે” [ રૂતિ જ્ઞાત્વા] એમ જાણીને [ પ્રત્યારથાતિ] પ્રત્યાખ્યાન કરે છે–ત્યાગે છે, [ તરમાત્] તેથી, [પ્રત્યારથાનં] પ્રત્યાખ્યાન [ જ્ઞાન] જ્ઞાન જ છે [ નિયમાત્] એમ નિયમથી [જ્ઞાતવ્ય] જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી. ટીકાઃ-આ ભગવાન જ્ઞાતા-દ્રવ્ય (આત્મા) છે તે અન્યદ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પરભાવોને, તેઓ પોતાના સ્વભાવભાવ વડે નહિ વ્યાપ્ત હોવાથી પરપણે જાણીને, ત્યાગે છે; તેથી જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૭૫ કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ स एव पश्चात्प्रत्याचष्टे, न पुनरन्य इत्यात्मनि निश्चित्य प्रत्याख्यानसमये प्रत्याख्येयोपाधिमात्रप्रवर्तितकर्तृत्वव्यपदेशत्वेऽपि परमार्थनाव्यपदेश्यज्ञानस्वभावादप्रच्यवनात् प्रत्याख्यानं ज्ञानमेवेत्यनुभवनीयम्। अथ ज्ञातुः प्रत्याख्याने को दृष्टान्त इत्यत आहजह णाम को वि पुरिसो परदव्वमिणं ति जाणिदुं चयदि। तह सव्वे परभावे णाऊण विमुंचदे णाणी।।३५ ।। यथा नाम कोऽपि पुरुषः परद्रव्यमिदमिति ज्ञात्वा त्यजति। तथा सर्वान् परभावान् ज्ञात्वा विमुञ्चति ज्ञानी।।३५ ।। यथा हि कश्चित्पुरुषः सम्भ्रान्त्या रजकात्परकीयं चीवरमादायात्मीय- प्रतिपत्त्या કોઈ ત્યાગનાર નથી-એમ આત્મામાં નિશ્ચય કરીને, પ્રત્યાખ્યાનના (ત્યાગના) સમયે પ્રત્યાખ્યાન કરવાયોગ્ય જે પરભાવ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તલું ત્યાગના કર્તાપણાનું નામ (આત્મા) હોવા છતાં પણ, પરમાર્થથી જોવામાં આવે તો પરભાવના ત્યાગકર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહિત છે કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટયો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે-એમ અનુભવ કરવો. ભાવાર્થ-આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે. તે નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. પરદ્રવ્યને પર જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહિ તે જ ત્યાગ છે. એ રીતે, સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે, જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી. હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું તેનું દષ્ટાંત શું છે? તેનો ઉત્તરરૂપ દષ્ટાંત-દાર્ટીતની ગાથા કહે છે: આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે, ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫. ગાથાર્થ - [ 4થા નામ] જેમ લોકમાં [ 5: પિ પુરુષ: ] કોઈ પુરુષ [પદ્રવ્યમ્ રૂમ રૂતિ જ્ઞાત્વા] પરવસ્તુને “આ પરવસ્તુ છે” એમ જાણે ત્યારે એવું જાણીને [ ત્યગતિ] પરવસ્તુને ત્યાગે છે, [ તથા] તેવી રીતે [ જ્ઞાની ] જ્ઞાની [ સર્વાન] સર્વ [ પરમાવાન] પરદ્રવ્યોના ભાવોને [ જ્ઞાત્વા] “આ પરભાવ છે” એમ જાણીને [ વિમુખ્યતિ] તેમને છોડે છે. ટીકાઃ-જેમ-કોઇ પુજ્ય ધોબીના ઘરેથી ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ परिधाय शयानः स्वयमज्ञानी सन्नन्येन तदञ्चलमालम्ब्य बलान्नग्नीक्रियमाणो मंक्षु प्रतिबुध्यस्वार्पय परिवर्तितमेतद्वस्त्रं मामकमित्यसकृद्वाक्यं शृण्वन्नखिलैश्चिकैः सुष्ठु परीक्ष्य निश्चितमेतत्परकीयमिति ज्ञात्वा ज्ञानी सन् मुञ्चति तच्चीवरमचिरात्, तथा ज्ञातापि सम्भ्रान्त्या परकीयान्भावानादायात्मीयप्रतिप-त्त्यात्मन्यध्यास्य शयानः स्वयमज्ञानी सन् गुरुणा परभावविवेकं कृत्वैकीक्रियमाणो मंक्षु प्रतिबुध्यस्वैकः खल्वयमात्मेत्यसकृच्छौतं वाक्यं शृण्वन्नखिलैश्चिहै : सुष्टु परीक्ष्य निश्चितमेते परभावा इति ज्ञात्वा ज्ञानी सन् मुञ्चति सर्वान्परभावानचिरात्। (માલિની) अवतरति न यावद् वृत्तिमत्यन्तवेगादनवमपरभावत्यागदृष्टान्तदृष्टिः। झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव।। २९ ।। પોતાનું જાણી ઓઢીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની (–આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો) થઈ રહ્યો છે; જ્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી, ખેંચી તેને નગ્ન કરે છે અને કહે છે કે “તું શીધ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે તે મારું મને દે', ત્યારે વારંવાર કહેલું એ વાક્ય સાંભળતો તે, (એ વસ્ત્રનાં) સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, “જરૂર આ વસ્ત્ર પારકું જ છે” એમ જાણીને, જ્ઞાની થયો થકો, તે (પરના) વસ્ત્રને જલદી ત્યાગે છે. તેવી રીતે-જ્ઞાતા પણ ભ્રમથી પદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, પોતાના જાણી, પોતામાં એકરૂપ કરીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે; જ્યારે શ્રી ગુરુ પરભાવનો વિવેક (ભેદજ્ઞાન) કરી તેને એક આત્મભાવરૂપ કરે અને કહે કે “તું શીધ્ર જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એક ( જ્ઞાનમાત્ર) જ છે, (અન્ય સર્વ પરદ્રવ્યના ભાવો છે ), ' ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય સાંભળતો તે, સમસ્ત (સ્વ-પરનાં) ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, “જરૂર આ પરભાવો જ છે” (હું એક જ્ઞાનમાત્ર જ છું )ૐ એમ જાણીને, જ્ઞાની થયો થકો, સર્વ પરભાવોને તત્કાળ છોડે છે. ભાવાર્થ-જ્યાં સુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે; અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુ ને પારકી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે? અર્થાત ન રહે એ પ્રસિદ્ધ છે. હવે આ જ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ अथ कथमनुभूतेः परभावविवेको भूत इत्याशङ्क्य भावकभावविवेकप्रकारमाह णत्थि मम को विमोहो बुज्झदि उवओग एव अहमेक्को । तं मोहणिम्ममत्तं समयस्स वियाणया बेंति ।। ३६ ।। नास्ति मम कोऽपि मोहो बुध्यते उपयोग एवाहमेकः । तं मोहनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति ।। ३६ ।। इह खलु फलदानसमर्थतया प्रादुर्भूय भावकेन सता पुद्गलद्रव्येणाभि-निर्वर्त्य શ્લોકાર્થ:- [અપર-ભાવ-ત્યાગ—દદાન્ત-દષ્ટિ: ] આ પરભાવના ત્યાગના દુષ્ટાન્તની દૃષ્ટિ, [અનવમ્ અત્યન્ત-વેમાલ્ યાવત્ વૃત્તિમ્ ન અવતરતિ] જાની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહિ, [તાવત્] તે પહેલાં જ [જ્ઞટિતિ] તત્કાળ [સન-માવૈ: અન્યવીર્ય: વિમુત્ત્તા] સકલ અન્યભાવોથી રહિત [ સ્વયમ્યમ્ અનુભૂત્તિ: ] પોતે જ આ અનુભૂતિ તો [ વિર્ધમૂવ] પ્રગટ થઈ ગઈ. 66 ભાવાર્થ:-આ પરભાવના ત્યાગનું દૃષ્ટાંત કહ્યું તે પર દષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવન તો તત્કાળ થઈ ગયું; કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પ૨ની જાણ્યા પછી મમત્વ રહેતું નથી. ૨૯. હવે, ‘આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું?' એવી આશંકા કરીને, પ્રથમ તો જે ભાવકભાવ-મોહકર્મના ઉદયરૂપ ભાવ, તેના ભેદજ્ઞાનનો પ્રકાર કહે 9: નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું, -એ જ્ઞાનને, જ્ઞાયક સમયના મોહનિર્મમતા કહે. ૩૬. *ગાથાર્થ:- [ વુધ્યતે] એમ જાણે કે [મોહ: મમ: અપિ નાસ્તિ] ‘મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, [y: ઉપયોગ: વ અદમ્] એક ઉપયોગ છે તે જ હું છું'- [i] એવું જે જાણવું તેને [ સમયસ્ય] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના [વિજ્ઞાયા: ] જાણનારા [ મોહનિર્મમત્વ ] મોહથી નિર્મમત્વ [ ધ્રુવન્તિ ] કહે છે. ટીકા:-નિશ્ચયથી, (આ મારા અનુભવમાં) ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ * આ ગાથાનો અર્થ આમ પણ થાય છેઃ–‘ જરાય મોહ મારો નથી, હું એક છું' એવું ઉપયોગ જ ( –આત્મા જ) જાણે તે ઉપયોગને (–આત્માને ) સમયના જાણનારા મોહ પ્રત્યે નિર્મમ (મમતા વિનાનો) કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદमानष्टकोत्कीर्णैकज्ञायकस्वभावभावस्य परमार्थतः परभावेन भावयितुमशक्यत्वात्कतमोऽपि न नाम मम मोहोऽस्ति। किञ्चेतत्स्वयमेव च विश्वप्रकाशचंचुरविकस्वरानवरतप्रतापसम्पदा चिच्छक्तिमात्रेण स्वभावभावेन भगवानात्मैवावबुध्यते यत्किलाहं खल्वेकः ततः समस्तद्रव्याणां परस्परसाधारणावगाहस्य निवारयितुमशक्यत्वात् मज्जितावस्थायामपि दधिखण्डावस्थायामिव परिस्फुटस्वदमानस्वादभेदतया मोहं प्रति निममत्वोऽस्मि, सर्वदैवात्मैकत्वगतत्वेन समयस्यैवमेव स्थितत्वात्। इतीत्थं भावकभावविवेको भूतः। થઈને ભાવકરૂપ થતું જે પુદ્ગલદ્રવ્ય તેના વડે રચાયેલો જે મોહ તે મારો કાંઇ પણ લાગતાવળગતો નથી, કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવભાવનું પરમાર્થ પરના ભાવ વડે * ભાવવું અશક્ય છે. વળી અહીં સ્વયમેવ, વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવામાં ચતુર અને વિકાસરૂપ એવી જેની નિરંતર શાશ્વતી પ્રતાપસંપદા છે એવા ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવ વડ, ભગવાન આત્મા જ જાણે છે કે-પરમાર્થે હું એક છું તેથી, જોકે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહનું (-એકક્ષેત્રાવગાહનું) નિવારણ કરવું અશક્ય હોવાથી મારો આત્મા ને જડ, શિખંડની જેમ, એકમેક થઈ રહ્યાં છે તોપણ, શિખંડની માફક, સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે, હું મોહ પ્રતિ નિર્મમ જ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે. (દહીં ને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે તેમાં દહીં ને ખાંડ એક જેવાં માલૂમ પડે છે તોપણ પ્રગટરૂપ ખાટા-મીઠા સ્વાદના ભેદથી જુદાં જુદાં જણાય છે; તેવી રીતે દ્રવ્યોના લક્ષણભેદથી જડ-ચેતનના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે કે મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદિક છે તે ચૈતન્યના નિજસ્વભાવના સ્વાદથી જુદો જ છે.) આ રીતે ભાવકભાવ જે મોહનો ઉદય તેનાથી ભેદજ્ઞાન થયું. ભાવાર્થ:-આ મોહકર્મ છે તે જડ પુદ્ગલદ્રવ્ય છે; તેનો ઉદય કલુષ (મલિન) ભાવરૂપ છે; તે ભાવ પણ, મોહકર્મનો ભાવ હોવાથી, પુદ્ગલનો જ વિકાર છે. આ ભાવકનો ભાવ છે તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદજ્ઞાન થાય કે ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાનદર્શનોપયોગમાત્ર છે અને આ કલુષતા રાગદ્વપમોહરૂપ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલ દ્રવ્યની છે, ત્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદજ્ઞાન થાય છે અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે. * ભાવવું = બનાવવું; ભાવ્યરૂપ કરવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] પૂર્વરંગ ७८ (स्वागता) सर्वतः स्वरसनिर्भरभावं चेतये स्वयमहं स्वमिहैकम्। नास्ति नास्ति मम कश्चन मोह: शुद्धचिद्धनमहोनिधिरस्मि।।३० ।। एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि। अनया दिशान्यान्यप्यूह्यानि। अथ ज्ञेयभावविवेकप्रकारमाह णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमेको। तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया बेंति।।३७ ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: श्लोार्थ:- [इह ] 21 सोभi [ अहं] डु [स्वयं] पोतानी ४ [ एकं स्वं] पोताना से समस्५३५ने [ चेतये] अनुमछु [ सर्वतः स्व-रस-निर्भर-भावं] : જે સ્વરૂપ સર્વતઃ પોતાના નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે; भाटे [ मोहः ] २॥ भोई [ मम ] भारी [ कश्चन नास्ति नास्ति ] sis ५९ unोणतो नथी. अर्थात् मेने भने मारे ५९॥ नतो नथी. [ शुद्ध-चिद्-घन-मह:-निधिः अस्मि] हूं तो शुद्ध चैतन्यन समू९३५ ते४:५४नो निधि छु. (भावभावना मे 43 मायुं मनुम५ ४२.) 30. मेवी ४ रीत, थाम 'मोह' ५६ छ तेने महली, २२, द्वेष, ध, भान, माया, सोम, धर्म, नोभ, मन, वयन, डाय, श्रोत्र, यक्षु, धा, २सन, स्पर्शन-मे सोग ५६न જુદાં જુદાં સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. હવે શેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે: ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એક હું, -मे. शानने, यसमयन। धर्मनिर्भमता हे. 39. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર, [ ભગવાન શ્રીકુંદકુંદनास्ति मम धर्मादिर्बुध्यते उपयोग एवाहमेकः। तं धर्मनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति।। ३७ ।। अमूनि हि धर्माधर्माकाशकालपुद्गलजीवान्तराणि स्वरसविजृम्भितानिवारितप्रसरविश्वघस्मरप्रचण्डचिन्मात्रशक्तिकवलिततयात्यन्तमन्तर्मग्नानीवात्मनि प्रकाशमानानिटकोत्कीर्णैकज्ञायकस्वभावत्वेन तत्त्वतोऽन्तस्तत्त्वस्य तदतिरिक्तस्वभावतया तत्त्वतो बहिस्तत्त्वरूपतां परित्यक्तुमशक्यत्वान्न नाम मम सन्ति। किञ्चैतत्स्वयमेव च नित्यमेवोपयुक्तस्तत्त्वत एवैकमनाकुलमात्मानं कलयन् भगवानात्मैवावबुध्यते यत्किलाहं खल्वेक: ततः संवेद्यसंवेदकभावमात्रोपजातेतरेतरसंवलनेऽपि परिस्फुटस्वदमान-स्वाभावभेदतया धर्माधर्माकाशकालपुद्गलजीवान्तराणि प्रति निर्ममत्वोऽस्मि, सर्वदैवात्मैकत्वगतत्वेन * ગાથાર્થ- [ gધ્યતે] એમ જાણે કે [ ધર્મા]િ આ ધર્મ આદિ દ્રવ્યો [મમાં નાસ્તિ] મારાં કાંઈ પણ લાગતાવળગતાં નથી, [gવ: ઉપયો: 94] એક ઉપયોગ છે તે જ [ ગમ્] હું છું – [i] એવું જે જાણવું તેને [સમયસ્ય વિજ્ઞાયT:] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા [ ધર્મનિર્મમવં] ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ [ઘુવન્તિ] કહે છે. ટીકા-પોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે તથા સમસ્ત પદાર્થોને પ્રસવાનો (ગળી જવાનો) જેનો સ્વભાવ છે એવી પ્રચંડ ચિન્માત્રશક્તિ વડે ગ્રામીભૂત કરવામાં આવ્યાં હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યાં હોય-જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી રહ્યાં હોય એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે એવાં આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ, અન્ય જીવ-એ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી; કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું અને તે પદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે (કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતા નથી.) વળી અહીં સ્વયમેવ, (ચૈતન્યમાં) નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થે એક, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે હું પ્રગટ નિશ્ચયથી એક જ છું માટે, યજ્ઞાયકભાવમાત્રથી ઊપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું (મિલન) હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવો પ્રત્યે હું નિર્મમ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી * આ ગાથાનો અર્થ આમ પણ થાય છે. ધર્મ આદિ દ્રવ્યો મારાં નથી, હું એક છું” એવું ઉપયોગ જ જાણે, તે ઉપયોગને સમયના જાણનારા ધર્મ પ્રત્યે નિર્મમ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વાંગ समयस्यैवमेव स्थितत्वात्। इतीत्थं ज्ञेयभावविवेको भूतः। (માલિની) इति सति सह सर्वैरन्यभावैर्विवेके स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम्। प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तै: कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः।। ३१ ।। अथैवं दर्शनज्ञानचारित्रपरिणतस्यास्यात्मनः कीदृक् स्वरूपसञ्चेतनं भवतीत्यावेदयन्नुपसंहरति अहमेक्को खलु सुद्धो दसणणाणमइओ सदारूवी। ण वि अस्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि।।३८ ।। સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે; (પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી). આ પ્રકારે શેયભાવોથી ભેદજ્ઞાન થયું. અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ તિ] આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને શેયભાવોથી ભેદજ્ઞાન થતાં [ સર્વે: ઉન્ચમાર્વે: સદ વિવેહે સતિ] સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે [ માં ઉપયોT:] આ ઉપયોગ છે તે [સ્વયં] પોતે જ [ આત્મનિમ] પોતાના એક આત્માને જ [ વિખ્રત્] ધારતો, [પ્રતિપરમાર્થે જ્ઞાનવૃતૈ: તપરિતિઃ] જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવાં દર્શનજ્ઞાનચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો, [ષાત્મ—ગારીને કવ પ્રવૃત્ત:] પોતાના આત્મારૂપી બાગ (ક્રીડાવન) માં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી. ભાવાર્થ-સર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો, અન્ય ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શનજ્ઞાનચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં જ રમણ કરે છે એમ જાણવું. ૩૧ હવે, એ રીતે દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ પરિણત થયેલા આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એમ કહેતાં આચાર્ય આ કથનને સંકોચે છે, સમેટે છે: હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઇ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે ! ૩૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૨ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ अहमेकः खलु शुद्धो दर्शनज्ञानमयः सदाऽरूपी । नाप्यस्ति मम किञ्चिदप्यन्यत्परमाणुमात्रमपि।। ३८ ।। च यो हि नामानादिमोहोन्मत्ततयात्यन्तमप्रतिबुद्धः सन् निर्विण्णेन गुरुणानवरतं प्रतिबोध्यमानः कथञ्चनापि प्रतिबुध्य निजकरतलविन्यस्तविस्मृतचामीकरावलोकनन्यायेन परमेश्वरमात्मानं ज्ञात्वा श्रद्धायानुचर्य सम्यगेकात्मारामो ભૂત: स खल्वहमात्मात्मप्रत्यक्षं चिन्मात्रं ોતિ:, समस्तक्रमाक्रमप्रवर्तमानव्यावहारिकभावैश्चिन्मात्राकारेणाभिद्यमानत्वादेकः, नारकादिजीवविशेषाजीवपुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षलक्षणव्यावहारिकनवतत्त्वेभ्यष्टङ्कोत्कीर्णैकज्ञायकस्वभावभावेनात्यन्तविविक्तत्वाच्छुद्धः, सामान्यविशेषोपयोगात्मकतानतिक्रमणाद्दर्शनज्ञानमयः, चिन्मात्रतया સ્પર્શ रसगन्धवर्णनिमित्तसंवेदनपरिणतत्वेऽपि स्पर्शादिरूपेण स्वयम-परिणमनात्परमार्थतः सदैवारूपी, इति प्रत्यगयं स्वरूपं सञ्चेतयमानः प्रतपामि । एवं प्रतपतश्च मम बहिर्विचित्रस्वरूप ગાથાર્થઃ-દર્શનજ્ઞાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કેઃ [ વસ્તુ] નિશ્ચયથી [ અહમ્ ] હું [yō:] એક છું, [ શુદ્ધ: ] શુદ્ધ છું, [ વર્શનજ્ઞાનમય: ] દર્શનજ્ઞાનમય છું, [સવા અપી] સદા અરૂપી છું; [િિચત્ અપિ અન્યત્] કાંઈ પણ અન્ય પરદ્રવ્ય [ પરમાણુમાત્રમ્ પિ] પરમાણુમાત્ર પણ [મન ન અપિ અસ્તિ] મારું નથી એ નિશ્ચય છે. ટીકા:-જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં જે કોઈ પ્રકારે (મહા ભાગ્યથી ) સમજી, સાવધાન થઈ, જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના ૫રમેશ્વર (સર્વ સામર્થ્યના ધરનાર) આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને (–તેમાં તન્મય થઈને) જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કે : હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે; ચિન્માત્ર આકા૨ને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું; નર, નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષસ્વરૂપ જે વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું; ચિન્માત્ર હોવાથી સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શનજ્ઞાનમય છું; સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ સ્પર્શદિરૂપે પોતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] सम्पदा विश्वे परिस्फुरत्यपि न किञ्चनाप्यन्यत्परमाणुमात्रमप्यात्मीयत्वेन प्रतिभाति यद्भावकत्वेन ज्ञेयत्वेन चैकीभूय भूयो मोहमुद्भावयति, स्वरसत एवापुनः प्रादुर्भावाय समूलं मोहमुन्मूल्य महतो ज्ञानोद्योतस्य प्रस्फुरितत्वात्। પૂર્વરંગ (વસન્તતિના) मज्जन्तु निर्भरममी सममेव लोका आलोकमुच्छलति शान्तरसे समस्ताः। ૮૩ પરિણમ્યો નથી માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જોકે (મારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે તોપણ, કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે; કારણ કે નિજસથી જ મોને મૂળથી ઉખાડીને-ફરી અંકુર ન ઊપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે. ભાવાર્થ:-આત્મા અનાદિ કાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો, તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને ૫૨માર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, દર્શનજ્ઞાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, ભાવકભાવ ને શેયભાવથી ભેદજ્ઞાન થયું, પોતાની સ્વરૂપસંપદા અનુભવમાં આવી; હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય ? ન થાય. હવે, એવો આત્માનો અનુભવ થયો તેનો મહિમા કહી પ્રેરણારૂપ કાવ્ય આચાર્ય કહે છે કે આવા જ્ઞાનસ્વરૂપ આત્મામાં સમસ્ત લોક નિમગ્ન થાઓઃ શ્લોકાર્થ:- [VA: ભગવાન્ અવવોષસિન્ધુ: ] આ જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા [વિભ્રમ-તિરરિી મરેળ આપ્તાવ્ય] વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને ( દૂર કરીને ) [ પ્રોન્મત્ત] પોતે સર્વાંગ પ્રગટ થયો છે; [ગની સમસ્તા: જોળા: ] તેથી હવે આ સમસ્ત લોક [શાન્તરસે] તેના શાંત રસમાં [સમન્ વ] એકીસાથે જ [નિર્મણ્] અત્યન્ત [મપ્નન્તુ] મગ્ન થાઓ. કેવો છે શાંત ૨સ? [નોર્ પઘ્ધતિ] સમસ્ત લોક પર્યંત ઊછળી રહ્યો છે. ભાવાર્થ:-જેમ સમુદ્રની આડું કાંઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું અને જ્યારે આડ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય; પ્રગટ થતાં, લોકને પ્રેરણાયોગ્ય થાય કે ‘આ જળમાં સર્વ લોક સ્નાન કરો'; તેવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો ત્યારે તેનું સ્વરૂપ નહોતું દેખાતું; હવે વિભ્રમ દૂર થયો ત્યારે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः।। ३२ ।। યથાસ્વરૂપ ( જેવું છે તેવું સ્વરૂપ) પ્રગટ થયું તેથી “હવે તેના વીતરાગ વિજ્ઞાનરૂપ શાંતરસમાં એકીવખતે સર્વ લોક મગ્ન થાઓ' એમ આચાર્યો પ્રેરણા કરી છે. અથવા એવો પણ અર્થ છે કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય અને કેવળજ્ઞાન પ્રગટ થતાં સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકવખતે જ જ્ઞાનમાં આવી ઝળકે છે તેને સર્વ લોક દેખો. ૩૨. આ રીતે આ સમયપ્રાકૃતગ્રંથની આત્મખ્યાતિ નામની ટીકામાં ટીકાકારે પૂર્વરંગસ્થળ કહ્યું. અહીં ટીકાકારનો એવો આશય છે કે આ ગ્રંથને અલંકારથી નાટકરૂપે વર્ણવ્યો છે. નાટકમાં પહેલાં રંગભૂમિ રચવામાં આવે છે. ત્યાં જોનારા નાયક તથા સભા હોય છે અને નૃત્ય (નાટય, નાટક) કરનારા હોય છે કે જેઓ અનેક સ્વાંગ ધારે છે તથા શૃંગારાદિક આઠ રસનું રૂપ બતાવે છે. ત્યાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, બીભત્સ અને અદ્દભુત-એ આઠ રસ છે તે લૌકિક રસ છે; નાટકમાં તેમનો જ અધિકાર છે. નવમો શાંતરસ છે તે અલૌકિક છે; નૃત્યમાં તેનો અધિકાર નથી. આ રસોના સ્થાયી ભાવ, સાત્વિક ભાવ, અનુભાવી ભાવ, વ્યભિચારી ભાવ અને તેમની દષ્ટિ આદિનું વર્ણન રસગ્રંથોમાં છે ત્યાંથી જાણવું. અને સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે કે જ્ઞાનમાં જે mય આવ્યું તેમાં જ્ઞાન તદાકાર થયું, તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય અને અન્ય શેયની ઇચ્છા ન રહે તે રસ છે. તે આઠ રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનારા બતાવે છે; અને તેમનું વર્ણન કરતાં કવીશ્વર જ્યારે અન્ય રસને અન્ય રસની સમાન કરીને પણ વર્ણન કરે છે ત્યારે અન્ય રસનો અન્ય રસ અંગભૂત થવાથી તથા અન્યભાવ રસોનું અંગ હોવાથી, રસવત્ આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવવામાં આવે છે. અહીં પ્રથમ રંગભૂમિસ્થળ કહ્યું. ત્યાં જનારા તો સમ્યગ્દષ્ટિ પુરુષ છે તેમ જ બીજા મિથ્યાષ્ટિ પુરુષોની સભા છે, તેમને બતાવે છે. નૃત્ય કરનારા જીવ-અજીવ પદાર્થ છે અને બન્નેનું એકપણું, કર્તાકર્મપણું આદિ તેમના સ્વાંગ છે. તેમાં તેઓ પરસ્પર અનેકરૂપ થાય છે, –આઠ રસરૂપ થઈ પરિણમે છે, તે નૃત્ય છે. ત્યાં સમ્યગ્દષ્ટિ જોનાર જીવ-અજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે; તે તો આ સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી શાંત રસમાં જ મગ્ન છે અને મિથ્યાદષ્ટિ જીવ-અજીવનો ભેદ નથી જાણતા તેથી આ સ્વાગોને જ સાચા જાણી એમાં લીન થઈ જાય છે. તેમને સમ્યગ્દષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી, તેમનો ભ્રમ મટાડી, શાંત રસમાં તેમને લીન કરી સમ્યગ્દષ્ટિ બનાવે છે. તેની સૂચનારૂપે રંગભૂમિના અંતમાં આચાર્ય “મનન્ત' ઇત્યાદિ આ શ્લોક રચ્યો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૮૫ इतिश्रीसमयसारव्याख्यायामात्मख्यातौ पूर्वरङ्गः समाप्तः। છે. તે, હવે જીવ-અજીવનો સ્વાંગ વર્ણવશે તેની સૂચનારૂપે છે એવો આશય સૂચિત થાય છે. આ રીતે અહીં સુધી તો રંગભૂમિનું વર્ણન કર્યું. નૃત્યકુતૂહલ તત્ત્વકો, મરિયવિ દેખો ધાય; નિજાનંદ રસમેં છકો, આન સબૈ છિટકાય. આ પ્રમાણે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસાર શાસ્ત્રની (શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત) આત્મખ્યાતિ નામની ટીકામાં પૂર્વરંગ સમાપ્ત થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFF -૧જીવ-અજીવ અધિકાર 听听听 FFFFFFFFFFFFFFFFFFF अथ जीवाजीवावेकीभूतौ प्रविशतः। (શાર્દૂત્તવિવ્રીહિત) जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदान् आसंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फुटत्। आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो हादयत्।। ३३ ।। હવે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય-એ બન્ને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી (કાવ્ય દ્વારા) આચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ-અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પિછાણે છે. એવું (સર્વ સ્વાંગોને પિછાણનારું) સમ્યજ્ઞાન પ્રગટ થાય છે-એ અર્થરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ- [ જ્ઞાન ] જ્ઞાન છે તે [ મનો તાવય ] મનને આનંદરૂપ કરતું [ વિસતિ] પ્રગટ થાય છે. કેવું છે તે? [પાર્ષવાન] જીવ-અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને [ નીવ મળીવ-વિવે–પુનદશા] જીવ-અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્વળ નિર્દોષ દષ્ટિ વડે [ પ્રત્યાયયા] ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે; [સાસંસાર–નિવેદ્ધ–વિશ્વન–વિધિ–āસાત ] અનાદિ સંસારથી જેમનું બંધન ઢ બંધાયું છે એવાં જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી [ વિશુદ્ધ] વિશુદ્ધ થયું છે, [છુટત્] ફૂટ થયું છે-જેમ ફૂલની કળી ખીલે તેમ વિકાસરૂપ છે. વળી તે કેવું છે? [માત્મ—ગીરીમન્] જેનું રમવાનું કીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત જ્ઞયોના આકાર આવીને ઝળકે છે તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે; [ગનન્તધામ] જેનો પ્રકાશ અનંત છે; [ અધ્યક્ષે મહા નિ–૩દ્વિતં] પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે. વળી કેવું છે? [વીરોવરમ્ ] ધીર છે, ઉદાત્ત (ઉચ્ચ) છે અને તેથી [ સનાનં] અનાકુળ છે-સર્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ-અજીવ અધિકાર ૮૦ अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई। जीवं अज्झवसाणं कम्मं च तहा परूवेंति।।३९ ।। अवरे अज्झवसाणेसु तिव्वमंदाणुभागगं जीवं। मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवो त्ति।। ४० ।। कम्मस्सुदयं जीवं अवरे कम्माणुभागमिच्छंति। तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवो।। ४१ ।। जीवो कम्मं उहयं दोण्णि वि खलु केइ जीवमिच्छंति। अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छंति।।४२ ।। ઇચ્છાઓથી રહિત નિરાકુળ છે. (અહીં ધીર, ઉદાત્ત, અનાકુળ-એ ત્રણ વિશેષણો શાંતરૂપ નૃત્યનાં આભૂષણ જાણવાં.) એવું જ્ઞાન વિલાસ કરે છે. ભાવાર્થ: આ જ્ઞાનનો મહિમા કહ્યો. જીવ-અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે તેવી રીતે અહીં પણ જાણવું. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિ પુરુષોને હોય છે; મિથ્યાષ્ટિ આ ભેદ જાણતા નથી. ૩૩. હવે જીવ-અજીવનું એકરૂપ વર્ણન કરે છે: કો મૂઢ, આત્મતણા અજાણ, પરાત્મવાદી જીવ જે, છે કર્મ, અધ્યવસાન તે જીવ” એમ એ નિરૂપણ કરે ! ૩૯. વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષણ-મંદ જે, એને જ માને આતમા, વળી અન્ય કો નોકર્મને! ૪૦. કો અન્ય માને આતમા કર્મોતણા વળી ઉદયને, કો તીવ્રમંદ-ગુણોસહિત કર્મોતણા અનુભાગને ! ૪૧. કો કર્મ ને જીવ ઉભયમિલને જીવની આશા ધરે, કર્મોતણા સંયોગથી અભિલાષ કો જીવની કરે! ૪૨. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ८८ સમયસાર [भगवानश्री.: एवंविहा बहुविहा परमप्पाणं वदंति दुम्मेहा। ते ण परमट्ठवादी णिच्छयवादीहिं णिद्दिट्ठा।। ४३ ।। आत्मानमजानन्तो मूढास्तु परात्मवादिनः केचित्। जीवमध्यवसानं कर्म च तथा प्ररूपयन्ति।। ३९ ।। अपरेऽध्यवसानेषु तीव्रमन्दानुभागगं जीवम्। मन्यन्ते तथाऽपरे नोकर्म चापि जीव इति।। ४० ।। कर्मण उदयं जीवमपरे कर्मानुभागमिच्छन्ति। तीव्रत्वमन्दत्वगुणाभ्यां यः स भवति जीवः।। ४१ ।। जीवकर्मोभयं द्वे अपि खलु केचिज्जीवमिच्छन्ति। अपरे संयोगेन तु कर्मणां जीवमिच्छन्ति।। ४२ ।। एवंविधा बहुविधाः परमात्मानं वदन्ति दुर्मेधसः। ते न परमार्थवादिनः निश्चयवादिभिर्निर्दिष्टाः।। ४३ ।। દુર્બુદ્ધિઓ બહુવિધ આવા, આતમા પરને કહે, તે સર્વને પરમાર્થવાદી કહ્યા ન નિશ્ચયવાદીએ. ૪૩. यथार्थ:- [आत्मानम् अजानन्तः] मामाने नहि त । [ परात्मवादिनः] ५२ने मात्महेन।२॥ [ केचित् मूढाः तु] ओछ भूत, मोही, मशानीयो तो [अध्यवसानं] अध्यवसानने [ तथा च] भने छ [कर्म] भने [जीवम् प्ररूपयन्ति ] ७५ हुई छ. [अपरे] श्री ओछ [अध्यवसानेषु] अध्यवसानोमा [तीव्रमन्दानुभागगं] तीव्र अनुत्मागतने [जीवं मन्यन्ते] ५ भाने छ [ तथा] भने [अपरे] जी ओ [नोकर्म अपि च] नोभने [जीवः इति] ५ भाने छ. [अपरे] अन्य छ [कर्मणः उदयं] भन। उयने [ जीवम् ] ०५ माने छ, ओछ [यः] ४ [ तीव्रत्वमन्दत्वगुणाभ्यां] तमं५९॥३५ अोथी मेहने प्रास. थाय छ [ सः] ते [जीवः भवति] ७५ छ' ओम [ कर्मानुभागम् ] भन। अनुभागने [इच्छन्ति ] ® ४२७ छ ( -माने छे). [ केचित् ] ओ [ जीवकर्मोभयं] ७५. सने धर्भ [ द्वे अपि खलु ] भन्ने मजेदाने ४ [ जीवम् इच्छन्ति] ५ माने छ [ तु] भने [ अपरे] अन्य छ [ कर्मणां संयोगेन ] भन। संयोगथी ४ [ जीवम् इच्छन्ति ] ७५ ने छ. [ एवंविधाः ] 20 प्र.॥२॥ तथा [ बहुविधाः ] अन्य ५९॥ १९॥ ५॥२॥ [ दुर्मेधसः ] हुर्बुद्धिमी-मिथ्यादृष्टिमी [ परम् ] ५२ने [आत्मानं] मात्मा [ वदन्ति ] हे छ. [ ते ] तेभने [ निश्चय Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અજીવ અધિકાર ૮૯ इह खलु तदसाधारणलक्षणाकलनात्क्लीबत्वेनात्यन्तविमूढाः सन्तस्तात्त्विकमात्मानमजानन्तो बहवो बहुधा परमप्यात्मानमिति प्रलपन्ति। नैसर्गिकरागद्वेषकल्माषितमध्यवसानमेव जीवस्तथाविधाध्यवसानात् अङ्गारस्येव कार्ष्यादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति વૉરિતા अनाद्यनन्तपूर्वापरीभूतावयवैकसंसरणक्रियारूपेण क्रीडत्कर्मैव जीवः कर्मणोऽतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्। तीव्रमन्दानुभव-भिद्यमान दुरन्तरागरसनिर्भराध्यवसानसन्तान एव जीवस्ततोऽतिरिक्तस्यान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्। नवपुराणावस्थादिभावेन प्रवर्तमानं नोकर्मैव जीवः शरीरादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्। विश्वमपि पुण्यपापरूपेणाक्रामन् कर्मविपाक एव जीव: शुभाशुभभावादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति વોદિતા सातासातरूपेणाभिव्याप्तसमस्ततीव्रमन्दत्वगुणाभ्यां भिद्यमान: कर्मानुभव एव जीवः सुखदुःखातिरिक्तत्वे વિિમ:] નિશ્ચયવાદીઓએ (-સત્યાર્થવાદીઓએ) [ પરમાર્થવાનિ:] પરમાર્થવાદી (સત્યાર્થ કહેનારા ) [ન નિર્વિ:] કહ્યા નથી. ટીકા-આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા, તાત્ત્વિક (પરમાર્થ ભૂત) આત્માને નહિ જાણતા એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે. કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાત્ સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડ મેલું જે અધ્યવસાન (અર્થાત મિથ્યા અભિપ્રાય સહિત વિભાવપરિણામ) તે જ જીવ છે કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી તેમ એવા અધ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. ૧. કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ (ભ્રમણરૂપ) કિયા તે-રૂપે ક્રિીડા કરતું જે કર્મ તે જ જીવ છે કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૨. કોઈ કહે છે કે તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત જેનો અંત દૂર છે એવા) રાગરૂપ રસથી ભરેલાં અધ્યવસાનોની જે સંતતિ (પરિપાટી) તે જ જીવ છે કારણ કે તેનાથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૩. કોઇ કહે છે કે નવી ને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તતું જે નોકર્મ તે જ જીવ છે કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૪. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્યપાપરૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૫. કોઈ કહે છે કે શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્રમંદ–ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે કારણ કે સુખ-દુઃખથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ नान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्। मज्जितावदुभयात्मकत्वादात्म-कर्मोभयमेव जीवः कात्य॑तः कर्मणोऽतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्। अर्थक्रियासमर्थः कर्मसंयोग एव जीवः कर्मसंयोगात्खदाया इवाष्टकाष्ठसंयोगादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्। एवमेवंप्रकारा इतरेऽपि बहुप्रकाराः परमात्मेति व्यपदिशन्ति दुर्मेधसः, किन्तु न ते परमार्थवादिभिः परमार्थवादिन इति निर्दिश्यन्ते। ત: અન્ય જાદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૬. કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભયરૂપ મળેલાં જે આત્મા અને કર્મ, તે બન્ને મળેલાં જ જીવ છે કારણ કે સમસ્તપણે (સંપૂર્ણપણે ) કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૭. કોઈ કહે છે કે અર્થક્રિયામાં (પ્રયોજનભૂત ક્રિયામાં) સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જ જીવ છે કારણ કે જેમ આઠ લાકડાંના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી તેમ કર્મના સંયોગથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. (આઠ લાકડાં મળી ખાટલો થયો ત્યારે અર્થક્રિયામાં સમર્થ થયો; તે રીતે અહીં પણ જાણવું.) ૮. આ પ્રમાણે આઠ પ્રકાર તો આ કહ્યા અને એવા એવા અન્ય પણ અનેક પ્રકારના દુર્બુદ્ધિઓ (અનેક પ્રકારે) પરને આત્મા કહે છે; પરંતુ તેમને પરમાર્થના જાણનારાઓ સત્યાર્થવાદી કહેતા નથી. ભાવાર્થ-જીવ-અજીવ બને અનાદિથી એકત્રાવગાહસંયોગરૂપ મળી રહ્યાં છે અને અનાદિથી જ જીવની પુદગલના સંયોગથી અનેક વિકારસહિત અવસ્થાઓ થઈ રહી છે. પરમાર્થદષ્ટિએ જોતાં, જીવ તો પોતાના ચૈતન્ય આદિ ભાવોને છોડતો નથી અને પુદ્ગલ પોતાના મૂર્તિક જડત્વ આદિને છોડતું નથી. પરંતુ જે પરમાર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે, કારણ કે પરમાર્થે જીવનું સ્વરૂપ પુદ્ગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે તેમ જ સર્વજ્ઞની પરંપરાના આગમથી જાણી શકાય છે, તેથી જેમના મતમાં સર્વશ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. તેમાંથી વેદાંતી, મીમાંસક, સાંખ્ય, યોગ, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, ચાર્વાક આદિ મતોના આશય લઈ આઠ પ્રકાર તો પ્રગટ કહ્યા; અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે કહે છે તે ક્યાં સુધી કહેવા? એવું કહેનારા સત્યાર્થવાદી કેમ નથી તે કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ-અજીવ અધિકાર एदे सव्वे भावा पोग्गलदव्वपरिणामणिप्पण्णा। केवलिजिणेहिं भणिया कह ते जीवो त्ति वृचंति।। ४४ ।। एते सर्वे भावाः पुद्गलद्रव्यपरिणामनिष्पन्नाः। केवलिजिनैणिताः कथं ते जीव इत्युच्यन्ते।। ४४ ।। यतः एतेऽध्यवसानादयः समस्ता एव भावा भगवद्भिर्विश्वसाक्षिभिरर्हद्भिः पुद्गलद्रव्यपरिणाममयत्वेन प्रज्ञप्ताः सन्तश्चैतन्यशून्यात्पुद्गलद्रव्यादतिरिक्तत्वेन प्रज्ञाप्यमानं चैतन्यस्वभावं जीवद्रव्यं भवितुं नोत्सहन्ते; ततो न खल्वागमयुक्तिस्वानुभवैर्बाधितपक्ष-त्वात् तदात्मवादिनः परमार्थवादिनः। एतदेव सर्वज्ञवचनं तावदागमः। इयं तु स्वानु-भवगर्भिता युक्ति:-न खलु नैसर्गिकरागद्वेषकल्माषितमध्यवसानं जीवस्तथाविधाध्यवसानात्कार्तस्वरस्येव श्यामिकाया अतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्य પુદ્ગલ તણા પરિણામથી નીપજેલ સર્વે ભાવ આ સહુ કેવળીજિન ભાખિયા, તે જીવ કેમ કહો ભલા? ૪૪. ગાથાર્થ- [ક્ત] આ પૂર્વે કહેલાં અધ્યવસાન આદિ [ સર્વે ભાવ: ] ભાવો છે તે બધાય [પુનિંદ્રવ્યપરિણમેનિન્ના:] પુદ્ગલદ્રવ્યના પરિણામથી નીપજ્યા છે એમ [ વનિનિર્ત ] કેવળી સર્વજ્ઞ જિનદેવોએ [ મળતા: ] કહ્યું છે [તે] તેમને [ નીવ: તિ] જીવ એમ [થે ઉચ્ચત્તે] કેમ કહી શકાય ? ટીકા:-આ અધ્યવસાનાદિ ભાવો છે તે બધાય, વિશ્વને (સમસ્ત પદાર્થોને ) સાક્ષાત્ દેખનારા ભગવાન (વીતરાગ સર્વજ્ઞ) અહંતદેવો વડે, પુદ્ગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી, તેઓ ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી કે જે જીવદ્રવ્ય ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલદ્રવ્યથી અતિરિક્ત (ભિન્ન ) કહેવામાં આવ્યું છે; માટે જેઓ આ અધ્યવસાનાદિકને જીવ કહે છે તેઓ ખરેખર પરમાર્થવાદી નથી કેમ કે આગમ, યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. તેમાં, “તેઓ જીવ નથી' એવું આ સર્વજ્ઞનું વચન છે તે તો આગમ છે અને આ (નીચે પ્રમાણે) સ્વાનુભવગર્ભિત યુક્તિ છે–સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગ-દ્વેષ વડે મલિન અધ્યવસાન છે તે જીવ નથી કારણ કે, કાલિમા (કાળપ) થી જુદા સુવર્ણની જેમ, એવા અધ્યવસાનથી જુદો અન્ય ચિસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ मानत्वात्। न खल्वनाद्यनन्तपूर्वापरीभूतावयवैकसंसरणलक्षणक्रियारूपेण क्रीडत्कर्मैव जीवः कर्मणोऽतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात्। न खलु तीव्रमन्दानुभवभिद्यमानदुरन्त-रागरसनिर्भराध्यवसानसन्तानो जीवस्ततोऽतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात्। न खलु नवपुराणावस्थादिभेदेन प्रवर्तमानं नोकर्म जीवः शरीरादतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात्। न खलु विश्वमपि पुण्यपापरूपेणाक्रामन् कर्मविपाको जीवः शुभाशुभभावादतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात्। न खलु सातासातरूपेणाभिव्याप्तसमस्त-तीव्रमन्दत्वगुणाभ्यां भिद्यमानः कर्मानुभवो जीव: सुखदुःखातिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात्। न खलु मज्जिता-वदुभयात्मकत्वादात्मकर्मोभयं जीव: कात्य॑तः कर्मणोऽतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात्। न खल्वर्थक्रियासमर्थः कर्मसंयोगो जीवः कर्मसंयोगात् છે અર્થાત્ તેઓ પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે છે. ૧. અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ ક્રિયા તે-રૂપે ક્રિીડા કરતું કર્મ છે તે પણ જીવ નથી કારણ કે કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયે ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૨. તીવ્રમંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત રાગરસથી ભરેલાં અધ્યવસાનોની સંતતિ પણ જીવ નથી કારણ કે તે સંતતિથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૩. નવી પુરાણી અવસ્થાદિકના ભેદથી પ્રવર્તતું જે નોકર્મ તે પણ જીવ નથી કારણ કે શરીરથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૪. સમસ્ત જગતને પુણ્ય પાપરૂપે વ્યાપતો કર્મનો વિપાક છે તે પણ જીવ નથી કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. પ. શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્રમંદપણારૂપ ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે પણ જીવ નથી કારણ કે સુખ-દુઃખથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૬. શિખંડની જેમ ઉભયાત્મકપણે મળેલાં જે આત્મા અને કર્મ તે બન્ને મળેલાં પણ જીવ નથી કારણ કે સમસ્તપણે (સંપૂર્ણપણે) કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૭. અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ-અજીવ અધિકાર खटाशायिन: पुरुषस्येवाष्टकाष्ठसंयोगादतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वादिति। इह खलु पुद्गलभिन्नात्मोपलब्धिं प्रति विप्रतिपन्नः साम्नैवैवमनुशास्यः। (માલિની) विरम किमपरेणाकार्यकोलाहलेन स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम्। हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो । ननु किमनुपलब्धिर्भाति किंचोपलब्धिः।। ३४ ।। તે પણ જીવ નથી કારણ કે, આઠ કાષ્ટના સંયોગથી (ખાટલાથી) જાદો જે ખાટલામાં સૂનારો પુરુષ તેની જેમ, કર્મસંયોગથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૮. (આ જ રીતે અન્ય કોઈ બીજા પ્રકારે કહે ત્યાં પણ આ જ યુક્તિ જાણવી.) [ભાવાર્થ-ચૈતન્યસ્વભાવરૂપ જીવ, સર્વ પરભાવોથી જુદો, ભેદજ્ઞાનીઓને અનુભવગોચર છે; તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી.] અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનાર (-પુદ્ગલને જ આત્મા જાણનાર) પુરુષને (તેના હિતરૂપ આત્મપ્રાપ્તિની વાત કહી ) મીઠાશથી (અને સમભાવથી) જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ કાવ્યમાં કહે છે શ્લોકાર્થ:- ભવ્ય! તને [ કારેળ] બીજો [કાર્ય–વોનીહસ્તેન ] નકામો કોલાહલ કરવાથી [ ]િ શો લાભ છે? [વિરમ્] એ કોલાહલથી તું વિરક્ત થા અને [ ...] એક ચૈતન્યમાત્ર વસ્તુને [સ્વયમ્ uિ] પોતે [ નિમૃત: સન] નિશ્ચળ લીન થઈ [ પશ્ય 90માસમ્] દેખ; એવો છ મહિના અભ્યાસ કરે અને જો (–તપાસ) કે એમ કરવાથી [દ્રય–તરસ] પોતાના હૃદયસરોવરમાં [પુનાત્ મિનધાન:] જેનું તેજપ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા [પુસ: ] આત્માની [નનું ઝિમ્ અનુપધ્ધિ: ભાતિ] પ્રાપ્તિ નથી થતી [વિ ૨ ઉપસધ્ધિ:] કે થાય છે. ભાવાર્થ-જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય; જો પરવતુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો છે; જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થયું તો અંતર્મુહૂર્તમાત્રમાં જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ कथं चिदन्वयप्रतिभासेऽप्यध्यवसानादयः पुद्गलस्वभावा इति चेत् अट्ठविहं पि य कम्मं सव्वं पोग्गलमयं जिणा बेंति। जस्स फलं तं वुच्चदि दुक्खं ति विपच्चमाणस्स।।४५ ।। अष्टविधमपि च कर्म सर्वं पुद्गलमयं जिना बुवन्ति। यस्य फलं तदुच्यते दुःखमिति विपच्यमानस्य।। ४५ ।। अध्यवसानादिभावनिर्वर्तकमष्टविधमपि च कर्म समस्तमेव पुद्गलमयमिति किल सकलज्ञज्ञप्तिः। तस्य तु यद्विपाककाष्ठामधिरूढस्य फलत्वेनाभिलप्यते तदनाकुलत्वलक्ष-णसौख्याख्यात्मस्वभावविलक्षणत्वात्किल दुःखं। तदन्तःपातिन एव किलाकुलत्वलक्षणा છે, પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે; તેથી અન્ય નિખ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. ૩૪. હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્યસ્વભાવ જીવ કહ્યો; તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, (ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી, ) છતાં તેમને પુલના સ્વભાવ કેમ કહ્યા? તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છે - રે! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુગલમય કહે, પરિપાક સમયે જેહનું ફળ દુ:ખ નામ પ્રસિદ્ધ છે. ૪૫. ગાથાર્થ [વિધ કપિ ૨] આઠ પ્રકારનું [ ] કર્મ છે તે [ સર્વ ] સર્વ [પુત્તિમય] પુદ્ગલમય છે એમ [ નિન:] જિનભગવાન સર્વજ્ઞદવો [ ધ્રુવન્તિ] કહે છે[ચચ વિઘવ્યમાનસ્ય ] જે પકવ થઈ ઉદયમાં આવતા કર્મનું [તં] ફળ [તત્] પ્રસિદ્ધ [:] દુઃખ છે [તિ ચેતે] એમ કહ્યું છે. ટીકા-અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠ પ્રકારનું જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધુંય પુદ્ગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે (એટલે કે કર્મફળ), અનાકુળતાલક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હોવાથી, દુ:ખ છે. તે દુઃખમાં જ આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે; તેથી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ-અજીવ અધિકાર ૯૫ अध्यवसानादिभावाः। ततो न ते चिदन्वयविभ्रमेऽप्यात्मस्वभावाः, किन्तु पुद्गलस्वभावाः। यद्यध्यवसानादयः पुद्गलस्वभावास्तदा कथं जीवत्वेन सूचिता इति चेत्ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं। जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा।।४६ ।। व्यवहारस्य दर्शनमुपदेशो वर्णितो जिनवरैः। નીવા તે સર્વેધ્યવસાનાવયો માવાડા ૪૬ // सर्वे एवैतेऽध्यवसानादयो भावा: जीवा इति यद्भगवद्भिः सकलज्ञैः प्रज्ञप्तं तदभूतार्थस्यापि व्यवहारस्यापि दर्शनम्। व्यवहारो हि व्यवहारिणां म्लेच्छभाषेव म्लेच्छानां परमार्थप्रतिपादकत्वादपरमार्थोऽपि तीर्थप्रवृत्तिनिमित्तं दर्शयितुं न्याय्य एव। જોકે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુગલસ્વભાવો છે. ભાવાર્થ-કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે તેથી દુઃખરૂપ ભાવમાં (–અધ્યવસાનમાં) ચેતનતાનો ભ્રમ ઊપજે છે. પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે તેથી જડ જ છે. હવે પૂછે છે કે જો અધ્યવસાનાદિ ભાવો છે તે પુદ્ગલસ્વભાવો છે તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છેઃ વ્યવહાર એ દર્શાવિયો જિનવર તણા ઉપદેશમાં, આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. ૪૬. ગાથાર્થ:- [ તે સર્વે ] આ સર્વ [ 3Tધ્યવરસનાઢય: ભાવ:] અધ્યવસાનાદિ ભાવો છે તે [ નીવા:] જીવ છે એવો [ fનનવરે ] જિનવરોએ [ ૩પવેશ: વર્ણિત:] જે ઉપદેશ વર્ણવ્યો છે તે [ વ્યવહારશ્ય વર્શન ] વ્યવહારનય દર્શાવ્યો છે. ટીકા-આ બધાય અધ્યવસાનાદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞદેવોએ કહ્યું છે તે, જોકે વ્યવહારનય અભૂતાર્થ છે તોપણ, વ્યવહારનયને પણ દર્શાવ્યો છે, કારણ કે જેમ પ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે. તેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ तमन्तरेण तु शरीराज्जीवस्य परमार्थतो ददर्शनात्त्रसस्थावराणां भस्मन इव निःशङ्क मुपमर्दनेन हिंसाऽभावाद्भवत्येव बन्धस्याभावः। तथा रक्तद्विष्टविमूिढो जीवो बध्यमानो मोचनीय इति रागद्वेषमोहेभ्यो जीवस्य परमार्थतो भेददर्शनेन मोक्षोपायपरिग्रहणाभावात् भवत्येव मोक्षस्याभावः। अथ केन दृष्टान्तेन प्रवृत्तो व्यवहार इति चेत् राया हु णिग्गदो त्ति य एसो बलसमुदयस्स आदेसो। ववहारेण दु उच्चदि तत्थेक्को णिग्गदो राया।।४७ ।। ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે (વ્યવહારનય) દર્શાવવો ન્યાયસંગત જ છે. પરંતુ જે વ્યવહાર ન દર્શાવવામાં આવે તો, પરમાર્થે (-પરમાર્થનયે) શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે તેમ, ત્ર સ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન (વાત) કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે; વળી પરમાર્થ દ્વારા રાગ-દ્વેષ-મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, “રાગી, હૃષી, મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો'એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ થશે. (આમ જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધ-મોક્ષનો અભાવ ઠરે છે.) ભાવાર્થ-પરમાર્થનય તો જીવને શરીર તથા રાગદ્વેષમોહથી ભિન્ન કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે તો શરીર તથા રાગદ્વેષમોહ પુદ્ગલમય ઠરે અને તો પછી પુદ્ગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગદ્વેષમોહથી બંધ થતો નથી. આમ, પરમાર્થથી જે સંસાર-મોક્ષ બન્નેનો અભાવ કહ્યો છે તે જ એકાંતે ઠરશે. પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી; અવસ્તુનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ અવસ્તુરૂપ જ છે. માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાયપ્રાપ્ત છે. આ રીતે સ્યાદ્વાદથી બને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ છે. હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારનય કયા દષ્ટાંતથી પ્રવર્યો છે? તેનો ઉત્તર કહે નિર્ગમન આ નૃપનું થયું ”-નિર્દેશ સૈન્યસમૂહને, વ્યવહારથી કહેવાય એ, પણ ભૂપ એમાં એક છે; ૪૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ-અજીવ અધિકાર एमेव य ववहारो अज्झवसाणादिअण्णभावाणं। जीवो त्ति कदो सुत्ते तत्थेक्को णिच्छिदो जीवो।।४८ ।। राजा खलु निर्गत इत्येष बलसमुदयस्यादेशः। व्यवहारेण तूच्यते तत्रैको निर्गतो राजा।। ४७ ।। एवमेव च व्यवहारोऽध्यवसानाद्यन्यभावानाम्। जीव इति कृतः सूत्रे तत्रैको निश्चितो जीवः।। ४८ ।। यथैष राजा पंच योजनान्यभिव्याप्य निष्क्रामतीत्येकस्य पंच योजनान्यभिव्याप्तुमशक्यत्वाव्यवहारिणां बलसमुदाये राजेति व्यवहारः, परमार्थतस्त्वेक एव राजा; तथैष जीवः समग्रं रागग्राममभिव्याप्य प्रवर्तत इत्येकस्य समग्रं रागग्राममभिव्याप्तुमशक्यत्वाद्व्यवहारिणामध्यवसानादिष्वन्यभावेषु जीव इति व्यवहारः, परमार्थतस्त्वेक एव जीवः। ત્યમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવો જીવ છે, -सूत्रे यो व्यवहार, ५४॥ त्या निश्चय से छे. ४८. Puथार्थ:-४ ओ २५% सेना सहित नीज्यो त्यi [राजा खलु निर्गतः] '२॥ २0% नी ज्यो' [इति एषः ] मेम ॥ ४ [ बलसमुदयस्य ] सेनाना समुदायने [आदेशः ] ठेवामां आवे छे ते [ व्यवहारेण तु उच्यते ] व्यवहारथी ठेवामा छ, [तत्र] ते सेनामा (वास्तवि५४) ) [ एक: निर्गतः राजा ] २0%t तो मे ४ नीऽण्यो छ; [ एवम् एव च] तवी ४ ते [अध्यवसानाद्यन्यभावानाम् ] अध्यक्सान हि अन्य मावोने [ जीवः इति] — (21) ५. छ' मेम. [ सूत्रे] ५२।।मम छ ते [ व्यवहारः कृतः ] 44९२. यो छ, [ तत्र निश्चित:] निश्चयथा विया२पामा माये तो तमनमi [ जीवः एकः ] 4 तो ४ . ટીકાઃ-જેમ આ રાજા પાંચ યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે એમ કહેવું તે, એક રાજાનું પાંચ યોજનમાં ફેલાવું અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો સેના સમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો રાજા એક જ છે, (સેના રાજા નથી); તેવી રીતે આ જીવ સમગ્ર રાગગ્રામમાં (રાગના સ્થાનોમાં) વ્યાપીને પ્રવર્તી રહ્યો છે એમ કહેવું તે, એક જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિક અન્યભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો જીવ એક જ छे, (अध्यवसानह भावो १ नथी). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ यद्येवं तर्हि किंलक्षणोऽसावेकष्टङ्कोत्कीर्णः परमार्थजीव इति पृष्टः प्राह अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसदं। जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं।। ४९ ।। अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दम्। जानीहि अलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम्।। ४९ ।। यः खलु पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानरसगुणत्वात्, पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमरसगुणत्वात्, परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावादद्रव्येन्द्रियावष्टम्भेनारसनात्, स्वभावत: क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेनारसनात्, सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात्केवलरसवेदनापरिणामापन्नत्वेनारसनात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य હવે શિષ્ય પૂછે છે કે એ અધ્યવસાનાદિ ભાવો છે તે જીવ નથી તો તે એક. ટંકોત્કીર્ણ, પરમાર્થસ્વરૂપ જીવ કેવો છે? તેનું લક્ષણ શું છે? એ પ્રશ્નનો ઉત્તર કહે છે: જીવ ચેતનાગુણ, શબ્દ-રસ-રૂપ-ગંધ-વ્યક્તિવિહીન છે, નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯. ગાથાર્થ:-હે ભવ્ય! તું [ નીવર્] જીવને [વરસન્] રસરહિત, [ ગરુપમ્ રૂપરહિત, [ક શ્વમ] ગંધરહિત, [વ્ય$] અવ્યક્ત અર્થાત્ ઇંદ્રિયોને ગોચર નથી એવો, [વેતના કુળમ] ચેતના જેનો ગુણ છે એવો, [અશબ્દ ] શબ્દરહિત, [ ગતિ પ્રદi] કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો અને [ નિર્વિસંરથાનન્] જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો [નાનીfe] જાણ. ટીકાઃ-જે જીવ છે તે ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન નથી માટે અરસ છે. ૧. પુદગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી માટે અરસ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૩. પોતાના સ્વભાવની દષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડ પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. ૫. (તેને સમસ્ત શયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ જ્ઞયજ્ઞાયકના તાદાભ્યનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અજીવ અધિકાર निषेधाद्रसपरिच्छेदपरिणतत्वेऽपि स्वयं रसरूपेणापरिणमनाचारसः। तथा पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानरूपगुणत्वात्, पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमरूपगुणत्वात्, परमार्थत: पुद्गलद्रव्यस्वामित्वाभावाद्रव्येन्द्रियावष्टम्भेनारूपणात्, स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेना-रूपणात्, सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात्केवलरूपवेदनापरिणामापन्नत्वेनारूपणात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधाद्रूपपरिच्छेदपरिणतत्वेऽपि स्वयं रूपरूपेणापरिणमनाच्चारूपः। तथा पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानगन्धगुणत्वात्, पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमगन्धगुणत्वात्, परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावाद्रव्येन्द्रियावष्टम्भेनागन्धनात्, स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बे-नागन्धनात्, सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात्केवलगन्धवेदना (એકરૂપ થવાનો) નિષેધ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. ૬. આમ છ પ્રકારે રસના નિષેધથી તે અરસ છે. એ રીતે, જીવ ખરેખર પુદગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રૂપગુણ વિદ્યમાન નથી માટે અરૂપ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રૂપગુણ નથી માટે અરૂપ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૩. પોતાના સ્વભાવની દષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રૂપવેદના પરિણામને પામીને રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૫. (તેને સમસ્ત યોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ જ્ઞયજ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી રૂપના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રૂપરૂપે પરિણમતો નથી માટે અરૂપ છે. ૬. આમ છ પ્રકારે રૂપના નિષેધથી તે અરૂપ છે. એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં ગંધગુણ વિદ્યમાન નથી માટે અગંધ છે. ૧. પુદ્ગલ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ ગંધગુણ નથી માટે અગંધ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સુંઘતો નથી માટે અગંધ છે. ૩. પોતાના સ્વભાવની દષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સુંઘતો નથી માટે અગંધ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક ગંધવેદના પરિણામને પામીને ગંધ સુંઘતો નથી માટે અગંધ છે. ૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૦ परिणामापन्नत्वेनागन्धनात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य परिणतत्वेऽपि સમયસાર स्वयं पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानस्पर्शगुणत्वात्, गन्धरूपेणापरिणमनाच्चागन्धः। तथा पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन पुद्गलद्रव्यस्वामित्वाभावाद्द्रव्येन्द्रियावष्टम्भेस्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेनास्पर्शनात्, स्वयमस्पर्शगुणत्वात्, परमार्थतः नास्पर्शनात्, [ ભગવાનશ્રીકુંદકુંદ निषेधाद्गन्ध-परिच्छेद सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात्केवलस्पर्शवेदनापरिणामापन्नत्वेनास्पर्शन [, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधात्स्पर्शपरिच्छेदपरिणतत्वेऽपि स्पर्शरूपेणापरिणमनाच्चास्पर्शः । तथा पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमान-शब्दपर्यायत्वात्, पुद्गलद्रव्यपर्यायेभ्यो भिन्नत्वेन स्वयमशब्दपर्यायत्वात्, शब्दाश्रवणात्, पुद्गलद्रव्यस्वामित्वाभावाद्द्रव्येन्द्रियावष्टम्भेन क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेन सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात् स्वयं परमार्थतः स्वभावतः शब्दाश्रवणात्, (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે. પરંતુ) સકલ શૈયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી ગંધના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે ગંધરૂપે પરિણમતો નથી માટે અગંધ છે. ૬. આમ છ પ્રકારે ગંધના નિષેધથી તે અગંધ છે. એ રીતે, જીવ ખરેખર પુદ્દગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં સ્પર્શગુણ વિદ્યમાન નથી માટે અસ્પર્શ છે. ૧. પુદ્દગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ સ્પર્શગુણ નથી માટે અસ્પર્શ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૩. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક સ્પર્શવેદનાપરિણામને પામીને સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૫. (તેને સમસ્ત શૈયોનું જ્ઞાન થાય છે પરંતુ ) સકલ શૈયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી સ્પર્શના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે સ્પર્શરૂપે પરિણમતો નથી માટે અસ્પર્શ છે. ૬. આમ છ પ્રકારે સ્પર્શના નિષેધથી તે અસ્પર્શ છે. એ રીતે, જીવ ખરેખર પુદ્દગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દપર્યાય વિદ્યમાન નથી માટે અશબ્દ છે. ૧. પુદ્દગલદ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દપર્યાય નથી માટે અશબ્દ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૩. પોતાના સ્વભાવની દષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૧/૧ केवलशब्दवेदनापरिणामापन्नत्वेन शब्दाश्रवणात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधाच्छब्दपरिच्छेदपरिणतत्वेऽपि स्वयं शब्दरूपेणापरिणमनाच्चाशब्दः। द्रव्यान्तरारब्धशरीरसंस्थानेनैव संस्थान इति निर्देष्टुमशक्यत्वात्, नियतस्वभावेनानियतसंस्थानानन्तशरीरवर्तित्वात्, संस्थाननामकर्मविपाकस्य पुद्गलेषु निर्दिश्यमानत्वात्, प्रतिविशिष्टसंस्थानपरिणतसमस्तवस्तुतत्त्वसंवलितसहजसंवेदनशक्तित्वेऽपि स्वयमखिललोकसंवलनशून्योपजायमाननिर्मलानुभूतितयात्यन्तमसंस्थानत्वाचानिर्दिष्टसंस्थानः। षड्द्रव्यात्मक लोकाज्ज्ञेयाव्यक्तादन्यत्वात्, कषायचक्राद्भावकाव्यक्तादन्यत्वात्, चित्सामान्यनिमग्नसमस्तव्यक्तित्वात्, क्षणिकव्यक्तिमात्राभावात्, व्यक्ताव्यक्तविमिश्रप्रतिभा-सेऽपि व्यक्तास्पर्शत्वात्, स्वयमेव हि बहिरन्तः स्फुटमनुभूयमानत्वेऽपि व्यक्तोपेक्षणेन प्रद्योत અશબ્દ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દવેદના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૫. (તેને સમસ્ત જ્ઞયોનું જ્ઞાન થાય છે પરંતુ ) સકલ યજ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી શબ્દના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે શબ્દરૂપે પરિણમતો નથી માટે અશબ્દ છે. ૬. આમ છ પ્રકારે શબ્દના નિષેધથી તે અશબ્દ છે. (હવે “અનિર્દિષ્ટસંસ્થાન” વિશેષણ સમજાવે છે:-) પુદ્ગલદ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના સંસ્થાન (આકાર) થી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. ૧. પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શરીરોમાં રહે છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૨. સંસ્થાન નામકર્મનો વિપાક (ફળ) પુદગલોમાં જ કહેવામાં આવે છે (તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી) માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૩. જુદાં જુદાં સંસ્થાનરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદનશક્તિ સંબંધિત (અર્થાત્ તદાકાર) છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી (-સંબંધથી) રહિત નિર્મળ ( જ્ઞાનમાત્ર) અનુભૂતિ થઈ રહી છે એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૪. આમ ચાર હેતુથી સંસ્થાનનો નિષેધ કહ્યું. (હવે “અવ્યક્ત' વિશેષણને સિદ્ધ કરે છે:-) છ દ્રવ્યસ્વરૂપ લોક જે શેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૧. કષાયોનો સમૂહું જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૨. ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન (અંતર્ભત) છે માટે અવ્યક્ત છે. ૩. ક્ષણિક વ્યક્તિમાત્ર નથી માટે અવ્યક્ત છે. ૪. વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. ૫. પોતે પોતાથી જ બાહ્ય-અત્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates [ભગવાનશ્રીકુંદકુંદ मानत्वाच्चाव्यक्तः । रसरूपगन्धस्पर्शशब्दसंस्थानव्यक्तत्वाभावेऽपि स्वसंवेदन-बलेन नित्यमात्मप्रत्यक्षत्वे सत्यनुमेयमात्रत्वाभावादलिङ्गग्रहणः । समस्तविप्रतिपत्तिप्रमाथिना विवेचकजनसमर्पितसर्वस्वेन कवलीकृत्यात्यन्तसौहित्यमन्थरेणेव सकलमपि सकलकालमेव मनागप्यविचलितानन्य ૧૦૨ સમયસાર लोकालोकं स्वभावभूतेन स्वयमनुभूयमानेन चेतनागुणेन नित्यमेवान्तःप्रकाशमानत्वात् चेतनागुणश्च। स खलु भगवानमलालोक इहैकष्टङ्कोत्कीर्णः प्रत्यग्ज्योतिर्जीवः। साधारणतया (માલિની) सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम्। इममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम्।। ३५ ।। ઉદાસીનપણે પ્રધોતમાન (પ્રકાશમાન ) છે માટે અવ્યક્ત છે. ૬. આમ છ હેતુથી અવ્યક્તપણું સિદ્ધ કર્યું. આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાનગોચ૨માત્રપણાના અભાવને લીધે ( જીવને ) અલિંગગ્રહણ કહેવામાં આવે છે. પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે તેથી ( જીવ ) ચેતનાગુણવાળો છે. કેવો છે ચેતનાગુણ ? જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો (જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો) નાશ કરનાર છે, જેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે. જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અત્યંત તૃતિ વડે ઠરી ગયો હોય તેમ (અર્થાત્ અત્યંત સ્વરૂપ-સૌખ્ય વડે તૃપ્ત નૃક્ષ હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુધમી હોય તેમ) સર્વ કાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે સદાય જરા પણ નહિ ચળતું અન્યદ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે (અસાધારણ ) સ્વભાવભૂત છે. -આવો ચૈતન્યરૂપ પરમાર્થસ્વરૂપ જીવ છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક, ટંકોત્કીર્ણ, ભિન્ન જ્યોતિરૂપ વિરાજમાન છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છેઃ શ્લોકાર્થ:- [ ચિત્—શ—િરિ ં] ચિત્શક્તિથી રહિત [સતમ્ અવિ] અન્ય સકળ ભાવોને [ સહાય ] મૂળથી [વિહાય ] છોડીને [૬] અને [ ૮તરમ્] પ્રગટપણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ-અજીવ અધિકાર ૧૦૩ (અનુષ્ટ્રમ) चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्। अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।।३६ ।। जीवस्स णत्थि वण्णो ण वि गंधो ण वि रसो ण वि य फासो। ण वि रूवं ण सरीरं ण वि संठाणं ण संहणणं ।। ५० ।। जीवस्स णत्थि रागो ण वि दोसो णेव विज्जदे मोहो। णो पच्चया ण कम्मं णोकम्मं चावि से णत्थि।। ५१ ।। [ સ્વં –શમિત્રમ્] પોતાના ચિન્શક્તિમાત્ર ભાવનું [ ગવITહ્ય] અવગાહન કરીને, [ ગાત્મ] ભવ્ય આત્મા [વિશ્વસ્ય પરિ] સમસ્ત પદાર્થ સમૂહરૂપ લોકના ઉપર [ વારુ વરન્ત] સુંદર રીતે પ્રવર્તતા એવા [મમ્] આ [પરમ્] એક કેવળ [બનત્તમ્ ] અવિનાશી [ માત્માનમ્] આત્માનો [માત્મનિ] આત્મામાં જ [ સાક્ષાત્ યા] અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો. ભાવાર્થ-આ આત્મા પરમાર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે; તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. ૩૫. હવે ચિન્શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છે – શ્લોકાર્થ:- [તિ-શ-િવ્યાપ્ત–સર્વસ્વ–સાર:] ચૈતન્યશક્તિથી વ્યાસ જેનો સર્વસ્વ-સાર છે એવો [પયમ્ નીવ:] આ જીવ [ફયાન્] એટલો જ માત્ર છે; [બત: તિરિજી:] આ ચિન્શક્તિથી શૂન્ય [ની ભાવ: ] જે આ ભાવો છે [ સર્વે ]િ તે બધાય [પૌતિoT:] પુદ્ગલજન્ય છે-પુદ્ગલના જ છે. ૩૬. એવા એ ભાવોનું વ્યાખ્યાન છ ગાથાઓમાં કરે છે: નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં, નહિ રૂપ કે ન શરીર, નહિ સંસ્થાન, સંહનને નહિ; ૫૦. નથી રાગ જીવને, દ્વેષ નહિ, વળી મોહ જીવને છે નહીં, નહિ પ્રત્યયો, નહિ કર્મ કે નોકર્મ પણ જીવને નહીં; પ૧. ૧/૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates जीवस्स पत्थि वग्गो ण वग्गणा व फड्ढया केई। णो अज्झप्पट्ठाणा णेव य अणुभागठाणाणि।। ५२ ।। जीवस्स णत्थि केई जोयट्ठाणा ण बंधठाणा वा। णेव य उदयट्ठाणा ण मग्गणट्ठाणया केई।। ५३ ।। णो ठिदिबंधवाणा जीवस्स ण संकिलेसठाणा वा। णेव विसोहिट्ठाणा णो संजमलद्धिठाणा वा।। ५४ ।। णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अत्थि जीवस्स। जेण दु एदे सव्वे पोग्गलदव्वस्स परिणामा।। ५५ ।। जीवस्य नास्ति वर्णो नापि गन्धो नापि रसो नापि च स्पर्शः। नापि रूपं न शरीरं नापि संस्थानं न संहननम्।।५० ।। નથી વર્ગ જીવને, વર્ગણા નહિ, સ્પર્ધકો કંઈ છે નહીં, અધ્યાત્મસ્થાન ન જીવને, અનુભાગસ્થાનો પણ નહીં; પર. જીવને નથી કંઈ યોગસ્થાનો, બંધસ્થાનો છે નહીં, નહિ ઉદયસ્થાનો જીવને, કો માર્ગણાસ્થાનો નહીં પડે. સ્થિતિબંધસ્થાન ન જીવને, સંકલેશસ્થાનો પણ નહીં, સ્થાનો વિશુદ્ધિ તણાં ન, સંયમલબ્ધિનાં સ્થાનો નહીં; ૫૪. નથી જીવસ્થાનો જીવને, ગુણસ્થાન પણ જીવને નહીં, પરિણામ પુગલદ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. પ૫. थार्थ:- [ जीवस्य ] पने [वर्णः ] [ [ नास्ति ] नथी, [न अपि गन्धः ] ५ ५९॥ नथी, [ रसः अपि न ] २१ ५९ नथी [च ] सने [ स्पर्शः अपि न ] स्पर्श ५९॥ नथी, [ रूपं अपि न ] ३५ ५९ नथी, [न शरीरं] शरी२. ५९ नथी, [ संस्थानं अपि न] संस्थान ५९ नथी, [ संहननम् न] संहनन ५९ नथी; [ जीवस्य] अपने [ रागः नास्ति ] २॥२॥ ५९॥ नथी, [ द्वेषः अपि न द्वष ५९॥ नथी, [ मोहः ] भोड ५९ [न एव विद्यते] विद्यमान नथी, [ प्रत्ययाः नो] प्रत्ययो (आसपो) ५९ नथी, [ कर्म न] धर्म ५९ नथी [च ] भने [ नोकर्म अपि] नोऽर्भ ५९ [ तस्य नास्ति] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અજીવ અધિકાર जीवस्य नास्ति रागो नापि द्वेषो नैव विद्यते मोहः । नो प्रत्यया न कर्म नोकर्म चापि तस्य नास्ति ।। ५१ ।। जीवस्य नास्ति वर्गो न वर्गणा नैव स्पर्धकानि कानिचित्। नो अध्यात्मस्थानानि नैव चानुभागस्थानानि ।। ५२ ।। जीवस्य न सन्ति कानिचिद्योगस्थानानि न बन्धस्थानानि वा। नैव चोदयस्थानानि न मार्गणास्थानानि कानिचित् ।। ५३ ।। नो स्थितिबन्धस्थानानि जीवस्य न संक्लेशस्थानानि वा । नैव विशुद्धिस्थानानि नो संयमलब्धिस्थानानि वा ।। ५४ ।। नैव च जीवस्थानानि न गुणस्थानानि वा सन्ति जीवस्य । येन त्वेते सर्वे पुद्गलद्रव्यस्य परिणामाः ।। ५५ ।। ૧૦૫ यः कृष्णो हरितः पीतो रक्तः श्वेतो वा वर्णः स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यः सुरभिर्दुरभिर्वा गन्धः स सर्वोऽपि ते नथी; [ जीवस्य ] वने [वर्ग: नास्ति ] वर्ग नथी, [ वर्गणा न ] वर्गएला नथी, [कानिचित् स्पर्धकानि न एव ] श्रेध स्पर्धी पए। नथी, [ अध्यात्मस्थानानि नो ] अध्यात्मस्थानो पए। नथी [च] अने [ अनुभागस्थानानि ] अनुभागस्थानो पए। [ न एव ] नथी; [ जीवस्य ] वने [ कानिचित् योगस्थानानि ] श्रेध योगस्थानो पए। [न सन्ति ] नथी [वा ] अथवा [ बन्धस्थानानि न ] बंधस्थानो पए। नथी, [च] वजी [ उदयस्थानानि ] ७६यस्थानो पए। [ न एव ] नथी, [ कानिचित् मार्गणास्थानानि न] श्रेध मार्गशास्थानो पए। नथी; [ जीवस्य ] वने [ स्थितिबन्धस्थानानि नो ] स्थितिजंघस्थानो पए। नथी [वा ] अथवा [ संक्लेशस्थानानि न ] संसेशस्थानो प नथी, [ विशुद्धिस्थानानि ] विशुद्धिस्थानी प [ न एव ] नथी [वा ] अथवा [ संयमलब्धिस्थानानि ] संयमतब्धिस्थानी प [ नो ] नथी; [च] वणी [ जीवस्य ] भवने [ जीवस्थानानि ] अवस्थानी पए। [ न एव ] नथी [वा ] अथवा [ गुणस्थानानि ] गुणस्थानो प [ न सन्ति ] नथी; [ येन तु ] [ एते सर्वे ] ॥ जधा [ पुद्गलद्रव्यस्य ] पुछ्गलद्रव्यना [ परिणामाः ] परिणाम छे. २७ ટીકા:-જે કાળો, લીલો, પીળો, રાતો અથવા ધોળો વર્ણ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્દગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧. જે સુરભિ અથવા દુભિ ગંધ છે તે બધીયે જીવને નથી કારણ કે તે પુદ્દગલદ્રવ્યના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात्। यः कटुक: कषायः तिक्तोऽम्लो मधुरो वा रसः स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यः स्निग्धो रूक्षः शीत: उष्णो गुरुर्लधुर्मूदुः कठिनो वा स्पर्श: स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यत्स्पर्शादिसामान्यपरिणाममात्रं रूपं तन्नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात्। यदौदारिकं वैक्रियिकमाहारकं तैजसं कार्मणं वा शरीरं तत्सर्वमपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यत्समचतुरस्रं न्यग्रोधपरिमण्डलं स्वाति कुब्जं वामनं हुण्डं वा संस्थानं तत्सर्वमपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यद्वजर्षभनाराचं वज्रनाराचं नाराचमर्धनाराचं कीलिका असम्प्राप्तासृपाटिका वा संहननं तत्सर्वमपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यः प्रीतिरूपो राग: स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। योऽप्रीतिरूपो द्वेषः स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨. જે કડવો, કષાયેલો, તીખો, ખાટો અથવા મીઠો રસ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૩. જે ચીકણો, લૂખો, શીત, ઉષ્ણ, ભારે, હુલકો, કોમળ અથવા કઠોર સ્પર્શ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૪. જે સ્પર્શાદિસામાન્યપરિણામમાત્ર રૂપ છે તે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૫. જે ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અથવા કાર્મણ શરીર છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૬. જે સમચતુરસ્ત્ર, નગ્રોધ પરિમંડળ, સ્વાતિક, કુબ્બક, વામન અથવા હુડક સંસ્થાન છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૭. જે વજર્ષભનારાચ, વજનારા, નારાચ, અર્ધનારાચ, કાલિકા અથવા અસંપ્રાસાસૃપાટિકા સંહનન છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૮. જે પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૯. જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૦. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ-અજીવ અધિકાર ૧૦૭ यस्तत्त्वाप्रतिपत्तिरूपो मोहः स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्य-परिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। ये मिथ्यात्वाविरति-कषाययोगलक्षणाः प्रत्ययास्ते सर्वेऽपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात्। यद् ज्ञानावरणीयदर्शनावरणीयवेदनीयमोहनीयायु -मगोत्रान्तरायरूपं कर्म तत्सर्वमपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यत्षट्पर्याप्तित्रिशरीरयोग्यवस्तुरूपं नोकर्म तत्सर्वमपि नास्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यः शक्तिसमूहलक्षणो वर्गः स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। या वर्गसमूहलक्षणा वर्गणा सा सर्वापि नास्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि मन्दतीव्ररस-कर्मदलविशिष्टन्यासलक्षणानि स्पर्धकानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात्। यानि स्वपरैकत्वाध्यासे सति विशुद्धचित्परिणामातिरिक्तत्वलक्षणान्यध्यात्मस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि प्रतिविशिष्टप्रकृतिरसपरिणामलक्षणान्यनुभागस्थानानि જે યથાર્થ તત્ત્વની અપ્રતિપત્તિરૂપ (અપ્રાસિરૂપ) મોહ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૧. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જેમનાં લક્ષણ છે એવા જે પ્રત્યયો તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧ર. જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયરૂપ કર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની ) અનુભૂતિથી ભિન્ન છે. ૧૩. જે છ પર્યાસિયોગ્ય અને ત્રણ શરીરયોગ્ય વસ્તુ (પુગલસ્કંધ) રૂપ નોકર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૪. જે કર્મના રસની શક્તિઓના (અર્થાત્ અવિભાગ પરિચ્છેદોના) સમૂહરૂપ વર્ગ છે તે બધીય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૫. જે વના સમૂહુરૂપ વર્ગણા છે તે બધીયે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૬, જે મંદતીવ્ર રસવાળાં કર્મદળોના વિશિષ્ટ ન્યાસ (–જમાવ) રૂપ (અર્થાત્ વર્ગણાઓના સમૂહુરૂપ) સ્પર્ધકો છે તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૭. સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે (વર્તતાં), વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જાદાપણું જેમનું લક્ષણ છે એવાં જે અધ્યાત્મસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૮. જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ तानि सर्वाण्यपि न सन्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि कायवाङ्मनोवर्गणापरिस्पन्दलक्षणानि योगस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि प्रतिविशिष्टप्रकृतिपरिणामलक्षणानि बन्धस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूते-भिन्नत्वात्। यानि स्वफलसम्पादनसमर्थकावस्थालक्षणान्युदयस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूते-भिन्नत्वात्। यानि गतीन्द्रियकाययोगवेदकषायज्ञानसंयमदर्शनलेश्याभव्य-सम्यक्त्वसंज्ञाहारलक्षणानि । मार्गणास्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात्। यानि प्रतिविशिष्ट-प्रकृतिकालान्तरसहत्वलक्षणानि स्थितिबन्धस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि कषायविपाकोद्रेकलक्षणानि संक्लेशस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि कषायविपाकानुद्रेकलक्षणानि विशुद्धिस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे જેમનું લક્ષણ છે એવાં જે અનુભાગ0ાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની ) અનુભૂતિથી ભિન્ન છે. ૧૯. કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાનું કંપન જેમનું લક્ષણ છે એવાં જે યોગસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૦. જાદી જાદી પ્રકૃતિઓના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે બંધસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની ) અનુભૂતિથી ભિન્ન છે. ૨૧. પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ-અવસ્થા જેમનું લક્ષણ છે એવાં જે ઉદયસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. રર. ગતિ, ઇદ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યકત્વ, સંજ્ઞા અને આહાર જેમના લક્ષણ છે એવાં જે માર્ગણાસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૩. જુદી જુદી પ્રકૃતિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું તે જેમનું લક્ષણ છે એવાં જે સ્થિતિબંધસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની ) અનુભૂતિથી ભિન્ન છે. ૨૪. કષાયના વિપાકનું અતિશયપણું જેમનું લક્ષણ છે એવાં જે સંકલેશસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૫. કષાયના વિપાકનું મંદપણું જેમનું લક્ષણ છે એવાં જે વિશુદ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અજીવ અધિકાર ૧૦૯ सत्यनुभूतेभिन्नत्वात्। यानि चारित्रमोहविपाकक्रमनिवृत्तिलक्षणानि संयमलब्धिस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि પર્યાપ્તાપર્યાવીસૂક્ષ્મकेन्द्रियद्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियसंश्यसंज्ञिपञ्चेन्द्रियलक्षणानि जीवस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूते-भिन्नत्वात्। यानि मिथ्यादृष्टिसासादनसम्यग्दृष्टिसम्यग्मिथ्यादृष्ट्यसंयतसम्यग्दृष्टिसंयतासंयतप्रमत्तसंयताप्रमत्तसंयतापूर्वकरणोपशमकक्षपकानिवृत्तिबादरसाम्प रायोपशमकक्षपकसूक्ष्मसाम्परायोपशमकक्षपकोपशान्तकषायक्षीणकषायसयोगकेवल्यय गकेवलिलक्षणानि गुणस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात्। (શનિની) वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी नो दृष्टाः स्युदृष्टमेकं परं स्यात्।।३७ ।। કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ર૬, ચારિત્રમોહના વિપાકની ક્રમશઃ નિવૃત્તિ જેમનું લક્ષણ છે એવાં જે સંયમલબ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ર૭. પર્યાપ્ત તેમ જ અપર્યાય એવાં બાદર ને સૂક્ષ્મ એકંદ્રિય, દ્વિદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને સંજ્ઞી તથા અસંજ્ઞી પંચંદ્રિય જેમનાં લક્ષણ છે એવાં જે જીવસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૮. મિથ્યાષ્ટિ, સાસાદન સમ્યગ્દષ્ટિ, સમ્યમિથ્યાદષ્ટિ, અસંતસમ્યગ્દષ્ટિ, સંયતાસંયત, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ-ઉપશમક તથા ક્ષપક, અનિવૃત્તિબાદરસાંપરા-ઉપશમક તથા ક્ષપક, સૂક્ષ્મસાપરાય-ઉપશમક તથા ક્ષપક, ઉપશાંતકષાય, ક્ષીણકષાય, સયોગકેવળી અને અયોગકેવળી જેમનાં લક્ષણ છે એવાં જે ગુણસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૯. (આ પ્રમાણે આ બધાય પુદ્ગલદ્રવ્યના પરિણામમય ભાવો છે; તે બધા, જીવના નથી. જીવ તો પરમાર્થે ચૈતન્યશક્તિમાત્ર છે.) હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્ધઃ- [વર્ગ–:] જે વર્ણાદિક [વા ] અથવા [રા–મો–બાય: વા] રાગમહાદિક [ માવા:] ભાવો કહ્યા [સર્વે વ] તે બધાય [ સર્ચ :] આ પુરુષથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧) સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ ननु वर्णादयो यद्यमी न सन्ति जीवस्य तदा तन्त्रान्तरे कथं सन्तीति प्रज्ञाप्यन्ते इति चेत् ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया। गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स।।५६ ।। व्यवहारेण त्वेते जीवस्य भवन्ति वर्णाद्याः। गुणस्थानान्ता भावा न तु केचिन्निश्चयनयस्य।। ५६ ।। इह हि व्यवहारनयः किल पर्यायाश्रितत्वाज्जीवस्य पुद्गलसंयोगवशादनादिप्रसिद्धबन्धपर्यायस्य कुसुम्भरक्तस्य कार्यासिकवासस इवौपाधिकं भावमवलम्ब्योत्प्लवमानः (આત્માથી) [ fમના:] ભિન્ન છે [તેન વ] તેથી [ સન્ત:તત્ત્વત: પૂણ્યત:] અંતર્દષ્ટિ વડે જોનારને [ ગમી નો દET: ચુડ] એ બધા દેખાતા નથી, [ પર દઈ ચાન્] માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે-કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે. ભાવાર્થ-પરમાર્થનય અભેદ જ છે તેથી તે દૃષ્ટિથી જોતાં ભેદ નથી દેખાતો; તે નયની દૃષ્ટિમાં પુરુષ ચૈતન્યમાત્ર જ દેખાય છે. માટે તે બધાય વર્ણાદિક તથા રાગાદિક ભાવો પુરુષથી ભિન્ન જ છે. આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યત જે ભાવો છે તેમનું સ્વરૂપ વિશેષતાથી જાણવું હોય તો ગોમ્મસાર આદિ ગ્રંથોમાંથી જાણી લેવું. ૩૭. હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંતગ્રંથોમાં “તે જીવના છે' એમ કેમ કહ્યું છે? તેનો ઉત્તર ગાથામાં કહે છે: વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી, પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. પ૬. ભાવાર્થ:- [ક્ત] આ [વદ્યા: રસ્થાનાન્તા: ભાવ:] વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યન્ત ભાવો કહેવામાં આવ્યા તે [ વ્યવહારમાં તુ] વ્યવહારનયથી તો [ નીવસ્ય ભવત્તિ] જીવના છે (માટે સૂત્રમાં કહ્યા છે), [1] પરંતુ [ નિશ્ચયનયર્ચ ] નિશ્ચયનયના મતમાં [ોજિત ન] તેમનામાંના કોઈ પણ જીવના નથી. ટીકા:-અહીં, વ્યવહારનય પર્યાયાશ્રિત હોવાથી, સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ ( -લાલ રંગ)ની જેમ, કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અજીવ અધિકાર ૧૧૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates परभावं परस्य विदधाति; निश्चयनयस्तु द्रव्याश्रितत्वात्केवलस्य जीवस्य स्वाभाविकं भावमवलम्ब्योत्प्लवमान: परभावं परस्य सर्वमेव प्रतिषेधयति। ततो व्यवहारेण वर्णादयो गुणस्थानान्ता भावा जीवस्य सन्ति, निश्चयेन तु न सन्तीति युक्ता प्रज्ञप्तिः । कुतो जीवस्य वर्णादयो निश्चयेन न सन्तीति चेत् एदेहिं य संबंधो जहेव खीरोदयं मुणेदव्वो । ण य होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा ।। ५७ ।। एतैश्च सम्बन्धो यथैव क्षीरोदकं ज्ञातव्यः । न च भवन्ति तस्य तानि तूपयोगगुणाधिको यस्मात्।। ५७ ।। यथा खलु सलिलमिश्रितस्य क्षीरस्य सलिलेन सह परस्परावगाहलक्षणे सम्बन्धे सत्यपि स्वलक्षणभूतक्षीरत्वगुणव्याप्यतया सलिलादधिकत्वेन प्रतीयमानत्वादग्नेरुष्ण પુદ્દગલના સંયોગવશે અનાદિ કાળથી જેનો બંધપર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઔપાધિક ભાવ ( –વર્ણાદિક ) ને અવલંબીને પ્રવર્તતો થકો, (તે વ્યવહારનય ) બીજાના ભાવને બીજાનો કહે છે; અને નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે હોવાથી, કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો થકો, બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહારથી જીવના અને નિશ્ચયથી જીવના નથી એવું (ભગવાનનું સ્યાદ્વાદવાળું) કથન યોગ્ય છે. હવે વળી પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવના કેમ નથી તેનું કારણ કહો. તે પ્રશ્નનો ઉત્તર કહે છે: આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષી૨ની૨વત્ જાણવો; ઉપયોગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કો. ૫૭. ગાથાર્થ:- [å: ૬ સમ્બન્ધ: ] આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ [ક્ષીરોવળ યથા વ] જળને અને દૂધને એકક્ષેત્રાવગારૂપ સંયોગસંબંધ છે તેવો [ જ્ઞાતવ્ય: ] જાણવો [ઘ] અને [ નિ] તેઓ [તસ્ય તુ ન ભવન્તિ] તે જીવના નથી [યસ્માત્] કારણ કે જીવ [૩૫યોગમુળાધિ: ] તેમનાથી ઉપયોગગુણે અધિક છે (– ઉપયોગગુણ વડે જુદો જણાય છે). ટીકા:-જેમ-જળમિશ્રિત દૂધનો, જળ સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત જે દૂધપણું-ગુણ તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ જળથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ गुणेनेव सह तादात्म्यलक्षणसम्बन्धाभावात् न निश्चयेन सलिलमस्ति; तथा वर्णादिपुद्गलद्रव्यपरिणाममिश्रितस्यास्यात्मन: पुद्गलद्रव्येण सह परस्परावगाहलक्षणे सम्बन्धे सत्यपि स्वलक्षणभूतोपयोगगुणव्याप्यतया सर्वद्रव्येभ्योऽधिकत्वेन प्रतीयमानत्वादग्रेरुष्णगुणेनेव सह तादात्म्यलक्षणसम्बन्धाभावात् न निश्चयेन वर्णादिपुद्गलपरिणामाः सन्ति। कथं तर्हि व्यवहारोऽविरोधक इति चेत्पंथे मुस्संतं पस्सिदूण लोगा भणंति ववहारी। मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई।। ५८ ।। तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वणं। जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो।। ५९ ।। गंधरसफासरूवा देहो संठाणमाइया जे य। सव्वे ववहारस्स य णिच्छयदण्हू ववदिसंति।।६० ।। અધિકપણે પ્રતીત થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાભ્યસ્વરૂપ સંબંધ છે તેવો જળ સાથે દૂધનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી જળ દૂધનું નથી; તેવી રીતેવર્ણાદિક પુદ્ગલદ્રવ્યના પરિણામો સાથે મિશ્રિત આ આત્માનો, પુદ્ગલદ્રવ્ય સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત ઉપયોગગુણ વડે વ્યાપ્ત હોવાને લીધે આત્મા સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મસ્વરૂપ સંબંધ છે તેવો વર્ણાદિક સાથે આત્માનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી વર્ણાદિક પુદ્ગલપરિણામો આત્માના નથી. હવે વળી પૂછે છે કે આ રીતે તો વ્યવહારનય અને નિશ્ચયનયને વિરોધ આવે છે; અવિરોધ કઈ રીતે કહેવામાં આવે છે? તેનો ઉત્તર દષ્ટાંત દ્વારા ત્રણ ગાથાઓમાં કહે છે: દેખી લૂંટાતું પંથમાં કો, “પંથ આ લૂંટાય છે - બોલે જનો વ્યવહારી, પણ નહિ પંથ કો લૂંટાય છે; ૫૮. એમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નોકર્મનો ભાખે જિનો વ્યવહારથી “આ વર્ણ છે આ જીવનો'. ૫૯. એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને સંસ્થાન, દેહાદિક જે, નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૦. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ-અજીવ અધિકાર ૧૧૩ पथि मुष्यमाणं दृष्ट्वा लोका भणन्ति व्यवहारिणः। मुष्यते एष पन्था न च पन्था मुष्यते कश्चित्।। ५८ ।। तथा जीवे कर्मणां नोकर्मणां च दृष्ट्वा वर्णम्। जीवस्यैष वर्णो जिनैर्व्यवहारत उक्तः।। ५९ ।। गन्धरसस्पर्शरूपाणि देहः संस्थानादयो ये च। सर्वे व्यवहारस्य च निश्चयद्रष्टारो व्यपदिशन्ति।।६० ।। यथा पथि प्रस्थितं कंचित्सार्थ मुष्यमाणमवलोक्य तात्स्थ्यात्तदुपचारेण मुष्यत एष पन्था इति व्यवहारिणां व्यपदेशेऽपि न निश्चयतो विशिष्टाकाशदेशलक्षणः कश्चिदपि पन्था मुष्येत, तथा जीवे बन्धपर्यायेणावस्थितं कर्मणो नोकर्मणो वा वर्णमुत्प्रेक्ष्य तात्स्थ्यात्तदुपचारेण जीवस्यैष वर्ण इति व्यवहारतोऽर्हद्देवानां प्रज्ञापनेऽपि न निश्चयतो नित्यमेवामूर्तस्वभावस्योपयोगगुणाधिकस्य जीवस्य कश्चिदपि वर्णोऽस्ति। एवं गन्धरस Puथार्थ:- [ पथि मुष्यमाणं] ४ भागमा यसरने गुंटतो [ दृष्ट्वा ] जाने '[ एषः पन्था ] ॥ ॥ [ मृष्यते ] गुंटय छ' सेम [ व्यवहारिणः ] व्यवहारी [लोकाः] सोओ [भणन्ति ] हे छ; त्यो ५२मार्थथी विया२पाम आये तो [ कश्चित् पन्था] ओछ भार्ग तो [ न च मुष्यते] नथी सूटतो, भाभा यातना२ भास. ४ सूटय छ; [ तथा] तेवी शत [ जीवे ] पमi [कर्मणां नोकर्मणां च ] र्भानो भने नो नो [ वर्णम् ] 40 [ दृष्ट्वा ] हेपाने [जीवस्य] पनो [ एषः वर्ण:] ॥ [ छ' अम [जिनै:] नियोो [व्यवहारतः] व्यवहारथी [ उक्तः] प्रयुं छे. [ गन्धरसस्पर्शरूपाणि] से प्रभा गंध, २स, स्पर्श, ३५, [ देहः संस्थानादयः] हेह, संस्थान हि [ ये च सर्वे] ४ सर्व छ, [ व्यवहारस्य] ते सर्व व्यवहारथी [ निश्चयद्रष्टारः] निश्चयन। हेपना२। [ व्यपदिशन्ति ] हे छ. ટીકાઃ-જેમ વ્યવહારી લોકો, માર્ગે નીકળેલા કોઈ સાર્થને (સંઘને) લૂંટાતો દેખીને, સાર્થની માર્ગમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, “આ માર્ગ લૂંટાય છે” એમ કહે છે, તોપણ નિશ્ચયથી જોવામાં આવે તો, જે આકાશના અમુક ભાગ સ્વરૂપ છે એવો માર્ગ તો કોઈ લૂંટાતો નથી; તેવી રીતે ભગવાન અતદેવો, જીવમાં બંધપર્યાયથી સ્થિતિ ५॥भेतो (२हेलो) भने नो नो पण पाने, (भ-नोभना) पानी (બંધપર્યાયથી) જીવમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, “જીવનો આ વર્ણ છે” એમ વ્યવહારથી જણાવે છે, તોપણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગગુણ વડે અન્યદ્રવ્યોથી અધિક છે એવા જીવનો કોઈ પણ વર્ણ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪ સમયસાર, [ ભગવાનશ્રીકુંદકુંદ स्पर्शरूपशरीरसंस्थानसंहननरागद्वेषमोहप्रत्ययकर्मनोकर्मवर्गवर्गणास्पर्धकाध्यात्मस्थानानुभागस्थानयोगस्थानबन्धस्थानोदयस्थानमार्गणास्थानस्थितिबन्धस्थान संक्लेशस्थानविशुद्धिस्थानसंयमलब्धिस्थानजीवस्थानगुणस्थानान्यपि व्यवहारतोऽर्हदेवानां प्रज्ञापनेऽपि निश्चयतो नित्यमेवामूर्तस्वभावस्योपयोगगुणेनाधिकस्य जीवस्य सर्वाण्यपि न सन्ति, तादात्म्यलक्षणसम्बन्धाभावात्।। એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન, જીવસ્થાન અને ગુણસ્થાન-એ બધાય (ભાવો ) વ્યવહારથી અર્હતદેવો જીવના કહે છે, તોપણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગગુણવડ અન્યથી અધિક છે એવા જીવના તે સર્વ નથી, કારણ કે એ વર્ણાદિ ભાવોને અને જીવને તાદાભ્યલક્ષણ સંબંધનો અભાવ છે. ભાવાર્થ: આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યત ભાવો સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે વ્યવહારનયથી કહ્યા છે; નિશ્ચયનયથી તેઓ જીવના નથી કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગસ્વરૂપ છે. અહીં એમ જાણવું કે પહેલાં વ્યવહારનયને અસત્યાર્થ કહ્યો હતો ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે, કથંચિત્ અસત્યાર્થ જાણવો; કારણ કે જ્યારે એક દ્રવ્યને જાદુ, પર્યાયોથી અભેદરૂપ, તેના અસાધારણ ગુણમાત્રને પ્રધાન કરીને કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્તનૈમિત્તિકભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો-તે સર્વ ગૌણ થઈ જાય છે, એક અભેદદ્રવ્યની દષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. માટે તે સર્વ તે દ્રવ્યમાં નથી એમ કથંચિત્ નિષેધ કરવામાં આવે છે. જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે તો તે વ્યવહારનયથી કહી શકાય છે. આવો વિભાગ છે. અહીં શુદ્ધનયની દૃષ્ટિથી કથન છે તેથી એમ સિદ્ધ કર્યું છે કે આ સર્વ ભાવોને સિદ્ધાન્તમાં જીવના કહ્યા છે તે વ્યવહારથી કહ્યા છે. જો નિમિત્તનૈમિત્તિકભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ પણ કહી શકાય છે. જે સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ થાય અને સર્વ વ્યવહારનો લોપ થતાં પરમાર્થનો પણ લોપ થાય. માટે જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ સમયે જ સમ્યજ્ઞાન છે, સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ-અજીવ અધિકાર ૧૧૫ कुतो जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः सम्बन्धो नास्तीति चेत् तत्थ भवे जीवाणं संसारत्थाण होंति वण्णादी। संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई।। ६१ ।। तत्र भवे जीवानां संसारस्थानां भवन्ति वर्णादयः। संसारप्रमुक्तानां न सन्ति खलु वर्णादयः केचित्।। ६१ ।। यत्किल सर्वास्वप्यवस्थासु यदात्मकत्वेन व्याप्तं भवति तदात्मकत्वव्याप्तिशून्य न भवति, तस्य तैः सह तादात्म्यलक्षण: सम्बन्ध: स्यात्। ततः सर्वास्वप्यवस्थासु वर्णाद्यात्मकत्वव्याप्तस्य भवतो वर्णाद्यात्मकत्वव्याप्तिशून्यस्याभवतश्च पुद्गलस्य वर्णादिभिः सह तादात्म्यलक्षण: सम्बन्ध: स्यात्; संसारावस्थायां कथञ्चिद्वर्णाद्यात्मकत्व-व्याप्तस्य भवतो वर्णाद्यात्मकत्वव्याप्तिशून्यस्याभवतश्चापि मोक्षावस्थायां सर्वथा वर्णाद्यात्मकत्व હવે પૂછે છે કે વર્ણાદિક સાથે જીવનો તાદાભ્યલક્ષણ સંબંધ કેમ નથી? તેનો ઉત્તર કહે છે: સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં, સંસારથી પરિમુક્તને નહિ ભાવ કો વર્ણાદિના. ૬૧. ગાથાર્થઃ- [વર્ણોદ્રા: ] વર્ણાદિક છે તે [ સંસારરથાનાં] સંસારમાં સ્થિત [ નીવાનાં] જીવોને [ તત્ર ભ] તે સંસારમાં [ ભવન્તિ] હોય છે અને [ સંસારપ્રમુpli ] સંસારથી મુક્ત થયેલા જીવોને [૨વ7] નિશ્ચયથી [વવા: વોરિ] વર્ણાદિક કોઈ પણ (ભાવો ) [ 7 સત્તિ] નથી; (માટે તાદાભ્યસંબંધ નથી). ટીકાઃ-જે નિશ્ચયથી બધીયે અવસ્થાઓમાં ય–આત્મકપણાથી અર્થાત્ જેસ્વરૂપપણાથી વ્યાપ્ત હોય અને તઆત્મકપણાની અર્થાત્ તે સ્વરૂપાણીની વ્યાપ્તિથી રહિત ન હોય, તેનો તેમની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ હોય છે. (જે વસ્તુ સર્વ અવસ્થાઓમાં જે ભાવોસ્વરૂપ હોય અને કોઈ અવસ્થામાં તે ભાવોસ્વરૂપપણું છોડે નહિ, તે વસ્તુનો તે ભાવોની સાથે તાદાભ્યસંબંધ હોય છે.) માટે બધીયે અવસ્થાઓમાં જે વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોતું નથી એવા પુદ્ગલનો વર્ણાદિભાવોની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ છે; અને જોકે સંસારઅવસ્થામાં કથંચિત્ વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોતો નથી તોપણ મોક્ષ-અવસ્થામાં જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ व्याप्तिशून्यस्य भवतो वर्णाद्यात्मकत्वव्याप्तस्याभवतश्च जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षण: सम्बन्धो न कथञ्चनापि स्यात्। जीवस्य वर्णादितादात्म्यदुरभिनिवेशे दोषश्चायम्जीवो चेव हि एदे सव्वे भाव त्ति मण्णसे जदि हि। નીવજ્ઞાનીવસ ય સ્થિ વિસેસો તુ કે હોર્ફા દૂર ા जीवश्चैव ह्येते सर्वे भावा इति मन्यसे यदि हि। जीवस्याजीवस्य च नास्ति विशेषस्तु ते कश्चित्।। ६२ ।। यथा वर्णादयो भावाः क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ता-भिर्व्यक्तिभिः સર્વથા વર્ણાદિસ્વરૂપપણાની વ્યાતિથી રહિત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાસ હોતો નથી એવા જીવનો વર્ણાદિભાવોની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ કોઈ પણ પ્રકારે નથી. ભાવાર્થ દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિષે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાભ્યસંબંધ કહેવાય છે. પુદ્ગલની સર્વ અવસ્થાઓને વિષે પુદ્ગલમાં વર્ણાદિભાવો વ્યાપે છે તેથી વર્ણાદિભાવો સાથે પુદગલનો તાદાભ્યસંબંધ છે. સંસારઅવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો કોઈ પ્રકારે કહી શકાય છે પણ મોક્ષ-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો સર્વથા નથી તેથી વર્ણાદિભાવો સાથે જીવનો તાદાભ્યસંબંધી નથી એ ન્યાય છે. હવે, જીવનું વર્ણાદિક સાથે તાદાભ્ય છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ કરે તો તેમાં આ દોષ આવે છે એમ ગાથામાં બતાવે છે – આ ભાવ સર્વે જીવ છે જો એમ હું માને કદી તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી! ૬૨. ગાથાર્થ-વર્ણાદિકની સાથે જીવનું તાદાભ્ય માનનારને કહે છે કેઃ હે મિથ્યા અભિપ્રાયવાળા! [ યદ્રિ દિ ૨] જો તું [તિ મન્યસે] એમ માને કે [ત્તે સર્વે ભાવ:] આ વર્ણાદિક સર્વ ભાવો [ નીવ: wવ ફિ] જીવ જ છે, [1] તો [ તે] તારા મતમાં [નીવસ્ય નીવચ્ચે ] જીવ અને અજીવનો [ શ્ચિત્] કાંઈ [ વિશેષ: ] ભેદ [ નાસ્તિ] રહેતો નથી. ટીકા-જેમ વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ ( પ્રગટ થવું, ઊપજવું) અને તિરોભાવ (ઢંકાવું, નાશ થવું) પામતી એવી તે તે વ્યક્તિઓ વડ (અર્થાત્ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ-અજીવ અધિકાર ૧૧૭ पुद्गलद्रव्यमनुगच्छन्तः पुद्गलस्य वर्णादितादात्म्यं प्रथयन्ति, तथा वर्णादयो भावाः क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ताभिर्व्यक्तिभिर्जीवमनुगच्छन्तो जीवस्य वर्णादितादात्म्यं प्रथयन्तीति यस्याभिनिवेश: तस्य शेषद्रव्यासाधा-रणस्य वर्णाद्यात्मकत्वस्य पुद्गललक्षणस्य जीवेन स्वीकरणाज्जीवपुद्गलयोर-विशेषप्रसक्तौ सत्यां पुद्गलेभ्यो भिन्नस्य जीवद्रव्यस्याभावाद्भवत्येव जीवाभावः। संसारावस्थायामेव जीवस्य वर्णादितादात्म्यमित्यभिनिवेशेऽप्ययमेव दोष:अह संसारत्थाणं जीवाणं तुज्झ होंति वण्णादी। तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा।। ६३ ।। एवं पोग्गलदव्वं जीवो तहलक्खणेण मूढमदी। णिव्वाणमुवगदो वि य जीवत्तं णोग्गलो पत्तो।।६४ ।। પર્યાયો વડે) પુદ્ગલદ્રવ્યની સાથે સાથે રહેતા થકા, પુદ્ગલનું વર્ણાદિ સાથે તાદાભ્ય જાહેર કરે છે–વિસ્તારે છે, તેવી રીતે વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે તે વ્યક્તિઓ વડે જીવની સાથે સાથે રહેતા થકા, જીવનું વર્ણાદિ સાથે તાદામ્ય જાહેર કરે છે, વિસ્તારે છે–એમ જેનો અભિપ્રાય છે તેના મતમાં, અન્ય બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું વર્ણાદિસ્વરૂપપણું-કે જે પુગલદ્રવ્યનું લક્ષણ છે-તેનો જીવ વડે અંગીકાર કરવામાં આવતો હોવાથી, જીવ-પુગલના અવિશેષનો પ્રસંગ આવે છે, અને એમ થતાં, પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે. ભાવાર્થ-જેમ વર્ણાદિક ભાવો પુદ્ગલદ્રવ્ય સાથે તાદાભ્યસ્વરૂપે છે તેમ જીવ સાથે પણ તાદાભ્યસ્વરૂપે હોય તો જીવ-પુદ્ગલમાં કાંઈ પણ ભેદ ન રહે અને તેથી જીવનો જ અભાવ થાય એ મોટો દોષ આવે. હવે, માત્ર સંસાર-અવસ્થામાં જ જીવને વર્ણાદિક સાથે તાદાભ્ય છે' એવા અભિપ્રાયમાં પણ આ જ દોષ આવે છે એમ કહે છે: વર્ણાદિ છે સંસારી જીવના એમ જો તુજ મત બને, સંસારમાં સ્થિત સૌ જીવો પામ્યા તદા રૂપિત્વને; ૬૩. એ રીત પુદ્ગલ તે જ જીવ, હે મૂઢમતિ ! સમલક્ષણે, ને મોક્ષ પ્રાપ્ત થતાંય પુદ્ગલદ્રવ્ય પામ્યું જીવત્વને ! ૬૪. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ अथ संसारस्थानां जीवानां तव भवन्ति वर्णादयः। तस्मात्संसारस्था जीवा रूपित्वमापन्नाः।। ६३ ।। एवं पुद्गलद्रव्यं जीवस्तथालक्षणेन मूढमते। निर्वाणमुपगतोऽपि च जीवत्वं पुद्गलः प्राप्तः।। ६४ ।। यस्य तु संसारावस्थायां जीवस्य वर्णादितादात्म्यमस्तीत्यभिनिवेशस्तस्य तदानीं स जीवो रूपित्वमवश्यमवाप्नोति। रूपित्वं च शेषद्रव्यासाधारणं कस्यचिद्रव्यस्य लक्षणमस्ति। ततो रूपित्वेन लक्ष्यमाणं यत्किञ्चिद्भवति स जीवो भवति। रूपित्वेन लक्ष्यमाणं पुद्गलद्रव्यमेव भवति। एवं पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति, न पुनरितरः कतरोऽपि। तथा च सति, मोक्षावस्थायामपि नित्यस्वलक्षणलक्षितस्य द्रव्यस्य सर्वास्वप्यवस्थास्वनपायित्वादनादिनिधनत्वेन पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति, न पुनरितरः कतरोऽपि। तथा च सति, तस्यापि पुद्गलेभ्यो भिन्नस्य जीवद्रव्यस्याभावाद्भवत्येव ગાથાર્થઃ- [18] અથવા જો [ તવ] તારો મત એમ હોય કે [સંસારરસ્થાના પીવાનાં] સંસારમાં સ્થિત જીવોને જ [ વય:] વર્ણાદિક (તાદાભ્યસ્વરૂપે) [ ભવન્તિ ] છે, [તસ્નાત્] તો તે કારણે [ સંસારથ: નીવા:] સંસારમાં સ્થિત જીવો [ પિત્વમ્ બાપન્ના:] રૂપીપણાને પામ્યા; [4] એમ થતાં, [તથાનક્ષન] તેવું લક્ષણ તો (અર્થાત્ રૂપીપણું લક્ષણ તો ) પુદ્ગલદ્રવ્યનું હોવાથી, [મૂઢમતે ] હે મૂઢબુદ્ધિ ! [પુનદ્રવ્ય] પુદ્ગલદ્રવ્ય તે જ [ નીવ:] જીવ ઠર્યું [૨] અને (માત્ર સંસારઅવસ્થામાં જ નહિ પણ) [નિર્વાણન્ ૩૫+ાત: 3] નિર્વાણ પામ્ય પણ [પુન: ] પુદ્ગલ જ [ નીવર્વ ] જીવપણાને [પ્રાપ્ત:] પામ્યું ! ટીકા:-વળી, સંસાર-અવસ્થામાં જીવને વર્ણાદિભાવો સાથે તાદાભ્યસંબંધ છે એવો જેનો અભિપ્રાય છે, તેના મતમાં સંસાર-અવસ્થા વખતે તે જીવ અવશ્ય રૂપીપણાને પામે છે; અને રૂપીપણું તો કોઈ દ્રવ્યનું, બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું લક્ષણ છે. માટે રૂપીપણા (લક્ષણ) થી લક્ષિત (લક્ષ્યરૂપ થતું, ઓળખાતું) જે કાંઈ હોય તે જીવ છે. રૂપીપણાથી લક્ષિત તો પુદ્ગલદ્રવ્ય જ છે. એ રીતે પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ નથી. આમ થતાં, મોક્ષ-અવસ્થામાં પણ પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ (ઠરે) છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ (ઠરતો) નથી; કારણ કે સદાય પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય બધીયે અવસ્થાઓમાં હાનિ અથવા ઘસારો નહિ પામતું હોવાથી અનાદિ-અનંત હોય છે. આમ થવાથી, તેના મતમાં પણ (અર્થાત્ સંસારઅવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે તાદાભ્ય માનનારના મતમાં પણ ); પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અજીવ અધિકાર ૧૧૯ जीवाभावः। एवमेतत् स्थितं यद्वर्णादयो भावा न जीव इति एक्कं च दोण्णि तिण्णि य चत्तारि य पंच इंदिया जीवा। बादरपज्जत्तिदरा पयडीओ णामकम्मस्स।। ६५ ।। एदाहि य णिव्वत्ता जीवट्ठाणा उ करणभूदाहिं। पयडीहिं पोग्गलमइहिं ताहिं कहं भण्णदे जीवो।।६६ ।। एकं वा द्वे त्रीणि च चत्वारि च पञ्चेन्द्रियाणि जीवाः। बादरपर्याप्तेतराः प्रकृतयो नामकर्मणः।। ६५ ।। एताभिश्च निर्वृत्तानि जीवस्थानानि करणभूताभिः। प्रकृतिभिः पुद्गलमयीभिस्ताभिः कथं भण्यते जीवः।। ६६ ।। જરૂર અભાવ થાય છે. ભાવાર્થ-જો એમ માનવામાં આવે કે સંસાર-અવસ્થામાં જીવનો વર્ણાદિક સાથે તાદાભ્યસંબંઘ છે તો જીવ મૂર્તિક થયો; અને મૂર્તિકપણું તો પુદ્ગલ દ્રવ્યનું લક્ષણ છે; માટે પુદગલદ્રવ્ય તે જ જીવદ્રવ્ય ઠર્યું, તે સિવાય કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય ન રહ્યું. વળી મોક્ષ થતાં પણ તે પુદગલોનો જ મોક્ષ થયો; તેથી મોક્ષમાં પણ પુદગલો જ જીવ ઠર્યો, અન્ય કોઈ ચૈતન્યરૂપ જીવ ન રહ્યો. આ રીતે સંસાર તેમ જ મોક્ષમાં પુદ્ગલથી ભિન્ન એવું કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય નહિ રહેવાથી જીવનો જ અભાવ થયો. માટે માત્ર સંસારઅવસ્થામાં જ વર્ણાદિભાવો જીવના છે એમ માનવાથી પણ જીવનો અભાવ જ થાય છે. આ રીતે એ સિદ્ધ થયું કે વર્ણાદિક ભાવો જીવ નથી, એમ હવે કહે છે: જીવ એક-દ્વિત્રિ-ચતુ-પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મ ને પર્યાપ્ત આદિ નામકર્મ તણી પ્રકૃતિ છે ખરે. ૬૫. પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણરૂપ થતાં અરે, રચના થતી જીવસ્થાનની જે, જીવ કેમ કહાય તે? ૬૬. ગાથાર્થ- [ વા] એકંદ્રિય, [ ] દ્વીદ્રિય, [ ત્રીજી ઘ] ત્રીદ્રિય, [ રત્નાકર ૨] ચતુરિંદ્રિય, પિગ્નેન્દ્રિયાણ ] પંચંદ્રિય, [વાવરપર્યાપ્તતા:] બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ निश्चयतः कर्मकरणयोरभिन्नत्वात् यद्येन क्रियते तत्तदेवेति कृत्वा, यथा कनकपत्रं कनकेन क्रियमाणं कनकमेव, न त्वन्यत्, तथा जीवस्थानानि बादरसूक्ष्मैकेन्द्रियद्वित्रिचतुःपञ्चेन्द्रियपर्याप्तापर्याप्ताभिधानाभिः पुद्गलमयीभिः नामकर्मप्रकृतिभि: क्रियमाणानि पुद्गल एव, न तु जीवः। नामकर्मप्रकृतीनां पुद्गलमयत्वं चागमप्रसिद्धं दृश्यमानशरीरादिमूर्तकार्यानुमेयं च। एवं गन्धरसस्पर्शरूपशरीरसंस्थानसंहननान्यपि पुद्गलमयनामकर्मप्रकृतिनिर्वृत्तत्वे सति तदव्यतिरेकाज्जीवस्थानैरेवोक्तानि। ततो न वर्णादयो जीव इति निश्चयसिद्धान्तः। (૩૫નાતિ) निर्वर्त्यते येन यदत्र किञ्चित तदेव तत्स्यान्न कथञ्चनान्यत्। અને અપર્યાપ્ત [નીવાં] જીવો એ [નામર્મજી:] નામકર્મની [ પ્રતય:] પ્રકૃતિઓ છે; [તામિ: ૨] આ [પ્રવૃતિfમ:] પ્રકૃતિઓ [પુત્તિમયમ: તામિ ] કે જેઓ પદ્ગલમય તરીકે પ્રસિદ્ધ છે તેમના વડે [ રળમૂતમિ: ] કરણસ્વરૂપ થઈને [ નિવૃત્તાનિ] રચાયેલાં [નીવરથાનાનિ] જે જીવસ્થાનો (જીવસમાસ) છે તેઓ [નીવ:] જીવ [ N] કેમ [મળ્યતે] કહેવાય? ટીકા:-નિશ્ચયનય કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી, જે જેના વડે કરાય છે (–થાય છે, તે તે જ છે- એમ સમજીને (નિશ્ચય કરીને), જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાતું (–થતું) હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી, તેમ જીવસ્થાનો બાદર, સૂક્ષ્મ, એકેંદ્રિય, દ્વીંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પંચંદ્રિય, પર્યાય અને અપર્યાપ્ત નામની પુગલમયી નામકર્મની પ્રકૃતિઓ વડે કરાતા (–થતાં) હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી. અને નામકર્મની પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું તો આગમથી પ્રસિદ્ધ છે તથા અનુમાનથી પણ જાણી શકાય છે કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીર આદિ જે મૂર્તિક ભાવો છે તે કર્મપ્રકૃતિઓનાં કાર્ય હોવાથી કર્મપ્રકૃતિઓ પુદ્ગલમય છે એમ અનુમાન થઈ શકે છે. એવી રીતે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન અને સંહનનતેઓ પણ પુદ્ગલમય નામકર્મની પ્રકૃતિઓ વડે રચાયાં (–બન્યાં) હોવાથી પુદ્ગલથી અભિન્ન છે; તેથી, માત્ર જીવસ્થાનોને પુદ્ગલમય કહેતાં, આ બધાં પણ પુદ્ગલમય કહ્યા સમજવાં. માટે વર્ણાદિક જીવ નથી એમ નિશ્ચયનયનો સિદ્ધાંત છે. અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે શ્લોકાર્થઃ- [ યેન] જે વસ્તુથી [ મત્ર ય ફિશ્ચિત નિર્વત્યંત] જે ભાવ બને, [તત્] તે ભાવ [ તદ્ વ રચાત્] તે વસ્તુ જ છે [ થન] કોઈ રીતે [અન્યર્ ન] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અજીવ અધિકાર ૧૨૧ रुक्मेण निर्वृत्तमिहासिकोशं पश्यन्ति रुक्मं न कथञ्चनासिम्।।३८ ।। (उपजाति) वर्णादिसामग्र्यमिदं विदन्तु निर्माणमेकस्य हि पुद्गलस्य। ततोऽस्त्विदं पुद्गल एव नात्मा यतः स विज्ञानघनस्ततोऽन्यः।। ३९ ।। शेषमन्यव्यवहारमात्रम्पज्जत्तापज्जत्ता जे सुहुमा बादरा य जे चेव। देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता।।६७ ।। पर्याप्तापर्याप्ता ये सूक्ष्मा बादराश्च ये चैव। देहस्य जीवसंज्ञाः सूत्रे व्यवहारतः उक्ताः।। ६७ ।। अन्य वस्तु नथी; [ इह ] ४ ४ातमi [रुक्मेण निर्वृत्तम् असिकोशं] सोनाथी बने। भ्यानने [ रुक्मं पश्यन्ति ] alsो सोनु ४ हेपे छ, [ कथञ्चन ] ओ रीते [ न असिम् ] (तेने ) तरवार पिता नथी. ભાવાર્થ-વર્ણાદિક પુદ્ગલથી બને છે તેથી પુગલ જ છે, જીવ નથી. ૩૮. વળી બીજો કળશ કહે છે – श्लोार्थ:-48. नी. नो! [इदं वर्णादिसामग्र्यम् ] २॥ ques गुस्थानपर्यंत भाको छ बघाय [ एकस्य पुद्गलस्य हि निर्माणम् ] . पुरानी २यन [ विदन्तु] ; [ ततः ] भाटे [ इदं ] ॥ मावो [ पुद्गलः एव अस्तु] ५६८ ४ हो, [न आत्मा] मात्मा न हो; [ यत:] ॥२४॥ [ सः विज्ञानघनः ] आत्मा तो विशावन छ, शाननो ४ छ, [ ततः ] तेथी [अन्यः ] २॥ पES (मायोथी. अन्य ४ छ. 3८. હવે, આ જ્ઞાનઘન આત્મા સિવાય જે કાંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહારમાત્ર છે એમ કહે છે – પર્યાય અણપર્યાય, જે સૂક્ષમ અને બાદર બધી કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. ૬૭. ouथार्थ:- [ ये] ४ [ पर्याप्तापर्याप्ताः ] ५यात, अपय. [ सूक्ष्माः बादराः च] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧રર સમયસાર || [ ભગવાનશ્રીકુંદકુંદ यत्किल बादरसूक्ष्मैकेन्द्रियद्वित्रिचतुःपञ्चेन्द्रियपर्याप्तापर्याप्ता इति शरीरस्य संज्ञाः सूत्रे जीवसंज्ञात्वेनोक्ताः अप्रयोजनार्थः परप्रसिद्ध्या घृतघटवव्यवहारः। यथा हि कस्यचिदाजन्मप्रसिद्धैकघृतकुम्भस्य तदितरकुम्भानभिज्ञस्य प्रबोधनाय योऽयं घृतकुम्भ: स मृण्मयो, न घृतमय इति तत्प्रसिद्ध्या कुम्भे घृतकृम्भव्यवहारः, तथास्याज्ञानिनो लोकस्यासंसारप्रसिद्धाशुद्धजीवस्य शुद्धजीवानभिज्ञस्य प्रबोधनाय योऽयं वर्णादिमान् जीवः स ज्ञानमयो, न वर्णादिमय इति तत्प्रसिद्ध्या जीवे वर्णादिमव्यवहारः। (અનુણુમ ) घृतकुम्भाभिधानेऽपि कुम्भो घृतमयो न चेत्। जीवो वर्णादिमज्जीवजल्पनेऽपि न तन्मयः।। ४० ।। સૂક્ષ્મ અને બાદર આદિ [ રે ર વ] જેટલી [ રેરચ] દેહને [ નીવસંજ્ઞા:] જીવસંજ્ઞા કહી છે તે બધી [ સૂત્રે] સૂત્રમાં [ વ્યવદરત: ] વ્યવહારથી [૩: ] કહી છે. ટીકા -બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય પર્યાય, અપર્યા–એ દેહની સંજ્ઞાઓને (નામોને) સૂત્રમાં જીવસંજ્ઞાપણે કહી છે, તે પરની પ્રસિદ્ધને લીધે, “ઘીના ઘડા ની જેમ વ્યવહાર છે-કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે (અર્થાત તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી). તે વાતને સ્પષ્ટ કહે છે: જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર “ઘીનો ઘડો જ પ્રસિદ્ધ (જાણીતો) હોય, તે સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય, તેને સમજાવવા “જે આ “ઘીનો ઘડો” છે તે માટીમય છે, ઘીમય નથી” એમ (સમજાવનાર વડે) ઘડામાં “ઘીના ઘડા” નો વ્યવહાર કરવામાં આવે છે, કારણ કે પેલા પુરુષને “ઘીનો ઘડો” જ પ્રસિદ્ધ (જાણીતો) છે, તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવને તે જાણતો નથી, તેને સમજાવવા (-શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા) “જે આ “વર્ણાદિમાન (વર્ણાદિવાળો) જીવ' છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી” એમ ( સૂત્ર વિષે) જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે તે અજ્ઞાની લોકને “વર્ણાદિમાન જીવ” જ પ્રસિદ્ધ છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્ધઃ- [ વેત] જો [કૃતમ્માભિધાને ]િ “ઘીનો ઘડો” એમ કહેતાં પણ [ pક્સ: ધૃતમય: ૧] ઘડો છે તે ઘીમય નથી (–માટીમય જ છે), [વવિ–નીવ– 17ને ગરિ] તો તેવી રીતે વર્ણાદિવાળો જીવ’ એમ કહેતાં પણ [ નીવડ ન તન્મય.] જીવ છે તે વર્ણાદિમય નથી (-જ્ઞાનઘન જ છે). ભાવાર્થ-ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી “ઘીનો ઘડો' કહેવામાં આવે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ-અજીવ અધિકાર ૧૨૩ एतदपि स्थितमेव यद्रागादयो भावा न जीवा इतिमोहणकम्मस्सुदया दु वण्णिया जे इमे गुणट्ठाणा। ते कह हवंति जीवा जे णिच्चमचेदणा उत्ता।।६८ ।। मोहनकर्मण उदयात्तु वर्णितानि यानीमानि गुणस्थानानि।। तानि कथं भवन्ति जीवा यानि नित्यमचेतनान्युक्तानि।। ६८ ।। मिथ्यादृष्ट्यादीनि गुणस्थानानि हि पौद्गलिकमोहकर्मप्रकृतिविपाक-पूर्वकत्वे सति, नित्यमचेतनत्वात् , कारणानुविधायीनि कार्याणीति कृत्वा, यवपूर्वका यवा यवा एवेति न्यायेन, पुद्गल एव, न तु जीवः। गुणस्थानानां नित्यमचेतनत्वं चागमाच्चैतन्यस्वभाव છતાં નિશ્ચયથી ઘડો ઘી-સ્વરૂપ નથી; ઘી ઘી-સ્વરૂપ છે, ઘડો માટી-સ્વરૂપ છે; તેવી રીતે વર્ણ, પર્યાતિ, ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એકક્ષેત્રાવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી “પંચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ' ઇત્યાદિ કહેવામાં આવ્યો છે છતાં નિશ્ચયથી જીવ એ-સ્વરૂપ નથી; વર્ણ, પર્યામિ, ઈન્દ્રિયો ઇત્યાદિ પુદ્ગલસ્વરૂપ છે, જીવ જ્ઞાનસ્વરૂપ છે. ૪૦. હવે કહે છે કે (જેમ વર્ણાદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું તેમ) એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથી: મોહનકરમના ઉદયથી ગુણસ્થાન આ વર્ણવ્યાં, તે જીવ કેમ બને, નિરંતર જે અચેતન ભાખિયાં? ૬૮. ગાથાર્થ- [ યાનિ રૂમનિ] જે આ [[રસ્થાનાનિ] ગુણસ્થાનો છે તે [મોહનર્મળ: ૩યાત્ તુ] મોહકર્મના ઉદયથી થાય છે [વર્ણિતાનિ] એમ (સર્વજ્ઞનાં આગમમાં) વર્ણવવામાં આવ્યું છે; [ તાનિ] તેઓ [ નીવડ] જીવ [ 6 ] કેમ [ મવત્તિ] હોઈ શકે [યાન] કે જેઓ [ નિત્યં] સદા [સવેતનાન] અચેતન [૩piનિ] કહેવામાં આવ્યાં છે? ટીકા-આ મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, કારણના જેવાં જ કાર્યો હોય છે એમ કરીને (સમજીને, નિશ્ચય કરીને), જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે એ ન્યાયે, પુદ્ગલ જ છે-જીવ નથી. અને ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે તેમ જ ચૈતન્યસ્વભાવથી વ્યાસ જે આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન હોવાથી પણ તેમનું સદાય અચેતન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ व्याप्तस्यात्मनोऽतिरिक्तत्वेन विवेचकैः स्वयमुपलभ्यमानत्वाच्च प्रसाध्यम्। एवं रागद्वेषमोहप्रत्ययकर्मनोकर्मवर्गवर्गणास्पर्धकाध्यात्मस्थानानुभागस्थानयोगस्थानबन्धस्थानोदयस्थानमार्गणास्थानस्थितिबन्धस्थानसंक्लेशस्थानविशुद्धिस्थानसंयमलब्धिस्थानान्यपि पुद्गलकर्मपूर्वकत्वे सति, नित्यमचेतनत्वात्, पुद्गल एव, न तु जीव इति स्वयमायातम्। ततो रागादयो भावा न जीव इति सिद्धम्। तर्हि को जीव इति चेत् (અનુષ્ટ્રમ) अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदं स्फुटम्। નીવ: સ્વયં તુ ચૈતન્યમુદૈવાયતા ૪૬ પણું સિદ્ધ થાય છે. એવી રીતે રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાને–તેઓ પણ પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, પુદ્ગલ જ છે-જીવ નથી એમ આપોઆપ આવ્યું (-ફલિત થયું, સિદ્ધ થયું ). માટે રાગાદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. ભાવાર્થ-શુદ્ધદ્રવ્યાર્થિક નયની દષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન-દર્શન છે. પરનિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, જોકે ચૈતન્ય જેવા દેખાય છે તોપણ, ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્યશૂન્ય છે-જડ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે તેથી પણ તેઓ અચેતન છે, ચેનત નથી. પ્રશ્ન:-જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? પુદ્ગલ છે? કે અન્ય કાંઈ છે? ઉત્તર-પુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથી તેઓ નિશ્ચયથી પુદ્ગલ જ છે કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે. આ રીતે એમ સિદ્ધ કર્યું કે પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પુદ્ગલ છે. હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? તેના ઉત્તરરૂપ શ્લોક કહે છે: શ્લોકાર્ધઃ- [અના]િ જે અનાદિ છે અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, [બનત્તમ ] જે અનંત છે અર્થાત્ કોઈ કાળે જેનો વિનાશ નથી, [1] જે અચળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ-અજીવ અધિકાર ૧૨૫. (શાર્દૂત્તવિશાહિત) वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः। इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्।। ४२ ।। છે અર્થાત્ જે કદી ચૈતન્યપણાથી અન્યરૂપ-ચળાચળ-થતું નથી, [સ્વસંવેદ્યમ] જે સ્વસંવેધ છે અર્થાત્ જે પોતે પોતાથી જ જણાય છે [1] અને [ ] જે પ્રગટ છે અર્થાત્ છૂપું નથી–એવું જે [ રૂદ્દે ચૈતન્યમ] આ ચૈતન્ય [સર્વેઃ] અત્યંતપણે વેવાયતે] ચકચકાટ પ્રકાશી રહ્યું છે, [ સ્વયં નીવ:] તે પોતે જ જીવ છે. ભાવાર્થ-વર્ણાદિ અને રાગાદિ ભાવો જીવ નથી પણ ઉપર કહ્યો તેવો ચૈતન્યભાવ તે જ જીવ છે. ૪૧. હવે, ચેતનપણે જ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કાવ્ય દ્વારા સમજાવે છે શ્લોકાર્થઃ- [વત: નીવ: સ્તિ દેથા ] અજીવ બે પ્રકારે છે- [વદ્ય: સહિત:] વર્ણાદિસહિત [ તથા વિરહિત:] અને વર્ણાદિરહિત; [તત:] માટે [ નમૂર્તત્વમ્ ઉપાસ્ય] અમૂર્તિપણાનો આશ્રય કરીને પણ (અર્થાત અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ ) [ નીવસ્ય તત્ત્વ] જીવના યથાર્થ સ્વરૂપને [ M*Jત્ ન પશ્યતિ ] જગત દેખી શક્ત નથી- [રૂતિ બાનોએ ] આમ પરીક્ષા કરીને [ વિવે.] ભેદજ્ઞાની પુરુષોએ [ન વ્યાપિ તિવ્યાપિ વા] અવ્યાતિ અને અતિવ્યામિ દૂષણોથી રહિત [ ચૈતન્યમ] ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે [સમુચિત ] તે યોગ્ય છે. [વ્ય$] તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે, [ વ્યતિ–નીવ-તત્ત્વમ્] તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે અને [ આવનં] તે અચળ છે-ચળાચળતા રહિત, સદા મોજૂદ છે. [ કાનભ્યતા ] જગત તેનું જ અવલંબન કરો ! ( તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે.) ભાવાર્થ:નિશ્ચયથી વર્ણાદિભાવો-વર્ણાદિભાવોમાં રાગાદિભાવો આવી ગયાજીવમાં કદી લાપતા નથી તેથી તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ; વ્યવહારથી તેમને જીવનાં લક્ષણ માનતાં પણ અવ્યાતિ નામનો દોષ આવે છે કારણ કે સિદ્ધ જીવોમાં તે ભાવો વ્યવહારથી પણ વ્યાપતા નથી. માટે વર્ણાદિભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું જ નથી. અમૂર્તિપણું જોકે સર્વ જીવોમાં વ્યાપે છે તો પણ તેને જીવનું લક્ષણ માનતાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે, કારણ કે પાંચ અજીવ દ્રવ્યોમાંના એક પુદ્ગલદ્રવ્ય સિવાય ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ ચાર દ્રવ્યો અમૂર્ત હોવાથી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬ સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ (વસંતતિનવા ) जीवादजीवमिति लक्षणतो विभिन्नं ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्। अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं । मोहस्तु तत्कथमहो बत नानटीति।। ४३ ।। नानट्यतां तथापि (વસન્તતિના) अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमान्नटति पुद्गल एव नान्यः। रागादिपुद्गलविकारविरुद्धशुद्धचैतन्यधातुमयमूर्तिरयं च जीवः।। ४४ ।। અમૂર્તપણું જીવમાં વ્યાપે છે તેમ જ ચાર અજીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે; એ રીતે અતિવ્યામિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી. ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યામિદોષથી રહિત છે, અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહિ વ્યાપતું હોવાથી અતિવ્યામિદોષથી રહિત છે; વળી તે પ્રગટે છે; તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. ૪૨. હવે, “જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તોપણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે?—એમ આચાર્ય આશ્ચર્ય તથા ખેદ બતાવે છે – શ્લોકાર્થઃ- [ રૂતિ નક્ષણત: ] આમ પૂર્વોક્ત જુદાં લક્ષણને લીધે [ ની વાત શનીવમ્ વિભિનં] જીવથી અજીવ ભિન્ન છે [ સ્વયમ્ ૩c7સન્તન] તેને (અજીવને) તેની મેળે જ (–સ્વતંત્રપણે, જીવથી ભિન્નપણે ) વિલસતું-પરિણમતું [જ્ઞાની નન:] જ્ઞાની પુરુષ [ અનુભવતિ] અનુભવે છે, [તત્] તોપણ [અજ્ઞાનિન:] અજ્ઞાનીને [નિરવધિ-વિકૃમિત: યે મોદ: ] અમર્યાદપણે ફેલાયેલો આ મોહ (અર્થાત સ્વપરના એકપણાની ભ્રાન્તિ) [ 5થમ્ નાનીતિ] કેમ નાચે છે- [સદો વત] એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે! ૪૩. વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે “જો મોહ નાચે છે તો નાચો! તોપણ આમ જ છે : શ્લોકાર્થ:- [ રિમન બનાિિન મતિ વિવે-નાટયે આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં [વવિમાન પુરત: પત્ત નતિ] વર્ણાદિમાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ-અજીવ અધિકાર ૧૨૭ (મુન્દ્રાન્તિા ) इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः। विश्वं व्याप्य प्रसभविकसव्यक्तचिन्मात्रशक्त्या ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे।। ४५ ।। પુદ્ગલ જ નાચે છે, [અન્ય:] અન્ય કોઈ નહિ; (અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ; [૨] અને [ ગયું નીવ:] આ જીવ તો [રા દ્રિ-પુત્ર–વિવાર–વિરુ–શુદ્ધ-ચૈતન્યધાતુમય-મૂર્તિ:] રાગાદિક પુદ્ગલવિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે. ભાવાર્થ-રાગાદિ ચિવિકારને (-ચૈતન્યવિકારોને) દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે, કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્યના કહેવાય. રાગાદિ વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી-મોક્ષ- અવસ્થામાં તેમનો અભાવ છે. વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. માટે તેઓ ચેતન નથી, જડ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. ૪૪. હવે, ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતાદ્રવ્ય પોતે પ્રગટ થાય છે એમ કળશમાં મહિમા કરી અધિકાર પૂર્ણ કરે છે: શ્લોકાઃ - [ રૂલ્ય] આ પ્રમાણે [ જ્ઞાન– –7–પાદન] જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ તેને [નાયિત્વા] નચાવીને [પાવ ] જ્યાં [ નીવાનીવી] જીવ અને અજીવ બને [પુરુ-વિધટન ત વ યાત:] પ્રગટપણે જુદા ન થયા, [તાવ7] ત્યાં તો [જ્ઞાતૃદ્રવ્ય] જ્ઞાતાદ્રવ્ય, [પ્રમ–વિસ–વ્યન્મિત્રિશસ્ય] અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્માત્રશક્તિ વડે [વિજો વ્યાખ્ય] વિશ્વને વ્યાપીને, [સ્વયમ] પોતાની મેળે જ [તિરસ] અતિ વેગથી [૩થૈ] ઉગ્રપણે અર્થાત્ અત્યંતપણે [વાશે] પ્રકાશી નીકળ્યું. ભાવાર્થ-આ કળશનો આશય બે રીતે છે: ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં જ્યાં જીવ અને અજીવ બન્ને સ્પષ્ટ | ભિન્ન સમજાયા કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો-સમ્યગ્દર્શન થયું. (સમ્યગ્દષ્ટિ આત્મા શ્રુતજ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે અને નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે, માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું. ) એક આશય તો એ પ્રમાણે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ સમયસાર इति जीवाजीवौ पृथग्भूत्वा निष्क्रान्तौ। इति जीवाजीवप्ररूपकः प्रथमोऽङ्क ।। श्रीमदमृतचन्द्रसूरिविरचितायां [ભગવાનશ્રીકુંદકુંદ समयसारव्याख्यायामात्मख्यातौ બીજો આશય આ પ્રમાણે છેઃ જીવ–અજીવનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદો પડયા પહેલાં અર્થાત્ જીવનો મોક્ષ થયા પહેલાં, ભેદજ્ઞાન ભાવતાં ભાવતાં અમુક દશા થતાં નિર્વિકલ્પ ધારા જામી-જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો; અને તે શ્રેણિ અત્યંત વેગથી આગળ વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થયું. પછી અઘાતીકર્મનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન થયું. જીવ–અજીવના ભિન્ન થવાની આ રીત છે. ૪૫. ટીકા:-આ પ્રમાણે જીવ અને અજીવ જીદા જુદા થઈને (રંગભૂમિમાંથી ) બહાર નીકળી ગયા. ભાવાર્થ:-જી :-જીવ-અજીવ અધિકારમાં પહેલાં રંગભૂમિસ્થળ કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્યે એમ કહ્યું હતું કે નૃત્યના અખાડામાં જીવ-અજીવ બન્ને એક થઈને પ્રવેશ કરે છે અને બન્નેએ એકપણાનો સ્વાંગ રચ્યો છે. ત્યાં, ભેદશાની સમ્યગ્દષ્ટિ પુરુષે સમ્યજ્ઞાન વડે તે જીવ–અજીવ બન્નેની તેમના લક્ષણભેદથી પરીક્ષા કરીને બન્નેને જુદા જાણ્યા તેથી સ્વાંગ પૂરો થયો અને બન્ને જુદા જુદા થઈને અખાડાની બહાર નીકળી ગયા. આમ અલંકાર કરીને વર્ણન કર્યું. જીવ–અજીવ અનાદિ સંયોગ મિલૈ લખિ મૂઢ ન આતમ પાવૈં, સમ્યક્ ભેદવિજ્ઞાન ભયે બુધ ભિન્ન ગહે નિજભાવ સુદાવૈં; શ્રી ગુરુકે ઉપદેશ સુનૈ રુ ભલે દિન પાય અજ્ઞાન ગમાવૈં. તે જગમાંહિ મહંત કહાય વર્સે શિવ જાય સુખી નિત થાવૈં. આમ શ્રી સમયસારની ( શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની ) શ્રીમદ્દ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત. આત્મખ્યાતિ નામની ટીકામાં જીવઅજીવનો પ્રરૂપક પહેલો અંક સમાપ્ત થયો. ॐ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFF -ર 5 કર્તા-કર્મ અધિકાર 5 5 FFFFFFFFFFFFFFFFFFF अथ जीवाजीवावेव कर्तृकर्मवेषेण प्रविशतः। (મુન્દ્રાન્તિા ) एक: कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी इत्याज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम्। ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यन्तधीरं साक्षात्कुर्वन्निरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वम्।। ४६ ।। કર્તાકર્મવિભાવને, મેટી જ્ઞાનમય હોય, કર્મ નાશી શિવમાં વસે, નમું તેહ, મદ ખોય. પ્રથમ ટીકાકાર કહે છે કે “હવે જીવ-અજીવ જ એક કર્તાકર્મના વેશે પ્રવેશ કરે છે.” જેમ બે પુરુષો માંહોમાંહે કોઈ એક સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે તેમ જીવ-અજીવ બન્ને એક કર્તાકર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે. હવે પ્રથમ, તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે શ્લોકાર્ધઃ- “[ રૂદ] આ લોકમાં [ગદમ્ વિદ્] હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો [5: વર્તા] એક કર્તા છું અને [ગની કોપાય:] આ ક્રોધાદિ ભાવો [ ] મારાં કર્મ છે” [તિ અજ્ઞાનાં Öર્મપ્રવૃત્તિ] એવી અજ્ઞાનીઓને જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને [ મિત: શમયત] બધી તરફથી શમાવતી (મટાડતી ) [જ્ઞાનળ્યોતિ:] જ્ઞાનજ્યોતિ [ Şરતિ] સ્કુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? [પરમ–ઉત્તજે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી, [અત્યન્તવીર ] જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી અને [નિરુપfછે–પૃથ દ્રવ્ય-નિર્માસિ] પરની સહાય વિના જુદાં જાદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી [વિશ્વમ્ સાક્ષાત્ ર્વત] જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે–પ્રત્યક્ષ જાણે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૦ [ભગવાનશ્રીકુંદકુંદ जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोन्हं पि । अण्णाणी ताव दु सो कोहादिसु वट्टदे जीवो ।। ६९ ।। कोहादिसु वट्टंतस्स तस्स कम्मस्स संचओ होदि । जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं ।। ७० ।। સમયસાર यावन्न वेत्ति विशेषान्तरं त्वात्मास्रवयोर्द्वयोरपि । अज्ञानी तावत्स क्रोधादिषु वर्तते जीवः ।। ६९ ।। क्रोधादिषु वर्तमानस्य तस्य कर्मणः सञ्चयो भवति । जीवस्यैवं बन्धो भणितः खलु सर्वदर्शिभिः ।। ७० ।। यथायमात्मा पश्यन्नविशङ्कमात्म तादात्म्यसिद्धसम्बन्धयोरात्मज्ञानयोरविशेषाद्भेदम ભાવાર્થ:-આવો જ્ઞાનસ્વરૂપ આત્મા તે, પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. ૪૬. હવે, જ્યાં સુધી આ જીવ આસ્રવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં કહે છે: આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯. જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦. ગાથાર્થ:- [ નીવ: ] જીવ [ યાવત્ ] જ્યાં સુધી [આત્માષવયો: દયો: અપિ તુ] આત્મા અને આસવ-એ બન્નેના [વિશેષાન્તર] તફાવત અને ભેદને [ન વેત્તિ ] જાણતો નથી [તાવત્] ત્યાં સુધી [સ:] તે [અજ્ઞાની] અજ્ઞાની રહ્યો થકો [ોષાવિષુ] ક્રોધાદિક આસ્રવોમાં [વર્તતે] પ્રવર્તે છે; [ોધાવિષુ] ક્રોધાદિકમાં [ વર્તમાનસ્ય તત્ત્વ ] વર્તતા તેને [ર્મન: ] કર્મનો [સશ્ચય: ] સંચય [ભવતિ] થાય છે. [વતું] ખરેખર [vi] આ રીતે [નીવસ્ય] જીવને [વન્ધ: ] કર્મોનો બંધ [સવર્શિમિ:] સર્વજ્ઞદેવોએ [ મળિત: ] કહ્યો છે. ટીકા:-જેમ આ આત્મા, જેમને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે એવાં આત્મા અને જ્ઞાનમાં વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૩૧ तया ज्ञाने वर्तते, तत्र वर्तमानश्च ज्ञानक्रियायाः स्वभावभूतत्वेनाप्रतिषिद्धत्वाज्जानाति, तथा संयोगसिद्धसम्बन्धयोरप्यात्मक्रोधाद्यानवयोः स्वयमज्ञानेन विशेषमजानन् यावद्भेदं न पश्यति तावदशङ्कमात्मतया क्रोधादौ वर्तते, तत्र वर्तमानश्च क्रोधादिक्रियाणां परभावभूतत्वात्प्रतिषिद्धत्वेऽपि स्वभावभूतत्वा-ध्यासात्क्रुध्यति रज्यते मुह्यति चेति। तदत्र योऽयमात्मा स्वयमज्ञानभवने ज्ञानभवनमात्रसहजोदासीनावस्थात्यागेन व्याप्रियमाणः प्रतिभाति स कर्ता; यत्तु ज्ञानभवनव्याप्रियमाणत्वेभ्यो भिन्नं क्रियमाणत्वेनान्तरुत्प्लवमानं प्रतिभाति क्रोधादि तत्कर्म। एवमियमनादिरज्ञानजा कर्तृकर्मप्रवृत्तिः। एवमस्यात्मनः स्वयमज्ञानात्कर्तृकर्मभावेन क्रोधादिषु वर्तमानस्य तमेव क्रोधादिवृत्तिरूपं परिणाम निमित्तमात्रीकृत्य स्वयमेव परिणममानं पौद्गलिकं कर्म सञ्चयमुपयाति। एवं जीवपुद्गलयोः परस्परावगाहलक्षणसम्बन्धात्मा बन्धः सिध्येत्। स चानेकात्मकैकसन्तानत्वेन નહિ દેખતો થકો, નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં (જ્ઞાનમાં પોતાપણે ) વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છેજાણવારૂપ પરિણમે છે, તેવી રીતે જ્યાં સુધી આ આત્મા, જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદિ આસ્રવોમાં પણ, પોતાના અજ્ઞાનભાવને લીધે, વિશેષ નહિ જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી ત્યાં સુધી નિ:શંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં ( ક્રોધાદિમાં પોતાપણે) વર્તતો તે, જોકે ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે તો પણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ હોવાથી, ક્રોધરૂપ પરિણમે છે, રાગરૂપ પરિણમે છે, મોહરૂપ પરિણમે છે. હવે અહીં, જે આ આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે, "જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન ( જ્ઞાતાદામાત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવનવ્યાપારરૂપ અર્થાત્ ક્રોધાદિવ્યાપારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે તે કર્તા છે; અને જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં, જે 'ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે, એવા ક્રોધાદિક તે, (તે કર્તાનાં) કર્મ છે. આ પ્રમાણે અનાદિ કાળની અજ્ઞાનથી થયેલી આ (આત્માની) કર્તાકર્મની પ્રવૃત્તિ છે. એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કર્તાકર્મભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને, તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્તમાત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌગલિક કર્મ એકઠું થાય છે. આ રીતે જીવ અને પુદ્ગલનો, પરસ્પર અવગાહુ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. અનેકાત્મક હોવા છતાં (અનાદિ) એક પ્રવાહપણે હોવાથી ૧. ભવન = થવું તે; પરિણમવું તે; પરિણમન. ૨. ક્રિયમાણ = કરાતું હોય તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૨ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ निरस्तेतरेतराश्रयदोषः कर्तृकर्मप्रवृत्तिनिमित्तस्याज्ञानस्य निमित्तम्। कदाऽस्याः कर्तृकर्मप्रवृत्तेर्निवृत्तिरिति चेत्जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव। णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से।। ७१ ।। यदानेन जीवेनात्मनः आस्रवाणां च तथैव। ज्ञातं भवति विशेषान्तरं तु तदा न बन्धस्तस्य।। ७१ ।। इह किल स्वभावमा ‘वस्तु, स्वस्य भवनं तु स्वभावः। तेन ज्ञानस्य भवनं જેમાંથી ઇતરેતરાશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ, કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે. ભાવાર્થ-આ આત્મા, જેમ પોતાના જ્ઞાનસ્વભાવરૂપ પરિણમે છે તેમ જ્યાં સુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે; ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્તા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તાકર્મની પ્રવૃત્તિ છે, કર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે; એ પ્રમાણે અનાદિ સંતાન (પ્રવાહ) છે, માટે તેમાં ઇતરેતર-આશ્રય દોષ પણ આવતો નથી. આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. હવે પૂછે છે કે આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર કહે આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું, જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧. ગાથાર્થઃ- [ યા] જ્યારે [ સનેન નીવેન] આ જીવ [માત્મ: ] આત્માના [ તથા વ ૨] અને [સામ્રવીણ ] આસવોના [વિશેષાન્તરં] તફાવત અને ભેદને [ જ્ઞાતિ મવતિ] જાણે [ત તુ] ત્યારે [તચ] તેને [વન્ય: ન] બંધ થતો નથી. ટીકાઃ-આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને “સ્વ”નું ભવન તે સ્વ-ભાવ છે (અર્થાત્ પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે ); માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું-પરિણમવું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તા-કર્મ અધિકાર खल्वात्मा, क्रोधादेर्भवनं क्रोधादिः । अथ ज्ञानस्य यद्भवनं तन्न क्रोधादेरपि भवनं, यतो यथा ज्ञानभवने ज्ञानं भवद्विभाव्यते न तथा क्रोधादिरपि; यत्तु क्रोधादेर्भवनं तन्न ज्ञानस्यापि भवनं, यतो यथा क्रोधादिभवने क्रोधादयो भवन्तो विभाव्यन्ते न तथा ज्ञानमपि। इत्यात्मनः क्रोधादीनां च न खल्वेकवस्तुत्वम्। इत्येवमात्मात्मास्रवयोर्विशेषदर्शनेन यदा भेदं जानाति तदास्यानादिरप्यज्ञानजा कर्तृकर्मप्रवृत्तिर्निवर्तते; तन्निवृत्तावज्ञाननिमित्तं पुद्गलद्रव्यकर्मबन्धोऽपि निवर्तते। तथा सति ज्ञानमात्रादेव बन्धनिरोधः सिध्येत्। कथं ज्ञानमात्रादेव बन्धनिरोध इति चेत् णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च । दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदिं जीवो ।। ७२ ।। ૧૩૩ તે ક્રોધાદિ છે. વળી જ્ઞાનનું જે થવું-પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે જ્ઞાનના થવામાં (–પરિણમવામાં ) જેમ જ્ઞાન થતું માલૂમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી; અને ક્રોધાદિકનું જે થવું-પરિણમવું તે જ્ઞાનનું પણ થવુંપરિણમવું નથી, કારણ કે ક્રોધાદિકના થવામાં (-પરિણમવામાં ) જેમ ક્રોધાદિક થતાં માલૂમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલૂમ પડતું નથી. આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એકવસ્તુપણું નથી. આ પ્રમાણે આત્મા અને આસવોનો વિશેષ ( –તફાવત ) દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ (ભિન્નતા ) જાણે છે ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી (૫૨માં) કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે; તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌદ્ગલિક દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં, જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. ભાવાર્થ:-ક્રોધાદિક અને જ્ઞાન જુદી ાદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી, ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટે અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે. હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ અશુચિપણું, વિપરીતતા એ આસ્રવોનાં જાણીને, વળી જાણીને દુ:ખકા૨ણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ ज्ञात्वा आस्रवाणामशुचित्वं च विपरीतभावं च। दुःखस्य कारणानीति च ततो निवृतिं करोति जीवः।। ७२ ।। जले जम्बालवत्कलुषत्वेनोपलभ्यमानत्वादशुचय: खल्वास्रवाः, भगवानात्मा तु नित्यमेवातिनिर्मलचिन्मात्रत्वेनोपलम्भकत्वादत्यन्तं शुचिरेव। जडस्वभावत्वे सति परचेत्यत्वादन्यस्वभावाः खल्वास्रवाः, भगवानात्मा तु नित्यमेव विज्ञानघनस्वभावत्वे सति स्वयं चेतकत्वादनन्यस्वभाव एव। आकुलत्वोत्पादकत्वाद्दुःखस्य कारणानि ઉત્પાવાદ, भगवानात्मा नित्यमेवानाकुलत्वस्वभावेनाकार्यकारणत्वाद्दुःखस्याकारणमेव। इत्येवं विशेषदर्शनेन यदैवायमात्मात्मास्रवयोर्भेदं जानाति तदैव क्रोधादिभ्य आस्रवेभ्यो निवर्तते, तेभ्योऽनिवर्तमानस्य पारमार्थिकतनेदज्ञानासिद्धेः। ततः क्रोधाद्यास्रवनिवृत्त्यविनाभाविनो ज्ञानमात्रादेवाज्ञानजस्य पौद्गलिकस्य कर्मणो बन्ध ગાથાર્થઃ- [ વાણીઆસ્રવોનું [શુવિë ] અશુચિપણું અને [ વિપરીતમાä ] વિપરીતપણું [] તથા [ટુ:ચ રિપનિ તિ] તેઓ દુઃખના કારણ છે એમ [જ્ઞાત્વા] જાણીને [નીવડ] જીવ [ તત: નિવૃત્તિ] તેમનાથી નિવૃત્તિ [ રોતિ] કરે છે. ટીકાઃ-જળમાં શેવાળ છે તે મળ છે-મેલ છે તે શેવાળની માફક આગ્નવો મળપણેમેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે (–અપવિત્ર છે); અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે (–પવિત્ર જ છે; ઉજ્વળ જ છે). આગ્નવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવાયોગ્ય છે (-કારણ કે જે જડ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજા જ જાણે છે-) માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે; અને ભગવાન આત્મા તો, પોતાને સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક (જ્ઞાતા) છે (–પોતાને અને પરને જાણે છે-) માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે (અર્થાત્ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો નથી). આસ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે; અને ભગવાન આત્મા તો, સદાય નિરાકુળતા-સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી, દુ:ખનું અકારણ જ છે (અર્થાત્ દુઃખનું કારણ નથી). આ પ્રમાણે વિશેષ (-તફાવત) દેખીને જ્યારે આ આત્મા, આત્મા અને આસ્રવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે, કારણ કે તેમનાથી જે નિવર્તિતો ન હોય તેને આત્મા અને આસ્રવોના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદિક આસ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાનમાત્રથી જ, અજ્ઞાનથી થતો જે પૌગલિક કર્મનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તા-કર્મ અધિકારી ૧૩૫ निरोधः सिध्येत्। किञ्च यदिदमात्मास्रवयोर्भेदज्ञानं तत्किमज्ञानं किं वा ज्ञानम् ? यद्यज्ञानं तदा तदभेदज्ञानान्न तस्य विशेषः। ज्ञानं चेत् किमास्रवेषु प्रवृत्तं किं वास्रवेभ्यो निवृत्तम् ? आस्रवेषु प्रवृत्तं चेत्तदापि तदभेदज्ञानान्न तस्य विशेषः। आस्रवेभ्यो निवृत्तं चेत्तर्हि कथं न ज्ञानादेव बन्धनिरोधः। इति निरस्तोऽज्ञानांश: क्रियानयः। यत्त्वात्मास्रवयोर्भेदज्ञानमपि नास्रवेभ्यो निवृत्तं भवति तज्ज्ञानमेव न भवतीति ज्ञानांशो ज्ञाननयोऽपि निरस्तः। બંધ તેનો નિરોધ થાય છે. વળી, જે આ આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો અજ્ઞાન છે તો આત્મા અને આગ્નવોના અભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જો જ્ઞાન છે તો (તે જ્ઞાન ) આસ્રવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવત્યું છે? જો આગ્નવોમાં પ્રવર્તે છે તોપણ આત્મા અને આસ્રવોના અભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જો આસ્રવોથી નિવત્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય? (સિદ્ધ થયો જ કહેવાય.) આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનનું ખંડન થયું. વળી જે આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આસ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા (એકાંત) જ્ઞાનનયનું પણ ખંડન થયું. ભાવાર્થ:-આસવો અશુચિ છે, જડ છે, દુ:ખનાં કારણ છે અને આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખસ્વરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આસ્રવોથી આત્મા નિવૃત્ત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી. આત્મા અને આસ્રવોનો ભેદ જાણ્યા છતાં જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે અવિરત સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો તો આસ્રવ નથી થતો પણ અન્ય પ્રકૃતિઓનો તો આસ્રવ થઈને બંધ થાય છે, તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની? તેનું સમાધાન-સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની જ છે કારણ કે તે અભિપ્રાયપૂર્વકના આસ્રવોથી નિવર્યો છે. તેને પ્રકૃતિઓનો જે આસ્રવ તથા બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દષ્ટિ થયા પછી પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે; માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આસ્રવ-બંધ થાય છે તેનું સ્વામીપણું તેને નથી. અભિપ્રાયમાં તો તે આસ્રવ-બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઇચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે. જ્ઞાનીને બંધ થતો નથી તેમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે-મિથ્યાત્વસંબંધી બંધ કે જે અનંત સંસારનું કારણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ સમયસાર (માલિની) परपरिणतिमुज्झत् खण्डयद्भेदवादानिदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुचैः। ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तैरिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः ।। ४७ ।। ભગવાનશ્રીકુંદકુંદ (–કહેવા ધારેલો) છે. અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પ સ્થિતિ-અનુભાગવાળો છે, દીર્ઘ સંસારનું કારણ નથી; તેથી તે પ્રધાન ગણવામાં આવ્યો નથી. અથવા તો આ પ્રમાણે કારણ છેઃ-જ્ઞાન બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી; કારણ કે વિકાર કે જે બંધરૂપ છે અને બંધનું કારણ છે, તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં આવશે. અહીં કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ:- [ પરપરિગતિમ્ ઉત્] ૫૨૫રિણતિને છોડતું, [મેવવાવાન્ વણ્ડયત્] ભેદનાં કથનોને તોડી પાડતું, [વમ્ અવન્તુમ્ વ્વન્તુમ્ જ્ઞાનન્] આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન [ઉજ્જૈ: ઉવિતમ્] પ્રત્યક્ષ ઉદય પામ્યું છે, [નનુ] અહો ! [ રદ્દ ] આવા જ્ઞાનમાં [Íર્મપ્રવૃત્ત: ] ( ૫દ્રવ્યનાં ) કર્તાકર્મની પ્રવૃત્તિનો [થમ્ અવળાશ: ] અવકાશ કેમ હોઈ શકે ? [ ] તથા [ પૌદ્દત: ર્મવન્ધ: ] પૌદ્દગલિક કર્મબંધ પણ [i મતિ] કેમ હોઈ શકે? (ન જ હોઈ શકે. ) (જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી ‘અખંડ' એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી ‘ભેદનાં કથનોને તોડી પાડતું' એમ કહ્યું છે. ૫૨ના નિમિત્તે રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી ‘૫૨૫રિણતિને છોડતું' એમ કહ્યું છે. ૫૨ના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી ‘ અત્યંત પ્રચંડ’ કહ્યું છે. ) ભાવાર્થ:-કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદભાવને અને ૫૨૫રિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કા૨કની પ્રવૃત્તિ મટી; તો પછી હવે બંધ શા માટે હોય ? અર્થાત્ ન હોય. ૪૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૩૭ केन विधिनायमास्रवेभ्यो निवर्तत इति चेत् अहमेक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो। तम्हि ठिदो तचितो सव्वे एदे खयं णेमि।। ७३ ।। अहमेकः खलु शुद्धः निर्ममतः ज्ञानदर्शनसमग्रः। तस्मिन् स्थितस्तचित्तः सर्वानेतान् क्षयं नयामि।।७३ ।। अहमयमात्मा प्रत्यक्षमक्षुण्णमनन्तं चिन्मात्रं ज्योतिरनाद्यनन्तनित्यो-दितविज्ञानघनस्वभावभावत्वादेक:, सकलकारकचक्रप्रक्रियोत्तीर्णनिर्मलानुभूतिमात्रत्वाच्छुद्धः, पुद्गलस्वामिकस्य क्रोधादिभाववैश्वरूपस्य स्वस्य स्वामित्वेन नित्यमेवापरिणमनान्निर्ममतः, चिन्मात्रस्य महसो वस्तुस्वभावत एव सामान्यविशेषाभ्यां सकलत्वात् ज्ञानदर्शनसमग्रः, गगनादिवत्पारमार्थिको वस्तुविशेषोऽस्मि। तदहमधुनास्मिन्नेवात्मनि निखिलपरद्रव्य હવે પૂછે છે કે કઈ વિધિથી (-રીતથી) આ આત્મા આસ્રવોથી નિવર્તે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે: છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ્ર આ સૌ ક્ષય કરું. ૭૩. ગાથાર્થ-જ્ઞાની વિચારે છે કેઃ [ વ7] નિશ્ચયથી [ કદમ ] હું [gs:] એક છું, [શુદ્ધ: ] શુદ્ધ છું, [ નિર્મમત: ] મમતારહિત છું, [ જ્ઞાનન્દર્શનમ:] જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; [ તસ્મિન રિશત:] તે સ્વભાવમાં રહેતો, [તચિત્ત:] તેમાં (–તે ચેતન્ય-અનુભવમાં) લીન થતો (હું) [yતાન] આ [સર્વાન ] ક્રોધાદિક સર્વ આગ્નવોને [ક્ષયં] ક્ષય [નયાન] પમાડું છું. ટીકા:-હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત ચિત્માત્ર જ્યોતિ-અનાદિ-અનંત નિત્ય-ઉદયરૂપ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું; (કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણસ્વરૂપ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું; પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતારહિત છું ચિત્માત્ર જ્યોતિનું (આત્માનું), વસ્તુસ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું) હોવાથી, હું જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું. –આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ प्रवृत्तिनिवृत्त्या निश्चलमवतिष्ठमान: सकलपरद्रव्यनिमित्तकविशेषचेतनचञ्चलकल्लोलनिरो धेनेममेव चेतयमानः स्वाज्ञानेनात्मन्युत्प्लवमानानेतान् भावानखिलानेव क्षपयामीत्यात्मनि निश्चित्य चिरसंगृहीतमुक्तपोतपात्रः समुद्रावर्त इव झगित्येवोद्वान्तसमस्तविकल्पोऽकल्पितमचलितममलमात्मा-नमालम्बमानो विज्ञानघनभूतः खल्वयमात्मास्रवेभ्यो निवर्तते। कथं ज्ञानास्रवनिवृत्त्योः समकालत्वमिति चेत्जीवणिबद्धा एदे अधुव अणिचा तहा असरणा य। दुक्खा दुक्खफल त्ति य णादूण णिवत्तदे तेहिं।। ७४ ।। जीवनिबद्धा एते अधुवा अनित्यास्तथा अशरणाश्च । दुःखानि दुःखफला इति च ज्ञात्वा निवर्तते तेभ्यः।। ७४ ।। વિશેષ છે. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્યપ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્યસ્વરૂપને જ) અનુભવતો થકો, પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું એમ આત્મામાં નિશ્ચય કરીને, ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે એવો, નિર્વિકલ્પ, અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસ્રવોથી નિવ છે. ભાવાર્થ:-શુદ્ધનયથી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે “હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ વસ્તુ છું. જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે ક્રોધાદિક આસ્રવો ક્ષય પામે છે. જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ શમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પોના વમળને શમાવતો થકો આગ્નવોને છોડી દે છે. હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આગ્નવોની નિવૃત્તિનો સમકાળ (એક કાળ) કઈ રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે: આ સર્વ જીવનિબદ્ધ, અધુવ, શરણહીન, અનિત્ય છે, એ દુ:ખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭૪. ગાથાર્થઃ- [] આ આગ્નવો [ નીવનિવર્ધી: ] જીવની સાથે નિબદ્ધ છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૩૯ जतुपादपवद्वध्यघातकस्वभावत्वाज्जीवनिबद्धाः, खल्वास्रवाः, न पुनरविरुद्धस्वभावत्वाभावाज्जीव एव। अपस्माररयवद्वर्धमानहीयमानत्वादध्रुवा: खल्वास्रवाः, ध्रुवश्चिन्मात्रो जीव एव। शीतदाहज्वरावेशवत् क्रमेणोज्जृम्भमाणत्वादनित्याः खल्वास्रवाः, नित्यो विज्ञानघनस्वभावो जीव एव। बीजनिर्मोक्षक्षणक्षीयमाणदारुणस्मर- संस्कारवत्त्रातुमशक्यत्वादशरणा: खल्वास्रवाः, सशरणः स्वयं गुप्तः सहजचिच्छक्तिर्जीव एव। नित्यमेवाकुलस्वभावत्वाद्दुःखानि खल्वास्रवाः, अदुःखं नित्यमेवानाकुलस्वभावो जीव एव। आयत्यामाकुलत्वोत्पादकस्य पुद्गलपरिणामस्य हेतुत्वाद्दुःखफला:खल्वास्रवाः, अदु:खफल: सकलस्यापि पुद्गलपरिणामस्याहेतुत्वाज्जीव एव। इति विकल्पानन्तरमेव शिथिलित [ષધુવા:] અધુવ છે, [ નિત્યા:] અનિત્ય છે [ તથા ૨] તેમ જ [શરણT: ] અશરણ છે, [૨] વળી તેઓ [ ટુવાનિ] દુઃખરૂપ છે, [૩:વના:] દુઃખ જ જેમનું ફળ છે એવા છે, - [તિ જ્ઞાત્વા] એવું જાણીને જ્ઞાની [ તેમ્પ: ] તેમનાથી [નિવર્તિતે] નિવૃત્તિ કરે છે. ટીકાઃ-વૃક્ષ અને લાખની જેમ વધ્ય-ઘાતકસ્વભાવપણું હોવાથી આગ્નવો જીવ સાથે બંધાયેલા છે; પરંતુ અવિરુદ્ધસ્વભાવપણાનો અભાવ હોવાથી તેઓ જીવ જ નથી. (લાખના નિમિત્તથી પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. લાખ ઘાતક અર્થાત્ હણનાર છે. અને વૃક્ષ વધ્ય અર્થાત હણાવાયોગ્ય છે. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે. માટે લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે; લાખ પોતે વૃક્ષ નથી. તેવી રીતે આસ્રવો ઘાતક છે અને આત્મા વધ્યું છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આસ્રવો પોતે જીવ નથી.) આગ્નવો વાઈના વેગની જેમ વધતા-ઘટતા હોવાથી અધ્રુવ છે; ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે. આગ્નવો શીતદાહજ્વરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે; વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે. જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દારુણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આસ્રવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે; આપોઆપ (પોતાથી જ) રક્ષિત એવો સહજ ચિલ્શક્તિરૂપ જીવ જ શરણસહિત છે. આગ્નવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે; સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ અદુઃખરૂપ અર્થાત્ સુખરૂપ છે. આસવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી દુઃખફળરૂપ છે (અર્થાત્ દુઃખ જેમનું ફળ છે એવા છે); જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ હોવાથી અદુ:ખફળ છે (અર્થાત્ દુઃખફળરૂપ નથી).-આમ આસ્રવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાં વેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો તે આત્મા, જથ્થાબંધ વાદળાંની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪) સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ कर्मविपाको विघटितघनौघघटनो दिगाभोग इव निरर्गलप्रसर: सहजविजृम्भमाणचिच्छक्तितया यथा यथा विज्ञानघनस्वभावो भवति तथा तथास्रवेभ्यो निवर्तते, यथा यथास्रवेभ्यश्च निवर्तते तथा तथा विज्ञानघनस्वभावो भवतीति। तावद्विज्ञानघनस्वभावो भवति यावत्सम्यगास्रवेभ्यो निवर्तते, तावदानवेभ्यश्च निवर्तते यावत्सम्यग्विज्ञानघनस्वभावो भवतीति ज्ञानास्रवनिवृत्त्योः समकालत्वम्। રચના જેમાં ખંડિત થઈ ગઈ છે એવા દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર (ફેલાવ) છે એવો, સહજપણે વિકાસ પામતી ચિશક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે, અને જેમ જેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે; તેટલો વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે જેટલો સમ્યક પ્રકારે આસ્રવોથી નિવર્તે છે. અને તેટલો આસવોથી નિવર્તે છે જેટલો સમ્યક્ પ્રકારે વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે. આ રીતે જ્ઞાનને અને આગ્નવોની નિવૃત્તિને સમકાળપણું છે. ભાવાર્થ:-આસવોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતાં જ, જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસ્રવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આસ્રવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આસ્રવનિવૃત્તનો એક કાળ છે. આ આગ્નવો ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટીરૂપે તત્ત્વાર્થસૂત્રની ટીકા આદિ સિદ્ધાંતશાસ્ત્રોમાં છે ત્યાંથી જાણવું. અહીં તો સામાન્ય પ્રકરણ છે તેથી સામાન્યપણે કહ્યું છે. “આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે” એટલે શું? તેનો ઉત્તર:-“આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તોપણ-અજ્ઞાન કહેવામાં આવે છે અને મિથ્યાત્વ ગયા પછી તેને-ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તોપણ-વિજ્ઞાન કહેવામાં આવે છે. જેમ જેમ તે જ્ઞાન અર્થાત્ વિજ્ઞાન જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે તેમ તેમ આગ્નવોની નિવૃત્તિ થતી જાય છે અને જેમ જેમ આગ્નવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન (વિજ્ઞાન) જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે, અર્થાત્ આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે. હવે આ જ અર્થના કળશરૂપ તથા આગળના કથનની સૂચનિકારૂપ કાવ્ય કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા-કર્મ અધિકાર ( शार्दूलविक्रीडित ) इत्येवं विरचय्य सम्प्रति परद्रव्यान्निवृत्तिं परां स्वं विज्ञानघनस्वभावमभयादास्तिध्नुवानः परम्। अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान्।। ४८ ।। कथमात्मा ज्ञानीभूतो लक्ष्यत इति चेत् कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणामं । ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी ।। ७५ ।। कर्मणश्च परिणामं नोकर्मणश्च तथैव परिणामम् । न करोत्येनमात्मा यो जानाति स भवति ज्ञानी ।। ७५ ।। કહાનજૈનશાસ્ત્રમાળા ] श्लोSर्थ:- [ इति एवं ] से रीते पूर्वऽथित विधानथी, [ सम्प्रति ] हम ४ (तुरत ४) [ परद्रव्यात् ] परद्रव्यथी [परां निवृत्तिं विरचय्य ] डृष्ट ( सर्व प्रारे ) નિવૃત્તિ કરીને [विज्ञानघनस्वभावम् परम् स्वं अभयात् आस्तिध्नुवानः ] વિજ્ઞાનઘનસ્વભાવરૂપ એવા કેવળ પોતાના ૫૨ નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો ( અથવા પોતાને નિઃશંકપણે આસ્તિકયભાવથી સ્થિર કરતો ), [ अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशात् ] अज्ञानथी उत्पन्न थयेली र्ताऽर्मनी प्रवृत्तिना अभ्यासथी थयेला ऽलेशथी [ निवृत्त: ] निवृत्त थयेलो, [ स्वयं ज्ञानीभूतः ] पोते ज्ञानस्व३५ थयो थो, [ जगतः साक्षी ] ४गतनो साक्षी ( ज्ञाताद्रष्टा ), [ पुराणः पुमान् ] पुराए। पुरुष ( आत्मा ) [ इत: चकास्ति ] नहींथी हवे प्राशमान थाय छे. ४८. ૧૪૧ હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય ? तेनुं थिल ( लक्षएा ) हो. तेना उत्त२३५ गाथा उहे छे: પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે ते नव दुरे थे, मात्र भो, ते ४ खात्मा ज्ञानी छे. ७५. गाथार्थ:- [ यः ] ४ [ आत्मा ] आत्मा [ एनम् ] ॥ [ कर्मणः परिणामं च ] दुर्मना परिशामने [तथा एव च ] तेम ४ [ नोकर्मणः परिणामं ] नोऽर्मना परिशामने [ न करोति ] ऽरतो नथी परंतु [ जानाति ] भए छे [ सः ] ते [ ज्ञानी ] ज्ञानी [ भवति ] छे. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રીકુંદકુંદ यः खलु मोहरागद्वेषसुखदुःखादिरूपेणान्तरुत्प्लवमानं कर्मण: परिणामं स्पर्शरसगन्धवर्णशब्दबन्धसंस्थानस्थौल्यसौक्ष्म्यादिरूपेण बहिरुत्प्लवमानं नोकर्मणः परिणामं च समस्तमपि परमार्थतः पुद्गलपरिणामपुद्गलयोरेव घटमृत्तिकयोरिव व्याप्यव्यापकभाव सद्भावात्पुद्गलद्रव्येण कर्त्रा स्वतन्त्रव्यापकेन स्वयं व्याप्यमानत्वात्कर्मत्वेन क्रियमाणं पुद्गलपरिणामात्मनोर्घटकुम्भकारयोरिव व्याप्यव्यापकभावाभावात् कर्तृकर्मत्वासिद्धौ न नाम करोत्यात्मा, किन्तु परमार्थतः व्यापकभावाभावात् व्याप्यव्यापक ૧૪૨ સમયસાર पुद्गलपरिणामज्ञानपुद्गलयोर्घटकुम्भकारवद्व्याप्य कर्तृकर्मत्वासिद्धावात्मपरिणामात्मनोर्घटमृत्तिकयोरिव भावसद्भावादात्मद्रव्येण कर्त्रा स्वतन्त्रव्यापकेन स्वयं व्याप्यमानत्वात्पुद्गलपरिणामज्ञानं कर्मत्वेन कुर्वन्तमात्मानं जानाति सोऽत्यन्तविविक्तज्ञानीभूतो ज्ञानी स्यात् । न चैवं ટીકા:-નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ, તે બધુંય પુદ્ગલપરિણામ છે. ૫૨માર્થે, જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્યવ્યાપકભાવનો (વ્યાખવ્યાપકપણાનો) સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્તા છે અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાખરૂપ થતું હોવાથી) કર્મ છે. તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ તેને જે આત્મા, પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાખવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, ૫૨માર્થે કરતો નથી, પરંતુ (માત્ર ) પુદ્ગલપરિણામના જ્ઞાનને ( આત્માના ) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા (કર્મનોકર્મથી ) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. ( પુદ્ગલપરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે:-) ૫૨માર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે અને જેમ ઘડાને અને માટીને વ્યાખવ્યાપભાવનો સદ્દભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મપરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે અને પુદ્દગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. વળી આ રીતે (જ્ઞાતા પુદ્દગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી ) એમ પણ નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૪૩ ज्ञातु: पुद्गलपरिणामो व्याप्यः, पुद्गलात्मनो यज्ञायकसम्बन्धव्यवहारमात्रे सत्यपि पुद्गलपरिणामनिमित्तकस्य ज्ञानस्यैव ज्ञातुर्व्याप्यत्वात्। (શાર્દૂત્રવિક્ટોહિત) व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः। इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दंस्तमो ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।। ४९ ।। કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુદ્ગલને અને આત્માને યજ્ઞાયકસંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે.) હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ વ્યાયવ્યાપતા તાત્મિનિ ભવે ] વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય, [ તવીત્મનિ પિ ન ઈવ] અતસ્વરૂપમાં ન જ હોય. અને [વ્યાખ્યવ્યાપ– મીવરસમ્ભવમ્ ઋતે] વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના [ વર્તુર્મરિસ્થતિ: ] કર્તાકર્મની સ્થિતિ કેવી ? અર્થાત્ કર્તાકર્મની સ્થિતિ ન જ હોય. [તિ ઉદ્દામ–વિવે–ઘમ્મર– મહમરેખ ] આવો પ્રબળ વિવેકરૂપ, અને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી [તમ: મિન્દ્ર ] અજ્ઞાન-અંધકારને ભેદતો, [1: Us: પુમાન ] આ આત્મા [જ્ઞાનીમ્ય ] જ્ઞાનસ્વરૂપ થઈને, [ તવા] તે કાળે [તૃત્વશૂન્ય: નલિત: ] ક્નત્વરહિત થયેલો શોભે છે. ભાવાર્થ-જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે, (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ (અર્થાત અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ) હોય; અતસ્વરૂપમાં ( અર્થાત્ જેમની સત્તા-સત્ત્વ ભિન્ન ભગ્નિ છે એવા પદાર્થોમાં ) ન જ હોય. જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ ન હોય. આવું જે જાણે તે પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે, કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતાદ્રષ્ટા- જગતનો સાક્ષીભૂત-થાય છે. ૪૯. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ पुद्गलकर्म जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत् ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणंतो वि हु पोग्गलकम्मं अणेयविहं।। ७६ ।। नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये। ज्ञानी जानन्नपि खलु पुद्गलकर्मानेकविधम्।। ७६ ।। यतो यं प्राप्यं विकार्य निर्वर्यं च व्याप्यलक्षणं पुद्गलपरिणामं कर्म पुद्गलद्रव्येण स्वयमन्तापकेन भूत्वादिमध्यान्तेषु व्याप्य तं गृह्णता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं जानन्नपि हि ज्ञानी स्वयमन्तर्व्यापको भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न હવે પૂછે છે કે પુદ્ગલકર્મને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું ) છે કે નથી ? તેનો ઉત્તર કહે છે – વિધવિધ પુદ્ગલકર્મને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૬. ગાથાર્થ:- [ જ્ઞાની] જ્ઞાની [ અનેકવિધ૧] અનેક પ્રકારના [ પુદ્રન] પુદ્ગલકર્મને [નાનન ]િ જાણતો હોવા છતાં [વ7] નિશ્ચયથી [પદ્રવ્યપર્યાય] પદ્રવ્યના પર્યાયમાં [૨ ગરિ પરિણમતિ] પરિણમતો નથી, [Jાતિ] તેને ગ્રહણ કરતો નથી અને [ઉત્પત ] તે-રૂપે ઊપજતો નથી. ટીકાઃ-પ્રાય, વિકાર્ય અને નિર્વત્યે એવું, વ્યાપ્યલક્ષણવાળું (વ્યાપ્ય જેનું લક્ષણ છે એવું) પુદ્ગલના પરિણામસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે-રૂપે પરિણમતું અને તેરૂપે ઊપજતું થયું, તે પુદ્ગલપરિણામને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતા પુદ્ગલપરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત (બહાર રહેલા) એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તેરૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૪૫ तथोत्पद्यते च, ततः प्राप्यं विकार्यं निर्वयं च व्याप्यलक्षणं परद्रव्यपरिणाम कर्माकुर्वाणस्य पुद्गलकर्म जानतोऽपि ज्ञानिनः पुद्गलेन सह न कर्तृकर्मभावः। स्वपरिणामं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत् ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणंतो वि ह सगपरिणामं अणेयविहं।। ७७ ।। પુદ્ગલકર્મને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યું એવું જે વ્યાપ્યલક્ષણવાળું પદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી. ભાવાર્થ-જીવ પુગલકર્મને જાણે છે તો પણ તેને પુદ્ગલ સાથે કર્તાકર્મપણું નથી. સામાન્યપણે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવે છે-નિર્વર્ય, વિકાર્ય અને પ્રાપ્ય. કર્તા વડે, જે પ્રથમ ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વત્થ કર્મ છે. કર્તા વડ, પદાર્થમાં વિકાર-ફેરફાર કરીને જે કાંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે. કર્તા, જે નવું ઉત્પન્ન કરતો નથી તેમ જ વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે. જીવ પુદ્ગલકર્મને નવીન ઉપજાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ ઉપજાવી શકે? માટે પુદગલકર્મ જીવનું નિર્વત્થ કર્મ નથી. જીવ પુગલમાં વિકાર કરીને તેને પુદગલકર્મરૂપે પરિણાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ પરિણમાવી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી. પરમાર્થે જીવ પુદ્ગલને ગ્રહણ કરી શકતો નથી કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. આ રીતે પુદ્ગલકર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કર્તા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પોતે પુદ્ગલકર્મને જાણે છે; માટે પુદ્ગલકર્મને જાણતા એવા જીવનો પરની સાથે કર્તાકર્મભાવ કેમ હોઇ શકે ? ન જ હોઈ શકે. હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છે - વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે, પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये । ज्ञानी जानन्नपि खलु स्वकपरिणाममनेकविधम् ।। ७७ ।। यतो यं प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणमात्मपरिणामं कर्म आत्मना स्वयमन्तर्व्यापकेन भूत्वादिमध्यान्तेषु व्याप्य तं गृह्णता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं जानन्नपि हि ज्ञानी स्वयमन्तर्व्यापको भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च, ततः प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य स्वपरिणामं जानतोऽपि ज्ञानिनः पुद्गलेन सह कर्तृकर्मभावः । पुद्गलकर्मफलं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत् ગાથાર્થ:- [ જ્ઞાની] જ્ઞાની [અનેવિધર્] અનેક પ્રકારના [સ્વરુપરિનામમ્ ] પોતાના પરિણામને [જ્ઞાનન્ ઍપિ] જાણતો હોવા છતાં [વસ્તુ] નિશ્ચયથી [પરદ્રવ્યપર્યાય] ૫૨દ્રવ્યના પર્યાયમાં [7 અપિ પરિણમતિ] પરિણમતો નથી, [ન વૃદ્ઘાતિ] તેને ગ્રહણ કરતો નથી અને [ત્ત ઉત્પદ્યતે] તે-રૂપે ઊપજતો નથી. ટીકા:-પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં આત્મા પોતે અંતર્ધ્યાપક થઈને, આદિમધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો થકો, તે આત્મપરિણામને કરે છે; આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્ધ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્ધ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી. ભાવાર્થ:-૭૬મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં ‘પુદ્દગલકર્મને જાણતો જ્ઞાની' એમ હતું તેને બદલે અહીં ‘પોતાના પરિણામને જાણતો જ્ઞાની' એમ કહ્યું છે–એટલો ફેર છે. હવે પૂછે છે કે પુદ્દગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્દગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું ) છે કે નથી ? તેનો ઉત્તર કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તા-કર્મ અધિકાર ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए । गाणी जाणतो वि ह पोग्गलकम्मप्फलमणतं ।। ७८ ।। नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये । ज्ञानी जानन्नपि खलु पुद्गलकर्मफलमनन्तम् ।। ७८ ।। यतो यं प्रायं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं सुखदुःखादिरूपं पुद्गलकर्मफलं कर्म पुद्गलद्रव्येण स्वयमन्तर्व्यापकेन भूत्वादिमध्यान्तेषु व्याप्य तद् गृह्णता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं जानन्नपि हि ज्ञानी स्वयमन्तर्व्यापको भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च ततः प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य सुखदुःखादिरूपं पुद्गलकर्मफलं जानतोऽपि ज्ञानिनः पुद्गलेन सह न कर्तृकर्मभावः । " પુદ્ગલક૨મનું ફળ અનંતુ જ્ઞાની જીવ જાણે ભલે, ૫૨દ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૮. ૧૪૭ ગાથાર્થ:- [ જ્ઞાની] જ્ઞાની [ પુન્નનર્મલમ્] પુદ્દગલકર્મનું ફળ [અનન્તર્] કે જે અનંત છે તેને [ નાનન્ વિ] જાણતો હોવા છતાં [ વસ્તુ] પરમાર્થે [પદ્રવ્યપર્યાય ] પરદ્રવ્યના પર્યાયરૂપ [ન વિ પરિણમતિ] પરિણમતો નથી, [ન વૃદ્ધતિ] તેને ગ્રહણ કરતો નથી અને [ત્ત ઉત્પદ્યતે ] તે-રૂપે ઊપજતો નથી. ટીકાઃ-પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું સુખદુઃખાદિરૂપ પુદ્દગલકર્મફળસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્ધ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે-રૂપે પરિણમતું અને તે-રૂપે ઊપજતું થયું, તે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુઃખાદિરૂપ પુદ્દગલકર્મફળ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્ધ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તેરૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની સુખદુઃખાદિરૂપ પુદ્દગલકર્મના ફળને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ जीवपरिणाम स्वपरिणाम स्वपरिणामफलं चाजानतः पुद्गलद्रव्यस्य सह जीवेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत् ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। पोग्गलदव्वं पि तहा परिणमदि सएहिं भावेहिं।। ७९ ।। नापि परिणमति न गृह्मात्यत्पद्यते न परद्रव्यपर्याये। पुद्गलद्रव्यमपि तथा परिणमति स्वकैर्भावैः।। ७९ ।। ___ यतो जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाप्यजानत्पुद्गलद्रव्यं स्वयमन्तर्व्यापकं भूत्वा परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च , किन्तु प्राप्यं विकार्यं निवृर्त्य च ભાવાર્થ:-૭૬ મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની” એમ હતું તેને બદલે અહીં “પુદ્ગલકર્મના ફળને જાણતો જ્ઞાની” એમ કહ્યું છે એટલું વિશેષ છે. હવે પૂછે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી ? તેનો ઉત્તર કહે છે: એ રીત પુદ્ગલદ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે, પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૯. ગાથાર્થઃ- [ તથા] એવી રીતે [પુતદ્રવ્યમ્ uિ] પુદ્ગલદ્રવ્ય પણ [પદ્રવ્યપર્યાય] પરદ્રવ્યના પર્યાયરૂપ [ પ પરિણમતિ] પરિણમતું નથી, [ ગૃતિ] તેને ગ્રહણ કરતું નથી અને [ ઉત્પઘતે] તે રૂપે ઊપજતું નથી, કારણ કે તે [સ્વ: ભાવૈ.] પોતાના જ ભાવોથી (-ભાવરૂપ) [ પરિમિતિ] પરિણમે છે. ટીકાઃ-જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું નથી, તે-રૂપે પરિણમતું નથી અને તે-રૂપે ઊપજતું નથી, પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું જે વ્યાપ્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૪૯ व्याप्यलक्षणं स्वभावं कर्म स्वयमन्तर्व्यापकं भूत्वादिमध्यान्तेषु व्याप्य तमेव गृह्णाति तथैव परिणमति तथैवोत्पद्यते च; ततः प्राप्यं विकार्य निर्वयं च व्याप्यलक्षणं परद्रव्यपरिणाम कर्माकुर्वाणस्य जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाजानतः पुद्गलद्रव्यस्य जीवेन सह न कर्तृकर्मभावः। (wધરી) ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन् व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्। अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत् विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः।। ५० ।। (કર્તાનું કાર્ય), તેનામાં (તે પુદ્ગલદ્રવ્ય) પોતે અંતર્થાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને જ ગ્રહે છે, તે-રૂપે જ પરિણમે છે અને તે-રૂપે જ ઊપજે છે; માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામ સ્વરૂપ કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી. ભાવાર્થ:-કોઈ એમ જાણે કે પુદ્ગલ કે જે જડ છે અને કોઈને જાણતું નથી તેને જીવની સાથે કર્તાકર્મપણું હશે. પરંતુ એમ પણ નથી. પુદ્ગલ દ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી. પરિણાવી શકતું નથી તેમ જ ગ્રહી શકતું નથી તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી. પરમાર્થે કોઇ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ જ્ઞાની] જ્ઞાની તો [૩માં સ્વપ૨પરિણતિં] પોતાની અને પરની પરિણતિને [નાનનું ]િ જાણતો પ્રવર્તે છે [૨] અને [પુનિ. કપિ સનાનન] પુદ્ગલદ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહિ જાણતું પ્રવર્તે છે; [નિત્યમ્ અત્યન્તમેવાત ] આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી (બન્ને ભિન્ન દ્રવ્યો હોવાથી), [ સન્ત:] તે બન્ને પરસ્પર અંતરંગમાં [વ્યાતૃવ્યાખ્યત્વમ] વ્યાપ્યવ્યાપકભાવને [ યિતનું સદો] પામવા અસમર્થ છે. [ ગયો. કૂંવર્નમ્રમમતિઃ] જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ [અજ્ઞાનાત્] અજ્ઞાનને લીધે [તાવ માતિ] ત્યાં સુધી ભાસે છે (–થાય છે) કે [પાવત્ ] જ્યાં સુધી [વિજ્ઞાનાવિં: ] ( ભેદજ્ઞાન કરનારી ) વિજ્ઞાનજ્યોતિ [ત્ર વત્ અવયં ] કરવતની જેમ નિર્દય રીતે (ઉગ્ર રીતે) [ સદ્ય: મે ઉત્પાદ] જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઉપજાવીને [૨ વાસ્તિ] પ્રકાશિત થતી નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫) સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ जीवपुद्गलपरिणामयोरन्योऽन्यनिमित्तमात्रत्वमस्ति तथापि न तयोः कर्तृकर्मभाव इत्याह जीवपरिणामहेदुं कम्मत्तं पोग्गला परिणमंति। पोग्गलकम्मणिमित्तं तहेव जीवो वि परिणमदि।।८० ।। ण वि कुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे। अण्णोण्णणिमित्तेण दु परिणाम जाण दोण्हं पि।।८१ ।। एदेण कारणेण दु कत्ता आदा सएण भावेण। पोग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावाणं।। ८२ ।। जीवपरिणामहेतुं कर्मत्वं पुद्गलाः परिणमन्ति। पुद्गलकर्मनिमित्तं तथैव जीवोऽपि परिणमति।।८० ।। नापि करोति कर्मगुणान् जीवः कर्म तथैव जीवगुणान्। अन्योऽन्यनिमित्तेन तु परिणामं जानीहि द्वयोरपि।। ८१ ।। एतेन कारणेन तु कर्ता आत्मा स्वकेन भावेन। पुद्गलकर्मकृतानां न तु कर्ता सर्वभावानाम्।। ८२ ।। ભાવાર્થભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી; કારણ કે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે. જોકે જીવના પરિણામને અને પુદગલના પરિણામને અન્યોન્ય (પરસ્પર) નિમિત્તમાત્રપણું છે તો પણ તેમને (બન્નેને) કર્તાકર્મપણું નથી એમ હવે કહે છે: જીવભાવહેતુ પામી પુગલ કર્મરૂપે પરિણમે; એવી રીતે પુગલકરમનિમિત્ત જીવ પણ પરિણમે. ૮૦. જીવ કર્મગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે; અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ૮૧. એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી; પુદ્ગલકરમકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨. uथार्थ:- [ पुद्गलाः ] Y६८[ जीवपरिणामहेतुं] ®4ना ५२५॥मना Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૫૧ यतो जीवपरिणामं निमित्तीकृत्य पुद्गलाः कर्मत्वेन परिणमन्ति, पुद्गलकर्म निमित्तीकृत्य जीवोऽपि परिणमतीति जीवपुद्गलपरिणाम-योरितरेतरहेतुत्वोपन्यासेऽपि जीवपुद्गलयोः परस्परं व्याप्यव्यापक-भावाभावाज्जीवस्य पुद्गलपरिणामानां पुद्गलकर्मणोऽपि जीवपरिणामानां कर्तृकर्मत्वासिद्धौ निमित्तनैमित्तिकभावमात्रस्याप्रतिषिद्धत्वादितरेतर- निमित्तमात्रीभवनेनैव द्वयोरपि परिणामः; ततः कारणान्मृत्तिकया कलशस्येव स्वेन भावेन स्वस्य भावस्य करणाज्जीव: स्वभावस्य कर्ता कदाचित्स्यात्, मृत्तिकया वसनस्येव स्वेन भावेन परभावस्य कर्तुमशक्यत्वात्पुद्गलभावनां तु कर्ता न कदाचिदपि स्यादिति निश्चयः। નિમિત્તથી [વર્મવં] કર્મપણે [પરિણમત્તિ] પરિણમે છે, [ તથા ઈવ] તેમ જ [ નીવ: 9] જીવ પણ [પુનર્મનિમિત્ત] પુદ્ગલકર્મના નિમિત્તિથી [પરિણમતિ] પરિણમે છે. [નીવડ] જીવ [વર્માણાન] કર્મના ગુણોને દૂર કરે છરોતિ ] કરતો નથી [ તથા વ ] તેમ જ [ {] કર્મ [ નીવITIન] જીવના ગુણોને કરતું નથી; [ 1 ] પરંતુ [ અન્યોન્યનિમિત્તેન] પરસ્પર નિમિત્તથી [ કયો. ]િ બન્નેના [પરિણામ ] પરિણામ [નાનાદિ] જાણો. [વારણેન તુ] આ કારણે [માત્મા] આત્મા [સ્વન] પોતાના જ [ ભાવેન] ભાવથી [ર્તા ] કર્તા (કહેવામાં આવે) છે [1] પરંતુ [પુત્રિમૈતાનાં ] પુદ્ગલકર્મથી કરવામાં આવેલા [ સર્વમાવાનામ્ સર્વ ભાવોનો [ ર્તા ન] કર્તા નથી. ટીકાઃ- જીવપરિણામને નિમિત્ત કરીને પુગલો કર્મપણે પરિણમે છે અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે.”—એમ જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલને પરસ્પર વ્યાયવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુદ્ગલપરિણામો સાથે અને પુદ્ગલકર્મને જીવપરિણામો સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોઈને, માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ (થાય) છે; તે કારણે ( અર્થાત્ તેથી), જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે, પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડ પરભાવનું કરાયું અશક્ય હોવાથી (જીવ) પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે. ભાવાર્થ-જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને પરસ્પર માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે તોપણ પરસ્પર કર્તાકર્મભાવ નથી. પરના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત કહી પણ શકાય, પરંતુ જીવ પરભાવનો કર્તા તો કદી પણ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ ततः स्थितमेतज्जीवस्य स्वपरिणामैरेव सह कर्तृकर्मभावो भोक्तभोग्यभावश्चणिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि। वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं।। ८३ ।। निश्चयनयस्यैवमात्मात्मानमेव हि करोति। वेदयते पुनस्तं चैव जानीहि आत्मा त्वात्मानम्।। ८३ ।। यथोत्तरङ्गनिस्तरङ्गावस्थयोः समीरसञ्चरणासञ्चरणनिमित्तयोरपि समीरपारावारयोर्व्याप्यव्यापकभावाभावात्कर्तृकर्मत्वासिद्धौ, पारावार एव स्वयमन्तापको भूत्वादिमध्यान्तेषूतरङ्गनिस्तरङ्गावस्थे व्याप्योत्तरङ्गं निस्तरङ्गं त्वात्मानं कुर्वन्नात्मानमेकमेव कुर्वन् प्रतिभाति, न पुनरन्यत; यथा स एव च भाव्यभावकभावाभावात्परभावस्य परेणानुभवितुमशक्यत्वादुत्तरङ्गं निस्तरङ्गं त्वात्मानमनुभवन्नात्मानमेकमेवानुभवन् તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્યભાવ (ભોક્તાભોગ્યપણું) છે એમ હવે કહે છે: આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું, વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩. ગાથાર્થ- [ નિશ્ચયનયચ] નિશ્ચયનયનો [કવન્] એમ મત છે કે [ માત્મા] આત્મા [માત્માનમ્ વ દિ] પોતાને જ [ રાતિ] કરે છે [તુ પુન:] અને વળી [ માત્મા] આત્મા [તું એ વ માત્માન] પોતાને જ [વેયતે] ભોગવે છે એમ હું શિષ્ય! તું [ નાનીદિ] જાણ. ટીકાઃ-જેમ “ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાઓને પવનનું વાવું અને નહિ વાવું તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, સમુદ્ર જ પોતે અંતર્થાપક થઈને ઉત્તરંગ અથવા નિતરંગ અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિતરંગ એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી; અને વળી જેમ તે જ સમુદ્ર, ભાવ્યભાવકભાવના (ભાવ્યભાવકપણાના) અભાવને લીધે પરભાવનું પર વડ અનુભવાવું અશક્ય હોવાથી, ઉત્તરંગ અથવા નિતરંગરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો ૧. ઉત્તરંગ = જેમાં તરંગો ઊઠે છે એવું; તરંગવાળું. ૨. નિસ્તરંગ = જેમાં તરંગો વિલય પામ્યા છે એવું તરંગ વિનાનું, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૫૩ प्रतिभाति, न पुनरन्यत; तथा ससंसारनि:संसारावस्थयो: पुद्गल-कर्मविपाकसम्भवा सम्भवनिमित्तयोरपि पुद्गलकर्मजीवयोप्प्यव्यापक-भावाभावात्कर्तृकर्मत्वासिद्धौ, जीव एव स्वयमन्तर्व्यापको भूत्वादिमध्यान्तेषु ससंसारनिःसंसारावस्थे व्याप्य ससंसारं निःसंसारं वात्मानं कुर्वन्नात्मानमेकमेव कुर्वन् प्रतिभातु, मा पुनरन्यत; तथायमेव च भाव्यभावकभावाभावात् परभावस्य परेणानुभवितुमशक्यत्वात्ससंसारं निःसंसारं वात्मानमनुभवन्नात्मानमेकमेवानुभवन् प्रतिभातु, मा पुनरन्यत्। अथ व्यवहारं दर्शयति ववहारस्स दु आदा पोग्गलकम्मं करेदि णेयविहं। तं चेव पुणो वेयइ पोग्गलकम्मं अणेयविहं।। ८४ ।। પ્રતિભાસે છે પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી; તેવી રીતે સસંસાર અને નિઃસંસાર અવસ્થાઓને પુદગલકર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, જીવ જ પોતે અંતર્થાપક થઈને સસંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો; અને વળી તેવી રીતે આ જ જીવ, ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું પર વડ અનુભવાયું અશક્ય હોવાથી, સસંસાર અથવા નિઃસંસારરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો. ભાવાર્થ-આત્માને પરદ્રવ્ય-પુદ્ગલકર્મના નિમિત્તથી સસંસાર-નિઃસંસાર અવસ્થા છે. તે અવસ્થારૂપ આત્મા પોતે જ પરિણમે છે. તેથી તે પોતાનો જ કર્તાભોક્તા છે; પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા તો કદી નથી. હવે વ્યવહાર દર્શાવે છે: આત્મા કરે વિધવિધ પુદ્ગલકર્મ-મત વ્યવહારનું, વળી તે જ પુગલકર્મ આત્મા ભોગવે વિધવિધનું. ૮૪. ૧. સંભવ = થવું તે; ઉત્પતિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ व्यवहारस्य त्वात्मा पुद्गलकर्म करोति नैकविधम्। तचैव पुनर्वेदयते पुद्गलकर्मानेकविधम्।। ८४ ।। यथान्तप्प्यव्यापकभावेन मृत्तिकया कलशे क्रियमाणे भाव्यभावकभावेन मृत्तिकयैवानुभूयमाने च बहिर्व्याप्यव्यापकभावेन कलश-सम्भवानुकूलं व्यापारं कुर्वाण: कलशकृततोयोपयोगजां तृप्तिं भाव्यभावक-भावेनानुभवंश्च कुलाल: कलशं करोत्यनुभवति चेति लोकानामनादिरूढोऽस्ति तावद्व्यवहारः, तथान्तर्व्याप्यव्यापकभावेन पुद्गलद्रव्येण कर्मणि क्रियमाणे भाव्यभावकभावेन पुद्गलद्रव्येणैवानुभूयमाने च बहिर्व्याप्यव्यापक भावेना-ज्ञानात्पुद्गलकर्मसम्भवानुकूलं परिणामं कुर्वाणः पुद्गलकर्मविपाकसम्पादित विषयसन्निधिप्रधावितां सुखदु:खपरिणतिं भाव्यभावकभावेनानुभवंश्च जीवः पुद्गलकर्म करोत्यनुभवति चेत्यज्ञानिनामासंसारप्रसिद्धोऽस्ति तावद्व्यवहारः। ગાથાર્થ- [ વ્યવહારશ્ય તુ] વ્યવહારનયનો એ મત છે કે [માત્મ:] આત્મા [ નૈવિધ્યમ] અનેક પ્રકારના [પુત્ર] પુદ્ગલકર્મને [કરોતિ] કરે છે [પુન: ૨] અને વળી [તત્ વ ] તે જ [ મનેઋવિધમ્ ] અનેક પ્રકારના [પુર્તિવર્ણ ] પુદ્ગલકર્મન [વેયતે] તે ભોગવે છે. ટીકાઃ-જેમ, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્યભાવકભાવથી માટી જ ઘડાને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી ઘડાના 'સંભવને અનુકૂળ એવા (ઇચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ પોતાના) વ્યાપારને કરતો અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપયોગ તેનાથી ઊપજેલી તૃતિને (પોતાના તૃતિભાવને) ભાવ્યભાવકભાવ વડે અનુભવતો-ભોગવતો એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે એવો લોકોનો અનાદિથી રૂઢ વ્યવહાર છે; તેવી રીતે, અંદરમાં વ્યાયવ્યાપકભાવથી પુદ્ગલદ્રવ્ય કર્મને કરે છે અને ભાવ્યભાવકભાવથી પુગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મના સંભવને અનુકૂળ એવા (પોતાના રાગાદિક) પરિણામને કરતો અને પુલકર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા તેનાથી ઊપજેલી (પોતાની) સુખદુ:ખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો-ભોગવતો એવો જીવ પુલકર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે. ભાવાર્થ-પુદ્ગલકર્મને પરમાર્થ પુદ્ગલદ્રવ્ય જ કરે છે; જીવ તો પુદ્ગલકર્મની ૧. સંભવ = થવું તે; ઉત્પત્તિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકારી ૧૫૫ अथैनं दूषयति जदि पोग्गलकम्ममिणं कुव्वदि तं चेव वेदयदि आदा। दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं ।। ८५ ।। यदि पुद्गलकर्मेदं करोति तच्चैव वेदयते आत्मा। द्विक्रियाव्यतिरिक्तः प्रसजति स जिनावमतम्।।८५ ।। इह खलु क्रिया हि तावदखिलापि परिणामलक्षणतया न नाम परिणामतोऽस्ति भिन्ना; परिणामोऽपि परिणामपरिणामिनोरभिन्नवस्तुत्वा-त्परिणामिनो न भिन्नः। ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે. વળી પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે; જીવ તો પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામોને ભોગવે છે. પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્તનૈમિત્તિકભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પુલકર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાનને લીધે અનાદિ કાળથી પ્રસિદ્ધ વ્યવહાર છે. પરમાર્થે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી બહારની તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન નહિ હોવાથી ઉપલક દષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લે છે, તેથી તે એમ માને છે કે જીવ પુગલકર્મને કરે છે અને ભોગવે છે. શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી, પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવીને, અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે. હવે આ વ્યવહારને દૂષણ દે છે: પુદગલકરમ જીવ જો કરે, એને જ જો જીવ ભોગવે, જિનને અસંમત ક્રિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. ૮૫. ગાથાર્થ []િ જો [ માત્મા ] આત્મા [ રૂવં] આ [પુત્ર] પુદ્ગલકર્મને [ રોતિ] કરે [૨] અને [ત વ] તેને જ [વે તે] ભોગવે તો [૪] તે આત્મા [બ્રિટ્રિયાવ્યતિરિજી:] બે ક્રિયાથી અભિન્ન [પ્રસંગતિ] ઠરે એવો પ્રસંગ આવે છે[ fબનાવમā] જે જિનદેવને સંમત નથી. ટીકાઃ-પ્રથમ તો, જગતમાં જે ક્રિયા છે તે બધીયે પરિણામ સ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી (-પરિણામ જ છે); પરિણામ પણ પરિણામથી (દ્રવ્યથી) ભિન્ન નથી કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે (-જુદી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ ततो या काचन क्रिया किल सकलापि सा क्रियावतो न भिन्नेति क्रियाकोंर व्यतिरिक्ततायां वस्तुस्थित्या प्रतपत्यां, यथा व्याप्यव्यापकभावेन स्वपरिणामं करोति भाव्यभावकभावेन तमेवानुभवति च जीवस्तथा व्याप्यव्यापकभावेन पुद्गलकर्मापि यदि कुर्यात् भाव्यभावकभावेन तदेवानुभवेच ततोऽयं स्वपरसमवेतक्रियाद्वयाव्यतिरिक्ततायां प्रसजन्त्यां स्वपरयो: परस्परविभागप्रत्यस्तमनादनेकात्मकमेकमात्मानमनु भवन्मिथ्या दृष्टितया सर्वज्ञावमतः स्यात्। कुतो द्विक्रियानुभावी मिथ्यादृष्टिरिति चेत्जम्हा दु अत्तभावं पोग्गलभावं च दो वि कुव्वंति। तेण दु मिच्छादिट्ठी दोकिरियावादिणो हुति।।८६ ।। यस्मात्त्वात्मभावं पुद्गलभावं च द्वावपि कुर्वन्ति। तेन तु मिथ्यादृष्टयो द्विक्रियावादिनो भवन्ति।। ८६ ।।। જાદી બે વસ્તુ નથી). માટે (એમ સિદ્ધ થયું કે, જે કોઈ ક્રિયા છે તે બધીયે ક્રિયાવાનથી (દ્રવ્યથી ) ભિન્ન નથી. આમ, વસ્તુસ્થિતિથી જ (અર્થાત્ વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે) ક્રિયા અને કર્તાનું અભિન્નપણું (સદાય) તપતું હોવાથી, જીવ જેમ વ્યાયવ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે અને ભાવ્યભાવકભાવથી તેને જ અનુભવે-ભોગવે છે તેમ જ વ્યાપ્યવ્યાપકભાવથી પુગલકર્મને પણ કરે અને ભાવ્યભાવકભાવથી તેને જ ભોગવે તો તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વ-પરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી (નાશ પામવાથી), અનેકદ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાદષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે. ભાવાર્થ:-બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી. હવે ફરી પુછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યાદષ્ટિ કઈ રીતે છે? તેનું સમાધાન કરે છે – જીવભાવ, પુદ્ગલભાવ-બન્ને ભાવને જેથી કરે, તેથી જ મિથ્યાદષ્ટિ એવા ઢિક્રિયાવાદી ઠરે. ૮૬. ગાથાર્થઃ- [વર્માત્ તુ] જેથી [ ગાત્મમવં] આત્માના ભાવને [૨] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તા-કર્મ અધિકાર ૧૫૭ यतः किलात्मपरिणामं पुद्गलपरिणामं च कुर्वन्तमात्मानं मन्यन्ते द्विक्रियावादिनस्ततस्ते मिथ्यादृष्टय एवेति सिद्धान्तः। मा चैकद्रव्येण द्रव्यद्वयपरिणाम: क्रियमाणः प्रतिभातु। यथा किल कुलाल: कलशसम्भवानुकूलमात्मव्यापारपरिणाममात्मनो ऽव्यतिरिक्तमात्मनोऽव्यति-रिक्तया परिणतिमात्रया क्रियया क्रियमाणं कुर्वाणः प्रतिभाति, न पुनः कलशकरणाहङ्कारनिर्भरोऽपि स्वव्यापारानुरूपं मृत्तिकायाः कलशपरिणामं मृत्तिकायाः अव्यतिरिक्तं मृत्तिकायाः अव्यतिरिक्तया परिणतिमात्रया क्रियया क्रियमाणं कुर्वाण: પ્રતિમતિ; તથાભાgિ. - પુર્મપરામાનુનज्ञानादात्मपरिणाममात्मनोऽव्यतिरिक्त मात्मनोऽव्यतिरिक्तया परिणतिमात्रया क्रियया क्रियमाणं कुर्वाण: प्रतिभातु, मा पुन: पुद्गलपरिणामकरणाहङ्कारनिर्भरोऽपि स्वपरिणामानुरूपं पुद्गलस्य परिणामं पुद्गलादव्यतिरिक्तं पुद्गलादव्यतिरिक्तया परिणतिमात्रया क्रियया क्रियमाणं कुर्वाणः प्रतिभातु। અને [પુત્રમાā] પુગલના ભાવને- [ ક ]િ બનેને [ દુર્વતિ] આત્મા કરે છે એમ તેઓ માને છે [તેન તુ] તેથી [ ક્રિક્રિયાવાનિ:] એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા [ મિથ્યાદDય:] મિથ્યાદષ્ટિ [ મવત્તિ] છે. ટીકા-નિશ્ચયથી ક્રિક્રિયાવાદીઓ (અર્થાત્ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા) આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને પોતે (આત્મા) કરે છે એમ માને છે તેથી તેઓ મિથ્યાષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના (ઇચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ) વ્યાપારપરિણામને (-વ્યાપારરૂપ પરિણામને) –કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસે છે, પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે કુંભાર) પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ-પરિણામને (ઘડારૂપ પરિણામને) -કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસતો નથી; તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પુદગલકર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને-કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસો, પરંતુ પુદ્ગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે આત્મા) પોતાના પરિણામને અનુરૂપ એવા પુદ્ગલના પરિણામને-કે જે પુદ્ગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો ન પ્રતિભાસો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ (કાર્યા) यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म। या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।। ५१ ।। | ( ) एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य। एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः।। ५२ ।। ભાવાર્થ-આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદ્ગલની–બનેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદષ્ટિ છે. જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-તે મોટો દોષ ઊપજે. હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [૫: પરિણમતિ સ વર્તા] જે પરિણમે છે તે કર્તા છે, [ : પરિણામ: ભવેત તત ] ( પરિણમનારનું) જે પરિણામ છે તે કર્મ છે [1] અને [યા પરિણતિ: સા ક્રિયા] જે પરિણતિ છે તે ક્રિયા છે; [ ત્રયમ્ ]િ એ ત્રણેય, [ વસ્તુતયા fમનું ન] વસ્તુપણે ભિન્ન નથી. ભાવાર્થ-દ્રવ્યદષ્ટિએ પરિણામ અને પરિણામીનો અભેદ છે અને પર્યાયદષ્ટિએ ભેદ છે. ભેદદષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે પણ અહીં અભેદદષ્ટિથી પરમાર્થ કહ્યો છે કે કર્તા, કર્મ અને ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી. પ૧. ફરી પણ કહે છે કે – શ્લોકાર્થઃ- [g: પરિણમતિ સવા] વસ્તુ એક જ સદા પરિણમે છે, [કવચ સવ પરિણામ: નાયતે એકના જ સદા પરિણામ થાય છે (અર્થાત્ એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે ) અને [પરિણતિ: ચીત્] એકની જ પરિણતિ-ક્રિયા થાય છે; [યત:] કારણ કે [ મને... પિ મ ] અનેકરૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી. ભાવાર્થ:-એક વસ્તુના અનેક પર્યાયો થાય છે, તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે તો પણ એક વસ્તુ જ છે, જાદા નથી; એવો જ ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. પર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તા-કર્મ અધિકાર ૧૫૯ (કાર્યા) नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत। उभयोर्न परिणतिः स्वाद्यदनेकमनेकमेव सदा।। ५३ ।। (આ ) नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य। नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।। ५४ ।। (શાર્વતવિક્રીડિત) आसंसारत एव धावति परं कर्वेऽहमित्युच्चकैदुर्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत् तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।। ५५ ।। વળી કહે છે કે: શ્લોકાર્થ:- [ ન હમ પરિણમત: 7] બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, [૩મયો. પરિણામ: ૧ પ્રનીયેત] બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને [ ૩મયો: પરિણતિ: ન ચાત્ ] બે દ્રવ્યોની એક પરિણતિ-ક્રિયા થતી નથી; [ ] કારણ કે [ અનેરુમ્ સવા અનેરુમ્ વ] અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી. ભાવાર્થ-બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી-એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય. પ૩. ફરી આ અર્થને દઢ કરે છે - શ્લોકાર્ધઃ- [9ચ દિ દ્વૌ »ર્તારો ન સ્ત:] એક દ્રવ્યના બે કર્તા ન હોય, [૨] વળી [ સ્ય કે ઝર્મની ] એક દ્રવ્યનાં બે કર્મ ન હોય [૨] અને [ ચ પ્રિયે ન] એક દ્રવ્યની બે કિયા ન હોય; [યત:] કારણ કે [gવમ્ અનેરું ન ચાલ્] એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ. ભાવાર્થ-આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. ૫૪. આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે તે જો પરમાર્થનયના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬O સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ (અનુપુર ) आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः। आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते।।५६ ।। ગ્રહણથી એક વાર પણ વિલય પામે તો ફરીને ન આવે, એમ હવે કહે છે: શ્લોકાર્થ- [ રૂદ] આ જગતમાં [ મોદિનાન] મોહી (અજ્ઞાની) જીવોનો [ પર અદમ્ ] પરદ્રવ્યને હું કરું છું” [તિ મદદટ્ટારરૂપ તમ:] એવા પરદ્રવ્યના કર્તુત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર- [ નનુ ૩: કુરં] કે જે અત્યંત દુર્નિવાર છે તે- [વસંસારત: વ થાવતિ] અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. આચાર્ય કહે છે કેઃ [ ગરો] અહો ! [મૃતાર્થપરિપ્રદેળ] પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી [ યરિ] જો [તત્ વાર વિનય વ્રનેત] તે એક વાર પણ નાશ પામે [તત] તો [ જ્ઞાન નર્ચ માત્મ:] જ્ઞાનઘન આત્માને [ મૂય:] ફરી [વન વિ ભવેત્] બંધન કેમ થાય? (જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન ક્યાં જતું રહે? ન જાય. અને જે જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ ક્યાંથી થાય? કદી ન થાય.) ભાવાર્થ:-અહીં તાત્પર્ય એમ છે કે-અજ્ઞાન તો અનાદિનું જ છે પરંતુ પરમાર્થનયના ગ્રહણથી, દર્શનમોહનો નાશ થઈને, એક વાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યકત્વ ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય એમ જાણવું. ૫૫. ફરીને વિશેષતાથી કહે છે: શ્લોકાર્થ- [ માત્મા ] આત્મા તો [૧] સદા [શાત્મમાવાન] પોતાના ભાવોને [ રોતિ] કરે છે અને [પર:] પરદ્રવ્ય [ પરમાવાન] પરના ભાવોને કરે છે; [દિ] કારણ કે [ગાત્મન: ભાવ: ] પોતાના ભાવો છે તે તો [શાત્મા 94 ] પોતે જ છે અને [પરચ તે] પરના ભાવો છે તે [પર: 4] પર જ છે (એ નિયમ છે.). પ૬. (પદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યાદષ્ટિ છે; ત્યાં આશંકા ઊપજે છે કે-આ મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલાં રાગાદિ ભાવોને પુલના પરિણામ કહ્યા હતા તે કથન સાથે વિરોધ આવે છે, અને જો પુદ્ગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે ? આ આશંકા દૂર કરવાને હવે ગાથા કહે છે:-). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા-કર્મ અધિકાર मिच्छत्तं पुणं दुविहं जीवमजीवं तहेव अण्णाणं । अविरदि जोगो मोहो कोहादीया इमे भावा ।। ८७ ।। કહાનજૈનશાસ્ત્રમાળા ] मिथ्यात्वं * पुनर्द्विविधं जीवोऽजीवस्तथैवाज्ञानम्। अविरतिर्योगो मोहः क्रोधाद्या इमे भावाः ।। ८७ ।। मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो हि भावाः ते तु प्रत्येकं भाव्यमानत्वाज्जीवाजीवौ । तथाहि-यथा मयूरमुकुरन्दवज्जीवाजीवाभ्यां नीलहरितपीतादयो भावाः स्वद्रव्यस्वभावत्वेन मयूरेण भाव्यमाना: मयूर एव, यथा च नीलहरितपीतादयो भावाः स्वच्छताविकारमात्रेण मुकुरन्देन भाव्यमाना मुकुरन्द एव; तथा मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो भावाः स्वद्रव्यस्वभावत्वेनाजीवेन भाव्यमाना अजीव एव, મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ, એમ વળી અજ્ઞાન ને અવિરમણ, યોગો, મોહ ને ક્રોધાદિ ઉભય પ્રકા૨ છે. ૮૭. ૧૬૧ ગાથાર્થ:- [ પુન: ] વળી, [ મિથ્યાત્વ ] જે મિથ્યાત્વ કહ્યું તે [દ્વિવિધ] બે પ્રકારે છે- [ નીવ: અનીવ: ] એક જીવમિથ્યાત્વ અને એક અજીવમિથ્યાત્વ; [ તથા વ] અને એવી જ રીતે [ અજ્ઞાનમ્ ] અજ્ઞાન, [ અવિરતિ: ] અવિરતિ, [ યોગ: ] યોગ, [ મોહ: ] મોહ અને [ોધાઘા: ] ક્રોધાદિ કષાયો- [મે ભાવા: ] આ (સર્વ) ભાવો જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે. ટીકાઃ-મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, મયૂર અને દર્પણની જેમ, અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. તે દષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ–જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ (વર્ણરૂપ ) ભાવો કે જેઓ મો૨ના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે (−બનાવાય છે, થાય છે) તેઓ મો૨ જ છે અને (દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતા ) ઘેરો વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ (દર્પણની ) સ્વચ્છતાના વિકારમાત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે તેઓ દર્પણ જ છે; તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે અને * ૮૬ મી ગાથામાં દ્વિક્રિયાવાદીને મિથ્યાદષ્ટિ કહ્યા હતા તેની સાથે સંબંધ કરવાને અહીં ‘પુન: ’ શબ્દ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૨ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ तथैव च मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो भावाश्चैतन्यविकारमात्रेण जीवेन भाव्यमाना जीव एव । काविह जीवाजीवाविति चेत् पोग्गलकम्मं मिच्छं जोगो अविरदि अणाणमज्जीवं । उवओगो अण्णाणं अविरदि मिच्छं च जीवो पुद्गलकर्म मिथ्यात्वं योगोऽविरतिरज्ञानमजीवः । उपयोगोऽज्ञानमविरतिर्मिथ्यात्वं च जीवस्तु ।। ८८ ।। ુ।।૮૮ ।। મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે. ભાવાર્થ:-પુદ્દગલના પરમાણુઓ પૌદ્ગલિક મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે છે. તે કર્મનો વિપાક (ઉદય) થતાં તેમાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ છે; અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે તેથી તેઓ જીવ છે. અહીં એમ જાણવું કે:-મિથ્યાત્વાદિ કર્મની પ્રકૃતિઓ છે તે પુદ્દગલદ્રવ્યના પરમાણુ છે. જીવ ઉપયોગસ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યજ્ઞાન થાય છે. હવે પૂછે છે કે મિથ્યાત્વાદિકને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છે: મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુદ્ગલકર્મ છે; અજ્ઞાન ને અવિ૨મણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮. ગાથાર્થ:- [ મિથ્યાત્વ] જે મિથ્યાત્વ, [યોગ: ] યોગ, [ અવિરતિ: ] અવિરતિ અને [ ઞજ્ઞાનમ્ ] અજ્ઞાન [ ત્રીવ: ] અજીવ છે તે તો [પુન્નનર્મ] પુદ્દગલકર્મ છે; [ 7 ] અને જે [ અજ્ઞાનમ્ ] અજ્ઞાન, [અવિરતિ: ] અવિરતિ અને [ મિથ્યાત્વ] મિથ્યાત્વ [ નીવ: ] જીવ છે [ તુ ] તે તો [ ૩પયોગ: ] ઉપયોગ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] ય: खलु मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादिरजीवस्तदमूर्ताच्चैतन्यपरिणामादन्यत् मूर्तं पुद्गलकर्म; यस्तु मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादिः जीवः स मूर्तात्पुद्गलकर्मणोऽन्यश्चैतन्यपरिणामस्य विकारः। मिथ्यादर्शनादिश्चैतन्यपरिणामस्य विकारः कुत इति चेत् उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स । मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादव्वो ।। ८९ ।। उपयोगस्यानादय: परिणामास्त्रयो मोहयुक्तस्य । मिथ्यात्वमज्ञानमविरतिभावश्च ज्ञातव्यः ।। ८९ ।। કર્તા-કર્મ અધિકાર परिणाम उपयोगस्य हि स्वरसत एव समस्तवस्तुस्वभावभूतस्वरूप-परिणामसमर्थत्वे सत्यनादिवस्त्वन्तरभूतमोहयुक्तत्वान्मिथ्यादर्शनमज्ञानम-विरतिरिति ૧૬૩ ટીકા:-નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્દગલકર્મ છે; અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્દગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે. છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના, મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯. त्रिविधि: હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકાર ક્યાંથી થયો ? તેનો ઉત્તર કહે છે: ગાથાર્થ:- [મોહયુસ્ય ] અનાદિથી મોયુક્ત હોવાથી [ ૩૫યોચ] ઉપયોગના [અનાવય: ] અનાદિથી માંડીને [ત્રય: પરિણામા: ] ત્રણ પરિણામ છે; તે [મિથ્યાત્વમ્ ] મિથ્યાત્વ, [ અજ્ઞાનન્] અજ્ઞાન [ત્ત અવિરતિમાવ: ] અને અવિરતિભાવ એ ત્રણ ) [ જ્ઞાતવ્ય: ] જાણવા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com ટીકા:-જોકે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે, તોપણ ( આત્માને ) અનાદિથી અન્ય-વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે. ઉપયોગનો તે પરિણામ Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ સમયસાર, ભગવાનશ્રીકુંદકુંદ विकारः। स तु तस्य स्फटिकस्वच्छताया इव परतोऽपि प्रभवन् दृष्टः। यथा हि स्फटिकस्वच्छतायाः સ્વરૂપપરિણામસમર્થત્વે सति कदाचिन्नीलहरितपीततमालकदलीकाञ्चनपात्रोपाश्रययुक्तत्वान्नीलो हरितः पीत इति ત્રિવિધ: પરિણામવિહારો દg:, तथोपयोगस्यानादिमिथ्यादर्शनाज्ञानाविरतिस्वभाववस्त्वन्तरभूतमोहयुक्तत्वान्मिथ्याद र्शनमज्ञानमविरतिरिति त्रिविधः परिणामविकारो दृष्टव्यः। अथात्मनस्त्रिविधपरिणामविकारस्य कर्तृत्वं दर्शयतिएदेसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो। जं सो करेदि भावं उवओगो तरस सो कत्ता।।९० ।। एतेषु चोपयोगस्त्रिविधः शुद्धो निरञ्जनो भावः।। यं स करोति भावमुपयोगस्तस्य स कर्ता।। ९० ।। વિકાર, સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ, પરને લીધે (-પરની ઉપાધિને લીધે ) ઉત્પન્ન થતો દેખાય છે. તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે. જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં (અર્થાત્ પોતાના ઉજ્વળતારૂપ સ્વરૂપે પરિણમવામાં) સમર્થપણું હોવા છતાં, કદાચિત્ (સ્ફટિકને ) કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી, સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે, તેવી રીતે (આત્માને) અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્ય-વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખવો. ભાવાર્થ:-આત્માના ઉપયોગમાં આ ત્રણ પ્રકારનો પરિણામવિકાર અનાદિ કર્મના નિમિત્તથી છે. એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઇએ. પણ એમ તો થતું નથી. માટે તે અનાદિથી છે એમ જાણવું. હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છે – એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે; જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦. ગાથાર્થ - [ તેy a] અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા-કર્મ અધિકાર मिथ्याद अथैवमयमनादिवस्त्वन्तरभूतमोहयुक्तत्वादात्मन्युत्प्लवमानेषु र्शनाज्ञानाविरतिभावेषु परिणामविकारेषु त्रिष्वेतेषु निमित्तभूतेषु परमार्थतः शुद्धनिरञ्जनानादिनिधन वस्तुसर्वस्वभूतचिन्मात्रभावत्वेनैकविधोऽप्यशुद्धसाञ्जनानेकभावत्वमापद्यमानस्त्रिविधो भूत्वा स्वयमज्ञानीभूतः कर्तृत्वमुपढौकमानो विकारेण परिणम्य यं यं भावमात्मनः करोति तस्य तस्य किलोपयोगः कर्ता स्यात्। अथात्मनस्त्रिविधपरिणामविकारकर्तृत्वे सति पुद्गलद्रव्यं स्वत एव कर्मत्वेन કહાનજૈનશાસ્ત્રમાળા ] परिणमतीत्याह जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स भावस्स । कम्मत्तं परिणमदे तम्हि सयं पोग्गलं दव्वं ।। ९९ ।। હોવાથી, [ ૩પયોગ: ] આત્માનો ઉપયોગ- [ શુદ્ધ: ] જોકે (શુદ્ઘનયથી ) તે શુદ્ધ, [નિષ્નન: ] નિરંજન [ ભાવ: ] ( એક ) ભાવ છે તોપણ- [ ત્રિવિધ: ] ત્રણ પ્રકારનો થયો થકો [સ: ૩પયોગ: ] તે ઉપયોગ [યં] જે [ભાવસ્] (વિકારી ) ભાવને [ રોતિ] પોતે કરે છે [ તત્ત્વ ] તે ભાવનો [સ: ] તે [ f] કર્તા [મતિ] થાય છે. ૧૬૫ ટીકા:-એ પ્રમાણે અનાદિથી અન્યવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિભાવરૂપ પરિણામવિકારો તેમના નિમિત્તે (–કારણથી ) જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે તોપણ-અશુદ્ધ, સાંજન અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને, પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે. ભાવાર્થ:-પહેલાં કહ્યું હતું કે જે પરિણમે તે કર્તા છે. અહીં અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમ્યો તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો તે ભાવનો તેને કર્તા કહ્યો. આ રીતે ઉપયોગને કર્તા જાણવો. જોકે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા કર્તા છે નહિ, તોપણ ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્માને પણ કર્તા કહેવામાં આવે છે. હવે, આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું હોય ત્યારે પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છેઃ જે ભાવ જીવ કરે અરે ! જીવ તેહનો કર્તા બને; કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ यं करोति भावमात्मा कर्ता स भवति तस्य भावस्य। कर्मत्वं परिणमते तस्मिन् स्वयं पुद्गलं द्रव्यम्।। ९१ ।। आत्मा ह्यात्मना तथापरिणमनेन यं भावं किल करोति तस्यायं कर्ता स्यात्, साधकवत्। तस्मिन्निमित्ते सति पुद्गलद्रव्यं कर्मत्वेन स्वयमेव परिणमते। तथाहि-यथा साधक: किल तथाविधध्यानभावेनात्मना परिणममानो ध्यानस्य कर्ता स्यात्, तस्मिस्तु ध्यानभावे सकलसाध्यभावानु-कूलतया निमित्तमात्रीभूते सति साधकं कर्तारमन्तरेणापि स्वयमेव बाध्यन्ते विषव्याप्तयो, विडम्ब्यन्ते योषितो, ध्वंस्यन्ते बन्धाः। तथायमज्ञानादात्मा मिथ्यादर्शनादिभावेनात्मना परिणममानो मिथ्यादर्शनादिभावस्य कर्ता स्यात्, तस्मिस्तु मिथ्यादर्शनादौ भावे स्वानुकूलतया निमित्तमात्रीभूते सत्यात्मानं कर्तारमन्तरेणापि पुद्गलद्रव्यं मोहनीयादिकर्मत्वेन स्वयमेव परिणमते। ગાથાર્થઃ- [ માત્મા] આત્મા [ ચં ભાવન] જે ભાવને [કરોતિ] કરે છે [ તરસ્ય માવેજી] તે ભાવનો [સ:] તે [કર્તા] કર્તા [ મવતિ] થાય છે; [તરિશ્મન] તે કર્તા થતાં [પુતિં દ્રવ્યન] પુદ્ગલ દ્રવ્ય [સ્વયં] પોતાની મેળે [ર્મā] કર્મપણે [રિણમતે] પરિણમે છે. ટીકા-આત્મા પોતે જ તે પ્રકારે (તે-રૂપે) પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે તેનો તે કર્તા થાય છે–સાધકની (અર્થાત્ મંત્ર સાધનારની) જેમ; તે (આત્માનો ભાવ) નિમિત્તભૂત થતાં, પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ) પરિણમે છે. આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે -જેમ સાધક તે પ્રકારના ધ્યાનભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કર્તા થાય છે અને તે ધ્યાનભાવ સર્વ સાધ્યભાવોને (અર્થાત્ સાધકને સાધવાયોગ્ય ભાવોને) અનુકૂળ હોવાથી નિમિત્ત માત્ર થતાં, સાધક કર્તા થયા સિવાય (સર્પાદિકનું ) વ્યાપેલું ઝેર સ્વયમેવ ઊતરી જાય છે, સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે અને બંધનો સ્વયમેવ તૂટી જાય છે, તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યાદર્શનાદિભાવે પોતે જ પરિણમતો થકો મિથ્યાદર્શનાદિભાવનો કર્તા થાય છે અને તે મિથ્યાદર્શનાદિભાવ પુદ્ગલદ્રવ્યને (કર્મરૂપે પરિણમવામાં) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, આત્મા કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે. ભાવાર્થ-આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે; તે ભાવોનો પોતે કર્તા થાય છે. તે ભાવો નિમિત્તમાત્ર થતાં, પુદ્ગલદ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે. પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવ માત્ર છે. કર્તા તો બન્ને પોત પોતાના ભાવના છે એ નિશ્ચય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૬૭ अज्ञानादेव कर्म प्रभवतीति तात्पर्यमाह परमप्पाणं कुव्वं अप्पाणं पि य परं करितो सो। अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि।। ९२ ।। परमात्मानं कुर्वन्नात्मानमपि च परं कुर्वन् सः। अज्ञानमयो जीवः कर्मणां कारको भवति।।९२ ।। अयं किलाज्ञानेनात्मा परात्मनोः परस्परविशेषानिर्ज्ञाने सति परमात्मानं कुर्वन्नात्मानं च परं कुर्वन्स्वयमज्ञानमयीभूतः कर्मणां कर्ता प्रतिभाति। तथाहितथाविधानुभवसम्पादनसमर्थायाः रागद्वेषसुखदुःखादि-रूपायाः पुद्गलपरिणामावस्थायाः शीतोष्णानुभवसम्पादनसमर्थायाः शीतोष्णायाः पुद्गलपरिणामावस्थाया इव पुद्गलाद भिन्नत्वेनात्मनो नित्यमेवात्यन्तभिन्नायास्तन्निमित्ततथाविधानुभवस्य चात्मनोऽभिन्नत्वेन पुद्गलान्नित्यमेवात्यन्तभिन्नस्याज्ञानात्परस्परविशेषानिर्ज्ञाने सत्येकत्वाध्यासात् હવે, અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છેઃ પરને કરે નિજરૂપ ને નિજ આત્માને પણ પ૨ કરે, અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. ૯૨. ગાથાર્થ:- [૫૨] જે પરને [માત્માને] પોતારૂપ [જીર્વન] કરે છે [૨] અને [માત્માનમ્ ]િ પોતાને પણ [પરં] પર [ પૂર્વન] કરે છે [૩] તે [ અજ્ઞાનમય: નીવ: ] અજ્ઞાનમય જીવ [ ર્મi ] કર્મોનો [ BIR:] કર્તા [ ભવતિ ] થાય છે. ટીકા:-અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ (તફાવત) ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, કર્મોનો કર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે -જેમ શીતઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે અજ્ઞાનને લીધે આત્મા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ शीतोष्णरूपेणेवात्मना परिणमितुमशक्येन रागद्वेषसुखदुःखादिरूपेणा-ज्ञानात्मना परिणममानो ज्ञानस्याज्ञानत्वं प्रकटीकुर्वन्स्वयमज्ञानमयीभूत एषोऽहं रज्ये इत्यादिविधिना रागादेः कर्मणः कर्ता प्रतिभाति। ज्ञानात्तु न कर्म प्रभवतीत्याह परमप्पाणमकुव्वं अप्पाणं पि य परं अकुव्वंतो। सो णाणमओ जीवो कम्माणमकारगो होदि।।९३ ।। परमात्मानमकुर्वन्नात्मानमपि च परमकुर्वन्। स ज्ञानमयो जीवः कर्मणामकारको भवति।।९३ ।। તે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવાં રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો (અર્થાત પરિણમ્યો હોવાનું માનતો થકો ), જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, “આ હું રાગી છું (અર્થાત્ આ હું રાગ કરું છું ) ' ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. ભાવાર્થ: રાગદ્વૈષસુખદુઃખાદિ અવસ્થા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે; તેથી તે, શીત-ઉષ્ણપણાની માફક, પુદ્ગલકર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે; કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીતઉષ્ણપણાની માફક, જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાની ને ભાસે છે. તેથી તે એમ માને છે કે “હું રાગી છું, હું દ્વષી છું, હું ક્રોધી છું, હું માની છું” ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિનો કર્તા થાય છે. જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છે: પરને ન કરતો નિજરૂપ, નિજ આત્મને પર નવ કરે, એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. ૯૩. ગાથાર્થ- [પરમ્] જે પરને [ માત્માન] પોતારૂપ [અર્વન] કરતો નથી [૨] અને [ માત્માનમ્ રિ] પોતાને પણ [પરમ્] પર [ ગર્વન] કરતો નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૬૯ अयं किल ज्ञानादात्मा परात्मनो: परस्परविशेषनिर्ज्ञाने सति परमात्मानमकुर्वन्नात्मानं च परमकुर्वन्स्वयं ज्ञानमयीभूतः कर्मणामकर्ता प्रतिभाति। तथाहितथाविधानुभवसम्पादनसमर्थायाः रागद्वेषसुखदुःखादि-रूपाया: पुद्गलपरिणामावस्थायाः शीतोष्णानुभवसम्पादनसमर्थायाः शीतोष्णायाः पुद्गलपरिणामावस्थाया इव पुद्गलादभिन्नत्वेनात्मनो नित्यमेवात्यन्तभिन्नायास्तन्निमित्ततथाविधानुभवस्य चात्मनोऽभिन्नत्वेन पुद्गलान्नित्यमेवात्यन्तभिन्नस्य ज्ञानात्परस्परविशेषनिर्ज्ञाने सति नानात्वविवेकाच्छीतोष्णरूपेणेवात्मना परिणमितुमशक्येन रागद्वेषसुखदुःखादिरूपेणाज्ञानात्मना मनागप्यपरिणममानो ज्ञानस्य ज्ञानत्वं प्रकटीकुर्वन् स्वयं ज्ञानमयीभूतः एषोऽहं जानाम्येव रज्यते तु पुद्गल इत्यादिविधिना समग्रस्यापि रागादेः कर्मणो ज्ञानविरुद्धस्याकर्ता प्रतिभाति। TI[ ] કર્મોનો [ સારવ: મવતિ] [ 1 ] તે [ જ્ઞાનમય: નીવડ] જ્ઞાનમય જીવ [ અકર્તા થાય છે અર્થાત કર્તા થતો નથી. ટીકાઃ-જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહિ કરતો અને પોતાને પર નહિ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે -જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષસુખદુ:ખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગદ્વેષસુખદુ:ખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ), જેમના રૂપે આત્મા વડ પરિણમવું અશક્ય છે એવાં રાગદ્વેષસુખદુ:ખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, “આ હું (રાગને) જાણું જ છું, રાગી તો પુદ્ગલ છે (અર્થાત્ રાગ તો પુદ્ગલ કરે છે )' ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. ભાવાર્થ-જ્યારે આત્મા રાગદ્વેષસુખદુ:ખાદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭) સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ कथमज्ञानात्कर्म प्रभवतीति चेत्तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि कोहोऽहं। कत्ता तस्सुवओगस्सं होदि सो अत्तभावस्स।।९४ ।। त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति क्रोधोऽहम्। कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य।। ९४ ।। एष खलु सामान्येनाज्ञानरूपो मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणामः परात्मनोरविशेषदर्शनेनाविशेषज्ञानेनाविशेषरत्या च समस्तं भेदमपहृत्य भाव्यभावकभावापन्नयोश्चेतनाचेतनयोः सामान्याधिकरण्येनानुभवनात्क्रोधोऽहमित्यात्मनो विकल्पमुत्पादयति; ततोऽयमात्मा क्रोधोऽहमिति भ्रान्त्या सविकारेण चैतन्यपरिणामेन परिणमन् तस्य सविकारचैतन्यपरिणामरूपस्यात्मभावस्य कर्ता स्यात्। અર્થાત્ “જેમ શીત-ઉષ્ણપણું પુદગલની અવસ્થા છે તેમ રાગદ્વેષાદિ પણ પુગલની અવસ્થા છે” એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પુદ્ગલને જાણે. એમ થતાં, રાગાદિનો કર્તા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે. હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તેનો ઉત્તર કહે છે: “ક્રોધ” એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે. ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૪. ગાથાર્થઃ- [ ત્રિવિધ: ] ત્રણ પ્રકારનો [TS: ] આ [ ઉપયો: ] ઉપયોગ [ગદમ્ ડ્રોધ: ] “હું કોધ છું' એવો [આત્મવિનં] પોતાનો વિકલ્પ [ રોતિ] કરે છે; તેથી [સ:] આત્મા [તરસ્ય ઉપયો10] તે ઉપયોગરૂપ [ માત્મમાર્ચ ] પોતાના ભાવનો [ ] કર્તા [ ભવતિ] થાય છે. ટીકા -ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાનઅવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને, ભાવ્યભાવકભાવને પામેલાં એવાં ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી (—જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે) અનુભવન કરવાથી, “હું ક્રોધ છું” એવો પોતાનો | વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી હું ક્રોધ છું' એવી ભ્રાંતિને લીધે જે સવિકાર ( વિકારસહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. એવી જ રીતે “ક્રોધ” પદ પલટાવીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૭૧ एवमेव च क्रोधपदपरिवर्तनेन मानमायालोभमोहरागद्वेषकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयान्यनया दिशान्यान्यप्यूह्यानि। तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि धम्मादी। कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स।।९५ ।। त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति धर्मादिकम्। कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य।। ९५ ।। एष खलु सामान्येनाज्ञानरूपो मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणाम: परस्परमविशेषदर्शनेनाविशेषज्ञानेनाविशेषरत्या च समस्तं भेदमपद्दत्य ज्ञेयज्ञायकभावापन्नयोः परात्मनो: समानाधिकरण्येनानुभवनाद्धर्मोऽहमधर्मोऽहमाकाशमहं માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. ભાવાર્થ-અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્યપરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહિ જાણીને “હું ક્રોધ છું, હું માન છું” ઇત્યાદિ માને છે, તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. હવે એ જ વાતને વિશેષ કહે છે: હું ધર્મ આદિ' વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૫. ગાથાર્થ:- [ ત્રિવિધ:] ત્રણ પ્રકારનો [WS:] આ [ ઉપયોT: ] ઉપયોગ [ ધર્મા]િ “હું ધર્માસ્તિકાય આદિ છું' એવો [ બાત્મવિવ7] પોતાનો વિકલ્પ [વરાતિ ] કરે છે; તેથી [ :] આત્મા [તસ્ય ઉપયોગ રચ] તે ઉપયોગરૂપ [માત્મમાર્ચ ] પોતાના ભાવનો [ કર્તા ] કર્તા [ભવતિ] થાય છે. ટીકા-ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાનઅવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છુપાવીને શેયજ્ઞાયકભાવને પામેલાં એવા સ્વ-પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ૧૭ર ભગવાન શ્રીકુંદકુંદकालोडहं पुद्गलोडहं जीवान्तरमहमित्यात्मनो विकल्पमुत्पादयति; ततोऽयमात्मा धर्मोऽहमधर्मोऽहमाकाशमहं कालोऽहं पुद्गलोऽहं जीवान्तरमहमिति भ्रान्त्या सोपाधिना चैतन्यपरिणामेन परिणमन् तस्य सोपाधिचैतन्यपरिणामरूपस्यात्मभावस्य कर्ता स्यात्। ततः स्थितं कर्तृत्वमूलमज्ञानम्। एवं पराणि दव्वाणि अप्पयं कुणदि मंदबुद्धीओ। अप्पाणं अवि य परं करेदि अण्णाणभावेण ।। ९६ ।। एवं पराणि द्रव्याणि आत्मानं करोति मन्दबुद्धिस्तु। आत्मानमपि च परं करोति अज्ञानभावेन।।९६ ।। यत्किल क्रोधोऽहमित्यादिवद्धर्मोऽहमित्यादिवच परद्रव्याण्यात्मीकरोत्यात्मानमपि હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું' એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી, “હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું” એવી ભ્રાંતિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. ભાવાર્થ-ધર્માદિના વિકલ્પ વખતે જે, પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે. આ પ્રમાણે, અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. “તેથી કર્તાપણાનું મૂળ અજ્ઞાન કર્યું” એમ હુવે કહે છે – જીવ મંદબુદ્ધિ એ રીતે પરદ્રવ્યને નિજરૂપ કરે, નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાનભાવે પર કરે. ૯૬. ગાથાર્થઃ- [gā g] આ રીતે [ વુિદ્ધિ:] મંદબુદ્ધિ અર્થાત અજ્ઞાની [ અજ્ઞાનમાવેન] અજ્ઞાનભાવથી [TRIળ દ્રવ્યાળિ] પર દ્રવ્યોને [ માત્માનં] પોતારૂપ [ રોતિ] કરે છે [ પિ ] અને [માત્માનન્] પોતાને [૫૨] પર [રાતિ] કરે છે. ટીકાઃ-ખરેખર એ રીતે, “હું ક્રોધ છું' ઇત્યાદિની જેમ અને “હું ધર્મદ્રવ્ય છું” ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૭૩ परद्रव्यीकरोत्येवमात्मा, तदयमशेषवस्तुसम्बन्धविधुरनिरवघिविशुद्धचैतन्यधातुमयोऽप्यज्ञानादेव सविकारसोपाधीकृतचैतन्यपरिणामतया तथाविधस्यात्मभावस्य कर्ता प्रतिभातीत्यात्मनो भूताविष्टध्यानाविष्टस्येव प्रतिष्ठितं कर्तृत्वमूलमज्ञानम्। तथाहि यथा खलु भूताविष्टोऽज्ञानाद्भूतात्मानावेकीकुर्वन्नमानुषोचितविशिष्टचेष्टावष्टम्भनिर्भरभयङ्करारम्भगम्भीरामानुषव्यवहारतया तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति, तथायमात्माप्यज्ञानादेव भाव्यभावकौ परात्मानावेकीकुर्वन्नविकारानुभूतिमात्रभावकानुचितविचित्रभव्यक्रोधादिविकारकरम्बितचैतन्यपरिणामविकारतया तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति। यथा वाऽपरीक्षकाचार्यादेशेन मुग्धः कश्चिन्महिषध्यानाविष्टोऽज्ञानान्महिषात्मानावेकीकुर्वन्नात्मन्यभ्रङ्कषविषाणमहामहिषत्वाध्यासात्प्रच्युतमानुषोचितापवरकद्वारविनिस्सरणतया तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति, तथायमात्माऽप्यज्ञाना-द् ज्ञेयज्ञायकौ परात्मानावेकीकुर्वन्नात्मनि परद्रव्याध्यासान्नोइन्द्रियविषयीकृतधर्माधर्माकाशकालपुद्गल કરે છે, તેથી આ આત્મા, જોકે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે તોપણ, અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ રીતે, ભૂતાવિષ્ટ (જેના શરીરમાં ભૂત પ્રવેશ્ય હોય એવા) પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ (ધ્યાન કરતા) પુરુષની જેમ, આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું. તે પ્રગટ દષ્ટાંતથી સમજાવવામાં આવે છે: જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર *આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, અવિકાર અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું (પાડાનું) ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક કરતો થકો, “હું ગગન સાથે ઘસાતાં શિંગડાંવાળો મોટો મહિષ છું' એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ટ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે યજ્ઞાયકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, “હું પરદ્રવ્ય છુંએવા અધ્યાસને * આરંભ = કાર્ય; વ્યાપાર; હિંસાયુક્ત વ્યાપાર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ जीवान्तरनिरुद्धशुद्धचैतन्यधातुतया સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ तथेन्द्रियविषयीकृतरूपिपदार्थतिरोहित केवलबोधतया भृतककलेवरमूच्छितपरमामृतविज्ञानघनतया च तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति। ततः स्थितमेतद् ज्ञानान्नश्यति कर्तृत्वम् एदेण दु सो कत्ता आदा णिच्छयविदूहिं परिकहिदो । एवं खलु जो जाणदि सो मुंचदि सव्वकत्तित्तं ।। ९७ ।। एतेन तु स कर्तात्मा निश्चयविद्भिः परिकथितः। एवं खलु यो जानाति सो मुञ्चति सर्वकर्तृत्वम् ।। ९७ ।। લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્દગલ અને અન્ય જીવ વડે (પોતાની) શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઇંદ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો ) કેવળ બોધ (-જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃત કલેવર (-શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનન ( પોતે ) મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. ભાવાર્થ:-આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, ૫૨ શેયરૂપ ધર્માદિદ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે. તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. અહીં, ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્યદ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું. ‘તેથી (પૂર્વોક્ત કારણથી) એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે' એમ હવે કહે છેઃ એ કારણે આત્મા કહ્યો કર્તા સહુ નિશ્ચયવિદે, -એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તૃત્વને. ૯૭. ગાથાર્થ:- [તેન તુ] આ (પૂર્વોક્ત) કારણથી [નિશ્ચયવિદ્વિ] નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ [સ: આત્મા ] તે આત્માને [ì] કર્તા [પરિથિત: ] કહ્યો છે[ત્ત્વ હતુ] આવું નિશ્ચયથી [ય: ] જે [નાનાતિ] જાણે છે [F: ] તે (જ્ઞાની થયો થકો ) [ સર્વતૃત્વમ્ ] સર્વ ર્તૃત્વને [ મુગ્ધતિ] છોડે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૭૫ येनायमज्ञानात्परात्मनोरेकत्वविकल्पमात्मनः करोति तेनात्मा निश्चयतः कर्ता प्रतिभाति, यस्त्वेवं जानाति स समस्तं कर्तृत्वमुत्सृजति, ततः स खल्वकर्ता प्रतिभाति। तथाहि-इहायमात्मा किलाज्ञानी सन्नज्ञानादा-संसारप्रसिद्धेन मिलितस्वादस्वादनेन मुद्रितभेदसंवेदनशक्तिरनादित एव स्यात्ः ततः परात्मानावेकत्वेन जानाति; ततः क्रोधोऽहमित्यादि-विकल्पमात्मनः करोति; ततो निर्विकल्पादकृतकादेकस्माद्विज्ञान घनात्प्रभ्रष्टो वारंवारमनेकविकल्पैः परिणमन् कर्ता प्रतिभाति। ज्ञानी तु सन् ज्ञानात्तदादिप्रसिध्यता प्रत्येकस्वादस्वादनेनोन्मुद्रितभेदसंवेदनशक्ति: स्यात; ततोऽनादि निधनानवरतस्वदमाननिखिलरसान्तरविविक्तात्यन्तमधुरचैतन्यै-करसोऽयमात्मा मिन्नरसाः कषायास्तैः सह यदेकत्वविकल्पकरणं तदज्ञानादित्येवं नानात्वेन परात्मानौ जानाति; ततोऽकृतकमेकं ज्ञानमेवाहं, न पुनः कृतकोऽनेक: क्रोधादिरपीति क्रोधोऽहमित्यादि ટીકા:-કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે-આવું જ જાણે છે તે સમસ્ત કર્તુત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે: આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત (-એકમેક મળી ગયેલા) સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે–એકરૂપે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનની (ભેદજ્ઞાનની) શક્તિ બિડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે; તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે; તેથી “હું ક્રોધ છું' ઇત્યાદિ આત્મવિકલ્પ (પોતાનો વિકલ્પ) કરે છે, અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન (સ્વભાવ) થી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો કર્તા પ્રતિભાસે છે. અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું એકરૂપે નહિ પણ ભિન્નભિન્નપણે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે એવો હોય છે, તેથી તે જાણે છે કે “અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો, સમસ્ત અન્ય રસથી વિલક્ષણ ( ભિન્ન), અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે અને કષાયો તેનાથી ભિન્ન રસવાળા (કષાયલાબેસ્વાદ) છે; તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે;” આ રીતે પરને અને પોતાને ભિન્નપણે જાણે છે; તેથી “અકૃત્રિમ (નિત્ય), એક જ્ઞાન જ હું છું પરંતુ કૃત્રિમ (અનિત્ય), અનેક જે ક્રોધાદિક તે હું નથી” એમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ विकल्पमात्मनो मनागपि न करोति; ततः समस्तमपि कर्तृत्वमपास्यति; ततो नित्यमेवोदासीनावस्थी जानन् एवास्ते; ततो निर्विकल्पोऽकृतक एको विज्ञानघनो भूतोऽत्यन्तमकर्ता प्रतिभाति। (વસંતતિના ) अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः। पीत्वा दधोक्षुमधुराम्लरसातिगृङ्ख्या गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम्।। ५७ ।। જાણતો થકો “હું ક્રોધ છું' ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી, તેથી સમસ્ત કર્તૃત્વને છોડી દે છે; તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે. ભાવાર્થ-જે પરદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોના કર્તુત્વને અજ્ઞાન જાણે તે પોતે કર્તા શા માટે બને? અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને! માટે જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્થ:- [ 7િ] નિશ્ચયથી [સ્વયં જ્ઞાનં ભવન ]િ સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં [ અજ્ઞાનત: તુ] અજ્ઞાનને લીધે [૧] જે જીવ, [ સંતૃષ્યિવહા૨વારી] ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથી આદિ તિર્યંચની માફક, [૨ષ્યતે] રાગ કરે છે (અર્થાત રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે) [ ] તે, [ ધીમુમધુરીમ્નરસાતિ ક્ય] દહીં-ખાંડના અર્થાત્ શિખંડના ખાટા-મીઠા રસની અતિ લોલુપતાથી [રસોતમ ] શિખંડને પીતાં છતાં [ T૩૫ વોધિ રૂવ નૂનમ્] પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે. ભાવાર્થ-જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી તેમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી; તેથી તે એકાકારપણે રાગાદિમાં વર્તે છે. જેમ શિખંડનો ગૃદ્ધી માણસ, સ્વાદભેદ નહિ પારખતાં, શિખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે તેમ અજ્ઞાની જીવ સ્વ-પરનો ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે. ૫૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૭૭ (શાર્દૂતવિક્રીડિત) अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः। अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत् । शुद्धज्ञानमया अपि स्वयममी कीभवन्त्याकुलाः।। ५८ ।। (વસન્તતિન91) ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वाःपयसोर्घिशेषम्। चैतन्यधातुमचलं स सदाधिरूढो जानीत एव हि करोति न किञ्चनापि।। ५९ ।। અજ્ઞાનથી જ જીવો કર્તા થાય છે એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્થ:- [ જ્ઞાનાત્] અજ્ઞાનને લીધે [મૃતૃfણામાં નથિયા ] મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી [ મૃ: પતું થાવન્તિ] હરણો તેને પીવા દોડે છે; [મજ્ઞાનાત] અજ્ઞાનને લીધે [તમસિ રબ્બો મુનસTધ્યાસેન] અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી [ નના: દ્રવત્તિ] લોકો (ભયથી ) ભાગી જાય છે; [૨] અને (તેવી રીતે) [ અજ્ઞાનાત્] અજ્ઞાનને લીધે [ગની] આ જીવો, [વાતોત્તરદ્ધિવત્] પવનથી તરંગવાળા સમુદ્રની માફક [ વિજ્યવછરાત્] વિકલ્પોના સમૂહ કરતા હોવાથી[ શુદ્ધજ્ઞાનમયા: પિ] જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે તોપણ- [ ગીતા:] આકુળતા બનતા થતા [ સ્વયમ્] પોતાની મેળે [ત્રમવત્તિ ] કર્તા થાય છે. ભાવાર્થ-અજ્ઞાનથી શું શું નથી થતું? હરણો ઝાંઝવાને જળ જાણી પીવા દોડ છે અને એ રીતે ખેદખિન્ન થાય છે. અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે. તેવી જ રીતે આ આત્મા, પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો ક્ષુબ્ધ થાય છે અને એ રીતે જોકે પરમાર્થે તે શુદ્ધજ્ઞાનઘન છે તોપણ-અજ્ઞાનથી કર્તા થાય છે. ૫૮. જ્ઞાનથી આત્મા કર્તા થતો નથી એમ હવે કહે છે – શ્લોકાર્થઃ- [ દંર : વા:પયો: રૂવ] જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને (તફાવતને) જાણે છે તેમ [૨] જે જીવ [ જ્ઞાનાત્] જ્ઞાનને લીધે [ વિવેચતયા] વિવેકવાળો (ભેદજ્ઞાનવાળો) હોવાથી [ પરાત્મનો: ] પરના અને પોતાના [ વિશેષ+] વિશેષને [નાનાતિ ] જાણે છે [ :] તે (જેમ હંસ મિશ્રિત થયેલાં દૂધજળને જુદાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (મન્વાાન્તા) ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः। ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम् ।। ६० ।। ( અનુદુમ્ ) अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमञ्जसा। स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न कचित्।। ६१ ।। કરીને દૂધ ગ્રહણ કરે છે તેમ ) [અવનં ચૈતન્યધાતુમ્] અચળ ચૈતન્યધાતુમાં [સવા] સદા [ધિત: ] આરૂઢ થયો થકો (અર્થાત્ તેનો આશ્રય કરતો થકો ) [ જ્ઞાનીત વ હિ] માત્ર જાણે જ છે, [શ્વિન અપિ ન રોતિ] કાંઈ પણ કરતો નથી (અર્થાત્ જ્ઞાતા જ રહે છે, કર્તા થયો નથી ). ભાવાર્થ:-જે સ્વ-૫૨નો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. ૫૯. હવે, જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છેઃ શ્લોકાર્થ:- [ગ્વનન—પયસો:ૌળય-શૈત્ય-વ્યવસ્થા] (ગરમ પાણીમાં ) અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ [જ્ઞાનાત્ વ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. [ નવળસ્વાવમેવબુવાસ: જ્ઞાનાત્ વ ઉત્ત્તસતિ] લવણના સ્વાદભેદનું નિરસન (નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા ) જ્ઞાનથી જ થાય છે ( અર્થાત્ જ્ઞાનથી જ શાક વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદવિશેષ નિરસ્ત થાય છે). [ સ્વરસવિસન્નિત્યચૈતન્યધાતો: ચ ોધાવે: મિા] નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો ભેદ, [í ભાવમ્ મિન્વતી] કર્તૃત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકો-તોડતો થકો, [ જ્ઞાનાત્ પુર્વ પ્રમવતિ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. ૬૦. હવે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે પરંતુ પુદ્દગલના ભાવને કદી કરતો નથી-એવા અર્થનો, આગળની ગાથાની સૂચિનકારૂપ શ્લોક કહે છેઃ શ્લોકાર્થ:- [i] આ રીતે [અગ્નસા] ખરેખર [આત્માનન્] પોતાને [અજ્ઞાનં જ્ઞાનમ્ અપિ] અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ [ર્વત્] કરતો [આત્મા આત્મમાવચ ર્તા રચાત્] આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, [ પરમાવસ્ય] ૫૨ભાવનો (પુદ્ગલના ભાવોનો ) કર્તા તો [ વવિદ્ ન] કદી નથી. ૬૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૭૯ (अनुष्टुभ् ) आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्।। परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।। ६२ ।। तथापि ववहारेण दु आदा करेदि घडपडरधाणि दव्वाणि। करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि।। ९८ ।। व्यवहारेण त्वात्मा करोति घटपटरथान द्रव्याणि। करणानि च कर्माणि च नोकर्माणीह विविधानि।।९८ ।। व्यवहारिणां हि यतो यथायमात्मात्मविकल्पव्यापाराभ्यां घटादिपरद्रव्यात्मक बहिःकर्म कुर्वन् प्रतिभाति ततस्तथा क्रोधादिपरद्रव्यात्मकं च समस्तमन्तःकर्मापि એ જ વાતને દઢ કરે છે: श्लोार्थ:- [ आत्मा ज्ञानं ] सामानस्१३५ छ, [ स्वयं ज्ञानं ] पोते. शान ४ छ; [ज्ञानात् अन्यत् किम् करोति] ते शान सिवाय नी | रे ? [ आत्मा परभावस्य कर्ता ] मात्मा ५२(भावनो ऽता छ [ अयं ] मेम मानj (तथा ) ते [ व्यवहारिणाम् मोहः ] व्यवहारी पोनो मोह ( अशान) छ. ६२. હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છે: घ2-42-२थाहि वस्तुमओ, ३२४ो भने जी નોકર્મ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮. ॥थार्थ:- [व्यवहारेण तु] व्यवहारथी अर्थात व्यवहारी योडो भाने छ । [इह ] ४di [आत्मा ] मम॥ [घटपटरथान् द्रव्याणि ] 4, 5५९, २थ त्यहि वस्तुभोने, [च] 4जी [ करणानि ] इंद्रियोने, [ विविधानि ] भने १२i [कर्माणि] ओहि द्रव्य न [च नोकर्माणि ] सने शरी२६ नो न [ करोति ] ४३. छ. ટીકાઃ-જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડ આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્યકર્મને કરતો (વ્યવહારીઓને) પ્રતિભાસે છે તેથી તેવી રીતે (આત્મા) ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ करोत्यविशेषादित्यस्ति व्यामोहः। स न सनजदि सो परदव्वाणि य करेज्ज णियमेण तम्मओ होज्ज। जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता।। ९९ ।। यदि स परद्रव्याणि च कुर्यान्नियमेन तन्मयो भवेत्। यस्मान्न तन्मयस्तेन स न तेषां भवति कर्ता।। ९९ ।। यदि खल्वयमात्मा परद्रव्यात्मकं कर्म कुर्यात् तदा परिणामपरिणामिभावान्यथा नुपपत्तेर्नियमेन तन्मय: स्यात्; न च द्रव्यान्तरमयत्वे द्रव्योच्छेदापत्तेस्तन्मयोऽस्ति। ततो व्याप्यव्यापकभावेन न तस्य कर्तास्ति। કર્મને પણ બને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી-કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાંતિ, અજ્ઞાન) છે. ભાવાર્થ:-ઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે. વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છે: પદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે ! તેથી નહિ કર્તા ઠરે. ૯૯. ગાથાર્થ:- [રિ ૨] જો [સ: ] આત્મા [પદ્રવ્યાળિ] પરદ્રવ્યોને [કર્યા ] કરે તો તે [ નિયમેન] નિયમથી [તન્મય: ] તન્મય અર્થાત્ પરદ્રવ્યમય [ ભવેત્] થઈ જાય; [ યાત્ ન તન્મય:] પરંતુ તન્મય નથી [ તેન] તેથી [સ:] તે [તેષાં ] તેમનો [ ] કર્તા [ન ભવતિ ] નથી. ટીકાઃ-જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે. તો, પરિણામપરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પદ્રવ્યમય ) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય- વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી. ભાવાર્થ-એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તાકર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૮૧ निमित्तनैमित्तिकभावेनापि न कर्तास्ति जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दव्वे। जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता।। १०० ।। जीवो न करोति घटं नैव पटं नैव शेषकानि द्रव्याणि। योगोपयोगावुत्पादकौ च तयोर्भवति कर्ता ।। १०० ।। यत्किल घटादि क्रोधादि वा परद्रव्यात्मकं कर्म तदयमात्मा तन्मयत्वानुषङ्गात् व्याप्यव्यापकभावेन तावन्न करोति, नित्यकर्तृत्वानुषङ्गान्निमित्तनैमित्तिकभावेनापि न तत्कुर्यात्। अनित्यौ योगोपयोगावेव तत्र निमित्तत्वेन कर्तारौ। योगोपयोगयोस्त्वा રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય, તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી. આત્મા (વ્યાપ્યવ્યાપકભાવથી તો કર્તા નથી પરંતુ ) નિમિત્તનૈમિત્તિકભાવથી પણ કર્તા નથી એમ હવે કહે છે: જીવ નવ કરે ઘટ, પટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે; ઉત્પાદકો ઉપયોગયોગો, તેમનો કર્તા બને. ૧00. ગાથાર્થ - [ નીવ:] જીવ [ ઘટ] ઘટને [ ન કરોતિ] કરતો નથી, [ પ ન va] પટને કરતો નથી, [શેષાનિ] બાકીનાં કોઈ [દ્રવ્યાળિ] દ્રવ્યોને (વસ્તુઓને) [ ન વ] કરતો નથી; [૨] પરંતુ [ યોનોપયો] જીવના યોગ અને ઉપયોગ [૩Fાવો ] ઘટાદિને ઉત્પન્ન કરનારાં નિમિત્ત છે [તયો:] તેમનો [કર્તા ] કર્તા [ ભવતિ] જીવ થાય છે. ટીકાઃ-ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાપ્યવ્યાપકભાવે તો કરતો નથી કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે; વળી નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી કારણ કે જો એમ કરે તો નિત્યકર્તુત્વનો (અર્થાત્ સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો ) પ્રસંગ આવે. અનિત્ય અર્થાત્ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા) યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના (પરદ્રવ્યસ્વરૂપ કર્મના) કર્તા છે. (રાગાદિવિકારવાળા ચૈતન્યપરિણામરૂપ) પોતાના વિકલ્પને અને (આત્માના પ્રદેશોના ચલનરૂપ) પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ त्मविकल्पव्यापारयोः कदाचिदज्ञानेन करणादात्मापि कर्ताऽस्तु तथापि न परद्रव्यात्मककर्मकर्ता स्यात्। ज्ञानी ज्ञानस्यैव कर्ता स्यात् जे पोग्गलदव्वाणं परिणामा होंति णाण आवरणा। ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि णाणी।। १०१ ।। ये पुद्गलद्रव्याणां परिणामा भवन्ति ज्ञानावरणानि। न करोति तान्यात्मा यो जानाति स भवति ज्ञानी।। १०१ ।। પણ કર્તા (કદાચિત્ ) ભલે હો તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી. ભાવાર્થ યોગ એટલે તમન-વચન-કાયના નિમિત્તવાળું) આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું-જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા કહેવાય પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર-અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ-ઉપયોગનો કર્તા કહી શકાય. અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું -દ્રવ્યદૃષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી, પરંતુ પર્યાયદષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું અન્યદ્રવ્ય કર્તા નથી. હવે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે એમ કહે છે: જ્ઞાનાવરણઆદિક જે પુદ્ગલ તણા પરિણામ છે, કરતો ન આત્મા તેમને, જે જાણતો તે જ્ઞાની છે. ૧૦૧. ગાથાર્થઃ- [૨] જે [ જ્ઞાનાવરણ નિ] જ્ઞાનાવરણાદિક [ પુનદ્રવ્યા ] પુદ્ગલદ્રવ્યોના [ પરિણામ:] પરિણામ [ ભવન્તિ] છે [ તાનિ] તેમને [ : ગાત્મા ] જે આત્મા [ ન કરોતિ] કરતો નથી પરંતુ [ નાનાતિ] જાણે છે [સ:] તે [ જ્ઞાની] જ્ઞાની [ મવતિ] છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તા-કર્મ અધિકાર ૧૮૩ ये खलु पुद्गलद्रव्याणां परिणामा गोरसव्याप्तदधिदुग्धमधुराम्लपरिणामवत्पुद्गलद्रव्यव्याप्तत्वेन भवन्तो ज्ञानावरणानि भवन्ति तानि तटस्थगोरसाध्यक्ष इव न नाम करोति ज्ञानी, किन्तु यथा स गोरसाध्यक्षस्तदर्शनमात्मव्याप्तत्वेन प्रभवव्याप्य पश्यत्येव तथा पुद्गलद्रव्यपरिणामनिमित्तं ज्ञानमात्मव्याप्यत्वेन प्रभवव्याप्य जानात्येव। एवं ज्ञानी ज्ञानस्यैव कर्ता स्यात्। एवमेव च ज्ञानावरणपदपरिवर्तनेन कर्मसूत्रस्य विभागेनोपन्यासादर्शनावरणवेदनीयमोहनीयायुर्नामगोत्रान्तरायसूत्रैः सप्तभिः सह मोहरागद्वेषक्रोधमानमायालोभ नोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्घाणरसनस्पर्श-नसूत्राणि षोडश व्याख्येयानि। अनया दिशान्यान्यप्यूह्यानि। अज्ञानी चापि परभावस्य न कर्ता स्यात्जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता। तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा।। १०२ ।। ટીકાઃ-જેવી રીતે દહીં-દૂધ કે જેઓ ગોરસ વડે વ્યાસ થઈને (–વ્યપાઈને) ઊપજતા ગોરસના ખાટા-મીઠા પરિણામ છે, તેમને ગોરસનો તટસ્થ જનાર પુરુષ કરતો નથી, તેવી રીતે જ્ઞાનાવરણ ઇત્યાદિ કે જેઓ ખરેખર પુગલદ્રવ્ય વડે વ્યાત થઈને ઊપજતા પુદ્ગલ દ્રવ્યના પરિણામ છે, તેમને જ્ઞાની કરતો નથી, પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર, પોતાથી (જોનારથી) વ્યાસ થઈને ઊપજતું જે ગોરસ-પરિણામનું દર્શન (જોવાપણું) તેમાં વ્યાપીને, માત્ર જુએ જ છે, તેવી રીતે જ્ઞાની, પોતાથી (જ્ઞાનીથી) વ્યાસ થઈને ઊપજતું, પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તેમાં વ્યાપીને, માત્ર જાણે જ છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે. વળી એવી જ રીતે “જ્ઞાનાવરણ” પદ પલટીને કર્મ-સૂત્રનું (કર્મની ગાથાનું) વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયનાં સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધાણ, રસન અને સ્પર્શનના સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. વળી અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કર્તા નથી એમ હવે કહે છેઃ જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કર્તા ખરે, તેનું બને તે કર્મ, આત્મા તેહનો વેદક બને. ૧૦૨. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ यं भावं शुभमशुभं करोत्यात्मा स तस्य खलु कर्ता। तत्तस्य भवति कर्म स तस्य तु वेदक आत्मा।। १०२ ।। इंह खल्वनादेरज्ञानात्परात्मनोरेकत्वाध्यासेन पुद्गलकर्मविपाकदशाभ्यां मन्दतीव्रस्वादाभ्यामचलितविज्ञानघनैकस्वादस्याप्यात्मन: स्वादं भिन्दान: शुभमशुभं वा यो यं भावमज्ञानरूपमात्मा करोति स आत्मा तदा तन्मयत्वेन तस्य भावस्य व्यापकत्वाद्भवति कर्ता, स भावोऽपि च तदा तन्मयत्वेन तस्यात्मनो व्याप्यत्वाद्भवति कर्म; स एव चात्मा तदा तन्मयत्वेन तस्य भावस्य भावकत्वाद्भवत्यनुभविता, स भावोऽपि च तदा तन्मयत्वेन तस्यात्मनो भाव्यत्वाद्भवत्यनुभाव्यः। एवमज्ञानी चापि परभावस्य न कर्ता स्यात्। ગાથાર્થઃ- [ માત્મા] આત્મા [j] જે [ મમ્ શુમમ્] શુભ કે અશુભ [ ભાવં] (પોતાના) ભાવને [ રોતિ] કરે છે [ તસ્ય] તે ભાવનો [ :] તે [૨] ખરેખર [ 7 ] કર્તા થાય છે, [ તત] તે (ભાવ) [ ] તેનું [ ] કર્મ [ ભવતિ] થાય છે [સ: કાત્મ તુ] અને તે આત્મા [તચ] તેનો (તે ભાવરૂપ કર્મનો ) [95:] ભોક્તા થાય છે. ટીકા-પોતાનો અચલિત વિજ્ઞાનઘનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં જે આ આત્મા અનાદિ કાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મના વિપાકની બે દશાઓ વડે પોતાના ( વિજ્ઞાનઘનરૂપ) સ્વાદને ભેદતો થકો અજ્ઞાનરૂપ શુભ કે અશુભ ભાવને કરે છે, તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તેનું કર્મ થાય છે; વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવનાર (અર્થાત ભોક્તા) થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી તેનું અનુભાવ્ય (અર્થાત્ ભોગ્ય) થાય છે. આ રીતે અજ્ઞાની પણ પરભાવનો કર્તા નથી. ભાવાર્થ:-પુદ્ગલકર્મનો ઉદય થતાં, જ્ઞાની તેને જાણે જ છે અર્થાત્ જ્ઞાનનો જ કર્તા થાય છે અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનરૂપ ભાવનો કર્તા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્તા છે; પરભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૮૫ न च परभावः केनापि कर्तुं पार्येत जो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दु ण संकमदि दव्वे। सो अण्णमसंकंतो कह तं परिणामए दव्वं। । १०३ ।। यो यस्मिन् गुणे द्रव्ये सोऽन्यस्मिस्तु न संक्रामति द्रव्ये। सोऽन्यदसंक्रान्तः कथं तत्परिणामयति द्रव्यम्।। १०३ ।। इह किल यो यावान् कश्चिद्वस्तुविशेषो यस्मिन् यावति कस्मिश्चिच्चिदात्मन्यचिदात्मनि वा द्रव्ये गुणे च स्वरसत एवानादित एव वृत्तः, स खल्वचलितस्य वस्तुस्थितिसीम्नो भेत्तुमशक्यत्वात्तस्मिन्नेव वर्तेत, न पुन: द्रव्यान्तरं गुणान्तरं वा संक्रामेत। द्रव्यान्तरं गुणान्तरं बाऽसंक्रामंश्च कथं त्वन्यं वस्तुविशेषं परिणामयेत् ? अतः परभावः केनापि न कर्तुं पार्येत। પરભાવને કોઈ (દ્રવ્ય) કરી શકે નહિ એમ હવે કહે છે: જે દ્રવ્ય જે ગુણ-દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્ય સંક્રમે; અણસંક્રખ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને? ૧૦૩. ગાથાર્થઃ- [ :] જે વસ્તુ (અર્થાત્ દ્રવ્ય) [ યરિમન દ્રવ્ય] જે દ્રવ્યમાં અને [T] ગુણમાં વર્તે છે [૩] તે [ ન્યસ્મિન તુ] અન્ય [દ્રવ્યું] દ્રવ્યમાં તથા ગુણમાં [ન સામતિ] સંક્રમણ પામતી નથી (અર્થાત્ બદલાઈને અન્યમાં ભળી જતી નથી ); [ અન્ય કાન્ત:] અન્યરૂપે સંક્રમણ નહિ પામી થકી [ :] તે (વસ્તુ), [ તત દ્રવ્યમ] અન્ય વસ્તુને [ ] કેમ [પરિણામતિ ] પરિણમાવી શકે ? ટીકાઃ-જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે તે, ખરેખર અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી, તેમાં જ (પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં જ) વર્તે છે પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી; અને દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે નહિ સંમતી તે, અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? (કદી ના પરિણમાવી શકે.) માટે પરભાવ કોઈથી કરી શકાય નહિ. ભાવાર્થ-જે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની મર્યાદા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ સમયસાર કહે છેઃ [ભગવાનશ્રીકુંદકુંદ अतः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता दव्वगुणस्स य आदा ण कुणदि पोग्गलमयम्हि कम्मम्हि । तं उभयमकुव्वंतो तम्हि कहं तस्स सो कत्ता ।। १०४ ।। द्रव्यगुणस्य चात्मा न करोति पुद्गलमये कर्मणि । तदुभयमकुर्वस्तस्मिन्कथं तस्य स कर्ता । । १०४ ।। यथा खलु मृण्मये कलशे कर्मणि मृद्द्रव्यमृद्गुणयोः स्वरसत एव वर्तमाने द्रव्यगुणान्तरसंक्रमस्य वस्तुस्थित्यैव निषिद्धत्वादात्मानमात्मगुणं वा नाधत्ते स कलशकारः; द्रव्यान्तरसंक्रममन्तरेणान्यस्य वस्तुनः परिणमयितुमशक्यत्वात् तदुभयं तु तस्मिन्ननादधानो न तत्त्वतस्तस्य कर्ता प्रतिभाति । तथा पुद्गलमये ज्ञानावरणादौ कर्मणि पुद्गलद्रव्यपुद्गलगुणयोः स्वरसत एव वर्तमाने द्रव्यगुणान्तरसंक्रमस्य विधातुमशक्यत्वा આ (ઉ૫૨ કહેલા ) કારણે આત્મા ખરેખર પુદ્દગલકર્મોનો અકર્તા ઠર્યો એમ હવે ( આત્મા કરે નહિ દ્રવ્ય-ગુણ પુદ્ગલમયી કર્મો વિષે, તે ઉભયને તેમાં ન કરતો કેમ તત્કર્તા બને ? ૧૦૪. ગાથાર્થ:- [આત્મા] આત્મા [પુ~તમયે ર્મ]િ પુદ્દગલમય કર્મમાં [દ્રવ્યમુળચTM] દ્રવ્યને તથા ગુણને [ત્ત રોતિ] કરતો નથી; [ તસ્મિન્] તેમાં [તવ્ સમયમ્] તે બન્નેને [અર્વન્] નહિ કરતો થકો [સ: ] તે [તસ્ય ŕ] તેનો કર્તા [ i ] કેમ હોય ? ટીકા:-જેવી રીતે-માટીમય ઘડારૂપી કર્મ કે જે માટીરૂપી દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજ રસથી જ વર્તે છે તેમાં કુંભાર પોતાને કે પોતાના ગુણને નાખતો-મૂકતોભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંત૨રૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે; દ્રવ્યાંતરરૂપે (અર્થાત્ અન્યદ્રવ્યરૂપે) સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશક્ય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ બન્નેને તે ઘડારૂપી કર્મમાં નહિ નાખતો એવો તે કુંભાર ૫રમાર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી; તેવી રીતેપુદ્દગલમય જ્ઞાનાવરણાદિ કર્મ કે જે પુદ્ગલદ્રવ્યમાં અને પુદ્ગલના ગુણમાં નિજ ૨સથી જ વર્તે છે તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો-મૂકતો-ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું ) દ્રવ્યાંતર કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૮૭ दात्मद्रव्यमात्मगुणं वात्मा न खल्वाधत्ते; द्रव्यान्तरसंक्रममन्तरेणान्यस्य वस्तुनः परिणमयितुमशक्यत्वात्तदुभयं तु तस्मिन्ननादधानः कथं नु तत्त्वतस्तस्य कर्ता प्रतिभायात् ? ततः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता। अतोऽन्यस्तूपचार: जीवम्हि हेदुभूदे बंधस्स दु पस्सिदूण परिणाम। जीवेण कदं कम्मं भण्णदि उवयारमेत्तेण।। १०५ ।। जीवे हेतुभूते बन्धस्य तु दृष्ट्वा परिणामम्। जीवेन कृतं कर्म भण्यते उपचारमात्रेण ।। १०५ ।। इह खलु पौद्गलिककर्मण: स्वभावादनिमित्तभूतेऽप्यात्मन्यनादेरज्ञानातन्निमित्तभूतेनाज्ञानभावेन परिणमनान्निमित्तीभूते सति सम्पद्यमानत्वात् पौद्गलिक कर्मात्मना कृतमिति निर्विकल्पविज्ञानघनभ्रष्टानां विकल्पपरायणानां परेषामस्ति विकल्पः। स तूपचार एव, न तु परमार्थः। ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશક્ય છે; દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણાવવી અશક્ય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ-બન્નેને તે જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ નાખતો એવો તે આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે ? (કદી ન હોઈ શકે.) માટે ખરેખર આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો. માટે આ સિવાય બીજો–એટલે કે આત્માને પુદ્ગલકર્મોનો કર્તા કહેવો તે-ઉપચાર છે, એમ હવે કહે છે: જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું, ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫. ગાથાર્થઃ- [ નીવે ] જીવ [ હેતુમૂતે] નિમિત્તભૂત્ત બનતાં [ વન્દશ્ય તુ ] કર્મ બંધનું [પરિણામન્] પરિણામ થતું [ દા ] દેખીને, “[ નીવેન] જીવે [ કર્મ ઋતં] કર્મ કર્યું’ એમ [૩પવામાàળ] ઉપચારમાત્રથી [ મળ્યતે] કહેવાય છે. ટીકાઃ-આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી પૌલિક કર્મ આત્માએ કર્યું' એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી, ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ છે. સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ कथमिति चेत् जोधेहिं कदे जुद्धे राएण कदं ति जंपदे लोगो । ववहारेण तह कदं णाणावरणादि जीवेण । । १०६ ।। योधैः कृते युद्धे राज्ञा कृतमिति जल्पते लोकः। व्यवहारेण तथा कृतं ज्ञानावरणादि जीवेन ।। १०६ ।। यथा युद्धपरिणामेन स्वयं परिणममानैः योधैः कृते युद्धे युद्धपरिणामेन स्वयमपरिणममानस्य राज्ञो राज्ञा किल कृतं युद्धमित्युपचारो, न परमार्थः। तथा ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयं परिणममानेन पुद्गल-द्रव्येण कृते ज्ञानावरणादिकर्मणि ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयमपरिणम-मानस्यात्मनः किलात्मना कृतं ज्ञानावरणादिकर्मेत्युपचारो, न परमार्थः। ભાવાર્થ:-કદાચિત્ થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દષ્ટાંતથી કહે છે: યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપકર્યું લોકો કહે, એમ જ કર્યાં વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬. ગાથાર્થ:- [ યોષ: ] યોદ્ધાઓ વડે [ યુદ્ધ તે] યુદ્ધ કરવામાં આવતાં, ‘[રાજ્ઞા મ્] રાજાએ યુદ્ધ કર્યું ' [ કૃતિ ] એમ [લો: ] લોક [ નળ્વતે] (વ્યવહા૨થી ) કહે છે તથા] તેવી રીતે ‘[જ્ઞાનાવરણવિ] જ્ઞાનાવરણાદિ કર્મ [ નીવેન નૃત] જીવે કર્યું' [ વ્યવહારેળ] એમ વ્યવહારથી કહેવાય છે. ટીકા:-જેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, યુદ્ધપરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિષે ‘રાજાએ યુદ્ધ કર્યું' એવો ઉપચાર છે, પરમાર્થ નથી; તેમ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે પરિણમતા એવા પુદ્દગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં, જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા એવા આત્મા વિષે ‘આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું' એવો ઉપચાર છે, પરમાર્થ નથી. ભાવાર્થ:-યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં ‘રાજાએ યુદ્ધ કર્યું' એમ ઉપચારથી કહેવાય છે તેમ પુદ્દગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં ‘ જીવે કર્મ કર્યું' એમ ઉપચારથી કહેવાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] अत एतत्स्थितम् કર્તા-કર્મ અધિકાર उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य । आदा पोग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं । । १०७ ।। उत्पादयति करोति च बध्नाति परिणामयति गृह्णाति च । आत्मा पुद्गलद्रव्यं व्यवहारनयस्य वक्तव्यम्।। १०७ ।। अयं खल्वात्मा न गृह्णाति, न परिणमयति, नोत्पादयति, न करोति, न बध्नाति, व्याप्यव्यापकभावाभावात्, प्राप्यं विकार्यं निर्वर्त्यं च पुद्गलद्रव्यात्मकं कर्म । यत्तु व्याप्यव्यापकभावाभावेऽपि प्राप्यं विकार्यं निर्वर्त्यं च पुद्गलद्रव्यात्मकं कर्म गृह्णाति परिणमयति उत्पादयति करोति बध्नाति चात्मेति विकल्पः स किलोपचारः । कथमिति चेत् હવે કહે છે કે ઉ૫૨ના હેતુથી આમ ઠર્યું: ઉપજાવતો, પ્રણમાવતો, ગ્રહતો, અને બાંધે, કરે પુદ્ગલદરવને આતમા-વ્યવહા૨નયવક્તવ્ય છે. ૧૦૭. ૧૮૯ ગાથાર્થ:- [આભા] આત્મા [પુ।તદ્રવ્યમ્] પુદ્ગલદ્રવ્યને [ ઉત્પાવયતિ ] ઉપજાવે છે, [રોતિ વ] કરે છે, [ વઘ્નાતિ] બાંધે છે, [ પરિણામયતિ] પરિણમાવે છે [TM] અને [ગૃાતિ] ગ્રહણ કરે છે-એ [વ્યવહારનયસ્ય] વ્યવહારનયનું [વવ્યક્] કથન છે. ટીકા:-આ આત્મા ખરેખર, વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય-એવા પુદ્ગલદ્રવ્યાત્મક ( –પુદ્દગલદ્રવ્યસ્વરૂપ ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી; અને વ્યાપ્ય– વ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, “પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય-એવા પુદ્દગલદ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે” એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે. ** ભાવાર્થ::-વ્યાખવ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુદ્દગલદ્રવ્યને ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે. હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે? તેનો ઉત્તર દૃષ્ટાંતથી કહે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯O સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ जह राया ववहारा दोसगुणुप्पादगो त्ति आलविदो। तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो।।१०८ ।। यथा राजा व्यवहारात् दोषगुणोत्पादक इत्यालपितः। तथा जीवो व्यवहारत् द्रव्यगुणोत्पादको भणितः।। १०८ ।। यथा लोकस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापकभावाभावेऽपि तदुत्पादको राजेत्युपचारः, तथा पुद्गलद्रव्यस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापकभावाभावेऽपि तदुत्पादको जीव इत्युपचारः। ગુણદોષઉત્પાદક કહ્યો જ્યમ ભૂપને વ્યવહારથી, ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮. ગાથાર્થ- [ પથા] જેમ [રાના ] રાજાને [ રોષોત્પાવર: તિ] પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર [ વ્યવહારત] વ્યવહારથી [ ભાભપિત:] કહ્યો છે, [ તથા ] તેમ [ નીવડ] જીવને [દ્રવ્યગુણોત્પાવર: ] પુદ્ગલદ્રવ્યના દ્રવ્ય-ગુણનો ઉત્પન્ન કરનાર [ વ્યવETRI] વ્યવહારથી [ મળત:] કહ્યો છે. ટીકા-જેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વભાવથી જ (પ્રજાના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ તેમનો ઉત્પાદક રાજા છે' એવો ઉપચાર કરવામાં આવે છે, તેવી રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને અને પુદ્ગલદ્રવ્યને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તો પણ તેમનો ઉત્પાદક જીવ છે' એવો ઉપચાર કરવામાં આવે છે. ભાવાર્થ-જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુદગલદ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થદષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] - अधि२. ૧૯૧ ( वसन्ततिलका) जीवः करोति यदि पुद्गलकर्मनैव कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव। एतर्हि तीव्ररयमोहनिवर्हणाय । सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ।। ६३ ।। सामण्णपच्चया खलु चउरो भण्णंति बंधकत्तारो। मिच्छत्तं अविरमणं कसायजोगा य बोद्धव्वा।।१०९ ।। तेसिं पुणो वि य इमो भणिदो भेदो दु तेरसवियप्पो। मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं।। ११० ।। एदे अचेदणा खलु पोग्गलकम्मुदयसंभवा जम्हा। ते जदि करेंति कम्मं ण वि तेसिं वेदगो आदा।। १११ ।। હવે આગળની ગાથાની સૂચનિકારૂપ કાવ્ય કહે છે: सोडार्थ:- [ यदि पुद्गलकर्म जीव: न एव करोति] 8ो ५६सभने ०५ १२तो नथी [ तर्हि ] तो [ तत् कः कुरुते] तेने ओ९॥ ४२ छ ?' [ इति अभिशङ्कया एव] सेवी आशं शने, [एतर्हि ] ] [ तीव्र-रय-मोह-निवर्हणाय] तीव्र वेगा। भोनो (भि५॥1॥ शाननी ) नाश ४२१॥ भाटे, [ पुद्गलकर्मकतुं सङ्कीर्त्यते] '५६। १नो ऽ ओ छ' ते ही छीभे; [शृणुत] ते (हे नन। ४२७६ पुरुषो!) तमे सामगो. 53. પુદ્ગલકર્મનો કર્તા કોણ છે તે હવે કહે છે: સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કર્તા કહ્યા, -મિથ્યાત્વ ને અવિરમણ તેમ કષાયયોગો જાણવા. ૧૦૯. વળી તેમનો પણ વર્ણવ્યો આ ભેદ તેર પ્રકારનો, -મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો. ૧૧૦. પુદ્ગલકરમના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ, તે જો કરે કર્મો ભલે, ભોક્તાય તેનો જીવ ના. ૧૧૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨ સમયસાર [भगवान श्रीकुं गुणसण्णिदा दु एदे कम्मं कुव्वंति पच्चया जम्हा। तम्हा जीवोऽकत्ता गुणा य कुव्वंति कम्माणि।। ११२ ।। सामान्यप्रत्ययाः खलु चत्वारो भण्यन्ते बन्धकर्तारः। मिथ्यात्वमविरमणं कषाययोगौ च बोद्धव्याः।। १०९ ।। तेषां पुनरपि चायं भणितो भेदस्तु त्रयोदशविकल्पः। मिथ्यादृष्ट्यिादिः यावत् सयोगिनश्चरमान्तः।। ११० ।। एते अचेतनाः खलु पुद्गलकर्मोदयसम्भवा यस्मात्। ते यदि कुर्वन्ति कर्म नापि तेषां वेदक आत्मा।। १११ ।। गुणसंज्ञितास्तु एते कर्म कुर्वन्ति प्रत्यया यस्मात्। तस्माज्जीवोऽकर्ता गुणाश्च कुर्वन्ति कर्माणि।। ११२।। ४थी ५२'ए' नामनामा प्रत्ययो भाइरे, तेथी मत 4. छ, 'गु' ७२ छ भने.. ११२. uथार्थ:- [चत्वारः] या२. [ सामान्यप्रत्ययाः ] सामान्य *प्रत्ययो [खलु ] निश्चयथा [बन्धकर्तार:] बंधन ता [भण्यन्ते] वामां आवे छ- [ मिथ्यात्वम् ] मिथ्यात्य, [अविरमणं] अविरमा [च ] तथा [कषाययोगौ] उपाय भने यो। (से या२) [ बोद्धव्याः ] 141. [पुनः अपि च ] भने वजी [ तेषां] तमनो, [ अयं] । [त्रयोदशविकल्पः] ते२. ५२ नो [भेद: तु] मे [ भणितः] हेपामा माल्यो छ[ मिथ्यादृष्ट्यादि: ] मिथ्याइष्टि ( गुस्थान) थी भांडीने [ सयोगिनः चरमान्तः यावत् ] सयोगवणी (गुस्थान) । य२म समय सुधानो, [ एते] ॥ (प्रत्ययो अथवा गुस्थानो) [ खलु ] : ४मो निश्चयथी [अचेतनाः] अयेतन छ [ यस्मात् ] ॥२९॥ 3 [पुद्गलकर्मोदयसम्भवाः] ५६न। यथी उत्पन्न थाय छ [ ते] तेसो [ यदि] . [ कर्म ] [ कुर्वन्ति ] ७२. तो मत ३२; [ तेषां ] तेमनी (ौनी) [ वेदकः अपि] मोऽत५९ [ आत्मा नआत्मा नथी. [ यस्मात् ] ४थी [ एते] २॥ [गुणसंज्ञिताः तु] 'गु' नमन। [प्रत्ययाः ] प्रत्ययो [कर्म] धर्भ [ कुर्वन्ति] २. छ [तस्मात् ] तथा [ जीवः ] ७५ तो [अकर्ता] भनो मत छ [च ] भने [ गुणाः ] 'ए' ४ [ कर्माणि ] भने [ कुर्वन्ति ] ४२. छ. * प्रत्ययो = धन १२९॥ अर्थात मासयो Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૯૩ पुद्गलकर्मणः किल पुद्गलद्रव्यमेवैकं कर्तृ; तद्विशेषाः मिथ्यात्वाविरतिकषाययोगा बन्धस्य सामान्यहेतुतया चत्वारः कर्तारः। ते एव विकल्प्यमाना मिथ्यादृष्ट्य दिसयोगकेवल्यन्तास्त्रयोदश कर्तारः। अथैते पुद्गलकर्मविपाकविकल्पत्वादत्यन्तमचेतना: सन्तत्रयोदश कर्तार: केवला एव यदि व्याप्यव्यापकभावेन किञ्चनापि पुद्गलकर्म कुर्युस्तदा कुर्युरेव; किं जीवस्यात्रापतितम ? अथायं तर्क:-पुद्गलमयमिथ्यात्वादीन् वेदयमानो जीवः स्वयमेव मिथ्यादृष्टिभूत्वा पुद्गलकर्म करोति। स किलाविवेकः, यतो न खल्वात्मा भाव्यभावकभावाभावात् पुद्गलद्रव्यमयभिथ्यात्वादिवेदकोऽपि, कथं पुनः पुद्गलकर्मणः कर्ता नाम ? अथैतदायातम्-यत: पुद्गलद्रव्यमयानां चतुर्णा सामान्यप्रत्ययानां विकल्पास्त्रयोदश विशेषप्रत्यया गुणशब्दवाच्याः केवला एव कुर्वन्ति कर्माणि, ततः पुद्गलकर्मणामकर्ता जीवो, गुणा एव तत्कर्तारः। ते तु पुद्गलद्रव्यमेव। ततः स्थितं पुद्गलकर्मण: पुद्गलद्रव्यमेवैकं कर्तृ। ટીકા:-ખરેખર પુદ્ગલકર્મનો, પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે, તેના વિશેષોમિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કર્તા છે; તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં ( અર્થાત્ તેમના જ ભેદ પાડવામાં આવતાં), મિથ્યાષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્તા છે. હવે, જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ તેર કર્તાઓ જ કેવળ વ્યાયવ્યાપકભાવે કાંઈ પણ પુલકર્મને જો કરે તો ભલે કરે; તેમાં જીવને શું આવ્યું? (કાંઈ જ નહિ.) અહીં આ તર્ક છે કે “પુલમય મિથ્યાત્વાદિને વેદતો (ભોગવતો ) જીવ પોતે જ મિથ્યાદષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે”. (તેનું સમાધાનઃ-) આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી, તો પછી પુગલકર્મનો કર્તા કેમ હોય? માટે એમ ફલિત થયું કે જેથી પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્યપ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષપ્રત્યયો કે જેઓ “ગુણ' શબ્દથી કહેવામાં આવે છે (અર્થાત્ જેમનું નામ ગુણસ્થાન છે ) તેઓ જ કેવળ કર્મોને કરે છે, તેથી જીવ પુદ્ગલકર્મોનો અકર્તા છે, “ગુણો' જ તેમના કર્તા છે; અને તે “ગુણો” તો પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ ઠર્યું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે. ભાવાર્થ:-શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે અર્થાત્ પુદ્ગલકર્મના કર્તા છે. વળી મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા (કરનારું) છે; જીવ કર્તા નથી. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪ સમયસાર [ भगवानश्री ु६६ न च जीवप्रत्यययोरेकत्वम् जह जीवस्स अणण्णुवओगो कोहो वि तह जदि अणण्णो । जीवस्साजीवस्स य एवमणण्णत्तमावण्णं ।। ११३ ।। एवमिह जो दु जीवो सो चेव दु णियमदो तहाऽजीवो। अयमेयत्ते दोसो पचयणोकम्मकम्माणं ।। ११४ ।। अह दे अण्णो कोहो अण्णुवओगप्पगो हवदि चेदा । जह कोहो तह पच्चय कम्मं णोकम्ममवि अण्णं ।। ११५ ।। यथा जीवस्यानन्य उपयोगः क्रोधोऽपि तथा यद्यनन्यः । जीवस्याजीवस्य चैवमनन्यत्वमापन्नम् ।। ११३ ।। एवमिह यस्तु जीवः स चैव तु नियमतस्तथाऽजीवः । अयमेकत्वे दोषः प्रत्ययनोकर्मकर्मणाम्।। ११४ ।। अथ ते अन्यः क्रोधोऽन्यः उपयोगात्मको भवति चेतयिता । यथा क्रोधस्तथा प्रत्ययाः कर्म नोकर्माप्यन्यत्।। ११५ ।। વળી જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છેઃ ઉપયોગ જેમ અનન્ય જીવનો, ક્રોધ તેમ અનન્ય જો, તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. ૧૧૩. તો જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય ઠરે; नोऽर्भ, प्रत्यय, दुर्भना खेडत्वमां पड़ा होष थे. ११४. જો ક્રોધ એ રીત અન્ય, જીવ ઉપયોગઆત્મક અન્ય છે, तो झेघवत् नोऽर्भ, प्रत्यय, अर्भ ते पण अन्य छे. ११५. गाथार्थ:- [ यथा ] ४ [ जीवस्य ] भवने [ उपयोग: ] उपयोग [ अनन्यः अनन्य अर्थात् भेऽ३५ छे [ तथा ] ते [ यदि ] भे [ क्रोधः अपि ] ६ प [ अनन्यः ] अनन्य होय तो [ एवम् ] ओ रीते [ जीवस्य ] वने [ च ] भने [ अजीवस्य ] वने [ अनन्यत्वम् ] अनन्यपशुं [ आपन्नम् ] खावी पड्युं. [ एवम् च ] खेम थतां, [ इह ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૯૫ ___ यदि यथा जीवस्य तन्मयत्वाज्जीवादनन्य उपयोगस्तथा जड: क्रोधोऽप्यनन्य एवेति प्रतिपत्तिस्तदा चिद्रूपजडयोरनन्यत्वाज्जीवस्योपयोगमयत्ववज्जडक्रोधमयत्वापत्तिः। तथा सति तु य एव जीव: स एवाजीव इति द्रव्यान्तरलुप्तिः। एवं प्रत्ययनोकर्मकर्मणामपि जीवादनन्यत्वप्रतिपत्तावयमेव दोषः। अथैतद्दोषभयादन्य एवोपयोगात्मा जीवोऽन्य एव जडस्वभावः क्रोधः इत्यभ्युपगमः, तर्हि यथोपयोगात्मनो जीवादन्यो जडस्वभावः क्रोधः तथा प्रत्ययनोकर्मकर्माण्यप्यन्यान्येव, जडस्वभावत्वाविशेषात्। नास्ति जीवप्रत्यययोरेकत्वम्। આ જગતમાં [: ] જે [ નીવડ] જીવ છે [સ: તુ] તે જ [ નિયમત:] નિયમથી [ તથા] તેવી જ રીતે [ નીવ:] અજીવ (બન્નેનું અનન્યપણું હોવામાં આ દોષ આવ્યો; ) [ પ્રત્યયનોર્મકર્માન્] પ્રત્યય, નોકર્મ અને કર્મના [ ત્વે] એકપણામાં અર્થાત્ અનન્યપણામાં પણ [પયમ્ કોષ:] આ જ દોષ આવે છે. [ નથ] હવે જો (આ દોષના ભયથી) [ તે] તારા મતમાં [ોધ:] ક્રોધ [ :] અન્ય છે અને [૩પયો+IIભવ:] ઉપયોગસ્વરૂપ [વેતયિતા] આત્મા [ બન્ય:] અન્ય [ ભવતિ] છે, તો [ રથ દ્રોધ: ] જેમ ક્રોધ [ તથા] તેમ [પ્રત્યયા:] પ્રત્યયો [ વર્મ] કર્મ અને [નોર્મ fu] નોકર્મ પણ [ ન્યત્] આત્માથી અન્ય જ છે. ટીકા-જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવથી ઉપયોગ અનન્ય છે તેમ જડ ક્રોધ પણ અનન્ય જ છે એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે, તો ચિતૂપના અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે, –એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થાય. આ પ્રમાણે પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જીવથી અનન્ય છે એવી પ્રતિપત્તિમાં પણ આ જ દોષ આવે છે. હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે, તો જેમ ઉપયોગાત્મક જીવથી જડસ્વભાવ ક્રોધ અન્ય છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ અન્ય જ છે કારણ કે તેમના જડસ્વભાવપણામાં તફાવત નથી (અર્થાત્ જેમ ક્રોધ જડ છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જડ છે). આ રીતે જીવને અને પ્રત્યયને એકપણું નથી. ભાવાર્થ-મિથ્યાત્વાદિ આસ્રવ તો જડસ્વભાવ છે અને જીવ ચેતનસ્વભાવ છે. જો જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે. માટે આસ્રવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે. પ્રતિપત્તિ = પ્રતીતિ; પ્રતિપાદન. - ચિદ્રુપ = જીવ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬ સમયસાર [भगवानश्री./ अथ पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वं साधयति सांख्यमतानुयायिशिष्यं प्रति जीवे ण सयं बद्धं ण सयं परिणमदि कम्मभावेण। जदि पोग्गलदव्वमिणं अप्परिणामी तदा होदि।। ११६ ।। कम्मइयवग्गणासु य अपरिणमंतीसु कम्मभावेण। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।। ११७ ।। जीवो परिणामयदे पोग्गलदव्वाणि कम्मभावेण। ते समयपरिणमंते कहं णु परिणामयदि चेदा।। ११८ ।। अह सयमेव हि परिणमदि कम्मभावेण पोग्गलं दव्वं । जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा।।११९ ।। णियमा कम्मपरिणदं कम्म चिय होदि पोग्गलं दव्वं । तह तं णाणावरणाइपरिणदं मुणसु तच्चेव।। १२० ।। હવે સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ કરે છે (અર્થાત્ સાંખ્યમતી પ્રકૃતિ-પુરુષને અપરિણામી માને છે તેને સમજાવે છે ) : જીવમાં સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં કર્મભાવે પરિણમે, તો એવું પુગલદ્રવ્ય આ પરિણમનહીન બને અરે! ૧૧૬. જો વર્ગણા કાર્મણ તણી નહિ કર્મભાવે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે ! ૧૧૭. જો કર્મભાવે પરિણમાવે જીવ પુગલદ્રવ્યને, કયમ જીવ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૧૮. સ્વયમેવ પુદ્ગલદ્રવ્ય વળી જો કર્મભાવે પરિણમે, જીવ પરિણમાવે કર્મને કર્મત્વમાં- મિથ્યા બને. ૧૧૯. પુગલદરવ જે કર્મપરિણત, નિશ્ચય કર્મ જ બને; જ્ઞાનાવરણઇત્યાદિપરિણત, તે જ જાણો તેહને. ૧૨૦. uथार्थ:- [ इदम् पुद्गलद्रव्यम् ] २॥ ५६तद्रव्य [ जीवे ] ®म [ स्वयं ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૯૭ जीवे न स्वयं बद्धं न स्वयं परिणमते कर्मभावेन। यदि पुद्गलद्रव्यमिदमपरिणामि तदा भवति।। ११६ ।। कार्मणवर्गणासु चापरिणममानासु कर्मभावेन। संसारस्याभावः प्रसजति सांख्यसमयो वा।। ११७ ।। जीवः परिणामयति पुद्गलद्रव्याणि कर्मभावेन।। तानि स्वयमपरिणाममानानि कथं नु परिणामयति चेतयिता।। ११८ ।। अथ स्वयमेव हि परिणमते कर्मभावेन पुद्गलं द्रव्यम्। जीवः परिणामयति कर्म कर्मत्वमिति मिथ्या।। ११९ ।। नियमात्कर्मपरिणतं कर्म चैव भवति पुद्गलं द्रव्यम्। तथा तद्ज्ञानावरणादिपरिणतं जानीत तचैव।। १२० ।। स्वयं [बद्धं न] बंधायुं नथी अने [कर्मभावेन] माये [स्वयं] स्वयं [न परिणमते] ५२९मतुं नथी [ यदि] सेम हो मानवामां आवे [ तदा] तो ते [अपरिणामि] २५५२९॥भी [भवति] ४२ छ; [च] भने [कार्मणवर्गणासु] fuो [कर्मभावेन] भावे [अपरिणममानासु] नहि ५२मdi, [ संसारस्य ] संसारनी [अभावः] समाव [प्रसजति] ४२. छ [वा] अथवा [ सांख्यसमयः] सांस्यमतनो प्रसंग आवे छे. पणी [जीवः ] ®५[ पुद्गलद्रव्याणि ] पुलद्रव्याने [ कर्मभावेन ] ऽभभावे [परिणामयति] परिमाचे छ सेम भानपाम आये तो मे प्रश्न थाय छ : [स्वयम् अपरिणममानानि] स्वयं नहि परिमती सेवा [ तानि] ते quोने [चेतयिता] येतन आत्मा [ कथं नु] उभ [ परिणामयति ] ५२५मावी शडे ? [ अथ] अथवा ठो [ पुद्गलम् द्रव्यम् ] पुलद्रव्य [ स्वयमेव हि] पोतानी मेणे ४ [ कर्मभावेन ] भावे [ परिणमते ] ५२९॥ छ अम भानपामा माये, तो [ जीवः ] ७५ [ कर्म] भने अर्थात पुलद्रव्यने [कर्मत्वम् ] पो [ परिणामयति] परिमाये छ [इति] सेम हे [मिथ्या ] मिथ्या ४२ . [नियमात् ] भाटे ४. नियमथी [ कर्मपरिणतं] * ३५ परिमेj [ पुद्गलम् द्रव्यम् ] पुलद्रव्य [कर्म चैव] र्भ ४ [ भवति] छ [ तथा] तेवी शो [ ज्ञानावरणादिपरिणतं ] न॥१२॥६३५ ५२मेj [तत् ] ५६॥बद्रव्य [ तत् च एव] १२९६ ४ [ जानीत ] . * * = इतान आर्य, ४ ३-भाटानु . Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ સમયસાર (ભગવાનશ્રીકુંદકુંદ યદિ પુદ્ગલદ્રવ્ય જીવે સ્વયમબદ્ધ સત્કર્મભાવન સ્વયમેવ ન પરિણમેત, તદા તદપરિણામેવ સ્યાત્. તથા સતિ સંસારાભાવ. અથ જીવ: પુદ્ગલદ્રવ્ય કર્મભાવન પરિણામતિ તતો ન સંસારાભાવ: ઇતિ તર્ક: કિં સ્વયમપરિણમમાનં પરિણમમાનં વા જીવ: પુદ્ગલદ્રવ્ય કર્મભાવેને પરિણામયે? ન તાવત્તસ્વયમપરિણમમાન પણ પરિણમયિતું પાર્વેત; ન હિ સ્વતોડસતી શક્તિ: કર્તમન્યન પાર્યતે. સ્વયં પરિણમેમાન તુ ન પર પરિણમયિતારમપેક્ષેત; ન હિ વસ્તુશક્લય: પરમપેક્ષત્તે. તતઃ પુદ્ગલદ્રવ્ય પરિણામસ્વભાવ સ્વયમેવાસ્તુ. તથા સતિ કલશપરિણતા મૃત્તિકા સ્વયં કલશ ઇવ જડસ્વભાવશાનાવરણાદિકર્મપરિણત તદેવ સ્વયં જ્ઞાનાવરણાદિકર્મ સ્યા. ઇતિ સિદ્ધ પુદ્ગલ દ્રવ્યસ્ય પરિણામસ્વભાવત્વમ્. (૩૫નાતિ) स्थितेत्यविध्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं यमात्मनस्तस्य स एव कर्ता।। ६४ ।। ટીકા-જો પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં નહિ બંધાયું થયું કર્મભાવે સ્વયમેવ ન પરિણમે, તો તે અપરિણામી જ ઠરે. એમ થતાં, સંસારનો અભાવ થાય. (કારણ કે પુદ્ગલદ્રવ્ય કર્મરૂપે ન પરિણમે તો જીવ કમરહિત ઠરે; તો પછી સંસાર કોનો?) અહીં જો એમ તર્ક કરવામાં આવે કે “જીવ પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી”, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે:-શું જીવ સ્વયં અપરિણમતા પુગલદ્રવ્યને કર્મભાવે પરિણાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડ પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ (પોતાથી જ ) ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. (માટે પ્રથમ પક્ષ અસત્ય છે. ) અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (માટે બીજો પક્ષ પણ અસત્ય છે.) તેથી પુદ્ગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ, જડ સ્વભાવવાળા જ્ઞાનાવરણાદિકર્મરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિકર્મ છે. આ રીતે પુદગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ- [તિ] આ રીતે [પુતચ] પુદ્ગલદ્રવ્યની [સ્વભાવમૂતા પરિણામશ9િ:] સ્વભાવભૂત પરિણમનશક્તિ [ વેસુ વિના રિસ્થતા] નિર્વિન સિદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તા-કર્મ અધિકાર ૧૯૯ जीवस्य परिणामित्वं साधयति ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहिं। जदि एस तुज्झ जीवो अप्परिणामी तदा होदि।। १२१ ।। अपरिणमंतम्हि सयं जीवे कोहादिएहिं भावहिं। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।। १२२ ।। पोग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं। तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो।। १२३ ।। अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी। कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा।। १२४ ।। થઈ. [તરચાં રિચતાયાં] એ સિદ્ધ થતાં, [: ગાત્મન: યમ્ ભાવ રોતિ] પુગલદ્રવ્ય પોતાના જે ભાવને કરે છે [તરા : કવ ર્તા] તેનો તે પુદ્ગલદ્રવ્ય જ કર્તા છે. ભાવાર્થ-સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે તેથી પોતપોતાના ભાવના પોતે જ કર્તા છે. પુદ્ગલ દ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે. ૬૪. હવે જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છે: કર્મ સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં ક્રોધભાવે પરિણામે, તો જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે ! ૧૨૧. ક્રોધાદિભાવે જો સ્વયં નહિ જીવ પોતે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે! ૧૨૨. જો ક્રોધ-પુદ્ગલકર્મ-જીવને પરિણમાવે ક્રોધમાં, કયમ ક્રોધ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૨૩. અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે-તુજ બુદ્ધિ છે, તો ક્રોધ જીવને પરિણાવે ક્રોધમાં- મિથ્યા બને. ૧૨૪. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates २०० સમયસાર [भगवानश्री.j कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा। माउवजुत्तो माया लोहुवजुत्तो हवदि लोहो।।१२५ ।। न स्वयं बद्धः कर्मणि न स्वयं परिणमते क्रोधादिभिः। यद्येषः तव जीवोऽपरिणामी तदा भवति।।१२१ ।। अपरिणममाने स्वयं जीवे क्रोधादिभिः भावैः। संसारस्याभावः प्रसजति सांख्यसमयो वा।। १२२ ।। पुद्गलकर्म क्रोधो जीवं परिणामयति क्रोधत्वम्। तं स्वयमपरिणममानं कथं नु परिणामयति क्रोधः।। १२३ ।। अथ स्वयमात्मा परिणमते क्रोधभावेन एषा ते बुद्धिः। क्रोधः परिणामयति जीवं क्रोधत्वमिति मिथ्या।। १२४ ।। क्रोधोपयुक्तः क्रोधो मानोपयुक्तश्च मान एवात्मा। मायोपयुक्तो माया लोभोपयुक्तो भवति लोभः ।। १२५ ।। ક્રોધોપયોગી ક્રોધ, જીવ માનોપયોગી માન છે, માયોપયુત માયા અને લોભોપયુત લોભ જ બને. ૧૨૫. ગાથાર્થ-સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ આચાર્ય કહે છે કે હે ભાઈ ! [ एषः] 20 [जीवः] ७५ [ कर्मणि] शुभम [ स्वयं] स्वयं [बद्धः न] बंधायो नथी भने [ क्रोधादिभिः ] ओघाहिमाचे [ स्वयं] स्वयं [न परिणमते] ५२९ मतो नथी [ यदि तव] मेम हो तारो मत छोय [ तदा] तो ते (4) [अपरिणामी ] अ५२९॥भी [ भवति] ४२. छ; अने [ जीवे ] ५. [ स्वयं] पोते [ क्रोधादिभिः भावैः ] चाहिमाचे [ अपरिणममाने] नहि परिमतi, [ संसारस्य] संसा२नो [अभाव:] अमाप [प्रसजति ] ४२. छ [ वा] अथवा [ सांख्यसमयः ] सांज्यमतनो प्रसंग आवे छे. [पुद्गलकर्म क्रोधः] वणी पुस ४ ठोध त [ जीवं] पने [ क्रोधत्वम् ] ओ५५) [ परिणामयति] परिमाचे छ मेम. तुं माने तो मे प्रश्न थाय छ [ स्वयम् अपरिणममानं] स्वयं नहि ५२मता सेवा [ तं] पने [ क्रोधः ] ओघ [ कथं नु] उम [परिणामयति] परिभावी शडे ? [अथ] अथवा लो [आत्मा] मामा [ स्वयम् ] पोतानी मेणे. [ क्रोधभावेन ] ओघमा [ परिणमते ] ५२५ छ [ एषा ते बुद्धिः ] ओम तरी बुद्धि होय, तो [ क्रोधः] ५ [जीवं] अपने [क्रोधत्वम् ] ओघ५) [ परिणामयति ] परिमाये [इति ] अम हे [ मिथ्या ] मिथ्या ४२. छे. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૨૦૧ यदि कर्मणि स्वयमबद्धः सन् जीवः क्रोधादिभावेन स्वयमेव न परिणमेत तदा स किलापरिणाम्येव स्यात्। तथा सति संसाराभावः। अथ पुद्गलकर्म क्रोधादि जीवं क्रोधादिभावेन परिणामयति ततो न संसाराभाव इति तर्कः। किं स्वयमपरिणममानं परिणममानं वा पुद्गलकर्म क्रोधादि जीवं क्रोधादिभावेन परिणामयेत् ? न तावत्स्वयमपरिणममानः परेण परिणमयितुं पार्येत; न हि स्वतोऽसती शक्तिः कर्तुमन्येन पार्यते। स्वयं परिणममानस्तु न परं परिणमयितारमपेक्षेत; न हि वस्तुशक्तयः परमपेक्षन्ते। ततो जीवः परिणामस्वभावः स्वयमेवास्तु। तथा सति गरुडध्यानपरिणतः साधक: स्वयं गरुड इवाज्ञानस्वभावक्रोधादिपरिणतोपयोगः स एव स्वयं क्रोधादिः स्यात्। इति सिद्धं जीवस्य परिणामस्वभावत्वम्। માટે એ સિદ્ધાંત છે કે [ોધોપયુp:] ક્રોધમાં ઉપયુક્ત (અર્થાત્ જેનો ઉપયોગ ક્રોધાકારે પરિણમ્યો છે એવો) [ માત્મા] આત્મા [ોધ:] ક્રોધ જ છે, [માનોપયુp:] માનમાં ઉપયુક્ત આત્મા [માન: વ] માન જ છે, [માયોપયુp:] માયામાં ઉપયુક્ત આત્મા [માયા] માયા છે [૨] અને [નોમોપયુp:] લોભમાં ઉપયુક્ત આત્મા [ નોમ:] લોભ [ મવતિ] છે. ટીકાઃ-જો જીવ કર્મમાં સ્વયં નહિ બંધાયો થકો ક્રોધાદિભાવે સ્વયમેવ ન પરિણમે તો તે ખરેખર અપરિણામી જ ઠરે. એમ થતાં સંસારનો અભાવ થાય. અહીં જો એમ તર્ક કરવામાં આવે કે “પુદગલકર્મ જે ક્રોધાદિક તે જીવને ક્રોધાદિભાવે પરિણાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી , તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે:પુલકર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (આ રીતે બન્ને પક્ષ અસત્ય છે.) તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્રસાધક પોતે ગરુડ છે તેમ, અજ્ઞાનસ્વભાવવાળા ક્રોધાદિરૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું. ભાવાર્થ-જીવ પરિણામસ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધાદિરૂપે પરિણમે છે ત્યારે પોતે ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ સમયસાર [भगवानश्रीदु: ( उपजाति) स्थितेति जीवस्य निरन्तराया स्वभावभूता परिणामशक्तिः।। तस्यां स्थितायां स करोति भावं यं स्वस्य तस्यैव भवेत्स कर्ता।। ६५ ।। तथाहि जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स। णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स।।१२६ ।। यं करोति भावमात्मा कर्ता स भवति तस्य कर्मणः। ज्ञानिनः स ज्ञानमयोऽज्ञानमयोऽज्ञानिनः।। १२६ ।। एवमयमात्मा स्वयमेव परिणामस्वभावोऽपि यमेव भावमात्मनः करोति तस्यैव હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: सोडार्थ:- [इति] ॥ शत [जीवस्य] पनी [स्वभावभूता परिणामशक्ति: ] स्वमायभूत ५२९मनशडित [ निरन्तराया स्थिता] निर्विघ्न सिद्ध थ. [ तस्यां स्थितायां] से सिद्ध थdi, [ सः स्वस्य यं भावं करोति ] ७५ पोताना ४ भावने ७२ छ [ तस्य एव सः कर्ता भवेत् ] तेनो ते ता थाय छे. ભાવાર્થ-જીવ પણ પરિણામી છે; તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા थाय छे. ६५. જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે छ: જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો; તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧૨૬. ॥थार्थ:- [ आत्मा ] आत्मा [ यं भावम् ] ४ भावने [करोति] ४२ छ [ तस्य कर्मण:] ते माप३५ भनो [ सः] ते [कर्ता ] [ [ भवति ] थाय छ; [ ज्ञानिनः ] नीने तो [ सः] ते माप [ज्ञानमयः ] ॥नमय छ भने [अज्ञानिन:] सनीने [अज्ञानमयः ] शानमय छे. ટીકા -આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે તોપણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૨૦૩ कर्मतामापद्यमानस्य कर्तृत्वमापद्येत। स तु ज्ञानिनः सम्यक्स्वपरविवेकेनात्यन्तोदितविविक्तात्मख्यातित्वात् ज्ञानमय एव स्यात्। अज्ञानिन: तु सम्यक्स्वपरविवेकाभावेनात्यन्तप्रत्यस्तमितविविक्तात्मख्यातित्वादज्ञानमय एव स्यात्। किं ज्ञानमयभावात्किमज्ञानमयाद्भवतीत्याहअण्णाणमओ भावो अणाणिणो कुणदि तेण कम्माणि। णाणमओ णाणिस्स दुण कुणदि तम्हा दु कम्माणि ।। १२७ ।। अज्ञानमयो भावोऽज्ञानिनः करोति तेन कर्माणि। ज्ञानमयो ज्ञानिनस्तु न करोति तस्मात्तु कर्माणि।। १२७ ।। अज्ञानिनो हि सम्यक्स्वपरविवेकाभावेनात्यन्तप्रत्यस्तमितविविक्तात्मख्यातित्वा પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ-કર્મપણાને પામેલાનો-કર્તા તે થાય છે (અર્થાત્ તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે). તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડ (સર્વ પરદ્રવ્યભાવોથી) ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. ભાવાર્થ-જ્ઞાનીને તો સ્વપરનું ભેદજ્ઞાન થયું છે તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે; અને અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નથી તેથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે. જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે અજ્ઞાનમય અજ્ઞાનીનો, તેથી કરે તે કર્મને; પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો, તેથી કરે નહિ કર્મને. ૧૨૭. ગાથાર્થ:- [અજ્ઞાનિન:] અજ્ઞાનીને [જ્ઞાનમય:] અજ્ઞાનમય [ ભાવ:] ભાવ છે [ તેન] તેથી અજ્ઞાની [ ળિ] કર્મોને [રોતિ ] કરે છે, [ જ્ઞાનિન: તુ] અને જ્ઞાનીને તો [ જ્ઞાનમય:] જ્ઞાનમય (ભાવ) છે [તસ્મા તુ] તેથી જ્ઞાની [ fo] કર્મોને [ન રાતિ] કરતો નથી. ટીકા:-અજ્ઞાનીને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ સમયસાર | [ ભગવાનશ્રીકુંદકુંદ द्यस्मादज्ञानमय एव भावः स्यात्, तमिस्तु सति स्वपरयोरेकत्वाध्यासेन ज्ञानमात्रात्स्वस्मात्प्रभ्रष्ट: पराभ्यां रागद्वेषाभ्यां सममेकीभूय प्रवर्तिताहङ्कार: स्वयं किलैपोऽहं रज्ये रुष्यामीति रज्यते रुष्यति च; तस्मादज्ञानमयभावादज्ञानी परौ रागद्वेषावात्मानं कुर्वन् करोति कर्माणि। ज्ञानिनस्तु सम्यक्स्वपरविवेकेनात्यन्तोदितविविक्तात्मख्यातित्वाद्यस्मात् ज्ञानमय एव भावः स्यात्, तस्मिस्तु सति स्वपरयो नात्वविज्ञानेन ज्ञानमात्रे स्वस्मिन्सुनिविष्टः पराभ्यां रागद्वेषाभ्यां पृथग्भूततया स्वरसत एव निवृत्ताहङ्कारः स्वयं किल केवलं जानात्येव, न रज्यते, न च रुष्यति; तस्मात् ज्ञानमयभावात् ज्ञानी परौ रागद्वेषावात्मानमकुर्वन्न करोति कर्माणि। આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ હોવાથી, અજ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં (હોવાથી), સ્વપરના એકત્વના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાંથી (આત્મસ્વરૂપમાંથી) ભ્રષ્ટ થયેલો, પર એવા રાગદ્વેષ સાથે એક થઈને જેને અહંકાર પ્રવર્યો છે એવા પોતે આ હું ખરેખર રાગી છું, હૃષી છું (અર્થાત્ આ હું રાગ કરું છું, વૈષ કરું છું ) ' એમ (માનતો થકો) રાગી અને દ્વેષી થાય છે; તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે. જ્ઞાનીને તો, સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી હોવાથી, જ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં, સ્વપરના નાનાત્વના વિજ્ઞાનને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાં સુનિવિષ્ટ (સમ્યક પ્રકારે સ્થિત) થયેલો, પર એવા રાગદ્વેષથી પૃથભૂતપણાને (ભિન્નપણાને) લીધે નિજરસથી જ જેને અહંકાર નિવૃત્ત થયો છે એવો પોતે ખરેખર કેવળ જાણે જ છે, રાગી અને દ્વેષી થતો નથી (અર્થાત્ રાગ અને દ્વેષ કરતો નથી); તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ નહિ કરતો થકો કર્મોને કરતો નથી. ભાવાર્થ-આ આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો (અર્થાત્ રાગદ્વેષનો) ઉદય આવતાં, પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે. અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે “આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ છે તેજ મારું સ્વરૂપ છે-તેજ હું છું.” આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગીણી કરે છે, તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે. જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે “જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે-તે જ હું છું રાગદ્વેષ છે તે કર્મનો રસ છે-મારું સ્વરૂપ નથી.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૨૦૫ (ાર્યા) ज्ञानमय एव भावः कुतो भवेत् ज्ञानिनो न पुनरन्यः। अज्ञानमयः सर्वः कुतोऽयमज्ञानिनो नान्यः।। ६६ ।। णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो। जम्हा तम्हा णाणिस्स सव्वे भावा हु णाणमया।। १२८ ।। अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो। जम्हा तम्हा भावा अण्णाणमया अणाणिस्स।।१२९ ।। ज्ञानमयाद्भावात् ज्ञानमयश्चैव जायते भावः। यस्मात्तस्माज्ज्ञानिनः सर्वे भावाः खलु ज्ञानमयाः।। १२८ ।। આમ રાગદ્વેષમાં અહુબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીણી કરતો નથી, કેવળ જ્ઞાતા જ કહે છે, તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી. હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [જ્ઞાનિની ત: જ્ઞાનમય: વ ભાવ: ભવેત] અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય [પુન:] અને [ બન્ય: ન] અન્ય (અર્થાત અજ્ઞાનમય) ન હોય? [અજ્ઞાનિન: 9: સર્વ: યમ્ જ્ઞાનમય:] વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય અને [ કન્ય: ૧] અન્ય (અર્થાત્ જ્ઞાનમય) ન હોય? ૬૬. આ જ પશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છે – વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮. અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯. ગાથાર્થઃ- [વર્માન્] કારણ કે [ જ્ઞાનમયાત્ માવાન્ ૨] જ્ઞાનમય ભાવમાંથી [ જ્ઞાનમય: va] જ્ઞાનમય જ [ ભાવ:] ભાવ [નીયતે] ઉત્પન્ન થાય છે [તસ્માત] તેથી [ જ્ઞાનિન:] જ્ઞાનીના [સર્વે ભાવ:] સર્વ ભાવો [7] ખરેખર [જ્ઞાનમય:] જ્ઞાનમય જ હોય છે. [૨] અને, [યરમાત્] કારણ કે [ જ્ઞાનમયાહૂ ભાવાત્] અજ્ઞાનમય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ સમયસાર [ ભગવાન શ્રી કુંદકુંદ अज्ञानमयाद्भावादज्ञानश्चैव जायते भावः। यस्मात्तस्माद्भावा अज्ञानमया अज्ञानिनः।। १२९ ।। यतो ह्यज्ञानमयाद्भावाद्यः कश्चनापि भावो भवति स सर्वोऽप्यज्ञानमयत्वमनतिवर्तमानोऽज्ञानमय एव स्यात्, तत: सर्वे एवाज्ञानमया अज्ञानिनो भावाः। यतश्च ज्ञानमयाद्भावाद्यः कश्चनापि भावो भवति स सर्वोऽपि ज्ञानमयत्वमनतिवर्तमानो ज्ञानमय एव स्यात्, ततः सर्वे एव ज्ञानमया ज्ञानिनो भावाः। (અનુપુમ) ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि। सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते।।६७ ।। ભાવમાંથી [ અજ્ઞાન: va] અજ્ઞાનમય જ [ ભાવ:] ભાવ [નાયતે] ઉત્પન્ન થાય છે [તરમા ] તેથી [અજ્ઞાનિન:] અજ્ઞાનીના [ ભાવ:] ભાવો [ જ્ઞાનમયી.] અજ્ઞાનમય જ હોય છે. ટીકા -ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે, તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય જ્ઞાનમય હોય છે. ભાવાર્થ-જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે; તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે અને જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ- [ જ્ઞાનિનઃ] જ્ઞાનીના [ સર્વે ભાવા: ] સર્વ ભાવો [ જ્ઞાનનિવૃત્તા: દિ] જ્ઞાનથી નીપજેલા (-રચાયેલા) [ ભવન્તિ] હોય છે [ 1 ] અને [ Hજ્ઞાનિ:] અજ્ઞાનીના [સર્વે કપિ તે] સર્વ ભાવો [અજ્ઞાનનિવૃત્તા: ] અજ્ઞાનથી નીપજેલા (-રચાયેલા) [ ભવન્તિ] હોય છે. ૬૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૨૦૭ अथैतदेव दृष्टान्तेन समर्थयते कणयमया भावादो जायंते कुंडलादओ भावा। अयमयया भावादो जह जायंते दु कडयादी।।१३० ।। अण्णाणमया भावा अणाणिणो बहुविहा वि जायते। णाणिस्स दु णाणमया सव्वे भावा तहा होति।।१३१ ।। कनकमयाद्भावाज्जायन्ते कुण्डलादयो भावाः। अयोमयकाद्भावाद्यथा जायन्ते तु कटकादयः।। १३० ।। अज्ञानमया भावा अज्ञानिनो बहुविधा अपि जायन्ते। ज्ञानिनस्तु ज्ञानमयाः सर्वे भावास्तथा भवन्ति।। १३१ ।। यथा खलु पुद्गलस्य स्वयं परिणामस्वभावत्वे सत्यपि, कारणानुविधायित्वात् कार्याणां, जाम्बूनदमयागावाज्जाम्बूनदजातिमनति-वर्तमाना जाम्बूनदकुण्डलादय एव હવે આ અર્થને દષ્ટાંતથી દઢ કરે છે: જ્યમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિક ઊપજે, પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે; ૧૩૦. ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને, પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ૧૩૧. ॥थार्थ:- [ यथा] ४ [ कनकमयात् भावात् ] सुपएमय मामाथी [ कुण्डलादयः भावाः] सुपएमय दुरुण पणेरे भावो [जायन्ते ] थाय छ [ तु] भने [अयोमयकात् भावात् ] सोमय भावमाथी [ कटकादयः ] सोमय 5 वगेरे. मावो [ जायन्ते ] थाय छ, [ तथा ] तम [ अज्ञानिनः ] Hशानीने (२नमय (मामाथी) [ बहुविधाः अपि] भने ५॥२॥ [अज्ञानमयाः भावाः ] मशानभय मावो [ जायन्ते] थाय छ [ तु] भने [ ज्ञानिन: ] रानीने (निमय भावमाथी) [ सर्वे ] सर्व [ ज्ञानमयाः भावाः ] नमय (मायो [ भवन्ति ] थाय छे.. ટીકા-જેવી રીતે પુદ્ગલ સ્વયં પરિણામસ્વભાવવાળું હોવા છતાં, કારણ જેવાં કાર્યો થતાં હોવાથી, સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય પરંતુ લોખંડમય કડાં આદિ ભાવો ન થાય, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ भावा भवेयुः, न पुन: कालायसवलयादयः, कालायसमयागावाच्च कालायसजातिमनतिवर्तमाना: कालायसवलयादय एव भवेयुः, न पुनर्जाम्बूनदकुण्डलादयः। तथा जीवस्य स्वयं परिणामस्वभावत्वे सत्यपि, कारणानुविधायित्वादेव कार्याणां, अज्ञानिन: स्वयमज्ञानमयादावादज्ञानजातिमनतिवर्तमाना विविधा अप्यज्ञानमया एव भावा भवेयुः, न पुनर्ज्ञानमया:, ज्ञानिनश्च स्वयं ज्ञानमयागावाज्ज्ञानजातिमनतिवर्तमानाः सर्वे ज्ञानमया एव भावा भवेयुः, न पुनरज्ञानमयाः। અને લોખંડમય ભાવમાંથી, લોખંડજાતિને નહિ ઉલ્લંઘતા એવા લોખંડમય કડાં આદિ ભાવો જ થાય પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય તેવી રીતે જીવ સ્વયં પરિણામસ્વભાવવાળો હોવા છતાં, કારણ જેવાં જ કાર્યો થતાં હોવાથી, અજ્ઞાનીને-કે જે પોતે અજ્ઞાનમય ભાવ છે તેને-અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને નહિ ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય પરંતુ જ્ઞાનમય ભાવો ન થાય, અને જ્ઞાનીનેકે જે પોતે જ્ઞાનમય ભાવ છે તેને-જ્ઞાનમય ભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય. ભાવાર્થ-જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે' એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કડાં વગેરે વસ્તુઓ થાય છે અને સુવર્ણમાંથી સુવર્ણમય આભુષણો થાય છે, તેમ અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને (અજ્ઞાનમય ભાવમાંથી) અજ્ઞાનમય ભાવો જ થાય છે અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને (જ્ઞાનમય ભાવમાંથી) જ્ઞાનમય ભાવો જ થાય છે. અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે. અવિરત સમ્યગ્દષ્ટિ (જ્ઞાની) ને જોકે ચારિત્રમોહના ઉદયે ક્રોધાદિક ભાવો પ્રવર્તે છે તો પણ તેને તે ભાવોમાં આત્મબુદ્ધિ નથી, તે તેમને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે. તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે-આગામી એવો બંધ કરતા નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે; કારણ કે ( જ્ઞાની) પોતે ઉધમી થઈને ક્રોધાદિભાવરૂપે પરિણમતો નથી અને જોકે ઉદયની બળજોરીથી પરિણમે છે તોપણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી; જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે તેથી તે ક્રોધાદિભાવોનો અન્ય શેયોની માફક જ્ઞાતા જ છે, કર્તા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૨૦૯ (અનુષ્ટ્રમ) अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाम्। द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम्।। ६८ ।। अण्णाणस्स स उदओ जा जीवाणं अतचउवलद्धी। मिच्छत्तस्स दु उदओ जीवस्स असद्दहाणत्तं ।। १३२ ।। उदओ असंजमस्स दु जं जीवाणं हवेइ अविरमणं। जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ।। १३३ ।। तं जाण जोगउदयं जो जीवाणं तु चिट्ठउच्छाहो। सोहणमसोहणं वा कायव्वो विरदिभावो वा।। १३४ ।। एदेसु हेदुभूदेसु कम्मइयवग्गणागदं जं तु। परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं।। १३५ ।। હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છે: શ્લોકાર્થ- [ અજ્ઞાની ] અજ્ઞાની [વજ્ઞાનમયમાવાનામ્ ભૂમિન્] (પોતાના ) અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં [વ્યાણ] વ્યાપીને [દ્રવ્યર્મનિમિત્તાનાં માવાના+] (આગામી) દ્રવ્યકર્મના નિમિત્ત જે (અજ્ઞાનાદિક) ભાવો તેમના [ હેતુતીન ત] હેતુપણાને પામે છે (અર્થાત્ દ્રવ્યકર્મનાં નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે). ૬૮. આ જ અર્થપાંચ ગાથાઓથી કહે છે: અજ્ઞાન તત્ત્વ તણું જીવોને, ઉદય તે અજ્ઞાનનો, અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વનો; ૧૩૨, જીવને અવિ૨તભાવ જે, તે ઉદય અણસંયમ તણો, જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય જાણ કષાયનો; ૧૩૩ શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો ઉત્સાહ વર્તે જીવને, તે ઉદય જાણ તું યોગનો. ૧૩૪. આ હેતુભૂત જ્યાં થાય, ત્યાં કાર્મણવરગણારૂપ છે, તે અષ્ટવિધ જ્ઞાનાવરણઇત્યાદિભાવે પરિણમે; ૧૩૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦ સમયસાર [भगवानश्री.६६ तं खलु जीवणिबद्धं कम्मइयवग्गणागदं जइया। तइया दु होदि हेदू जीवो परिणामभावाणं।। १३६ ।। अज्ञानस्य स उदयो या जीवानामतत्त्वोपलब्धिः। मिथ्यात्वस्य तूदयो जीवस्याश्रद्दधानत्वम्।। १३२ ।। उदयोऽसंयमस्य तु यज्जीवानां भवेदविरमणम्। यस्तु कलुषोपयोगो जीवानां स कषायोदयः।। १३३ ।। तं जानीहि योगोदयं यो जीवानां तु चेष्टोत्साहः। शोभनोऽशोभनो वा कर्तव्यो विरतिभावो वा।। १३४ ।। एतेषु हेतुभूतेषु कार्मणवर्गणागतं यत्तु :। परिणमतेऽष्टविधं ज्ञानावरणादिभावैः ।। १३५ ।। કાર્મણવરગણારૂપ તે જ્યાં જીવનિબદ્ધ બને ખરે, આત્માય જીવપરિણામભાવોનો તદા હેતુ બને. ૧૩૬. uथार्थ:- [ जीवानाम् ] पोने [या] ४ [ अतत्त्वोपलब्धिः ] तत्पनु मान ( अर्थात वस्तुस्५३५नुं अयथार्थ-विपरीत न) छ [ सः] ते [अज्ञानस्य ] माननो [ उदयः] ४५ छ [ तु] भने [ जीवस्य ] ®पने [ अश्रद्दधानत्वम् ] ४ (तत्पन) सश्रद्धान छ । [ मिथ्यात्वस्य ] मिथ्यात्वनो [ उदयः ] ४५ छ; [ तु] वणी [ जीवानां] छपाने [ यद् ] ४ [अविरमणम् ] भवि२५९। अर्थात, सत्यागमा छ ते [असंयमस्य] असंयमनो [ उदयः] ४५ [ भवेत् ] छ [ तु] भने [जीवानां] पोने [यः] ४ [ कलुषोपयोगः ] मलिन (अर्थात 11५९॥नी स्१२७॥ २हित) ७५यो। छ [ सः] ते [ कषायोदयः ] उपायनो लक्ष्य छ; [ तु] वणी [ जीवानां] योने [ यः] ४ [शोभन: अशोभन: वा] शुम 3 अशुम [ कर्तव्यः विरतिभावाः वा] प्रवृत्ति छ निवृत्ति३५ [ चेष्टोत्साहः ] ( मनवयन. याश्रित) येष्टानो उत्साह छ [तं] ते [ योगोदयं ] योगनो य [ जानीहि ] ९. [ एतेषु] २॥ ( यो) [हेतुभूतेषु] हेतुभूत थत [यत् तु] ४ [ कार्मणवर्गणागतं ] भाव[und ( fu३५) ५६सद्रव्य [ ज्ञानावरणादिभावैः अष्टविधं ] शान॥१२॥हिमायो३५. 18 प्रा२. [ परिणमते ] ५२ छ, [ तत् कार्मणवर्गणागतं] ते fund Y६वद्रय [यदा] न्यारे. [ खलु] ५२५२२ [ जीवनिबद्धं ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તા-કર્મ અધિકાર ૨૧૧ तत्खलु जीवनिबद्ध कार्मणवर्गणागतं यदा। तदा तु भवति हेतु वः परिणामभावानाम्।। १३६ ।। अतत्त्वोपलब्धिरूपेण ज्ञाने स्वदमानो અજ્ઞાનોયડા मिथ्यात्वासंयमकषाययोगोदयाः कर्महेतवस्तन्मयाश्चत्वारो भावाः। तत्त्वाश्रद्धानरूपेण ज्ञाने स्वदमानो मिथ्यात्वोदयः, अविरमणरूपेण ज्ञाने स्वदमानोऽसंयमोदयः, कलुषोपयोगरूपेण ज्ञाने स्वदमानः कषायोदयः, शुभाशुभप्रवृत्तिनिवृत्तिव्यापाररूपेण ज्ञाने स्वदमानो योगोदयः। अथैतेषु पौद्गलिकेषु मिथ्यात्वाद्युदयेषु हेतुभूतेषु यत्पुद्गलद्रव्यं कर्मवर्गणागतं ज्ञानावरणादिभावैरष्टधा स्वयमेव परिणमते तत्खलु कर्मवर्गणागतं जीवनिबद्धं यदा स्यात्तदा जीव: स्वयमेवाज्ञानात्परात्मनोरेकत्वाध्यासेनाज्ञानमयानां तत्त्वाश्रद्धानादीनां स्वस्य परिणामभावानां हेतुर्भवति। જીવમાં બંધાય છે [તવા તુ] ત્યારે [નીવડ] જીવ [પરિણામમાવાના] (પોતાના અજ્ઞાનમય) પરિણામભાવોનો [હેતુ: ] હેતુ [ ભવતિ ] થાય છે. ટીકા-તત્ત્વના અજ્ઞાનરૂપે (અર્થાત્ વસ્તુસ્વરૂપની અન્યથા ઉપલબ્ધિરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો (-સ્વાદમાં આવતો) અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો-કે જેઓ (નવા) કર્મના હેતુઓ છે તેઓ-તે-મય અર્થાત્ અજ્ઞાનમય ચાર ભાવો છે. તત્ત્વના અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે; અવિરમણરૂપે (અત્યાગભાવરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે; કલુષ (મલિન) ઉપયોગરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કષાયનો ઉદય છે; શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે. આ પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયો હેતુભૂત થતાં જે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવે આઠ પ્રકારે સ્વયમેવ પરિણમે છે, તે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે તત્ત્વ-અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે. ભાવાર્થ:-અજ્ઞાનભાવના ભેદરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પુદ્ગલના પરિણામ છે અને તેમનો સ્વાદ અતત્ત્વશ્રદ્ધાનાદિરૂપે જ્ઞાનમાં આવે છે. તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્મણવર્મણારૂપ નવાં પુગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે અને જીવ સાથે બંધાય છે; અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવરૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે. મિથ્યાત્વાદિનો ઉદય થવો, નવાં પુદ્ગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવું, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ जीवात्पृथग्भूत एव पुद्गलद्रव्यस्य परिणामः जइ जीवेण सह चिय पोग्गलदव्वस्स कम्मपरिणामो। एवं पोग्गलजीवा हु दो वि कम्मत्तमावण्णा।। १३७ ।। एक्कस्स दु परिणामो पोग्गलदव्वस्स कम्मभावेण। ता जीवभावहेदूहिं विणा कम्मस्स परिणामो।।१३८ ।। यदि जीवेन सह चैव पुद्गलद्रव्यस्य कर्मपरिणामः। एवं पुद्गलजीवौ खलु द्वावपि कर्मत्वमापन्नौ।। १३७ ।। एकस्य तु परिणामः पुद्गलद्रव्यस्य कर्मभावेन। तज्जीवभावहेतुभिर्विना कर्मणः परिणामः ।। १३८ ।। यदि पुद्गलद्रव्यस्य तन्निमित्तभूतरागाद्यज्ञानपरिणामपरिणतजीवेन सहैव कर्म અને જીવનું પોતાના અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવો રૂપે પરિણમવું-એ ત્રણેય એક સમયે જ થાય છે; સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણાવતું નથી. જીવથી જાદુ જ પુદ્ગલદ્રવ્યનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છે: જો કર્મરૂપ પરિણામ, જીવ ભેળા જ, પુદ્ગલના બને, તો જીવને પુદ્ગલ ઉભય પણ કર્મપણું પામે અરે ! ૧૩૭. પણ કર્મભાવે પરિણમન છે એક પુગલદ્રવ્યને, જીવભાવહેતુથી અલગ, તેથી, કર્મના પરિણામ છે. ૧૩૮. ગાથાર્થ- [ યદ્રિ] જો [પુનિદ્રવ્યસ્ય] પુદ્ગલદ્રવ્યને [ નીવેન સE વૈવ] જીવની સાથે જ [ર્મપરિણામ: ] કર્મરૂપ પરિણામ થાય છે (અર્થાત્ બને ભેળાં થઈને જ કર્મરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે તો [gd] એ રીતે [પુર્તિનીવ કૌ પિ] પુદ્ગલ અને જીવ બને [7] ખરેખર [મૃત્વમ્ બાપની] કર્મપણાને પામે. [1] પરંતુ [ વર્મમાવેન ] કર્મભાવે [પરિણામ:] પરિણામ તો [ પુર નિદ્રવ્યચ વચ] પુદ્ગલદ્રવ્યને એકને જ થાય છે [ત ] તેથી [નીવમાવતુfમ: વિના] જીવભાવરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત જુદું જ [ n: ] કર્મનું [પરિણામ:] પરિણામ છે. ટીકાઃ-જો પુદ્ગલદ્રવ્યને, કર્મપરિણામના નિમિત્તભૂત એવા રાગાદિઅજ્ઞાનપરિણામે પરિણમેલા જીવની સાથે જ (અર્થાત્ બન્ને ભેગાં મળીને જ), કર્મરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૨૧૩ परिणामो भवतीति वितर्कः, तदा पुद्गलद्रव्यजीवयोः सहभूतहरिद्रासुधयोरिव द्वयोरपि कर्मपरिणामापत्तिः। अथ चैकस्यैव पुद्गलद्रव्यस्य भवति कर्मत्वपरिणामः, ततो रागादिजीवाज्ञानपरिणामाद्धेतोः पृथग्भूत एव पुद्गलकर्मणः परिणामः। पुद्गलद्रव्यात्पृथग्भूत एव जीवस्य परिणाम: जीवस्स दु कम्मेण य सह परिणामा हु होंति रागादी। एवं जीवो कम्मं च दो वि रागादिमावण्णा।। १३९ ।। एक्कस्स दु परिणामो जायदि जीवस्स रागमादीहिं। ता कम्मोदयहेदूहिं विणा जीवस्स परिणामो।।१४० ।। जीवस्य तु कर्मणा च सह परिणामाः खलु भवन्ति रागादयः। एवं जीवः कर्म च द्वे अपि रागादित्वमापन्ने।। १३९ ।। પરિણામ થાય છે-એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં હળદર અને ફટકડી બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે. પરંતુ પુદ્ગલ દ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે; તેથી જીવનું રાગાદિ-અજ્ઞાનપરિણામ કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલકર્મનું પરિણામ છે. ભાવાર્થ-જો પુદ્ગલ દ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. પરંતુ જીવ તો જડ કર્મરૂપે કદી પરિણમી શકતો નથી; તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું કર્મપરિણામ છે. પુદ્ગલદ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છે – જીવના, કરમ ભેળા જ, જો પરિણામ રાગાદિક બને, તો કર્મ ને જીવ ઉભય પણ રાગાદિપણું પામે અરે ! ૧૩૯. પણ પરિણમન રાગાદિરૂપ તો થાય છે જીવ એકને, તેથી જ કર્મોદયનિમિત્તથી અલગ જીવપરિણામ છે. ૧૪૦. ગાથાર્થઃ- [ નીવસ્ય 1] જો જીવને [ ના ૨ સંદ] કર્મની સાથે જ [RITય: પરિણામ:] રાગાદિ પરિણામો [ સુ ભવન્તિ] થાય છે (અર્થાત્ બને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪ સમયસાર एकस्य तु परिणामो जायते जीवस्य रागादिभिः । तत्कर्मोदयहेतुभिर्विना जीवस्य परिणामः ।। १४० ।। [ભગવાનશ્રીકુંદકુંદ यदि जीवस्य तन्निमित्तभूतविपच्यमानपुद्गलकर्मणा सहैव ज्ञानपरिणामो भवतीति वितर्कः, तदा जीवपुद्गलकर्मणोः सहभूतसुधाहरिद्रयोरिव द्वयोरपि रागद्यज्ञानपरिणामापत्तिः । अथ चैकस्यैव जीवस्य भवति रागाद्यज्ञानपरिणामः, ततः पुद्गलकर्मविपाकाद्धेतोः पृथग्भूतो एव जीवस्य परिणामः । किमात्मनि बद्धस्पृष्टं किमबद्धस्पृष्टं कर्मेति नयविभागेनाह रागाद्य जीवे कम्मं बद्धं पुढं चेदि ववहारणयभणिदं । सुद्धणयस्स दु जीवे अबद्धपुट्ठे हवदि कम्मं ।। १४१ ।। च ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે [vi] તો એ રીતે [નીવ: ર્મ ] જીવ અને કર્મ [દ્દે અપિ] બન્ને [રાવિત્વમ્ આપને] રાગાદિપણાને પામે. [તુ] પરંતુ [ વિમિ: પરિણામ: ] રાગાદિભાવે પરિણામ તો [નીવચ સ્ત્ય] જીવને એકને જ [ ખાયતે] થાય છે [[] તેથી [ ર્કોવયહેતુમિ: વિના] કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જીદું જ [ નીવચ ] જીવનું [ પરિબળમ: ] પરિણામ છે. ટીકા:-જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્દગલકર્મ તેની સાથે જ ( અર્થાત્ બન્ને ભેગાં મળીને જ ), રાગાદિઅજ્ઞાનપરિણામ થાય છે-એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્દગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાનપરિણામ આવી પડે. પરંતુ જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્દગલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે. ભાવાર્થ:-જો જીવ અને પુદ્દગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ ઠરે. પરંતુ પુદ્દગલકર્મ તો રાગાદિરૂપે ( જીવરાગાદિરૂપે ) કદી પરિણમી શકતું નથી; તેથી પુદ્દગલકર્મનો ઉદય કે જે રાગાદિપરિણામને નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે. ‘ આત્મામાં કર્મ બદ્ધસ્પષ્ટ છે કે અબĀસ્પષ્ટ છે’–તે હવે નયવિભાગથી કહે છે: છે કર્મ જીવમાં બદ્ધસ્પષ્ટ-કથિત નય વ્યવહારનું; પણ બદ્ધસ્પષ્ટ ન કર્મ જીવમાં-કથન છે નય શુદ્ધનું. ૧૪૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તા-કર્મ અધિકાર ૨૧૫ जीवे कर्म बद्धं स्पृष्टं चेति व्यवहारनयभणितम्। शुद्धनयस्य तु जीवे अबद्धस्पृष्टं भवति कर्म।। १४१ ।। जीवपुद्गलकर्मणोरेकबन्धपर्यायत्वेन तदात्वे व्यतिरेकाभावाज्जीवे बद्धस्पृष्टं कर्मेति व्यवहारनयपक्षः। जीवपुद्गकर्मणोरनेकद्रव्यत्वेनात्यन्तव्यतिरे-काज्जीवेऽबद्धस्पृष्टं कर्मेति निश्चयनयपक्षः। ततः किम् कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं। पक्खादिक्कतो पुण भण्णदि जो सो समयसारो।।१४२ ।। कर्म बद्धमबद्धं जीवे एवं तु जानीहि नयपक्षम्। पक्षातिक्रान्तः पुनर्भण्यते यः स समयसारः ।। १४२ ।। ગાથાર્થઃ- [ નીવે] જીવમાં [*] કર્મ [ વર્લ્ડ ] (તેના પ્રદેશો સાથે) બંધાયેલું છે [૨] તથા [સ્કૃ] સ્પર્શાયેલું છે [ તિ] એવું [ વ્યવહારનયણિતમ્] વ્યવહારનયનું કથન છે [7] અને [ નીવે] જીવમાં [*] કર્મ [ ગવદ્ધસ્કૃ] અણબંધાયેલું, અણસ્પર્શાવેલ [ ભવતિ ] છે એવું [શુદ્ધજયજી ] શુદ્ધનયનું કથન છે. ટીકા-જીવના અને પુદ્ગલકર્મના એકબંધ પર્યાયપણાથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધસ્પષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. જીવના અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. પણ તેથી શું? જે આત્મા તે બને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે, એમ હવે ગાથામાં કહે છે: છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે; પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે “સમયનો સાર” છે. ૧૪૨. ગાથાર્થ:- [ નીવે] જીવમાં [ ] કર્મ [વદ્ધન્] બદ્ધ છે અથવા [ ગવદ્ભ] અબદ્ધ છે- [વં તુ] એ પ્રકારે તો [ પક્ષમ્ ] નયપક્ષ [નાનાદિ] જાણ; [પુન:] પણ [:] જે [પક્ષાતિન્ત:] પક્ષાતિક્રાંત (અર્થાત્ પક્ષને ઓળંગી ગયેલો ) [ મળ્યતે | કહેવાય છે [સ:] તે [સમયસર:] સમયસાર (અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ) છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ यः किल जीवे बद्धं कर्मेति यश्च जीवेऽबद्धं कर्मेति विकल्पः स द्वितयोऽपि हि નયપક્ષ:। य एवैनमतिक्रामति स एव सकलविकल्पातिक्रान्तः स्वयं निर्विकल्पैकविज्ञानघनस्वभावो भुत्वा साक्षात्समयसारः सम्भवति। तत्र यस्तावज्जीवे बद्धं कर्मेति विकल्पयति स जीवेऽबद्धं कर्मेति एकं पक्षमतिक्रामन्नपि न विकल्पमतिक्रामतिः यस्तु जीवेऽबद्धं कर्मेति विकल्पयति सोऽपि जीवे बद्धं कर्मेत्येकं पक्षमतिक्रामन्नपि न विकल्पमतिक्रामति; य: पुनर्जीवे बद्धमबद्धं च कर्मेति विकल्पयति स तु तं द्वितयमपि पक्षमनतिक्रामन् न विकल्पमतिक्रामति । ततो य एव समस्तनयपक्षमतिक्रामति स एव समस्तं विकल्पमतिक्रामति । य एव समस्तं विकल्पमतिक्रामति स एव समयसारं विन्दति । यद्येवं तर्हि को हि नाम नयपक्षसन्नयासभावनां न नाटयति ? ટીકા:- જીવમાં કર્મ બદ્ધ છે' એવો જે વિકલ્પ તથા ‘જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે. જે તે નયપક્ષને અતિક્રમે છે (–ઓળંગી જાય છે, છોડે છે), તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો પોતે નિર્વિકલ્પ, એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ત્યાં (વિશેષ સમજાવવામાં આવે છે કે) –જે ‘ જીવમાં કર્મ બદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે ‘ જીવમાં કર્મ અબદ્ધ છે’ એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી, અને જે ‘જીવમાં કર્મ અબદ્ધ છે' એમ વિકલ્પ કરે છે તે પણ ‘જીવમાં કર્મ બદ્ધ છે' એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિમતો નથી; વળી જે ‘જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે' એમ વિકલ્પ કરે છે તે, તે બન્ને પક્ષને નહિ અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે –અનુભવે છે. ૨૧૬ સમયસાર ભાવાર્થ::-જીવ કર્મથી ‘ બંધાયો છે' તથા ‘નથી બંધાયો ’–એ બન્ને નયપક્ષ છે. તેમાંથી કોઈએ બંધપક્ષ પકડયો, તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યો; કોઈએ અબંધ પક્ષ પકડયો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો; અને કોઈએ બન્ને પક્ષ પકડયા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તેજ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને-શુદ્ધાત્માને-પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે. હવે, ‘જો આમ છે તો નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૨૧૭ (ઉપેન્દ્રવન્ના ) य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्यम्। विकल्पजालच्युतशान्तचित्ताસ્ત પૂર્વ સાક્ષાગૃતં વિન્તિા ૬૨ // (ઉપનાતિ) एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७० ।। નચાવે? એમ કહીને શ્રીમાન્ અમૃતચંદ્ર આચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છે: શ્લોકાર્ધઃ- [ yવ ] જેઓ [ નયપક્ષપાતં મુલ્તા] નયપક્ષપાતને છોડી [સ્વરુપપુHT:] (પોતાના) સ્વરૂપમાં ગુમ થઈને [ નિત્યમ] સદા [ નિવસન્તિ] રહે છે [તે ઈવ] તેઓ જ, [ વિ7નાનભુતાશાન્તવિક્તા:] જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા, [સાક્ષાત્ મમૃતં શિવત્તિ] સાક્ષાત્ અમૃતને પીએ છે. ભાવાર્થ-જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ૬૯. - હવેના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડ છે તે તત્ત્વવેદી ( તત્ત્વનો જાણનાર) સ્વરૂપને પામે છે - શ્લોકાઃ - [વર્લ્ડ:] જીવ કર્મથી બંધાયેલો છે [ સ્ય] એવો એક નયનો પક્ષ છે અને [ ન તથા] જીવ કર્મથી બંધાયેલો નથી [પરચ] એવો બીજા નયનો પક્ષ છે; [ રૂતિ] આમ [ સ્થિતિ ] ચિસ્વરૂપ જીવ વિષે [કયો] બે નયોના [તો પક્ષપાતો ] બે પક્ષપાત છે. [૫: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી (વસ્તુસ્વરૂપનો જાણનાર) પક્ષપાતરહિત છે [૨] તેને [ નિત્ય ] નિરંતર [ વિત્] ચિસ્વરૂપ જીવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (૩૫નાતિ) एकस्य मूढो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७१ ।। (ઉપનાતિ) एकस्य रक्तो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७२ ।। [ સુ વિત્ વ સ્ત] ચિસ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે). ભાવાર્થ-આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે. એ રીતે જીવ-પદાર્થનેશુદ્ધ, નિત્ય, અભેદ ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધનયનો પણ પક્ષપાત (વિકલ્પ) કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય. પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. ૭૦. શ્લોકાર્થ:- [ મૂઢ:] જીવ મૂઢ (મોહી) છે [ ] એવો એક નયનો પક્ષ છે અને [ ન તથા] જીવ મૂઢ (મોહી) નથી [ પરસ્ટ] એવો બીજા નયનો પક્ષ છે, [તિ] આમ [ રિતિ] ચિસ્વરૂપ જીવ વિષે [૩યો.] બે નયોના [ઢૌ પક્ષપાતી] બે પક્ષપાત છે. [૫: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [તચ] તેને [ નિત્ય] નિરંતર [ વિસ્] ચિસ્વરૂપ જીવ [વતુ ચિત્ સ્તિ] ચિસ્વરૂપ જ છે ( અર્થાત તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે). ૭૧. શ્લોકાર્થઃ- [ રજી:] જીવ રાગી છે [પ્રવચ] એવો એક નયનો પક્ષ છે અને [ન તથા] જીવ રાગી નથી [પરચ] એવો બીજા નયનો પક્ષ છે; [તિ] આમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] ता- वि.२. ૨૧૯ (उपजाति) एकस्य दुष्टो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७३ ।। (उपजाति) एकस्य कर्ता न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७४ ।। [ चिति] यित्स्१३५ ५ विषे [द्वयोः] मे नयोना [द्वौ पक्षपातौ] मे पक्षपात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] ४ तत्व: ५१५२हित छ [ तस्य ] तेने [ नित्यं ] निरंतर [ चित् ] यित्स्व३५ ०५ [ खलु चित् एव अस्ति ] यित्स्व३५ ४ ७. ७२. श्लोार्थ:- [ दुष्ट:] 4. द्वषो छ [ एकस्य ] मेवो मे नयनो ५६ छ भने [न तथा ] ५ देषी नथी [ परस्य ] मेयो जी नयनो ५६ छ; [इति ] साम [ चिति] यित्स्व३५. ७५ विषे [द्वयोः ] . नयोन। [द्वौ पक्षपातौ] मे पक्षपात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] ४ तत्त्वही पक्षपातरहित छ [ तस्य ] तेने [ नित्यं] निरंत२ [चित् ] यित्स्व३५ ७५ [खलु चित् एव अस्ति] यित्स्व३५ ४ ७. ७3. श्लोार्थ:- [कर्ता] 04 त छ [ एकस्य ] मेयो गेड नयनो ५६ छ भने [न तथा] ७५ ता नथी [परस्य] सेवो भी नयनो ५६ छ; [इति] आम [ चिति] यित्स्व३५. ७५ विषे [द्वयोः ] . नयोन। [द्वौ पक्षपातौ] मे पक्षपात छ. [ यः तत्ववेदी च्युतपक्षपातः ] ४ तत्त्ववेदी पक्षातरहित छ [ तस्य ] तेने [ नित्यं निरंतर [चित् ] यित्स्व३५ ७५ [ खलु चित् एव अस्ति ] यित्स्व३५. ४ ७. ७४. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦ સમયસાર [भगवानश्रीदु: (उपजाति) एकस्य भोक्ता न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७५ ।। (उपजाति) एकस्य जीवो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७६ ।। (उपजाति) एकस्य सूक्ष्मो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७७ ।। श्लोडार्थ:- [भोक्ता] ०५ मोऽता छ [ एकस्य] मेयो मे नयनो ५क्ष छ भने [ न तथा ] 4 मोऽता नथी [ परस्य ] मेवो वी% नयनो ५६ छ; [ इति ] आम [चिति] यित्स्व३५. प. विषे [द्वयोः ] मे नयोन। [द्वौ पक्षपातौ] . ५क्षत छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] ४ तत्ववेदी पक्षपातरहित छ [ तस्य] तेने [ नित्यं] निरंतर [ चित् ] यित्स्व३५ ७५ [ खलु चित् एव अस्ति ] यित्स्५३५ ४ ७. ७५. श्लोार्थ:- [ जीवः ] 94 94 छ [ एकस्य] मेयो मे नयनो ५६ छ भने [न तथा ] ००५ ०५ नथी [ परस्य ] सेवो भी% नयनो ५क्ष छ; [इति ] आम [ चिति] यित्स्व३५. ५ विषे [द्वयोः] नयोन। [द्वौ पक्षपातौ] जे पक्षपात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] ४ तत्त्वयेही पक्षातरहित छ [ तस्य ] तने [ नित्यं] निरंतर [चित् ] यित्स्व३५. ७५ [ खलु चित् एव अस्ति] यित्स्व३५ ४ ७. ७६. लोहार्थ:- [ सूक्ष्मः ] ७५ सूक्ष्म छ [ एकस्य ] सेयो मे नयनो ५६ छ भने [न तथा] ७५ सूक्ष्म नथी [परस्य ] सेयो जी नयनो ५६ छ; [इति] साम [ चिति ] यित्स्५३५. ५. विषे. [ द्वयोः ] मे नयोन। [द्वौ पक्षपातौ ] . पक्षपात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] ४ तत्त्वयेही पक्षातरहित छ [ तस्य ] तने [ नित्यं] निरंतर [चित् ] यित्स्५३५ ७५ [ खलु चित् एव अस्ति ] यित्स्व३५ ४ ७. ७७. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તા-કર્મ અધિકાર ( उपजाति) एकस्य हेतुर्न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७८ ।। ( उपजाति ) एकस्य कार्यं न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७९ ।। ( उपजाति) एकस्य भावो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।। ८० ।। ૨૨૧ श्लोअर्थ:- [ हेतुः ] व हेतु ( २ए। ) छे [ एकस्य ] जेवो जेड नयनो पक्ष छे अने [न तथा ] व हेतु (झरा) नथी [ परस्य ] जेवो जीभ नयनो पक्ष छे; [ इति ] आम [ चिति ] वित्स्व३५ व विषे [ द्वयोः ] जे नयोना [ द्वौ पक्षपातौ ] जे. पक्षपात छे. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] ४ तत्त्ववेही पक्षपातरहित छे [ तस्य ] तेने [ नित्यं ] निरंतर [चित् ] थित्स्व३५ ४१ [ खलु चित् एव अस्ति ] यित्स्व३५ ४ छे. ७८. श्लोSर्थ:- [ कार्य ] व अर्थ छे [ एकस्य ] जेवो रोड नयनो पक्ष छे भने [न तथा ] व अर्थ नथी [ परस्य ] खेवो जीभ नयनो पक्ष छे; [ इति ] आम [चिति ] थित्स्व३५ व विषे [ द्वयोः ] जे नयोना [ द्वौ पक्षपातौ ] जे पक्षपात छे. [ [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] के तत्त्ववेही पक्षपातरहित छे [ तस्य ] तेने [ नित्यं ] निरंतर [चित् ] यित्स्व३५ 9 [ खलु चित् एव अस्ति ] यित्स्व३५ ४ छे. ७८. श्लोार्थ:- [ भावः ] व भाव छे ( अर्थात् भाव३५ छे ) [ एकस्य ] वो खेऽ नयनो पक्ष छे अने [ न तथा ] व भाव नथी ( अर्थात् अलाव३५ छे ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨ સમયસાર [भगवान श्रीकुंकुं: (उपजाति) एकस्य चेको न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८१ ।। (उपजाति) एकस्य सान्तो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८२ ।। [परस्य ] मेवो भी नयनो ५६ छ; [इति ] माम [ चिति] यित्स्५३५. ०५. विषे [द्वयोः] मे नयोन। [ द्वौ पक्षपातौ] ५क्षत छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] ४ तत्ववेही पक्षातरहित छ [ तस्य ] तेने [ नित्यं] निरंतर [ चित्] यित्स्व३५ ७५ [ खलु चित् एव अस्ति] यित्स्५३५ ४ ७. ८०. शोधार्थ:- [ एकः ] ७५ मे छ [ एकस्य ] मेयो नयनो ५६ छ [च] ने [न तथा] ७५ मे नथी (सने छ) [ परस्य ] मेयो जी नयनो ५६ छ; [इति ] साम [ चिति] यित्स्व३५ ७५ विषे [ द्वयोः ] मे नयोन। [ द्वौ पक्षपातौ] से पक्षपात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] ४ तत्त्व. पक्षपातरहित छ [ तस्य ] तेने [नित्यंनिरंत२. [ चित् ] यित्स्व३५ ०५. [ खलु चित् एव अस्ति] यित्स्व३५ ४ छे. ८१. श्लोार्थ:- [ सान्तः ] 4. सांत. (-त. सहित) छ [ एकस्य ] मेयो में नयनो ५६ छ भने [न तथा] 94. सात नथी [ परस्य] भयो भी नयनो ५६ छ; [इति ] माम [ चिति] यिस्५३५ ५. विषे [ द्वयोः] में नयोन। [ द्वौ पक्षपातौ] जे ५क्षत छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपात: ] ४ तत्ववेदी पक्षपातरहित छ [ तस्य ] तेने [नित्यं] निरंत२. [ चित् ] यिस्५३५ ०५. [ खलु चित् एव अस्ति] यित्-५३५. ४ छ. ८२. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] - अधि२ ૨૨૩ (उपजाति) एकस्य नित्यो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८३ ।। (उपजाति) एकस्य वाच्यो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८४ ।। ( उपजाति) एकस्य नाना न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८५ ।। श्लोडार्थ:- [ नित्यः ] 4 नित्य छ [ एकस्य] मेवो मे नयनो ५६ छ भने [न तथा] ५ नित्य नथी [ परस्य ] मेयो जी0 नयनो ५६ छ; [इति] माम [चिति] यिस्५३५ ०५ विषे. [ द्वयोः ] नयोन। [ द्वौ पक्षपातौ] जे पक्षपात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] ४ तत्त्वही पक्षपातरहित छ [ तस्य ] तने [ नित्यं ] निरंतर [ चित् ] यिस्५३५ ०५. [ खलु चित् एव अस्ति ] यित्स्व३५ ४ ७. ८3. श्लोडार्थ:- [वाच्यः] ७५ १२५ (अर्थात ५यनथी ही शय मेयो) छ [ एकस्य ] मेयो मे नयनो ५६ छ भने [न तथा ] ००५ पाय (-क्यनगोय२) नथी [ परस्य ] सेयो जी नयनो ५६ छ; [इति] माम. [ चिति] यित्स्व३५ ७५ विधे [द्वयोः ] मे नयोना [ द्वौ पक्षपातौ] मे पक्षपात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपात: ] ४ तत्त्वही पक्षातरहित छ [ तस्य ] तेने [ नित्यं] निरंत२. [ चित् ] यित्स्व३५ ७५ [खलु चित् एव अस्ति] यित्स्५३५ ४ ७. ८४. श्लोार्थ:- [ नाना] 04 नान॥३५ छ [ एकस्य ] भेवो नयनो ५२ छ भने [न तथा ] ७५ ॥३५ नथी [ परस्य ] मेवो पी. नयनो ५६ छ; [इति] आम [ चिति] यित्स्१३५ १०५ विषे [द्वयोः ] मे नयोन। [द्वौ पक्षपातौ] में ५क्षात Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ સમયસાર [भगवान श्रीकुंठ (उपजाति) एकस्य चेत्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८६ ।। (उपजाति) एकस्य दृश्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८७ ।। (उपजाति) एकस्य वेद्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८८ ।। छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] ४ तत्त्वही पक्षपातरहित छ [ तस्य ] तेने [ नित्यं] निरंतर [ चित् ] यित्स्व३५ ०५ [ खलु चित् एव अस्ति ] यित्२५३५. ४ छे. ८५. श्लोडार्थ:- [चेत्यः ] ७५. येत्य (-येतापायोग्य ) छ [एकस्य ] मेयो मे नयनो ५६ छ भने [न तथा ] ०५. येत्य नथी [ परस्य ] मेवो भी नयनो ५६ छ; [इति] ॥ [ चिति] यित्२५३५. विषे [ द्वयोः ] नयोन। [द्वौ पक्षपातौ] में ५क्षात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपात: ] ४ तत्वही पक्षातरहित छ [ तस्य ] तेने [ नित्यं] निरंतर. [ चित् ] यित्स्५३५ ०५. [ खलु चित् एव अस्ति ] यित्स्व३५ ४ छे. ८६. लोार्थ:- [दृश्यः ] ७५ दृश्य (हेपाययोज्य) छ [ एकस्य ] मेवो मे नयनो पक्ष छ भने [न तथा] ५ दृश्य नथी [ परस्य ] मेवो भी नयनो ५क्ष छ; [इति] म [ चिति] यिस्५३५ ७५ विषे [द्वयोः ] नयोन। [द्वौ पक्षपातौ] जे ५क्षात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपात:] ४ तत्ववेही पक्षपातरहित छ [ तस्य] तेने [नित्यं ] निरंत२. [ चित् ] यित्स्व३५ ०५ [ खलु चित् एव अस्ति ] यित्स्व३५. ४ छे. ८७. Alsर्थ:- [ वेद्यः ] ७५ वेध (-पायोय, °४५॥योग्य ) छ [ एकस्य] मेवो मे नयनो ५६ छ भने [न तथा] ७५ वेध नथी [ परस्य ] मेवो भी. नयनो Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] કર્તા-કર્મ અધિકાર ૨૨૫ (૩૫નાતિ) एकस्य भातो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव।। ८९ ।। (વસન્તતિનવ) स्वेच्छासमुच्छलदनल्पविकल्पजालामेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम्। अन्तर्बहिः समरसैकरसस्वभावं स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम्।। ९० ।। પક્ષ છે; [ તિ] આમ [ વિતિ] ચિસ્વરૂપ જીવ વિષે [ કયો.] બે નયોના [ કૌ પક્ષપાતૌ ] બે પક્ષપાત છે. [૫: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ તસ્ય ] તેને [ નિત્યં] નિરંતર [fa] ચિસ્વરૂપ જીવ [વતુ વિત્ gવ સ્તિ] ચિસ્વરૂપ જ છે. ૮૮. શ્લોકાર્થ:- [ માત:] જીવ “ભાત' (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે [ સ્ય] એવો એક નયનો પક્ષ છે અને [૨ તથા] જીવ “ભાત' નથી [પરચ] એવો બીજા નયનો પક્ષ છે; [ તિ] આમ [વિતિ] ચિસ્વરૂપ જીવ વિષે [કયો.] બે નયોના [ ક પક્ષપાતી] બે પક્ષપાત છે. [૫: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [તી] તેને [ નિત્યં ] નિરંતર [વિત્] ચિસ્વરૂપ જીવ [વતુ વિ પર્વ સ્તિ] ચિસ્વરૂપ જ છે (અર્થાત તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે). ભાવાર્થ-બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, હૃષી અષી, કર્તા અકર્તા, ભોકતા અભોકતા, જીવ અજીવ, સૂક્ષ્મ શૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દશ્ય અદશ્ય, વેધ અવેધ, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્ત્વનો–વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના કથન અનુસાર યથાયોગ્ય વિપક્ષાપૂર્વક તત્ત્વનો-વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિસ્વરૂપ જીવનો ચિસ્વરૂપે અનુભવ થાય છે. જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિસ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે. ૮૯. ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છે: શ્લિોકાર્થ:- [vā] એ પ્રમાણે [ સ્વેચ્છા–સમુચ્છ7–ગનન્ધ–વિવેકનીતીન] જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એવી [મહત] મોટી [ નયપૂર્વકક્ષા] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬ સમયસાર [ ભગવાન શ્રી કુંદકુંદ (રથોદ્ધતા) इन्द्रजालमिदमेवमुच्छलत् पुष्कलोच्चलविकल्पवीचिभिः । यस्य विस्फुरणमेव तत्क्षणं । कृत्स्नमस्यति तदस्मि चिन्महः।। ९१ ।। पक्षातिक्रान्तस्य किं स्वरूपमिति चेत्दोण्ह वि णयाण भणिदं जाणदि णवरं तु समयपडिबद्धो। ण दु णयपक्खं गिण्हदि किंचि वि णयपक्खपरिहीणो।।१४३ ।। द्वयोरपि नययोर्भणितं जानाति केवलं तु समयप्रतिबद्धः। न तु नयपक्षं गृह्णाति किञ्चिदपि नयपक्षपरिहीनः।। १४३ ।। નયપક્ષકક્ષાને (નપપક્ષની ભૂમિને) [ વ્યતીત્ય] ઓળંગી જઈ (તત્ત્વવેદી) [ સન્ત: વરિ.] અંદર અને બહાર [સમરસૈરસસ્વમાનં] સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા [ અનુભૂતિમત્રમ્ છમ્ સ્વ ભવમ્ ] અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (-સ્વરૂપને ) [૩યાતિ ] પામે છે. ૯૦. હવે નયપક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [પુન–૩–વન–વિત્પ–વીવિમિ: ૩છ7] પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી [ રૂમ્ ઘવમ્ વૃત્નમ્ રૂન્દ્રની નમ્] આ સમસ્ત ઇંદ્રજાળને | ચર્ચા વિરમ્ વિ] જેનું *ફુરણ માત્ર જ [ તલi ] તત્પણ [બસ્થતિ ] ભગાડી મૂકે છે [તત્ ચિન્મ: રિમ] તે ચિત્માત્ર તેજ:પુંજ હું છું. ભાવાર્થ-ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇંદ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે; એવો ચિપ્રકાશ હું છું. ૯૧. પક્ષીતિક્રાન્તનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે?'—એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા હવે કહે છે – નયદ્ધયકથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે, નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન તે. ૧૪૩. ગાથાર્થઃ- [ નયપક્ષપદીન: ] નયપક્ષથી રહિત જીવ, [સમયપ્રતિવÉ ] સ્કુરણ = ફરકવું તે; ધનુષ્ય-ટંકાર કરવો તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૨૨૭ यथा खलु भगवान्केवली श्रुतज्ञानावयवभूतयोर्व्यवहारनिश्चयनयपक्षयोः विश्वसाक्षितया केवलं स्वरूपमेव जानाति, न तु सततमुल्लसितसहजविमलसकलकेवलज्ञानतया नित्यं स्वयमेव विज्ञानघनभूतत्वात् श्रुतज्ञानभूमिकाति-क्रान्ततया समस्तनयपक्षपरिग्रहदूरीभूतत्वात् कञ्चनापि नयपक्षं परिगृह्णाति, तथा किल यः श्रुतज्ञानावयवभूतयोर्व्यवहारनिश्चयनयपक्षयोः ક્ષયોપશમविजृम्भितश्रुतज्ञानात्मकविकल्पप्रत्युद्गमनेऽपि परपरिग्रहप्रतिनिवृत्तौत्सुक्यतया स्वरूपमेव केवलं जानाति, न तु खरतरदृष्टिगृहीतसुनिस्तुषनित्योदितचिन्मयसमयप्रतिबद्धतया तदात्वे स्वयमेव विज्ञानघनभूतत्वात् श्रुतज्ञानात्मकसमस्तान्तर्बहिर्जल्परूपविकल्पभूमिकातिक्रान्ततया समस्तनयपक्षपरिग्रहदूरीभूतत्वात्कञ्चनापि नयपक्षं परिगृह्णाति, स खलु निखिलविकल्पेभ्यः परतरः परमात्मा ज्ञानात्मा प्रत्यग्ज्योतिरात्मख्यातिरूपोऽनुभूतिमात्र: समयसारः।। સમયથી પ્રતિબદ્ધ થયો થકો (અર્થાત્ ચિસ્વરૂપ આત્માને અનુભવતો થકો), [યો: ]િ અને [નયો: ] નયોના [ મળત] કથનને [વનં ] કેવળ [નાનાતિ] જાણે જ છે [1] પરંતુ [નયપક્ષ] નયપક્ષને [ વિચિત્ ]િ જરા પણ [ગૃાતિ] ગ્રહણ કરતો નથી. ટીકાઃ-જેવી રીતે કેવળી ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહારનિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતેજ વિજ્ઞાનઘન થયા હોઇને, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે (અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે) સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, કોઇ પણ નયપક્ષને ગ્રહતા નથી, તેવી રીતે જે (શ્રુતજ્ઞાની આત્મા), ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહુ નિવૃત્ત થયો હોવાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહારનિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, અતિ તીક્ષ્ણ જ્ઞાનદષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-ઉદિત, ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડ (અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવન વડે) તે વખતે (અનુભવ વખતે) પોતે જ વિજ્ઞાનઘન થયો હોઇને, શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્બલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિકાન્તપણા વડે સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી, કોઇ પણ નયપક્ષને ગ્રહતો નથી, તે (આત્મા) ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર, પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યજ્યોતિ, આત્મખ્યાતિરૂપ અનુભૂતિમાત્ર સમયસાર છે. ભાવાર્થ-જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઇ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ સમયસાર [ ભગવાન શ્રી કુંદકુંદ (વાત) चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतयैकम्। बन्धपद्धतिमपास्य समस्तां चेतये समयसारमपारम्।।९२ ।। पक्षातिक्रान्त एव समयसार इत्यवतिष्ठते सम्मईसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं। सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो।।१४४ ।। सम्यग्दर्शनज्ञानमेष लभत इति केवलं व्यपदेशम। सर्वनयपक्षरहितो भणितो यः स समयसारः ।। १४४ ।। ભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય; પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું. તે આત્મા આવો અનુભવ કરે છે એમ કળશમાં કહે છે: શ્લોકાર્થઃ- [વિસ્વભાવ–મર–ભાવિત–માવ–3માવ–મા–પરમાર્થતય ] ચિસ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને થ્રવ્ય ભવાય છે (-કરાયા છે) –એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે એવા [પાર સમયસરમ્] અપાર સમયસારને હું, [ સસ્તાં વન્યપદ્ધતિમૂ ] સમસ્ત બંધપદ્ધતિને [ કપાચ] દૂર કરીને અર્થાત્ કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને, [વેત] અનુભવું છું. ભાવાર્થ-નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. “હું અનુભવ છું' એવો પણ વિકલ્પ હોતો નથી-એમ જાણવું. ૯૨. પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે-એમ હવે કહે છે: સમ્યકત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે “સમયનો સાર' છે. ૧૪૪. ગાથાર્થઃ- [૫: ] જે [ સર્વનયપક્ષરહિત ] સર્વ નયપક્ષોથી રહિત [ ભણિત:] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૨૨૯ __ अयमेक एव केवलं सम्यग्दर्शनज्ञानव्यपदेशं किल लभते। यः खल्वखिलनयपक्षाक्षुण्णतया विश्रान्तसमस्तविकल्पव्यापारः स समयसारः। यतः प्रथमतः श्रुतज्ञानावष्टम्भेन ज्ञानस्वभावमात्मानं निश्चित्य, ततः खल्वात्मख्यातये, परख्यातिहेतूनखिलाएवेन्द्रियानिन्द्रियबुद्धीरवधार्य आत्मा-भिमुखीकृतमतिज्ञानतत्त्वः, तथा नानाविधनयपक्षालम्बनेनानेकविकल्पै-राकुलयन्तीः श्रुतज्ञानबुद्धीरप्यवधार्य श्रुतज्ञानतत्त्वमप्पात्माभिमुखीकुर्बन्नत्य-न्तमविकल्पो भूत्वा झगित्येव स्वरसत एव व्यक्तीभवन्तमादिमध्यान्तविमुक्तम-नाकुलभेकं केवलमखिलस्यापि विश्वस्योपरि तरन्तमिवाखण्डप्रतिभासमय-मनन्तं विज्ञानघनं परमात्मानं समयसारं विन्दन्नेवात्मा सम्यग्दृश्यते ज्ञायते च; ततः सम्यग्दर्शनं ज्ञानं च समयसार एव।। કહેવામાં આવ્યો છે [સ:] તે [ સમયસાર:] સમયસાર છે; [:] આને જ (સમયસારને જ) [વાં] કેવળ [ સંચર્શનજ્ઞાન+ ] સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન [તિ] એવી [ વ્યાવેશ{] સંજ્ઞા (નામ) [ નમતે] મળે છે. (નામ જુદાં હોવા છતાં વસ્તુ એક જ છે.) ટીકા-જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એક જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સમયસારથી જુદાં નથી, એક જ છે.) પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઈદ્રિયદ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને (–મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મસંમુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઇને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે ) અને જણાય છે તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. ભાવાર્થ-આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇંદ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના | વિકલ્પોને મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩) સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્વત્રવિહિત) आक्रामन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम्। विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान् ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किञ्चनैकोऽप्ययम्।। ९३ ।। (શાર્દૂલવિક્રીડિત) दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौघाच्च्युतो दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात्। विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्माहरन् आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत्।।९४ ।। કરવો તેજ “સમ્યગ્દર્શન” અને “સમ્યજ્ઞાન’ એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાંઇ અનુભવથી જુદાં નથી. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ નયાનાં પક્ષે: વિના] નયોના પક્ષો રહિત, [ 17 વિરુત્વભાવમ] અચળ નિર્વિકલ્પભાવને [ [મન] પામતો [ 4: સમયચ સાર: ભાતિ] જે સમયનો (આત્માનો) સાર પ્રકાશે છે [સ: :] તે આ સમયસાર (શુદ્ધ આત્મા) – [ નિમૃતૈ: સ્વયમ્ સ્વાદ્યમાનઃ] કે જે નિભૂત (નિશ્ચળ, આત્મલીન) પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે (-આસ્વાદ લેવાય છે, અનુભવાય છે ) તે- [ વિજ્ઞાન–– ૨: માવાન] વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો ભગવાન છે, [પુષ્ક: પુરાણ: પુમાન ] પવિત્ર પુરાણ પુરુષ છે; [જ્ઞાનું વર્ણનમ્ કપિ ] જ્ઞાન કહો કે દર્શન કહો તે આ (સમયસાર) જ છે; [અથવા મૂિ ] અથવા વધારે શું કહીએ? [યત્ ખ્યિન કપિ નયમ્ 5:] જે કાંઈ છે તે આ એક જ છે (–માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે). ૯૩. આ આત્મા જ્ઞાનથી શ્રુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે શ્લોકાર્થઃ- [ તોયવત] જેમ પાણી પોતાના સમૂહથી ટ્યુત થયું થયું દૂર ગહન વનમાં ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી વાળવામાં આવે; પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહમાં આવી મળે; તેવી રીતે [વયં] આ આત્મા [ નિ–ોથાત વ્યુત:] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી શ્રુત થયો થકો [મૂરિ– વિત્પ-નાન–ને ફૂર શ્રાચ] પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો તેને [ટૂરાન્ sa] દૂરથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૨૩૧ (અનુકુમ). विकल्पकः परं कर्ता विकल्पः कर्म केवलम्। न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति।।९५ ।। (રથોદ્ધતા) यः करोति स करोति केवलं यस्तु वेत्ति स तु वेत्ति केवलम्। यः करोति न हि वेत्ति स क्वचित् यस्तु वेत्ति न करोति स क्वचित्।। ९६ ।। જ [ વિવે–નિમ્ન–ામનાત્] વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા [ નિન–શોધું વનીત્ નિીત:] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો [ત–– સિનામ] કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને [વિજ્ઞાન––૨: માત્મા] જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે એવો તે આત્મા, [માત્માનમ્ ત્મિનિ થવ ગીરન] આત્માને આત્મામાં જ ખેંચતો થકો (અર્થાત્ જ્ઞાન જ્ઞાનને ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને), [સવા તાતુ તતામ્ યાતિ] સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ભાવાર્થ-જેમ જળ, જળના નિવાસમાંથી કોઇ માર્ગે બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે; પછી કોઇ ઢાળવાળા માર્ગ દ્વારા, જેમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવી મળે; તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો કોઈ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ૯૪. હવે કર્તાકર્મ અધિકારનો ઉપસંહાર કરતાં, કેટલાંક કળશરૂપ કાવ્યો કહે છે; તેમાં પ્રથમ કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છે શ્લોકાર્થ:- [ વિવF: પૂરું કર્તા ] વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને [વિત્વ: વર્તમ્ કર્મ] વિકલ્પ જ કેવળ કર્મ છે; (બીજાં કોઈ કર્તા-કર્મ નથી; ) [સવિક સ્વસ્થ] જે જીવ વિકલ્પસહિત છે તેનું [ઝર્તુર્મત્વ ] કર્તાકર્મપણું [ નાતુ] કદી [નશ્યતિ ન] નાશ પામતું નથી. ભાવાર્થ-જ્યાં સુધી વિકલ્પભાવ છે ત્યાં સુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. ૯૫. જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે-એમ હવે કહે છે – શ્લોકાર્થ- [. રોતિ : વત્ત રોતિ] જે કરે છે તે કેવળ કરે જ છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩ર સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (ફવત્રી) ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः। ज्ञप्तिः करोतिश्च ततो विभिन्ने ज्ञाता न कर्तेति ततः स्थितं च।। ९७ ।। [1] અને [૫: વેત્તિ 1: તુ છેવન વેત્તિ] જે જાણે છે તે કેવળ જાણે જ છે; [N: વરાતિ સ: સ્વવિદ્ ન હિ વેરિ] જે કરે છે તે કદી જાણતો નથી [1] અને [ 4: વેત્તિ સ: વવવત્ ન કરોતિ] જે જાણે છે તે કદી કરતો નથી. ભાવાર્થ-કર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કર્તા નથી. ૯૬. એવી જ રીતે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા અને ભિન્ન છે એમ હવે કહે છે: શ્લોકાર્થ:- [ રોતો અન્ત: જ્ઞત્તિ: ન હિ ભાસતે] કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી [] અને [ જ્ઞની અન્ત: રોતિ: માસ] જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ ક્રિયા ભાસતી નથી; [ તત: જ્ઞ: રોતિ: ૨ વિમિને] માટે જ્ઞતિક્રિયા અને “કરોતિ” ક્રિયા અને ભિન્ન છે; [૨ તત: તિ રિથi] અને તેથી એમ ઠર્યું કે [ જ્ઞાતા છર્તા ન] જે જ્ઞાતા છે તે કર્તા નથી. ભાવાર્થ:-“હું પરદ્રવ્યને કરું છું' એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો કર્તાભાવરૂપ પરિણમનક્રિયા કરતો હોવાથી અર્થાત્ કરોતિ” ક્રિયા કરતો હોવાથી કર્તા જ છે અને જ્યારે હું પરદ્રવ્યને જાણું છું” એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી અર્થાત્ જ્ઞતિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. અહીં કોઈ પૂછે છે કે અવિરત-સમ્યગ્દષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તે કપાયરૂપે પરિણમે છે તો તેને કર્તા કહેવાય કે નહિ? તેનું સમાધાનઃઅવિરત-સમ્યગ્દષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી; કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે; તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. નિમિત્તની બળજરીથી થતા પરિણમનનું ફળ કિંચિત્ હોય છે તે સંસારનું કારણ નથી. જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત કાળ રહે અથવા ન રહે-ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીં સમજવું. ૯૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૨૩૩ (શાર્વત્રવિક્રીડિત) कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः। ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थितिनेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्।। ९८ ।। अथवा नानट्यतां, तथापि (મન્વીન્તા) कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि। ज्ञानज्योतिर्खलितमचलं व्यक्तमन्तस्तथोच्चैश्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्।। ९९ ।। ફરીને એ જ વાતને દઢ કરે છે: શ્લોકાર્ધ - [ કર્તા કર્મળ નાસ્તિ, ક્રર્મ તત્ કરિ નિયd »ર્તરિ નાસ્તિ] કર્તા નક્કી કર્મમાં નથી, અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી- [યઃિ કુન્દુ વિપ્રતિષિધ્યતે] એમ જો બન્નેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે [તા વર્તુર્મરિથતિ: ST] તો કર્તાકર્મની સ્થિતિ શી ? (અર્થાત્ જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું ન જ હોય શકે.) [ જ્ઞાતા જ્ઞીતરિ, વર્મ સવા ળિ] આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે [તિ વસ્તુસ્થિતિ: વ્યT] એવી વસ્તુસ્થિતિ પ્રગટ છે [તથાપિ વત] તોપણ અરે! [ નેપચ્ચે ઉષ: મોદ: વિક્રમ સમસ્યા નાનીતિ] નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? (એમ આચાર્યને ખેદ અને આશ્ચર્ય થાય છે.) ભાવાર્થ-કર્મ તો પુદગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બન્નેને અત્યંત ભેદ છે, જીવ પુદ્ગલમાં નથી અને પુદ્ગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્ગલકર્મનો કર્તા નથી; અને પુગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્ય ખેદપૂર્વક કહ્યું છે કે આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ “હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે' એવો અજ્ઞાનીનો આ મોહ (અજ્ઞાન) કેમ નાચે છે? ૯૮. અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો; તથાપિ વસ્તુસ્વરૂપ તો જેવું છે તેવું જ છે-એમ હવે કહે છે: શ્લોકાર્થઃ- [ ] અચળ, [ વ્ય$] વ્યક્ત અને [ વિ–શgીનાં નિર– મરત: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ इति जीवाजीवौ कर्तृकर्मवेषविमुक्तौ निष्क्रान्तौ। इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ कर्तृकर्मप्ररूपकः द्वितीयोऽङ्क ।। અત્યન્ત-શ્મીર ] ચિન્શક્તિઓના (-જ્ઞાનના અવિભાગપરિચ્છેદોના) સમૂહુના ભારથી અત્યંત ગંભીર [ તત્ જ્ઞાનજ્યોતિઃ] આ જ્ઞાનજ્યોતિ [અન્ત:] અંતરંગમાં [૩ળે.] ઉગ્રપણે [તથા ગ્વનિત ] એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે- [યથા ૦ર્તા છર્તા ન ભવતિ] આત્મા અજ્ઞાનમાં કર્તા થતો હતો તે હવે કર્તા થતો નથી અને [કર્મ વર્મ પ ન થવ] અજ્ઞાનના નિમિત્તે પુદ્ગલ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી; [૨થા જ્ઞાન જ્ઞાનં ભવતિ ] વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે અને [પુદ્રત: પુદ્ર: ગરિ] પુદ્ગલ પુદ્ગલરૂપ જ રહે છે. ભાવાર્થ:-આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ પરિણમે છે, પુદ્ગલકર્મનો કર્તા થતું નથી; વળી પુદ્ગલ પુદ્ગલ જ રહે છે, કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે બન્ને દ્રવ્યના પરિણામને નિમિત્તનૈમિત્તિકભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિને હોય છે. ૯૯. ટીકાઃ-આ પ્રમાણે જીવ અને અજીવ કર્તાકર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયા. ભાવાર્થ-જીવ અને અજીવ બને કર્તા-કર્મનો વેશ ધારણ કરી એક થઈને રંગભૂમિમાં દાખલ થયા હતા. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ દેખનારું છે તેણે જ્યારે તેમનાં જુદાં જુદાં લક્ષણથી એમ જાણી લીધું કે તેઓ એક નથી પણ બે છે, ત્યારે તેઓ વેશ દૂર કરી રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે કે દેખનાર જ્યાં સુધી ઓળખે નહિ ત્યાં સુધી ચેષ્ટા કર્યા કરે, પરંતુ જ્યારે યથાર્થ ઓળખી લે ત્યારે નિજ રૂપ પ્રગટ કરી ચેષ્ટા કરવી છોડી દે. તેવી રીતે અહીંપણ જાણવું. જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બણે કરતા સો, તાકરિ બંધન આન તણું ફલ લે સુખ દુઃખ ભવાશ્રમવાસો; જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધ ન હોય ખુલૈ પરપાસો, આતમાંહિ સદા સુવિલાસ કરે સિવ પાય રહૈ નિતિ થાસો. આમ શ્રી સમયસારની (શ્રીમદ્દ ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્દ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં કર્તાકર્મનો પ્રરૂપક બીજો અંક સમાપ્ત થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFF -૩પુણ્ય-પાપ અધિકાર 听听听 FFFFFFFFFFFFFFFFFFF अथैकमेव कर्म द्विपात्रीभूय पुण्यपापरूपेण प्रविशति (ડૂતવિન્વિત) तदथ कर्म शुभाशुभभेदतो द्वितयतां गतमैक्यमुपानयन्। ग्लपितनिर्भरमोहरजा अयं स्वयमुदेत्यवबोधसुधाप्लवः।। १०० ।। પુણ્ય-પાપ બન્ને કરમ, બંધરૂપ દુર માની; શુદ્ધાત્મા જેણે લહ્યો, નમું ચરણ હિત જાણી. પ્રથમ ટીકાકાર કહે છે કે “હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈને પુણ્ય-પાપરૂપે પ્રવેશ કરે છે.' જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે, તેવી રીતે જોકે કર્મ એક જ છે તોપણ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે. તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં ટીકાકાર કહે છે: શ્લોકાર્થ- [ 4થ ] હવે (કર્તાકર્મ અધિકાર પછી ), [શુમ–અશુમ–ભવત: ] શુભ અને અશુભના ભેદને લીધે [તિયતાં તિમ્ તત્ ] બે-પણાને પામેલા તે કર્મને [pજ્યમ્ ઉપનયન ] એકરૂપ કરતો, [મત્તપિત–નિર્મર–મોદરના ] જેણે અત્યંત મોહરને દૂર કરી છે એવો [ડાં ગવવો–સુધાહ્નવ:] આ (પ્રત્યક્ષ-અનુભવગોચર) જ્ઞાન-સુધાંશુ (સમ્યજ્ઞાનરૂપી ચંદ્રમા ) [ સ્વયમ્] સ્વયં [ ૩તિ] ઉદય પામે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (મન્વીબ્રાન્તા) एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमानादन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव। द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शुद्रिकायाः शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण ।। १०१ ।। कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं। कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि।।१४५ ।। ભાવાર્થ-અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને જ્ઞાને એક પ્રકારનું બતાવ્યું. જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી તે દૂર કરવામાં આવી ત્યારે યથાર્થ જ્ઞાન થયું; જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ જાણવું. ૧OO. હવે પુણ્ય-પાપના સ્વરૂપના દષ્ટાંતરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- (શૂદ્રાણીના એકીસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો.) [ 5:] એક તો [ બ્રાહ્મણ–મિમાનીત] “હું બ્રાહ્મણ છું” એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે [કવિરાં] મદિરાને [ટૂરાન્] દૂરથી જ [ ત્યગતિ] છોડે છે અર્થાત્ સ્પર્શતો પણ નથી; [ કન્ય:] બીજો [ અદમ્ સ્વયમ્ શૂદ્રઃ તિ] “હું પોતે શૂદ્ર છું” એમ માનીને [તથા વ] મદિરાથી જ [ નિત્ય] નિત્ય [જ્ઞાતિ] સ્નાન કરે છે અર્થાત તેને પવિત્ર ગણે છે [તૌ તૌ ]િ આ બન્ને પુત્રો [શુદ્રિાય: ૩૨ પુરીપત્ નિતી] શૂદ્રાણીના ઉદયથી એકીસાથે જન્મ્યા છે તેથી [સાક્ષાત્ શૂદ્રૌ] (પરમાર્થ ) બને સાક્ષાત્ શૂદ્ર છે, [ ગ ર ] તોપણ [ જ્ઞાતિમે– ભ્રમે ] જાતિભેદના ભ્રમ સહિત [ વરત: ] તેઓ પ્રવર્તે છે-આચરણ કરે છે. (આ પ્રમાણે પુણ્ય-પાપનું પણ જાણવું.) ભાવાર્થ-પુણ-પાપ અને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે. વ્યવહારદષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ-એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે. ૧૦૧. હવે શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન ગાથામાં કરે છે: છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને ! તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પુણ્ય-પાપ અધિકાર ૨૩૭ कर्म अशुभं कुशीलं शुभकर्म चापि जानीथ सुशीलम। कथं तद्भवति सुशीलं यत्संसारं प्रवेशयति।।१४५ ।। शुभाशुभजीवपरिणामनिमित्तत्वे सति कारणभेदात्, शुभाशुभपुद्गलपरिणाममयत्वे सति स्वभावभेदात्, शुभाशुभफलपाकत्वे सत्यनुभवभेदात्, शुभाशुभमोक्षबन्धमार्गाश्रितत्वे सत्याश्रयभेदात् चैकमपि कर्म किञ्चिच्छुभं किञ्चिदशुभमिति केषाञ्चित्किल पक्षः। स तु सप्रतिपक्षः। तथाहि-शुभोऽशुभो वा जीवपरिणाम: केवलाज्ञानमयत्वादेकः, तदेकत्वे सति कारणाभेदात् एकं कर्म। शुभोऽशुभो वा पुद्गलपरिणामः केवलपुद्गलमयत्वादेकः, तदेकत्वे सति स्वभावाभेदादेकं कर्म। शुभोऽशुभो वा फलपाक: केवलपुद्गलमयत्वादेकः, तदेकत्वे सत्यनुभवाभेदादेकं कर्म। शुभाशुभौ मोक्षबन्धमार्गों ગાથાર્થઃ- [શુમં વર્ષ] અશુભ કર્મ [ શીતં] કુશીલ છે (-ખરાબ છે ) [ પ ] અને [મવર્મ] શુભ કર્મ [ સુશીનમ] સુશીલ છે (-સારું છે) એમ [નાનીથ] તમે જાણો છો ! [1] તે [સુશીનં] સુશીલ [ 5થે] કેમ [ મવતિ] હોય [યત્] કે જે [સંસાર] (જીવન) સંસારમાં [પ્રવેશયતિ] પ્રવેશ કરાવે છે? ટીકાઃ-કોઈ કર્મને શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદ–તફાવત છે (અર્થાત્ કારણ જુદાં જુદાં છે); કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય અને કોઈ કર્મ અશુભ પુદ્ગલપરિણામમય હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ છે; કોઈ કર્મનો શુભ ફળરૂપે અને કોઈ કર્મનો અશુભફળરૂપે વિપાક થતો હોવાથી કર્મના અનુભવમાં (–સ્વાદમાં) ભેદ છે; કોઈ કર્મ શુભ (સારા) એવા મોક્ષમાર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રમમાં ભેદ છે. માટે જોકે (પરમાર્થ) કર્મ એક જ છે તોપણ-કેટલાકને એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. પરંતુ તે (પક્ષ) પ્રતિપક્ષ સહિત છે. તે પ્રતિપક્ષ (અર્થાત વ્યવહારપક્ષનો નિષેધ કરનાર નિશ્ચયપક્ષ) આ પ્રમાણે છે: શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના કારણમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ પુદગલપરિણામ કેવળ પુદગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પુદગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં ) ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ (સારો) એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય હોવાથી અને અશુભ (ખરાબ) એવો બંધમાર્ગ તો કેવળપુદગલમય હોવાથી તેઓ અનેક (-જુદાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ तु प्रत्येकं केवलजीवपुद्गलमयत्वादनेकौ , केवलपुद्गलमयबन्धमार्गाश्रितत्वेनाश्रयाभेदादेकं कर्म। तदनेकत्वे सत्यपि જુદાં, બે) છે; તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. ભાવાર્થ-કોઈ કર્મ તો અરહંતાદિમાં ભક્તિ-અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ, મંદ કષાયથી ચિત્તની ઉજ્વળતા ઇત્યાદિ શુભ પરિણામોના નિમિત્તે થાય છે અને કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિક અશુભ લેશ્યા, નિર્દયપણું, વિષયાસક્તિ, દેવ-ગુરુ આદિ પુજ્ય પુરુષો પ્રત્યે વિનયભાવે ન પ્રવર્તવું ઇત્યાદિ અશુભ પરિણામોના નિમિત્તથી થાય છે; આમ હેતુનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. શાતાવેદનીય, શુભ-આયુ, શુભનામ અને શુભગોત્ર-એ કર્મોના પરિણામ (-પ્રકૃતિ વગેરે) માં તથા ચાર ઘાતિકર્મો, અશાતાવેદનીય, અશુભ-આયુ, અશુભનામ, અશુભગોત્ર-એ કર્મોના પરિણામ (-પ્રકૃતિ વગેરેમાં) માં ભેદ છે; –આમ સ્વભાવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મના ફળનો અનુભવ સુખરૂપ છે અને કોઈ કર્મના ફળનો અનુભવ દુઃખરૂપ છે; આમ અનુભવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મ મોક્ષમાર્ગનેઆશ્રિત છે (અર્થાત્ મોક્ષમાર્ગમાં બંધાય છે) અને કોઈ કર્મ બંધમાર્ગના આશ્રયે છે; આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. આ પ્રમાણે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય-એ ચાર પ્રકારે કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે અને કોઈ અશુભ છે એમ કેટલાકનો પક્ષ છે. હવે એ ભેદપક્ષનો નિષેધ કરવામાં આવે છે:-જીવના શુભ અને અશુભ પરિણામ બન્ને અજ્ઞાનમય છે તેથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે; માટે કર્મ એક જ છે. શુભ અને અશુભ પુદ્ગલપરિણામો બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મનો સ્વભાવ એક પુદ્ગલપરિણામરૂપ જ છે; માટે કર્મ એક જ છે. સુખરૂપ અને દુઃખરૂપ અનુભવ બને પુદ્ગલમય જ છે તેથી કર્મનો અનુભવ એક પુદ્ગલમય જ છે; માટે કર્મ એક જ છે. મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં, મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે અને બંધમાર્ગ કેવળ પુદગલના પરિણામમય જ છે તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે (અર્થાત્ કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ થાય છે-મોક્ષમાર્ગમાં થતા નથી); માટે કર્મ એક જ છે. આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી તેનો નિષેધ કર્યો; કારણ કે અહીં અભેદપક્ષ પ્રધાન છે, અને અભેદપક્ષથી જોવામાં આવેતો કર્મ એક જ છે-બે નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૯ કહાનજૈનશાસ્ત્રમાળા] પુણ્ય-પાપ અધિકાર (उपजाति) हेतुस्वभावानुभवाश्रयाणां सदाप्यभेदान्न हि कर्मभेदः। तद्बन्धमार्गाश्रितमेकमिष्टं स्वयं समस्तं खलु बन्धहेतुः।। १०२ ।। अथोभयं कर्माविशेषेण बन्धहेतुं साधयतिसोवणियं पिणियलं बंधदि कालायसं पि जह पुस्सिं। बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ।।१४६ ।। सौवर्णिकमपि निगलं बध्नाति कालायसमपि यथा पुरुषम्। बध्नात्येवं जीवं शुभमशुभं वा कृतं कर्म।।१४६ ।। शुभमशुभं च कर्माविशेषेणैव पुरुषं बध्नाति, बन्धत्वाविशेषात्, काञ्चनकालायस હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે – श्लोार्थ:- [हेतु-स्वभाव-अनुभव-आश्रयाणां ] हेतु, स्वभाव, अनुमय भने आश्रय-से. या२नो ( अर्थात मे. य२ .१२.) [ सदा अपि ] सहाय [ अभेदात् ] समे होवाथी [ न हि कर्मभेद:] निश्चयथा मे नथी; [ तद् समस्तं स्वयं ] भाटे समस्त धर्म पोते. [ खलु ] निश्चयथी [ बन्धमार्ग-आश्रितम् ] बंधमार्गने मश्रित छोपाथी भने [बन्धहेतुः ] बंधन ॥२५॥ छोपाथी, [ एकम् इष्टं] धर्भ मे ४ भानाम आयु छ-सेठ જ માનવું યોગ્ય છે. ૧૦૨. ४५, (शुभ-अशुम) अन्ने भो भविशे५५) (sis तपत विन) धन। કારણ છે એમ સિદ્ધ કરે છે: જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬ ॥थार्थ:- [ यथा] ४५. [ सौवर्णिकम् ] सुवानी [ निगलं ] 1. [ अपि] ५९५ [ पुरुषम् ] पुरुषने [ बध्नाति ] Mi छ भने [ कालायसम् ] atvisनी [ अपि] ५९४iQ छ, [ एवं ] तवी शत. [ शुभम् वा अशुभम् ] शुम तम. ४ अशुभ [ कृतं कर्म ] ४२j धर्म [ जीवं] पाने [ बध्नाति ] (विशेष५) Miधे . ટીકા-જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી, તેવી રીતે શુભ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦ निगलवत्। સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ अथोभयं कर्म प्रतिषेधयति तम्हा दु कुसीलेहि य रागं मा कुणह मा व संसग्गं । साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण ।। १४७ ।। तस्मात्तु कुशीलाभ्यां च रागं मा कुरुत मा वा संसर्गम् । स्वाधीनो हि विनाशः कुशीलसंसर्गरागेण ।। १४७ ।। कुशीलशुभाशुभकर्मभ्यां सह रागसंसर्गौ प्रतिषिद्धौ, कुशीलमनोरमामनोरमकरेणुकुट्टनीरागसंसर्गवत्। अथोभयं कर्म प्रतिषेध्यं स्वयं दृष्टान्तेन समर्थयते અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને (–જીવને) બાંધે છે કારણ બંધપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી. હવે બન્ને કર્મોનો નિષેધ કરે છે: તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો, છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭. बन्धहेतुत्वात्, ગાથાર્થ:- [તસ્માત્ તુ] માટે [શીતામ્યાં] એ બન્ને કુશીલો સાથે [vi ] રાગ [મા ત] ન કરો [ī] અથવા [સંસ્ થ] સંસર્ગ પણ [ī] ન કરો [fs] કારણ કે [શીનસંસÁરામેળ] કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી [ સ્વાધીન: વિનાશ: ] સ્વાધીનતાનો નાશ થાય છે (અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે). ટીકા:-જેમ કુશીલ (ખરાબ ) એવી મનોરમ અને અમનોરમ હાથણીરૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ (હાથીને) બંધના કારણ થાય છે તેવી રીતે કુશીલ એવાં શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. હવે, બન્ને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દૃષ્ટાંતથી સમર્થન કરે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પુણ્ય-પાપ અધિકાર ૨૪૧ जह णाम को वि पुरिसो कुच्छियसीलं जणं वियाणित्ता। वज्जेदि तेण समयं संसग्गं रागकरणं च।। १४८ ।। एमेव कम्मपयडीसीलसहावं च कुच्छिदं णाईं। वज्जंति परिहरंति य तस्संसग्गं सहावरदा।। १४९ ।। यथा नाम कोऽपि पुरुषः कुत्सितशीलं जनं विज्ञाय। वर्जयति तेन समकं संसर्गे रागकरणं च।।१४८ ।। एवमेव कर्मप्रकृतिशीलस्वभावं च कुत्सितं ज्ञात्वा। वर्जयन्ति परिहरन्ति च तत्संसर्गे स्वभावरताः।। १४९ ।। यथा खलु कुशलः कश्चिद्वनहस्ती स्वस्य बन्धाय उपसर्पन्ती चटुलमुखीं मनोरमाममनोरमां वा करेणुकुट्टनीं तत्त्वतः कुत्सितशीलां विज्ञाय तया सह रागसंसर्गों प्रतिषेधयति, तथा किलात्माऽरागो ज्ञानी स्वस्य बन्धाय उपसर्पन्ती मनोरमाममनोरमां જેવી રીતે કો પુરુષ કુત્સિતશીલ જનને જાણીને, સંસર્ગ તેની સાથ તેમ જ રાગ કરવો પરિતજે; ૧૪૮. એમ જ કરમપ્રકૃતિશીલ સ્વભાવ કુત્સિત જાણીને, નિજ ભાવમાં રત રાગ ને સંસર્ગ તેનો પરિહરે. ૧૪૯. uथार्थ:- [ यथा नाम] ४म [ कोऽपि पुरुषः] ओ ५२५ [ कुत्सितशीलं ] हुत्सित शीaamn अर्थात् ५२००५ स्वभावा॥ [ जनं] पुरुषने [ विज्ञाय] ने [ तेन समकं] तनी साथे [ संसर्ग च रागकरणं] संसर्ग अने २॥ १२वो [ वर्जयति] छोरी है छ, [ एवम् एव च ] तेवी ४ शत [ स्वभावरताः ] स्वभावमा २त. पुरुषो [कर्मप्रकृतिशीलस्वभावं] प्रतिन। शीत-स्वमायने [कुत्सितं] इत्सित अर्थात ५५२५५ [ ज्ञात्वा] ने [ तत्संसर्ग] तेनी साथे संस[ [ वर्जयन्ति] छो. हे छ [ परिहरन्ति च] भने २॥॥ छोरी हे छे. ટીકાઃ-જેમ કોઈ કુશળ વન-હસ્તી પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી. તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી ( ઉદયમાં આવતી) મનોરમ કે અમનોરમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ वा सर्वामपि कर्मप्रकृतिं तत्त्वतः कुत्सितशीलां विज्ञाय तया सह रागसंसर्गों प्रतिषेधयति। अथोभयं कर्म बन्धहेतुं प्रतिषेध्यं चागमेन साधयति रत्तो बंधदि कम्मं मुच्चदि जीवो विरागसंपत्तो। एसो जिणोवदेसो तम्हा कम्मेसु मा रज्ज।।१५० ।। रक्तो बध्नाति कर्म मुच्यते जीवो विरागसम्प्राप्तः। एषो जिनोपदेशः तस्मात् कर्मसु मा रज्यस्व।। १५० ।। यः खलु रक्तोऽवश्यमेव कर्म बध्नीयात् विरक्त एव मुच्येतेत्ययमागम: स सामान्येन रक्तत्वनिमित्तत्वाच्छुभमशुभमुभयं कर्माविशेषेण बन्धहेतुं साधयति , तदुभय (શુભ કે અશુભ) –બધીયે કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી. ભાવાર્થ:-હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે; હાથી કામાંધ થયો થકો તે હાથણીરૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી પકડાઇ જઇને પરાધીન થઇને દુઃખ ભોગવે છે, અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી; તેવી રીતે અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી બંધમાં પડી પરાધીન થઇને સંસારનાં દુઃખ ભોગવે છે, અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી. હવે, બન્ને કર્મો બંધના કારણ છે અને નિષેધવાયોગ્ય છે એમ આગમથી સિદ્ધ કરે છેઃ જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્યપ્રાસ મુકાય છે, -એ જિન તણો ઉપદેશ તેથી ન રાચ તું કર્મો વિષે. ૧૫૦. ગાથાર્થ- [ 9: નીવ:] રાગી જીવ [ {] કર્મ [ વન્નતિ] બાંધે છે અને [ વિરા/સમ્રાક્ષ:] વૈરાગ્યને પામેલો જીવ [મુચ્યતે] કર્મથી છૂટે છે- [ps:] આ [ fનનોપવેશ: ] જિનભગવાનનો ઉપદેશ છે; [તસ્મા ] માટે (હે ભવ્ય જીવ!) તું [ કર્મસુ] કર્મોમાં [મા થરવ] પ્રીતિ-રાગ ન કર. ટીકા:-“રક્ત અર્થાત્ રાગી અવશ્ય કર્મ બાંધે અને વિરક્ત અર્થાત્ વિરાગી જ કર્મથી છૂટે” એવું જે આ આગમવચન છે તે, સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બન્ને કર્મને અવિશેષપણે બંધના કારણ તરીકે સિદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પુણ્ય-પાપ અધિકાર ૨૪૩ मपि कर्म प्रतिषेधयति च। (સ્વાતિ) कर्म सर्वमपि सर्वविदो यद् बन्धसाधनमुशन्त्यविशेषात्। तेन सर्वमपि तत्प्रतिषिद्धं જ્ઞાનમેવ વિદિત શિવહેતુ: ૨૦૩ / (શિરવરી ) निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्य न खलु मुनयः सन्त्यशरणाः। तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः।। १०४ ।। કરે છે અને તેથી બન્ને કર્મને નિષેધે છે. આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્થ- [] કારણ કે [સર્વવિદ્] સર્વજ્ઞદેવો [સર્વ કપ ] સમસ્ત (શુભ તેમ જ અશુભ) કર્મને [ વિશેષા] અવિશેષપણે [ વિશ્વસાધનમ્] બંધનું સાધન (કારણ) [૩શ7િ] કહે છે [તેન] તેથી (એમ સિદ્ધ થયું કે સર્વશદેવોએ) [ સર્વમ્ કરિ તત્ પ્રતિષિદ્ધ ] સમસ્ત કર્મને નિષેધ્યું છે અને [ જ્ઞાનમ્ gવ શિવહેતુ: વિદિત ] જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ૧૦૩. જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું તે હવેના કળશમાં કહે છેઃ શ્લોકાર્થ:- [ સુતરિતે સર્વરિશ્મન Ífણ વિરુન નિષિદ્ધ] શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ-એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં અને [ સૈન્ચે પ્રવૃત્તેિ] એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, [મુન: વસુ શરણT: 7 સત્તિ ] મુનિઓ કાંઈ અશરણ નથી; [તા] (કારણ કે જ્યારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિઅવસ્થા) પ્રવર્તે છે ત્યારે [ જ્ઞાને પ્રતિવરિતમ્ જ્ઞાન દિ] જ્ઞાનમાં આચરણ કરતું-રમણ કરતું-પરિણમતું જ્ઞાન જ [psi] તે મુનિઓને [ શરળ] શરણ છે; [ક્ત] તેઓ [ તત્ર નિરતા:] તે જ્ઞાનમાં લીન થયા થકા [પરમ્ અમૃત ] પરમ અમૃતને [સ્વયં] પોતે [વિન્દન્તિ] અનુભવે છે-આસ્વાદે છે. ભાવાર્થ-સુકૃત કે દુષ્કૃત બન્નેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી ૨૪૪ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates अथ ज्ञानं मोक्षहेतुं साधयति परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी। तम्हि ट्ठिदा सहावे मुणिणो पावंति णिव्वाणं ।। १५१ ।। परमार्थः खलु समयः शुद्धो यः केवली मुनिर्ज्ञानी। तस्मिन् स्थिताः स्वभावे मुनयः प्राप्नुवन्ति निर्वाणम्।। १५१ ।। ज्ञानं हि मोक्षहेतुः, ज्ञानस्य शुभाशुभकर्मणोरबन्धहेतुत्वे सति मोक्षहेतुत्वस्य तथोपपत्तेः। तत्तु सकलकर्मादिजात्यन्तरविविक्तचिज्जातिमात्र: परमार्थ आत्मेति यावत्। स तु युगपदेकीभावप्रवृत्तज्ञानगमनमयतया સમય:, सकलनयपक्षासङ्कीर्णंकज्ञानतया शुद्धः, મુનિઓને કંઈ પણ કરવાનું નહિ રહેવાથી તેઓ મુનિપણું શાના આશ્રયે, શા આલંબન વડે પાળી શકે ?”—એમ કોઈને શંકા થાય તો તેનું સમાધાન આચાર્યદવે કર્યું છે કે:-સર્વ કર્મનો ત્યાગ થયે જ્ઞાનનું મહા શરણ છે. તે જ્ઞાનમાં લીન થતાં સર્વ આકુળતા રહિત પરમાનંદનો ભોગવટો હોય છે-જેનો સ્વાદ જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની કષાયી જીવ કર્મને જ સર્વસ્વ જાણી તેમાં લીન થઈ રહ્યો છે, જ્ઞાનાનંદનો સ્વાદ નથી જાણતો. ૧૦૪. હવે, જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છે પરમાર્થ છે નક્કી, સમય છે, શુદ્ધ, કેવળી, મુનિ, જ્ઞાની છે, એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧૫૧. ગાથાર્થ:- [7] નિશ્ચયથી [૨:] જે [પરમાર્થ: ] પરમાર્થ (પરમ પદાર્થ) છે, [ સમય: ] સમય છે, [ શુદ્ધઃ] શુદ્ધ છે, [વતી] કેવળી છે, [ મુનિ:] મુનિ છે, [ જ્ઞાની] જ્ઞાની છે, [ તસ્મિન સ્વમવે] તે સ્વભાવમાં [ સ્થિતી: ] સ્થિત [મુના:] મુનિઓ [નિર્વાન ] નિર્વાણને [પ્રનુવન્તિ ] પામે છે. ટીકા-જ્ઞાન મોક્ષનું કારણ છે, કેમ કે જ્ઞાન શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણ પણું બને છે. તે જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી ભિન્ન ચૈતન્ય-જાતિમાત્ર પરમાર્થ (–પરમ પદાર્થ) છે–આત્મા છે. તે (આત્મા) એકીસાથે (યુગ૫૬) એકભાવે (એકત્વપૂર્વક) પ્રવર્તતાં એવાં જે જ્ઞાન અને ગમન (પરિણમન) તે-સ્વરૂપ હોવાથી સમય છે, સકળ નયપક્ષોથી અમિલિત (અમિશ્રિત ) એવા એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે, કેવળ ચિત્માત્ર વસ્તુસ્વરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #279 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] પુણ્ય-પાપ અધિકાર ૨૪૫ केवलचिन्मात्रवस्तुतया केवली, मननमात्रभावतया मुनि:, स्वयमेव ज्ञानतया ज्ञानी, स्वस्य भवनमात्रतया स्वभावः स्वतश्चितो भवनमात्रतया सद्भावो वेति शब्दभेदेऽपि न च वस्तुभेदः। अथ ज्ञानं विधापयतिपरमट्ठम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि। तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू।। १५२ ।। परमार्थे त्वस्थितः यः करोति तपो व्रतं च धारयति। तत्सर्वे बालतपो बालव्रतं ब्रुवन्ति सर्वज्ञः।। १५२ ।। ज्ञानमेव मोक्षस्य कारणं विहितं, परमार्थभूतज्ञानशून्यस्याज्ञान-कुतयोव्रततप: હોવાથી કેવળી છે, ફકત મનનમાત્ર (જ્ઞાનમાત્ર) ભાવસ્વરૂપ હોવાથી મુનિ છે, પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે, “સ્વ” ના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સ્વભાવ છે અથવા સ્વતઃ (પોતાથી જ) ચૈતન્યના *ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સદભાવ છે (કારણ કે જે સ્વતઃ હોય તે સત-સ્વરૂપ જ હોય). આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વજુભેદ નથી ( – નામ જુદાં જુદાં છે છતાં વસ્તુ એક જ છે ). ભાવાર્થ-મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે. હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે – પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ઘરે, સઘળુંય તે ત૫ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧૫૨. ગાથાર્થ:- [ પરમાર્થ તુ] પરમાર્થમાં [ કરિશત:] અસ્થિત [ 4 ] એવો જે જીવ [ તા: રોતિ] તપ કરે છે [૨] તથા [વ્રતું ધારયતિ] વ્રત ધારણ કરે છે, [ તત્સર્વ ] તેના તે સર્વ તપ અને વ્રતને [ સર્વજ્ઞા:] સર્વજ્ઞો [વીનંતપ:] બાળતપ અને [ વીર્તવ્રત] બાળવ્રત [ ધ્રુવન્તિ] કહે છે. ટીકાઃ-આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે (એમ સિદ્ધ થાય છે); કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક ભવન હોવું તે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #280 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ कर्मणोः बन्धहेतुत्वाद्वालव्यपदेशेन प्रतिषिद्धत्वे सति तस्यैव मोक्षहेतुत्वात्। अथ ज्ञानाज्ञाने मोक्षबन्धहेतू नियमयतिवदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता। परमट्ठबाहिरा जे णिव्वाणं ते ण विदंति।।१५३ ।। व्रतनियमात् धारयन्तः शीलानि तथा तपश्च कुर्वन्तः। परमार्थबाह्या ये निर्वाणं ते न विन्दन्ति।। १५३ ।। ज्ञानमेव मोक्षहेतुः, तदभावे स्वयमज्ञानभूतानामज्ञानिनामन्तव्रतनियमशीलतपःप्रभृतिशुभकर्मसद्भावेऽपि मोक्षाभावात्। अज्ञानमेव बन्धहेतुः, तदभावे स्वयं ज्ञानभूतानां ज्ञानिनां बहिर्ऋतनियमशीलतपःप्रभृतिशुभकर्मासद्भावेऽपि मोक्षसद्भावात्। કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધનાં કારણ હોવાને લીધે તે કર્મોને “બાળ” એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ કરે છે. ભાવાર્થ-જ્ઞાન વિના કરાયેલા તપ તથા વ્રતને સર્વજ્ઞદવે બાળપ તથા બાળવ્રત (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છે: વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩. ગાથાર્થઃ- [વ્રતનિયમાન] વ્રત અને નિયમો [ ધારયન્ત:] ધારણ કરતા હોવા છતાં [તથા] તેમ જ [શીતા િવ તા:] શીલ અને તપ [ર્વન્ત:] કરતા હોવા છતાં [] જેઓ [૫રમાર્થવાહ્ય:] પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) [ તે] તેઓ [નિર્વાણ] નિર્વાણને દૂર વિન્દન્તિ] પામતા નથી. ટીકાઃ-જ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદભાવ (યાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અભાવ હોવા છતાં મોક્ષનો સદભાવ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #281 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પુણ્ય-પાપ અધિકાર ૨૪૭ (શિરવરિજી) यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति। अतोऽन्यद्बन्धस्य स्वयमपि यतो बन्ध इति तत् ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम्।। १०५ ।। अथ पुनरपि पुण्यकर्मपक्षपातिनः प्रतिबोधनायोपक्षिपति परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति। संसारगणहेतुं पि मोक्खहेदूं अजाणंता।। १५४ ।। परमार्थबाह्या ये ते अज्ञानेन पुण्यमिच्छन्ति। संसारगमनहेतुमपि मोक्षहेतुमजानन्तः।। १५४ ।। ભાવાર્થ-જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઇ મોક્ષના કારણ નથી, જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો ન હોવા છતાં તે મોક્ષને પામે છે; અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને તે શુભકર્મો હોવા છતાં તે બંધને પામે છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્ધઃ- [ય ત ધ્રુવમ્ અતિ જ્ઞાનાત્મા ભવનમ્ આમાતિ] જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતો-પરિણમતો ભાસે છે [૩માં શિવચ દેતુ:] તે જ મોક્ષનો હેતુ છે [ યત:] કારણ કે [તત્ સ્વયમ્ પિ શિવ: તિ] તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે; [ મત: ન્યત] તેના સિવાય જે અન્ય કાંઈ છે [વશ્વ૨] તે બંધનો હેતુ છે [યત:] કારણ કે [તત્ સ્વયમ્ પિ વ: તિ] તે પોતે પણ બંધસ્વરૂપ છે. [તત:] માટે [ જ્ઞાનાત્મત્વે ભવનમ્] જ્ઞાનસ્વરૂપ થવાનું (-જ્ઞાનસ્વરૂપ પરિણમવાનું) એટલે કે [ અનુભૂતિ: દિ] અનુભૂતિ કરવાનું જ [ વિદિત{] આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે. ૧૦૫. હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છે:પરમાર્થબાહ્ય જીવો અરે ! જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪. ગાથાર્થઃ- [૨] જેઓ [ પરમાર્થવાહ્ય: ] પરમાર્થથી બાહ્ય છે [તે ] તેઓ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #282 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ __इह खलु केचिन्निखिलकर्मपक्षक्षयसम्भावितात्मलाभं मोक्षमभिलष-न्तोऽपि, तद्धेतुभूतं सम्यग्दर्शनज्ञानचारित्रस्वभावपरमार्थभूतज्ञानभवनमात्र-मैकण्यलक्षणं समयसारभूतं सामायिकं प्रतिज्ञायापि, दुरन्तकर्मचक्रोत्तरण-क्लीबतया परमार्थभूतज्ञानभवनमात्रं सामायिकमात्मस्वभावमलभम प्रतिनिवृत्तस्थूलतमसंक्लेशपरिणामकर्मतया प्रवृत्तमानस्थूलतमविशुद्धपरिणामकर्माणः, कर्मानु भवगुरुलाधवप्रतिपत्तिमात्रसन्तुष्टचेतसः, स्थूललक्ष्यतया सकलं कर्मकाण्डमनुन्मूलयन्तः, स्वयमज्ञानादशुभकर्म केवलं बन्धहेतुमध्यास्य च, व्रतनियमशीलतपः प्रभृतिशुभकर्म बन्धहेतुमप्यजानन्तो, मोक्षहेतुमभ्युपगच्छन्ति। [મોક્ષદેતુન] મોક્ષના હેતુને [નાનન્ત:] નહિ જાણતા થકા- [ સંસારામનરંતુન ]િ જોકે પુણ્ય સંસારગમનનો હેતુ છે તોપણ- [ ગજ્ઞાનેન ] અજ્ઞાનથી [પુખ્યમ્ ] પુણ્યને (મોક્ષનો હેતુ જાણીને) [ રૂછત્તિ] ઇચ્છે છે. ટીકા:-સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ (-નિજ સ્વરૂપની પ્રાપ્તિ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં, મોક્ષના કારણભૂત સામાયિકની-કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના * ભવનમાત્ર છે, એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસારસ્વરૂપ છે તેની પ્રતિજ્ઞા લઇને પણ, દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દોઇને લીધે (અસમર્થતાને લીધે) પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા થકા, જેમને અત્યંત સ્કૂલ સંકલેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે અને અત્યંત સ્થૂલ વિશુદ્ધપરિણામરૂપ કર્મો પ્રવર્ત છે એવા તેઓ, કર્મના અનુભવના ગુરુપણા-લધુપણાની પ્રાપ્તિમાત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા, (પોતે) સ્થૂલ લક્ષ્યવાળા હોઇને (સંકલેશપરિણામોને છોડતા હોવા છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. આ રીતે તેઓ, પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો પણ બંધનાં કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે-મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે. ભાવાર્થ-કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે પરંતુ સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્કૂલ લક્ષ્યવાળા તે જીવો સ્થૂલ સંકલેશપરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધપરિણામોમાં (શુભ પરિણામોમાં) રાચે છે, (સંકલશપરિણામો તેમ જ વિશુદ્ધ * ભવન= થવું તે; પરિણમન. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #283 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પુણ્ય-પાપ અધિકાર ૨૪૯ अथ परमार्थमोक्षहेतुं तेषां दर्शयतिजीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं। रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो।।१५५ ।। जीवादिश्रद्धानं सम्यक्त्वं तेषामधिगमो ज्ञानम्। रागादिपरिहरणं चरणं एषस्तु मोक्षपथः।। १५५ ।। मोक्षहेतुः किल सम्यग्दर्शनज्ञानचारित्राणि। तत्र सम्यग्दर्शनं तु जीवादिश्रद्धानस्वभावेन ज्ञानस्य भवनम्। जीवादिज्ञानस्वभावेन ज्ञानस्य भवनं ज्ञानम्। रागादिपरिहरणस्वभावेन ज्ञानस्य भवनं चारित्रम्। तदेवं सम्यग्दर्शनज्ञानचारित्राण्येकमेव ज्ञानस्य भवनमायातम्। ततो ज्ञानमेव परमार्थमोक्षहेतुः। પરિણામો બને અત્યંત સ્થૂલ છે; આત્મસ્વભાવ જ સુક્ષ્મ છે.) આ રીતે તેઓ જોકે વાસ્તવિક રીતે સર્વકર્મરહિત આત્મસ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે તોપણકર્માનુભવના બહુપણા-થોડાપણાને જ બંધ-મોક્ષનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે. હવે એવા જીવોને પરમાર્થ મોક્ષકારણ (ખરું મોક્ષનું કારણ ) બતાવે છેઃ જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ-વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ૧૫૫. ગાથાર્થઃ- [ નીવાશ્રિદ્ધાનં] જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન [સચવત્ત્વ ] સમ્યકત્વ છે, [તેષામ થિH: ] તે જીવાદિ પદાર્થોનો અધિગમ [ જ્ઞાનમ] જ્ઞાન છે અને [ RTI વિપરિદર] રાગાદિનો ત્યાગ [વર] ચારિત્ર છે;- [gN: ] આ જ [મોક્ષાથ: ] મોક્ષનો માર્ગ છે. ટીકા:-મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં, સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવુંપરિણમવું તે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (–પરિણમન) જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે. ભાવાર્થ:-આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રધાન કરીને વ્યાખ્યાન છે. તેથી “સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે” એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #284 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ अथ परमार्थमोक्षहेतोरन्यत् कर्म प्रतिषेधयतिमोत्तूण णिच्छयटुं ववहारेण विदुसा पवटुंति। परमट्ठमस्सिदाण दु जदीण कम्मक्खओ विहिओ।। १५६ ।। मुक्त्वा निश्चयार्थं व्यवहारेण विद्वांसः प्रवर्तन्ते। परमार्थमाश्रितानां तु यतीनां कर्मक्षयो विहितः।। १५६ ।। यः खलु परमार्थमोक्षहेतोरतिरिक्तो व्रततपःप्रभृतिशुभकर्मात्मा केषाञ्चिन्मोक्षहेतुः स सर्वोऽपि प्रतिषिद्धः, तस्य द्रव्यान्तरस्वभावत्वात् तत्स्वभावेन ज्ञानमवनस्याभवनात; परमार्थमोक्षहेतोरेवैकद्रव्यस्वभावत्वात् तत्स्वभावेन ज्ञानभवनस्य भवनात्। છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે-એમ કહેવામાં કાંઇ પણ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદવે જ્ઞાનસ્વરૂપ આત્માને “જ્ઞાન” શબ્દથી કહ્યો છે. હવે, પરમાર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છે:વિદ્વજ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને. ૧૫૬. ગાથાર્થ- [ નિશ્ચયાર્થ ] નિશ્ચયનયના વિષયને [ મુન્દ્રા ] છોડીને [ વિર:] | વિદ્વાનો [વ્યવહારેT] વ્યવહાર વડે [પ્રવર્તન્ત] પ્રવર્તે છે; [1] પરંતુ [પરમાર્થમ્ આશ્રિતાનાં ] પરમાર્થને (-આત્મસ્વરૂપને) આશ્રિત [ યતીનાં ] યતીશ્વરોને જ [ વર્મક્ષય:] કર્મનો નાશ [વિદિત:] આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી.). ટીકા-પરમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે, કારણ કે તે (મોક્ષહેતુ) અન્ય દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ પુદ્ગલસ્વભાવી) હોવાથી તેના સ્વ-ભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી, –માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે. ભાવાર્થ-મોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય? શુભ કર્મ પુદ્ગલસ્વભાવી છે તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઈ શકે; માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી છે તેથી તેના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #285 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પુણ્ય-પાપ અધિકાર ૨૫૧ (અનુપુમ ) वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा। एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत्।। १०६ ।। (અનુદુમ) वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि। द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत्।। १०७ ।। (અનુદુમ ) मोक्षहेतुतिरोधानाद्बन्धत्वात्स्वयमेव च। मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते।। १०८ ।। अथ कर्मणो मोक्षहेतुतिरोधानकरणं साधयति ભવનથી આત્માનું ભવન થાય છે, માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષહેતુ છે. હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છે: શ્લોકાર્થ:- દ્રવ્યqમાવત્વાત] જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી (–જીવસ્વભાવી- ) હોવાથી [ જ્ઞાનસ્વમાવેજ] જ્ઞાનના સ્વભાવથી [ સવા] હંમેશાં [ જ્ઞાનસ્ય ભવનું વૃત્ત] જ્ઞાનનું ભવન થાય છે [ત ] માટે [તદ્ વ મોક્ષદેતુ:] જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ૧/૬. શ્લોકાર્ધ - [ દ્રવ્યન્તરસ્વભાવવા] કર્મ અન્યદ્રવ્યસ્વભાવી (-પુદ્ગલસ્વભાવી-) હોવાથી [ કર્મસ્વમાન] કર્મના સ્વભાવથી [ જ્ઞાનસ્ય ભવન ન હિ વૃત્ત] જ્ઞાનનું ભવન થતું નથી; [ તત્] માટે [ વર્ષ મોક્ષદેતુ: 7] કર્મ મોક્ષનું કારણ નથી. ૧૦૭. હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છે: શ્લોકાર્ધઃ- [ મોક્ષદેતુતિરોધાના7] કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી, [સ્વયમ્ વ વન્યત્વાર્] તે પોતે જ બંધસ્વરૂપ હોવાથી [૨] અને [ મોક્ષદેતુતિરોધાયમાત્વી] તે મોક્ષના કારણના * તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી [તત્ નિષિધ્યā] તેને નિષેધવામાં આવે છે. ૧૦૮. હવે પ્રથમ, કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે એમ સિદ્ધ કરે છે – * તિરોધાયિ = તિરોધાન કરનાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #286 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૨ સમયસાર [भावान श्रीकुंदु वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। मिच्छत्तमलोच्छण्णं तह सम्मत्तं खु णादव्वं ।। १५७ ।। वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। अण्णाणमलोच्छण्णं तह णाणं होदि णादव्वं ।। १५८ ।। वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। कसायमलोच्छण्णं तह चारित्तं पि णादव्वं ।। १५९ ।। वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः। मिथ्यात्वमलावच्छन्नं तथा सम्यक्त्वं खलु ज्ञानव्यम्।।१५७ ।। वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः। अज्ञानमलावच्छन्नं तथा ज्ञानं भवति ज्ञातव्यम्।।१५८ ।। वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः। कषायमलावच्छन्नं तथा चारित्रमपि ज्ञातव्यम्।। १५९ ।। મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું, મિથ્યાત્વમળના લેપથી સમ્યકત્વ એ રીત જાણવું. ૧૫૭. મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું, અજ્ઞાનમળના લેપથી વળી જ્ઞાન એ રીત જાણવું. ૧૫૮. મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું, ચારિત્ર પામે નાશ લિપ્ત કષાયમળથી જાણવું. ૧૫૯. uथार्थ:- [ यथा] म [ वस्त्रस्य ] पसनो [श्वेतभावः] श्वेतमा [ मलमेलनासक्तः] भेसन। भगवाथी ५२.यो यो [ नश्यति ॥ ५॥ छ-तिरोभूत थाय छ, [ तथा] तेवी रीते [ मिथ्यात्वमलावच्छन्नं] मिथ्यात्५३पी भेलथी ५२.।यु-व्यास थयु-थई [ सम्यफ्त्वं खलु ] सम्यइत्व ५२५२. तिरोभूत थाय छ [ ज्ञातव्यम् ] मेम ४९. [ यथा] सेभ [ वस्त्रस्य] वस्त्रानो [ श्वेतभावः] श्वेतमाय [ मलमेलनासक्तः] भेसन। भगवाथी ५२.७।यो थलो [ नश्यति] न पामे छ-तिरोभूत थाय छ, [तथा ] तेवी शत. [ अज्ञानमलावच्छन्नं] सान३५ भेलथी ५२।यु-व्यात थयु-थई [ ज्ञानं Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #287 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] પુણ્ય-પાપ અધિકાર ૨૫૩ ज्ञानस्य सम्यक्त्वं मोक्षहेतुः स्वभावः परभावेन मिथ्यात्वनाम्ना कर्ममलेनावच्छन्नत्वात्तिरोधीयते, परभावभूतमलावच्छन्नश्वेतवस्त्रस्वभावभूतश्वेतस्वभाववत्। ज्ञानस्य ज्ञानं मोक्षहेतु: स्वभावः परभावेनाज्ञाननाम्ना कर्ममलेनावच्छन्नत्वात्तिरोधीयते, परभावभूतमलावच्छन्नश्वेतवस्त्रस्वभावभूतश्वेतस्वभाववत्। ज्ञानस्य चारित्रं मोक्षहेतुः स्वभावः परभावेन कषायनाम्ना कर्ममलेनावच्छन्नत्वात्तिरोधीयते, परभावभूतमलावच्छन्नश्वेतवस्त्रस्वभावभूतश्वेतस्वभाववत्। अतो मोक्षहेतुतिरोधानकरणात् कर्म प्रतिषिद्धम्। अथ कर्मणः स्वयं बन्धत्वं साधयति ભવતિ] જ્ઞાન તિરોભૂત થાય છે [ જ્ઞાતવ્યમ] એમ જાણવું. [૨થા] જેમ [વસ્ત્ર ] વનો [શ્વેતમાવ:] ચૈતભાવ [ મનમેનની સંp:] મેલના મળવાથી ખરડાયો થકો [નિશ્યતિ] નાશ પામે છે-તિરોભૂત થાય છે, [તથા] તેવી રીતે [ bષાયમનવિચ્છન્ન] કપાયરૂપી મેલથી ખરડાયું-વ્યાત થયું-થકું [વારિત્રમ્ fu] ચારિત્ર પણ તિરોભૂત થાય છે [ જ્ઞાતવ્યમ] એમ જાણવું. ટીકાઃ-જ્ઞાનનું સમ્યક્ત કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી, તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરંભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ વડ વ્યાસ થવાથી તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાસ થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ કષાય નામના કર્મમળ વડે વ્યાસ થવાથી તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. માટે મોક્ષના કારણનું (સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું-) તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. ભાવાર્થ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું સમ્યકત્વરૂપ પરિણમન મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે; જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે, અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કષાયકર્મથી તિરોભૂત થાય છે. આ રીતે મોક્ષના કારણભાવોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. હવે, કર્મ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #288 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो। संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ।। १६० ।। સ સર્વજ્ઞાન વર્મનસા નિનેનાવચ્છન્ન: संसारसमापन्नो न विजानाति सर्वतः सर्वम्।। १६० ।। यतः स्वयमेव ज्ञानतया विश्वसामान्यविशेषज्ञानशीलमपि ज्ञानमनादिस्वपुरुषापराधप्रवर्तमानकर्ममलावच्छन्नत्वादेव बन्धावस्थायां सर्वतः सर्वमप्यात्मानमविजानदज्ञानभावेनैवेदमेवमवतिष्ठते; ततो नियतं स्वयमेव कमैव बन्धः। अतः स्वयं बन्धत्वात् कर्म प्रतिषिद्धम्। તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મચજ-આચ્છાદને, સંસા૨પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦. ગાથાર્થઃ- [ :] તે આત્મા [ સર્વજ્ઞાન ] (સ્વભાવથી) સર્વને જાણનારો તથા દેખનારો છે તોપણ [ નિનેન ફર્મના ] પોતાના કર્મમળથી [ ગવર્ઝન:] ખરડાયો-વ્યાસ થયો-થકો [ સંસારસમાપન્ન:] સંસારને વ્યાસ થયેલો તે [સર્વતઃ] સર્વ પ્રકારે [ સર્વન] સર્વને [ન વિનાનાતિ] જાણતો નથી. ટીકાઃ-જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને (-સર્વ પદાર્થોને) સામાન્યવિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું-વ્યાત થયુંહોવાથી જ, બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ યોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થયું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે (અજ્ઞાનદશામાં) વર્તે છે; તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. ભાવાર્થ:-અહીં પણ “જ્ઞાન” શબ્દથી આત્મા સમજવો. જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય સ્વભાવથી તો સર્વને દેખનારું તથા જાણનારું છે પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે, અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી; એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડે લિપ્ત હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે, માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #289 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પુણ્ય-પાપ અધિકાર ૨૫૫ अथ कर्मणो मोक्षहेतुतिरोधायिभावत्वं दर्शयतिसम्मत्तपडिणिबद्धं मिच्छत्तं जिणवरेहि परिकहियं। तस्सोदयेण जीवो मिच्छादिट्ठि त्ति णादव्वो।। १६१ ।। णाणस्य पडिणिबद्धं अण्णाणं जिणवरेहि परिकहियं। तस्सोदयेण जीवो अण्णाणी होदि णादव्वो।।१६२ ।। चारित्तपडिणिबद्धं कसायं जिणवरेहि परिकहियं। तस्सोदयेण जीवो अचरित्तो होदि णादव्वो।। १६३ ।। सम्यक्त्वप्रतिनिबद्धं मिथ्यात्वं जिनवरैः परिकथितम्। तस्योदयेन जीवो मिथ्यादृष्टिरिति ज्ञातव्यः।। १६१ ।। ज्ञानस्य प्रतिनिबद्धं अज्ञानं जिनवरैः परिकथितम्। तस्योदयेन जीवोऽज्ञानी भवति ज्ञातव्यः ।। १६२ ।। चारित्रप्रतिनिबद्धः कषायो जिनवरैः परिकथितः। तस्योदयेन जीवोऽचारित्रो भवति ज्ञातव्यः।। १६३ ।। તિરોધાયિભાવસ્વરૂપ (અર્થાત્ હવે, કર્મ મોક્ષના કારણના મિથ્યાત્વાદિભાવસ્વરૂપ) છે એમ બતાવે છે: સમ્યકત્વપ્રતિબંધક કરમ મિથ્યાત્વ જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ મિથ્યાત્વી બને એમ જાણવું. ૧૬૧. એમ જ્ઞાનપ્રતિબંધક કરમ અજ્ઞાન જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ૧૬૨. ચારિત્રને પ્રતિબંધ કર્મ કષાય જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું.૧૬૩. uथार्थ:- [ सम्यक्त्वप्रतिनिबद्धं ] सभ्यइत्यने रोऽना [ मिथ्यात्वं ] मिथ्यात्व छ मेम [जिनवरैः] नपरोस [ परिकथितम् ] ऽयं छ; [ तस्य उदयेन ] तेन यथा [ जीवः ] 94 [ मिथ्यादृष्टि: ] मिथ्याइष्टि थाय छ [इति ज्ञातव्यः ] ओम पुं. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #290 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ सम्यक्त्वस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धकं किल मिथ्यात्वं, तत्तु स्वयं कमैव, तदुदयादेव ज्ञानस्य मिथ्यादृष्टित्वम्। ज्ञानस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धकं किलाज्ञानं, तत्तु स्वयं कर्मैव, तदुदयादेव ज्ञानस्याज्ञानित्वम्। चारित्रस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धक: किल कषायः, स तु स्वयं कर्मैव, तदुदयादेव ज्ञानस्याचारित्रत्वम्। अतः स्वयं मोक्षहेतुतिरोधायिभावत्वात्कर्म प्रतिषिद्धम्। [જ્ઞાનસ્ય પ્રતિનિવર્લ્ડ] જ્ઞાનને રોકાનારું [અજ્ઞાન] અજ્ઞાન છે એમ [નિવરે.] જિનવરોએ [પરિથિત{] કહ્યું છે; [તચ ૩ ] તેના ઉદયથી [ નીવ:] જીવ [ અજ્ઞાન] અજ્ઞાની [ ભવતિ] થાય છે [ જ્ઞાતવ્ય:] એમ જાણવું. [ ચારિત્રપ્રતિનિવ:] ચારિત્રને રોકાનાર [ વષય:] કષાય છે એમ [ નિનવરે.] જિનવરોએ [પરિથિત:] કહ્યું છે; [ તસ્ય ઉદ્યેન] તેના ઉદયથી [ નીવડ] જીવ [ ગવારિત્ર:] અચારિત્રી [ ભવતિ ] થાય છે [ જ્ઞાતવ્ય: ] એમ જાણવું. ટીકાઃ-સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે; તે (મિથ્યાત્વ) તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને મિથ્યાષ્ટિપણુંથાય છે. જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું અજ્ઞાન છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે. ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કષાય છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રીપણું થાય છે. માટે, (કર્મ) પોતે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. ભાવાર્થ-સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે તેમનાથી વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે; કર્મ તે મિથ્યાત્વાદિ ભાવો-સ્વરૂપ છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો-સ્વરૂપ છે. પહેલાં ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનુંસમ્યકત્વાદિનું-ઘાતક છે. પછીની એક ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. આ છેલ્લી ત્રણ ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવોસ્વરૂપ છે-મિથ્યાત્વાદિસ્વરૂપ છે. આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધસ્વરૂપ છે અને બંધના કારણસ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે. અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ, બાધક જ છે, તેથી નિષિદ્ધ જ છે; પરંતુ શુભ કર્મ પણ કર્મસામાન્યમાં આવી જતું હોવાથી તે પણ બાધક જ છે તેથી નિષિદ્ધ જ છે એમ જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #291 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનનશાસ્ત્રમાળા] પુણ્ય-પાપ અધિકાર ૨૫૭ (શાર્દૂનવિ હિત) संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा। सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन् । नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति।। १०९ ।। (શાર્દૂતવિક્રીડિત) यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः। किन्त्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन्मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः।। ११० ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે – શ્લોકાર્થ:- [ મોક્ષાર્થના પુર્વ સમસ્તમ્ પિ તત્ ર્મ વ સંન્યસ્તવ્યમ્ ] મોક્ષાર્થીએ આ સઘળુંય કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે. [સંન્યસ્તે સતિ તત્ર પુષ્યસ્ય પાપચ્ચે વી વિરુન વા વથા] જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત? (કર્મમાત્ર ત્યાજ્ય છે ત્યાં પુણ્ય સારું અને પાપ ખરાબ-એવી વાતને ક્યાં અવકાશ છે? કર્મસામાન્યમાં બન્ને આવી ગયાં.) [ સચવત્તાવિનિનસ્વમવમવના મોક્ષચ હેતુ: ભવન] સમસ્ત કર્મનો ત્યાગ થતા, સમ્યકત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી-પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું, [ નૈર્રપ્રતિબદ્ધમ ઉદ્ધતરસં] નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉદ્ધત (–ઉત્કટ) રસ પ્રતિબદ્ધ અર્થાત્ સંકળાયેલો છે એવું [ જ્ઞાન] જ્ઞાન [સ્વયં ] આપોઆપ [ વાવતિ] દોડયું આવે છે. ભાવાર્થ-કર્મને દૂર કરીને, પોતાના સમ્યકત્વાદિસ્વભાવરૂપે પરિણમવાથી મોક્ષના કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે, ત્યાં પછી તેને કોણ રોકી શકે? ૧/૯ હવે આશંકા ઊપજે છે કે-અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે ? વળી કર્મ અને જ્ઞાન બન્ને (કર્મના નિમિત્તે થતી શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બન્ને-) સાથે કેમ રહી શકે તે આશંકાના સમાધાનનું કાવ્ય કહે છે શ્લોકાર્થ- [ યાવત] જ્યાં સુધી [ જ્ઞાન વિરતિઃ] જ્ઞાનની કર્મવિરતિ [ સા સચિવ પામ્ ન પૈતિ] બરાબર પરિપૂર્ણતા પામતી નથી [તાવત્] ત્યાં સુધી [ર્મજ્ઞાનસમુન્વય: પિ વિહિત., ન વારિત્ ક્ષતિ:] કર્મ અને જ્ઞાનનું એકઠાપણું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #292 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂનવિ હિત) मग्नाः कर्मनयावलम्बनपरा ज्ञानं न जानन्ति यन्मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्दमन्दोद्यमाः। विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं । ये कुर्वन्ति न कर्म जातु न वशं यान्ति प्रमादस्य च।। १११ ।। શાસ્ત્રમાં કહ્યું છે, તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. [ વિખ્ત] પરંતુ [મત્ર ગરિ] અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં [અવશત: વત્ કર્મ સમુન્નતિ] અવશપણે (-જબરદસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે. [ તત્ વાય] તે તો બંધનું કારણ થાય છે, અને [મોક્ષાય ] મોક્ષનું કારણ તો, [કમ્ Pવ પરમ જ્ઞાન રિચત ] જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે– [ સ્વત: વિમુ$] કે જે જ્ઞાન સ્વત:વિમુક્ત છે (અર્થાત્ ત્રણે કાળે પરદ્રવ્ય-ભાવોથી ભિન્ન છે). ભાવાર્થ-જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને બે ધારા રહે છેશુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા. તે બન્ને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. (જેમ મિથ્યાજ્ઞાનને અને સમ્યજ્ઞાનને પરસ્પર વિરોધ છે તેમ કર્મસામાન્યને અને જ્ઞાનને વિરોધ નથી.) તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મ ધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષયકષાયના વિકલ્પો કે વ્રતનિયમના વિકલ્પો-શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં-કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. ૧૧૦. હવે કર્મ અને જ્ઞાનનો નિયવિભાગ બતાવે છે: શ્લોકાર્ધઃ- [વર્ષનયાવનqનપુર: મુન્ના:] કર્મનયના આલંબનમાં તત્પર (અર્થાત્ કર્મનયના પક્ષપાતી) પુરુષો ડુબેલા છે [પત્] કારણ કે [ જ્ઞાનું ન નાનન્તિ] તેઓ જ્ઞાનને જાણતા નથી. [ જ્ઞાનન–ષિન: પિ મના] જ્ઞાનનયના ઇચ્છક (અર્થાત્ પક્ષપાતી) પુરુષો પણ ડુબેલા છે [ ] કારણ કે [તિર્વ9ન્દ્રમન્ત–૩:] તેઓ સ્વચ્છેદથી અતિ મંદ-ઉધમી છે (સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, પ્રમાદી છે અને વિષયકષાયમાં વર્તે છે). [ તે વિશ્વસ્ય ઉપર તરત્તિ] તે જીવો વિશ્વના ઉપર તરે છે કે [૨ સ્વયં સતતં જ્ઞાનં ભવન્ત: »ર્મ ન જીર્વત્તિ] જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા પરિણમતા થકા કર્મ કરતા નથી [] અને [નાતુ પ્રમાર્ચ વશ ન યાન્તિ] ક્યારેય પ્રમાદને વશ પણ થતા નથી (-સ્વરૂપમાં ઉધમી રહે છે ). ભાવાર્થ:-અહીં સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #293 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પુણ્ય-પાપ અધિકાર ૨૫૯ (મુન્દ્રાન્તિા ) भेदोन्मादं भ्रमरसभरान्नाटयत्पीतमोहं मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन। हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण ।। ११२ ।। કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને તો જાણતા નથી અને વ્યવહાર દર્શનજ્ઞાનચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે-તેનો પક્ષપાત કરે છે. આવા કર્મનયના પક્ષપાતી લોકો-જેઓ જ્ઞાનને તો જાણતા નથી અને કર્મનયમાં જ ખેદખિન્ન છે તેઓ-સંસારમાં ડૂબે છે. વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદિ મિથ્યાષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે. પોતાની પરિણતિમાં જરાય ફેર પડ્યા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે અને વ્યવહાર દર્શનજ્ઞાનચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક પાણી છોડી દે છે. આવા જ્ઞાનનયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કોઈ પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય-કષાયમાં વર્તે છે તેઓ પણ સંસારસમુદ્રમાં ડૂબે છે. મોક્ષમાર્ગી જીવો જ્ઞાનરૂપે પરિણમતા થકા શુભાશુભ કર્મને હેય જાણે છે અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે. તેઓ માત્ર અશુભ કર્મ ને જ નહિ પરંતુ શુભ કર્મને પણ છોડી, સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉધમવંત છે-સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા થતાં સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે. જ્યાં સુધી, પુરુષાર્થની અધૂરાશને લીધે, શુભાશુભ પરિણામોથી છૂટી સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું નથી ત્યાં સુધી-જોકે સ્વરૂપસ્થિરતાનું અંતર-આલંબન (અંતઃસાધન) તો શુદ્ધ પરિણતિ પોતે જ છે તોપણ-અંતર-આલંબન લેનારને જેઓ બાહ્ય આલંબનરૂપ કહેવાય છે એવા (શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ) શુભ પરિણામોમાં તે જીવો હેયબુદ્ધિએ પ્રવર્તે છે. પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વછંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી. આવા જીવો-જેઓ એકાંત અભિપ્રાય રહિત છે તેઓ-કર્મનો નાશ કરી, સંસારથી નિવૃત્ત થાય છે. ૧૧૧. હવે પુણ્ય-પાપ અધિકારને પૂર્ણ કરતાં આચાર્યદવ જ્ઞાનનો મહિમા કરે છે - શ્લોકાર્થ – વીતમોટું] જેણે મોહરૂપી મદિરા પીધી હોવાથી [ ભ્રમ–૨–મરાત મેટ્રોનાવું નાટયત ] જે ભ્રમના રસના ભારથી (અતિશયપણાથી) શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને ( ગાંડપણાને) નચાવે છે [તત્ સત્રમ્ fu {] એવા સમસ્ત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #294 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬O સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ इति पुण्यपापरूपेण द्विपात्रीभूतमेकपात्रीभूय कर्म निष्क्रान्तम्। इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ पुण्यपापप्ररूपक: तृतीयोऽङ्कः।। કર્મને [વર્લેન] પોતાના બળ વડ [ મૂતોન્ન્ન ઋત્વા] મૂળથી ઉખેડી નાખીને [જ્ઞાનળ્યોતિ: મરે પ્રોગ્રંમે] જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? [વતિતતમ:] જે અજ્ઞાનરૂપી અંધકારને કોળિયો કરી ગઈ છે અર્થાત્ જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે, [હેત–ઉન્જિન] જે લીલામાત્રથી (-સહજ પુરુષાર્થથી) ઊઘડતી-વિકસતી જાય છે અને [પરમવનયા સાર્થમ્ ગીરધ્ધતિ] જેણે પરમ કળા અર્થાત્ કેવળજ્ઞાન સાથે ક્રિીડા શરૂ કરી છે એવી તે જ્ઞાનજ્યોતિ છે. (જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ છબસ્થ છે ત્યાં સુધી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે, કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે.) ભાવાર્થ-પોતાને (જ્ઞાનજ્યોતિને) પ્રતિબંધક કર્મ કે જે શુભ અને અશુભએવા ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભુલાવી દેતું હતું તેને પોતાની શક્તિથી ઉખેડી નાખી જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. આ જ્ઞાન જ્યોતિ અથવા જ્ઞાનકળા કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે અને કેવળજ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે તેમ જ તે તરફ પ્રગતિ કરે છે, તેથી એમ કહ્યું છે કે “જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રિડા માંડી છે. જ્ઞાનકળા સહજપણે વિકાસ પામતી જાય છે અને છેવટે પરમકળા અર્થાત્ કેવળજ્ઞાન થઈ જાય છે. ૧૧ર. ટીકા-પુણ-પાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ એક પાત્રરૂપ થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયું. ભાવાર્થ-કર્મ સામાન્યપણે એક જ છે તો પણ તેણે પુણ-પાપરૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો. તેને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું ત્યારે તે એક પાત્રરૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું, નૃત્ય કરતું અટકી ગયું. આશ્રય, કારણ, રૂપ, સવાદનું ભેદ વિચારી ગિને દોઊ ત્યારે, પુણ્ય રુ પાપ શુભાશુભભાવનિ બંધ ભયે સુખદુ:ખકરા રે; જ્ઞાન ભયે દોઊ એક લખે બુધ આશ્રય આદિ સમાન વિચારે, બંધક કારણ હૈ દોઉ રૂપ, ઈન્ડે તજિ જિનમુનિ મોક્ષ પધારે. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યવિવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં પુણ્યપાપનો પ્રરૂપક ત્રીજા અંક સમાપ્ત થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #295 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFF -૪આસ્રવ અધિકાર 听 $ $ FFFFFFFFFFFFFFFFFFF अथ प्रविशत्यास्त्रवः। (ડૂતવિન્વિત) अथ महामदनिर्भरमन्थरं समररङ्गपरागतमास्रवम्। अयमुदारगभीरमहोदयो जयति दुर्जयबोधधनुर्धरः ।। ११३ ।। દ્રવ્યાસ્ત્રવથી ભિન્ન છે, ભાવાર્ટ્સવથી કરી નાશ; થયા સિદ્ધ પરમાતમાં, નમું તે, સુખ આશ. પ્રથમ ટીકાકાર કહે છે કે “હવે આસ્રવ પ્રવેશ કરે છે'. જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર માણસ સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં આસ્રવનો સ્વાંગ છે. તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યજ્ઞાન છે; તેના મહિમારૂપ મંગળ કરે છે: શ્લોકાર્થ- [ 4થ] હવે [ સમરWપરીત+] સમરાંગણમાં આવેલા, [માનવનિર્મરક્યુરં] મહા મદથી ભરેલા મદમાતા [ સામ્રવર્] આસ્રવને [શયમ્ દુર્ણયોધધનુર્ધર:] આ દુર્જય જ્ઞાન–બાણાવળી [નયતિ] જીતે છે[ ૩ીરામીરમહોય.] કે જે જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે (અર્થાત્ આસ્રવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો પૂરો પાડે એવો છે ) અને ગંભીર છે (અર્થાત્ જેનો પાર છદ્મસ્થ જીવો પામી શક્તા નથી એવો છે). ભાવાર્થ:-અહીં નૃત્યના અખાડામાં આસ્રવે પ્રવેશ કર્યો છે. નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય છે તેથી અહીં રસવત્ અલંકાર વડે શાન્ત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે “જ્ઞાનરૂપી બાણાવળી આમ્રવને જીતે છે. આખા જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસ્રવ સંગામની ભૂમિમાં આવીને ખડો થયો; પરંતુ જ્ઞાન તો તેના કરતાં વધારે બળવાન યોદ્ધો છે તેથી તે આસ્રવને જીતી લે છે અર્થાત અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય છે. ૧૧૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #296 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૨ સમયસાર [भगवानश्री.j८ तत्रास्रवस्वरूपमभिदधाति मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु। बहुविहभेया जीवे तस्सेव अणण्णपरिणामा।।१६४ ।। णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होंति। तेसि पि होदि जीवो य रागदोसादिभावकरो।। १६५ ।। मिथ्यात्वमविरमणं कषाययोगौ च संज्ञासंज्ञास्तु। बहुविधभेदा जीवे तस्यैवानन्यपरिणामाः।। १६४ ।। ज्ञानावरणाद्यस्य ते तु कर्मणः कारणं भवन्ति। तेषामपि भवति जीवश्च रागद्वेषादिभावकरः।। १६५ ।। रागद्वेषमोहा आस्रवाः इह हि जीवे स्वपरिणामनिमित्ताः अजडत्वे सति હવે આસ્રવનું સ્વરૂપ કહે છે મિથ્યાત્વ ને અવિરત, કષાયો, યોગ ૧સંજ્ઞ ૨અસંશ છે, ‘એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪. વળી રતેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને, ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬૫. Puथार्थ:- [ मिथ्यात्वम् ] मिथ्यात्प, [अविरमणं] सवि२५९, [कषाययोगौ च] ३१॥य भने योग-थे मासपो [ संज्ञासंज्ञाः तु] संश. (अर्थात येतनना विडा२) ५९ छ भने ससंश. (अर्थात ५६लन। वि२) ५९॥ छ. [बहुविधभेदाः] विविध मेवाण संश. मासयो- [जीवे ] : ४२मो 94म उत्पन्न. थाय छ तेसो- [ तस्य एव] पन। ४ [अनन्यपरिणामाः ] अनन्य ५२९॥म. छ. [ ते तु] qणी असं सासयो [ज्ञानावरणाद्यस्य कर्मणः] शान५२९। साह भनु [ कारणं] २५ (निमित्त) [ भवन्ति ] थाय छ [च] भने [ तेषाम् अपि] तेभने ५९॥ (अर्थात, ससंश. पासपोने ५९ धनुं निमित्त थवामi) [ रागद्वेषादिभावकर: जीवः ] २णद्वेषाहि भाव ४२।। ५ [ भवति ] ॥२९॥ (निमित्त) थाय छे. ટીકાઃ-આ જીવમાં રાગ, દ્વેષ અને મો–એ આગ્નવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે માટે તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે ( -જેમાં ચૈતન્યનો આભાસ छ वा छ, यिद्विा२. छ). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #297 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] આસ્રવ અધિકાર ૨૬૩ चिदाभासाः। मिथ्यात्वाविरतिकषाययोगा: पुद्गलपरिणामाः, ज्ञानावरणादिपुद्गलकर्मास्रवणनिमित्तत्वात्, किलास्रवाः। तेषां तु तदास्रवणनिमित्तत्वनिमित्तं अज्ञानमया आत्मपरिणामा रागद्वेषमोहाः। तत आम्रवणनिमित्तत्वनिमित्तत्वात् रागद्वेषमोहा एवास्रवाः। ते चाज्ञानिन एव भवन्तीति अर्थादेवापद्यते। अथ ज्ञानिनस्तदभावं दर्शयति णत्थि दु आसवबंधो सम्मादिट्ठिस्स आसवणिरोहो। संते पुव्वणिबद्धे जाणदि सो ते अबंधंतो।। १६६ ।। नास्ति त्वाम्रवबन्धः सम्यग्दृष्टेरास्रवनिरोधः। सन्ति पूर्वनिबद्धानि जानाति स तान्यबध्नन्।। १६६ ।। મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ પુદ્ગલપરિણામો, જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસ્રવણનાં (–આવવાના) નિમિત્ત હોવાથી, ખરેખર આસવો છે; અને તેમને (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોટું છે-કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. માટે (મિથ્યાત્વાદિ પુદગલપરિણામોને) આસ્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહુ જ આસ્રવો છે. અને તે તો (-રાગદ્વેષમોહ તો) અજ્ઞાનીનેજ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે. (ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી તોપણ ગાથાના જ અર્થમાંથી એ આશય નીકળે છે.) ભાવાર્થ-જ્ઞાનાવરણાદિ કર્મો ના આસ્રવણનું (–આગમનનું) કારણ તો મિથ્યાત્વાદિકર્મના ઉદયરૂપ પુગલના પરિણામ છે, માટે તે ખરેખર આઝૂવો છે. વળી તેમને કર્મ-આસ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે માટે રાગદ્વેષમોહ જ આસ્રવો છે. તે રાગદ્વેષમોહને ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસ્રવો હોય છે. હવે જ્ઞાનીને આગ્નવોનો (ભાવાસ્ત્રવોનો) અભાવ છે એમ બતાવે છે: સુદષ્ટિને આસવ નિમિત્ત ન બંધ, આસવરોધ છે; નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬. ગાથાર્થઃ- [ સચદદે. તુ] સમ્યગ્દષ્ટિને [ સાચવવશ્વ:] આસ્રવ જેનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #298 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ यतो हि ज्ञानिनो ज्ञानमयैर्भावैरज्ञानमया भावाः परस्परविरोधि-नोऽवश्यमेव निरुध्यन्ते; ततोऽज्ञानमयानां भावानां रागद्वेषमोहानां आस्रवभूतानां निरोधात् ज्ञानिनो भवत्येव आस्रवनिरोधः। अतो ज्ञानी नास्रवनिमित्तानि पुद्गलकर्माणि बध्नाति, नित्यमेवाकर्तृत्वात् तानि नवानि न बनन् सदवस्थानि पूर्वबद्धानि, ज्ञानस्वभावत्वात्, केवलमेव जानाति। નિમિત્ત છે એવો બંધ [ નાસ્તિ] નથી, [સામ્રવનિરોધ:] (કારણ કે) આસ્રવનો (ભાવાન્સવનો) નિરોધ છે; [ તાનિ] નવાં કર્મોને [ મવદનન] નહિ બાંધતો [ :] તે, [ સન્તિ] સત્તામાં રહેલાં [પૂર્વનિર્વદ્ધાનિ] પૂર્વે બંધાયેલાં કર્મોને [ની નાતિ] જાણે જ છે. ટીકા -ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય છે-રોકાય છે-અભાવરૂપ થાય છે કારણ કે પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકે નહિ; તેથી અજ્ઞાનમય ભાવારૂપ રાગ-દ્વેષ-મોહ કે જેઓ આસ્રવધૂત (આગ્નવસ્વરૂપ) છે તેમનો નિરોધ હોવાથી, જ્ઞાનીને આસ્રવનો નિરોધ હોય જ છે. માટે જ્ઞાની, આસવો જેમનું નિમિત્ત છે એવાં (જ્ઞાનાવરણાદિ) પુદ્ગલકર્મોને બાંધતો નથી, - સદાય અકર્તાપણું હોવાથી નવાં કર્મો નહિ બાંધતો થકો સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્મોને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે. (જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું સ્વભાવ નથી; કર્તાપણું હોય તો કર્મ બાંધે, જ્ઞાતાપણું હોવાથી કર્મ બાંધતો નથી.) ભાવાર્થ-જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી, અજ્ઞાનમય ભાવો નહિ હોવાથી (અજ્ઞાનમય) રાગદ્વેષમોહ અર્થાત્ આસ્રવો હોતા નથી અને આસ્રવો નહિ હોવાથી નવો બંધ થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વ બંધાયેલાં જે કર્મો સત્તામાં રહ્યાં છે તેમનો જ્ઞાતા જ રહે છે. અવિરતસમ્યગ્દષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે, સમ્યકત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી. સમ્યગ્દષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. તેને ચારિત્રમોહના ઉદયની બળજરીથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી; તે રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે અને પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે. માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિધમાન છતાં અવિદ્યમાન જેવા છે; તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી, માત્ર અલ્પ સ્થિતિ-અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી. આ રીતે જ્ઞાનીને આસ્રવ નહિ હોવાથી બંધ થતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #299 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates આસ્રવ અધિકાર ૨૬૫ કહાનજૈનશાસ્ત્રમાળા ] अथ रागद्वेषमोहानामास्रवत्वं नियमयति भावो रागादिजुदो जीवेण कदो दु बंधगो भणिदो। रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि।।१६७ ।। भावो रागादियुतो जीवेन कृतस्तु बन्धको भणितः। रागादिविप्रमुक्तोऽबन्धको ज्ञायकः केवलम्।।१६७ ।। इह खलु रागद्वेषमोहसम्पर्कजोऽज्ञानमय एव भावः, अयस्कान्तोपलसम्पर्कज इव कालायससूची, कर्म कर्तुमात्मानं चोदयति; तद्विवेकजस्तु ज्ञानमयः, अयस्कान्तोपलविवेकज इव कालायससूची, अकर्मकरणोत्सुकमात्मानं स्वभावेनैव स्थापयति। ततो रागादिसङ्कीर्णोऽज्ञानमय एव कर्तृत्वे चोदकत्वाद्वन्धकः। तदसङ्कीर्णस्तु स्वभावोद्भासकत्वात्केवलं ज्ञायक एव, न मनागपि बन्धकः। હવે, રાગદ્વેષમોહુ જ આસ્રવ છે એવો નિયમ કરે છે: રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કહ્યો; રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક નર્યો. ૧૬૭. ગાથાર્થ - [ નીવેન કૃત:] જીવે કરેલો [ રાવિયુત: ] રાગાદિયુક્ત [ ભાવ: 7] ભાવ [વધુ: મળત:] બંધક (અર્થાત્ નવાં કર્મનો બંધ કરનાર) કહેવામાં આવ્યો છે. [+વિવિપ્રમુp:] રાગાદિથી વિમુક્ત ભાવ [વશ્વવ:] બંધક નથી, [વતમ્ જ્ઞાયવ: ] કેવળ જ્ઞાયક જ છે. ટીકાઃ-ખરેખર, જેમ લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ કરવાને) પ્રેરે છે તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે, અને જેમ લોહચુંબક-પાષાણ સાથે અસંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે તેમ રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી (અર્થાત્ કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી) એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે; માટે રાગાદિ સાથે મિશ્રિત (–મળેલો) અજ્ઞાનમય ભાવ જ કતૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે અને રાગાદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક (–પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #300 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૬ સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ अथ रागाद्यसङ्कीर्णभावसम्भवं दर्शयतिपक्के फलम्हि पडिए जह ण फलं बज्झए पुणो विंटे। जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि।। १६८ ।। पक्वे फले पतिते यथा न फलं बध्यते पुनर्वृन्तैः। जीवस्य कर्मभावे पतिते न पुनरुदयमुपैति।।१६८ ।। यथा खलु पक्वं फलं वृन्तात्सकृतिश्लिष्टं: सत् न पुनर्वृन्तसम्बन्धमुपैति, तथा कर्मोदयजो भावो जीवभावात्सकृतिश्लिष्टःसन् न पुनर्जीवभावमुपैति। एवं ज्ञानमयो रागाद्यसङ्कीर्णो भावः सम्भवति। ભાવાર્થ -રાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ બંધનો કરનાર નથી-એ નિયમ છે. હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે: ફળ પકવ ખરતાં, વૃત સહ સંબંધ ફરી પામે નહીં, ત્યમ કર્મભાવ ખર્ચે, ફરી જીવમાં ઉદય પામે નહીં. ૧૬૮. ગાથાર્થ: યથા] જેમ [પૂવવે ને] પાકું ફળ [પતિતે] ખરી પડતાં [પુન:] ફરીને [ 7 ] ફળ [વૃન્તઃ] ડીંટા સાથે [ ન વધ્યતે] જોડાતું નથી, તેમ [ નીવસ્ય ] જીવને [ ભાવે] કર્મભાવ [ પતિd] ખરી જતાં ( અર્થાત્ છૂટો થતાં ) [ પુન:] ફરીને [૩યમ્ ન પૈતિ] ઉત્પન્ન થતો નથી (અર્થાત્ જીવ સાથે જોડાતો નથી). ટીકાઃ-જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડયું થયું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડયો થકો ફરીને જીવભાવને પામતો નથી. આ રીતે જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે. ભાવાર્થ-જો જ્ઞાન એકવાર (અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જાદુ પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચયદષ્ટિમાં જોડાણ છે જ નહિ અને તેને જે અલ્પ બંધ થાય તે પણ નિશ્ચયદષ્ટિમાં બંધ છે જ નહિ, કારણ કે અબદ્ધસ્પષ્ટરૂપે પરિણમન નિરંતર વર્યા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીધ્ર સુકાવાયોગ્ય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #301 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] આસ્રવ અધિકાર (શાલિની) भावो रागद्वेषमोहैर्विना यो जीवस्य स्याद् ज्ञाननिर्वृत्त एव । रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौधान् एषोऽभावः सर्वभावास्रवाणाम्।। ११४ ।। अथ ज्ञानिनो द्रव्यास्रवाभावं दर्शयति पुढवीपिंडसमाणा पुव्वणिबद्धा दु पच्चया तस्स । कम्मसरीरेण दु ते बद्धा सव्वे वि णाणिस्स ।। १६९ ।। पृथ्वीपिण्डसमानाः पूर्वनिबद्धास्तु प्रत्ययास्तस्य। कर्मशरीरेण तु ते बद्धाः सर्वेऽपि ज्ञानिनः ।। १६९ ।। ૨૬૭ હવે, ‘જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાસ્ત્રવનો અભાવ છે' એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ:- [ નીવT] જીવને [ય: ] જે [રાદ્વેષનોð: વિના] રાગદ્વેષમોહ વગરનો, [ જ્ઞાનનિવૃત્ત: yવ ભાવ: ] જ્ઞાનથી જ રચાયેલો ભાવ [સ્યાત્] છે અને [ સર્વાન્ દ્રવ્યર્મા*વ-ગોધાન્ રુન્ધન્] જે સર્વ દ્રવ્યકર્મના આસ્રવના થોકને (અર્થાત્ જથ્થાબંધ દ્રવ્યકર્મના પ્રવાહને ) રોકનારો છે, [VI: સર્વ-માવાપ્રવાળામ્ અમાવ: ] તે ( જ્ઞાનમય ) ભાવ સર્વ ભાવાસવના અભાવસ્વરૂપ છે. ભાવાર્થ:મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગદ્વેષમોહ વગરનો છે અને દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે; તેથી તે ભાવ જ ભાવ-આસવના અભાવસ્વરૂપ છે. સંસારનું કારણ મિથ્યાત્વ જ છે; તેથી મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાસ્ત્રવનો અભાવ થયો એમ અહીં કહ્યું. ૧૧૪. હવે, જ્ઞાનીને દ્રવ્યાસ્ત્રવનો અભાવ છે એમ બતાવે છે: જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને, છે પૃથ્વીપિંડ સમાન ને સૌ કર્મશ૨ી૨ે બદ્ધ છે. ૧૬૯. ગાથાર્થ:- [તત્ત્વ જ્ઞાનિન: ] તે જ્ઞાનીને [ પૂર્વનિવદ્ધા: તુ] પૂર્વે બંધાયેલા [ સર્વે અપિ] સમસ્ત [ પ્રત્યયા: ] પ્રત્યયો [ પૃથ્વીવિન્ડસમાના: ] માટીનાં ઢેફાં સમાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #302 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮ સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ ये खलु पूर्वमज्ञानेन बद्धा मिथ्यात्वाविरतिकषाययोगा द्रव्यास्रवभूताः प्रत्ययाः, ते ज्ञानिनो द्रव्यान्तरभूता अचेतनपुद्गलपरिणामत्वात् पृथ्वीपिण्डसमानाः। ते तु सर्वेऽपि स्वभावत एव कार्माणशरीरेणैव सम्बद्धाः, न तु जीवेन। अतः स्वभावसिद्ध एव द्रव्यास्रवाभावो ज्ञानिनः। (૩૫નાતિ) भावास्त्रवाभावमयं प्रपन्नो द्रव्यास्त्रवेभ्यः स्वत एव भिन्नः। ज्ञानी सदा ज्ञानमयैकभावो निराम्रवो ज्ञायक एक एव ।।११५ ।। છે [1] અને [તે] તે [ કર્મશરીરેT] (માત્ર) કાર્મણ શરીર સાથે [વઠ્ઠ:] બંધાયેલ ટીકાઃ-જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાન્નવભૂત પ્રત્યયો છે, તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પગલપરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીના ઢેફાં સમાન છે (–જેવા માટી વગેરે પુદ્ગલસ્કંધો છે તેવા જ એ પ્રત્યયો છે), તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છેસંબંધવાળા છે, જીવ સાથે નહિ; માટે જ્ઞાનીને દ્રવ્યામ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ ભાવાર્થ-જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાસ્ત્રવભૂત પ્રત્યયો છે તે તો માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે. તેમનો બંધ અથવા સંબંધ પુદગલમય કાર્મણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાસ્ત્રવનો અભાવ તો સ્વભાવથી જ છે. (વળી જ્ઞાનીને ભાવાત્રંવનો અભાવ હોવાથી, દ્રવ્ય આસ્રવો નવાં કર્મના આસ્ત્રવણનું કારણ થતાં નથી તેથી તે દષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આત્સવનો અભાવ છે.) હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે – શ્લોકાર્ધઃ- [ માવાસ્રવ–3માવત્ પ્રપુન:] ભાવાગ્નવોના અભાવને પામેલો અને [ દ્રવ્યાખ્રવેશ્ય: સ્વત: wવ મનઃ] દ્રવ્યાસ્ત્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો [ જ્ઞાની] આ જ્ઞાની- [સવા જ્ઞાનમય––માવ: ] કે જે સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તે- [ નિરીક્સવ:] નિરાગ્નવ જ છે, [ : જ્ઞાય: ઈવ] માત્ર એક જ્ઞાયક જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #303 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૯ કહાનજૈનશાસ્ત્રમાળા ] આસ્રવ અધિકાર कथं ज्ञानी निराम्रव इति चेत्चउविह अणेयभेयं बंधते णाणदंसणगुणेहिं। समए समए जम्हा तेण अबंधो त्ति णाणी दु।। १७० ।। चतुर्विधा अनेकभेदं बध्नन्ति ज्ञानदर्शनगुणाभ्याम्। समये समये यस्मात् तेनाबन्ध इति ज्ञानी तु।।१७० ।। ज्ञानी हि तावदास्रवभावभावनाभिप्रायाभावान्निरास्रव एव। यत्तु तस्यापि द्रव्यप्रत्ययाः प्रतिसमयमनेकप्रकारं पुद्गलकर्म बध्नन्ति , तत्र ज्ञानगुणपरिणाम एव हेतुः। कथं ज्ञानगुणपरिणामो बन्धहेतुरिति चेत् ભાવાર્થ-રાગદ્વેષમોહસ્વરૂપ ભાવાસ્ત્રવનો જ્ઞાનીને અભાવ થયો છે અને દ્રવ્યાસ્ત્રવથી તો તે સદાય સ્વયમેવ ભિન્ન જ છે કારણ કે દ્રવ્યાસ્ત્રના પુદ્ગલપરિણામસ્વરૂપ છે અને જ્ઞાની ચૈતન્યસ્વરૂપ છે. આ રીતે જ્ઞાનીને ભાવાત્રંવ તેમ જ દ્રવ્યાસ્ત્રવનો અભાવ હોવાથી તે નિરાસ્ત્રવ છે. ૧૧૫. હવે પૂછે છે કે જ્ઞાની નિરાહ્નવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છે: ચઉવિધ પ્રત્યય સમયસમયે જ્ઞાનદર્શનગુણથી બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. ૧૭૦. ગાથાર્થ:- [ યસ્માત ] કારણ કે [ચતુર્વિધા:] ચાર પ્રકારના દ્રવ્યાસવો [ જ્ઞાનવર્શનાભ્યામ્] જ્ઞાનદર્શનગુણો વડ [ સમયે સમયે સમયે સમયે [ગવમેવું] અનેક પ્રકારનું કર્મ [ વનન્તિ] બાંધે છે [તેન] તેથી [જ્ઞાની તુ] જ્ઞાની તો [ અવશ્વ: રૂતિ] અબંધ છે. ટીકાઃ-પ્રથમ, જ્ઞાની તો આગ્નવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે નિરાત્રવ જ છે; પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્ગલકર્મ બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે. હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #304 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૦ [ ભગવાનશ્રીકુંદકુંદ जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि । अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो ।। १७१ ।। यस्मात्तु जघन्यात् ज्ञानगुणात् पुनरपि परिणमते । अन्यत्वं ज्ञानगुणः तेन तु स बन्धको भणितः ।। १७१ ।। પુનઃ સમયસાર ज्ञानगुणस्य हि यावज्जघन्यो भावः तावत् तस्यान्तर्मुहूर्त - विपरिणामित्वात् परिणामः। स તુ. यथाख्यात-चारित्रावस्थाया पुनरन्यतयास्ति अधस्तादवश्यम्भाविरागसद्भावात्, बन्धहेतुरेव स्यात् । एवं सति कथं ज्ञानी निरास्रव इति चेत् જે જ્ઞાનગુણની જઘન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો, ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧. ગાથાર્થ:- [યસ્માત્ તુ] કારણ કે [જ્ઞાનનુળ: ] જ્ઞાનગુણ, [નધાત્ જ્ઞાનનુળાત્] જઘન્ય જ્ઞાનગુણને લીધે [પુનરપિ] ફરીને પણ [અન્યત્વ] અન્યપણે [પરિણમત્તે ] પરિણમે છે, [તેન તુ] તેથી [સ] તે (જ્ઞાનગુણ ) [ વન્ધ: ] કર્મનો બંધક [ મળિત: ] કહેવામાં આવ્યો છે. ટીકા:-જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (–ક્ષાયોપશમિકભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ ) અંતર્મુહર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. તે (જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમન ), યથાખ્યાતચારિત્રઅવસ્થાની નીચે અવશ્યભાવી રાગનો સદ્દભાવ હોવાથી, બંધનું કારણ જ છે. ભાવાર્થ:-ક્ષાયોપમિક જ્ઞાન એક શેય ૫૨ અંતર્મુહૂત જ થંભે છે, પછી અવશ્ય અન્ય શેયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હો, યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય રાગભાવનો સદ્દભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે. હવે વળી ફરી પૂછે છે કે-જો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે) તો પછી જ્ઞાની નિરાસ્ત્રવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #305 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] આસ્રવ અધિકાર ૨૭૧ दंसणणाणचरित्तं जं परिणमदे जहण्णभावेण। णाणी तेण दु बज्झदि पोग्गलकम्मेण विविहेण।।१७२ ।। दर्शनज्ञानचारित्रं यत्परिणमते जघन्यभावेन। ज्ञानी तेन तु बध्यते पुद्गलकर्मणा विविधेन।।१७२ ।। यो हि ज्ञानी स बुद्धिपूर्वकरागद्वेषमोहरूपासवभावाभावात् निरास्रव एव। किन्तु सोऽपि यावज्ज्ञानं सर्वोत्कृष्टभावेन द्रष्टुं ज्ञातुमनुचरितुं वाऽशक्त: सन् जघन्यभावेनैव ज्ञानं पश्यति जानात्यनुचरति च तावत्तस्यापि, जघन्यभावान्यथानुपपत्त्याऽनुमीयमानाबुद्धिपूर्वककलङ्कविपाकसद्भावात्, पुद्गलकर्मबन्ध: स्यात्। अतस्तावज्ज्ञानं द्रष्टव्यं ज्ञातव्यमनुचरितव्यं च यावज्ज्ञानस्य यावान् पूर्णो भावस्तावान् दृष्टो ज्ञातोऽनुचरितश्च सम्यग्भवति। ततः साक्षात् ज्ञानीभूतः सर्वथा निरास्रव एव स्यात्। ચારિત્ર દર્શન, જ્ઞાન જેથી જઘન્ય ભાવે પરિણમે, તેથી જ જ્ઞાની વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૭૨. ગાથાર્થ- [ યત ] કારણ કે [૨નજ્ઞાન વારિā] દર્શન-જ્ઞાન-ચારિત્ર [ નન્યભાવેન] જઘન્ય ભાવે [પરિણમતે] પરિણમે છે [તેન તુ] તેથી [ જ્ઞાની] જ્ઞાની [ વિવિધેન ] અનેક પ્રકારના [પુનર્મા ] પુદ્ગલકર્મથી [ વધ્યતે ] બંધાય છે. ટીકાઃ-જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક (ઇચ્છાપૂર્વક) રાગદ્વેષમોહરૂપી આસ્રવભાવોનો તેને અભાવ હોવાથી, નિરાસ્ત્રવ જ છે. પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે – તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો થકો જઘન્ય ભાવે જ જ્ઞાનને દેખે છે, જાણે છે અને આચરે છે ત્યાં સુધી તેને પણ, જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ વડ (અર્થાત્ જઘન્ય ભાવ અન્ય રીતે નહિ બનતો હોવાને લીધે) જેનું અનુમાન થઇ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્દભાવ હોવાથી, પુગલકર્મનો બંધ થાય છે. માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય. ત્યારથી સાક્ષાત્ જ્ઞાની થયો થકો (આત્મા) સર્વથા નિરાસ્ત્રવ જ હોય છે. ભાવાર્થ-જ્ઞાનીને બુદ્ધિપૂર્વક (અજ્ઞાનમય) રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાસ્ત્રવ જ છે. પરંતુ જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સવોત્કૃષ્ટ ભાવે દેખી, જાણી અને આચરી શકતો નથી-જઘન્ય ભાવે દેખી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #306 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂત્રવિદ્રોહિત) संन्यस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन्। उच्छिन्दन्परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भवनात्मा नित्यनिराम्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा।।११६ ।। જાણી અને આચરી શકે છે; તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક કર્મકલંકનો વિપાક (અર્થાત્ ચારિત્રમોહસંબંધી રાગદ્વેષ) વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ છે કે-જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું. આ જ માર્ગ દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન વધતું જાય છે અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત્ જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાસ્ત્રવે છે. જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાતચારિત્રમોહનો) રાગ હોવા છતાં, બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસ્ત્રવપણું કહ્યું અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાસ્ત્રવપણું કહ્યું. આ, વિવક્ષાનું વિચિત્રપણું છે. અપેક્ષાથી સમજતાં એ સર્વ કથન યથાર્થ છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ માત્મા યુવા જ્ઞાની ચાત્ તવા] આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે, [ સ્વયં] પોતે [ નિનવૃદ્ધિપૂર્વ સમ રાં] પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને [ નિશ] નિરંતર [સંન્યસ્થ] છોડતો થકો અર્થાત્ નહિ કરતો થકો, [કવુદ્ધિપૂર્વમ્] વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે [તં ]િ તેને પણ [બેતું] જીતવાને [ વારંવાર+] વારંવાર [ સ્વા િપૃશન] (જ્ઞાનાનુભવનરૂપ) સ્વશક્તિને સ્પર્શતો થકો અને એ રીતે ) [ સનાં પ૨વૃત્તિમ્ વ ૩છિન્દ્રન] સમસ્ત પરવૃત્તિને-પરપરિણતિને-ઉખેડતો [ જ્ઞાની પૂર્ણ: ભવન ) જ્ઞાનના પૂર્ણભાવરૂપ થતો થકો, [ દિ] ખરેખર [ નિત્યનિરાગ્રવ: મવતિ ] સદા નિરાસ્રવ છે. ભાવાર્થ-જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે; તેને આગ્નવભાવની ભાવનાનો અભિપ્રાય નથી; તેથી તે સદા નિરાસ્ત્રવ જ કહેવાય છે. પરવૃતિ (પરપરિણતિ) બે પ્રકારની છે-અશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિ છોડી છે અને અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે તે નિજ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #307 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] આસ્રવ અધિકાર ૨૭૩ (અનુદુમ્) सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसन्ततौ। कुतो निराम्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः।। ११७ ।। सव्वे पुव्वणिबद्धा दु पच्चया अत्थि सम्मदिहिस्स। उवओगप्पाओगं बंधते कम्मभावेण।।१७३ ।। શક્તિને વારંવાર સ્પર્શે છે અર્થાત્ પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે. એ રીતે સકળ પરવૃત્તિને ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે. બુદ્ધિપૂર્વક” અને “અબુદ્ધિપૂર્વક 'નો અર્થ આ પ્રમાણે છે:-જે રાગાદિપરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે અને જે રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદિપરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે; સવિકલ્પ દશામાં થતા રાગાદિપરિણામો જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ કે ઇચ્છા વિના થાય છે. (રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં “બુદ્ધિપૂર્વક” અને અબુદ્ધિપૂર્વક'નો આ પ્રમાણે અર્થ લીધો છે-જે રાગાદિપરિણામ મન દ્વારા, બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય છે તે પરિણામો બુદ્ધિપૂર્વક છે; અને જે રાગાદિપરિણામ ઇંદ્રિયમનના વ્યાપાર | સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવન જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે.) ૧૧૬. હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છે: શ્લોકાર્થ-[ સર્વચામું પર્વ દ્રવ્યપ્રત્યયસંતતી નીવજ્યાં ] જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાસ્વની સંતતિ વિદ્યમાન હોવા છતાં [ જ્ઞાન] જ્ઞાની [ નિત્યમ્ ga] સદાય [ નિરાવ: ] નિરાસ્રવ છે [ 9ત:] એમ શા કારણે કહ્યું?'- [તિ વેત્ મતિઃ] એમ જો તારી બુદ્ધિ છે (અર્થાત્ જો તને એવી આશંકા થાય છે, તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. ૧૧૭. હવે પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છે: જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા સુદષ્ટિને, ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મભાવ વડે કરે. ૧૭૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #308 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪ સમયસાર [भगवान श्री होदूण णिरुवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा। सत्तट्ठविहा भूदा णाणावरणादिभावेहिं।। १७४ ।। संता दुणिरुवभोज्जा बाला इत्थी जहेह पुरिसस्स। बंधदि ते उवभोज्जे तरुणी इत्थी जह णरस्स।। १७५ ।। एदेण कारणेण दु सम्मादिट्ठी अबंधगो भणिद्रो। आसवभावाभावे ण पच्चया बंधगा भणिदा।।१७६ ।। सर्वे पूर्वनिबद्धास्तु प्रत्ययाः सन्ति सम्यग्दृष्टेः। उपयोगप्रायोग्यं बध्नन्ति कर्मभावेन।।१७३ ।। भूत्वा निरुपभोग्यानि तथा बध्नाति यथा भवन्त्युपभोग्यानि। सप्ताष्टविधानि भूतानि ज्ञानावरणादिभावैः।। १७४ ।। सन्ति तु निरुपभोग्यानि बाला स्त्री यथेह पुरुषस्य। बध्नाति तानि उपभोग्यानि तरुणी स्त्री यथा नरस्य।। १७५ ।। एतेन कारणेन तु सम्यग्दृष्टिरबन्धको भणितः। आस्रवभावाभावे न प्रत्यया बन्धका भणिताः।। १७६ ।। અણભોગ્ય બની ઉપભોગ્ય જે રીતે થાય તે રીતે બાંધતા, જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મો સસ-અષ્ટ પ્રકારનાં. ૧૭૪. સત્તા વિષે તે નિરુપભોગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરુષને; ઉપભોગ્ય બનતાં તે બાંધે, યુવતી જેમ પુરુષને. ૧૭૫. આ કારણે સમ્યકત્વસંયુત જીવ અણબંધક કહ્યા, આસરવભાવઅભાવમાં નહિ પ્રત્યયો બંધક કહ્યા. ૧૭૬, uथार्थ:- [ सम्यग्दृष्टे:] सभ्यष्टिने [ सर्वे ] ५५॥ [ पूर्वनिबद्धाः तु] पूर्व पंधाये॥ [ प्रत्ययाः] प्रत्ययो (द्रव्य भासपो) [ सन्ति ] सत्त॥३५ भोटू छ तमो [ उपयोगप्रायोग्यं ] ७५योन। प्रयो। अनुसार, [ कर्मभावेन ] भाव (-२॥२॥es ५) [बध्नन्ति] नवो ५ २. छे. ते प्रत्ययो, [ निरुपभोग्यानि] निरुपमोग्य [ भूत्वा] २ढीने ५छ [ यथा ] ४ शत. [ उपभोग्यानि ] ७५ मोय [ भवन्ति ] थाय छ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #309 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] આસ્રવ અધિકાર ૨૭૫ यतः सदवस्थायां तदात्वपरिणीतबालस्त्रीवत् पूर्वमनुपभोग्यत्वेऽपि विपाकावस्थायां प्राप्तयौवनपूर्वपरिणीतस्त्रीवत् उपभोग्यत्वात् उपयोगप्रायोग्यं पुद्गलकर्मद्रव्यप्रत्ययाः सन्तोऽपि कर्मोदयकार्यजीवभावसद्भावादेव बध्नन्ति। ततो ज्ञानिनो यदि द्रव्यप्रत्यया: पूर्वबद्बाः सन्ति, सन्तु; तथापि स तु निरास्रव एव, कर्मोदयकार्यस्य रागद्वेषमोहरूपस्यास्रवभावस्याभावे द्रव्यप्रत्ययानाम-बन्धहेतुत्वात्। [ તથા] તે રીતે, [ જ્ઞાનાવરણાવિભાવે:] જ્ઞાનાવરણાદિ ભાવે [ સપ્તાઈવિધાનિ ભૂતાનિ] સાત-આઠ પ્રકારનાં થયેલાં એવાં કર્મોને [વનાતિ] બાંધે છે. [ સન્તિ 1] સત્તાઅવસ્થામાં તેઓ [ નિરુપમોશ્યાનિ] નિરુપભોગ્ય છે અર્થાત્ ભોગવવાયોગ્ય નથી[ અથા] જેમ [ રૂ] જગતમાં [વીના સ્ત્રી ] બાળ સ્ત્રી [પુરુષસ્થ] પુરુષને નિરુપભોગ્ય છે તેમ; [ તાનિ] તેઓ [૩]મોથાનિ] ઉપભોગ્ય અર્થાત્ ભોગવવાયોગ્ય થતાં [ વનાતિ] બંધન કરે છે– [ યથા] જેમ [તળી સ્ત્રી ] તરણ સ્ત્રી [૨] પુરુષને બાંધે છે તેમ. [તેન તુ કારોન] આ કારણથી [સચદષ્ટિ:] સમ્યગ્દષ્ટિને [ નવજs:] અબંધક [ મળતિ:] કહ્યો છે, કારણ કે [ીગ્નવમીવામાd] આસ્રવભાવના અભાવમાં [ પ્રત્યયા:] પ્રત્યયોને [વન્યT:] (કર્મના) બંધક [ન મળતા:] કહ્યા નથી. ટીકાઃ-જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે પરંતુ યૌવનને પામેલી એવી તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે. અને જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસાર, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે–વશ કરે છે, તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં ઉપભોગયોગ્ય થાય છે એવા પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો હોવા છતાં તેઓ જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે (અર્થાત્ ઉપયોગના પ્રયોગ અનુસાર), કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સભાવને લીધે જ, બંધન કરે છે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિધમાન છે, તો ભલે હો તથાપિ તે (જ્ઞાની) તો નિરાસ્ત્રવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધના કારણ નથી. (જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે છે તેમ જીવને આગ્નવભાવ હોય તો જ ઉદયપ્રાપ્ત દ્રવ્યપ્રત્યયો નવો બંધ કરી શકે ભાવાર્થ-દ્રવ્યાસ્ત્રોના ઉદયને અને જીવના રાગદ્વેષમોહભાવોને નિમિત્તનૈમિત્તિકભાવ છે. દ્રવ્યાસ્ત્રવોના ઉદય વિના જીવને આસ્રવભાવ થઇ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિ. દ્રવ્યાસ્ત્રવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાત્રવ થાય તે પ્રકારે દ્રવ્યાસ્ત્રવો નવીન બંધનાં કારણ થાય છે. જીવ ભાવાત્સવ ન કરે તો તેને નવો બંધ થતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #310 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (માતિની). विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः। तदपि सकलरागद्वेषमोहव्युदासादवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः।। ११८ ।। સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાત્રવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. (ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઇ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી; પથમિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં-સત્તામાંજ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી; અને ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ સમ્યકત્વમોહનીય સિવાયની છ પ્રકૃતિઓ વિપાક-ઉદયમાં આવતી નથી તેથી તે પ્રકારનો બંધ થતો નથી.) અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને જે ચારિત્રમોહનો ઉદય વર્તે છે તેમાં જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે, તેથી ગુણસ્થાનોના વર્ણનમાં અવિરતસમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે, પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં સ્વામિત્વભસાવે તો જોડાતો જ નથી, માત્ર અસ્થિરતારૂપે જોડાય છે; અને અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયદષ્ટિમાં જોડાણ જ નથી. માટે સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે; ઉદયનો જ્ઞાતાદ્રષ્ટા થઇને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે ત્યારે કર્તા નથી, જ્ઞાતા જ છે. આ અપેક્ષાએ, સમ્યગ્દષ્ટિ થયા પછી ચારિત્રમોહના ઉદયરૂપ પરિણમવા છતાં તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઇને જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે. જ્ઞાની-અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો. વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત્ સંપૂર્ણજ્ઞાની થાય છે ત્યારે તો તે સર્વથા નિરાસ્ત્રવ થઇ જાય છે એમ પહેલાં કહેવાઈ ગયું હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:શ્લોકાર્થઃ- [વ]િ જોકે [સમયમ અનુસરન્ત: ] પોતપોતાના સમયને કહાનજૈનશાસ્ત્રમાળા ] આસ્રવ અધિકાર ૨૭૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #311 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates (અનુકુમ ) रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः । तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम्।। ११९ ।। रागो दोसो मोहो य आसवा णत्थि सम्मदिहिस्स। तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होंति।।१७७ ।। हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं। तेसिं पि य रागादी तेसिमभावे ण बज्झंति।।१७८ ।। અનુસરતા (અર્થાત્ પોતપોતાના સમયે ઉદયમાં આવતા) એવા [પૂર્વવદ્ધા: પૂર્વબદ્ધ (પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા ) [દ્રવ્યપ: પ્રત્યયા: ] દ્રવ્યરૂપ પ્રત્યયો [ સાં ] પોતાની સત્તા [ ન હિ વિનતિ] છોડતા નથી (અર્થાત્ સત્તામાં છે-ક્યાત છે), [તfu] તોપણ [ સવેરાફેષમોદવ્યવાસાત ] સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી [ જ્ઞાનિન:] જ્ઞાનીને [ »ર્મવશ્વ:] કર્મબંધ [નાતુ] કદાપિ [અવતરતિ ન] અવતાર ધરતો નથી-થતો નથી. ભાવાર્થ-જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાગ્નવો સત્તાઅવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળ ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાગ્નવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી, કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહભાવોનો અભાવ છે. અહીં સકળ રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વષમોહની અપેક્ષાએ સમજવો. ૧૧૮. હવે આ જ અર્થ દઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકારૂપ શ્લોક કહે શ્લોકાર્થ:- [ ] કારણ કે [ જ્ઞાનિન: રાધેષવિમોદીનાં મસમવ:] જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે [ તત: 4] તેથી [ લ વન્ય: 7] તેને બંધ નથી; [ દિ] કેમ કે [તે વ ચ છારામ] તે (રાગદ્વેષમોહ) જ બંધનું કારણ છે. ૧૧૯. હવે આ અર્થ ના સમર્થનની બે ગાથાઓ કહે છે: નહિ રાગદ્વેષ, ન મોહ-એ આસવ નથી સુદષ્ટિને, તેથી જ આસવભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૭૭. હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા, તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #312 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ राग द्वेषो मोहश्च आस्रवा न सन्ति सम्यग्दृष्टेः । तस्मादास्रवभावेन विना हेतवो न प्रत्यया भवन्ति ।। १७७ ।। हेतुश्चतुर्विकल्पः अष्टविकल्पस्य कारणं भणितम् । तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते ।। १७८ ।। रागद्वेषमोहा न सन्ति सम्यग्दृष्टेः, सम्यग्दृष्टित्वान्यथानुपपत्तेः। तदभावे न तस्य द्रव्यप्रत्ययाः पुद्गलकर्महेतुत्वं बिभ्रति, द्रव्यप्रत्ययानां पुद्गलकर्महेतुत्वस्य रागादिहेतुत्वात्। ततो हेतुहेत्वभावे हेतुमदभावस्य प्रसिद्धत्वात् ज्ञानिनो नास्ति बन्धः । ગાથાર્થ:- [T: ] રાગ, [દ્વેષ: ] દ્વેષ [ હૈં મોહ: ] અને મો– [ આસ્રવાઃ ] એ આસવો [સભ્યપદછે: ] સમ્યગ્દષ્ટિને [ન સન્તિ] નથી [તસ્માત્] તેથી [ આપ્તવમાવેન વિના] આસ્રવભાવ વિના [પ્રત્યયા: ] દ્રવ્યપ્રત્યયો [હેતવ: ] કર્મબંધનાં કારણ [ન ભવન્તિ ] થતા નથી. [ ચતુર્વિલ્પ હેતુ: ] (મિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ [ગવિત્વચ] આઠ પ્રકારનાં કર્મોનાં [ારાં] કા૨ણ [મગિતમ્] કહેવામાં આવ્યા છે, [] અને [તેષામ્ અપિ] તેમને પણ [રાવય: ] ( જીવના ) રાગાદિ ભાવો કારણ છે; [ તેષામ્ અમાવે] તેથી રાગાદિ ભાવોના અભાવમાં [ત્ત વધ્યન્તે] કર્મ બંધાતાં નથી. (માટે સમ્યગ્દષ્ટિને બંધ નથી.) ટીકા:-સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે ( અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણુંબની શકતું નથી ); રાગદ્વેષમોહના અભાવમાં તેને ( સમ્યગ્દષ્ટિને ) દ્રવ્યપ્રત્યયો પુદ્દગલકર્મનું ( અર્થાત્ પુદ્દગલકર્મના બંધનનું ) હેતુપણું ધારતા નથી કારણ કે દ્રવ્યપ્રત્યયોને પુદ્ગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે; માટે હેતુના હેતુના અભાવમાં હેતુમાનનો ( અર્થાત્ કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો) અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી. ભાવાર્થ:-અહીં, રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું હોઈ શકે નહિ એવો અવિનાભાવી નિયમ કહ્યો ત્યાં મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ સમજવો. મિથ્યાત્વસંબંધી રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. સમ્યગ્દષ્ટિ થયા પછી કાંઈક ચારિત્રમોહસંબંધી રાગ રહે છે તેને અહીં ગણ્યો નથી; તે ગૌણ છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવાસવનો અર્થાત્ રાગદ્વેષમોહનો અભાવ છે. દ્રવ્યાસવોને બંધના હેતુ થવામાં હેતુભૂત એવા રાગદ્વેષમોહનો સમ્યગ્દષ્ટિને અભાવ હોવાથી દ્રવ્યાસવો બંધના હેતુ થતા નથી, અને દ્રવ્યાસવો બંધના હેતુ નહિ થતા હોવાથી સમ્યગ્દષ્ટિને-જ્ઞાનીને –બંધ થતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #313 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] આસ્રવ અધિકાર ૨૭૯ (વસન્તતિતા) अध्यास्य शुद्धनयमुद्धतबोधतिसमैकण्यमेव कलयन्ति सदैव ये ते। रागादिमुक्तमनसः सततं भवन्तः पश्यन्ति बन्धविधुरं समयस्य सारम।। १२० ।। સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. “જ્ઞાની” શબ્દ મુખ્યપણે ત્રણ અપેક્ષાએ વપરાય છે:- (૧) પ્રથમ તો, જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય; આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે. (૨) સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષા લેવામાં આવેતો સમ્યગ્દષ્ટિને સમ્યજ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાદષ્ટિ અજ્ઞાની છે. (૩) સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો કેવળી ભગવાન જ્ઞાની છે અને છદ્મસ્થ અજ્ઞાની છે કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવોનું કથન કરતાં બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે વિધિનિષેધ નિબંધપણે સિદ્ધ થાય છે; સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી. હવે, જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાત્મય છે માટે શુદ્ધનયના મહિમાનું કાવ્ય કહે છે – શ્લોકાર્થઃ- [ ઉદ્ધતવોદિમ્ શુદ્ધનયમ્ અધ્યાચ] ઉદ્ધત જ્ઞાન (-કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન) જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને [૨] જેઓ [ સવા ઈવ] સદાય [ યમ્ વ ] એકાગ્રપણાનો જ [ જયન્તિ] અભ્યાસ કરે છે [તે] તેઓ, [સતત] નિરંતર [ TI[વિમુpમનસ: ભવન્ત:] રાગાદિથી રહિત ચિતવાળા વર્તતા થકા, [વવિધુર સમયસ્થ સારમ્] બંધરહિત એવા સમયના સારને (અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને) [પત્તિ ] દેખે છે-અનુભવે છે. ભાવાર્થ-અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. “હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું”—એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે એકાગ્રતાનો અભ્યાસ. શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધનય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. વળી તે અનુભવ એકદેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. ૧૨૦. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #314 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮) સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ (વસંતતિનવેT) प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयान्ति विमुक्तबोधाः। ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्धद्रव्यानवैः कृतविचित्रविकल्पजालम्।।१२१ ।। હવે કહે છે કે જેઓ શુદ્ધનયથી ચુત થાય તેઓ કર્મ બાંધે છે: શ્લોકાર્થઃ- [ રૂદ] જગતમાં [૨] જેઓ [શુદ્ધનયત: પ્રભુત્ય] શુદ્ધનયથી શ્રુત થઈને [પુન: વ તુ] ફરીને [૨Iવિયોગમ] રાગાદિના સંબંધને [૩પયાત્તિ] પામે છે [ તે] એવા જીવો, [ વિમુવીધા.] જેમણે જ્ઞાનને છોડયું છે એવા થયા થકા, [પૂર્વવદ્ધદ્રવ્યો:] પૂર્વબદ્ધ દ્રવ્યાસવો વડે [ વર્] કર્મબંધને [ વિમ્રત] ધારણ કરે છે (-કર્મોને બાંધે છે) - [વૃત–વિચિત્ર-વિવરુત્વ–નીન+] કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે (અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે ). ભાવાર્થ-શુદ્ધનયથી શ્રુત થવું એટલે “હું શુદ્ધ છું' એવા પરિણમનથી છુટીને અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદષ્ટિ બની જવું તે. એમ થતાં, જીવને મિથ્યાત્વ સંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે, તેથી દ્રવ્યાગ્નવો કર્મબંધનાં કારણે થાય છે અને તેથી અનેક પ્રકારનાં કર્મ બંધાય છે. આ રીતે અહીં શુદ્ધનયથી શ્રુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી (સમ્યકત્વથી) ટ્યુત થવું એમ કરવો. ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાત્ શુદ્ધનયથી શ્રુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી ટ્યુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી; કારણ કે શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી. માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી. હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટે -જીવ શુદ્ધસ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યકત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે. તે બંધ જોકે અજ્ઞાનના પક્ષમાં નથી તોપણ તે બંધ તો છે જ. માટે તેને મટાડવાને સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છૂટવાનો અર્થાત્ શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે. ૧૨૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #315 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] આસ્રવ અધિકાર ૨૮૧ जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं। मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो।।१७९ ।। तह णाणिस्स दु पुव्वं जे बद्धा पच्चया बहुवियप्पं। बज्झंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा।। १८० ।। यथा पुरुषेणाहारो गृहीतः परिणमति सोऽनेकविधम्। मांसवसारुधिरादीन् भावान् उदराग्निसंयुक्तः।। १७९ ।। तथा ज्ञानिनस्तु पूर्व ये बद्धाः प्रत्यया बहुविकल्पम्। बध्नन्ति कर्म ते नयपरिहीनास्तु ते जीवाः।। १८० ।। यदा तु शुद्धनयात् परिहीणो भवति ज्ञानी तदा तस्य रागादिसद्भावात्, पूर्वबद्धाः द्रव्यप्रत्ययाः, स्वस्य हेतुत्वहेतुसद्भावे हेतुमद्भावस्यानिवार्यत्वात्, ज्ञानावरणादिभावैः पुद्गलकर्म बन्धं परिणमयन्ति। न चैतदप्रसिद्धं , पुरुषगृहीताहारस्योदराग्निना હવે આ જ અર્થને દષ્ટાંત દ્વારા દઢ કરે છે: પુરુષે ગ્રહેલ અહાર જે, ઉદરાગ્નિને સંયોગ તે બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે; ૧૭૯. ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળનિબદ્ધ તે બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ધનયપરિશ્રુત બને. ૧૮૦. uथार्थ:-[ यथा ] ४म [ पुरुषेण] पुरुष 43 [ गृहीतः ] हायेसो [ आहारः] ४ ॥६॥२ [ सः ] ते [ उदराग्निसंयुक्तः] ८२मिथी संयुत थयो यो [अनेकविधम् ] भने ५॥[ मांसवसारुधिरादीन् ] मांस, वसा, संघि२. २६ [भावान् ] भावो३५ [ परिणमति] ५२९।मे छ, [ तथा तु] तम [ ज्ञानिनः ] सनीने [पूर्व बद्धाः] पूर्व घाये। [ये प्रत्ययाः ] ४ द्रव्यासपो छ [ ते] ते [बहुविकल्पम् ] पडु प्र.२ [कर्म] र्भ [ बध्नन्ति ] Miछे;- [ ते जीवाः ] मेवा यो [ नयपरिहीनाः तु] शुद्धन्यथा युत थये॥ ७. ( शनी शुद्धनयथा युत थाय तो तेने धर्म धाय छे.) ટીકા-જ્યારે જ્ઞાની શુદ્ધનયથી ચુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદ્દભાવ થવાથી, પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને (-દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સભાવ થતાં હેતુમાન ભાવનું (-કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિ ભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે. અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #316 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨ સમયસાર रसरुधिरमांसादिभावैः परिणामकरणस्य दर्शनात् । ભગવાનશ્રીકુંદકુંદ ( અનુદુમ્ ) इदमेवात्र तात्पर्यं हेयः शुद्धनयो न हि । नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्बन्ध एव हि ।। १२२ ।। (શાર્દૂનવિદ્રીડિત) धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिं त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वङ्कषः कर्मणाम्। तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्बहिः पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः ।। १२३ ।। આનું દૃષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ-જાણીતું છે); કારણ કે ઉદરાગ્નિ, પુરુષે ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે. ભાવાર્થ:-જ્ઞાની શુદ્ઘનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે, રાગાદિભાવોના નિમિત્તે દ્રવ્યાસવો અવશ્ય કર્મબંધના કારણ થાય છે અને તેથી કાર્યણવર્ગણા બંધરૂપે પરિણમે છે. ટીકામાં જે એમ કહ્યું છે કે “દ્રવ્યપ્રત્યયો પુદ્દગલકર્મને બંધરૂપે પરિણમાવે છે”, તે નિમિત્તથી કહ્યું છે. ત્યાં એમ સમજવું કે “દ્રવ્યપ્રત્યયો નિમિત્તભૂત થતાં કાર્યણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે” હવેઆ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહેછે: શ્લોકાર્થ:- [ અત્ર] અહીં [વસ્ વ તાત્પર્ય] આ જ તાત્પર્ય છે [ શુદ્ઘનય: નહિ હેય: ] શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી; [૪] કારણ કે [તત્—અત્યાાત્ વન્ધ: નાસ્તિ] તેના અત્યાગથી (કર્મનો ) બંધ થતો નથી અને [ત—ત્યાાત્ વન્ય: વ ] તેના ત્યાગથી બંધ જ થાય છે. ૧૨૨. ફરી, ‘શુદ્ઘનય છોડવાયોગ્ય નથી' એવા અર્થને દઢ કરનારું કાવ્ય કહે છેઃશ્લોકાર્થ:- [ ધીર-૩વાર-મહિનિ અનાવિનિયને વોધે વૃત્તિ નિવઘ્નન્ શુદ્ઘનય: ] ધીર (ચળાચળતા રહિત) અને ઉદાર (સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત ) જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો (અર્થાત્ જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો ) શુદ્ધનય- [ ર્મનામ્ સર્વષ: ] કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે[ કૃત્તિમિ: ] પવિત્ર ધર્મી (સમ્યગ્દષ્ટિ) પુરુષોએ [ ખાતુ] કદી પણ[TM ત્યાખ્ય: ] છોડવાયોગ્ય નથી. [તંત્રસ્થા: ] શુદ્ધનયમાં સ્થિત તે પુરુષો, [વૃત્તિ: નિયંત્ સ્વમરીચિવજ્રમ્ અવિરાર્ સંત્ય] બહાર નીકળતા એવા પોતાનાં જ્ઞાનકિરણોના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #317 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] આસ્રવ અધિકાર ૨૮૩ (મુન્દ્રાબ્રાન્તા) रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः। स्फारस्फारै: स्वरसविसरैः प्लावयत्सर्वभावानालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत्।।१२४ ।। સમુહને (અર્થાત્ કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યકિતઓને) અલ્પકાળમાં સમેટીને, [ પૂર્ણ જ્ઞાન–વન–ગોધ મ્ વત્ન શીન્ત મઠ્ઠ:] પૂર્ણ, જ્ઞાનઘનના પંજરૂપ, એક, અચળ, શાંત તેજને તેજ:પુંજને- [પશ્યત્તિ] દેખે છે અર્થાત્ અનુભવે છે. ભાવાર્થ:-શુદ્ધનય, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરનિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી, આત્માને શુદ્ધ, નિત્ય, અભેદરૂપ, એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયસ્વરૂપ ચૈતન્યમાત્ર શુદ્ધ આત્મામાં એકાગ્રસ્થિર-થતી જાય છે. એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો અલ્પ કાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને, શુદ્ધનયમાં (આત્માની શુદ્ધતાના અનુભવમાં) નિર્વિકલ્પપણે ઠરતાં સર્વ કર્મોથી ભિન્ન કેવળ જ્ઞાનસ્વરૂપ, અમૂર્તિક પુરુષાકાર, વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પોતાના આત્માને દેખે છે અને શુકલધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુદ્ધનયનું આવું માહાભ્ય છે. માટે શુદ્ધનયના આલંબન વડે જ્યાં સુધી કેવળજ્ઞાન ઊપજે નહિ ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ જીવોએ શુદ્ધનય છોડવાયોગ્ય નથી એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૧૨૩. હવે, આગ્નવોનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે – શ્લોકાર્થ:- [નિત્ય-ઉદ્યોd] જેનો ઉદ્યોત (પ્રકાશ) નિત્ય છે એવી [ હિમ્ કપિ પરમં વસ્તુ] કોઈ પરમ વસ્તુને [ સન્તઃ સમ્પશ્યત:] અંતરંગમાં દેખનારા પુરુષને, [ રવીનાં બાઝવાનાં ] રાગાદિક આગ્નવોનો [શનિતિ] શીધ્ર [ સર્વત: ] સર્વ પ્રકારે [ વિસામાન્] નાશ થવાથી, [9તત્ જ્ઞાન] આ જ્ઞાન [૩ ] પ્રગટ થયું[ wારારે.] કે જે જ્ઞાન અત્યંત અત્યંત (-અનંત અનંત) વિસ્તાર પામતા [ સ્વરસવિસરે.] નિજરસના ફેલાવથી [-સો–37] લોકના અંત સુધીના [ સર્વમાવાન] સર્વ ભાવોને [ણાવયત્] તરબોળ કરી દે છે અર્થાત્ સર્વ પદાર્થોને જાણે છે, [ ] જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે અર્થાત્ પ્રગટયા પછી સદા એવું ને એવું જ રહે છે–ચળતું નથી, અને [બતુi ] જે જ્ઞાન અતુલ છે અર્થાત્ જેના તુલ્ય બીજાં કોઈ નથી. ભાવાર્થ-જે પુરુષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #318 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૪ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ इति आस्रवो निष्क्रान्तः। । इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां आस्रवप्ररूपक: चतुर्थोऽङ्कः।। समयसारव्याख्यायामात्मख्यातौ શુદ્ધનયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરુષને, તત્કાળ સર્વ રાગાદિક આગ્નવભાવોનો સર્વથા અભાવ થઇને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ, અતુલ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી. ૧૨૪. ટીકા-આ રીતે આસ્રવ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો. ભાવાર્થ-આસ્રવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી લીધો તેથી તે બહાર નીકળી ગયો. યોગ કષાય મિથ્યાત્વ અસંયમ આસ્રવ દ્રવ્યત આગમ ગાયે, રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહુ ભાવ જતાયે; જે મુનિરાજ કરે ઇનિ પાલ સુરિદ્ધિ સમાજ લયે સિવ થાય, કાય નવાય નમું ચિત લાય કહ્યું જય પાલ લહૂં મન ભાય. આમ શ્રી સમયસારની (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રીસમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં આસ્રવનો પ્રરૂપક ચોથો અંક સમાપ્ત થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #319 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates 卐 5 5 अथ प्रविशति संवरः । -૫ સંવર અધિકાર 5 卐 卐 (શાર્દૂનવિદ્રીડિત) आसंसारविरोधिसंवरजयैकान्तावलिप्तास्रव न्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम् । व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फुरज्ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृम्भते।। १२५ ।। મોહરાગરુષ દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી; સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી. પ્રથમ ટીકાકાર આચાર્યમહારાજ કહે છે કે “હવે સંવર પ્રવેશ કરે છે” આસ્ત્રવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે. ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદેવ સર્વ સ્વાંગને જાણનારા સમ્યજ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે: શ્લોકાર્થ:- [ આસંસાર–વિરોધિ-સંવર-ખય-ાન્ત-અવલિપ્ત-માવન્યારાત્] અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંતગર્વિત ( અત્યંત અહંકારયુક્ત) થયો છે એવો જે આસ્રવ તેનો તિરસ્કાર કરવાથી [ પ્રતિતબ્ધ-નિત્ય-વિનયં સંવર્] જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને [ સમ્પાવયત્] ઉત્પન્ન કરતી, [પરરુપત: વ્યાવૃત્ત] પરરૂપથી જુદી (અર્થાત્ પરદ્રવ્ય અને પદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જાદી), [ સભ્ય-સ્વરૂપે નિયમિત રત્] પોતાના સમ્યક્ સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાશતી, [ચિન્મયક્] ચિન્મય, [ઉજ્જૈનં] ઉજ્જ્વળ (-નિરાબાધ, નિર્મળ, દેદીપ્યમાન ) અને [ નિષ્ન—રસ–પ્રભામ્] નિજરસના (પોતાના ચૈતન્યરસના ) ભારવાળી-અતિશયપણાવાળી [ જ્યોતિ: ] જ્યોતિ [૩‰મ્મતે] પ્રગટ થાય છે, ફેલાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #320 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ तत्रादावेव सकलकर्मसंवरणस्य परमोपायं भेदविज्ञानमभिनन्दति उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो। कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो।।१८१ ।। अट्ठवियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो। उवओगम्हि य कम्मं णोकम्मं चावि णो अत्थि।। १८२ ।। एदं तु अविवरीदं णाणं जइया दु होदि जीवस्स। तइया ण किंचि कुव्वदि भावं उवओगसुद्धप्पा।। १८३ ।। उपयोगे उपयोगः क्रोधादिषु नास्ति कोऽप्युपयोगः। क्रोधः क्रोधे चैव हि उपयोगे नास्ति खलु क्रोधः।। १८१ ।। ભાવાર્થ-અનાદિ કાળથી જે આસ્રવનો વિરોધી છે એવા સંવરને જીતીને આસ્રવ મદથી ગર્વિત થયો છે. તે આસ્રવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતો, સમસ્ત પરરૂપથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્યપ્રકાશ નિજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. ૧૨૫. ત્યાં (સંવર અધિકારની) શરૂઆતમાં જ, (ભગવાન કુંદકુંદાચાર્ય) સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદવિજ્ઞાન તેની પ્રશંસા કરે છે - ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં, છે ક્રોધ ક્રોધ મહીંજ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧. ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્મો અને નોકર્મમાં, કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને, ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩. ગાથાર્થ:- [ઉપયોn: ] ઉપયોગ [ઉપયોn ] ઉપયોગમાં છે, [ ક્રોધારિy ] ક્રોધાદિકમાં [ોડ ૩પયો 1:] કોઈ ઉપયોગ [નાસ્તિ] નથી; [] વળી [ શોધ:] ક્રોધ [ોધે છવ હિ] ક્રોધમાં જ છે, [૩પયો] ઉપયોગમાં [ રજુ] નિશ્ચયથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #321 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સંવર અધિકાર ૨૮૭ अष्टविकल्पे कर्मणि नोकर्मणि चापि नास्त्युपयोगः। उपयोगे च कर्म नोकर्म चापि नो अस्ति।। १८२ ।। एतत्त्वविपरीतं ज्ञानं यदा तु भवति जीवस्य। तदा न किञ्चित्करोति भावमुपयोगशुद्धात्मा।। १८३ ।। न खल्वेकस्य द्वितीयमस्ति, द्वयोभिन्नप्रदेशत्वेनैकसत्तानुपपत्तेः। तदसत्त्वे च तेन सहाधाराधेयसम्बन्धोऽपि नास्त्येव। ततः स्वरूपप्रतिष्ठत्वलक्षण एवाधाराधेयसम्बन्धोऽवतिष्ठते। तेन ज्ञानं जानत्तायां स्वरूपे प्रतिष्ठितं, जानत्ताया ज्ञानादपृथग्भूतत्वात्, ज्ञाने एव स्यात्। क्रोधादीनि क्रुध्यत्तादौ स्वरूपे प्रतिष्ठितानि, क्रुध्यत्तादेः क्रोधादिभ्योऽपृथग्भूतत्वात्, क्रोधादिष्वेव स्युः। न पुन: क्रोधादिषु कर्मणि नोकर्मणि वा ज्ञानमस्ति, न च ज्ञाने क्रोधादयः कर्म नोकर्म वा सन्ति, [ શ્રોધ:] ક્રોધ [નાસ્તિ] નથી. [ કવિવરુપે ર્મળ] આઠ પ્રકારનાં કર્મ [ પ ] તેમ જ [ નોળિ ] નોકર્મમાં [ ઉપયોT:] ઉપયોગ [ નાસ્તિ] નથી [૨] અને [૩પયો] ઉપયોગમાં [ ] કર્મ [૨ ]િ તેમ જ [ નોર્મ] નોકર્મ [નો સ્તિ] નથી.- [Sતત્ તુ] આવું [ વિપરીત] અવિપરીત [ જ્ઞાન] જ્ઞાન [યા 1] જ્યારે [ નીવ૨] જીવને [મવતિ] થાય છે, [તા] ત્યારે [૩પયો1શુદ્ધાત્મા] તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા [ વિચિત્ ભાવમૂ] ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને [ન રોતિ] કરતો નથી. ટીકા:-ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી, કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે ( અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે); અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ. તેથી (દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ (દઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત (રહેલું) છે તે, જાણ નક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે, જ્ઞાનમાં જ છે; ક્રોધાધિક કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે, ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિનપણું હોવાને લીધે, ક્રોધાદિકમાં જ છે. ( જ્ઞાનનું સ્વરૂપ જાણનક્રિયા છે, માટે જ્ઞાન આધેય અને જાણનક્રિયા આધાર છે. જાણનક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે. એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે.) વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિક, કર્મ કે નોકર્મ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #322 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રીકુંદકુંદ परस्परमत्यन्तं स्वरूपवैपरीत्येन परमार्थाधाराधेयसम्बन्धशून्यत्वात्। न च यथा ज्ञानस्य जानत्ता स्वरूपं तथा क्रुध्यत्तादिरपि, क्रोधादीनां च यथा क्रुध्यत्तादि स्वरूपं तथा जानत्तापि कथञ्चनापि व्यवस्थापयितुं शक्येत, जानत्तायाः क्रुध्यत्तादेश्च स्वभावभेदेनोद्भासमानत्वात् स्वभावभेदाच्च वस्तुभेद एवेति नास्ति ज्ञानाज्ञानयोराधाराधेयत्वम्। ૨૮૮ સમયસાર किञ्च यदा किलैकमेवाकाशं स्वबुद्धिमधिरोप्याधाराधेयभावो विभाव्यते तदा शेषद्रव्यान्तराधिरोपनिरोधादेव बुद्धेर्न भिन्नाधिकरणापेक्षा प्रभवति। तदप्रभवे चैकमाकाशमेवैकस्मिन्नाकाश एव प्रतिष्ठितं विभावयतो न पराधाराधेयत्वं प्रतिभाति। एवं यदैकमेव ज्ञानं स्वबुद्धिमधिरोप्याधाराधेयभावो विभाव्य तदा शेषद्रव्यान्तराधिरोपनिरोधादेव बुद्धेर्न भिन्नाधिकरणापेक्षा प्रभवति । तदप्रभवे चैकं ज्ञानमेवैकस्मिन् ज्ञान एव प्रतिष्ठितं विभावयतो न पराधाराधेयत्वं प्रतिभाति। ततो ज्ञानमेव ज्ञाने एव, क्रोधादय एव क्रोधादिष्वेवेति साधु सिद्धं भेदविज्ञानम्। નથી કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા હોવાથી (અર્થાત્ જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી ) તેમને ૫૨માર્થભૂત આધારાધેયસંબંધ નથી. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણનક્રિયા છે તેમ (જ્ઞાનનું સ્વરૂપ ) ક્રોધાદિક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે તેમ (ક્રોધાદિકનું સ્વરૂપ ) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી; કારણ કે જાણનક્રિયા અને ક્રોધાદિક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને ( ક્રોધાધિકને ) આધારાધેયપણું નથી. વળી વિશેષ સમજાવવામાં આવે છેઃ–જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને ( આકાશનો ) આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી ( અર્થાત્ અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી ) બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી (−ફાવી શકતી નથી. ઠરી જાય છે, ઉદ્દભવતી નથી); અને તે નહિ પ્રભવતાં, એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે' એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને ૫૨-આધારાધેયપણું ભાસતું નથી. એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (જ્ઞાનનો ) આધારાધેયભાવ વિચા૨વામાં આવે ત્યારે જ્ઞાનને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી; અને તે નહિ પ્રભવતાં, ‘એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે’ એમ બરાબર સમજી જવાય છેઅને તેથી એવું સમજી જનારને પર-આધા૨ાધેયપણું ભાસતું નથી. માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે, ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #323 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] સંવર અધિકાર ૨૮૯ (શાર્દૂત્રવિહિત) चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभाग द्वयोरन्तर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च। भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः।। १२६ ।। આ પ્રમાણે (જ્ઞાનનું અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું) ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. ભાવાર્થ-ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મ-એ બધાંય પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી જડ છે; તેમને અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી અત્યંત ભેદ છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ તથા નોકર્મ નથી અને ક્રોધાદિકમાં, કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક આધારાધેયસંબંધ નથી; દરેક વસ્તુને પોતપોતાનું આધારાધેયપણું પોતપોતામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં જ છે, ક્રોધ ક્રોધમાં જ છે. આ રીતે ભેદવિજ્ઞાન બરાબર સિદ્ધ થયું (ભાવકર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદવિજ્ઞાન છે.) હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ ચંદ્રષ્ય નહેરુપતાં જ ધતો: જ્ઞાનચ રા/] ચિદ્રુપતા (ચૈતન્યરૂપતા) ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ- [કયો: ] એ બન્નેનો, [ સન્ત:] અંતરંગમાં [વાન–વારને] દારુણ વિદારણ વડે (અર્થાત્ ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડ), [ પરિત: વિમા કૃત્વા] ચોતરફથી વિભાગ કરીને (-સમસ્ત પ્રકારે બન્નેને જુદાં કરીને-), [ફર્વ નિર્મનન્ મે જ્ઞાનમ્ ૩તિ] આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે; [ ગધુના] માટે હવે [કમ્ શુદ્ધ-જ્ઞાનવન–ોથમ્ અધ્યાસિતા:] એક શુદ્ધ વિજ્ઞાનઘનના પુંજમાં સ્થિત અને [દ્વિતીય-ભુતા: ] બીજાથી એટલે રાગથી રહિત એવા [સન્ત:] હે સપુરુષો ! [ મોધ્વમૂ ] તમે મુદિત થાઓ. ભાવાર્થ-જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાગાદિક પુગલવિકાર હોવાથી જડ છે; પરંતુ અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન અને રાગાદિક બન્ને એકરૂપ-જડરૂપ-ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુપતા-આકુળતારૂપ સંકલ્પવિકલ્પ-ભાસે છે તે સર્વ પુગલવિકાર છે, જડ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે અર્થાત્ અનુભવ થાય છે. જ્યારે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #324 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯) સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ एवमिदं भेदविज्ञानं यदा ज्ञानस्य वैपरीत्यकणिकामप्यनासादयदविचलितमवतिष्ठते, तदा शुद्धोपयोगमयात्मत्वेन ज्ञानं ज्ञानमेव केवलं सन्न किञ्चनापि रागद्वेषमोहरूपं भावमारचयति। ततो भेदविज्ञानाच्छुद्धात्मोपलम्भः प्रभवति। शुद्धात्मोपलम्भात् रागद्वेषमोहाभावलक्षणः संवरः प्रभवति। कथं भेदविज्ञानादेव शुद्धात्मोपलम्भ इति चेत् जह कणयमग्गितवियं पि कणयभावं ण तं परिच्चयदि। तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्तं ।। १८४ ।। एवं जाणदि णाणी अण्णाणी मुणदि रागमेवादं। अण्णाणतमोच्छण्णो आदसहावं अयाणंतो।।१८५ ।। यथा कनकमग्नितप्तमपि कनकभावं न तं परित्यजति। तथा कर्मोदयतप्तो न जहाति ज्ञानी तु ज्ञानित्वम्।। १८४ ।। આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે “પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ કદી થયો નથી. માટે આચાર્યમહારાજે કહ્યું છે કે “હે સપુરુષો! હવે તમે મુદિત થાઓ”. ૧૨૬. ટીકા -આ રીતે આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ (રાગાદિવિકારરૂપ) વિપરીતતા નહિ પમાડતું થયું અવિચળપણે રહે છે, ત્યારે શુદ્ધઉપયોગમયાત્મકપણા વડે જ્ઞાન કેવળ જ્ઞાનરૂપે જ રહેતું થયું જરા પણ રાગદ્વેષમોહરૂપ ભાવને કરતું નથી; તેથી (એમ સિદ્ધ થયું કે) ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) થાય છે અને શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી રાગદ્વેષમોહનો (અર્થાત્ આસવભાવનો) અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) કઈ રીતે થાય છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે - જ્યમ અતિસ સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે, ત્યમ કર્મઉદયે તસ પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪. જીવ જ્ઞાની જાણે આમ, પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે, આત્મસ્વભાવ-અજાણ જે અજ્ઞાનતમ-આચ્છાદને. ૧૮૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #325 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સંવર અધિકાર ૨૯૧ एवं जानाति ज्ञानी अज्ञानी मनुते रागमेवात्मानम्। अज्ञानतमोऽवच्छन्नः आत्मस्वभावमजानन्।। १८५ ।। यतो यस्यैव यथोदितं भेदविज्ञानमस्ति स एव तत्सद्भावात् ज्ञानी सन्नेवं जानाति-यथा प्रचण्डपावकप्रतप्तमपि सुवर्णं न सुवर्णत्वमपोहति तथा प्रचण्डकर्मविपाकोपष्टब्धमपि ज्ञानं न ज्ञानत्वमपोहति, कारणसहस्रेणापि स्वभावस्यापोढुमशक्यत्वात; तदपोहे तन्मात्रस्य वस्तुन एवोच्छेदात; न चास्ति वस्तूच्छेदः, सतो नाशासम्भवात्। एवं जानंश्च कर्माक्रान्तोऽपि न रज्यते, न द्वेष्टि, न मुह्यति, किन्तु शुद्धमात्मानमेवोपलभते। यस्य तु यथोदितं भेदविज्ञानं नास्ति स तदभावादज्ञानी सन्नज्ञानतमसाच्छन्नतया चैतन्यचमत्कारमात्रमात्मस्वभावमजानन् रागमेवात्मानं मन्यमानो रज्यते द्वेष्टि मुह्यति च, न जातु शुद्धमात्मानमुपलभते। ततो भेदविज्ञानादेव शुद्धात्मोपलम्भः। ગાથાર્થ:- [યથા] જેમ [નમ્] સુવર્ણ [નિતપ્તમ્ પિ] અગ્નિથી તત થયું થયું પણ [ā] તેના [ નમવં] સુવર્ણપણાને [૨ પરિત્યાતિ] છોડતું નથી [ તથા] તેમ [જ્ઞાની] જ્ઞાની [ વયેતH: 1] કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ [જ્ઞાનિત્વમ] જ્ઞાનીપણાને [ન નEાતિ] છોડતો નથી.- [vā] આવું [જ્ઞાન] જ્ઞાની [નાનાતિ] જાણે છે, અને [અજ્ઞાની ] અજ્ઞાની [ અજ્ઞાનતમોગવચ્છન્ન:] અજ્ઞાનઅંધકારથી આચ્છાદિત હોવાથી [ મીત્મસ્વભાવ ] આત્માના સ્વભાવને [બનીનન] નહિ જાણતો થકો [૨]” a] રાગને જ [ ગાત્માન] આત્મા [મનુd] માને છે. ટીકાઃ-જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના (ભેદવિજ્ઞાનના) સદ્દભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે:-જેમ પ્રચંડ અગ્નિ વડે તપ્ત થયું થયું પણ સુવર્ણ સુવર્ણત્વ છોડતું નથી તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થયું પણ (અર્થાત્ વિના કરવામાં આવતાં છતાં પણ) જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી, કેમ કે હજાર કારણો ભેગાં થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે; કારણ કે તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી કારણ કે સના નાશનો અસંભવ છે. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત (ઘેરાયેલો, આક્રમણ પામેલો) હોવા છતાં પણ રાગી થતો નથી, હેપી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. અને જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી તે તેના અભાવથી અજ્ઞાની થયો થકો, અજ્ઞાનઅંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો, રાગી થાય છે, હૃષી થાય છે, મોહી થાય છે, પરંતુ શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી. માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાન થી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #326 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ कथं शुद्धात्मोपलम्भादेव संवर इति चेत् सुद्धं तु बियाणंतो सुद्धं चेवप्पयं लहदि जीवो। जाणंतो द असुद्धं असुद्धमेवप्पयं लहदि।। १८६ ।। शुद्धं तु विजानन् शुद्धं चैवात्मानं लभते जीवः। जानंस्त्वशुद्धमशुद्धमेवात्मानं लभते।। १८६ ।। यो हि नित्यमेवाच्छिन्नधारावाहिना ज्ञानेन शुद्धमात्मानमुपलभमा-नोऽवतिष्ठते स ज्ञानमयात् भावात् ज्ञानमय एव भावो भवतीति कृत्वा प्रत्यग्रकर्मास्रवणनिमित्तस्य रागद्वेषमोहसन्तानस्य निरोधाच्छुद्धमेवात्मानं प्राप्नोतिः, यस्तु नित्यमेवा ભાવાર્થ-જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે “આત્મા કદી જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી'. આવું જાણતો હોવાથી તે, કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ, રાગી, હૃષી, મોહી થતો નથી પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે. જેને ભેદવિજ્ઞાન નથી તે આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માને છે તેથી તે રાગી, દ્વષી, મોહી થાય છે પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી. માટે એ નક્કી થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે. હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? તેનો ઉત્તર કહે છે: જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે; અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬. ગાથાર્થઃ- [શુદ્ધ તુ] શુદ્ધ આત્માને [ વિનાનન] જાણતો-અનુભવતો [ નીવ:] જીવ [શુદ્ધ ર વ માત્માન ] શુદ્ધ આત્માને જ [ નમતે ] પામે છે [1] અને [ અશુદ્ધન્] અશુદ્ધ [માત્માને ] આત્માને [ નોન ] જાણતો-અનુભવતો જીવ [ શુદ્ધ ] અશુદ્ધ આત્માને જ [ નમતે ] પામે છે. ટીકાઃ-જે સદાય અચ્છિન્નધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે' એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ (પરંપરા ) તેનો વિરોધ થવાથી, શુદ્ધ આત્માને જ પામે છે; અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #327 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સંવર અધિકાર કહાનજૈનશાસ્ત્રમાળા ] ज्ञानेनाशुद्धमात्मानमुपलभमानोऽवतिष्ठते सोऽज्ञानमयाद्भावादज्ञानमय एव भावो भवतीति कृत्वा प्रत्यग्रकर्मास्रवणनिमित्तस्य रागद्वेषमोहसन्तानस्यानिरोधादशुद्धमेवात्मानं प्राप्नोति । अतः शुद्धात्मोपलम्भादेव संवरः। (માલિની) यदि कथमपि धारावाहिना बोधनेन ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते। तदयमुदयदात्माराममात्मानमात्मा परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति।। १२७ ।। ૨૯૩ તે, ‘અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે' એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો નિરોધ નહિ થવાથી, અશુદ્ધ આત્માને જ પામે છે. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી ) જ સંવર થાય છે. ભાવાર્થ:-જે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામેછે; અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાતા નથી તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી ( અનુભવથી ) જ સંવર થાય છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ વિ] જો [થમ્ પિ] કોઈ પણ રીતે (તીવ્ર પુરુષાર્થ કરીને ) [ ધારાવાહિના વોધનેન] ધારાવાહી જ્ઞાનથી [શુદ્ધમ્ આત્માનન્] શુદ્ધ આત્માને [ઘુવર્ ૩૫લમમાન: ગાસ્તે] નિશ્ચળપણે અનુભવ્યા કરે [ તત્] તો [ અયમ્ આત્મા] આ આત્મા, [ ૩ય-આત્મ-આારામમ્ આત્માનન્] જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે (અર્થાત જેની આત્મસ્થિરતા વધતી જાય છે) એવા આત્માને [ પર-પરિગતિ-રોધાત્] ૫૨૫રિણતિના નિરોધથી [ શુદ્ધત્ વ અમ્યુÎતિ] શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ:-ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ ૫૨૫રિણતિનો (ભાવાસવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છેઃએક તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યજ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. બીજું, એક જ જ્ઞેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #328 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ केन प्रकारेण संवरो भवतीति चेत् अप्पाणमप्पणा रुंधिऊण दोपुण्णपावजोगेसु। दंसणणाणम्हि ठिदो इच्छाविरदो य अण्णम्हि।। १८७ ।। जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा। ण वि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ।। १८८ ।। अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ। लहदि अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं ।। १८९ ।। आत्मानमात्मना रुन्ध्वा द्विपुण्यपापयोगयोः। दर्शनज्ञाने स्थितः इच्छाविरतश्चान्यस्मिन्।। १८७ ।। કહેવામાં આવે છે, અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક શેયમાં શેયયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે; આની સ્થિતિ (છબસ્થને) અંતર્મુહૂર્ત જ છે, પછી તે ખંડીત થાય છે. આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવેક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરતસમ્યગ્દષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે. શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે કારણ કે તેનો ઉપયોગ શુદ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે. ૧૨૭. હવે પૂછે છે કે સંવર કયા પ્રકારે થાય છે? તેનો ઉત્તર કહે છે: પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી, દર્શન અને જ્ઞાને ઠરી, પરદ્રવ્યઇચ્છા પરિહરી, ૧૮૭. જે સર્વસંગવિમુક્ત, ધ્યાને આત્મને આત્મા વડે, - -નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮૮. તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે, બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯. ગાથાર્થ- [ માત્માન] આત્માને [ શાત્મના] આત્મા વડે [ દિપુ પાપયોયો.] બે પુષ્ય-પાપરૂપ શુભાશુભયોગોથી [Mા] રોકીને [ નજ્ઞાને] દર્શનજ્ઞાનમાં [ સ્થિત:] સ્થિત થયો થકો [૨] અને [ કન્યરિમન] અન્ય (વસ્તુ) ની [ રૃચ્છાવિરત:] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #329 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સંવર અધિકાર ૨૯૫ यः सर्वसङ्गमुक्तो ध्यायत्यात्मानमात्मनात्मा। नापि कर्म नोकर्म चेतयिता चिन्तयत्येकत्वम्।। १८८ ।। आत्मानं ध्यायन् दर्शनज्ञानमयोऽनन्यमयः। लभतेऽचिरेणात्मानमेव स कर्मप्रविमुक्तम्।। १८९ ।। यो हि नाम रागद्वेषमोहमूले शुभाशुभयोगे वर्तमानं दृढतरभेद-विज्ञानावष्टम्भेन आत्मानं आत्मनैवात्यन्तं रुन्ध्वा शुद्धदर्शनज्ञानात्मन्यात्मद्रव्ये सुष्ठु प्रतिष्ठितं कृत्वा समस्तपरद्रव्येच्छापरिहारेण समस्तसङ्गविमुक्तो भूत्वा नित्यमेवातिनिष्पकम्पः सन् मनागपि कर्मनोकर्मणोरसंस्पर्शेन आत्मीयमात्मा-नमेवात्मना ध्यायन् स्वयं सहजचेतयितृत्वादेकत्वमेव चेतयते, स खल्वे-कत्वचेतनेनात्यन्तविविक्तं चैतन्यचमत्कारमात्रमात्मानं ध्यायन्, शुद्धदर्शन-ज्ञानमयमात्मद्रव्यमवाप्तः, शुद्धात्मोपलम्भे सति समस्तपरद्रव्यमयत्व ઇચ્છાથી વિરમ્યો થકો, [ય: માત્મા] જે આત્મા, [સર્વસંમુp:] (ઈચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો, [ માત્માન] (પોતાના) આત્માને [ ત્મિના] આત્મા વડે [ ધ્યાતિ] ધ્યાવે છે- [વર્ષ નો] કર્મ અને નોકર્મને [ન ]િ ધ્યાતો નથી, [ રેતપિતા] (પોતે) ચેતયિતા (હોવાથી) [ wwત્વમ] એકત્વને જ [ ચિન્તયતિ] ચિંતવે છે–ચેતે છે-અનુભવે છે, [ :] તે (આત્મા), [ માત્માનું ધ્યાન] આત્માને ધ્યાતો, [વનજ્ઞાનમય:] દર્શનજ્ઞાનમય અને [કનીમય:] અનન્યમય થયો થકો [વિરેા ણવ ] અલ્પ કાળમાં જ [ વર્મપ્રવિમુમ્ | કર્મથી રહિત [ માત્માનમ્ | આત્માને [નમતે] પામે છે. ટીકાઃ-જે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દઢતા (અતિ દઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને, શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત (સ્થિર) કરીને, સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે સર્વ સંગથી રહિત થઈને, નિરંતર અતિ નિષ્કપ વર્તતો થકો, કર્મનોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને જ આત્મા વડે ધ્યાતો થકો, પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી એકત્વનેજ સચેતે છે (-જ્ઞાનચેતનારૂપ રહે છે), તે જીવ ખરેખર, એકત્વ-ચેતન વડે અર્થાત્ એકત્વના અનુભવન વડે (પદ્રવ્યથી) અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો, શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (પ્રાપ્તિ ) થતાં સમસ્ત ૧. ચેતયિતા = ચેતનાર; દેખનાર-જાણનાર. ૨. અનન્યમય = અન્યમય નહિ એવો ૩. ચેતવું = અનુભવવું; દેખવું-જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #330 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૬ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ मतिक्रान्तः सन् , अचिरेणैव सकलकर्मविमुक्तमात्मानमवाप्नोति। एष संवरप्रकारः। (માતિની). निजमहिमरतानां भेदविज्ञानशक्तया भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः। अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः।। १२८ ।। केन क्रमेण संवरो भवतीति चेत् तेसिं हेदू भणिदा अज्झवसाणाणि सव्वदरिसीहिं। मिच्छत्तं अण्णाणं अविरयभावो य जोगो य।। १९०।। પદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો, અલ્પ કાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે છે. આ સંવરનો પ્રકાર (ગીત) છે. ભાવાર્થ-જે જીવ પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મસ્વરૂપમાં નિશ્ચળ કરે અને સમસ્ત બાહ્ય-અભ્યતર પરિગ્રહથી રહિત થઇને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઇ તેને જ અનુભવ્યા કરે અર્થાત્ તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પરદ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પ કાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [વિજ્ઞાનશpયા નિનમહિમરતાનાં પુષi ] જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ (સ્વરૂપના) મહિનામાં લીન રહે છે તેમને [નિયતમ] નિયમથી (ચોક્કસ) [ શુદ્ધતત્ત્વોપર્સન્મ:] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ [ભવીત] થાય છે; [તસ્મિન સતિ ] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થતાં, [ મવતિતમ વિન–ચંદ્રવ્ય-નૂરે–સ્થિતીના] અચલિતપણે સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને, [અક્ષય: મોક્ષ: મવતિ] અક્ષય કર્મમોક્ષ થાય છે (અર્થાત્ ફરીને કદી કર્મબંધ ન થાય એવો કર્મથી છુટકારો થાય છે ). ૧૨૮. હવે પૂછે છે કે સંવર કયા ક્રમે થાય છે? તેનો ઉત્તર કહે છે: રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને, -મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #331 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સંવર અધિકાર ૨૯૭ हेदुअभावे णियमा जायदि णाणिस्स आसवणिरोहो। आसवभावेण विणा जायदि कम्मस्स वि णिरोहो।।१९१ ।। कम्मस्साभावेण य णोकम्माणं पि जायदि णिरोहो। णोकम्मणिरोहेण य संसारणिरोहणं होदि।। १९२ ।। तेषां हेतवो भणिता अध्यवसानानि सर्वदर्शिभिः। मिथ्यात्वमज्ञानमविरतभावश्च योगश्च ।। १९० ।। हेत्वभावे नियमाज्जायते ज्ञानिन आस्रवनिरोधः। आस्रवभावेन विना जायते कर्मणोऽपि निरोधः।। १९१ ।। कर्मणोऽभावेन च नोकर्मणामपि जायते निरोधः। नोकर्मनिरोधेन च संसारनिरोधनं भवति।। १९२ ।। હેતુઅભાવે જરૂર આસ્રવરોધ જ્ઞાનીને બને, આસવભાવ વિના વળી નિરોધ કર્મતણો બને; ૧૯૧ કર્મોતણા ય અભાવથી નોકર્મનું રોધન અને નોકર્મના રોધન થકી સંસારસંરોધન બને. ૧૯૨. uथार्थ:- [ तेषां] तेमन। (पूर्व हे॥ २२५मो६३५ पासपोना) [ हेतवः ] हेतुमो [ सर्वदर्शिभिः ] सर्वशासी [ मिथ्यात्वम् ] मिथ्यात्य, [ अज्ञानम् ] मन, [अविरतभावः च ] अविरतमा [ योगः च ] भने योग- [ अध्यवसानानि ] मे ( य॥२) अध्यवसान [ भणिताः ] या छ. [ ज्ञानिनः] नीने [ हेत्वभावे ] हेतुमान। समावे [नियमात् ] नियमथी [आस्रवनिरोधः] सपनो निरोध [जायते] थाय छ, [ आस्रवभावेन विना] मासयमा विना [ कर्मणः अपि] भनो ५९[ निरोधः ] निरोध [ जायते] थाय छ, [च] 4जी [कर्मणः अभावेन ] भन। समाथी [ नोकर्मणाम् अपि] नो नो ५९[निरोधः] निरो५ [जायते] थाय छ, [च] भने [ नोकर्मनिरोधेन ] नोभना निरोपथी [ संसारनिरोधनं] संसानो निरोध [ भवति] थाय ७. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #332 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રીકુંદકુંદ सन्ति तावज्जीवस्य आत्मकर्मैकत्वाध्यासमूलानि मिथ्यात्वाज्ञानाविरतियोगलक्षणानि अध्यवसानानि। तानि रागद्वेषमोहलक्षणस्यास्रवभावस्य हेतवः। आस्रवभावः कर्महेतुः । कर्म नोकर्महेतुः । नोकर्म संसारहेतुः इति। ततो नित्यमेवायमात्मा आत्मकर्मणोरेकत्वाध्यासेन मिथ्यात्वाज्ञानाविरतियोगमयमात्मानमध्यवस्यति । ततो रागद्वेषमोहरूपमास्रवभावं भावयति। ततः कर्म आस्रवति । ततो नोकर्म भवति । તત: संसार: प्रभवति । यदा तु आत्मकर्मणोर्भेदविज्ञानेन शुद्धचैतन्यचमत्कारमात्रमात्मानं उपलभते तदा मिथ्यात्वाज्ञानाविरतियोगलक्षणानां अध्यवसानानां आस्रवभावहेतूनां भवत्यभावः । तदभावे रागद्वेषमोहरूपास्रवभावस्य भवत्यभावः। तदभावे भवति कर्माभावः। तदभावेऽपि भवति नोकर्माभावः। तदभावेऽपि भवति संसाराभावः । इत्येष संवरक्रमः । ૨૯૮ સમયસાર ટીકા:-પ્રથમ તો જીવને, આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ (અભિપ્રાય ) જેમનું મૂળ છે એવાં મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનો વિદ્યમાન છે, તેઓ રાગદ્વેષમોહસ્વરૂપ આસ્રવભાવનાં કારણ છે; આસવભાવ કર્મનું કારણ છે; કર્મ નોકર્મનું કારણ છે; અને નોકર્મ સંસારનું કારણ છે. માટે-સદાય આ આત્મા, આત્માને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગમય આત્માને માને છે (અર્થાત્ મિથ્યાત્વાદિ અધ્યવસાન કરે છે); તેથી રાગદ્વેષમોહરૂપ આસવભાવને ભાવે છે, તેથી કર્મ આસ્રવે છે; તેથી નોકર્મ થાય છે; અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે (તે આત્મા ), આત્માને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે છે-અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસવભાવનાં કારણો છે તેમનો અભાવ થાય છે; અધ્યવસાનોનો અભાવ થતાં રાગદ્વેષમોહરૂપ આસવભાવનો અભાવ થાય છે; આસ્રવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે; કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે આ સંવરનો ક્રમ છે. ભાવાર્થ:-જીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છેભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો વર્તે છે, અધ્યવસાનથી રાગદ્વેષમોહરૂપ આસવભાવ થાય છે, આસ્રવભાવથી કર્મ બંધાય છે, કર્મથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થાય છે અને નોકર્મથી સંસાર છે. પરંતુ જ્યારે તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વાદિ અધ્યવસાનોનો અભાવ થાય છે, અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આસ્રવનો અભાવ થાય છે, આસવના અભાવથી કર્મ બંધાતાં નથી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #333 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] સંવર અધિકાર ૨૯૯ (૩૫નાતિ) सम्पद्यते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्। स भेदविज्ञानत एव तस्मात् । तद्भेदविज्ञानमतीव भाव्यम्।। १२९ ।। (મનુષ્ટ્રમ). भावयेनेदविज्ञानमिदमच्छिन्नधारया। तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।। १३० ।। કર્મના અભાવથી શરીરાદિ નોકર્સ ઉત્પન્ન થતાં નથી અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે.-આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો. સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે તેની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ US: સાક્ષાત સંવર:] આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર [ નિ] ખરેખર [ શુદ્ધ–માત્મતત્ત્વસ્થ ઉપસ્માત ] શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી [ સપદ્યતે] થાય છે; અને [+:] તે શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ [એવિજ્ઞાનત: પવ] ભેદવિજ્ઞાનથી જ થાય છે. [તાત્] માટે [ તત્ મેવવિજ્ઞાનન્] તે ભેદવિજ્ઞાન [બતીવ] અત્યંત [ ભાવ્યમ્] ભાવવાયોગ્ય છે. ભાવાર્થ-જીવને જ્યારે ભેદવિજ્ઞાન થાય છે અર્થાત્ જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે, શુદ્ધ આત્માના અનુભવથી આગ્નવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે. માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. ૧૨૯. હવે ભેદવિજ્ઞાન ક્યાં સુધી ભાવવું તે કાવ્ય દ્વારા કહે છે: શ્લોકાર્થ:- [ { મેવવિજ્ઞાન+] આ ભેદવિજ્ઞાન [બછિન્ન-ધારયા] અચ્છિન્નધારાથી (અર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે) [ તાવત્] ત્યાં સુધી [ભાવ ] ભાવવું [વાવ કે જ્યાં સુધી [પરાતુ વ્યુત્વા] પરભાવોથી છૂટી [ જ્ઞાન] જ્ઞાન [ જ્ઞાને] જ્ઞાનમાં જ (પોતાના સ્વરૂપમાં જ) [પ્રતિeતે] ઠરી જાય. ભાવાર્થ-અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યજ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં કર્યું કહેવાય; બીજાં, જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઇ જાય અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું. ૧૩). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #334 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩OO સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ (અનુષ્ટ્રમ) भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन। अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। १३१ ।। (મુન્દ્રાન્તિા ) भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भाद्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण। बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत्।। १३२ ।। ફરીને ભેદવિજ્ઞાનનો મહિમા કહે છે શ્લોકાર્ધઃ- [ યે વોવન નિ સિદ્ધ:] જે કોઈ સિદ્ધ થયા છે [ ભવિજ્ઞાનત: સિદ્ધી:] તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; [૨ વવન વેઠ્ઠ:] જે કોઈ બંધાયા છે [ ગ gવ અમાવત: વેલ્ફી:] તે તેના જ (-ભેદવિજ્ઞાનના જ ) અભાવથી બંધાયા છે. ભાવાર્થ-અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી તે કર્મથી બંધાયા જ કરે છે-સંસારમાં રઝળ્યા જ કરે છે; જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે-મોક્ષ પામે જ છે. માટે કર્મબંધનું-સંસારનું-મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી. અહીં આમ પણ જાણવું કે વિજ્ઞાનાતવાદી બોદ્ધો અને વેદાન્તીઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે અને અંતના અનુભવથી જ સિદ્ધિ કહે છે તેમનો, ભેદવિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી, નિષેધ થયો; કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં જેઓ સર્વથા અંત માને છે તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી; જ્યાં ત જ-બે વસ્તુઓજ -માનતા નથી ત્યાં ભેદવિજ્ઞાન શાનું? જે જીવ અને અજીવ-બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદવિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે સ્યાદ્વાદીઓને જ બધુંય નિબંધપણે સિદ્ધ થાય છે. ૧૩૧. હવે, સંવર અધિકાર પૂર્ણ કરતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે શ્લોકાર્થઃ- [ એજ્ઞાન–૩છ7–7નાત્] ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી [શુદ્ધતત્ત્વ–૩પન્માત્] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી [ રી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #335 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] इति संवरो निष्क्रान्तः। इति संवरप्ररूपकः पञ्चमोऽङ्कः ।। સંવર અધિકાર श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ ૩૦૧ ગ્રામપ્રયરાત્] રાગના સમૂહનો વિલય થયો, રાગના સમૂહનો વિલય કરવાથી [ર્મનાં સંવરેન] કર્મનો સંવર થયો અને કર્મનો સંવર થવાથી, [જ્ઞાને નિયતક્ તત્ જ્ઞાનં પવિત] જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું- [વિષ્રત્ પરમમ્ તોષ] કે જે જ્ઞાન ૫૨મ સંતોષને (અર્થાત્ ૫૨મ અહીંદ્રિય આનંદને) ધારણ કરે છે, [ગમન-ગોળન્] જેનો પ્રકાશ નિર્મળ છે (અર્થાત્ રાગાદિકને લીધે મલિનતા હતી તે હવે નથી ), [ અન્તાનન્] જે અમ્લાન છે (અર્થાત્ ક્ષાયોપશમિક જ્ઞાનની માફક કરમાયેલું-નિર્બળ નથી, સર્વ લોકાલોકને જાણનારું છે), [vi] જે એક છે (અર્થાત્ ક્ષયોપશમથી ભેદ હતા તે હવે નથી) અને [ શાશ્વત–પદ્યોતક્] જેનો ઉદ્યોત શાશ્વત છે (અર્થાત્ જેનો પ્રકાશ અવિનશ્વર છે ). ૧૩૨. ટીકા:-આ રીતે સંવર (રંગભૂમિમાંથી ) બહાર નીકળી ગયો. ભાવાર્થ:-રંગ ભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો. ભેદવિજ્ઞાનકલા પ્રગટે તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી, રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય ઇમૈ દુઠ કર્મ રુકાહી; ઉજ્વલ જ્ઞાન પ્રકાશ કરૈ બહુ તોષ ધરે ૫૨માતમમાહી, યોં મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં. આમ શ્રી સમયસારની (શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર પરમાગમની ) શ્રીમદ્દ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સંવરનો પ્રરૂપક પાંચમો અંક સમાપ્ત થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #336 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFF -૬નિર્જરા અધિકાર 5 k 5 5 FFFFFFFFFFFFFFFFFFF अथ प्रविशति निर्जरा। (શાર્દૂત્રવિદ્રોહિત) रागाद्यास्रवरोधतो निजधुरां धूत्वा पर: संवर: कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन् स्थितः। प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मूर्छति।।१३३ ।। રાગાદિકના રોધથી, નવો બંધ હણી સંત; પૂર્વ ઉદયમાં સમ રહે, નમું નિર્જરાવંત. પ્રથમ ટીકાકાર આચાર્યમહારાજ કહે છે કે “હવે નિર્જરા પ્રવેશ કરે છે”. અહીં તત્ત્વોનું નૃત્ય છે; તેથી જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે. હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યજ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદેવ મંગળ અર્થે પ્રથમ તેનેજ-નિર્મળ જ્ઞાનજ્યોતિને જ-પ્રગટ કરે છેઃ શ્લોકાર્ધઃ- [૫ર: સંવર:] પરમ સંવર, [દ્રિ–કાશ્વવરોધત:] રાગાદિ આગ્નવોને રોકવાથી [ નિમ્ન–પુરાં વૃત્વા] પોતાની કાર્ય-ધુરાને ધારણ કરીને (-પોતાના કાર્યને બરાબર સંભાળીને), [ સમસ્તમ્ ની નિ ] સમસ્ત આગામી કર્મને [ભરત: તૂરાન્ sa] અત્યંતપણે દૂરથી જ [ નિરુન્યન રિચત:] રોક્તો ઊભો છે; [1] અને [પ્રવધું] જે પૂર્વે (સંવર થયા પહેલાં) બંધાયેલું કર્મ છે [તત્ વ રઘુન] તેને બાળવાને [ ગધુના] હવે [ નિર્નરT વ્યીકૃમ્મતે] નિર્જરા (-નિર્જરારૂપી અગ્નિ-) ફેલાય છે [ચતઃ ] કે જેથી [ જ્ઞાનજ્યોતિ: ] જ્ઞાનજ્યોતિ [ ] નિરાવરણ થઈ થકી ( ફરીને) [+IIાિમ: ર દિ મૂઈતિ] રાગાદિભાવો વડે મૂછિત થતી નથી–સદા અમૂછિત રહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #337 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૩૦૩ उवभोगमिंदियेहिं दव्वाणमचेदणाणमिदराणं। जं कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ।। १९३ ।। उपभोगमिन्द्रियैः द्रव्याणामचेतनानामितरेषाम्। यत्करोति सम्यग्दृष्टिः तत्सर्व निर्जरानिमित्तम्।। १९३ ।। विरागस्योपभोगो निर्जरायै एव। रागादिभावानां सद्भावेन मिथ्यादृष्टेरचेतनान्यद्रव्योपभोगो बन्धनिमित्तमेव स्यात्। स एव रागादिभावानामभावेन सम्यग्दृष्टेर्निर्जरानिमित्तमेव स्यात्। एतेन द्रव्यनिर्जरास्वरूपमावेदितम्। ભાવાર્થ-સંવર થયા પછી નવાં કર્મતો બંધાતા નથી. જે પૂર્વે બંધાયા હતાં તે કર્મો જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદિરૂપે પરિણમતું નથી–સદા પ્રકાશરૂપ જ રહે છે. ૧૩૩. હવે દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહે છે: ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇંદ્રિયો વડે જે જે કરે સુદૃષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩. ગાથાર્થઃ- [ સચદ]િ સમ્યગ્દષ્ટિ જીવ [૫] જે [ન્દ્રિ:] ઇંદ્રિયો વડે [ અવેતનાનામ] અચેતન તથા [ રૂતરેષામ] ચેતન [ દ્રવ્યામ] દ્રવ્યોનો [ ૩પમોન] ઉપભોગ [ રોતિ] કરે છે [તત્ સર્વ ] તે સર્વ [ નિર્નર નિમિત્ત] નિર્જરાનું નિમિત્ત છે. ટીકા-વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે (અર્થાત્ નિર્જરાનું કારણ થાય છે). રાગાદિભાવોના સદ્દભાવથી મિથ્યાદષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે; તે જ (ઉપભોગ), રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે; આથી ( આ કથનથી) દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહ્યું. ભાવાર્થ-સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે; માટે સમ્યગ્દષ્ટિ વિરાગી છે. તેને ઇંદ્રિયો વડ ભોગ હોય તો પણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. તે જાણે છે કે “આ (ભોગની સામગ્રી) પરદ્રવ્ય છે, મારે અને તેને કાંઈ નાતો નથી; કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે”. જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી ત્યાં સુધી-જેમ રોગી રોગની પીડા સહી શકે નહિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #338 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩O૪ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ अथ भावनिर्जरास्वरूपमावेदयति दव्वे उवभुंजते णियमा जायदि सुहं व दुक्खं वा। तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि।। १९४ ।। द्रव्ये उपभुज्यमाने नियमाज्जायते सुखं वा दुःखं वा। तत्सुखदुःखमुदीर्ण वेदयते अथ निर्जरां याति।।१९४ ।। उपभुज्यमाने सति हि परद्रव्ये, तन्निमित्त: सातासात-विकल्पानतिक्रमणेन वेदनायाः सुखरूपो वा दुःखरूपो वा नियमादेव जीवस्य भाव उदेति। स तु ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઇલાજ કરે છે તેમ-ભોગોપભોગસામગ્રી વડે વિષયરૂપ ઇલાજ કરે છે; પરંતુ જેમ રોગી રોગને કે ઔષધિને ભલી જાણતો નથી તેમ સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયને કે ભોગોપભોગસામગ્રીને ભલી જાણતો નથી. વળી નિશ્ચયથી તો, જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દષ્ટિ વિરાણી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે, તેના પ્રત્યે તેને રાગદ્વષમોહ નથી. આ રીતે રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આસ્રવતું નથી, આસ્રવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઇને ખરી જ જાય છે કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ. આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું તેથી તેને કેવળ નિર્જરા જ થઇ. માટે સમ્યગ્દષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યો છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે. હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છે: વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ ના દુખ થાય છે, એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઇ જાય છે. ૧૯૪. ગાથાર્થઃ- [ દ્રવ્ય ઉપમુખ્યમાને] વસ્તુ ભોગવવામાં આવતાં, [ સુર્વ વા દુ:વું વા] સુખ અથવા દુ:ખ [ નિયમાન્] નિયમથી [ નીયતે] ઉત્પન્ન થાય છે; [૩વીf ] ઉદય થયેલા અર્થાત્ ઉત્પન્ન થયેલા [ તત્ સુરવદુ:વસ્] તે સુખદુ:ખને [ વેવ્ય] વેદે છેઅનુભવે છે, [ નથ] પછી [ નિર્જરા યાતિ] તે ( સુખદુ:ખરૂપ ભાવ) નિર્જરી જાય છે. ટીકાઃ-પરદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુ:ખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા-એ બે પ્રકારોને અતિક્રમતું નથી (અર્થાત્ વેદના બે પ્રકારનું જ છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #339 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] નિર્જરા અધિકારી ૩૦૫ यदा वेद्यते तदा मिथ्यादृष्टे: रागादिभावानां सद्भावेन बन्धनिमित्तं भूत्वा निर्जीर्यमाणोऽप्यनिर्जीर्ण: सन् बन्ध एव स्यात्; सम्यग्दृष्टेस्तु रागादिभावानामभावेन बन्धनिमित्तमभूत्वा केवलमेव निर्जीर्यमाणो निर्जीर्णः सन्निर्जरैव स्यात्। (અનુષ્ટ્રમ) तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल। यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते।।१३४ ।। अथ ज्ञानसामर्थ्य दर्शयति શાતારૂપ અને અશાતારૂપ). જ્યારે તે (સુખરૂપ અથવા દુ:ખરૂપ ) ભાવ વેદાય છે ત્યારે મિથ્યાષ્ટિને, રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું નિમિત્ત થઇને (તે ભાવ) નિર્ભરતાં છતાં (ખરેખર) નહિ નિર્જર્યો થકો, બંધ જ થાય છે; પરંતુ સમ્યગ્દષ્ટિને, રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી (ખરેખર) નિર્ભર્યો થકો, નિર્જરા જ થાય છે. ભાવાર્થ:-પરદ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. મિથ્યાદષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે તેથી તેને નિર્જર્યો કહી શકાતો નથી; માટે મિથ્યાષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે. સમ્યગ્દષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે તેથી તેને નિર્જર્યો કહી શકાય છે; માટે સમ્યગ્દષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવનિર્જરા થાય છે. હવે આગળની ગાથાઓની સૂચનારૂપ શ્લોક કહે છે – શ્લોકાર્થ- [ વિ7] ખરેખર [ તત્ સામર્થ્ય] તે (આશ્ચર્યકારક) સામર્થ્ય [જ્ઞાનસ્ય વ] જ્ઞાનનું જ છે [ વા] અથવા [ વિરાસ્ય ] વિરાગનું જ છે [ ] કે [ 5: મ9િ] કોઈ (સમ્યગ્દષ્ટિ જીવ ) [ »ર્મ મુસ્નાન: uિ] કર્મને ભોગવતો છતો [મિ: વધ્યતે] કર્મોથી બંધાતો નથી! (અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે છે.) ૧૩૪. હવે જ્ઞાનનું સામર્થ્ય બતાવે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #340 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૬ ભગવાનશ્રીકુંદકુંદ जह विसमुवभुंजंतो वेज्जो पुरिसो ण मरणमुवय दि । पोग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झदे णाणी । । १९५ ।। यथा बिषमुपभुञ्जानो वैद्यः पुरुषो न मरणमुपयाति । पुद्गलकर्मण उदयं तथा भुङ्क्ते नैव बध्यते ज्ञानी ।। १९५ ।। સમયસાર परेषां मरणकारणं यथा कश्चिद्विषवैद्यः विषमुपभुञ्जानोऽपि अमोधविद्यासामर्थ्येन निरुद्धतच्छक्तित्वान्न म्रियते, तथा अज्ञानिनां रागादिभावसद्भावेन बन्धकारणं पुद्गलकर्मोदयमुपभुञ्जानोऽपि अमोधज्ञान-सामर्थ्यात् रागादिभावानामभावे सति निरुद्धतच्छक्तित्वान्न बध्यते ज्ञानी। अथ वैराग्यसामर्थ्य दर्शयति જ્યમ ઝેરના ઉપભોગથી પણ વૈધ જન મરતો નથી, ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫. ગાથાર્થ:- [યથા] જેમ [વૈદ્ય: પુરુષ: ] વૈધ પુરુષ [વિષમ્ ૩૫મુગ્ગાન: ] વિષને ભોગવતો અર્થાત્ ખાતો છતો [મરળન્ ન ઉપયાતિ] મરણ પામતો નથી, [તથા] તેમ [ જ્ઞાની] જ્ઞાની [પુ જર્મન:] પુદ્ગલકર્મના [વયં] ઉદયને [મુદ્દે ] ભોગવે છે તોપણ [ન પુવ વધ્યુતે] બંધાતો નથી. ટીકા:-જેમ કોઇ વિષવૈદ્ય, બીજાઓના મરણનું કારણ જે વિષ તેને ભોગવતો છતો પણ, અમોઘ ( રામબાણ ) વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઇ ગઈ હોવાથી, મરતો નથી, તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું કારણ જે પુદ્દગલકર્મનો ઉદય તેને જ્ઞાની ભોગવતો છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનો અભાવ હોતાં (–હોઇને ) કર્મોદયની શક્તિ રોકાઇ ગઇ હોવાથી, બંધાતો નથી. ભાવાર્થ:-જેમ વૈધ મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિદ્યાના સામર્થ્યથી વિષના મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છેકે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી. આ પ્રમાણે સમ્યગ્નાનનું સામર્થ્ય કહ્યું. હવે વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #341 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ઉO૭ जह मज्जं पिबमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो। दव्वुवभोगे अरदो णाणी वि ण बज्झदि तहेव।। १९६ ।। यथा मद्यं पिबन् अरतिभावेन माद्यति न पुरुषः। द्रव्योपभोगेऽरतो ज्ञान्यपि न बध्यते तथैव।। १९६ ।। यथा कश्चित्पुरुषो मैरेयं प्रति प्रवृत्ततीव्रारतिभावः सन् मैरेयं पिबन्नपि तीव्रारतिभावसामर्थ्यान्न माद्यति, तथा रागादिभावानामभावेन सर्वद्रव्योपभोगं प्रति प्रवृत्ततीव्रविरागभाव: सन् विषयानुपभुञ्जानोऽपि तीव्रविरागभावसामर्थ्यान्न बध्यते જ્ઞાની (રથોદ્ધતા) नाश्नुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना। ज्ञानवैभवविरागताबलात् सेवकोऽपि तदसावसेवकः।। १३५ ।। જ્યમ અરતિભાવે મધ પીતાં મત્ત જન બનતો નથી, દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬. ગાથાર્થ- [ યથા] જેમ [પુરુષ:] કોઈ પુરુષ [ મઘં] મદિરાને [ અરતિમાન] અરતિભાવે (અપ્રીતિથી) [ પિવન] પીતો થકો [ ન માઘતિ] મત્ત થતો નથી, [તથા ઈવ] તેવી જ રીતે [ જ્ઞાની gિ] જ્ઞાની પણ [દ્રવ્યોપમો] દ્રવ્ય ના ઉપભોગ પ્રત્યે [ કરત:] અરત (અર્થાત્ વૈરાગ્યભાવે) વર્તતો થકો [ન વધ્યતે] (કર્મોથી) બંધાતો નથી. ટીકાઃ-જેમ કોઇ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી, તેમ જ્ઞાની પણ, રાગાદિભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, વિષયોને ભોગવતાં છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે (કર્મોથી) બંધાતો નથી. ભાવાર્થ-એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી. હવે આ અર્થનું અને આગળની ગાથાના અર્થની સૂચનાનું કાવ્ય કહે છે - શ્લોકાર્થનું પત્ત ] કારણ કે [ સા ] આ (જ્ઞાની) પુરુષ [વિષયસેવને ગs ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #342 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩/૮ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ अथैतदेव दर्शयति सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई। पगरणचेट्ठा कस्स वि ण य पायरणो त्ति सो होदि।। १९७ ।। सेवमानोऽपि न सेवते असेवमानोऽपि सेवकः कश्चित्। प्रकरणचेष्टा कस्यापि न च प्राकरण इति स भवति।। १९७ ।। यथा कश्चित् प्रकरणे व्याप्रियमाणोऽपि प्रकरणस्वामित्वाभावात् न प्राकरणिकः, अपरस्तु तत्राव्याप्रियमाणोऽपि तत्स्वामित्वात्प्राकरणिकः, तथा सम्यग्दृष्टि: पूर्वसञ्चित વિષયોને સેવતો છતો પણ [જ્ઞાનવૈભવ-વિરાતિ–વનીત] જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી [ વિષયસેવનચ રૂં છ7] વિષયસેવનના નિજફળને (–રંજિત પરિણામને) [ ન કૂતે] ભોગવતો નથી-પામતો નથી, [તત] તેથી [ ] આ (પુરુષ) [ સેવવ: પિ શસેવવ:] સેવક છતાં અસેવક છે (અર્થાત્ વિષયોને સેવતાં છતાં નથી સેવતો ). ભાવાર્થ-જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇંદ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી, કારણ કે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી-પામતો નથી. ૧૩૫. હવે આ જ વાતને પ્રગટ દષ્ટાંતથી બતાવે છે - સેવે છતાં નહિ સેવતો, અણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ ઠરે. ૧૯૭. ગાથાર્થ:- [શ્ચિત્] કોઈ તો [ સેવમન: uિ] વિષયોને સેવતો છતાં [૧ સેવત] નથી સેવતો અને [શસેવમાન: ]િ કોઈ નહિ સેવતો છતાં [ સેવવ:] સેવનારો છે- [ ચ પિ] જેમ કોઈ પુરુષને [પ્રઝરવેટT] પ્રકરણની ચેષ્ટા (કોઈ કાર્ય સંબંધી ક્રિયા) વર્તે છે [ન ૨ : પ્રાર: તિ ભવતિ] તોપણ તે પ્રાકરણિક નથી. ટીકાઃ-જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી પ્રાકરણિક નથી અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ ૧. પ્રકરણ = કાર્ય, ૨. પ્રાકરણિક = કાર્ય કરનારો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #343 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] નિર્જરા અધિકાર ૩/૯ कर्मोदयसम्पन्नान् विषयान् सेवमानोऽपि रागादिभावानामभावेन विषयसेवनफलस्वामित्वाभावादसेवक एव, मिथ्यादृष्टिस्तु विषयानसेवमानोऽपि रागादिभावानां सद्भावेन विषयसेवनफलस्वामित्वात्सेवक एव। सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्ति: स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्तया। यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्।। १३६ ।। પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે (અર્થાત્ સેવનારો નથી) અને મિથ્યાદષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સદ્દભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે. ભાવાર્થ-કોઈ શેઠે પોતાની દુકાન પર કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપારવણજ-ખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજ-નોકર કરે છે તોપણ તે વેપારી નથી કારણ કે તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો સ્વામી નથી; તે તો માત્ર નોકર છે, શેઠનો કરાવ્યો બધું કામકાજ કરે છે. જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘેર બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો ધણી હોવાથી તેજ વેપારી છે. આ દષ્ટાંત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ પર ઘટાવી લેવું. જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગષ્ટ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાષ્ટિ વિષય સેવનારો છે. હવે આગળની ગાથાઓની સૂચનાનું કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ સભ્યEછે. નિયત જ્ઞાન–વૈરાગ્ય-શત્તિ: ભવતિ] સમ્યગ્દષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે; [ યમ્મા] કારણ કે [N] તે (સમ્યગ્દષ્ટિ જીવ) [ સ્વ– – –સાતિ–મુpયા] સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે [ā વસ્તુત્વ વનયિતુમ્] પોતાના વસ્તુત્વનો (યથાર્થ સ્વરૂપનો ) અભ્યાસ કરવા માટે, [ રૂવું સ્વં ચ પર ] “આ સ્વ છે (અર્થાત્ આત્મસ્વરૂપ છે ) અને આ પર છે' [ વ્યતિર] એવો ભેદ [ તત્ત્વત:] પરમાર્થે [ જ્ઞાત્વા] જાણીને [ સ્વમિન માસ્ત] સ્વમાં રહે છે (–ટકે છે) અને [ પરત રા/યોતિ] પરથી-રાગના યોગથી[ સર્વત:] સર્વ પ્રકારે [ વિરમતિ] વિરમે છે. (આ રીત જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ.) ૧૩૬. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #344 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧) સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ सम्यग्दृष्टि: सामान्येन स्वपरावेवं तावज्जानातिउदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं। ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेको।। १९८ ।। उदयविपाको विविधः कर्मणां वर्णितो जिनवरैः।। न तु ते मम स्वभावाः ज्ञायकभावस्त्वहमेकः।। १९८ ।। ये कर्मोदयविपाकप्रभवा विविधा भावा न ते मम स्वभावाः। एष टोत्कीर्णैकज्ञायकभावोऽहम्। सम्यग्दृष्टिर्विशेषेण तु स्वपरावेवं जानाति હવે પ્રથમ, સમ્યગ્દષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ ગાથામાં કહે છે કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો, તે મુજ સ્વભાવો છે નહિ, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮. ગાથાર્થઃ- [ ર્મળ] કર્મોના [૩યવિપાવર:] ઉદયનો વિપાક (ફળ) [ fબનવરે.] જિનવરોએ [ વિવિધ: ] અનેક પ્રકારનો [ વર્ણિતઃ] વર્ણવ્યો છે [ તે] તે [મમ સ્વમાવી:] મારા સ્વભાવો [ન તુ] નથી; [ગમ્ તુ] હું તો [ :] એક [ જ્ઞાયવરમાવ:] જ્ઞાયકભાવ છું. ટીકાઃ-જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારો સ્વભાવો નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. ભાવાર્થ-આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે. હવે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ કહે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #345 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૩૧૧ पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो। ण दु एस मज्झ भावो जागगभावो हु अहमेक्को।। १९९ ।। पुद्गलकर्म रागस्तस्य विपाकोदयो भवति एषः। न त्वेष मम भावो ज्ञायकभावः खल्वहमेकः।। १९९ ।। अस्ति किल रागो नाम पुद्गलकर्म, तदुदयविपाकप्रभवोऽयं रागरूपो भावः, न पुनर्मम स्वभावः। एष टङ्कोत्कीर्णैकज्ञायकभावोऽहम्। एवमेव च रागपदपरिवर्तनेन द्वेषमोहक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्धाणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि, अनया दिशा अन्यान्यप्यूह्यानि। एवं च सम्यग्दृष्टिः स्वं जानन् रागं मुञ्चंश्च नियमाज्ज्ञानवैराग्यसम्पन्नो भवति પુગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ, આ છે નહિ મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯. ગાથાર્થઃ- [ TIT: ] રાગ [પુનિર્મ] પુદ્ગલકર્મ છે, [ત] તેનો [વિપાછો ] વિપાકરૂપ ઉદય [gs: મવતિ] આ છે, [ષ:] આ [ મમ ભાવ:] મારો ભાવ [ન તુ] નથી; [ગદમ્] હું તો [વ7] નિશ્ચયથી [વ:] એક [જ્ઞાયકમાવ:] જ્ઞાયકભાવ છું.. ટીકા -ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. (આ રીતે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે વળી આ જ પ્રમાણે “રાગ' પદ બદલીને તેની જગ્યાએ દ્રષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસન અને સ્પર્શન-એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા (-કહેવાં) અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં. - આ રીતે સમ્યગ્દષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે-એમ હવેની ગાથામાં કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #346 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૨ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ एवं सम्मद्दिट्ठी अप्पाणं मुणदि जाणगसहावं। उदयं कम्मविवागं च मुयदि तचं वियाणंतो।। २०० ।। एवं सम्यग्दृष्टि: आत्मानं जानाति ज्ञायकस्वभावम्। उदयं कर्मविपाकं च मुञ्चति तत्त्वं विजानन्।। २०० ।। एवं सम्यग्दृष्टि: सामान्येन विशेषेण च परस्वभावेभ्यो भावेभ्यो सर्वेभ्योऽपि विविच्य टङ्कोत्कीर्णंकज्ञायकभावस्वभावमात्मनस्तत्त्वं विजानाति। तथा तत्त्वं विजानंश्च स्वपरभावोपादानापोहननिष्पाद्यं स्वस्य वस्तुत्वं प्रथयन् कर्मोदयविपाकप्रभवान् भावान् सर्वानपि मुञ्चति। ततोऽयं नियमात् ज्ञानवैराग्यसम्पन्नो भवति। સુદૃષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો, ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨00. ગાથાર્થ:- [gā] આ રીતે [ સમ્યગ્દષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ માત્માનં] આત્માને (પોતાને) [ જ્ઞાયસ્વભાવ૫] જ્ઞાયકસ્વભાવ [ નાનાતિ] જાણે છે [૨] અને [ તત્ત્વ ] તત્ત્વને અર્થાત્ યથાર્થ સ્વરૂપને [ વિનાનન] જાણતો થકો [વિપાવરું] કર્મના વિપાકરૂપ [૩યં] ઉદયને [મુગ્ધતિ] છોડે છે. ટીકા-આ રીતે સમ્યગ્દષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક (ભેદજ્ઞાન, ભિન્નતા) કરીને, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને (સારી રીતે ) જાણે છે; અને એ રીતે તત્ત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો (–પ્રસિદ્ધ કરતો), કર્મના ઉદયને વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે. તેથી તે (સમ્યગ્દષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે (એમ સિદ્ધ થયું ). ભાવાર્થ-જ્યારે પોતાને તો જ્ઞાયકભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા-એ બન્ને અવશ્ય હોય જ છે. આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ (જ્ઞાનવૈરાગ્ય) જ સમ્યગ્દષ્ટિનું ચિહ્ન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #347 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] નિર્જરા અધિકાર ૩૧૩ (મન્ડીક્રાન્તા) सम्यग्दृष्टि: स्वयमयमहं जातु बन्धो न मे स्यादित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु। જે જીવ પરદ્રવ્યમાં આસક્ત-રાગી છે અને સમ્યગ્દષ્ટિપણાનું અભિમાન કરે છે તે સમ્યગ્દષ્ટિ છે જ નહિ, વૃથા અભિમાન કરે છે” એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છે: શ્લોકાર્થ:- “[ | સ્વયમ્ સચદ:, મે નાતુ વ: 7 ચાત] આ હું પોતે સમ્યગ્દષ્ટિ છું, મને કદી બંધ થતો નથી (કારણ કે શાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિને બંધ કહ્યો નથી) ” [ તિ] એમ માનીને [૩ત્તાન–૩પુર્નવ–વના:] જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલક્તિ (રોમાંચિત) થયું છે એવા [રાશિન:] રાગી જીવો (-પરદ્રવ્ય પ્રત્યે રાગદ્વેષમોહભાવવાળા જીવો-) [v] ભલે [ રસ્તુ] મહાવ્રતાદિનું આચરણ કરો તથા [સતિપરતાં નિરૂત્તા] *સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો [ ગદ્ય પિ] તોપણ [તે પાપ:] તેઓ પાણી (મિથ્યાષ્ટિ) જ છે, [યત:] કારણ કે [નાત્મસનાત્મ–3 વર્ષમ–વિરહાત] આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી [ સમ્પર્વરિy1: સત્તિ] તેઓ સમ્યકત્વથી રહિત છે. - ભાવાર્થ -પરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ “હું સમ્યગ્દષ્ટિ છું, મને બંધ થતો નથી' એમ માને છે તેને સમ્યકત્વ કેવું? તે વ્રત-સમિતિ પાળે તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે. પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તે તે વળી સમ્યગ્દષ્ટિ કેવો? કારણ કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી ચારિત્રમોહના રાગથી બંધ તો થાય જ છે અને જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ તો પોતાની નિંદા-ગ કરતો જ રહે છે. જ્ઞાન થવામાત્રથી બંધથી છુટાતું નથી, જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપ-શુદ્ધોપયોગરૂપ-ચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં, “બંધ થતો નથી' એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તનાર જીવ મિથ્યાષ્ટિ જ છે. અહીં કોઈ પૂછે કે “વ્રત-સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો?” તેનું સમાધાનઃ-સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે; જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. વળી વ્યવહારનયની પ્રધાનતામાં, વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત્ પુણ્ય પણ કહેવાય છે. આમ કહેવાથી સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી. * સમિતિ = વિહાર, વચન, આહાર વગેરેની ક્રિયામાં જતનાથી પ્રવર્તવું તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #348 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૪ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः।। १३७ ।। વળી કોઈ પૂછે છે કે “પદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યાષ્ટિ કહ્યો તે વાતમાં અમે સમજ્યા નહિ. અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તેમને સમ્યકત્વ કેમ છે?” તેનું સમાધાન –અહીં મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કહ્યો છે. જેને એવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે, તેને સ્વપરનું જ્ઞાનશ્રદ્ધાન નથી-ભેદજ્ઞાન નથી એમ સમજવું. જીવ મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે તોપણ જ્યાં સુધી (વ્રત-સમિતિ પાળતાં) પર જીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભ ભાવોથી પોતાનો મોક્ષ માને છે અને પર જીવોનો ઘાત થવો, અયત્નાચારરૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને છે ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું; કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હતા, શુભાશુભ ભાવો તો બંધનાં જ કારણ હતા અને પારદ્રવ્ય તો નિમિત્તમાત્ર જ હતું, તેમાં તેણે વિપર્યયરૂપ માન્યું. આ રીતે જ્યાં સુધી જીવ પરદ્રવ્યથી જ ભલુંબૂરું માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દષ્ટિ નથી. સમ્યગ્દષ્ટિ જીવ તો જ્યાં સુધી પોતાને ચારિત્રમોહસંબંધી રાગાદિક રહે છે ત્યાં સુધી તે રાગાદિક વિષે તથા રાગાદિકની પ્રેરણાથી જે પરદ્રવ્યસંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે તે પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે આ કર્મનું જોર છે તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે. તે તેમને રોગવતું જાણે છે. પીડા સહી શકાતી નથી તેથી તેમનો ઇલાજ કરવારૂપે પ્રવર્તે છે તો પણ તેને તેમના પ્રત્યે રાગ કહી શકાતો નથી; કારણ કે જેને રોગ માને તેના પ્રત્યે રાગ કેવો? તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે અને તે મટવું પણ પોતાના જ જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે. આ રીતે સમ્યગ્દષ્ટિને રાગ નથી. આ પ્રમાણે પરમાર્થ અધ્યાત્મદષ્ટિથી અહીં વ્યાખ્યાન જાણવું. અહીં મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કહ્યો છે, મિથ્યાત્વ વિના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી; માટે સમ્યગ્દષ્ટિને જ્ઞાનવૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે. મિથ્યાત્વ સહિત રાગ સમ્યગ્દષ્ટિને હોતો નથી અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યગ્દષ્ટિ નથી. આવા ( મિથ્યાષ્ટિના અને સમ્યગ્દષ્ટિના ભાવોના) તફાવતને સમ્યગ્દષ્ટિ જ જાણે છે. મિથ્યાષ્ટિનો અધ્યાત્મશાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી અને જો પ્રવેશ કરે તો વિપરીત સમજે છે-વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે અથવા તો નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના વ્યવહારથી જ મોક્ષ માને છે, પરમાર્થ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #349 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૫ કાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર कथं रागी न भवति सम्यग्दृष्टिरिति चेत परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स। ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि।। २०१ ।। अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो। कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो।। २०२ ।। परमाणुमात्रमपि खलु रागादीनां तु विद्यते यस्य। नापि स जानात्यात्मानं तु सर्वागमधरोऽपि।। २०१ ।। आत्मानमजानन् अनात्मानं चापि सोऽजानन्। कथं भवति सम्यग्दृष्टिर्जीवाजीवावजानन्।। २०२ ।। यस्य रागादीनामज्ञानमयानां भावानां लेशस्यापि सद्भावोऽस्ति स श्रुतकेवलि તત્ત્વમાં મૂઢ રહે છે. જો કોઈ વિરલ જીવ યથાર્થ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તેને અવશ્ય સમ્યકત્વની પ્રાપ્તિ થાય જ છે-તે અવશ્ય સમ્યગ્દષ્ટિ બની જાય છે. ૧૩૭. હવે પૂછે છે કે રાગી (જીવ) કેમ સમ્યગ્દષ્ટિ ન હોય? તેનો ઉત્તર કહે છે: અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧. નહિ જાણતો જ્યાં આત્માને જ, અનાત્મ પણ નહિ જાણતો, તે કેમ હોય સુદૃષ્ટિ જે જીવ-અજીવને નહિ જાણતો? ૨૦૨. ગાથાર્થ:- [7] ખરેખર [વસ્થ] જે જીવને [૨TITહીનાં તુ પરમાણુમાત્રમ્ ]િ પરમાણુમાત્ર-લેશમાત્ર-પણ રાગાદિક [ વિદ્યતે] વર્તે છે [સ: ] તે જીવ [ સામથર: ગરિ] ભલે સર્વ આગમ ભણેલો હોય તોપણ [માત્માનં 1] આત્માને [ કપિ નાનાતિ] નથી જાણતો; [૨] અને [ માત્માનમ] આત્માને [નાનન] નહિ જાણતો થકો [ સ: ] તે [ સનાત્માનું ]િ અનાત્માને (પરને) પણ [ સનીનન] નથી જાણતો; [ નીવાની] એ રીતે જે જીવ અને અજીવને [મનાન] નથી જાણતો તે [ સપcfp:] સમ્યગ્દષ્ટિ [ 5થે મવતિ] કેમ હોઈ શકે ? ટીકા-જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સભાવ છે તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #350 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ कल्पोऽपि ज्ञानमयस्य भावस्याभावादात्मानं न जानाति। यस्त्वात्मानं न जानाति सोऽनात्मानमपि न जानाति, स्वरूपपररूपसत्तासत्ताभ्यामेकस्य वस्तुनो निश्चीयमानत्वात्। ततो य आत्मानात्मानौ न जानाति स जीवाजीवौ न जानाति। यस्तु जीवाजीवौ न जानाति स सम्यग्दृष्टिरेव न भवति। ततो रागी ज्ञानाभावान्न भवति સગુદણ: ભલે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો; અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા-એ બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે; (જેને અનાત્માનોરાગનો-નિશ્ચય થયો હોય તેને અનાત્મા અને આત્મા-બનેનો નિશ્ચય હોવો જોઈએ.) એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને નથી જાણતો; અને જે જીવ-અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ જ નથી. માટે રાગી (જીવ ) જ્ઞાનના અભાવને લીધે સમ્યગ્દષ્ટિ હોતો નથી. ભાવાર્થ:-અહીં “રાગ” શબ્દથી અજ્ઞાનમય રાગદ્વેષમોહ કહેવામાં આવ્યા છે. ત્યાં “અજ્ઞાનમય” કહેવાથી મિથ્યાત્વ-અનંતાનુબંધીથી થયેલા રાગાદિક સમજવા, મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો; કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાનસહિત છે; તે રાગને સમ્યગ્દષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે; તે રાગ પ્રત્યે તેને રાગ નથી. વળી સમ્યગ્દષ્ટિને રાગનો લેશમાત્ર સદ્દભાવ નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે – સમ્યગ્દષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો (સારો) સમજતો નથી–તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. માટે તેને લેશમાત્ર રાગ નથી. જો કોઈ જીવ રાગને ભલો જાણી તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરે તો-ભલે તે સર્વ શાસ્ત્રો ભણી ચૂક્યો હોય, મુનિ હોય, વ્યવહારચારિત્ર પણ પાળતો હોય તોપણ-એમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થ સ્વરૂપ નથી જાણું, કર્મોદયજનિત રાગને જ સારો માન્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે. આ રીતે પોતાના અને પરના પરમાર્થ સ્વરૂપને નહિ જાણતો હોવાથી જીવ-અજીવના પરમાર્થ સ્વરૂપને જાણતો નથી. અને જ્યાં જીવ અને અજીવ-બે પદાર્થોને જ જાણતો નથી ત્યાં સમ્યગ્દષ્ટિ કેવો? માટે રાગી જીવ સમ્યગ્દષ્ટિ હોઈ શકે નહિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #351 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] નિર્જરા અધિકાર ૩૧૭ (મુન્દ્રાન્તા) आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः। एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः । શુદ્ધ: શુદ્ધ: ૨૪મરત: સ્થાયિમાવતિના ૧૨૮ | હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે, જે કાવ્ય દ્વારા આચાર્યદવ અનાદિથી રાગાદિકને પોતાનું પદ જાણી સૂતેલાં રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છે: શ્લોકાર્થ- (શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કેઃ ) [ ન્યા: ] હે અંધ પ્રાણીઓ! [ કાઢંસારાત્] અનાદિ સંસારથી માંડીને [પ્રતિપમ ] પર્યાયે પર્યાય [ રાજળ:] આ રાગી જીવો [ નિત્યમત્તા:] સદાય મત્ત વર્તતા થકા [ પરિક્સન સુHT:] જે પદમાં સૂતા છે-ઊંધે છે [તત્] તે પદ અર્થાત્ સ્થાન [કપમ્ પરં] અપદ છે-અપદ છે, (તમારું સ્થાન નથી, ) [ વિવુäથ્વમ્] એમ તમે સમજો. (બે વાર કહેવાથી અતિ કરુણાભાવ સૂચિત થાય છે.) [ રૂત: 9ત થત] આ તરફ આવો–આ તરફ આવો, (અહીં નિવાસ કરો,) [પમ્ રૂમ રૂવં] તમારું પદ આ છે-આ છે [2] જ્યાં [ શુદ્ધ શુદ્ધ ચૈતન્યધાતુ: ] શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ [સ્વ–૨–મરત:] નિજ રસની અતિશયતાને લીધે [ સ્થાથિમાવત્વમ તિ] સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત સ્થિર છે-અવિનાશી છે. (અહીં “શુદ્ધ' શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે.) ભાવાર્થ-જેમ કોઈ મહાન પુરુષ મધ પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડ-સંબોધન કરે કે “તારી સૂવાની જગ્યા આ નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા; તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિત સૂતાં છે–સ્થિત છે, તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે-જગાડે છે-સાવધાન કરે છે કે “હે અંધ પ્રાણીઓ! તમે જે પદમાં સૂતાં છો તે તમારું પદ નથી; તમારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે, બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે; તે પદને પ્રાપ્ત થાઓશુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો”. ૧૩૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #352 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૮ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ किं नाम तत्पदमित्याह आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं। थिरमेगमिमं भावं उवलभंतं सहावेण ।। २०३ ।। आत्मनि द्रव्यभावानपदानि मुक्त्वा गृहाण तथा नियतम्। स्थिरमेकमिमं भावमुपलभ्यमानं स्वभावेन ।। २०३ ।। इह खलु भगवत्यात्मनि बहूनां द्रव्यभावानां मध्ये ये किल अतत्स्वભાવેનોપામ્યમાના:, નિયતત્વાવસ્થા:, અને છે, ક્ષળિon:, વ્યભિવારિનો માવા, તે सर्वेऽपि स्वयमस्थायित्वेन स्थातुः स्थानं भवितुमशक्यत्वात् अपदभूताः। यस्तु तत्स्वभावेनोपलभ्यमान:, नियतत्वावस्थः, एक:, नित्यः, अव्यभिचारी भावः, स एक एव स्वयं स्थायित्वेन स्थातु: स्थानं भवितुं शक्यत्वात् पदभूतः। ततः सर्वानेवास्थायिभावान् હવે પૂછે છે કે (હે ગુરુદેવ!) તે પદ કયું છે? (તે તમે બતાવો). તે પ્રશ્નનો ઉત્તર કહે છે: જીવમાં અપદભૂત દ્રવ્યભાવો છોડીને ગ્રહ તું યથા, સ્થિર, નિયત, એક જ ભાવ જેહુ સ્વભાવરૂપ ઉપલભ્ય આ. ૨૦૩. ગાથાર્થઃ- [ માત્મનિ] આત્મામાં [પાનિ] અપદભૂત [દ્રવ્યમાવાન] દ્રવ્યભાવોને [ મુન્દ્રા ] છોડીને [ નિયતમ] નિશ્ચિત, [ રિચરમ ] સ્થિર, [ y] એક [ ] આ (પ્રત્યક્ષ અનુભવગોચર) [ ભાવ૫] ભાવને- [સ્વમાવેન ઉપગ્યાન] કે જે (આત્માના) સ્વભાવરૂપે અનુભવાય છે તેને- [ તથા] (હે ભવ્ય !) જેવો છે તેવો [ T[ ] ગ્રહણ કર. (તે તારું પદ છે.) ટીકા:-ખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મધ્યે (-દ્રવ્યભાવરૂપ ઘણા ભાવો મળે), જે અતસ્વભાવે અનુભવાતા (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે નહિ પરંતુ પરસ્વભાવરૂપે અનુભવાતા), અનિયત અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે, તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે; અને જે તસ્વભાવે (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે) અનુભવાતો, નિયત અવસ્થાવાળો, એક, નિત્ય, અવ્યભિચારી ભાવ (ચૈતન્યમાત્ર જ્ઞાનભાવ ) છે, તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે એવું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #353 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] નિર્જરા અધિકારી ૩૧૯ मुक्त्वा स्थायिभावभूतं परमार्थरसतया स्वदमानं ज्ञानमेकमेवेदं स्वाद्यम्। (અનુકુમ ) एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम्। अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः।। १३९ ।। (શાર્વતવિક્રીડિત) एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन् स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन। आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्।।१४० ।। પરમાર્થરસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે. ભાવાર્થ-પૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો કહ્યા હતા તે બધાય, આત્મામાં અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. આત્મા સ્થાયી છે (–સદા વિદ્યમાન છે ) અને તે બધા ભાવો અસ્થાયી છે (-નિત્ય ટકતા નથી), તેથી તેઓ આત્માનું સ્થાનરહેઠાણ-થઈ શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી. જે આ સંવેદનરૂપ જ્ઞાન છે. તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છે: શ્લોકાર્થ- [તત્ છમ્ gવ હિ પમ્ સ્વાā] તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે [ વિપામ્ પ૬] કે જે વિપત્તિઓનું અપદ છે (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શક્તી નથી) અને [યપુર:] જેની આગળ [ ન્યાનિ પવાનિ] અન્ય (સર્વ) પદો [ કપડાનિ થવું ભાસત્તે] અપદ જ ભાસે છે. ભાવાર્થ-એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે (કારણ કે તેઓ આકુળતામય છે-આપત્તિરૂપ છે). ૧૩૯. વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છે શ્લોકાર્થ:- [gવજ્ઞાયમા–નિર્મર–મહીસ્વાર્વ સમાસાયન] એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, [ એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી માટે) [ કેન્દ્રીય સ્વાતં વિધાતુમ્ સદ:] કંદમય સ્વાદને લેવા અસમર્થ (અર્થાત્ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #354 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ तथाहि आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं। सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदिं जादि।। २०४ ।। आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलं च तद्भवत्येकमेक पदम्। स एष परमार्थो यं लब्ध्वा निर्वृतिं याति।। २०४ ।। વર્ણાદિક, રાગાદિક તથા ક્ષાયોપથમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ). [ માત્મ– અનુભવ–કનુભાવવિવશ: સ્વાં વસ્તુવૃત્તિ વિદ્] આત્માના અનુભવના-સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને (આત્માની શુદ્ધપરિણતિને) જાણતોઆસ્વાદતો (અર્થાત્ આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવનમાંથી બહાર નહિ આવતો) [TS: ગાત્મા] આ આત્મા [ વિશેષ–૩ય પ્રશ્યત્] જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો, [ સામાન્ય નયન નિ ] સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો, [ સરુનું જ્ઞાન] સકળ જ્ઞાનને [પતામ્ નયતિ] એકપણામાં લાવે છે-એકરૂપે પ્રાપ્ત કરે છે. ભાવાર્થ-આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે. જ્ઞાનના વિશેષો શેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાનસામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ શેયરૂપ થાય છે. અહીં પ્રશ્ન થાય છે કે છાસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. ૧૪). હવે, “કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે” એવા અર્થની ગાથા કહે છે – મતિ, શ્રુત, અવધિ, મન:, કેવલ તેહ પદ એક જ ખરે, આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪. ગાથાર્થ:- [ કામિનિવોવિશ્રુતાવધિમન:પર્યવેત્ત ] મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન- [તત્] તે [gવમ્ વ] એક જ [પવમ્ ભવતિ ] પદ છે (કારણ કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે ); [+: 5: પરમાર્થ.] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #355 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૩૨૧ आत्मा किल परमार्थः, तत्तु ज्ञानम्; आत्मा च एक एव पदार्थः, ततौ ज्ञानमप्येकमेव पदं; यदेतत्तु ज्ञानं नामैकं पदं स एष परमार्थः साक्षान्मोक्षोपायः। न चाभिनिबोधिकादयो भेदा इदमेकं पदमिह भिन्दन्ति, किन्तु तेऽपीदमेवैकं पदमभिनन्दन्ति। तथाहि-यथात्र सवितुर्घनपटला-वगुण्ठितस्य तद्विघटनानुसारेण प्राकट्यमासादयत: प्रकाशनातिशयभेदा न तस्य प्रकाशस्वभावं भिन्दन्ति, तथा आत्मनः कर्मपटलोदयावगुण्ठितस्य तद्विघटनानुसारेण प्राकट्यमासादयतो ज्ञानातिशयभेदा न तस्य ज्ञानस्वभावं भिन्द्युः, किन्तु प्रत्युत तमभिनन्देयुः। ततो निरस्त समस्तभेदमात्मस्वभावभूतं ज्ञानमेवैकमालम्ब्यम्। तदालम्बनादेव भवति पदप्राप्तिः, नश्यति भ्रान्ति:, भवत्यात्मलाभः, सिध्यत्यनात्मपरिहारः, न कर्म मूर्छति, न रागद्वेषमोहा उत्प्लवन्ते, न पुनः कर्म आस्रवति, न पुनः कर्म बध्यते, प्राग्बद्धं कर्म તે આ પરમાર્થ છે (-શુદ્ધનયના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે-) [૨ તથ્વી] કે જેને પામીને [ નિવૃતિ યાતિ] આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે. ટીકા-આત્મા ખરેખર પરમાર્થ (પરમ પદાર્થ) છે અને તે (આત્મા) જ્ઞાન છે; વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ . જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના ) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે (-ટેકો આપે છે). તે દષ્ટાંતથી સમજાવવામાં આવે છે –જેવી રીતે આ જગતમાં વાદળનાં પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાંના *વિઘટન અનુસાર પ્રગટપણું પામે છે. તેના (અર્થાત્ સૂર્યના) પ્રકાશનની (પ્રકાશવાની) હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશસ્વભાવને ભેદતા નથી, તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન (ક્ષયોપશમ ) અનુસાર પ્રગટપણે પામે છે, તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશ સ્વભાવને ભેદતા નથી, તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિધટન (ક્ષયોપશમ) અનુસાર પ્રગટપણે પામે છે, તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પરંતુ ઊલટા તેને અભિનંદે છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. તેના આલંબનથી જ (નિજ) પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, (એમ થવાથી) કર્મ જોરાવર થઈ શકતું નથી, રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી, (રાગદ્વેષમોહ વિના) ફરી કર્મ આસ્રવતું નથી, (આસવ વિના) ફરી કર્મ બંધાતું નથી, બંધાયેલું કર્મ ભોગવાયું થયું * વિઘટન = છૂટું પડવું તે; વિખરાઈ જવું તે; નાશ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #356 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ उपभुक्तं निर्जीर्यते, कुत्स्रकर्माभावात् साक्षान्मोक्षो भवति। (શાર્દૂનવિદોહિત) अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव। यस्माभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन् वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ।। १४१ ।। किञ्च નિર્જરી જાય છે, સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે. (આવું જ્ઞાનના આલંબનનું માહાભ્ય છે.) ભાવાર્થ:-કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે, માટે ભેદોને ગૌણ કરી, એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું તેનાથી સર્વ સિદ્ધિ થાય છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ નિપીત–વિન–ભવ–મુશ્કેન–ર–રમાર–મત્તા: રુવ ] પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહુરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી [ યચ રૂમ: કચ્છ–31ચ્છા: સંવેવ્યbય:] જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ (-જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો ) [યદ્ર સ્વયમ્ ગચ્છત્તિ] આપોઆપ ઊછળે છે, [ : Us: માવાન મુતનિધિ: ચૈતન્યરત્નાવર:] તે આ ભગવાન અભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર, [ મન્નરસ:] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો, [: પિ મનેવીમવન] એક હોવા છતાં અનેક થતો, [૩તિનિ:] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે [વાતિ] દોલાયમાન થાય છે-ઊછળે છે. ભાવાર્થ-જેમ ઘણાં રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઊછળે છે તે એક જળરૂપ જ છે, તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો-વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે ન અનુભવવી. ૧૪૧. હવે વળી વિશેષ કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #357 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] નિર્જરા અધિકાર ૩ર૩ (શાર્દૂત્વવાહિત) क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्। साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।।१४२ ।। णाणगुणेण विहीणा एदं तु पदं बहू वि ण लहंते। तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ।। २०५ ज्ञानगुणेन विहीना एतत्तु पदं बहवोऽपि न लभन्ते। तद् गृहाण नियतमेतद् यदीच्छसि कर्मपरिमोक्षम्।। २०५ ।। શ્લોકાર્થઃ- [ટુરત: ] કોઈ જીવો તો અતિ દુષ્કર (મહા દુ:ખે કરી શકાય એવાં) અને [ મોક્ષ–૩ન્જરવૈ] મોક્ષથી પરામુખ એવાં [મૃમિ:] કર્મો વડે [સ્વયમેવ ] સ્વયમેવ (અર્થાત્ જિનાજ્ઞા વિના) [ નિશ્યન્તi] કલેશ પામે તો પામો [૨] અને [પરે ] બીજા કોઈ જીવો [મદાવ્રત-તા:–મારેળ] (મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત જિનાજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપના ભારથી [વિર] ઘણા વખત સુધી [મના:] ભગ્ન થયા થકા (-તૂટી મરતા થકા) [ વિનશ્યન્તા] કલેશ પામે તો પામો; (પરંતુ ) [ સાક્ષાત્ મોક્ષ:] જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, [ નિરામયપતં] નિરામય (રોગાદિ સમસ્ત કલેશ વિનાનું) પદ છે અને [સ્વયં સંવેદ્યમાનં] સ્વયં સંવેદ્યમાન છે (અર્થાત પોતાની મેળે પોતે વેદવામાં આવે છે) એવું [ફર્વ જ્ઞાન] આ જ્ઞાન તો [જ્ઞાન |વિના ] જ્ઞાનગુણ વિના [$થમ પિ] કોઈ પણ રીતે [ પ્રાપ્ત ન દિ ક્ષમત્તે] તેઓ પ્રાપ્ત કરી શક્તા જ નથી. ભાવાર્થ-જ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે; તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. ૧૪૨. હવે આ જ ઉપદેશ ગાથામાં કરે છે: બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે; રે! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦૫ ગાથાર્થઃ- [ જ્ઞાનનેન વિરીના: ] જ્ઞાનગુણથી રહિત [વરવ: ] ઘણાય લોકો (ઘણા પ્રકારનાં કર્મ કરવા છતાં ) [ તત્ પર્વ તુ] આ જ્ઞાનસ્વરૂપ પદને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #358 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રીકુંદકુંદ यतो हि सकलेनापि कर्मणा, कर्मणि ज्ञानस्याप्रकाशनात्, ज्ञानस्यानुपलम्भः। केवलेन ज्ञानेनैव, ज्ञान एव ज्ञानस्य प्रकाशनात्, ज्ञानस्योपलम्भः । ततो बहवोऽपि बहुनापि कर्मणा ज्ञानशून्या नेदमुपलभन्ते, इदमनुपलभमानाश्च कर्मभिर्न मुच्यन्ते। ततः कर्ममोक्षार्थिना केवलज्ञानावष्टम्भेन नियतमेवेदमेकं पदमुपलम्भनीयम् । ૩૨૪ સમયસાર (વ્રુતવિનશ્ર્વિત) पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल । तत इदं निजबोधकलाबलात् कलयितुं यततां सततं जगत्।। १४३ ।। [ન નમસ્તે] પામતા નથી; [ત ્] માટે હે ભવ્ય! [ વિ] જો તું [ર્મપરિમોક્ષમ્] કર્મથી સર્વથા મુક્ત થવા[ફ∞સિ] ઇચ્છતો હો તો [નિયતક્ તત્] નિયત એવા આને (જ્ઞાનને ) [ ગૃહાળ ] ગ્રહણ કર. ટીકા:-કર્મમાં ( કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ ( ઘણા પ્રકારનાં ) કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી; માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે. ભાવાર્થ:-જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ; માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ = શ્લોકાર્થ:- [ફવું વર્] આ (જ્ઞાનસ્વરૂપ) પદ [નનુર્મવુંરાખવું] કર્મથી ખરેખર `દુરાસદ છે અને [ સદન-વોધ-ના-સુત્તમ વિન] સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સુલભ છે; [તત: ] માટે [નિન-વોધ-ળતા-વત્તાત્] નિજજ્ઞાનની કળાના બળથી [વું તયિતું] આ પદને અભ્યાસવાને [ ખાત્ સતતં યતતાં] જગત સતત પ્રયત્ન કરો. ભાવાર્થ:-સર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ ૧. દુરાસદ દુષ્પ્રાપ્ય; અપ્રાપ્ય; ન જીતી શકાય એવું. ૨. અહીં ‘અભ્યાસવાને ' એવા અર્થને બદલે ‘અનુભવવાને ’, ‘પ્રાપ્ત કરવાને ’ એમ અર્થ પણ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #359 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] નિર્જરા અધિકાર ૩૨૫ વિ एदग्हि रदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदम्हि। एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।। २०६ ।। एतस्मिन् रतो नित्यं सन्तुष्टो भव नित्यमेतस्मिन्। एतेन भव तृप्तो भविष्यति तवोत्तमं सौख्यम्।। २०६ ।। एतावानेव सत्य आत्मा यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्र एव नित्यमेव रतिमुपैहि। एतावत्येव सत्याशी: यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्रेणैव नित्यमेव सन्तोषमुपैहि। एतावदेव सत्यमनुभवनीयं यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्रेणैव नित्यमेव तृप्तिमुपैहि। अथैवं तव नित्यमेवात्मरतस्य , आत्मसन्तुष्टस्य , आत्मतृप्तस्य च કરવાનો આચાર્યદવે ઉપદેશ કર્યો છે. જ્ઞાનની “કળા” કહેવાથી એમ સૂચન થાય છે કે: જ્યાં સુધી પૂર્ણ કળા (કેવળજ્ઞાન) પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન હીનકળાસ્વરૂપ – મતિજ્ઞાનાદિરૂપ છે; જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળજ્ઞાન અર્થાત્ પૂર્ણ કળા પ્રગટે છે. ૧૪૩. હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છે: આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૂસ, તુજને સુખ અહો ! ઉત્તમ થશે. ૨૦૬. ગાથાર્થ:- (હે ભવ્ય પ્રાણી!) તું [yતરમન ] આમાં (-જ્ઞાનમાં) [ નિયં] નિત્ય [ રત:] રત અર્થાત્ પ્રીતિવાળો થા, [તરિમન] આમાં [ નિત્ય] નિત્ય [ સસ્તુE: ભવ] સંતુષ્ટ થા અને [તેન] આનાથી [તૃH: ભવ] તૃપ્ત થા; (આમ કરવાથી) [ તવ ] તને [ ૩ત્તમ સૌરધ્યમ] ઉત્તમ સુખ [ ભવિષ્યતિ ] થશે. ટીકાઃ- (હે ભવ્ય!) એટલો જ સત્ય (-પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (-પ્રીતિ, રુચિ) પામ; એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ; એટલું જ સત્ય અનુભવનીય (અનુભવ કરવાયોગ્ય ) છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃત એવા તને વચનથી અગોચર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #360 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર૬ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ वाचामगोचरं सौख्यं भविष्यति। तत्तु तत्क्षण एव त्वमेव स्वयमेव द्रक्ष्यसि,*मा अन्यान् પ્રાક્ષ: (૩૫નાતિ) अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेष यस्मात्। सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण।। १४४ ।। कुतो ज्ञानी परं न परिगृह्णातीति चेत् એવું સુખ થશે; અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, *બીજાઓને ન પૂછ. (તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે ?) ભાવાર્થ-જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃત થવું-એ પરમ ધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી. હવે જ્ઞાનાનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનું કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ ચશ્મત ] કારણ કે [gS:] આ (જ્ઞાની) [ સ્વયમ્ ga] પોતે જ [વિન્યાત્તિ: રેવ] અચિંત્ય શક્તિવાળો દેવ છે અને [ ચિત્માત્ર-ચિત્તામળિ: ] ચિન્માત્ર ચિંતામણિ છે (અર્થાત્ ચૈતન્યરૂપ ચિંતામણિ રત્ન છે), માટે [સર્વ–31ર્થ– સિદ્ધ–કાત્મતયા] જેના સર્વ અર્થ (પ્રયોજન ) સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી [જ્ઞાની ] જ્ઞાની [અન્યર્ચ પરિઝળ] અન્યના પરિગ્રહથી [ મૂિ વિષQ] કરે? (કાંઈ જ કરવાનું નથી.) ભાવાર્થ-આ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે; માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? અર્થાત્ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે. ૧૪૪. હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી ? તેનો ઉત્તર કહે છે: * માં કન્યાનું પ્રાણી: (બીજાઓને ન પૂછ) નો પાઠાન્તર-HISતિપ્રક્ષી: (અતિપ્રશ્નો ન કર). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #361 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકારી ૩૨૭ को णाम भणिज्ज बुहो परदव्वं मम इमं हवदि दव्वं । अप्पाणमप्पणो परिगहं तु णियदं वियाणंतो।। २०७ ।। को नाम भणेद्बुधः परद्रव्यं ममेदं भवति द्रव्यम्। आत्मानमात्मनः परिग्रहं तु नियतं विजानन्।। २०७ ।। यतो हि ज्ञानी, यो हि यस्य स्वो भावः स तस्य स्व: स तस्य स्वामी इति खरतरतत्त्वदृष्ट्यवष्टम्भात्, आत्मानमात्मनः परिग्रहं तु नियमेन विजानाति , ततो न ममेदं स्वं, नाहमस्य स्वामी इति परद्रव्यं न परिगृह्णाति। ___ अतोऽहमपि न तत् परिगृह्णामि પદ્રવ્ય આ મુજ દ્રવ્ય” એવું કોણ જ્ઞાની કહે અરે ! નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે ? ૨૦૭. ગાથાર્થ:- [ માત્માનમ્ તુ] પોતાના આત્માને જ [ નિયત] નિયમથી [ કાત્મન: પરિચદં] પોતાનો પરિગ્રહ [ વિનાનન] જાણતો થકો [ વ8: નામ વુધ: ] ક્યો જ્ઞાની [ મ ] એમ કહે કે [ રૂદ્દે પરદ્રવ્યું] આ પરદ્રવ્ય [મન દ્રવ્યન] મારું દ્રવ્ય [ મવતિ] છે? ટીકાઃ- જેનો સ્વભાવ છે તે તેનું સ્વ' છે અને તે તેનો (સ્વ ભાવનો) સ્વામી છે એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદૃષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી “આ મારું “સ્વ” નથી, હું આનો સ્વામી નથી” એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી (અર્થાત્ પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી). ભાવાર્થ-લોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે પરમાર્થજ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી. “માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું” એમ હવે (મોક્ષાભિલાષી જીવ) કહે છે: ૧. સ્વ = ધન, મિલકત માલિકીની ચીજ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #362 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૮ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज। णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ।। २०८ ।। मम परिग्रहो यदि ततोऽहमजीवतां तु गच्छेयम्। ज्ञातैवाहं यस्मात्तस्मान्न परिग्रहो मम।। २०८ ।। यदि परद्रव्यमजीवमहं परिगृह्णीयां तदावश्यमेवाजीवो ममासौ स्व: स्यात्, अहमप्यवश्यमेवाजीवस्यामुष्य स्वामी स्याम्। अजीवस्य तु यः स्वामी, स किलाजीव एव। एवमवशेनापि ममाजीवत्वमापद्येत। मम तु एको ज्ञायक एव भाव: य: स्व:, अस्यैवाहं स्वामी; ततो मा भून्ममाजीवत्वं, ज्ञातैवाहं भविष्यामि, न परद्रव्यं परिगृह्णामि। अयं च मे निश्चयः પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે, હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮. ગાથાર્થઃ- [ ]િ જો [ પરિચE:] પરદ્રવ્ય-પરિગ્રહ [ મમ] મારો હોય [ તત:] તો [ ગદમ્] હું [ સનીવતાં તુ] અજીવપણાને [ òયન્] પામું. [યસ્માત ] કારણ કે [ સદં] હું તો [ જ્ઞાત ga] જ્ઞાતા જ છું [ તાત] તેથી [પરિપ્રદ:] (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ [મમ ન] મારો નથી. ટીકા-જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું “સ્વ” થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે “સ્વ” છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું. ભાવાર્થ:નિશ્ચયનયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે, તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે; અને અજીવનો ભાવ અજીવ જ છે, તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે. જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે; માટે જીવને અજીવનો પરિગ્રહું પરમાર્થ માનવો તે મિથ્થાબુદ્ધિ છે. જ્ઞાનીને એવી મિથ્થાબુદ્ધિ હોય નહિ. જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા જ છું. વળી આ (નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે” એમ હવે કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #363 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર छिज्जदु वा भिज्जदु वा णिज्जदु वा अहव जादु विप्पलयं । जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ ।। २०९ ।। छिद्यतां वा भिद्यतां वा नीयतां वाथवा यातु विप्रलयम् । यस्मात्तस्मात् गच्छतु तथापि खलु न परिग्रहो मम ।। २०९ ।। छिद्यतां वा, भिद्यतां वा, नीयतां वा, विप्रलयं यातु वा, यतस्ततो गच्छतु वा, तथापि न परद्रव्यं परिगृह्णामि ; यतो न परद्रव्यं मम स्वं, नाहं परद्रव्यस्य स्वामी, परद्रव्यमेव परद्रव्यस्य स्वं, परद्रव्यमेव परद्रव्यस्य स्वामी, अहमेव मम स्वं, अहमेव मम स्वामी इति जानामि । ( वसन्ततिलका) इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहेतुम् । अज्ञानमुज्झितुमना अधुना विशेषाद् भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः ।। १४५ ।। छेघाव, वा लेहाव, झे लई भव, नष्ट बनो भले, વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯. ૩૨૯ गाथार्थ:- [ छिद्यतां वा ] छेा भयो, [ भिद्यतां वा ] अथवा लेहा भयो, [नीयतां वा ] अथवा श्रेध सह भयो, [ अथवा विप्रलयम् यातु] अथवा नष्ट थर्ध भजो, [ यस्मात् तस्मात् गच्छतु ] अथवा तो गमे ते रीते भयो, [ तथापि ] तोप [ खलु ] रेजर [ परिग्रहः ] परिग्रह [ मम न ] भारो नथी. ટીકા:-પદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું; કારણ કે પરદ્રવ્ય મારું સ્વ નથી, −હું પરદ્રવ્યનો સ્વામી નથી, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, ૫રદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મારું સ્વ છું, –હું જ મારો સ્વામી છું'–એમ હું छं. ભાવાર્થ:-જ્ઞાનીને ૫૨દ્રવ્યના બગડવા-સુધ૨વાનો હર્ષવિષાદ હોતો નથી. હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ* श्लोङार्थः- [ इत्थं ] ॥ शते [ समस्तम् एव परिग्रहम् ] समस्त परिग्रहने * रखा ऽणशनो अर्थ आा प्रमाणे या थाय छे:- इत्थं ] आ रीते [ स्वपरयोः अविवेकहेतुम् Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #364 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩) સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे धम्म। अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि।। २१० ।। अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति धर्मम्। अपरिग्रहस्तु धर्मस्य ज्ञायकस्तेन स भवति।। २१० ।। इच्छा परिग्रहः। तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति। इच्छा त्वज्ञानमयो भावः, अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति। [સામાન્યત:] સામાન્યતઃ [સપાસ્ય] છોડીને [ વધુના ] હવે [4૫રયો: વિવેહેતુ અજ્ઞાનમ્ િતુમન: મયં] સ્વ-પરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ [ ભૂય: ] ફરીને [ ત{ va] તેને જ (-પરિગ્રહને જ-) [ વિશેષાત ] વિશેષતઃ [પરિહર્તુમ] છોડવાને [પ્રવૃત્ત: ] પ્રવૃત્ત થયો છે. ભાવાર્થ-સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઇચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યત: ત્યાગ કર્યો અને હવે (હવેની ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષતઃ (જુદાં જુદાં નામ લઈને) છોડે છે. ૧૪૫. જ્ઞાનીને ધર્મનો (પુણ્યનો) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છે: અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પુણ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦. ગાથાર્થઃ- [ નિ9:] અનિચ્છકને [ ૧પરિચE:] અપરિગ્રહી [ ભણિત:] કહ્યો છે [૨] અને [ જ્ઞાની] જ્ઞાની [ ધર્મન્] ધર્મને (પુણને) [ ન રૂચ્છતિ] ઇચ્છતો નથી, [ તેન] તેથી [સ:] તે [ ધર્મસ્ય] ધર્મનો [ પરિપ્રદ: તુ] પરિગ્રહી નથી, [ ફાય:] (ધર્મનો) જ્ઞાયક જ [ મવતિ] છે. ટીકા-ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ સમસ્ત વ પરિગ્રહ] સ્વ-પરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને [ સામાન્યત: ] સામાન્યતઃ [ પાચ ] છોડીને [બધુના ] હવે, [ જ્ઞાનમ્ ૩ાિતુમના: કય] અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ, [મૂય:] ફરીને [તમ્ વ ] તેને જ [વિશેષાત્ ] વિશેષતઃ [પરિહર્તુમ્] છોડવાને [પ્રવૃત્ત.] પ્રવૃત્ત થયો છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #365 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] નિર્જરા અધિકાર ૩૩૧ ततो ज्ञानी अज्ञानमयस्य भावस्य इच्छाया अभावाद्धर्म नेच्छति। तेन ज्ञानिनो धर्मपरिग्रहो नास्ति। ज्ञानमयस्यैकस्य ज्ञायकभावस्य भावाद्धर्मस्य केवलं ज्ञायक एवायं ચાતા अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदि अधम्म। अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि।। २११ ।। अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छत्यधर्मम्। अपरिग्रहोऽधर्मस्य ज्ञायकस्तेन स भवति।। २११ ।। इच्छा परिग्रहः। तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति। इच्छा त्वज्ञानमयो भावः, अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति। ततो ज्ञानी अज्ञानमयस्य भावस्य इच्छाया अभावादधर्म नेच्छति। तेन ज्ञानिनोऽधर्मपरिग्रहो नास्ति। ज्ञानमयस्यैकस्य ज्ञायकभावस्य भावादधर्मस्य केवलं ज्ञायक एवायं स्यात्। ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદભાવને લીધે આ (જ્ઞાની) ધર્મનો કેવળ જ્ઞાયક જ છે. હવે, જ્ઞાનીને અધર્મનો (પાપનો) પરિગ્રહ નથી એમ કહે છે: અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને, તેથી ન પરિગ્રહી પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧. ગાથાર્થઃ- [નિ9:] અનિચ્છકને [ અપરિપ્રદૂ:] અપરિગ્રહી [ મળત:] કહ્યો છે [ ] અને [ જ્ઞાની] જ્ઞાની [ ધર્મન] અધર્મને (પાપને) [ ન રુચ્છતિ] ઇચ્છતો નથી, [તેન] તેથી [ :] તે [ગવર્મચ] અધર્મનો [ સપરિપ્રદ:] પરિગ્રહી નથી, [ જ્ઞાય5:] ( અધર્મનો) જ્ઞાયક જ [મવતિ] છે. ટીકા-ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી–જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્દભાવને લીધે આ ( જ્ઞાની) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #366 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૨ સમયસાર एवमेव दिशाऽन्यान्यप्यूह्यानि। चाधर्मपदपरिवर्तनेन मनोवचनकायश्रोत्रचक्षुर्प्राणरसनस्पर्शनसूत्राणि [ भगवानश्री डुं६६ रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्मषोडश व्याख्येयानि । अनया अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे असणं । अपरिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि ।। २१२ ।। अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छत्यशनम्। अपरिग्रहस्त्वशनस्य ज्ञायकस्तेन स भवति ।। २१२ ।। इच्छा परिग्रहः। तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति । इच्छा त्वज्ञानमयो भाव:, अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति। ततो ज्ञानी अज्ञानमयस्य भावस्य इच्छाया अभावादशनं नेच्छति । तेन ज्ञानिनोऽशन परिग्रहो नास्ति। ज्ञानमयस्यैकस्य ज्ञायकभावस्य भावादशनस्य केवलं ज्ञायक एवायं स्यात् । 6 એજ પ્રમાણે ગાથામાં ‘અધર્મ ’ શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, मान, माया, लोभ, दुर्भ, नोडर्म, मन, वयन, जय, श्रोत्र, यक्षु, प्राएा, रसन अने સ્પર્શન-એ સોળ શબ્દો મૂકી, સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. હવે, જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે અશનનૈ, તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો શાયક રહે. ૨૧૨. गाथार्थ:- [ अनिच्छः ] अनिच्छने [ अपरिग्रहः ] अपरिग्रही [ भणितः ] ऽह्यो छे [ च ] अने [ ज्ञानी ] ज्ञानी [ अशनम् ] अशनने (लोभनने ) [ न इच्छति ] ६२छतो नथी, [तेन ] तेथी [ सः ] ते [ अशनस्य ] अशननो [ अपरिग्रहः तु ] परिग्रही नथी, [ ज्ञायक: ] ( अशननो ) ज्ञाय ४ [ भवति ] छे. ટીકા:-ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અશનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્દભાવને લીધે આ (જ્ઞાની) અશનનો કેવળ જ્ઞાયક જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #367 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા અધિકાર अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे पाणं । अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि ।। २९३ ।। अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति पानम् । अपरिग्रहस्तु पानस्य ज्ञायकस्तेन स भवति ।। २१३ ।। કહાનજૈનશાસ્ત્રમાળા ] ૩૩૩ इच्छा परिग्रहः। तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति । इच्छा त्वज्ञानमयो भावः, अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति। ततो ज्ञानी अज्ञानमयस्य भावस्य इच्छाया अभावात् पानं नेच्छति । तेन ज्ञानिनः ભાવાર્થ:-જ્ઞાનીને આહારની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. અહીં પ્રશ્ન થાય છે કે-આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઇચ્છા છે કે નહિ? ઇચ્છા વિના આહાર કેમ કરે? તેનું સમાધાનઃ-અશાતાવેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઊપજે છે, વીર્યંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી અને ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા જ્ઞાનીને નથી અર્થાત્ તેને એમ ઇચ્છા નથી કે મારી આ ઇચ્છા સદા રહો. માટે તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે. પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી માટે જ્ઞાની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે. આ પ્રમાણે શુદ્ઘનયની પ્રધાનતાથી કથન જાણવું. હવે, જ્ઞાનીને પાનનો (પાણી વગેરે પીવાનો) પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાનને, તેથી ન પરિગ્રહી પાનનો તે, પાનનો જ્ઞાયક રહે. ૨૧૩. ગાથાર્થ:- [ અનિચ્છ: ] અનિચ્છકને [અપરિગ્રહ: ] અપરિગ્રહી [મણિત: ] કહ્યો છે [૬] અને [ જ્ઞાની] જ્ઞાની [પાનન્] પાનને [ત્ત ફતિ] ઈચ્છતો નથી, [તેન] તેથી [સ: ] તે [ પાનસ્ય ] પાનનો [અપરિગ્રહ: તુ] પરિગ્રહી નથી, [જ્ઞાય”: ] (પાનનો ) જ્ઞાયક જ [મતિ] છે. ટીકા:-ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની પાનને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #368 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates [ભગવાનશ્રીકુંદકુંદ पानपरिग्रहो नास्ति । ज्ञानमयस्यैकस्य ज्ञायकभावस्य भावात् केवलं पानकस्य ज्ञायक एवायं स्यात्। ૩૩૪ સમયસાર एमादिए दु विविहे सव्वे भावे य णेच्छदे णाणी । जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ ।। २१४ ।। एवमादिकांस्तु विविधान् सर्वान् भावांश्च नेच्छति ज्ञानी । ज्ञायकभावो नियतो निरालम्बस्तु सर्वत्र ।। २१४ ।। एवमादयोऽन्येऽपि बहुप्रकाराः परद्रव्यस्य ये स्वभावास्तान् सर्वानेव नेच्छति ज्ञानी, तेन ज्ञानिनः सर्वेषामपि परद्रव्यभावानां परिग्रहो नास्ति । इति सिद्धं ज्ञानिनोऽत्यन्तनिष्परिग्रहत्वम्। अथैवमयमशेषभावान्तरपरिग्रह शून्यत्वादुद्वान्तसमस्ताज्ञान: सर्वत्राप्यत्यन्तनिरालम्बो भूत्वा प्रतिनियतटङ्कोत्कीर्णैकज्ञायकभावः सन् ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) પાનનો કેવળ જ્ઞાયક જ છે. ભાવાર્થ:-આહારની ગાથાના ભાવાર્થ પ્રમાણે અહીં પણ સમજવું. એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી એમ હવે કહે છે: એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સર્વને; સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪. च ગાથાર્થ:- [વનાવિાન્ તુ] ઇત્યાદિક [વિવિધાન્] અનેક પ્રકારના [ સર્વાન્ ભાવાન્ ૬] સર્વ ભાવોને [જ્ઞાની] જ્ઞાની [7 રૂઘ્ધતિ] ઈચ્છતો નથી; [ સર્વત્ર નિરાલમ્ન: તુ] સર્વત્ર (બધામાં) નિરાલંબ એવો તે [નિયત: જ્ઞાયમાવ: ] નિશ્ચિત જ્ઞાયકભાવ જ છે. ટીકા:-ઇત્યાદિક બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી તેથી જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું. હવે એ પ્રમાણે આ, સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #369 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] साक्षाद्विज्ञानघनमात्मानमनुभवति। નિર્જરા અધિકાર ( સ્વાગતા) पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः । तद्भवत्वथं च रागवियोगात् नूनमेति न परिग्रहभावम् ।। १४६ ।। उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्त सो णिच्चं । कंखामणागदस्स य उदयस्स ण कुव्वदे णाणी ।। २१५ ।। ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. ૩૩૫ ભાવાર્થ:-પુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને હૈય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.* હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ પૂર્વવત્વ–નિન—ર્મ-વિવાહાત્] પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે [ જ્ઞાનિન: યવિ ૩૫મો: મવતિ તત્ ભવતુ] જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, [થ ] પરંતુ [ રવિયોગાત્] રાગના વિયોગને લીધે (–અભાવને લીધે ) [નૂનન્ ] ખરેખર [પરિગ્રહમાવત્ ન તિ] તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી. ભાવાર્થ:-પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી. આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૬. હવે, જ્ઞાનીને ત્રણે કાળ સંબંધી પરિગ્રહ નથી એમ કહે છેઃ ઉત્પન્ન ઉદયનો ભોગ નિત્ય વિયોગભાવે જ્ઞાનીને, ને ભાવી કર્યોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. ૨૧૫. * પ્રથમ, મોક્ષાભિલાષી સર્વ પરિગ્રહને છોડવા પ્રવૃત્ત થયો હતો; તેણે આ ગાથા સુધીમાં સમસ્ત પરિગ્રહભાવને છોડયો, એ રીતે સમસ્ત અજ્ઞાનને દૂર કર્યું અને જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ્યો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #370 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ उत्पन्नोदयभोगो वियोगबुद्ध्या तस्य स नित्यम। कांक्षामनागतस्य च उदयस्य न करोति ज्ञानी।। २१५ ।। कर्मोदयोपभोगस्तावत् अतीतः प्रत्युत्पन्नोऽनागतो वा स्यात्। तत्रातीतस्तावत् अतीतत्वादेव स न परिग्रहभावं बिभर्ति। अनागतस्तु आकांक्ष्यमाण एव परिग्रहभावं बिभृयात्। प्रत्युत्पन्नस्तु स किल रागबुद्ध्या प्रवर्तमान एव तथा स्यात्। न च प्रत्युत्पन्न: कर्मोदयोपभोगो ज्ञानिनो रागबुद्ध्या प्रवर्तमानो दृष्ट:, ज्ञानिनोऽज्ञानमयभावस्य रागबुद्धेरभावात्। वियोगबुद्ध्यैव केवलं प्रवर्तमानस्तु स किल न परिग्रह: स्यात्। तत: प्रत्युत्पन्न: कर्मोदयोपभोगो ज्ञानिनः परिग्रहो न भवेत्। अनागतस्तु स किल ज्ञानिनो नाकांक्षित एव, ज्ञानिनोऽज्ञानमयभावस्याकांक्षाया अभावात्। ततोऽनागतोऽपि कर्मोदयोपभोगो ज्ञानिनः परिग्रहो न भवेत्। ગાથાર્થઃ- [ઉત્પન્નોવયમો T: ] જે ઉત્પન્ન (અર્થાત વર્તમાન કાળના) ઉદયનો ભોગ [ :] તે, [તસ્ય] જ્ઞાનીને [ નિત્યમ્] સદી [ વિયોવૃદ્ધચી] વિયોગબુદ્ધિએ હોય છે [૨] અને [બના૫/ચ ૩યચ] આગામી (અર્થાત્ ભવિષ્ય કાળના) ઉદયની [ જ્ઞાની] જ્ઞાની [ કાંક્ષામ] વાંછા [રોતિ] કરતો નથી. ટીકાઃ-કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય-અતીત (ગયા કાળનો), પ્રત્યુત્પન્ન (વર્તમાન કાળનો) અને અનાગત (ભવિષ્ય કાળનો). તેમાં પ્રથમ, જે અતીત ઉપભોગ તે અતીતપણાને લીધે જ (અર્થાત વીતી ગયો હોવાને લીધે જ ) પરિગ્રહભાવને ધારતો નથી. અનાગત ઉપભોગ જો વાંછવામાં આવતો હોય તો જ પરિગ્રહભાવને (પરિગ્રહપણાને) ધારે, અને જે પ્રત્યુત્પન્ન ઉપભોગ તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહભાવને ધારે. પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ તેનો અભાવ છે; અને કેવળ વિયોગબુદ્ધિએ જ (હયબુદ્ધિએ જ) પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી. માટે પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (–પરિગ્રહરૂપ નથી). જે અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી (અર્થાત્ જ્ઞાનીને તેની વાંછા જ નથી, કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. માટે અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (-પરિગ્રહરૂપ નથી). ભાવાર્થ અતીત કર્મોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે. અનાગત ઉપભોગની વાંછા નથી; કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #371 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા અધિકાર कुतोऽनागतमुदयं ज्ञानी नाकांक्षतीति चेत् जो वेददि वेदिज्जदि समए समए विणस्सदे उभयं । तं जाणगो दु णाणी उभयं पि ण कंखदि कयावि ।। २९६ ।। यो वेदयते वेद्यते समये समये विनश्यत्युभयम् । तद्ज्ञायकस्तु ज्ञानी उभयमपि न कांक्षति कदापि ।। २१६ ।। કહાનજૈનશાસ્ત્રમાળા ] ज्ञानी हि तावद् ध्रुवत्वात् स्वभावभावस्य टङ्कोत्कीर्णैकज्ञायकभावो नित्यो भवति, यौ तु वेद्यवेदकभावौ तौ तूत्पन्नप्रध्वंसित्वाद्विभावभावानां क्षणिकौ भवतः । तत्र यो भावः कांक्षमाणं वेद्यभावं वेदयते स यावद्भवति तावत्कांक्षमाणो वेद्यो भावो ભોગની વાંછા તે કેમ કરે? વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી; કારણ કે જેને હૈય જાણે છે તેના પ્રત્યે રાગ કેમ હોય? આ રીતે જ્ઞાનીને જે ત્રણ કાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ તે પરિગ્રહ નથી. જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઇલાજ કરે છે-રોગી જેમ રોગનો ઇલાજ કરે તેમ. આ, નબળાઈનો દોષ છે. હવે પૂછે છે કે અનાગત કર્મોદય-ઉપભોગને જ્ઞાની કેમ વાંછતો નથી ? તેનો ઉત્તર કહે છે: રે ! વેધ વેદક ભાવ બન્ને સમય સમયે વિણસે, -એ જાણતો જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬. ૩૩૦ ગાથાર્થ:- [ય: વેવયતે] જે ભાવ વેદે છે (અર્થાત્ વેદકભાવ) અને [વેદ્યતે ] જે ભાવ વેદાય છે (અર્થાત્ વેધભાવ ) [ સમયક્] તે બન્ને ભાવો [સમયે સમયે] સમયે સમયે [વિનશ્યતિ] વિનાશ પામે છે– [તજ્ઞાય: તુ] એવું જાણના૨ [ જ્ઞાની] જ્ઞાની [ સમયમ્ અપિ] તે બન્ને ભાવોને [ વપિ] કદાપિ [ન હાંક્ષતિ] વાંછતો નથી. ટીકા:-જ્ઞાની તો, સ્વભાવભાવનું વપણું હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે; અને જે *વેધ-વેદક (બે) ભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે. ત્યાં, જે ભાવ કાંક્ષમાણ ( અર્થાત્ વાંછા કરનારા ) એવા વેધભાવને વેદે છે અર્થાત્ વેધભાવને અનુભવનાર છે તે (વેદકભાવ ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ (અર્થાત્ વાંછા વેદના૨, અનુભવનાર. * વેધ = વેદાવાયોગ્ય. વૈદક = Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #372 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮ સમયસાર | [ ભગવાન શ્રીકુંદકુંદ विनश्यति; तस्मिन् विनष्टे वेदको भावः किं वेदयते? यदि कांक्षमाणवेद्यभावपृष्ठभाविनमन्यं भावं वेदयते, तदा तद्भवनात्पूर्व स विनश्यति; कस्तं वेदयते ? यदि वेदकभावपृष्ठभावी भावोऽन्यस्तं वेदयते, तदा तद्भवनात्पूर्व स विनश्यति; किं स वेदयते ? इति कांक्षमाणभाववेदनानवस्था। तां च विजानन् ज्ञानी न किञ्चिदेव कांक्षति। (સ્વી તા) वेद्यवेदकविभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव। तेन कांक्षति न किञ्चन विद्वान सर्वतोऽप्यतिविरक्तिमुपैति।।१४७ ।। કરનારો) વેધભાવ વિનાશ પામી જાય છે; તે વિનાશ પામી જતાં, વેદકભાવ શું વેદે? જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેધભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેધભાવને વેદે છે, તો ( ત્યાં એમ છે કે, તે બીજો વેધભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદકભાવ નાશ પામી જાય છે; પછી તે બીજા વેધભાવને કોણ વેદે ? જો એમ કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદકભાવ તેને વેદે છે, તો ત્યાં એમ છે કે, તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેધભાવ વિણસી જાય છે; પછી તે બીજો વેદકભાવ શું વેરી? આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા છે. તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. ભાવાર્થ: વેદકભાવ અને વેધભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે. ત્યારે વેધભાવ હોતો નથી અને જ્યારે વેદભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી. જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેદભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે ? અને જ્યારે વેદભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ વિના વેધને કોણ વેદે ? આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી. અહીં પશ્ન થાય છે કે-આત્મા તો નિત્ય છે તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે, તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે? તેનું સમાધાનઃ-વેધ-વેદક ભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વધભાવ ક્યાં આવે ત્યાં સુધીમાં વેદકભાવ (ભોગવનારો ભાવ) નાશ પામી જાય છે, અને બીજો વેદકભાવ આવે ત્યાં સુધીમાં વેધભાવ નાશ પામી જાય છે; એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે? જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે. હવે આ અર્થનુ કળશરૂપ કાવ્ય કહે છેશ્લોકાર્થ: વેદ્ય-વે–વિમાવ–7–ાત ]વેદ-વેદકરૂપ વિભાવભાવોનું ચળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #373 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] तथाहि નિર્જરા અધિકાર तत्र बंधुवभोगणिमित्ते अज्झवसाणोदएसु णाणिस्स । संसारदेहविसएसु णेव उप्पज्जदे रागो ।। २१७ ।। बन्धोपभोगनिमित्तेषु अध्यवसानादयेषु ज्ञानिनः। संसारदेहविषयेषु नैवोत्पद्यते रागः।। २१७ ।। इह खल्वध्यवसानोदयाः कतरेऽपि संसारविषयाः, कतरेऽपि शरीरविषयाः। यतरे संसारविषयाः ततरे बन्धनिमित्ताः, यतरे शरीरविषयास्ततरे तूपभोगनिमित्ताः। यतरे बन्धनिमित्तास्ततरे रागद्वेषमोहाद्याः, यतरे तूपभोगनिमित्तास्ततरे सुखदुःखाद्याः । अथामीषु सर्वेष्वपि ज्ञानिनो नास्ति रागः, नानाद्रव्यस्वभावत्वेन ૩૩૯ પણું (અસ્થિ૨૫ણું ) હોવાથી [વતુ] ખરેખર [ાંક્ષિતત્ વ વેદ્યતે ન] વાંછિત વેદાતું નથી; [ તેન ] માટે [ વિદ્વાન વિશ્વનાંક્ષતિ ન] જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી; [ સર્વત: અપિ ગતિવિહિમ્ ઐતિ] સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને (વૈરાગ્યભાવને) પામે છે. ભાવાર્થ:-અનુભવગોચર જે વેધ-વેદક વિભાવો તેમને કાળભેદ છે, તેમનો મેળાપ નથી (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતા હોવાથી અસ્થિર છે); માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે ? ૧૪૭. એ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છેઃ સંસારદેહસંબંધી ને બંધોપભોગનિમિત્ત જે, તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭. ગાથાર્થ:- [વન્ધોપમોનિમિત્તેપુ] બંધ અને ઉપભોગનાં નિમિત્ત એવા [સંસારવેદવિષયેષુ] સંસારસંબંધી અને દેહસંબંધી [ અધ્યવસાનોવયેષુ] અધ્યવસાનના ઉદયોમાં [ જ્ઞાનિન: ] જ્ઞાનીને [ રા: ] રાગ [ન વ ઉત્પદ્યતે] ઊપજતો જ નથી. ટીકા:-આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસારસંબંધી છે અને કેટલાક શરીરસંબંધી છે. તેમાં, જેટલા સંસા૨સંબંધી છે તેટલા બંધનનાં નિમિત્ત છે અને જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે. જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગદ્વેષમોહાદિક છે અને જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી; કારણ કે તેઓ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #374 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ३४० સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ टकोत्कीर्णैकज्ञायकभावस्वभावस्य तस्य तत्प्रतिषेधात्। (સ્વા/તા) ज्ञानिनो न हि परिग्रहभावं कर्म रागरसरिक्ततयैति। रङ्गयुक्तिरकषायितवस्त्रेस्वीकृतैव हि बहिर्जुठतीह।। १४८ ।। (સ્વાતી) ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः। लिप्यते सकलकर्मभिरेष: कर्ममध्यपतितोऽपि ततो न।।१४९ ।। બધાય નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે. ભાવાર્થ-જે અધ્યવસાનના ઉદયો સંસાર સંબંધી છે અને બંધનનાં નિમિત્ત છે તેઓ તો રાગ, દ્વેષ, મોહ ઇત્યાદિ છે તથા જે અધ્યવસાનના ઉદયો દેહ સંબંધી છે અને ઉપભોગનાં નિમિત્ત છે તેઓ સુખ, દુ:ખ ઇત્યાદિ છે. તે બધાય (અધ્યવસાનના ઉદયો), નાના દ્રવ્યોના (અર્થાત્ પુગલદ્રવ્ય અને જીવદ્રવ્ય કે જેઓ સંયોગરૂપે છે તેમના) સ્વભાવ છે; જ્ઞાનીનો તો એક જ્ઞાયકસ્વભાવ છે. માટે જ્ઞાનીને તેમનો નિષેધ છે; તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગ-પ્રીતિ નથી. પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે; તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો? હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનારૂપે શ્લોક કહે છે: શ્લોકાર્થઃ- [૩૬ વષાયિતવસ્ત્ર] જેમ લોધર, ફટકડી વગેરેથી જે કષાયિત કરવામાં ન આવ્યું હોય એવા વસ્ત્રમાં [૨યુpિ:] રંગનો સંયોગ, [વસ્વીકૃતા] વસ્ત્ર વડ અંગીકાર નહિ કરાયો થકો, [ વરિં: wવ દિ સુતિ] બહાર જ લોટે છે અંદર પ્રવેશ કરતો નથી, [જ્ઞાનિન: રી|રસરિજીતયા ર્ન પરિપ્રદમાવે ને દિ તિ] તેમ જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી તેને કર્મ પરિગ્રહપણાને ધારતું નથી. ભાવાર્થ-જેમ લોધર, ફટકડી વગેરે લગાડ્યા વિના વસ્ત્ર પર રંગ ચડતો નથી તેમ રાગભાવ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રપણાને પામતો નથી. ૧૪૮. ફરી કહે છે કેશ્લોકાર્થ- [ યત:] કારણ કે [ જ્ઞાનવાન] જ્ઞાની [ સ્વરત: ]િ નિજ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #375 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] નિર્જરા અધિકાર उ४१ णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो। णो लिप्पदि रजएण दु कद्दममज्झे जहा कणयं ।। २१८ ।। अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो। लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं।। २१९ ।। ज्ञानी रागप्रहायकः सर्वद्रव्येषु कर्ममध्यगतः। नो लिप्यते रजसा तु कर्दममध्ये यथा कनकम्।। २१८ ।। अज्ञानी पुना रक्तः सर्वद्रव्येषु कर्ममध्यगतः। लिप्यते कर्मरजसा तु कर्दममध्ये यथा लोहम्।। २१९ ।। यथा खलु कनकं कर्दममध्यगतमपि कर्दमेन न लिप्यते, तदलेपस्वभावत्वात; २सथी ४ [ सर्वरागरसवर्जनशील:] सर्व २॥२॥२सन त्या॥३५ स्वभावाणो [ स्यात् ] » [ तत:] तेथी [ एषः] ते [कर्ममध्यपतितः अपि] धर्म मध्ये ५ऽयो डोवा छत ५९॥ [ सकलकर्मभिः ] सर्व थी [ न लिप्यते ] तो नथी. १४८. હવે આ જ અર્થનું વ્યાખ્યાન ગાથામાં કરે છે - છો સર્વ દ્રવ્ય રાગવર્જક જ્ઞાની કર્મની મધ્યમાં, પણ રજ થકી લેપાય નહિ, જ્યમ કનક કર્દમમધ્યમાં. ૨૧૮. પણ સર્વ દ્રવ્ય રાગશીલ અજ્ઞાની કર્મની મધ્યમાં, તે કર્મજ લેપાય છે, જ્યમ લોહ કર્દમમધ્યમાં. ૨૧૯. uथार्थ:- [ ज्ञानी ] शनी [ सर्वद्रव्येषु ] ४ सर्व द्रव्यो प्रत्ये [ रागप्रहायक: ] २॥२॥ छोऽनारो छ ते [ कर्ममध्यगत: ] धर्म मध्ये २४सो होय [ तु] तो५९॥ [ रजसा] भ३५ २४थी [नो लिप्यते] सेतो नथी- [यथा] ४५ [ कनकम् ] सोनू [ कर्दममध्ये] १६५ मध्ये २९j होय तो५९पातुं नथी तम. [ पुनः ] भने [अज्ञानी] शानी [ सर्वद्रव्येषु ] ४ सर्व द्रव्यो प्रत्ये [ रक्तः] २ छ त [कर्ममध्यगतः ] मध्ये २त्यो थो [ कर्मरजसा] भ२४थी [ लिप्यते तु] २५॥य छ- [यथा] ४५ [ लोहम् ] सोपंड [कर्दममध्ये ] १६५ मध्ये २| थई पाय छ ( अर्थात तेने 52 ) छ) तेम. ટીકા-જેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્ય પડયું હોય તોપણ કાદવથી લેવાતું નથી (અર્થાત્ તેને કાટ લાગતો નથી, કારણ કે તે કાદવથી અલિપ્ત રહેવાના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #376 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ર સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ तथा किल ज्ञानी कर्ममध्यगतोऽपि कर्मणा न लिप्यते, सर्वपरद्रव्यकृतरागत्यागशीलत्वे सति तदलेपस्वभावत्वात्। यथा लोहं कर्दममध्यगतं सत्कर्दमेन लिप्यते, तल्लेपस्वभावत्वात; तथा किलाज्ञानी कर्ममध्यगतः सन् कर्मणा लिप्यते, सर्वपरद्रव्यकृतरागोपादानशीलत्वे सति तल्लेपस्वभावत्वात्। (શાર્વત્રવિક્રીડિત) यादृक् तागिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः कर्तु नैष कथञ्चनापि हि परैरन्यादृशः शक्यते। अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव।।१५० ।। સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ કર્મથી લપાતો નથી કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. જેમ લોખંડ કાદવ મધ્ય પડ્યું થયું કાદવથી લેપાય છે ( અર્થાત્ તેને કાટ લાગે છે, કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે. ભાવાર્થ-જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે, તેમ કર્મ મધ્યે રહેલો જ્ઞાની કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની કર્મથી બંધાય છે. આ જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે. હવે આ અર્થનું અને આગળના કથનની સૂચનાનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્ધઃ- [૩૬] આ લોકમાં [યસ્ય યાદ : હિ સ્વભાવ: તાદવ તન્ચ વશત: અસ્તિ] જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્ પોતાને આધીન જ) હોય છે. [N:] એવો વસ્તુનો જે સ્વભાવ તે, [પરે] પરવસ્તુઓ વડે [ 5થગ્નન પિ દિ] કોઈ પણ રીતે [કન્યાદશ:] બીજા જેવો [તું ન શક્યતે] કરી શકાતો નથી. [ દિ] માટે [ સત્તત જ્ઞાન ભવત્] જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે [વાન પિ જ્ઞાન ન ભવેત્] કદી પણ અજ્ઞાન થતું નથી; [ જ્ઞાનિન] તેથી હે જ્ઞાની ! [ મુંá] તું (કર્મોદયજનિત) ઉપભોગને ભોગવ, [૩૬] આ જગતમાં [પૂર–3પરાધ-નનિત: વન્ય: તવ નાસ્તિ] પરના અપરાધથી ઊપજતો બંધ તને નથી (અર્થાત્ પરના અપરાધથી તને બંધ થતો નથી.) ભાવાર્થ-વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે. માટે જે આત્મા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #377 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર उ४3 भुजंतस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे। संखस्स सेदभावो ण वि सक्कदि किण्हगो कादं ।। २२० ।। तह णाणिस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे। भुजंतस्स वि णाणं ण सक्कमण्णाणदं णेदुं।। २२१ ।। जइया स एव संखो सेदसहावं तयं पजहिदृण। गच्छेज्ज किण्हभावं तइया सुक्कत्तणं पजहे।। २२२ ।। तह णाणी वि हु जइया णाणसहावं तयं पजहिदूण। अण्णाणेण परिणदो तइया अण्णाणदं गच्छे।। २२३ ।। પોતે જ્ઞાનરૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ. આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે-તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ. ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર. જો એવી શંકા કરીશ તો “પરદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે' એવું માનવાનો પ્રસંગ આવે છે. આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા મટાડી છે; ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું. સ્વેચ્છાચારી થવું તે તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે. ૧૫). હવે આ જ અર્થને દષ્ટાંતથી દઢ કરે છે: જ્યમ શંખ વિવિધ સચિત્ત, મિશ્ર અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ શંખના શુકલત્વને નહિ કૃષ્ણ કોઈ કરી શકે; ૨૨૦. ત્યમ જ્ઞાની વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. ૨૨૧. જ્યારે સ્વયં તે શંખ શ્વેતસ્વભાવ નિજનો છોડીને, પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુકલત્વને; ૨૨૨. ત્યમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને, અજ્ઞાનભાવે પરિણમે, અજ્ઞાનતા ત્યારે લહે. ૨૨૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #378 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates उ४४ સમયસાર [भगवान श्रीकुंटुंह भुञ्जानस्यापि विविधानि सचित्ताचित्तमिश्रितानि द्रव्याणि। शंखस्य श्वेतभावो नापि शक्यते कृष्णकः कर्तुम्।। २२० ।। तथा ज्ञानिनोऽपि विविधानि सचित्ताचित्तमिश्रितानि द्रव्याणि। मुञ्जानस्यापि ज्ञानं न शक्यमज्ञानतां नेतुम्।। २२१ ।। यदा स एव शंख: श्वेतस्वभावं तकं प्राय। गच्छेत् कृष्णभावं तदा शुक्लत्वं प्रजह्यात्।। २२२ ।। तथा ज्ञान्यपि खलु यदा ज्ञानस्वभावं तर्क प्रहाय। अज्ञानेन परिणतस्तदा अज्ञानतां गच्छेत्।। २२३ ।। यथा खलु शंखस्य परद्रव्यमुपभुञ्जानस्यापि न परेण श्वेतभावः कृष्णः कर्तु शक्येत, परस्य परभावत्वनिमित्तत्वानुपपत्तेः, तथा किल ज्ञानिनः परद्रव्यमुपभुजानस्यापि न परेण ज्ञानमज्ञानं कर्तुं शक्येत, परस्य परभावत्वनिमित्तत्वानुपपत्तेः। ततो uथार्थ:- [ शंखस्य ] ४. शं५. [ विविधानि ] भने २ न[ सचित्ताचित्तमिश्रितानि ] सथित, मयित्त भने मिश्र [ द्रव्याणि ] द्रव्योने [भुञानस्य अपि] भोगवे छ-५॥य छ तो५९॥ [श्वेतभावः] तेनुं श्वेत५j [कृष्णकः कर्तु न अपि शक्यते] (ोध्थी) दृष्य री शतुं नथी, [ तथा] तम [ ज्ञानिनः अपि] नी ५९। [विविधानि] भने ५२न [ सचित्ताचित्तमिश्रितानि] सयित्त शयित भने मिश्र [ द्रव्याणि] द्रव्योने [ भुञ्जानस्य अपि] भोगये तो५९॥ [ ज्ञानं] तेनुं न [अज्ञानतां नेतुम् न शक्यम् ] (ोथी ) Hशान श्री शतुं नथी. [यदा] भ्यारे [ सः एव शंख:] ते ४ शं५ (पोते) [ तकं श्वेतस्वभावं] ते श्वेत स्वमायने [प्रहाय] छोडीने [कृष्णभावं गच्छेत् ] दृष्मायने ५।मे (अर्थात दृष्यमा ५२९ मे ) [ तदा] त्यारे [ शुक्लत्वं प्रजह्यात् ] श्वेत५॥ने छो3 (अर्थात जो बने), [ तथा ] तेवी शत [खलु ] ५२.५२ [ ज्ञानी अपि] शानी ५५ (पोत) [यदा] ध्यारे [ तकं ज्ञानस्वभावं] ते निस्वमायने [प्रहाय ] छोडीने [अज्ञानेन] शान३५ [परिणतः ] ५२९॥ [ तदा] त्यारे [ अज्ञानतां ] HALL५९॥ने [गच्छेत् ] पामे. ટીકાઃ-જેમ શંખ પરદ્રવ્યને ભોગવે ખાય તોપણ તેનું જેતપણે પર વડે કૃષ્ણ કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી, તેવી રીતે જ્ઞાની પદ્રવ્યને ભોગવે તોપણ તેનું જ્ઞાન પર વડ અજ્ઞાન કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત બની શકતું નથી. માટે જ્ઞાનીને પરના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #379 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] નિર્જરા અધિકાર ૩૪૫ ज्ञानिनः परापराधनिमित्तो नास्ति बन्धः। यथा च यदा स एव शंख: परद्रव्यमुपभुञ्जानोऽनुपभुजानो वा श्वेतभावं प्रहाय स्वयमेव कृष्णभावेन परिणमते तदास्य श्वेतभावः स्वयंकृतः कृष्णभावः स्यात्, तथा यदा स एव ज्ञानी परद्रव्यमुपभुञ्जानोऽनुपभुजानो वा ज्ञानं प्रहाय स्वयमेवाज्ञानेन परिणमते तदास्य ज्ञानं स्वयंकृतमज्ञानं स्यात्। ततो ज्ञानिनो यदि (बन्धः) स्वापराधनिमित्तो बन्धः। (શાર્દુત્વવિદોહિત) ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः। बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाधुवम्।।१५१ ।। અપરાધના નિમિત્તે બંધ થતો નથી. વળી જ્યારે તે જ શંખ, પારદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, ચૈતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય (અર્થાત્ પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય), તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, પારદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય. માટે જ્ઞાનીને જો (બંધ) થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે (અર્થાત્ પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે ) બંધ થાય છે. ભાવાર્થ-જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે પોતે જ કાલિમારૂપે પરિણમે ત્યારે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે. હવે આનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ જ્ઞાનિન] હે જ્ઞાની, [ નાતુ ક્રિશ્વિત્ કર્મ કર્તુનું તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી [ તથાuિ] તોપણ [યક્ટિ ૩વ્યતે] જો તું એમ કહે છે કે ‘[ પર મે નીતુ ન, મુક્ષે] પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું', [ મો: કુર્મy: gવ સિ] તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ) કે હે ભાઈ, તું ખોટી (–ખરાબ) રીતે જ ભોગવનાર છે; [ન્ત] જે તારું નથી તેને તું ભોગવે છે એ મહા ખેદ છે! [યઃિ ૩૫મોત: વન્ય: ચાત] જો તું કહે કે “પદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #380 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્વવિક્રીડિત) कर्तारं स्वफलेन यत्किल बलात्कमैव नो योजयेत् कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः। ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा । कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।। १५२ ।। ભોગવું છું', [ત વિરું તે છાવીર: સ્તિ] તો શું તને ભોગવવાની ઇચ્છા છે? [ જ્ઞાન સન વરસ ] જ્ઞાનરૂપ થઈને વસ (શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર), [પરથી ] નહિ તો (અર્થાત્ જો ભોગવવાની ઇચ્છા કરીશ-અજ્ઞાનરૂપે પરિણમીશ તો ) [ ધ્રુવમ્ સ્વસ્થ ઉપ૨Tધાત્ વન્ય પs] તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ. ભાવાર્થ-જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી. જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો એ યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે, અન્યાયી કહેવામાં આવે છે. વળી ઉપભોગથી બંધ કહ્યો નથી તે તો, જ્ઞાની ઇચ્છા વિના પરની બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કહ્યો નથી. જે પોતે ઇચ્છાથી ભોગવે તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય? ૧૫૧. હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ યત વિઝન ફર્મ ઈવ વર્તાર સ્વજોન વનીતુ નો યોનયેત ] કર્મ જ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજરીથી જોડતું નથી કે તું મારા ફળને ભોગવ), [ p7તિનું પર્વ હિ ર્વાન: : વત્ છન્ન પ્રાપ્નોતિ] *ફળની ઇચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે; [ જ્ઞાન સન] માટે જ્ઞાનરૂપે રહેતો અને [તપાસ્તરાIRવન:] જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે એવો [ મુનિ:] મુનિ, [ ત– ન–પરિત્યા––શીન:] કર્મના ફળના પરિત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે એવો હોવાથી, [કર્મ : પિ દિ] કર્મ કરતો છતો પણ [ નો વધ્યતે] કર્મથી બંધાતો નથી. ભાવાર્થ-કર્મ તો કર્તાને જબરદસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી પરંતુ જે કર્મને કરતો થકો તેના ફળની ઈચ્છા કરે તે જ તેનું ફળ પામે છે. માટે જે જ્ઞાનરૂપે વર્તે છે અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી કારણ કે તેને કર્મના ફળની ઇચ્છા નથી. ૧૫ર. * કર્મનું ફળ એટલે (૧) રંજિત પરિણામ, અથવા તો (૨) સુખ (–રંજિત પરિણામ) ઉત્પન્ન કરનારા આગામી ભોગો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #381 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates उ४७ કાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર पुरिसो जह को वि इह वित्तिणिमित्तं तु सेवदे रायं। तो सो वि देदि राया विविहे भोगे सुहुप्पाए।। २२४ ।। एमेव जीवपुरिसो कम्मरयं सेवदे सुहणिमित्तं। तो सो वि देदि कम्मो विविहे भोगे सुहुप्पाए।। २२५ ।। जह पुण सो चिय पुरिसो वित्तिणिमित्तं ण सेवदे रायं। तो सो ण देदि राया विविहे भोगे सुहुप्पाए।। २२६ ।। एमेव सम्मदिट्ठी विसयत्थं सेवदे ण कम्मरयं। तो सो ण देदि कम्मो विविहे भोगे सुहुप्पाए।। २२७ ।। पुरुषो यथा कोऽपीह वृत्तिनिमित्तं तु सेवते राजानम्। तत्सोऽपि ददाति राजा विविधान् भोगान् सुखोत्पादकान्।। २२४ ।। एवमेव जीवपुरुषः कर्मरजः सेवते सुखनिमित्तम्। तत्तदपि ददाति कर्म विविधान् भोगान सुखोत्पादकान्।। २२५ ।। હવે આ અર્થને દષ્ટાંતથી દઢ કરે છે: જ્યમ જગતમાં કો પુરુષ વૃત્તિનિમિત્ત સેવે ભૂપને, તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગ આપે પુરુષને; ૨૨૪. ત્યમ જીવપુરુષ પણ કર્મરજનું સુખઅરથ સેવન કરે, તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગ આપે જીવને. ૨૨૫. વળી તે જ નર જ્યમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં, તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગને આપે નહીં; ૨૨૬. સુદષ્ટિને ત્યમ વિષય અર્થે કર્મરજસેવન નથી, તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગને દેતાં નથી. ૨૨૭. पथार्थ:- [ यथा] ४म [इह ] ॥ ४॥तम [ कः अपि पुरुषः] पुरु५ [ वृत्तिनिमित्तं तु] सावि अर्थ [ राजानम् ] २0%ने [ सेवते ] सेवे छ [ तद् ] तो [ सः राजा अपि] ते २॥ ५९॥ तेने [ सुखोत्पादकान् ] सु५ उत्पन्न ४२।२। [विविधान् ] भने प्रा२न। [ भोगान् ] भोगो [ ददाति ] मा छ, [ एवम् एव] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #382 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૮ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ यथा पुनः स एव पुरुषो वृत्तिनिमित्तं न सेवते राजानम्। तत्सोऽपि न ददाति राजा विविधान् भोगान् सुखोत्पादकान्।। २२६ ।। एवमेव सम्यग्दृष्टि: विषयार्थ सेवते न कर्मरजः। तत्तन्न ददाति कर्म विविधान् भोगान् सुखोत्पादकान्।। २२७ ।। यथा कश्चित्पुरुषो फलार्थ राजानं सेवते ततः स राजा तस्य फलं ददाति, तथा जीवः फलार्थ कर्म सेवते ततस्तत्कर्म तस्य फलं ददाति। यथा च स एव पुरुष: फलार्थ राजानं न सेवते ततः स राजा तस्य फलं न ददाति, तथा सम्यग्दृष्टि: फलार्थ कर्म न सेवते ततस्तत्कर्म तस्य फलं न ददातीति तात्पर्यम्। તેવી જ રીતે [ નીવપુરુષ: ] જીવપુરુષ [ સુરનિમિત્ત] સુખ અર્થે [ મર્મરન:] કર્મરજને [સેવતે] સેવે છે [ત૬] તો [ તત્ વર્ષ કપિ ] તે કર્મ પણ તેને [સુરષોત્પાવવાન] સુખ ઉત્પન્ન કરનારા[વિવિઘાન] અનેક પ્રકારના [ મો II] ભોગો [વવાતિ] આપે છે. [પુનઃ] વળી [ યથા] જેમ [ : ઇવ પુરુષ:] તે જ પુરુષ [વૃત્તિનિમિત્ત] આજીવિકા અર્થે [૨ નાનમ્ ] રાજાને [ન સેવત] નથી સેવતો [ત૬] તો [૪: ના પિ] તે રાજા પણ તેને [ સુરવોત્પાવવાન] સુખ ઉત્પન્ન કરનારા [ વિવિધાન] અનેક પ્રકારના [ મો ન] ભોગો [ન દ્રવાતિ] નથી આપતો, [gવમ્ ga] તેવી જ રીતે [ સચદૃષ્ટિ:] સમ્યગ્દષ્ટિ [ વિષયાર્થ] વિષય અર્થે [ર્મન:] કર્મરજને [ સેવતે] નથી સેવતો [ ત૬] તો (અર્થાત્ તેથી) [તત વર્ષ] તે કર્મ પણ તેને [સુરક્વોત્પાવવાન] સુખ ઉત્પન્ન કરનારા [ વિવિથાન] અનેક પ્રકારના [ મોસTI ] ભોગો [ન વાતિ ] નથી આપતું. ટીકાઃ-જેમ કોઈ પુરુષ ફળ અર્થે રાજાને સેવે છે તો તે રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે તો તે કર્મ તેને ફળ આપે છે. વળી જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો, તેમ સમ્યગ્દષ્ટિ ફળ અર્થે કર્મને નથી સેવતો તો (અર્થાત્ તેથી) તે કર્મ તેને ફળ નથી આપતું. એમ તાત્પર્ય (અર્થાત્ કહેવાનો આશય ) છે. ભાવાર્થ:-અહીં એક આશય તો આ પ્રમાણે છે:-અજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે તેથી તે કર્મ તેને (વર્તમાનમાં ) રંજિત પરિણામ આપે છે. જ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી તેથી તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી. બીજો આશય આ પ્રમાણે છે:-અજ્ઞાની સુખ (-રાગાદિપરિણામ) ઉત્પન્ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #383 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] . નિર્જરા અધિકાર ૩૪૯ (શાર્દૂત્તવિશાહિત) त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किंत्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत्। तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः।। १५३ ।। કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ વગેરે શુભ કર્મ કરે છે તેથી તે કર્મ તેને રાગાદિપરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું. આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી. હવે, “જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે ?” એવી આશંકા દૂર કરવાને કાવ્ય કહે છે – શ્લોકાર્ધઃ- [ પેજ નં ત્ય$ : વર્ષ કુરુતે તિ વયે જ પ્રતીમ:] જેણે કર્મનું ફળ છોડયું છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીતિ કરી શક્તા નથી. [ ડુિ ] પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે- [૩મરચ ગરિ ત: પિ વિવિ કપિ તત્ ર્મ અવશેન માપતેત્] તેને (જ્ઞાનીને) પણ કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશપણે (–તેના વશ વિના) આવી પડે છે. [તસ્મિન સાપતિને તુ] તે આવી પડતાં પણ, [ નમ્પ–પર-જ્ઞાનસ્વભાવે રિશત: જ્ઞાની] જે અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની [*] કર્મ [ વુિં તે અથ વુિં ન તે] કરે છે કે નથી કરતો [તિ : નાનાતિ] તે કોણ જાણે ? ભાવાર્થ-જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે છે તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી. માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે ? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી. અવિરત સમ્યગ્દષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ સમજવા. તેમાં, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત સમ્યગ્દષ્ટિ અને આહારવિહાર કરતા મુનિઓને બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે, તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી, જ્ઞાનના જ કર્તા છે. અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્વળ છે. તે ઉજ્વળતાને તેઓ જ (–જ્ઞાનીઓ જ-) જાણે છે, મિથ્યાષ્ટિઓ તે ઉજ્વળતાને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #384 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫O સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ (શાર્દૂતવિહિત) सम्यग्दृष्टय एव साहसमिदं कर्तु क्षमन्ते परं यद्वजेऽपि पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि। सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्च्यवन्ते न हि।। १५४ ।। सम्माद्दिट्ठी जीवा णिस्संका होंति णिब्भया तेण। सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका।। २२८ ।। જાણતા નથી. મિથ્યાષ્ટિ તો બહિરાત્મા છે, બહારથી જ ભલું બૂરું માને છે; અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે? ૧૫૩. હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ યત્ મ–ચન—àનોજ્ય-મુp–ધ્વનિ વષે પતતિ ]િ જેના ભયથી ચલાયમાન થતા ખળભળી જતા-ત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજપાત થવા છતાં, [ગની] આ સમ્યગ્દષ્ટિ જીવો, [નિસ–નિર્મયતયા] સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે, [ સર્વાન વ શાં વિદાય] સમસ્ત શંકા છોડીને, [ સ્વયં સ્વમ વધ્ય–વો–વપુષે નાનન્ત:] પોતે પોતાને (અર્થાત્ આત્માને ) જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય (અર્થાત્ કોઈથી હણી શકાય નહિ એવું) છે એવો જાણતા થકા, [વાંધાતુ વ્યવન્ત = દિ] જ્ઞાનથી વ્યુત થતા નથી. [ રૂદ્ર પર સામ્ સચદય: Uવ વર્તુ ક્ષમત્તે] આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિઓ જ સમર્થ છે. ભાવાર્થ-સમ્યગ્દષ્ટિ નિઃશંક્તિગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ પરિણમે છે. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઊઠે છે-ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે એવો વજપાત થવા છતાં સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપનું જ્ઞાનશરીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી. તેને એમ શંકા નથી થતી કે આ વજપાતથી મારો નાશ થઈ જશે; પયાર્યનો વિનાશ થાય તો ઠીક જ છે કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે. ૧૫૪. હવે આ અર્થને ગાથા દ્વારા કહે છે:સમ્યકત્વવંત જીવો નિઃશંક્તિ, તેથી છે નિર્ભય અને છે સસસભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #385 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૩૫૧ सम्यग्दृष्टयो जीवा निरशङ्का भवन्ति निर्भयास्तेन। सप्तभयविप्रमुक्ता यस्मात्तस्मात्तु निरशङ्काः।। २२८ ।। येन नित्यमेव सम्यग्दृष्टयः सकलकर्मफलनिरभिलाषा: सन्तोऽत्यन्तकर्मनिरपेक्षतया वर्तन्ते, तेन नूनमेते अत्यन्तनिरशङ्कदारुणाध्यवसायाः सन्तोऽत्यन्तनिर्भयाः सम्भाव्यन्ते। (શાર્વતવિરહિત) लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनश्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः।। लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तगीः कुतो निरशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५५ ।। ગાથાર્થઃ- [ સચÊય: નીવા:] સમ્યગ્દષ્ટિ જીવો [ નિરશT: ભવન્તિ] નિઃશંક હોય છે [ તેન] તેથી [ નિર્મયા: ] નિર્ભય હોય છે; [1] અને [પાત્] કારણ કે [સપ્તમયવિપ્રમુpT:] સમ ભયથી રહિત હોય છે [તરમા ] તેથી [ નિરશT: ] નિઃશંક હોય છે (અડોલ હોય છે ). ટીકા-કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દાણ (દઢ) નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે (અર્થાત્ એમ યોગ્યપણે ગણવામાં આવે છે). હવે સાત ભયના કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છે - શ્લોકાર્થ:- [gs: ] આ ચિસ્વરૂપ લોક જ [ વિવિત્મિનઃ ] ભિન્ન આત્માનો (અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો) [શાશ્વત: 5: સર–વ્ય$: નો:] શાશ્વત, એક અને સકલવ્યક્ત (-સર્વ કાળે પ્રગટ એવો ) લોક છે; [વત્ ] કારણ કે [ વહેવતમ્ વિ–નો] માત્ર ચિસ્વરૂપ લોકને [મયે વયમેવ 5: નોતિ ] આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે–અનુભવે છે. આ ચિસ્વરૂપ લોક જ તારો છે, [તઃ–પર:] તેનાથી બીજો કોઈ લોક- [ સાં નો: અપર:] આ લોક કે પરલોક[તવ ન] તારો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે, [ તસ્ય તદ્મી : : સ્તિ ] તેથી જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય ક્યાંથી હોય? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #386 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૨ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂત્રવિદ્રોહિત) एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः। नैवान्यागतवेदनैव हि भवेत्तगीः कुतो ज्ञानिनो निरशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५६ ।। [સ: સ્વયે સતત શિરશ: સદનું જ્ઞાન સા વિન્દ્રતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને પોતાના જ્ઞાનસ્વભાવને) સદી અનુભવે છે. ભાવાર્થ:-“આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ?' એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. “પરભવમાં મારું શું થશે?' એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. જ્ઞાની જાણે છે કે આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડયો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે. ૧૫૫. હવે વેદનાભયનું કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ નિર્મેદ્ર–વિત–વેઈ–વે–વનાત્] અભેદસ્વરૂપ વર્તતા વેધવેદકના બળથી (અર્થાત્ વેધ અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી) [ય ૐ સં જ્ઞાનં સ્વયે નાનૈઃ સવા વેદ્યતે] એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે (-જ્ઞાનીઓ વડે) સદી વેદાય છે, [N[ pT pવ હિ વેના] તે આ એક જ વેદના ( જ્ઞાનવેદન ) જ્ઞાનીઓને છે. (આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવાયોગ્ય છે. [ જ્ઞાનિન: કન્યા ના ત–વેના 4 દિ ન વ ભવેત] જ્ઞાનીને બીજી કોઈ આવેલી (-પુદ્ગલથી થયેલી) વેદના હોતી જ નથી, [ ત–મી: 1:] તેથી તેને વેદનાનો ભય ક્યાંથી હોય? [સ: સ્વયં સતત નિરશં: સન્ન જ્ઞાન સવા વિન્દ્રતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદી અનુભવે છે. ભાવાર્થ-સુખદુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ ભોગવટો છે. તે પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. માટે જ્ઞાનીને વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે. ૧૫૬. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #387 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] . નિર્જરા અધિકારી ૩૫૩ (શાર્વતવિરહિત) यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थितिर्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः। अस्यात्राणमतो न किञ्चन भवेत्तगी: कुतो ज्ञानिनो निरशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५७ ।। (શાર્દૂત્રવિરહિત) स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यच्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः। अस्थागुप्तिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निरशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५८ ।। હવે અરક્ષાભયનું કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ યત્ સત્ તત્ નાશ ન પૈતિ રૂતિ વસ્તુસ્થિતિ: નિયત વ્યT] જે સત્ છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે. [ તત્ જ્ઞાન નિ સ્વયમેવ સત્] આ જ્ઞાન પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સસ્વરૂપ વસ્તુ) છે (માટે નાશ પામતું નથી), [તત: પરે: મરચ ત્રાત વિહં] તેથી વળી પર વડે તેનું રક્ષણ શું? [બત: સચ જિગ્નન બત્રાનું ન ભવેત] આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી) તેનું જરા પણ અરક્ષણ થઈ શક્યું નથી [જ્ઞાનિ: ત–મી ત:] માટે (આવું જાણતા) જ્ઞાનીને અરક્ષાનો ભય ક્યાંથી હોય? [સ: સ્વયં સતત નિરશ: સહનું જ્ઞાન સા વિતિ ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. ભાવાર્થ સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જ્ઞાન પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ છે; તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહિ તો નષ્ટ થઈ જાય. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. ૧૫૭. હવે અગુભિયનું કાવ્ય કહે: શ્લોકાર્થ:- [ વિઝન સ્વં વસ્તુન: પરમ ગુણ: શસ્તિ] ખરેખર વસ્તુનું સ્વરૂપ જ (અર્થાત્ નિજ રૂપ જ) વસ્તુની પરમ “ગુતિ” છે [યત્ સ્વરૂપે : પિ પર: પ્રવેદૃન ન શp:] કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શક્યું નથી; [૨] અને [ માં જ્ઞાન નુ સ્વરૂપ ] અકૃત જ્ઞાન (–જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન-) પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે; (તેથી જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #388 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂતવિક્રીડિત) प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्। तस्यातो मरणं न किञ्चन भवेत्तगीः कुतो ज्ञानिनो निरशङ्क: सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५९ ।। આત્માની પરમ ગુતિ છે.) [ મત: અચ ન છીન પ્રાપ્તિ: ભવેત્] માટે આત્માનું જરા પણ અગતપણું નહિ હોવાથી [જ્ઞાનિન: ત–મી: 1:] જ્ઞાનીને અગુતિનો ભય ક્યાંથી હોય? [સ: સ્વયં સતત નિરશ: સદનું જ્ઞાન સવા વિન્દ્રતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. ભાવાર્થ-ગુતિ” એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે; તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુસપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કેવસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજાં પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુતિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો આત્મા ગુમ છે કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજાં કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુસપણાનો ભય ક્યાંથી હોય ? તે તો નિઃશંક વર્તતો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧૫૮. હવે મરણભયનું કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [Dાળોચ્છવ મરનું ૩વાદત્તિ] પ્રાણોના નાશને (લોકો ) મરણ કહે છે. [ માત્મનઃ પ્રાણ : હિત જ્ઞાન] આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. [ તત્ સ્વયમેવ શાશ્વતતયા નાતુરિત્ ન છિદ્યતે] તે ( જ્ઞાન ) સ્વયમેવ શાશ્વત હોવાથી તેનો કદાપિ નાશ થતો નથી; [શત: તન્ચ મરણ વિશ્વન ન ભવેત] માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી. [જ્ઞાનિન: ત–મી: 7:] તેથી (આવું જાણતા) જ્ઞાનીને મરણનો ભય ક્યાંથી હોય? [: સ્વયં સતત નિરશ: સહનું જ્ઞાન સવા વિન્દ્રતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદો અનુભવે છે. ભાવાર્થ-ઇંદ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇંદ્રિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાન પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે-તેનો નાશ થતો નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #389 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા અધિકાર (શાર્દૂનવિદ્રીડિત) एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्धं किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः । तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निरशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १६० ।। કહાનજૈનશાસ્ત્રમાળા ] ૩૫૫ તેને મરણનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧૫૯. હવે આકસ્મિકભયનું કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ:- [તંત્ સ્વત: સિદ્ધં જ્ઞાનમ્ તિ છૂં] આ સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે, [અનાવિ] અનાદિ છે, [અનન્તમ્] અનંત છે, [સવતં] અચળ છે. [ફવં યાવત્ તાવત્ સવા વ દિ ભવેત્] તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે, [અત્ર દ્વિતીયોવય: ન] તેમાં બીજાનો ઉદય નથી. [તત્] માટે [ અત્ર સ્મિળમ્ બિશ્વન ન ભવેત્] આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું, એકાએક) કાંઈ પણ થતું નથી. [ જ્ઞાનિન: ત ્—મી: ત: ] આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય ક્યાંથી હોય ? [ સ: સ્વયં સતતં નિશĚ: સહનં જ્ઞાનં સવા વિતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. ભાવાર્થ:- કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો?' એવો ભય રહે તે આકસ્મિકભય છે. જ્ઞાની જાણે છે કે-આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ, અનંત, અચળ, એક છે. તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી; માટે તેમાં અણધાર્યું કાંઈ પણ ક્યાંથી થાય અર્થાત્ અકસ્માત ક્યાંથી બને? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી, તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનભાવને નિરંતર અનુભવે છે. આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી. પ્રશ્ન:-અવિરતસમ્યગ્દષ્ટિ આદિને પણ જ્ઞાની કહ્યા છે અને તેમને તો ભયપ્રકૃતિનો ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે, તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે? સમાધાનઃ-ભયપ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઊપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઇલાજ પણ કરે છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપનાં જ્ઞાનશ્રદ્ધાનથી વ્યુત થાય. વળી જે ભય ઊપજે છે તે મોહકર્મની ભય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #390 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (મુન્દ્રાન્તા) टोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाज: सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म। तत्तस्यास्मिन्पुनरपि मनाकर्मणो नास्ति बन्धः पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव।। १६१ ।। जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे। सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदव्यो।। २२९ ।। નામની પ્રકૃતિનો દોષ છે; તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી. ૧૬૦. હવે આગળની (સમ્યગ્દષ્ટિના નિઃશંકિત આદિ ચિલો વિષેની) ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ શ્લોકાર્થઃ- [ ટોસ્કીf–સ્વર–નિતિ-જ્ઞાન–સર્વસ્વમાન: સચદ:] ટંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને [ યર્ ફુદ નક્નાળિ] જે નિઃશક્તિ આદિ ચિહ્નો છે તે [ સનં જર્મ] સમસ્ત કર્મને [નન્તિ] હણે છે; [] માટે, [ગરિમન ] કર્મનો ઉદય વર્તતાં છતાં, [ ત૨] સમ્યગ્દષ્ટિને [પુન:] ફરીને [ વર્મા: વન્ય:] કર્મનો બંધ [મનાવે v] જરા પણ [ નાસ્તિ] થતો નથી, [ પૂર્વોપરં] પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું [ ત–31નુભવત:] તેના ઉદયને ભોગવતાં તેને [ નિશ્ચિતં] નિયમથી [નિર્બરા વ] તે કર્મની નિર્જરા જ થાય છે. ભાવાર્થ:-સમ્યગ્દષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રકૃતિઓના ઉદયને ભોગવે છે તોપણ નિઃશંકિત આદિ ગુણો વર્તતા હોવાથી તેને શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે. ૧૬૧. હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે, તેમાં પ્રથમ નિઃશંકિત અંગની (અથવા નિઃશંકિત ગુણની-ચિહ્નની) ગાથા કહે છે જે કર્મબંધનમોહકર્તા પાદ ચારે છેદતો, ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદષ્ટિ જાણવો. ૨૨૯. ૧. નિઃશંકિત = સંદેહ અથવા ભય રહિત. ૨. શંકા = સંદેહ કલ્પિત ભય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #391 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા અધિકાર यश्चतुरोऽपि पादान् छिनत्ति तान् कर्मबन्धमोहकरान्। स निरशङ्कश्चेतयिता सम्यग्दृष्टिर्ज्ञातव्यः ।। २२९ ।। यतो सम्यग्दृष्टिः किन्तु निर्जरैव। કહાનજૈનશાસ્ત્રમાળા ] हि टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन कर्मबन्धशङ्काकरमिथ्यात्वादिभावाभावान्निरशङ्कः, ततोऽस्य शङ्काकृतो नास्ति बन्ध:, जो दु ण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम्मेसु । सो णिक्कंखो चेदा सम्मादिट्ठी मुणेदव्वो ।। २३० ।। यस्तु न करोति कांक्षां कर्मफलेषु तथा सर्वधर्मेषु । स निष्कांक्षश्चेतयिता सम्यग्दृष्टिर्ज्ञातव्यः ।। २३० ।। ગાથાર્થ:- [ય: શ્વેતયિતા] જે *ચૈતયિતા, [ર્મવશ્વમોહાન્] કર્મબંધ સંબંધી મોહ કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા) [તાનું ચતુર: અપિ પાવાન્] મિથ્યાત્વાદિ ભાવોરૂપ ચારે પાયાને [છિન્નત્તિ] છેદે છે, [સ: ] તે [ નિશĚ: ] નિઃશંક [ સમ્યગ્દષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. ૩૫૭ ટીકા:-કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા કરનાર (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદે અથવા ભય કરનારા ) મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી, નિઃશંક છે તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ:-સમ્યગ્દષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે, સ્વામિત્વના અભાવને લીધે, કર્તા થતો નથી. માટે ભયપ્રકૃતિનો ઉદય આવતાં છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ નિઃશંક રહે છે, સ્વરૂપથી ચ્યુત થતો નથી. આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી જાય છે. હવે નિઃકાંક્ષિત ગુણની ગાથા કહે છે: જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો, ચિન્મુર્તિ તે કાંક્ષારહિત સમકિતષ્ટિ જાણવો. ૨૩૦. = ગાથાર્થ:- [ય: શ્વેતયિતા] જે ચૈતયિતા [ર્મજ્ઞેષુ] કર્મોનાં ફળો પ્રત્યે [ તથા ] તથા [ સર્વધર્મવું] સર્વ ધર્મો પ્રત્યે [ifi] કાંક્ષા [ન તુ જોતિ] કરતો નથી [ સ: ] તે [ નિાક્ષ: સભ્યદૃષ્ટિ: ] નિષ્કાંક્ષ સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. * ચયિતા ચેતના૨; જાણનાર દેખનાર; આત્મા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #392 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ यतो हि सम्यग्दृष्टि: टङ्कोत्कीर्णेकज्ञायकभावमयत्वेन सर्वेष्वपि कर्मफलेषु सर्वेषु वस्तुधर्मेषु च कांक्षाभावान्निष्कांक्षः, ततोऽस्य कांक्षाकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव। जो ण करेदि दुगुंछं चेदा सव्वेसिमेव धम्माणं। सो खलु णिव्विदिगिच्छो सम्मादिट्ठी मुणेदव्वो।। २३१ यो न करोति जुगुप्सां चेतयिता सर्वेषामेव धर्माणाम्। स खलु निर्विचिकित्सः सम्यग्दृष्टिातव्यः।। २३१ ।। यतो हि सम्यग्दृष्टि: टङ्कोत्कीर्णंकज्ञायकभावमयत्वेन सर्वेष्वपि वस्तुधर्मेषु ટીકા-કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાંય કર્મફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિષ્કાંક્ષ (નિર્વાઇક ) છે, તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ-સમ્યગ્દષ્ટિને સમસ્ત કર્મનાં ફળોની વાંછા નથી; વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તેમ જ નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત પુગલસ્વભાવોની તેને વાંછા નથી-તેમના પ્રત્યે સમભાવ છે, અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી વ્યવહારધર્મોની તેને વાંછા નથી–તે ધર્મોનો આદર નથી. આ રીતે સમ્યગ્દષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે; માટે વાંછાકૃત બંધ તેને નથી. હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છે: સૌ કોઈ ધર્મ વિશે જાગુપ્સાભાવ જે નહિ ધારતો; ચિમૂર્તિ નિર્વિચિકિત્સ સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૧. ગાથાર્થઃ- [૫: વેતયતા ] જે ચેતયિતા [સર્વેષાર્ વ] બધાય [ ધર્માનામ્ ] ધર્મો (વસ્તુના સ્વભાવો) પ્રત્યે [[પુખ્ત ] જુગુપ્સા (ગ્લાનિ) [ન રોતિ] કરતો નથી [ :] તે [ વ7 ] નિશ્ચયથી [ નિર્વિવિવિત્સ:] નિર્વિચિકિત્સ (-વિચિકિત્સાદોષ રહિત ) [ સચદદિ:] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય:] જાણવો. ટીકા-કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય વસ્તુધર્મો પ્રત્યે જાગુપ્સાનો (તેને) અભાવ હોવાથી, નિર્વિચિકિત્સ (જુગુપ્સા રહિત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #393 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] નિર્જરા અધિકાર ૩પ૯ भावान्निर्विचिकित्सः, ततोऽस्य विचिकित्साकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव। जो हवदि असम्मूढो चेदा सद्दिट्ठि सव्वभावेसु। सो खलु अमूढदिट्ठी सम्मादिट्ठी मुणेदव्वो।। २३२ ।। यो भवति असम्मूढः चेतयिता सदृष्टि: सर्वभावेषु। स खलु अमूढदृष्टि: सम्यग्दृष्टितिव्यः ।। २३२ ।। यतो हि सम्यग्दृष्टि: टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सर्वेष्वपि भावेषु मोहाभावादमूढदृष्टिः, ततोऽस्य मूढदृष्टिकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव।। છે, તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ-સમ્યગ્દષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ સુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે ) જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તોપણ પોતે તેનો કર્તા થતો નથી તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે. હવે અમૂઢદષ્ટિ અંગની ગાથા કહે છે: સમૂઢ નહિ જે સર્વ ભાવે, -સત્ય દષ્ટિ ધારતો, તે મૂઢદષ્ટિરહિત સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨. ગાથાર્થઃ- [ : ચેતતા ] જે ચેતયિતા [ સર્વમાવેy] સર્વ ભાવોમાં [અસમૂઢ:] અમૂઢ છે- [ સદૃદ:] યથાર્થ દષ્ટિવાળો [ ભવતિ છે, [સ:] તે [રવ7] ખરેખર [ નમૂઢદષ્ટિ: ] અમૂઢદષ્ટિ [સચદષ્ટિ:] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. ટીકા-કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય ભાવોમાં મોહનો (તેને) અભાવ હોવાથી, અમૂઢદષ્ટિ છે, તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ-સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે; તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઇષ્ટાનિષ્ટ ભાવો ઊપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #394 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬O સમયસાર, [ભગવાનશ્રીકુંદકુંદ जो सिद्धभत्तिजुत्तो उवगृहणगो दु सव्वधम्माणं। सो उवगृहणकारी सम्मादिट्ठी मुणेदव्वो।। २३३ ।। यः सिद्धभक्तियुक्तः उपगूहनकस्तु सर्वधर्माणाम्। स उपगूहनकारी सम्यग्दृष्टितिव्यः।। २३३ ।। यतो हि सम्यग्दृष्टि: टङ्कोत्कीर्णंकज्ञायकभावमयत्वेन समस्तात्मशक्तीनामुपबृंहणादुपबृंहकः, ततोऽस्य जीवशक्तिदौर्बल्यकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव। પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે. હવે ઉપગૃહન ગુણની ગાથા કહે છે: જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૂહક છે સૌ ધર્મનો, ચિમૂર્તિ તે ઉપગૂહનકર સમકિતદષ્ટિ જાણવો. ૨૩૩. ગાથાર્થ- [ :] જે (ચેતયિતા) [ સિદ્ધમર્િયુp:] સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત છે [1] અને [ સર્વધર્માનામ્ ૩૫+દન: ] પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે (અર્થાત્ રાગાદિ પરભાવોમાં જોડાતો નથી) [ :] તે [ ૩૫દિનવારી] ઉપગૂનકારી [સભ્ય દષ્ટિ:] સમ્યગ્દષ્ટિ [જ્ઞાતવ્ય:] જાણવો. ટીકા-કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ-સમ્યગ્દષ્ટિ ઉપગૃહનગુણ સહિત છે. ઉપગૂઠન એટલે ગોપવવું તે. અહીં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડલો છે, અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોયો ત્યાં અન્ય ધર્મો પર દષ્ટિ જ ન રહી તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે. આ ગુણનું બીજું નામ “ઉપબૃહણ” પણ છે. ઉપવૃંહણ એટલે વધારવું તે. સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિ વધે છે-આત્મા પુષ્ટ થાય છે માટે તે ઉપવૃંહણગુણવાળો છે. આ રીતે સમ્યગ્દષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે થતો નથી, નિર્જરા જ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #395 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનનશાસ્ત્રમાળા] નિર્જરા અધિકાર ૩૬૧ उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा। सो ठिदिकरणाजुत्तो सम्मादिट्ठी मुणेदव्यो।। २३४ ।। उन्मार्ग गच्छन्तं स्वकमपि मार्गे स्थापयति यश्चेतयिता। स स्थितिकरणयुक्त: सम्यग्दृष्टितिव्यः।। २३४ ।। यतो हि सम्यग्दृष्टि: टङ्कोत्कीर्णेकज्ञायकभावमयत्वेन मार्गात्प्रच्युतस्यात्मनो मार्गे एव स्थितिकरणात् स्थितिकारी, ततोऽस्य मार्गच्यवनकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव। ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે તો પણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી, પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉધમ વર્તે છે. હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છે: ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો, ચિમૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૪. ગાથાર્થઃ- [: વેતયિતા] જે ચેતયિતા [૩ના છન્ત] ઉન્માર્ગે જતા [ સ્વ ગરિ] પોતાના આત્માને પણ [ સા ] માર્ગમાં [ રથાતિ] સ્થાપે છે, [ 1 ] તે [ રિસ્થતિ રથયુp:] સ્થિતિકરણયુક્ત (સ્થિતિકરણગુણ સહિત) [ સચદDિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય:] જાણવો. ટીકા-કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે, જો પોતાનો આત્મા માર્ગથી (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી) ચુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી, સ્થિતિકારી છે, તેથી તેને માર્ગથી વ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ-જે, પોતાના સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી ટ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે. તેને માર્ગથી ચુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ ઉદય આવેલાં કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #396 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૨ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ जो कुणदि वच्छलत्तं तिण्हं साहूण मोक्खमग्गम्हि। सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्यो।। २३५ ।। यः करोति वत्सलत्वं त्रयाणां साधूनां मोक्षमार्गे। स वत्सलभावयुतः सम्यग्दृष्टितिव्यः।। २३५ ।। यतो हि सम्यग्दृष्टि: टङ्कोत्कीर्णंकज्ञायकभावमयत्वेन सम्यग्दर्शनज्ञानचारित्राणां स्वस्मादभेदबुद्ध्या सम्यग्दर्शनान्मार्गवत्सलः, ततोऽस्य मार्गानुपलम्भकृतो नास्ति વન્ય:, હિન્દુ નિર્નરવા હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છે જે મોક્ષમાર્ગે “સાધુ”ત્રયનું વત્સલત્વ કરે અહો! ચિન્યૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૫. ગાથાર્થઃ- [ 5 ] જે (ચેતયિતા) [ મોક્ષમા ] મોક્ષમાર્ગમાં રહેલા [ ત્રયાળાં સાધૂનાં] સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકો-સાધનો પ્રત્યે (અથવા વ્યવહાર આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ-એ ત્રણ સાધુઓ પ્રત્યે) [ વત્સત્વે રાતિ] વાત્સલ્ય કરે છે, [સ: ] તે [વત્સસમાવયુત:] વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત) [ સભ્ય દિ:] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય:] જાણવો. ટીકા કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યકપણે દેખતો (–અનુભવતો) હોવાથી, માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે, તેથી તેને માર્ગની *અનુપલબ્ધિથી થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ:-વત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો-અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે. * અનુપલબ્ધિ = પ્રત્યક્ષ ન હોવું તે; અજ્ઞાનઃ અપ્રાપ્તિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #397 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર ૩૬૩ विज्जारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा। सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेदव्वो।। २३६ ।। विद्यारथमारूढः मनोरथपथेषु भ्रमति यश्चेतयिता। स जिनज्ञानप्रभावी सम्यग्दृष्टितिव्यः ।। २३६ ।। यतो हि सम्यग्दृष्टिः, टङ्कोत्कीर्णेकज्ञायकभावमयत्वेन ज्ञानस्य समस्तशक्तिप्रबोधेन प्रभावजननात्प्रभावनाकरः, ततोऽस्य ज्ञानप्रभावनाऽप्रकर्षकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव। હવે પ્રભાવના ગુણની ગાથા કહે છે ચિમૂર્તિ મન-૨થપંથમાં વિધારથારૂઢ ઘૂમતો, તે જિનશાનપ્રભાવકર સમકિતદષ્ટિ જાણવો. ૨૩૬. ગાથાર્થઃ- [ 4: વેતપિતા] જે ચેતયિતા [ વિદ્યારથ” મારૂઢ:] વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો (–ચડ્યો થકો) [ મનોરથuથેy] મનરૂપી રથ-પંથમાં (અર્થાત જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં) [ શ્રમતિ] ભ્રમણ કરે છે, [ :] તે [ નિનજ્ઞાનપ્રભાવી] જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો [ સભ્યD: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય:] જાણવો. ટીકા-કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા-વિકસાવવા-ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી, પ્રભાવના કરનાર છે, તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી (અર્થાત્ જ્ઞાનની પ્રભાવના નહિ વધારવાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ-પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉઘાત કરવો વગેરે માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે–વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે. તેને અપ્રભાવનાકૃત કર્મબંધ નથી, કર્મ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ છે. આ ગાથામાં નિશ્ચયપ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જિનબિંબને રથમાં સ્થાપીને નગર, વન વગેરેમાં ફેરવી વ્યવહારપ્રભાવના કરવામાં આવે છે, તેમ જે વિદ્યારૂપી (જ્ઞાનરૂપી) રથમાં આત્માને સ્થાપી મનરૂપી (જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દષ્ટિ છે, તે નિશ્ચયપ્રભાવના કરનાર છે. આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને નિઃશંકિત આદિ આઠ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #398 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪ સમયસાર (મન્વાાન્તા) रुन्धन् बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गैः प्राग्बद्धं तु क्षयमुपनयन् निर्जरोज्जृम्भणेन। [ ભગવાનશ્રીકુંદકુંદ ગુણો નિર્જરાનાં કારણ કહ્યા. એવી જ રીતે અન્ય પણ સમ્યક્ત્વના ગુણો નિર્જરાનાં કારણ જાણવા. આ ગ્રંથમાં નિશ્ચયનયપ્રધાન કથન હોવાથી નિઃશંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ (સ્વ-આશ્રિત સ્વરૂપ) અહીં બતાવવામાં આવ્યું છે. તેનો સંક્ષેપ (સારાંશ) આ પ્રમાણે છે–જે સમ્યગ્દષ્ટિ આત્મા પોતાનાં જ્ઞાન-શ્રદ્ધાનમાં નિઃશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહિ અથવા સંદેહયુક્ત ન થાય, તેને નિઃશંકિત ગુણ હોય છે. ૧. જે કર્મના ફળની વાંછા ન કરે તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, તેને નિઃકાંક્ષિત ગુણ હોય છે. ૨. જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે, તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે. ૩. જે સ્વરૂપમાં મૂઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે, તેને અમૂઢષ્ટિ ગુણ હોય છે. ૪. જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપગ્રહન ગુણ હોય છે. પ. જે સ્વરૂપથી ચુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે, તેને સ્થિતિકરણ ગુણ હોય છે. ૬. જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે, તેને વાત્સલ્ય ગુણ હોય છે. ૭. જે આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે-પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે. ૮. આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી. વળી આ ગુણોના સદ્દભાવમાં, ચારિત્રમોહના ઉદયરૂપ શંકાદિ પ્રવર્તે તોપણ તેમની (−શંકાદિની ) નિર્જરા જ થઈ જાય છે, નવો બંધ થતો નથી; કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે. સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ચારિત્રમોહના ઉદયનિમિત્તે સમ્યગ્દષ્ટિને જે બંધ કહ્યો છે તે પણ નિર્જરારૂપ જ (-નિર્જરા સમાન જ) જાણવો કારણ કે સમ્યગ્દષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે; તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી તે આગામી બંધરૂપ નથી, નિર્જરારૂપ જ છે. જેવી રીતે-કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વબુદ્ધિ નથી, વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઈ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે નિયત સમયે ધણીને આપી દે છે; નિયત સમય આવતાં સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડયું રહે તોપણ તે પ્રત્યે મમત્વ નહિ હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી, ધણીને દઈ દીધા બરાબર જ છે; તેવી જ રીતે-જ્ઞાની કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી માટે તે મોજૂદ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે એમ જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #399 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર सम्यग्दृष्टिः स्वयमतिरसादादिमध्यान्तमुक्तं ज्ञानं भूत्वा नटति गगनाभोगरङ्गं विगाह्य।। १६२ ।। ૩૬૫ આ નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહારનયે વ્યવહા૨મોક્ષમાર્ગ પર નીચે પ્રમાણે લગાવવાઃ–જિનવચનમાં સંદેહ ન કરવો, ભય આવ્યે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ, તે નિઃશંકિતપણું છે. ૧. સંસાર –દેહ-ભોગની વાંછાથી તથા ૫૨મતની વાંછાથી વ્યવહા૨મોક્ષમાર્ગથી ડગવું નહિ તે નિષ્કાંક્ષિતપણું છે. ૨. અપવિત્ર, દુર્ગંધવાળીએવી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહા૨મોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે. ૩. દેવ, ગુરુ, શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અન્યમતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપ-ઇત્યાદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂઢદષ્ટિ છે. ૪. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહા૨મોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગ્રહન અથવા ઉપબૃહણ છે. ૫. વ્યવહા૨મોક્ષમાર્ગથી વ્યુત થતા આત્માને સ્થિત કરવો તે સ્થિતિકરણ છે. ૬. વ્યવહા૨મોક્ષમાર્ગમાં પ્રવર્તનાર ૫૨ વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે. ૭. વ્યવહા૨મોક્ષમાર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના છે. ૮. આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારનયને પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચયપ્રધાન કથનમાં તે વ્યવહારસ્વરૂપની ગૌણતા છે. સમ્યજ્ઞાનરૂપ પ્રમાણદૃષ્ટિમાં બન્ને પ્રધાન છે. સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી. હવે, નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર જે સમ્યગ્દષ્ટિ તેનો મહિમા કરી નિર્જરા અધિકા૨ પૂર્ણ કરે છેઃ શ્લોકાર્થ:- [ કૃતિ નવમ્ વન્ધ રુન્ધન્] એ પ્રમાણે નવીન બંધને રોક્યો અને [નિનૈ: અામિ: અમે: સત: નિર્નારષ્કૃમ્ભળેન પ્રાવર્ષં તુ ક્ષયમ્ ઉપનયન્ ] ( પોતે ) પોતાનાં આઠ અંગો સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો [ સભ્યપદદિ: ] સમ્યગ્દષ્ટિ જીવ [સ્વયમ્] પોતે [અતિરસાવ્] અતિ રસથી (અર્થાત્ નજરસમાં મસ્ત થયો થકો ) [વિ-મધ્ય-અન્તમુત્તું જ્ઞાનં ભૂત્વા] આદિમધ્ય-અંત રતિ ( સર્વવ્યાપક, એકપ્રવાહરૂપ ધારાવાહી ) જ્ઞાનરૂપ થઈને [ાન– આમોન-રવિાઘ] આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને ( અર્થાત્ જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને ) [નવૃત્તિ ] નૃત્ય કરે છે. ભાવાર્થ:-સમ્યગ્દષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે આઠ અંગો સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી તેને પૂર્વ બંધનો નાશ થાય છે. તેથી તે ધારાવાહી જ્ઞાનરૂપી રસનું પાન કરીને, જેમ કોઈ પુરુષ મધ પીને મગ્ન થયો થકો નૃત્યના અખાડામાં નૃત્ય કરે તેમ, નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #400 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ इति निर्जरा निष्क्रान्ता। પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને નિર્જરા થાય છે, બંધ થતો નથી એમ તમે કહેતા આવ્યા છો. પરંતુ સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને બંધ કહેવામાં આવ્યો છે. વળી ઘાતીકર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય-એ ગુણોનો થાત પણ વિદ્યમાન છે. ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો તો મિથ્યાદષ્ટિને મિથ્યાત્વઅનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ પણ કેમ ન મનાય ? સમાધાનઃ- બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય જ છે; અને સમ્યગ્દષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે. ચારિત્રમોહના ઉદયથી જોકે સુખગુણનો ઘાત છે તથા મિથ્યાત્વ-અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતિકર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ-અનુભાગવાળો બંધ તેમ જ બાકીની અઘાતિકર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે, તોપણ જેવો મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત થાય છે તેવો નથી થતો. અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ-અનંતાનુબંધી જ છે; તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી; અને જ્યાં આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ ગણતરી કરે? વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડા રહેવાની અવિધ કેટલી ? માટે આ અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાની-અજ્ઞાની હોવા વિષે જ પ્રધાન કથન છે. જ્ઞાની થયા પછી જે કાંઈ કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં. નીચેના દષ્ટાંત પ્રમાણે જ્ઞાનીનું સમજવું. કોઈ પુરુષ દરિદ્ર હોવાથી ઝૂંપડીમાં રહેતો હતો. તેને ભાગ્યના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઈ તેથી તે મહેલમાં રહેવા ગયો. જોકે તે મહેલમાં ઘણા દિવસનો કચરો ભર્યો હતો તોપણ જે દિવસે તેણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો, સંપદાવાન થઈ ગયો. હવે કચરો ઝાડવાનો છે તે અનુક્રમે પોતાના બળ અનુસાર ઝાડે છે. જ્યારે બધો કચરો ઝડાઈ જશે અને મહેલ ઉજ્જ્વળ બની જશે ત્યારે તે ૫૨માનંદ ભોગવશે. આવી જ રીતે જ્ઞાનીનું જાણવું. ૧૬૨. ટીકા:-આ પ્રમાણે નિર્જરા (રંગભૂમિમાંથી ) બહાર નીકળી ગઈ. ભાવાર્થ:-એ રીતે, નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તે પોતાનું સ્વરૂપ પ્રગટ બતાવીને બહાર નીકળી ગઈ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #401 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] નિર્જરા અધિકાર ૩૬૭ इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां निर्जराप्ररूपकः षष्ठोऽङ्कः।। समयसारव्याख्यायामात्मख्यातौ સમ્યકવંત મહંત સદા સમભાવ રહે દુ:ખ સંકટ આવે, કર્મ નવીન બંધ ન તવૈ અર પૂરવ બંધ ઝ વિન ભાવે; પૂરણ અંગ સુદર્શનરૂપ ધરે નિત જ્ઞાન બઢ નિજ પાયે, યો શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાય. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદિવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યવિવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં નિર્જરાનો પ્રરૂપક છઠ્ઠો અંક સમાપ્ત થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #402 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFF 听 બંધ અધિકાર $ ક $ FFFFFFFFFFFFFFFFFFF अथ प्रविशति बन्धः। (શાર્વત્રવિક્રીડિત) रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत् क्रीडन्तं रसभावनिर्भरमहानाट्येन बन्धं धुनत्। आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फुटं नाटयद् धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति।।१६३ ।। રાગાદિકથી કર્મનો, બંધ જાણી મુનિરાય, તજે તે સમભાવથી, નમું સદા તસુ પાય. પ્રથમ ટીકાકાર કહે છે કે “હવે બંધ પ્રવેશ કરે છે. જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે તેમ રંગભૂમિમાં બંધતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. ત્યાં પ્રથમ જ, સર્વ તત્ત્વોને યથાર્થ જાણનારું જે સમ્યજ્ઞાન છે તે બંધને દૂર કરતું પ્રગટ થાય છે એવા અર્થનું મંગળરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ રા–ઉતાર–મદીરસેન સનં નમતુ પ્રમત્તે કૃત્વા] જે (બંધ) રાગના ઉદયરૂપી મહા રસ (દારૂ) વડે સમસ્ત જગતને પ્રમત્ત (–મતવાલું, ગાફેલ) કરીને, [ ૨ –ભાવ-નિર્મર–મહા-નાટ્યૂન છીડન્ત વળ્યું] રસના ભાવથી (અર્થાત્ રાગરૂપી ઘેલછાથી) ભરેલા મોટા નૃત્ય વડે ખેલી (નાચી) રહ્યો છે એવા બંધને [ જુનત્] ઉડાડી દેતું-દૂર કરતું, [જ્ઞાન] જ્ઞાન [સમુન્મMતિ] ઉદય પામે છે. કેવું છે જ્ઞાન? [ માનન્દ્ર–કમૃત–નિત્ય—મોનિ] આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે, [સન–અવસ્થા ૮ નાટયત્] પોતાની જાણનક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું છે, [ ધીર–ઉવીરમ્] ધીર છે, ઉદાર (અર્થાત મોટા વિસ્તારવાળું, નિશ્ચળ) છે, [ સનાનં] અનાકુળ (અર્થાત્ જેમાં કાંઈ આકુળતાનું કારણ નથી એવું) છે, [ નિરુપfધ ] નિપધિ (અર્થાત્ પરિગ્રહ રહિત, જેમાં કાંઈ પરદ્રવ્ય સંબંધી ગ્રહણત્યાગ નથી એવું) છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #403 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] બંધ અધિકાર ૩૬૯ जह णाम को वि पुरिसो णेहब्भत्तो दु रेणुबहुलम्मि। ठाणम्मि ठाइदूण य करेदि सत्थेहिं वायाम।। २३७ ।। छिंददि भिंददि य तदा तालीतलकयलिवंसपिंडीओ। सच्चित्ताचित्ताणं करेदि दव्वाणमुवघादं ।। २३८ ।। उवघादं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं। णिच्छयदो चिंतेज्ज हु किंपच्चयगो दु रयबंधो।। २३९ ।। जो सो दु णेहभावो तम्हि णरे तेण तस्स रयबंधो। णिच्छयदो विण्णेयं ण कायचेट्ठाहिं सेसाहिं।। २४० ।। एवं मिच्छादिट्ठी वर्सेतो बहुविहासु चिट्ठासु। रागादी उवओगे कुव्वंतो लिप्पदि रएण।। २४१ ।। ભાવાર્થ-બંધતત્ત્વ રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે, તેને ઉડાવી દઈને જે જ્ઞાન પોતે પ્રગટ થઈ નૃત્ય કરશે તે જ્ઞાનનો મહિમા આ કાવ્યમાં પ્રગટ કર્યો છે. એવા અનંત જ્ઞાનસ્વરૂપ જે આત્મા તે સદા પ્રગટ રહો. ૧૬૩. હવે બંધતત્ત્વનું સ્વરૂપ વિચારે છે; તેમાં પ્રથમ, બંધના કારણને સ્પષ્ટ રીતે કહે જેવી રીતે કો પુરુષ પોતે તેલનું મર્દન કરી, વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૩૭. વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને ઉપઘાત તેહુ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૩૮. બહુ જાતનાં કરણો વડે ઉપઘાત કરતા તેહને, નિશ્ચય થકી ચિંતન કરો; ૨જબંધ થાય શું કારણે ? ૨૩૯, એમ જાણવું નિશ્ચય થકી-ચીકણાઈ જે તે નર વિષે ૨જબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૦. ચેષ્ટા વિવિધમાં વર્તતો એ રીત મિથ્યાદષ્ટિ જે, ઉપયોગમાં રાગાદિ કરતો રજ થકી લેપાય તે. ૨૪૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #404 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates 390 સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ यथा नाम कोऽपि पुरुषः स्नेहाभ्यक्तस्तु रेणुबहुले । स्थाने स्थित्वा च करोति शस्त्रैर्व्यायामम् ।। २३७ ।। छिनत्ति भिनत्ति च तथा तालीतलकदलीवंशपिण्डीः । सचित्ताचित्तानां करोति द्रव्याणामुपघातम् ।। २३८ ।। उपघातं कुर्वतस्तस्य नानाविधैः करणैः। निश्चयतश्चिन्त्यतां खलु किम्प्रत्ययिकस्तु रजोबन्धः ।। २३९ ।। यः स तु स्नेहभावस्तस्मिन्नरे तेन तस्य रजोबन्धः । निश्चयतो विज्ञेयं न कायचेष्टाभिः शेषाभिः ।। २४० ।। एवं मिथ्यादृष्टिर्वर्तमानो बहुविधासु चेष्टासु। रागादीनुपयोगे कुर्वाणो लिप्यते रजसा ।। २४१ ।। इह खलु यथा कश्चित् पुरुषः स्नेहाभ्यक्तः, स्वभावत एव रजोबहुलायां भूमौ गाथार्थ:- [ यथा नाम ] ठेवी रीते- [ कः अपि पुरुषः ] श्रेर्ध पुरुष [ स्नेहाभ्यक्तः तु ] (पोताना पर अर्थात् पोताना शरीर पर ) तेल आहि स्निग्ध पदार्थ सगावीने [च] अने [ रेणुबहुले ] बहु २४वाणी ( धूणवाणी ) [ स्थाने] ४ग्यामां [ स्थित्वा ] २हीने [ शस्त्रैः ] शस्त्रो वडे [ व्यायामम् करोति ] व्यायाम १२ छे, [ तथा ] अने [तालीतलकदलीवंशपिण्डी: ] ताड, तमास, डेज, वांस, अशोऽ वगेरे वृक्षोने [ छिनत्ति ] छेछे छे, [ भिनत्ति च ] हे छे, [ सचित्ताचित्तानां ] सथित्त तथा अभित्त [ द्रव्याणाम् ] द्रव्योनो [ उपघातम् ] उपघात ( नाश ) [ करोति ] ४२ छे; [ नानाविधैः करणैः] खे रीते नाना प्रारनां २शो वडे [ उपघातं कुर्वतः ] उपघात ४२॥ [ तस्य ] ते पुरुषने [ रजोबन्धः तु] २४नो बंध ( घूजनुं योंटयुं ) [ खलु] परेजर [ किम्प्रत्ययिकः ] ऽय डारो थाय छे [ निश्चयतः ] ते निश्चयथी [ चिन्त्यताम् ] वियारो. [ तस्मिन् नरे] ते पुरुषमां [ यः सः स्नेहभावः तु ] ४ तेस महिनो थी प्रशभाव छे [ तेन ] तेनाथी [ तस्य ] तेने [ रजोबन्ध: ] २४नो बंध थाय छे [ निश्चयतः विज्ञेयं ] खेम निश्चयथी भएायुं, [ शेषाभि: कायचेष्टाभिः ] शेष प्रयानी येष्टाखोथी [न] नथी थतो. [ एवं ] जेवी रीते- [ बहुविधासु चेष्टासु ] हु प्रझरनी येष्टासोमा [ वर्तमानः ] वर्ततो [मिथ्यादृष्टिः] मिथ्यादृष्टि [ उपयोगे ] ( पोताना ) उपयोगमां [ रागादीन् कुर्वाणः ] रागाहि भावोने ऽरतो थी [ रजसा ] दुर्भ३पी २४थी [ लिप्यते ] तेपाय छे-जंघाय छे. ટીકા:-જેવી રીતે-આ જગતમાં ખરેખર કોઈ પુરુષ સ્નેહના (અર્થાત્ તેલ આદિ ચીકણા પદાર્થના ) મર્દનયુક્ત થયેલો, સ્વભાવથી જ જે બહુ ૨જથી ભરેલી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #405 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકારી ૩૭૧ स्थितः, शस्त्रव्यायामकर्म कुर्वाणः, अनेकप्रकारकरणैः सचित्ताचित्तवस्तूनि निनन्, रजसा बध्यते। तस्य कतमो बन्धहेतु: ? न तावत्स्वभावत एव रजोबहुला भूमिः, स्नेहानभ्यक्तानामपि तत्रस्थानां तत्प्रसङ्गात्। न शस्त्रव्यायामकर्म, स्नेहानभ्यक्तानामपि तस्मात् तत्प्रसङ्गात्। नानेकप्रकारकरणानि, स्नेहानभ्यक्तानामपि तैस्तत्प्रसङ्गात्। न सचित्ताचित्तवस्तूपघातः, स्नेहानभ्यक्तानामपि तस्मिस्तत्प्रङ्गात्। ततो न्यायबलेनैवैतदायातं, यत्तस्मिन् पुरुषे स्नेहाभ्यङ्गकरणं स बन्धहेतुः। एवं मिथ्यादृष्टि: आत्मनि रागादीन् कुर्वाणः, स्वभावत एव कर्मयोग्यपुद्गलबहुले लोके कायवाङ्मनःकर्म कुर्वाणः, अनेकप्रकारकरणैः सचित्ताचित्तवस्तूनि, निनन्, कर्मरजसा बध्यते। तस्य कतमो बन्धहेतुः ? न तावत्स्वभावत एव कर्मयोग्यपुद्गलबहुलो लोकः, सिद्धानामपि तत्रस्थानां છે (અર્થાત બહુ રજવાળી છે) એવી ભૂમિમાં રહેલો, શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ (અર્થાત શસ્ત્રોના અભ્યાસરૂપી ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, (તે ભૂમિની) રજથી બંધાય છે-લેપાય છે. (ત્યાં વિચારો કે) તેમાંથી તે પુરુષને બંધનું કારણ કર્યું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે એવી ભૂમિ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું એવા પુરુષો કે જેઓ તે ભૂમિમાં રહેલા હોય તેમને પણ રજબંધનો પ્રસંગ આવે. શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ શસ્ત્રવ્યાયામરૂપી ક્રિયા કરવાથી રજબંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારનાં કારણો પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ અનેક પ્રકારનાં કરણોથી રજબંધનો પ્રસંગ આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરવાથી રજબંધનો પ્રસંગ આવે. માટે ન્યાયના બળથી જ આ ફલિત થયું (સિદ્ધ થયું) કે, જે તે પુરુષમાં સ્નેહમર્દનકરણ (અર્થાત્ તે પુરુષમાં જે તેલ આદિના મર્દનનું કરવું), તે બંધનું કારણ છે. તેવી રીતે-મિથ્યાદષ્ટિ પોતામાં રાગાદિક (રાગાદિભાવો-) કરતો, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પગલોથી ભરેલો છે એવા લોકમાં કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાય છે. (ત્યાં વિચારો કે ) તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવો લોક બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો સિદ્ધો કે જેઓ લોકમાં રહેલા છે તેમને પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #406 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭ર સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ तत्प्रसङ्गात्। न कायवाङ्मनःकर्म, यथाख्यातसंयतानामपि तत्प्रसङ्गात्। नानेकप्रकारकरणानि, केवलज्ञानिनामपि तत्प्रसङ्गात्। न सचित्ताचित्तवस्तूपघातः, समितितत्पराणामपि तत्प्रसङ्गात्। ततो न्यायबलेनैवैतदायातं, यदुपयोगे रागादिकरणं स बन्धहेतुः। બંધનો પ્રસંગ આવે. કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયાસ્વરૂપ યોગ) પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો યથાખ્યાત-સંયમીઓને પણ (કાય-વચન-મનની ક્રિયા હોવાથી) બંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારનાં કારણો પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો કેવળજ્ઞાનીઓને પણ (તે કરણોથી) બંધનો પ્રસંગ આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેઓ સમિતિમાં તત્પર છે તેમને (અર્થાત્ જેઓ યત્નપૂર્વક પ્રવર્તે છે એવા સાધુઓને) પણ (સચિત્ત તથા અચિત્ત વસ્તુઓના ઘાતથી) બંધનો પ્રસંગ આવે. માટે ન્યાયબળથી જ આ ફલિત થયું કે, જે ઉપયોગમાં રાગાદિકરણ (અર્થાત્ ઉપયોગમાં જે રાગાદિકનું કરવું), તે બંધનું કારણ છે. ભાવાર્થ-અહીં નિશ્ચયનય પ્રધાન કરીને કથન છે. જ્યાં નિબંધ હેતુથી સિદ્ધિ થાય તે જ નિશ્ચય છે. બંધનું કારણ વિચારતાં નિબંધપણે એ જ સિદ્ધ થયું કે-મિથ્યાદષ્ટિ પુરુષ જે રાગદ્વેષમોહભાવોને પોતાના ઉપયોગમાં કરે છે તે રાગાદિક જ બંધનું કારણ છે. તે સિવાય બીજાં-બહુ કર્મયોગ્ય પગલોથી ભરેલો લોક, મન-વચન-કાયના યોગ, અનેક કરણો તથા ચેતન અચેતનનો ઘાત-બંધનાં કારણ નથી; જો તેમનાથી બંધ થતો હોય તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને, કેવળજ્ઞાનીઓને અને સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓને બંધનો પ્રસંગ આવે છે. પરંતુ તેમને તો બંધ થતો નથી. તેથી આ હેતુઓમાં (-કારણોમાં ) વ્યભિચાર આવ્યો. માટે બંધનું કારણ રાગાદિક જ છે એ નિશ્ચય છે. અહીં સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓનું નામ લીધું અને અવિરત, દેશવિરતનું નામ ન લીધું તેનું કારણ એ છે કે-અવિરત તથા દેશવિરતને બાહ્યસમિતિરૂપ પ્રવૃત્તિ નથી તેથી ચારિત્રમોહ સંબંધી રાગથી કિંચિત્ બંધ થાય છે, માટે સર્વથા બંધના અભાવની અપેક્ષામાં તેમનું નામ ન લીધું. બાકી અંતરંગની અપેક્ષાએ તો તેઓ પણ નિબંધ જ જાણવા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #407 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] બંધ અધિકાર ૩૭૩ (પૃથ્વી) न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा न नैककरणानि वा न चिदचिद्वधो बन्धकृत्। यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभिः स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम्।। १६४ ।। जह पुण सो चेव णरो णेहे सव्वम्हि अवणिदे संते रेणुबहुलम्मि ठाणे करेदि सत्थेहिं वायाम।। २४२ ।। छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ। सच्चित्ताचित्ताणं करेदि दव्वाणमुवघादं।। २४३ ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [વશ્વ7] કર્મબંધ કરનારું કારણ, [ન વર્મવદુતં નમાવ્] નથી બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, [વર્તનાત્મવ૬ વર્ષ વા] નથી ચલન સ્વરૂપ કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયારૂપ યોગ), [૨ નૈવરાનિ] નથી અનેક પ્રકારના કરણો [વાં ન વિ-વિવધ:] કે નથી ચેતન-અચેતનનો ઘાત. [૩૫યો મૂડ રાTIાિમ: ચદ્યમ્ સમુપયાતિ] “ઉપયોગભૂ” અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐકય પામે છે [ : gવ વવનં] તે જ એક (–માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ-) [ નિ] ખરેખર [કૃપામ્ વળ્યદેતુ: ભવતિ] પુરુષોને બંધનું કારણ છે. ભાવાર્થ-અહીં નિશ્ચયનયથી એક રાગાદિકને જ બંધનું કારણ કહ્યું છે. ૧૬૪. સમ્યગ્દષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી, ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી, તેથી તેને પૂર્વોકત ચેષ્ટાથી બંધ થતો નથી-એમ હવે કહે છે: જેવી રીતે વળી તે જ નર તે તેલ સર્વ દૂર કરી, વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૪૨. વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૪૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #408 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates 3७४ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ उवघादं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं। णिच्छयदो चिंतेज्ज हु किंपच्चयगो ण रयबंधो।। २४४ ।। जो सो दु णेहभावो तम्हि णरे तेण तस्स रयबंधो। णिच्छयदो विण्णेयं ण कायचेट्ठाहिं सेसाहिं।। २४५ ।। एवं सम्मादिट्ठी वर्सेतो बहुविहेसु जोगेसु। अकरंतो उवओगे रागादी ण लिप्पदि रएण।। २४६ ।। यथा पुनः स चैव नरः स्नेहे सर्वस्मिन्नपनीते सति। रेणुबहुले स्थाने करोति शस्त्रैर्व्यायामम्।। २४२ ।। छिनत्ति भिनत्ति च तथा तालीतलकदलीवंशपिण्डीः। सचित्ताचित्तानां करोति द्रव्याणामुपघातम्।। २४३ ।। उपघातं कुर्वतस्तस्य नानाविधैः करणैः। निश्चयतश्चिन्त्यतां खलु किम्प्रत्ययिको न रजोबन्धः।। २४४ ।। यः स तु स्नेहभावस्तस्मिन्नरे तेन तस्य रजोबन्धः। निश्चयतो विज्ञेयं न कायचेष्टाभिः शेषाभिः ।। २४५ ।। एवं सम्यग्दृष्टिवर्तमानो बहुविधेषु योगेषु। अकुर्वन्नुपयोगे रागादीन् न लिप्यते रजसा।। २४६ ।। બહુ જાતનાં કરણો વડે ઉપઘાત કરતા તેહને, निश्चय ही चिंतन रो, २४बंध नहि शुं २ ? २४४. એમ જાણવું નિશ્ચય થકી-ચીકણાઈ જે તે નર વિષે રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૫. યોગો વિવિધમાં વર્તતો એ રીત સમ્યગ્દષ્ટિ જે, રાગાદિ ઉપયોગ ન કરતો રજથી નવ લેપાય તે. ૨૪૬. uथार्थ:- [ यथा पुनः] qणीवी शत- [ सः च एव नरः] ते ४ पुरुष, [ सर्वस्मिन् स्नेहे ] समस्त तेस. ६ स्नि५ पर्थन [अपनीते सति ] ६२. ७२वाम भापतi, [ रेणबहुले ] १९ २४॥णा [ स्थाने ] ४२याम [ शस्त्रैः ] शस्त्र) 43 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #409 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૩૭૫ __यथा स एव पुरुषः, स्नेहे सर्वस्मिन्नपनीते सति, तस्यामेव स्वभावत एव रजोबहुलायां भूमौ तदेव शस्त्रव्यायामकर्म कुर्वाणः, तैरेवानेकप्रकारकरणैस्तान्येव सचित्ताचित्तवस्तूनि निघ्नन्, रजसा न बध्यते, स्नेहाभ्यङ्गस्य बन्धहेतोरभावात; तथा सम्यग्दृष्टि:, आत्मनि रागादीनकुर्वाणः सन्, तस्मिन्नेव स्वभावत एव कर्मयोग्यपुद्गलबहुले लोके तदेव कायवाङ्मनःकर्म कुर्वाणः, तैरेवानेकप्रकारकरणैस्तान्येव सचित्ताचित्तवस्तूनि निघ्नन्, कर्मरजसा न बध्यते, रागयोगस्य बन्धहेतोरभावात्।। [ વ્યાયામમ્ રોતિ] વ્યાયામ કરે છે, [ તથા] અને [તાનીતનવત્નીવંશવિજ્હી:] તાડ, તમાલ, કેળ, વાંસ, અશોક વગેરે વૃક્ષોને [fછનત્તિ] છેદે છે, [fમનત્તિ ] ભેદે છે, [ સચિત્તાવિત્તાનાં] સચિત્ત તથા અચિત્ત [ટ્રવ્યાળામ] દ્રવ્યોનો [ ૩૫થતિમ] ઉપઘાત [ કરોતિ ] કરે છે; [નાનાવિધે. ર ] એ રીતે નાના પ્રકારના કરણો વડે [૩]ધાત ફર્વત:] ઉપઘાત કરતા [તરચ] તે પુરુષને [૨નોવશ્વ:] રજનો બંધ [૩] ખરખર [ વિમૃત્યવિવ: ] કયા કારણે [૧] નથી થતો [ નિશ્ચયત:] તે નિશ્ચયથી [વિજ્યતાન] વિચારો. [તનિ નરે] તે પુરુષમાં [: સ: સ્નેહમાવ: 1] જે તેલ આદિનો ચીકાશભાવ હોય [ તેન] તેનાથી [તચ] તેને [૨નોવશ્વ:] રજનો બંધ થાય છે [ નિશ્ચયત: વિજ્ઞય] એમ નિશ્ચયથી જાણવું, [શેષામિ. વાયવેefમઃ] શેષ કાયાની ચેષ્ટાઓથી [] નથી થતો. (માટે તે પુરુષમાં ચીકાશના અભાવના કારણે જ તેને રજ ચોંટતી નથી.) [gd] એવી રીતે- [ વહુવિધેનુ યોગેy] બહુ પ્રકારના યોગોમાં [વર્તમાન:] વર્તતો [સભ્યદષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ ૩૫યોને] ઉપયોગમાં [રાવીન ગર્વન ] રાગાદિકને નહિ કરતો થકો [રસા ] કર્મરજથી [ન નિયતે] લપાતો નથી. ટીકાઃ-જેવી રીતે તે જ પુરુષ, સમસ્ત સ્નેહને (અર્થાત્ સર્વ ચીકાશને-તેલ આદિને) દૂર કરવામાં આવતાં, તે જ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી ભૂમિમાં ( અર્થાત્ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી તે જ ભૂમિમાં) તે જ શસ્ત્રવ્યાયામરૂપી કર્મ (ક્રિયા ) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, રજથી બંધાતો-લેપાતો નથી, કારણ કે તેને રજબંધનું કારણ જે તેલ આદિનું મર્દન તેનો અભાવ છે; તેવી રીતે સમ્યગ્દષ્ટિ, પોતામાં રાગાદિકને નહિ કરતો થયો, તે જ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલા લોકમાં તે જ કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાયવચન-મનની ક્રિયા) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાતો નથી, કારણ કે તેને બંધનું કારણ જે રાગનો યોગ (રાગમાં જોડાણ) તેનો અભાવ છે. ભાવાર્થ-સમ્યગ્દષ્ટિને પૂર્વોકત સર્વ સંબંધો હોવા છતાં પણ રાગના સંબંધનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી. આના સમર્થનમાં પૂર્વે કહેવાઈ ગયું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #410 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૬ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂતવિક્રીડિત) लोकः कर्मततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत् तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्व्यापादनं चास्तु तत्। रागादीनुपयोगभूमिमनयन ज्ञानं भवन्केवलं बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्दृगात्मा ध्रुवम्।।१६५ ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્ધ - [ ર્મતત: નોવ: : કસ્તુ] માટે તે (પૂર્વોક્ત) બહુ કર્મથી (કર્મયોગ્ય પુદ્ગલોથી) ભરેલો લોક છે તે ભલે હો, [પરિસ્પન્દાત્મરું ર્મ તત્ ૨ કસ્તુ] તે મન-વચન-કાયાના ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ યોગ) છે તે પણ ભલે હો, [તાનિ વરણાનિ રિમન સસ્તુ] તે (પૂર્વોક્ત) કરણો પણ તેને ભલે હો [૨] અને [તત વિ-વ-વ્યાપાનું સસ્તુ] તે ચેતન-અચેતનનો ઘાત પણ ભલે હો, પરંતુ [કરો] અહો ! [મયમ સચદ—માત્મા] આ સમ્યગ્દષ્ટિ આત્મા, [રા+TIકીન ઉપયોmભૂનિમ્ નયન] રાગાદિકને ઉપયોગભૂમિમાં નહિ લાવતો થકો, [ વેતં જ્ઞાન ભવન] કેવળ (એક) જ્ઞાનરૂપે થતો-પરિણમતો થકો, [મૃત: પિ વત્ ધ્રુવમ્ ન પર્વ કનૈતિ] કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. (અહો ! દેખો! આ સમ્યગ્દર્શનનો અભુત મહિમા છે.) ભાવાર્થ:-અહીં સમ્યગ્દષ્ટિનું અદભુત માહાભ્ય કહ્યું છે અને લોક, યોગ, કરણ, ચૈતન્ય-અચૈતન્યનો ઘાત-એ બંધના કારણ નથી એમ કહ્યું છે. આથી એમ ન સમજવું કે પરજીવની હિંસાથી બંધ કહ્યો નથી માટે સ્વચ્છંદી થઈ હિંસા કરવી. અહીં તો એમ આશય છે કે અબુદ્ધિપૂર્વક કદાચિત્ પરજીવનો ઘાત પણ થઈ જાય તો તેનાથી બંધ થતો નથી. પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવ મારવાના ભાવ થશે ત્યાં તો પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદભાવ આવશે અને તેથી ત્યાં હિંસાથી બંધ થશે જ. જ્યાં જીવને જિવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ અર્થાત્ તે અભિપ્રાયને પણ નિશ્ચયનયમાં મિથ્યાત્વ કહ્યું છે તો મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ કેમ ન હોય ? હોય જ. માટે કથનને ન વિભાગથી યથાર્થ સમજી શ્રદ્ધાન કરવું. સર્વથા એકાંત માનવું છે તો મિથ્યાત્વ છે. ૧૬૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #411 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] બંધ અધિકાર 399 (પૃથ્વી) तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः। अकामकृतकर्म तन्मतमकारणं ज्ञानिनां । द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च।। १६६ ।। (વસન્તતિન1) जानाति यः स न करोति करोति यस्तु जानात्ययं न खलु तत्किल कर्मरागः। रागं त्वबोधमयमध्यवसायमाहुमिथ्यादृशः स नियतं स च बन्धहेतुः।। १६७ ।। હવે ઉપરના ભાવાર્થમાં કહેલો આશય પ્રગટ કરવાને, કાવ્ય કહે છે શ્લોકાર્થ:- [ તથાપિ] તથાપિ (અર્થાત લોક આદિ કારણોથી બંધ કહ્યો નથી અને રાગાદિકથી જ બંધ કહ્યો છે તોપણ) [ જ્ઞાનિનાં નિરતં વરિતુન ને પુષ્યતે] જ્ઞાનીઓને નિરર્ગલ (-મર્યાદારહિત, સ્વછંદપણે ) પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું, [ સા નિરના વ્યાકૃતિ: છિન ત–માયતનમ્ વ ] કારણ કે તે નિરર્ગલ પ્રવર્તન ખરેખર બંધનું જ ઠેકાણું છે. [જ્ઞાનિનાં વળામ–કૃત–ર્મ તત્ સવારણનું મત] જ્ઞાનીઓને વાંછા વિના કર્મ (કાર્ય) હોય છે તે બંધનું કારણ કહ્યું નથી, કેમ કે [નાનાતિ વ રોતિ] જાણે પણ છે અને (કર્મને) કરે પણ છે- [મુિ ન હિ વિરુધ્યતે] એ બન્ને ક્રિયા શું વિરોધરૂપ નથી? (કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે.) ભાવાર્થ-પહેલા કાવ્યમાં લોક આદિને બંધનાં કારણ ન કહ્યાં ત્યાં એમ ન સમજવું કે બાહ્યવ્યવહારપ્રવૃત્તિને બંધના કારણોમાં સર્વથા જ નિષેધી છે; બાહ્યવ્યવહારપ્રવૃત્તિ રાગાદિ પરિણામને-બંધના કારણને-નિમિત્તભૂત છે, તે નિમિત્તપણાનો અહીં નિષેધ ન સમજવો. જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક-વાંછા વિના-પ્રવૃત્તિ થાય છે તેથી બંધ કહ્યો નથી, તેમને કાંઈ સ્વછંદે પ્રવર્તવાનું કહ્યું નથી; કારણ કે મર્યાદા રહિત (અંકુશ વિના) પ્રવર્તવું તે તો બંધનું જ ઠેકાણું છે. જાણવામાં અને કરવામાં તો પરસ્પર વિરોધ છે: જ્ઞાતા રહેશે તો બંધ નહિ થાય. કર્તા થશે તો અવશ્ય બંધ થશે. ૧૬૬. “જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી; કરવું તે તો કર્મનો રાગ છે, રાગ છે તે અજ્ઞાન છે અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે. આવા અર્થનું કાવ્ય હવે કહે છે – Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #412 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૮ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ जो मण्णदि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं। सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो।। २४७ ।। यो मन्यते हिनस्मि च हिंस्ये च परैः सत्त्वैः। स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः।। २४७ ।। परजीवानहं हिनस्मि, परजीवैर्हिस्ये चाहमित्यध्यवसायो ध्रुवमज्ञानम्। स तु यस्यास्ति सोऽज्ञानित्वान्मिथ्यादृष्टिः, यस्य तु नास्ति स ज्ञानित्वात्सम्यग्दृष्टिः। શ્લોકાર્ધઃ- [: નાનાતિ સ: ન રોતિ] જે જાણે છે તે કરતો નથી [] અને [ 4: રોતિ ગયે વસ્તુ નાનાતિ ન] જે કરે છે તે જાણતો નથી. [તત નિ ર્માT:] જે કરવું તે તો ખરેખર કર્મરાગ છે [7] અને [૨૨ નવોદયમ્ 31ધ્યવસાયમ્ નાદુ:] રાગને (મુનિઓએ) અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે; [ : નિયત મિચ્યોદશી] તે (અજ્ઞાનમય અધ્યવસાય) નિયમથી મિથ્યાષ્ટિને હોય છે [૨] અને [સ વજૂદેતુ:] તે બંધનું કારણ છે. ૧૬૭. હવે મિથ્યાદષ્ટિના આશયને માથામાં સ્પષ્ટ રીતે કહે છે: જે માનતો-હું મારું ને પ૨ જીવ મારે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭. ગાથાર્થઃ- [ :] જે [ મન્યતૈ] એમ માને છે કે [ દિનરિક્સ ૨] “હું પર જીવોને મારું છું (હણું છું ) [ પરે: સર્વે: હિંચે ૨] અને પર જીવો મને મારે છે', [ :] તે [મૂઢ:] મૂઢ (–મોહી) છે, [ જ્ઞાની] અજ્ઞાની છે, [1] અને [બત: વિપરીત:] આનાથી વિપરીત (અર્થાત્ આવું નથી માનતો ) તે [ જ્ઞાની] જ્ઞાની છે. ટીકાઃ-પર જીવો ને હું હસું છું અને પર જીવો મને હણે છે'—એવો અધ્યવસાય ધ્રુવપણે (-નિશ્ચિતપણે, નિયમથી) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે. ભાવાર્થ:-“પર જીવોને હું મારું છું અને પર મને મારે છે' એવો આશય અજ્ઞાન છે તેથી જેને એવો આશય છે તે અજ્ઞાની છે-મિથ્યાદષ્ટિ છે અને જેને એવો આશય નથી તે જ્ઞાની છે-સમ્યગ્દષ્ટિ છે. નિશ્ચયનય કર્તાનું સ્વરૂપ એ છે કે-પોતે સ્વાધીનપણે જે ભાવરૂપે પરિણમે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #413 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૩૭૯ कथमयमध्यवसायोऽज्ञानमिति चेत्आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं। आउं ण हरेसि तुमं कह ते मरणं कदं तेसिं।। २४८ ।। आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं। आउं ण हरंति तुहं कह ते मरणं कदं तेहिं।। २४९ ।। आयुःक्षयेण मरणं जीवानां जिनवरैः प्रज्ञप्तम्। आयुने हरसि त्वं कथं त्वया मरणं कृतं तेषाम्।। २४८ ।। आयुःक्षयेण मरणं जीवानां जिनवरैः प्रज्ञप्तम्। आयुर्न हरन्ति तव कथं ते मरणं कृतं तैः।। २४९ ।। તે ભાવનો પોતે કર્તા કહેવાય છે. માટે પરમાર્થ કોઈ કોઈનું મરણ કરતું નથી. જે પરથી પરનું મરણ માને છે, તે અજ્ઞાની છે. નિમિત્તનૈમિત્તિકભાવથી કર્તા કહેવો તે વ્યવહારનયનું વચન છે; તેને યથાર્થ રીતે (અપેક્ષા સમજીને) માનવું તે સમ્યજ્ઞાન છે. હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેના ઉત્તરરૂપે ગાથા કહે છે: છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું, તું આયુ તો હરતો નથી, તેં મરણ કયમ તેનું કર્યું? ૨૪૮. છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું, તે આયુ તુજ હુરતા નથી, તો મરણ કયમ તારું કર્યું? ૨૪૯. ગાથાર્થ - (હે ભાઈ ! “હું પર જીવોને મારું છું’ એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) [ નીવાનાં ] જીવોનું [ મરí ] મરણ [ ગાયુ.ક્ષયેળ] આયુકર્મના ક્ષયથી થાય છે એમ [ જિનવરે.] જિનવરોએ [ પ્રજ્ઞH] કહ્યું છે; [ā] તું [ભાયુ] પર જીવોનું આયુકર્મ તો [ન હરસિ] હરતો નથી, [તૈયા] તો તે [ તેષા મર[ ] તેમનું મરણ [5થે ] કઈ રીતે [ i] કર્યું? (હે ભાઈ ! “પર જીવો મને મારે છે” એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) [નીવાનાં ] જીવોનું [ મર[] મરણ [બાપુ ક્ષયેળ ] આયુકર્મના ક્ષયથી થાય છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #414 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રીકુંદકુંદ तावज्जीवानां स्वायुःकर्मक्षयेणैव, तदभावे तस्य मरणं हि भावयितुमशक्यत्वात्; स्वायुः कर्म च नान्येनान्यस्य हर्तु शक्यं, तस्य स्वोपभोगेनैव क्षयिमाणत्वात्; ततो न कथञ्चनापि अन्योऽन्यस्य मरणं कुर्यात् । ततो हिनस्मि, हिंस्ये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम्। ३८० સમયસાર जीवनाध्यवसायस्य तद्विपक्षस्य का वार्तेति चेत् એમ [બિનવરે: ] જિનવરોએ [પ્રજ્ઞપ્તમ્ ] કહ્યું છે; ૫૨ જીવો [તવ આયુ: ] તારું આયુકર્મ તો [ન હન્તિ] હરતા નથી, [ તૈ: ] તો તેમણે [તે મરણં] તારું મરણ [ i] કઈ રીતે [ pi ] કર્યું ? ટીકા:-પ્રથમ તો, જીવોને મ૨ણ ખરેખર સ્વ-આયુકર્મના (પોતાના આયુકર્મના ) ક્ષયથી જ થાય છે, કારણ કે સ્વ-આયુકર્મના ક્ષયના અભાવમાં ( અર્થાત્ પોતાના આયુકર્મનો ક્ષય ન હોય તો) મરણ કરાવું (−થવું) અશક્ય છે; વળી સ્વ-આયુકર્મ બીજાથી બીજાનું હરી શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકે નિહ. તેથી ‘હું ૫૨ જીવોને મારું છું અને પ૨ જીવો મને મારે છે' એવો અધ્યવસાય ધ્રુવપણે (નિશ્ચિતપણે ) અજ્ઞાન છે. ભાવાર્થ:-જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય, તો તે માન્યતા અજ્ઞાન છે. પોતાથી ૫૨નું મરણ કરી શકાતું નથી અને ૫૨થી પોતાનું મરણ કરી શકાતું નથી, છતાં આ પ્રાણી વૃથા એવું માને છે તે અજ્ઞાન છે. આ કથન નિશ્ચયનયની પ્રધાનતાથી છે. વ્યવહા૨ આ પ્રમાણે છેઃ-૫૨સ્પ૨ નિમિત્તનૈમિત્તિકભાવથી પર્યાયના ઉત્પાદ-વ્યય થાય તેને જન્મ-મરણ કહેવામાં આવે છે; ત્યાં જેના નિમિત્તથી મરણ (-પર્યાયનો વ્યય ) થાય તેના વિષે એમ કહેવામાં આવે છે કે ‘ આણે આને માર્યો’, તે વ્યવહાર છે. અહીં એમ ન સમજવું કે વ્યવહારનો સર્વથા નિષેધ છે. જેઓ નિશ્ચયને નથી જાણતા, તેમનું અજ્ઞાન મટાડવા અહીં કથન કર્યું છે. તે જાણ્યા પછી બન્ને નયોને અવિરોધપણે જાણી યથાયોગ્ય નયો માનવા. 66 ફરી પૂછે છે કે (મરણનો અધ્યવસાય અજ્ઞાન છે એમ કહ્યું તે જાણ્યું; હવે) મરણના અધ્યવસાયનો પ્રતિપક્ષી જે જીવનનો અધ્યવસાય તેની શી હકીકત છે?” તેનો ઉત્તર કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #415 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૩૮૧ जो मण्णदि जीवेमि य जीविज्जामि य परेहिं सत्तेहिं। सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो।। २५० ।। यो मन्यते जीवयामि च जीव्ये च परैः सत्त्वैः। स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः।। २५० ।। परजीवानहं जीवयामि, परजीवैर्जीव्ये चाहमित्यध्यवसायो ध्रुवमज्ञानम्। स तु यस्यास्ति सोऽज्ञानित्वान्मिथ्यादृष्टि:, यस्य तु नास्ति स ज्ञानित्वात् सम्यग्दृष्टिः। कथमयमध्यवसायोऽज्ञानमिति चेत्आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू। आउं च ण देसि तुमं कहं तए जीविदं कदं तेसिं।। २५१ ।। જે માનતો-હું જિવાડું ને પ૨ જીવ જિવાડે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૦. ગાથાર્થઃ- [ ] જે જીવ [ મન્યતે] એમ માને છે કે [ નીવયામિ] હું પર જીવોને જિવાડું છું [૨] અને [પરે: સર્વે:] પર જીવો [નીચે ૨] મને જિવાડે છે, [1:] તે [મૂઢ:] મૂઢ (મોહી) છે, [વજ્ઞાની ] અજ્ઞાની છે, [1] અને [ગત: વિપરીત:] આનાથી વિપરીત (અર્થાત્ જે આવું નથી માનતો, આનાથી ઊલટું માને છે ) તે [ જ્ઞાની] જ્ઞાની છે. ટીકા-પર જીવો ને હું જિવાડું છું અને પર જીવો મને જિવાડે છે' એવો અધ્યવસાય ધ્રુવપણે (-અત્યંત ચોક્કસ) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે. ભાવાર્થ-૧ પર મને જીવાડે છે અને હું પરને જીવાડું છું' એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદિષ્ટ છે; જેને એ અજ્ઞાન નથી તે સમ્યગ્દષ્ટિ છે. હવે પૂછે છે કે આ (જીવનનો) અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છે: છે આયુ-ઉદયે જીવન જીવવું એમ સર્વશે કહ્યું, તું આયુ તો દેતો નથી, તેં જીવન કયમ તેનું કર્યું? ૨૫૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #416 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૨ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू। आउं च ण दिति तुहं कहं णु ते जीविदं कदं तेहिं।। २५२ ।। आयुरुदयेन जीवति जीव एवं भणन्ति सर्वज्ञाः। आयुश्च न ददासि त्वं कथं त्वया जीवितं कृतं तेषाम्।। २५१ ।। आयुरुदयेन जीवति जीव एवं भणन्ति सर्वज्ञाः। आयुश्च न ददति तव कथं नु ते जीवितं कृतं तैः।। २५२ ।। जीवितं हि तावज्जीवानां स्वायुःकर्मोदयेनैव, तदभावे तस्य भावयितुमशक्यत्वात्; स्वायुःकर्म च नान्येनान्यस्य दातुं शक्यं, तस्य स्वपरिणामेनैव उपाय॑माणत्वात; ततो न कथञ्चनापि अन्योऽन्यस्य जीवितं कुर्यात्। अतो जीवयामि, जीव्ये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम्। છે આયુ-ઉદયે જીવન જીવવું એમ સર્વશે કહ્યું, તે આયુ તુજ દેતા નથી, તો જીવન કયમ તારું કર્યું? ૨૫૨. ગાથાર્થઃ- [ નીવડ] જીવ [ સાયુયેન] આયુકર્મના ઉદયથી [ નીતિ] જીવે છે [ā] એમ [ સર્વજ્ઞા:] સર્વજ્ઞદેવો [ મળત્તિ] કહે છે; [ā] તું [ીયુ: ૨] પર જીવોને આયુકર્મ તો [૨ રૂવાસિ] દેતો નથી [ dયા] તો (હે ભાઈ !) તે [ તેષામ નીવિતં] તેમનું જીવિત (જીવતર) [વાર્થ વૃત્ત] કઈ રીતે કર્યું? [નીવ:] જીવ [યુ ન] આયુકર્મના ઉદયથી [ નીવતિ] જીવે છે [vā] એમ [સર્વજ્ઞા:] સર્વજ્ઞદેવો [ભાન્તિ] કહે છે; પર જીવો [ તવ] તને [પાયુ: ] આયુકર્મ તો [ન વતિ] દેતા નથી [તૈ:] તો (હે ભાઈ !) તેમણે [તે નીવિતં] તારું જીવિત [ વર્ષ તં] કઈ રીતે કર્યું? ટીકા-પ્રથમ તો, જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે, કારણ કે પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવું (–થવું) અશક્ય છે; વળી પોતાનું આયુકર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે પોતાનું આયુકર્મ ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે (–મેળવાય છે); માટે કોઈ પણ રીતે બીજો બીજાનું જીવિત કરી શકે નહિ. તેથી “હું પરને જિવાડું છું અને પર મને જિવાડે છે” એવો અધ્યવસાય ધ્રુવપણે (-નિયતપણે ) અજ્ઞાન છે. ભાવાર્થ-પૂર્વે મરણના અધ્યવસાય વિષે કહ્યું હતું તે પ્રમાણે અહીં પણ જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #417 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર दुःखसुखकरणाध्यवसायस्यापि एषैव गतिः जो अप्पा दुमणदि दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति । सो मूढो अण्णाणी गाणी एत्तो दु विवरीदो ।। २५३ ।। य आत्मना तु मन्यते दुःखितसुखितान् करोमि सत्त्वानिति । स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः।। २५३ ।। परजीवानहं दुःखितान् सुखितांश्च करोमि, परजीवैर्दुःखितः सुखितश्च क्रियेऽहमित्यध्यवसायो ध्रुवमज्ञानम् । स तु यस्यास्ति सोऽज्ञानित्वान्मिथ्यादृष्टिः, यस्य तु नास्ति स ज्ञानित्वात् सम्यग्दृष्टिः। कथमयमध्यवसायोऽज्ञानमिति चेत् દુઃખ-સુખ કરવાના અધ્યવસાયની પણ આ જ ગતિ છે એમ હવે કહે છે: જે માનતો-મુજથી દુખીસુખી હું કરું ૫૨ જીવને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપ૨ીત એથી જ્ઞાની છે. ૨૫૩. ૩૮૩ ગાથાર્થ:- [ય:] જે [કૃતિ મન્યતે] એમ માને છે કે [આત્મના તુ] મારા પોતાથી [સત્ત્વાન્] હું (૫૨) જીવોને [:વિતસુચિતાર્] દુ:ખી-સુખી [રોમિ] કરું છું, [સ: ] તે [મૂત: ] મૂઢ (-મોહી) છે, [અજ્ઞાની] અજ્ઞાની છે, [તુ] અને [ અત: વિપરીત: ] આનાથી વિપરીત તે [ જ્ઞાની] જ્ઞાની છે. ટીકા:- ૫૨ જીવોને હું દુઃખી તથા સુખી કરું છું અને ૫૨ જીવો મને દુઃખી તથા સુખી કરે છે' એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે. ભાવાર્થ:-હું ૫૨ જીવોને સુખી-દુઃખી કરું છું અને ૫૨ જીવો મને સુખી-દુ:ખી કરે છે' એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે જ્ઞાની છે-સમ્યગ્દષ્ટિ છે. હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #418 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates 3८४ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण देसि तुमं दुक्खिदसुहिदा कह कया ते।। २५४ ।। कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण दिति तुहं कदोसि कहं दुक्खिदो तेहिं ।। २५५ ।। कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण दिति तुहं कह तं सुहिदो कदो तेहिं।। २५६ ।। कर्मोदयेन जीवा दुःखेतसुखिता भवन्ति यदि सर्वे। कर्म च न ददासि त्वं दुःखितसुखिताः कथं कृतास्ते।। २५४ ।। कर्मोदयेन जीवा दुःखितसुखिता भवन्ति यदि सर्वे। कर्म च न ददति तव कृतोऽसि कथं दुःखितस्तैः।। २५५ ।। कर्मोदयेन जीवा दुःखितसुखिता भवन्ति यदि सर्वे। कर्म च न ददति तव कथं त्वं सुखितः कृतस्तैः।। २५६ ।। જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી થતા, તું કર્મ તો દેતો નથી, તે કેમ દુખિત-સુખી કર્યા? ૨૫૪. જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને, તે કર્મ તુજ દેતા નથી, તો દુખિત કેમ કર્યો તને? ૨૫૫. જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને, તે કર્મ તુજ દેતા નથી, તો સુખિત કેમ કર્યો તને? ૨૫૬. थार्थ:- [ यदि ] . [ सर्वे जीवाः ] सर्व यो [ कर्मोदयेन ] भन॥ यथा [दुःखितसुखिताः] दु:पी-सुजी [भवन्ति ] थाय छ, [च ] अने [ त्वं] तुं [कर्म] तमने धर्भ तो [न ददासि ] देतो नथी, तो (हे म !) तें [ ते] तमने [ दुःखितसुखिताः] दुःभी-सुपी [ कथं कृताः ] / [ [ ? । [यदि] . [ सर्वे जीवाः] सर्व पो [कर्मोदयेन] भन। यथा [ दुःखितसुखिताः] दु:पी-सुजी [भवन्ति ] थाय छ, [च ] भने तेसो [तव] तने [ कर्म] धर्म तो [न ददति देता नथी, तो (हे मा !) [ तैः ] तम) [ दुःखितः ] तने दुःभी [ कथं कृतः असि] 5 ते ऽयो ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #419 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૩૮૫ __ सुखदु:खे हि तावज्जीवानां स्वकर्मोदयेनैव , तदभावे तयोर्भवितुमशक्यत्वात; स्वकर्म च नान्येनान्यस्य दातुं शक्यं, तस्य स्वपरिणामेनैवोपाळमाणत्वात; ततो न कथञ्चनापि अन्योऽन्यस्य सुखदुःखे कुर्यात्। अत: सुखितदुःखितान् करोमि, सुखितदुःखितः क्रिये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम्। | (વરસન્તતિનેT). सर्व सदैव नियतं भवति स्वकीयकर्मोदयान्मरणजीवित दुःखसौख्यम्। अज्ञानमेतदिह यत्तु परः परस्य कुर्यात्पुमान्मरणजीवितदुःखसौख्यम्।।१६८ ।। | [ ]િ જો [ સર્વે નીવા:] સર્વ જીવો [ કર્મોવયેન] કર્મના ઉદયથી [દુ:વિતસુવિતા:] દુઃખી-સુખી [ ભવન્તિ] થાય છે, [૨] અને તેઓ [ તવ ] તને [ {] કર્મ તો [ તિ] દેતા નથી, તો (હે ભાઈ !) [ તૈ:] તેમણે [ā] તને [ સુવિત: ] સુખી [5થે છત:] કઈ રીતે કર્યો? ટીકાઃ-પ્રથમ તો, જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ-દુ:ખ થવાં અશક્ય છે; વળી પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે ( પોતાનું કર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે, માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખ-દુઃખ કરી શકે નહિ. તેથી હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે' એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. ભાવાર્થ-જીવનો જેવો આશય હોય તે આશય પ્રમાણે જગતમાં કાર્યો બનતાં ન હોય તો તે આશય અજ્ઞાન છે. માટે, સર્વ જીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખીદુઃખી થાય છે ત્યાં એમ માનવું કે “હું પરને સુખી-દુઃખી કરું છું અને પર મને સુખીદુઃખી કરે છે , તે અજ્ઞાન છે. નિમિત્તનૈમિત્તિકભાવના આશ્રયે (કોઈને કોઈનાં) સુખદુ:ખનો કરનાર કહેવો તે વ્યવહાર છે; તે નિશ્ચયની દૃષ્ટિમાં ગૌણ છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્ધઃ- [ રૂદ] આ જગતમાં [ મર—નીવિત–દુ:ઈ-સૌરથમ] જીવોને મરણ, જીવિત, દુઃખ, સુખ-[ સર્વ સવૈવ નિયતં સ્વછીય– વયાત્ ભવતિ] બધુંય સદેવ નિયમથી (-ચોક્કસ) પોતાના કર્મના ઉદયથી થાય છે; [પર: પુમાન પરસ્થ મરણનીવિત–દુ:વસૌરધ્યમ્ કુર્યાત્] “બીજો પુરુષ બીજાનાં મરણ, જીવન, દુઃખ, સુખ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #420 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૬ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ (વસન્તતિના) अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम्। कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते मिथ्यादृशो नियतमात्महनो भवन्ति ।। १६९ ।। जो मरदि जो य दुहिदो जायदि कम्मोदएण सो सव्वो । तम्हा दुमारिदो दे दुहाविदो चेदि ण हु मिच्छा ।। २५७ ।। जो ण मरदि ण य दुहिदो सो वि य कम्मोदएण चेव खलु । तम्हा ण मारिदो णो दुहाविदो चेदि ण हु मिच्छा ।। २५८ ।। કરે છે’[ત્ તુ] આમ જે માનવું [તંત્ અજ્ઞાનન્] તે તો અજ્ઞાન છે. ૧૬૮. ફરી આ જ અર્થને દઢ કરતું અને આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ શ્લોકાર્થ:- [તંત્ અજ્ઞાનમ્ ધિામ્ય] આ (પૂર્વે કહેલી માન્યતારૂપ ) અજ્ઞાનને પામીને [યે પાત્ પરત્સ્ય મરળ-નીવિત-દુ:વ-સૌદ્ધમ્ પશ્યન્તિ] જે પુરુષો ૫૨થી પરનાં મરણ, જીવન, દુ:ખ, સુખ દેખે છે અર્થાત્ માને છે, [તે] તે પુરુષો[અહંકૃતિસેન નિ વિળીર્ષવ:] કે જેઓ એ રીતે અહંકાર-૨સથી કર્મો કરવાના ઇચ્છક છે ( અર્થાત્ ‘હું આ કર્મોને કરું છું' એવા અહંકારરૂપી ૨સથી જેઓ કર્મ કરવાની–મા૨વા-જિવાડવાની, સુખી-દુઃખી કરવાની-વાંછા કરનારા છે) તેઓ [નિયતમ્ ] નિયમથી [મિથ્યાદશ: આત્મહન: ભવન્તિ ] મિથ્યાદષ્ટિ છે, પોતાના આત્માનો ઘાત કરનારા છે. ભાવાર્થ:-જેઓ ૫૨ને મા૨વા-જિવાડવાનો તથા સુખ-દુઃખ કરવાનો અભિપ્રાય કરે છે તેઓ મિથ્યાદષ્ટિ છે. તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થકા રાગી, દ્વેષી, મોહી થઈને પોતાથી જ પોતાનો ઘાત કરે છે, તેથી હિંસક છે. ૧૬૯. હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ મ૨તો અને જે દુખી થતો-સૌ કર્મના ઉદયે બને, તેથી ‘ હણ્યો મેં, દુખી કર્યો ’-તુજ મત શું નહિ મિથ્યા ખરે ? ૨૫૭. વળી નવ મરે, નવ દુખી બને, તે કર્મના ઉદયે ખરે, ‘ મેં નવ હણ્યો, નવ દુખી કર્યો ’-તુજ મત શું નહિ મિથ્યા ખરે ? ૨૫૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #421 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] બંધ અધિકાર ૩૮૭ यो भ्रियते यश्च दुःखितो जायते कर्मोदयेन स सर्वः। तस्मात्तु मारितस्ते दुःखितश्चेति न खलु मिथ्या।। २५७ ।। यो न भ्रियते न च दुःखितः सोऽपि च कर्मोदयेन चैव खलु। तस्मान्न मारितो नो दुःखितश्चेति न खलु मिथ्या।। २५८ ।। यो हि भ्रियते जीवति वा, दुःखितो भवति सुखितो भवति वा, स खलु स्वकर्मोदयेनैव, तदभावे तस्य तथा भवितुमशक्यत्वात्। ततः मयायं मारितः, अयं નીવિત:, સયં દુ:વિત: તા, સયં સુવતઃ કૃત: તિ પશ્યન મિથ્યાદfઈ: (અનુકુમ ). मिथ्यादृष्टे: स एवास्य बन्धहेतुर्विपर्ययात्। य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य दृश्यते।।१७० ।। ગાથાર્થઃ- [વ: ખ્રિયતે] જે મરે છે [૨] અને [: :વિત: નાય7] જે દુઃખી થાય છે [ : સર્વ:] તે સૌ [ ર્મોન] કર્મના ઉદયથી થાય છે; [ તરમત ] તેથી [મારિત: ૨ દુ:રિવત:] “મેં માર્યો, મેં દુઃખી કર્યો' [તિ] એવો [ તે] તારો અભિપ્રાય [ન રવનું મિથ્યા] શું ખરેખર મિથ્યા નથી? | [ ] વળી [ : ન ક્રિય] જે નથી મરતો [૨] અને [ ન દુ:વિત:] નથી દુઃખી થતો [સ: ] તે પણ [ar] ખરેખર [ વ યેન ઈવ] કર્મના ઉદયથી જ થાય છે; [તસ્મા ] તેથી [ ન મારિત: જ દુ:વિત:] “મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો [તિ] એવો તારો અભિપ્રાય [ ન રહેતુ મિથ્યા ] શું ખરેખર મિથ્યા નથી ? ટીકાઃ-જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું તે પ્રમાણ થવું ( અર્થાત્ મરવું, જીવવું, દુઃખી થવું કે સુખી થવું) અશક્ય છે. માટે “મેં આને માર્યો, આને જિવાયો, આને દુઃખી કર્યો, આને સુખી કર્યો” એવું દેખનાર અર્થાત્ માનનાર મિથ્યાદષ્ટિ છે. ભાવાર્થ-કોઈ કોઈનું માર્યું મરતું નથી, જિવાડયું જીવતું નથી, સુખી-દુઃખી કર્યું સુખી-દુઃખી થતું નથી; તેથી જે મારવા, જિવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યાષ્ટિ જ હોય-એમ નિશ્ચયનું વચન છે. અહીં વ્યવહારનય ગૌણ છે. હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છે:શ્લોકાર્થ- [ શસ્ય મિથ્યાદ: ] મિથ્યાષ્ટિને [ : પૂર્વ મયમ્ જ્ઞાનાત્મા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #422 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates उ८८ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ एसा दु जा मदी दे दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति। एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं ।। २५९ ।। एषा तु या मतिस्ते दुःखितसुखितान् करोमि सत्त्वानिति। एषा ते मूढमतिः शुभाशुभं बध्नाति कर्म।। २५९ ।। परजीवानहं हिनस्मि, न हिनस्मि, दु:खयामि, सुखयामि इति य एवायमज्ञानमयोऽध्यवसायो मिथ्यादृष्टेः, स एव स्वयं रागादिरूपत्वात्तस्य शुभाशुभबन्धहेतुः। अथाध्यवसायं बन्धहेतुत्वेनावधारयति સાય: દશ્યતે। જે આ અજ્ઞાનસ્વરૂપ *અધ્યવસાય જોવામાં આવે છે [ સ: ઈવ] તે અધ્યવસાય જ, [વિપર્યયાત્] વિપર્યયસ્વરૂપ (-વિપરીત, મિથ્યા) હોવાથી, [મસ્ય વન્યદેતુ: ] તે મિથ્યાદષ્ટિને બંધનું કારણ છે. ભાવાર્થ-જૂઠો અભિપ્રાય તે જ મિથ્યાત્વ, તે જ બંધનું કારણ-એમ જાણવું. ૧૭૦. હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છેઃ આ બુદ્ધિ જે તુજ-“દુખિત તેમ સુખી કરુ છું જીવને ', તે મૂઢ મતિ તારી અરે ! શુભ અશુભ બાંધે કર્મને. ૨૫૯. ગાથાર્થઃ- [તે] તારી [વા મતિઃ ] જે આ બુદ્ધિ છે કે હું [ સર્વાન] જીવોને [:વિતસુવિતાન] દુઃખી-સુખી [ રોમિ તિ] કરું છું, [gષા તે મૂઢમતિ:] તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ ) [ શુભાશુમ વર્ગ ] શુભાશુભ કર્મને [ વહ્યાતિ] બાંધે છે. ટીકા:-“ પર જીવોને હું હસું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું' એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાષ્ટિને છે, તે જ (અર્થાત્ તે અધ્યવસાય જ) પોતે રાગાદિરૂપ હોવાથી તેને (-મિથ્યાદષ્ટિને ) શુભાશુભ બંધનું કારણ છે. ભાવાર્થ મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે. હવે, અધ્યવસાયને બંધના કારણ તરીકે બરાબર નક્કી કરે છે–ઠરાવે છે * જે પરિણામ મિથ્યા અભિપ્રાય સહિત હોય (-સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા વભાવિક હોય તે પરિણામ માટે અધ્યવસાય શબ્દ વપરાય છે. (મિથ્યા) નિશ્ચય, (મિથ્યા) અભિપ્રાય-એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #423 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર उ८८ दुक्खिदसुहिदे सत्ते करेमि जं एवमज्झवसिदं ते। तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि।। २६० ।। मारिमि जीवावेमि य सत्ते जं एवमज्झवसिदं ते। तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि।। २६१ ।। दुःखितसुखितान् सत्त्वान् करोमि यदेवमध्यवसितं ते। तत्पापबन्धकं वा पुण्यस्य वा बन्धकं भवति।। २६० ।। मारयामि जीवयामि वा सत्त्वान यदेवमध्यवसितं ते। तत्पापबन्धकं वा पुण्यस्य वा बन्धकं भवति।। २६१ ।। य एवायं मिथ्यादृष्टेरज्ञानजन्मा रागमयोऽध्यवसायः स एव बन्धहेतुः इत्यव (અર્થાત્ મિથ્યા અધ્યવસાય જ બંધનું કારણ છે એમ નિયમથી કહે છે ) : કરતો તું અધ્યવસાન-દુખિત-સુખી કરું છું જીવને ', તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬). કરતો તું અધ્યવસાન- મારું જિવાડું છું પ૨ જીવને', તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬૧. ગાથાર્થ-“[ સત્ત્વાન] હું જીવોને [દુ:વિતસુવિતાન] દુઃખી-સુખી [ રો]િ કરું છું.' [કવન્] આવું [યત્ તે મધ્યવસિતં] જે તારું *અધ્યવસાન, [ તત્ ] તે જ [પાવવવ વા] પાપનું બંધક [પુષ્યરચ વધુ વા] અથવા પુણ્યનું બંધક [ ભવતિ] થાય છે. ‘[ સત્ત્વાન] હું જીવોને [ HIRયાનિ વા નીવયાનિ] મારું છું અને જિવાડું છું” [અવસ્] આવું [યત તે મધ્યવસિતં] જે તારું અધ્યવસાન, [તત્] તે જ [ પાપવન્ય વા] પાપનું બંધક [પુષ્યસ્ય વન્ય વા] અથવા પુણ્યનું બંધક [ ભવતિ ] થાય છે. ટીકા-મિથ્યાષ્ટિને જે આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે તે જ * જે પરિણમન મિથ્યા અભિપ્રાય સહિત હોય (સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા વૈભાવિક હોય તે પરિણમન માટે અધ્યવસાન શબ્દ વપરાય છે. ( મિથ્યા) નિશ્ચય કરવો, ( મિથ્યા) અભિપ્રાય કરવો–એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #424 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૦ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ धारणीयम्। न च पुण्यपापत्वेन द्वित्वाद्बन्धस्य तद्धत्वन्तरमन्वेष्टव्यं; एकेनैवानेनाध्यवसायेन दु:खयामि मारयामि इति, सुखयामि जीवयामीति च द्विधा शुभाशुभाहङ्काररसनिर्भरतया द्वयोरपि पुण्यपापयोर्बन्धहेतुत्वस्याविरोधात्। एवं हि हिंसाध्यवसाय एव हिंसेत्यायातम्। अज्झवसिदेण बंधो सत्ते मारेउ मा व मारेउ। एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स।। २६२ ।। अध्यवसितेन बन्धः सत्त्वान् मारयतु मा वा मारयतु। एष बन्धसमासो जीवानां निश्चयनयस्य।। २६२ ।। બંધનું કારણ છે એમ બરાબર નક્કી કરવું. અને પુણ્ય-પાપપણે ( પુણ્ય-પાપરૂપે) બંધનું બે-પણું હોવાથી બંધના કારણનો ભેદ ન શોધવો (અર્થાત્ એમ ન માનવું કે પુણ્યબંધનું કારણ બીજાં છે અને પાપબંધનું કારણ કોઈ બીજાં છે); કારણ કે એક જ આ અધ્યવસાય “દુઃખી કરું છું” મારું છું” એમ અને સુખી કરું છું, જિવાડું છું” એમ બે પ્રકારે શુભ-અશુભ અહંકારરસથી ભરેલાપણા વડે પુણ્ય અને પાપ-બન્નેના બંધનું કારણ હોવામાં અવિરોધ છે (અર્થાત્ એક જ અધ્યવસાયથી પુણ્ય અને પાપ-બન્નેનો બંધ થવામાં કોઈ વિરોધ નથી). ભાવાર્થ:-આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે. તેમાં, “જિવાડું છું, સુખી કરું છું' એવા શુભ અહંકારથી ભરેલો તે શુભ અધ્યવસાય છે અને “મારું છું, દુઃખી કરું છું” એવા અશુભ અહંકારથી ભરેલો તે અશુભ અધ્યવસાય છે. અહંકારરૂપ મિથ્યાભાવ તો બન્નેમાં છે; તેથી અજ્ઞાનમયપણે બન્ને અધ્યવસાય એક જ છે. માટે એમ ન માનવું કે પુણ્યનું કારણ બીજાં છે અને પાપનું કારણ બીજું છે. અજ્ઞાનમય અધ્યવસાય જ બન્નેનું કારણ છે. આ રીતે ખરેખર હિંસાનો અધ્યવસાય જ હિંસા છે એમ ફલિત થયું એમ હવે મારો-ન મારો જીવને, છે બંધ અધ્યવસાન થી, -આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી. ૨૬૨. ગાથાર્થઃ- [ સન્ધાન] જીવોને [ મારતુ] મારો [ વા મી મારયતુ] અથવા ન મારો- [વશ્વ:] કર્મબંધ [aધ્યવસિતેન] અધ્યવસાનથી જ થાય છે. [૫] આ, [નિશ્ચયનય] નિશ્ચયનયે, [નીવાનાં] જીવોના [વશ્વસમાસ: ] બંધનો સંક્ષેપ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #425 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૩૯૧ परजीवानां स्वकर्मोदयवैचित्र्यवशेन प्राणव्यपरोपः कदाचिद्भवतु, कदाचिन्मा भवतु, य एव हिनस्मीत्यहङ्काररसनिर्भरो हिंसायामध्यवसायः स एव निश्चयतस्तस्य बन्धहेतुः, निश्चयेन परभावस्य प्राणव्यपरोपस्य परेण कर्तुमशक्यत्वात्। अथाध्यवसायं पापपुण्ययोर्बन्धहेतुत्वेन दर्शयति एवमलिए अदत्ते अबंभचेरे परिग्गहे चेव। कीरदि अज्झवसाणं जं तेण दु बज्झदे पावं ।। २६३ ।। तह वि य सच्चे दत्ते बंभे अपरिग्गहत्तणे चेव। कीरदि अज्झवसाणं जं तेण दु बज्झदे पुण्णं ।। २६४ ।। ટીકા-પર જીવોને પોતાના કર્મના ઉદયની વિચિત્રતાના વિશે પ્રાણોનો વ્યપરોપ (-ઉચ્છદ, વિયોગ) કદાચિત થાઓ, કદાચિત ન થાઓ, -“હું હસું છું' એવો જે અહંકારરસથી ભરેલો હિંસામાં અધ્યવસાય (અર્થાત્ હિંસાનો અધ્યવસાય) તે જ નિશ્ચયથી તેને ( હિંસાનો અધ્યવસાય કરનારા જીવને ) બંધનું કારણ છે, કેમ કે નિશ્ચયથી પરનો ભાવ એવો જે પ્રાણોનો વ્યપરોપ તે પરથી કરાવો અશક્ય છે (અર્થાત્ તે પરથી કરી શકાતો નથી). ભાવાર્થ-નિશ્ચયનયે બીજાના પ્રાણોનો વિયોગ બીજાથી કરી શકાતો નથી; તેના પોતાના કર્મના ઉદયની વિચિત્રતાવશ કદાચિત થાય છે, કદાચિત નથી થતો. માટે જે એમ માને છે-અહંકાર કરે છે કે “હું પર જીવને મારું છું', તેનો તે અહંકારરૂપ અધ્યવસાય અજ્ઞાનમય છે. તે અધ્યવસાય જ હિંસા છે-પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણનો વાત છે, અને તે જ બંધનું કારણ છે. આ નિશ્ચયનયનો મત છે. અહીં વ્યવહારનયને ગૌણ કરીને કહ્યું છે એમ જાણવું. માટે તે કથન કથંચિત્ (અર્થાત્ અપેક્ષાપૂર્વક) છે એમ સમજવું; સર્વથા એકાંતપક્ષ તો મિથ્યાત્વ છે. હવે, ( હિંસા-અહિંસાની જેમ સર્વ કાર્યોમાં) અધ્યવસાયને જ પાપ-પુણ્યના બંધના કારણપણે દર્શાવે છે: એમ અલીકમાંહી, અદત્તમાં, અબ્રહ્મ ને પરિગ્રહ વિષે જે થાય અધ્યવસાન તેથી પાપબંધન થાય છે. ૨૬૩. એ રીત સત્ય, દત્તમાં, વળી બ્રહ્મ ને અપરિગ્રહ જે થાય અધ્યવસાન તેથી પુણ્યબંધન થાય છે. ૨૬૪. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #426 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૨ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ एवमलीकेऽदत्तेऽब्रह्मचर्ये परिग्रहे चैव। क्रियतेऽध्यवसानं यत्तेन तु बध्यते पापम्।। २६३ ।। तथापि च सत्ये दत्ते ब्रह्मणि अपरिग्रहत्वे चैव। क्रियतेऽध्यवसानं यत्तेन तु बध्यते पुण्यम्।। २६४ ।। एवमयमज्ञानात् यो यथा हिंसायां विधीयतेऽध्यवसायः, तथा असत्यादत्ताब्रह्मपरिग्रहेषु यश्च विधीयते स सर्वोऽपि केवल एव पापबन्धहेतुः। यस्तु अहिंसायां यथा विधीयते अध्यवसायः, तथा यश्च सत्यदत्तब्रह्मापरिग्रहेषु विधीयते स सर्वोऽपि केवल एव पुण्यबन्धहेतुः। ગાથાર્થઃ- [વસ્] એ રીતે (અર્થાત્ પૂર્વે હિંસાના અધ્યવસાય વિષે કહ્યું તેમ) [બનીછે] અસત્યમાં, [ નવજો] અદત્તમાં, [બ્રહ્મચર્યે ] અબ્રહ્મચર્યમાં [ a ] અને [પરિપ્રદે] પરિગ્રહમાં [ યત ] જે [અધ્યવસાન] અધ્યવસાન [ પ્રિયતે] કરવામાં આવે [તેન તુ] તેનાથી [પાપં વધ્યતે] પાપનો બંધ થાય છે; [ તથાપિ ] અને તેવી જ રીતે [ સત્યે] સત્યમાં, [ રેં] દત્તમાં, [ બ્રહ્મળિ] બ્રહ્મચર્યમાં [a va] અને [અપરિગ્રહન્દુ] અપરિગ્રહમાં [] જે [ અધ્યવસા ] અધ્યવસાન [ પ્રિયતે ] કરવામાં આવે [તેન તુ] તેનાથી [પુર્વે વધ્યતે] પુણ્યનો બંધ થાય છે. ટીકાઃ-એ રીતે (–પૂર્વોકત રીતે) અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પણ જે (અધ્યવસાય) કરવામાં આવે, તે બધોય પાપના બંધનું એકમાત્ર (–એકનું એક ) કારણ છે; અને જે અહિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ જે સત્ય, દત્ત, બહ્મચર્ય અને અપરિગ્રહમાં પણ (અધ્યવસાય) કરવામાં આવે, તે બધોય પુણ્યના બંધનું એકમાત્ર કારણ છે. ભાવાર્થ-જેમ હિંસામાં અધ્યવસાય તે પાપબંધનું કારણ કહ્યું છે તેમ અસત્ય, અદત્ત (વગર દીધેલું લેવું તે, ચોરી), અબ્રહ્મચર્ય અને પરિગ્રહ-તેમનામાં અધ્યવસાય તે પણ પાપબંધનું કારણ છે. વળી જેમ અહિંસામાં અધ્યવસાય તે પુણ્યબંધનું કારણ છે તેમ સત્ય, દત્ત (–દીધેલું લેવું તે), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ–તેમનામાં અધ્યવસાય તે પણ પુણ્યબંધનું કારણ છે. આ રીતે, પાંચ પાપોમાં (અવ્રતોમાં) અધ્યવસાય કરવામાં આવે તે પાપબંધનું કારણ છે અને પાંચ (એકદેશ કે સર્વદશ) વ્રતોમાં અધ્યવસાય કરવામાં આવે તે પુણ્યબંધનું કારણ છે. પાપ અને પુણ્ય બન્નેના બંધનમાં, અધ્યવસાય જ એક માત્ર બંધ-કારણ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #427 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] બંધ અધિકાર ૩૯૩ न च बाह्यवस्तु द्वितीयोऽपि बन्धहेतुरिति शङ्कयम्वत्थु पडुच्च जं पुण अज्झवसाणं तु होदि जीवाणं। ण य वत्थुदो दु बंधो अज्झवसाणेण बंधोत्थि।। २६५ ।। वस्तु प्रतीत्य यत्पुनरध्यवसानं तु भवति जीवानाम्। न च वस्तुतस्तु बन्धोऽध्यवसानेन बन्धोऽस्ति।। २६५ ।। अध्यवसानमेव बन्धहेतुः, न तु बाह्यवस्तु, तस्य बन्धहेतोरध्यवसानस्य हेतुत्वेनैव चरितार्थत्वात्। तर्हि किमर्थो बाह्यवस्तुप्रतिषेध: ? अध्यवसानप्रतिषेधार्थः। अध्यवसानस्य हि बाह्यवस्तु आश्रयभूतं; न हि बाह्यवस्त्वनाश्रित्य अध्यवसानमात्मानं लभते। यदि बाह्यवस्त्वनाश्रित्यापि अध्यवसानं जायेत तदा, यथा वीरसूसुतस्याश्रयभूतस्य વળી “બાહ્યવસ્તુ તે બીજાં પણ બંધનું કારણ હશે” એવી શંકા ન કરવી. (“અધ્યવસાય તે બંધનું એક કારણ હશે અને બાહ્યવસ્તુ તે બંધનું બીજું કારણ હશે" એવી પણ શંકા કરવી યોગ્ય નથી; અધ્યવસાય જ એકનું એક બંધનું કારણ છે, બાહ્યવસ્તુ બંધનું કારણ નથી.) આવા અર્થની ગાથા હવે કહે છે: જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ-આશ્રિત તે બને, પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાત્રથી બંધ થાય છે. ૨૬૫. ગાથાર્થ - [ પુન:] વળી, [ નીવાનામ્] જીવોને [ ] જે [ અધ્યવસાન ] અધ્યવસાન [ મવતિ] થાય છે તે [ વસ્તુ] વસ્તુને [પ્રતીત્ય] અવલંબીને થાય છે [૨ 1] તોપણ [ વસ્તુત:] વસ્તુથી [ ન વળ્ય: ] બંધ નથી, [અધ્યવસાન] અધ્યવસાનથી જ [ વન્ય: બસ્તિ ] બંધ છે. ટીકા-અધ્યવસાન જ બંધનું કારણ છે; બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, કેમ કે બંધનું કારણ જે અધ્યવસાન તેના કારણપણાથી જ બાહ્યવસ્તુને ચરિતાર્થપણું છે (અર્થાત્ બંધનું કારણ જે અધ્યવસાન તેનું કારણ થવામાં જ બાહ્યવસ્તુનું કાર્ય ક્ષેત્ર પૂરું થાય છે, તે કાંઈ બંધનું કારણ થતી નથી). અહીં પ્રશ્ન થાય છે કે જો બાહ્યવસ્તુ બંધનું કારણ નથી તો (“બાહ્યવસ્તુનો પ્રસંગ ન કરો, ત્યાગ કરો” એમ) બાહ્યવસ્તુનો પ્રતિષેધ (નિષેધ) શા માટે કરવામાં આવે છે? તેનું સમાધાનઃ-અધ્યવસાનના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. અધ્યવસાનને બાહ્યવસ્તુ આશ્રયભૂત છે; બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી અર્થાત ઊપજતું નથી. જો બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના પણ અધ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #428 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રીકુંદકુંદ सद्भावे वीरसूसुतं हिनस्मीत्यध्यवसायो जायते, तथा वन्ध्यासुतस्याश्रयभूतस्यासद्भावेऽपि वन्ध्यासुतं हिनस्मीत्यध्यवसायो जायेत । न च जायते। ततो निराश्रयं नास्त्यध्यवसानमिति नियमः । तत एव चाध्यवसानाश्रयभूतस्य बाह्यवस्तुनोऽत्यन्तप्रतिषेधः, हेतुप्रतिषेधेनैव हेतुमत्प्रतिषेधात् । न च बन्धहेतुहेतुत्वे बन्धहेतुः સ્યાત્, सत्यपि परिणतयतीन्द्रपदव्यापाद्यमानवेगापतत्कालचोदितकुलिङ्गवत्, ईर्यासमितिबाह्यवस्तुनो बन्धहेतुहेतोरबन्धहेतुत्वेन बन्धहेतुत्वस्यानैकान्तिकत्वात्। अतो न बाह्यवस्तु जीवस्यातद्भावो बन्धहेतुः, अध्यवसानमेव तस्य तद्भावो बन्धहेतुः। ૩૯૪ बाह्यवस्तु સમયસાર વસાન ઊપજતું હોય તો, જેમ આશ્રયભૂત એવા *વી૨જનનીના પુત્રના સદ્ભાવમાં ( કોઈને ) એવો અધ્યવસાય ઊપજે છે કે ‘હું વીજનનીના પુત્રને હણું છું' તેમ આશ્રયભૂત એવા વંધ્યાપુત્રના અસહ્ભાવમાં પણ (કોઈને ) એવો અધ્યવસાય ઊપજે ( - ઊપજવો જોઈએ) કે ‘હું વંધ્યાપુત્રને (વાંઝણીના પુત્રને ) હણું છું'. પરંતુ એવો અધ્યવસાય તો ( કોઈને) ઊપજતો નથી. (જ્યાં વંધ્યાનો પુત્ર જ નથી ત્યાં મારવાનો અધ્યવસાય ક્યાંથી ઊપજે?) માટે એવો નિયમ છે કે (બાહ્યવસ્તુરૂપ ) આશ્રય વિના અધ્યવસાન હોતું નથી. અને તેથી જ અધ્યવસાનને આશ્રયભૂત એવી જે બાહ્યવસ્તુ તેનો અત્યંત પ્રતિષેધ છે, કેમ કે કારણના પ્રતિષેધથી જ કાર્યનો પ્રતિષેધ થાય છે. (બાહ્યવસ્તુ અધ્યવસાનનું કારણ છે તેથી તેના પ્રતિષેધથી અધ્યવસાનનો પ્રતિષેધ થાય છે). પરંતુ, જોકે બાહ્યવસ્તુ બંધના કારણનું ( અર્થાત્ અધ્યવસાનનું) કારણ છે તોપણ તે (બાહ્યવસ્તુ ) બંધનું કારણ નથી; કેમ કે ઈર્યાસમિતિમાં પરિણમેલા મુનીંદ્રના પગ વડે હણાઈ જતા એવા કોઈ ઝડપથી આવી પડતા કાળપ્રેરિત ઊડતા જીવડાની માફક, બાહ્યવસ્તુ-કે જે બંધના કારણનું કારણ છે તે-બંધનું કારણ નહિ થતી હોવાથી, બાહ્યવસ્તુને બંધનું કારણપણું માનવામાં અનૈકાંતિક હેત્વાભાસપણું છે-વ્યભિચાર આવે છે. (આમ નિશ્ચયથી બાહ્યવસ્તુને બંધનું કારણપણું નિર્બાધ રીતે સિદ્ધ થતું નથી.) માટે બાહ્યવસ્તુ કે જે જીવને અતભાવરૂપ છે તે બંધનું કારણ નથી; અધ્યવસાન કે જે જીવને તદ્ભાવરૂપ છે તે જ બંધનું કારણ છે. ભાવાર્થ:-બંધનું કારણ નિશ્ચયથી અધ્યવસાન જ છે; અને જે બાહ્યવસ્તુઓ છે તે અધ્યવસાનનું આલંબન છે-તેમને આલંબીને અધ્યવસાન ઊપજે છે, તેથી તેમને અધ્યવસાનનું કારણ કહેવામાં આવે છે. બાહ્યવસ્તુ વિના નિરાશ્રયપણે અધ્યવસાન ઊપજતાં નથી તેથી બાહ્યવસ્તુઓનો ત્યાગ કરાવવામાં આવે છે. જો બંધનું કારણ બાહ્યવસ્તુ કહેવામાં આવે તો તેમાં વ્યભિચાર આવે છે. (કારણ હોવા છતાં કોઈ સ્થળે કાર્ય દેખાય અને કોઈ સ્થળે કાર્ય ન દેખાય તેને વ્યભિચાર કહે છે અને * વી૨જનની = શૂરવીરને જન્મ આપનારી; શૂરવીરની માતા. કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com ૩૯૫ Page #429 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates एवं बन्धहेतुत्वेन निर्धारितस्याध्यवसानस्य स्वार्थक्रियाकारित्वाभावेन मिथ्यात्वं दर्शयति दुक्खिदसुहिदे जीवे करेमि बंधेमि तह विमोचेमि। जा एसा मूढमदी णिरत्थया सा हु दे मिच्छा।। २६६ ।। दुःखितसुखितान् जीवान् करोमि बन्धयामि तथा विमोचयामि। या एषा मूढमतिः निरर्थिका सा खलु ते मिथ्या।। २६६ ।। परान् जीवान् दुःखयामि सुखयामीत्यादि, बन्धयामि मोचयामीत्यादि वा, यदेतदध्यवसानं तत्सर्वमपि, परभावस्य परस्मिन्नव्याप्रियमाणत्वेन स्वार्थक्रियाकारित्वा એવા કારણને વ્યભિચારી-અર્નકાંતિક-કારણાભાસ કહે છે.) કોઈ મુનિ ઈર્યાસમિતિપૂર્વક યત્નથી ગમન કરતા હોય તેમના પગ તળે કોઈ ઊડતું જીવડું વેગથી આવી પડીને મરી ગયું તો તેની હિંસા મુનિને લાગતી નથી. અહીં બાહ્ય દષ્ટિથી જોવામાં આવે તો હિંસા થઈ, પરંતુ મુનિને હિંસાનો અધ્યવસાય નહિ હોવાથી તેમને બંધ થતો નથી. જેમ તે પગ નીચે મરી જતું જીવડું મુનિને બંધનું કારણ નથી તેમ અન્ય બાહ્યવસ્તુઓ વિષે પણ સમજવું. આ રીતે બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં વ્યભિચાર આવતો હોવાથી બાહ્યવસ્તુ બંધનું કારણ નથી એમ સિદ્ધ થયું. વળી બાહ્યવસ્તુ વિના નિરાશ્રયે અધ્યવસાન થતાં નથી તેથી બાહ્યવસ્તુનો નિષેધ પણ છે જ. આ રીતે બંધના કારણપણે (-કારણ તરીકે) નક્કી કરવામાં આવેલું છે અધ્યવસાન તે પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી મિથ્યા છે-એમ હવે દર્શાવે છે – કરું છું દુખી-સુખી જીવને, વળી બદ્ધ-મુક્ત કરું અરે! આ મૂઢ મતિ તુજ છે નિરર્થક, તેથી છે મિથ્યા ખરે. ૨૬૬. ગાથાર્થ-હે ભાઈ ! “[ નીવાન] હું જીવોને [દુ:વિતસુવિતાન] દુઃખી-સુખી [ રોમિ] કરું છું, [વશ્વયામિ] બંધાવું છું [ તથા વિમોચયા]િ તથા મુકાવું છું, [વા ઉષા તે મૂઢમતિ:] એવી જે આ તારી મૂઢ મતિ (–મોહિત બુદ્ધિ) છે [ સા ] તે [નિરર્થા ] નિરર્થક હોવાથી [7] ખરેખર [ મિથ્યા ] મિથ્યા (-ખોટી) છે. ટીકા--હું પર જીવોને દુઃખી કરું છું, સુખી કરું છું ઇત્યાદિ તથા બંધાવું છું, મુકાવું છું ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે બધુંય, પરભાવનો પરમાં વ્યાપાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #430 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૬ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ भावात्, खकुसुमं लुनामीत्यध्यवसानवन्मिथ्यारूपं, केवलमात्मनोऽनर्थायैव। कुतो नाध्यवसानं स्वार्थक्रियाकारीति चेत् अज्झवसाणणिमित्तं जीवा बज्झति कम्मणा जदि हि । मुच्चति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुमं ।। २६७ ।। अध्यवसाननिमित्तं जीवा बध्यन्ते कर्मणा यदि हि । मुच्यन्ते मोक्षमार्गे स्थिताश्च तत् किं करोषि त्वम्।। २६७ ।। यत्किल बन्धयामि मोचयामीत्यध्यवसानं तस्य हि स्वार्थक्रिया यद्बन्धनं मोचनं जीवानाम्। जीवस्त्वस्याध्यवसायस्य सद्भावेऽपि सरागवीतरागयोः स्वपरिणामयोः अभावान्न बध्यते, न मुच्यते; सरागवीतरागयोः स्वपरिणामयोः सद्भावात्तस्याध्य નહિ હોવાને લીધે પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી, ‘હું આકાશના ફૂલને ચૂંટું છું' એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે, કેવળ પોતાના અનર્થને માટે જ છે (અર્થાત્ માત્ર પોતાને જ નુકસાનનું કારણ થાય છે, ૫૨ને તો કાંઈ કરી શકતું નથી ). ભાવાર્થ:-જે પોતાની અર્થક્રિયા (–પ્રયોજનભૂત ક્રિયા ) કરી શકતું નથી તે નિરર્થક છે, અથવા જેનો વિષય નથી તે નિરર્થક છે. જીવ ૫૨ જીવોને દુઃખી-સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે, પરંતુ પ૨ જીવો તો પોતાના કર્યા દુઃખી-સુખી થતા નથી; તેથી તે બુદ્ધિ નિરર્થક છે અને નિરર્થક હોવાથી મિથ્યા છે-ખોટી છે. હવે પૂછે છે કે અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું કઈ રીતે નથી? તેનો ઉત્તર કહે છે: સૌ જીવ અધ્યવસાનકારણ કર્મથી બંધાય જ્યાં ને મોક્ષમાર્ગે સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા ? ૨૬૭. ગાથાર્થ:-હે ભાઈ ! [વિ ૪િ] જો ખરેખર [અધ્યવસાનનિમિત્ત ] અધ્યવસાનના નિમિત્તે [ નીવા: ] જીવો [ ર્મળા વય્યન્તે] કર્મથી બંધાય છે [7] અને [ મોક્ષમાર્ગે સ્થિતા: ] મોક્ષમાર્ગમાં સ્થિત [મુષ્યન્ત] મુકાય છે, [તવ્] તો [ત્વમ્ વિ રોષિ] તું શું કરે છે? (તારો તો બાંધવા-છોડવાનો અભિપ્રાય વિફળ ગયો.) ટીકા:-હું બંધાવું છું, મુકાવું છું' એવું જે અધ્યવસાન છે તેની પોતાની અર્થક્રિયા જીવોને બાંધવા, મૂકવા (-મૂત કરવા, છોડવા) તે છે. પરંતુ જીવ તો, આ અધ્યવસાયનો સદ્દભાવ હોવા છતાં પણ, પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી નથી બંધાતો, નથી મુકાતો; અને પોતાના સરાગ-વીતરાગ પરિણામના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #431 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] બંધ અધિકાર ૩૯૭ वसायस्याभावेऽपि बध्यते, मुच्यते च। ततः परत्राकिञ्चित्करत्वान्नेदमध्यवसानं स्वार्थक्रियाकारि; ततश्च मिथ्यैवेति भावः। (નુકુમ ) अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः। तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत्।। १७१ ।। सव्वे करेदि जीवो अज्झवसाणेण तिरियणेरइए। देवमणुए य सव्वे पुण्णं पावं च णेयविहं।। २६८ ।। સદભાવથી, તે અધ્યવસાયનો અભાવ હોવા છતાં પણ, બંધાય છે, મુકાય છે. માટે પરમાં અકિંચિત્થર હોવાથી (અર્થાત્ કાંઈ નહિ કરી શકતું હોવાથી) આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી; અને તેથી મિથ્યા જ છે.-આવો ભાવ (આશય ) છે. ભાવાર્થ-જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે. આ બાંધવાછોડવાનું અધ્યવસાન પણ પરમાં કાંઈ કરતું નથી, કારણ કે તે અધ્યવસાન ન હોય તોપણ જીવ પોતાના સરાગ-વીતરાગ પરિણામથી બંધ-મોક્ષને પામે છે, અને તે અધ્યવસાન હોય તો પણ પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધ-મોક્ષને નથી પામતો. આ રીતે અધ્યવસાન પરમાં અકિંચિત્કર હોવાથી સ્વ-અર્થક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા છે. હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ શ્લોકાર્થઃ- [ અને નિષ્પક્સેન અધ્યવસાયેન મોહિતઃ] આ નિષ્ફળ (નિરર્થક ) અધ્યવસાયથી મોહિત થયો થકો [ મીત્મા] આત્મા [ તત્ વિસૈન પિ ન થવું મસ્તિ ય માત્માનું ન રોતિ] પોતાને સર્વરૂપ કરે છે, –એવું કાંઈ પણ નથી કે જે-રૂપ પોતાને ન કરતો હોય. ભાવાર્થ-આ આત્મા મિથ્યા અભિપ્રાયથી ભૂલ્યો થકો ચતુર્ગતિ-સંસારમાં જેટલી અવસ્થાઓ છે, જેટલા પદાર્થો છે તે સર્વરૂપ પોતાને થયેલો માને છે; પોતાના શુદ્ધ સ્વરૂપને નથી ઓળખતો. ૧૭૧. હવે આ અર્થને સ્પષ્ટ રીતે ગાથામાં કહે છે – તિર્યંચ, નારક, દેવ, માનવ, પુણ્ય પાપ વિવિધ જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #432 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૮ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ धम्माधम्मं च तहा जीवाजीवे अलोगलोगं च। सव्वे करेदि जीवो अज्झवसाणेण अप्पाणं ।। २६९ ।। सर्वान् करोति जीवोऽध्यवसानेन तिर्यङ्नैरयिकान्। देवमनुजांश्च सर्वान् पुण्यं पापं च नैकविधम्।। २६८ ।। धर्माधर्म च तथा जीवाजीवौ अलोकलोकं च। सर्वान् करोति जीवः अध्यवसानेन आत्मानम्।। २६९ ।। यथायमेवं क्रियागर्भहिंसाध्यवसानेन हिंसकं, इतराध्यवसानैरितरं च आत्मात्मानं कुर्यात्, तथा विपच्यमाननारकाध्यवसानेन नारकं, विपच्यमानतिर्यगध्यवसानेन तिर्यञ्चं, विपच्यमानमनुष्याध्यवसानेन मनुष्यं, विपच्यमानदेवाध्यवसानेन देवं, विपच्यमानसुखादिपुण्याध्यवसानेन पुण्यं, विपच्यमानदुःखादिपापाध्यवसानेन पापमात्मानं कुर्यात्।। વળી એમ ધર્મ અધર્મ, જીવ-અજીવ, લોક-અલોક જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ર૬૯. ગાથાર્થ- [ નીવડ] જીવ [ અધ્યવસાન] અધ્યવસાનથી [ તિર્થફેરવિવાન] તિર્યંચ, નારક, [ વેવમનુનાન્ ] દેવ અને મનુષ્ય [સર્વાન] એ સર્વ પર્યાયો, [૨] તથા [ નૈવવિધ] અનેક પ્રકારનાં [પુષ્ય પાપ ] પુણ્ય અને પાપ- [ સર્વાન] એ બધારૂપ [વરાતિ] પોતાને કરે છે. [તથા ] વળી તેવી રીતે [ નીવ: ] જીવ [3ષ્યવસાન] અધ્યવસાનથી [ ધર્મ] ધર્મ-અધર્મ, [ નીવાળીવી] જીવ-અજીવ [૨] અને [નોરતો] લોક-અલોક- [સર્વાન] એ બધારૂપ [માત્માનમ્ રોતિ] પોતાને કરે છે. ટીકા-જેવી રીતે આ આત્મા પૂર્વોકત પ્રકારે *ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે, (અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે) અને અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે, તેવી જ રીતે ઉદ્યમાં આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારક (-નારકી) કરે છે, ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે, ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે, ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે, ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે * હિંસા આદિનાં અધ્યવસાનો રાગદ્વેષના ઉદયમય એવી હણવા આદિની ક્રિયાઓથી ભરેલાં છે, અર્થાત્ તે ક્રિયાઓ સાથે આત્માનું તન્મયપણું હોવાની માન્યતારૂપ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #433 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકારી ૩૯૯ तथैव च ज्ञायमानधर्माध्यवसानेन धर्म, ज्ञायमानाधर्माध्यवसानेनाधर्म, ज्ञायमानजीवान्तराध्यवसानेन जीवान्तरं, ज्ञायमानपुद्गलाध्यवसानेन पुद्गलं, ज्ञायमानलोकाकाशाध्यवसानेन लोकाकाशं, ज्ञायमानालोकाकाशाध्यवसानेनालोकाकाशमात्मानं कुर्यात्। (ફુવન્ના) विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विदधाति विश्वम्। मोहैककन्दोऽध्यवसाय एष नास्तीह येषां यतयस्त एव ।। १७२ ।। અને ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે; વળી તેવી જ રીતે જાણવામાં આવતો જે ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) તેના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ કરે છે, જાણવામાં આવતા અધર્મના (અર્થાત્ અધર્માસ્તિકાયના) અધ્યવસાનથી પોતાને અધર્મરૂપ કરે છે, જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્યજીવરૂપ કરે છે, જાણવામાં આવતા પુદ્ગલના અધ્યવસાનથી પોતાને પુદ્ગલરૂપ કરે છે, જાણવામાં આવતા લોકાકાશના અધ્યવસાનથી પોતાને લોકાકાશરૂપ કરે છે અને જાણવામાં આવતા અલોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકાકાશરૂપ કરે છે. ( આ રીતે આત્મા અધ્યવસાનથી પોતાને સર્વરૂપ કરે છે.) ભાવાર્થ-આ અધ્યવસાન અજ્ઞાનરૂપ છે તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું. તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ તેમનામાં પોતાપણું માની પ્રવર્તે છે. હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનિકારૂપે કાવ્ય કહે છે: શ્લોકાર્થ- [ વિશ્વાતુ વિમ9: દિ] વિશ્વથી (સમસ્ત દ્રવ્યોથી) ભિન્ન હોવા છતાં [માત્મા] આત્મા [ય—પ્રમાવાન્ માત્માનમ્ વિશ્વમ્ વિવાતિ] જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે [: 31થ્યવસાય:] એવો આ અધ્યવસાય- [ મો– – ન્દ્ર:] કે જેનું મોહુ જ એક મૂળ છે તે- [વેષ રૂદ નાસ્તિ] જેમને નથી [તે થવા યતય:] તે જ મુનિઓ છે. ૧૭ર. આ અધ્યવસાય જેમને નથી તે મુનિઓ કર્મથી લપાતા નથી-એમ હવે ગાથામાં કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #434 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪00 સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ एदाणि णत्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि। ते असुहेण सुहेण व कम्मेण मुणी ण लिप्पंति।। २७० ।। एतानि न सन्ति येषामध्यवसानान्येवमादीनि। ते अशुभेन शुभेन वा कर्मणा मुनयो न लिप्यन्ते।। २७० ।। एतानि किल यानि त्रिविधान्यध्यवसानानि तानि समस्तान्यपि शुभाशुभकर्मबन्धनिमित्तानि, स्वयमज्ञानादिरूपत्वात्। तथाहि-यदिदं हिनस्मीत्याद्यध्यवसानं तत्, ज्ञानमयत्वेनात्मनः सदहेतुकज्ञप्त्येकक्रियस्य रागद्वेषविपाकमयीनां हननादिक्रियाणां च विशेषाज्ञानेन विविक्तात्माज्ञानात्, अस्ति तावदज्ञानं, विविक्तात्मादर्शनादस्ति च એ આદિ અધ્યવસાન વિધવિધ વર્તતાં નહિ જેમને, તે મુનિવરો લેપાય નહિ શુભ કે અશુભ કર્મો વડે. ૨૭૦. ગાથાર્થ- [તાનિ] આ પૂર્વે કહેલાં ) [gવમાવીન] તથા આવા બીજા પણ [ અધ્યવસાનાનિ] અધ્યવસાન [ રેષાન] જેમને [ન સન્તિ] નથી, [તે મુન:] તે મુનિઓ [શશુમેન] અશુભ [વા શુમેન] કે શુભ [કર્મળા ] કર્મથી [તિજો] લેપાતા નથી. ટીકાઃ-આ જે ત્રણ પ્રકારનાં અધ્યવસાનો છે તે બધાંય પોતે અજ્ઞાનાદિરૂપ (અર્થાત્ અજ્ઞાન, મિથ્યાદર્શન અને અચારિત્રરૂપ) હોવાથી શુભાશુભ કર્મબંધનાં નિમિત્ત છે. તે વિશેષ સમજાવવામાં આવે છે:-“હું (પર જીવોને) હણું છું', ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને, જ્ઞાનમયપણાને લીધે સરૂપ અહેતુક જ્ઞતિ જ જેની એક ક્રિયા છે એવા આત્માનો અને રાગદ્વેષના ઉદયમય એવી હનન આદિ ક્રિયાઓનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન (અશ્રદ્ધાન). ૧. સરૂપ = સત્તાસ્વરૂપનું અસ્તિત્વસ્વરૂપ. (આત્મા જ્ઞાનમય છે તેથી સતરૂપ અહેતુક જ્ઞતિ જ તેની એક ક્રિયા છે.) ૨. અહેતુક = જેનું કોઈ કારણ નથી એવી; અકારણ; સ્વયંસિદ્ધ સહજ. ૩. જ્ઞતિ = જાણવું તે જાણનક્રિયા. ( જ્ઞતિક્રિયા સરૂપ છે, અને સરૂપ હોવાથી અહેતુક ૪. હનન = હણવું તે; હણવારૂપ ક્રિયા ( હણવું વગેરે ક્રિયાઓ રાગદ્વેષના ઉદયમય છે.) ૫. વિશેષ= તફાવત; ભિન્ન લક્ષણ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #435 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૪૦૧ मिथ्यादर्शनं, विविक्तात्मानाचरणादस्ति चाचारित्रम्। [यत्पुनः नारकोऽहमित्याद्यध्यवसानं तदपि, ज्ञानमयत्वेनात्मनः सदहेतुकज्ञायकैकभावस्य कर्मोदयजनितानां नारकादिभावानां च विशेषाज्ञानेन विविक्तात्माज्ञानादस्ति तावदज्ञानं, विविक्तात्मादर्शनादस्ति च मिथ्यादर्शनं, विविक्तात्मानाचरणा-दस्ति चाचारित्रम्।] यत्पुनरेष धर्मो ज्ञायत इत्याद्यध्यवसानं तदपि, ज्ञानमयत्वेनात्मनः सदहेतुकज्ञानैकरूपस्य ज्ञेयमयानां धर्मादिरूपाणां च विशेषाज्ञानेन विविक्तात्माज्ञानात्, अस्ति तावदज्ञानं, विविक्तात्मादर्शनादस्ति च मिथ्यादर्शनं, विविक्तात्मानाचरणादस्ति चाचारित्रम्। ततो बन्धनिमित्तान्येवैतानि समस्तान्यध्यवसानानि। येषामेवैतानि न विद्यन्ते त एव मुनिकुञ्जराः केचन, सदहेतुकज्ञप्त्येकक्रियं, सदहेतुकज्ञायकैकभावं, सदहेतुकज्ञानैकरूपं च विविक्तमात्मानं जानन्तः, सम्यक्पश्यन्तोऽनुचरन्तश्च , स्वच्छस्वच्छन्दोद्यदमन्दान्त હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન ) અચારિત્ર છે. [વળી ‘હું નારક છું' ઇત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને પણ, જ્ઞાનમયપણાને લીધે સરૂપ અહેતુક જ્ઞાયક જ જેનો એક ભાવ છે એવા આત્માનો અને કર્મોદયજનિત નારક આદિ ભાવોનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી (તે અધ્યવસાન ) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે.] વળી આ ધર્મદ્રવ્ય જણાય છે” ઇત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને પણ, * જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા આત્માનો અને શેયમય એવાં ધર્માદિક રૂપોનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી (તે અધ્યવસાન ) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે. માટે આ સમસ્ત અધ્યવસાનો બંધનાં જ નિમિત્ત છે. માત્ર જેમને આ અધ્યવસાનો વિદ્યમાન નથી તે જ કોઈક (વિરલ) મુનિકુંજરો (મુનિવરો), સરૂપ અહેતુક જ્ઞતિ જ જેની એક ક્રિયા છે, સરૂપ અહેતુક જ્ઞાયક જ જેનો એક ભાવ છે અને સરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા ભિન્ન આત્માને (-સર્વ અચદ્રવ્યભાવોથી જાદા આત્માને) જાણતા થકા, સમ્યક પ્રકારે દેખતા (શ્રદ્ધતા) થકા અને અનુચરતા થકા, સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન (અર્થાત્ સ્વાધીનપણે પ્રકાશમાન ) એવી અમંદ અંતર્જ્યોતિને અજ્ઞાનાદિરૂપપણાનો * આત્મા જ્ઞાનમય છે તેથી સરૂપ અહેતુક જ્ઞાન જ તેનું એક રૂપ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #436 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રીકુંદકુંદ र्ज्योतिषोऽत्यन्तमज्ञानादिरूपत्वाभावात्, शुभेनाशुभेन वा कर्मणा न खलु लिप्येरन् । ૪૦૨ સમયસાર किमेतदध्यवसानं नामेति चेत् बुद्धी ववसाओ वि य अज्झवसाणं मदी य विण्णाणं । एक्कट्ठमेव सव्वं चित्तं भावो य परिणामो ॥। २७१ ।। बुद्धिर्व्यवसायोऽपि च अध्यवसानं मतिश्च विज्ञानम्। एकार्थमेव सर्व चित्तं भावश्च परिणामः ।। २७१ ।। અત્યંત અભાવ હોવાથી (અર્થાત્ અંતરંગમાં પ્રકાશતી જ્ઞાનજ્યોતિ જરા પણ અજ્ઞાનરૂપ, મિથ્યાદર્શનરૂપ અને અચારિત્રરૂપ નહિ થતી હોવાથી) શુભ કે અશુભ કર્મથી ખરેખર લેપાતા નથી. ભાવાર્થ:-આ જે અધ્યવસાનો છે તે ‘હું પરને હણું છું' એ પ્રકારનાં છે, ‘હું નારક છું' એ પ્રકારનાં છે તથા ‘હું પરદ્રવ્યને જાણું છું' એ પ્રકારનાં છે. તેઓ, જ્યાં સુધી આત્માનો ને રાગાદિકનો, આત્માનો ને નારકાદિ કર્મોદયજનિત ભાવોનો તથા આત્માનો ને જ્ઞેયરૂપ અન્યદ્રવ્યોનો ભેદ ન જાણ્યો હોય, ત્યાં સુધી પ્રવર્તે છે. તેઓ ભેદજ્ઞાનના અભાવને લીધે મિથ્યાજ્ઞાનરૂપ છે, મિથ્યાદર્શનરૂપ છે અને મિથ્યાચારિત્રરૂપ છે; એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે. તે અધ્યવસાનો જેમને નથી તે મુનિકુંજરો છે. તેઓ આત્માને સમ્યક્ જાણે છે, સમ્યક્ શ્રદ્ધે છે અને સમ્યક્ આચરે છે, તેથી અજ્ઞાનના અભાવથી સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ થયા થકા કર્મોથી લેપાતા નથી. 66 અધ્યવસાન શબ્દ વારંવાર કહેતા આવ્યા છો, તે અધ્યવસાન શું છે? તેનું સ્વરૂપ બરાબર સમજવામાં નથી આવ્યું.” આમ પૂછવામાં આવતાં, હવે અધ્યવસાનનું સ્વરૂપ ગાથામાં કહે છે: બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાન ને પરિણામ, ચિત્ત ને ભાવ-શબ્દો સર્વ આ એકાર્થ છે. ૨૭૧. ગાથાર્થ:- [વૃદ્ધિ: ] બુદ્ધિ, [વ્યવસાય: અપિ =] વ્યવસાય, [અધ્યવસાન ] અધ્યવસાન, [મતિ: ૬] મતિ, [વિજ્ઞાનક્] વિજ્ઞાન, [વિત્ત] ચિત્ત, [ભાવ: ] ભાવ [૪] અને [ પરિણામ: ] પરિણામ- [ સર્વ] એ બધા [vīર્થક્ વ ] એકાર્થ જ છે ( - નામ, જુદાં છે, અર્થ જુદા નથી ). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #437 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] स्वपरयोरविवेके सति जीवस्याध्यवसितिमात्रमध्यवसानं; तदेव च बोधनमात्रत्वाद्बुद्धिः, व्यवसानमात्रत्वाद्व्यवसायः, मननमात्रत्वान्मतिः, विज्ञप्तिमात्रत्वाद्विज्ञानं, चेतनामात्रत्वाच्चित्तं, चितो भवनमात्रत्वाद्भाव:, चितः परिणमनमात्रत्वात्परिणामः। બંધ અધિકાર (શાર્દૂનવિદ્રીડિત) सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः। सम्यङ्निश्चयमेकमेव तदमी निष्कम्पमाक्रम्य किं शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नन्ति सन्तो धृतिम् ।। १७३ ।। ટીકા:-સ્વ-૫૨નો અવિવેક હોય (અર્થાત્ સ્વ-૫૨નું ભેદજ્ઞાન ન હોય ) ત્યારે જીવની અધ્યવસિતિમાત્ર તે અધ્યવસાન છે; અને તે જ (અર્થાત્ જેને અધ્યવસાન કહ્યું તે જ) બોધનમાત્રપણાથી બુદ્ધિ છે, વ્યવસાનમાત્રપણાથી વ્યવસાય છે, મનનમાત્રપણાથી મતિ છે, વિજ્ઞપ્તિમાત્રપણાથી વિજ્ઞાન છે, ચેતનામાત્રપણાથી ચિત્ત છે, ચેતનના ભવનમાત્રપણાથી ભાવ છે, ચેતનના પરિણમનમાત્રપણાથી પરિણામ છે. (આ રીતે આ બધાય શબ્દો એકાર્થ છે.) ભાવાર્થ:-આ જે બુદ્ધિ આદિ આઠ નામોથી કહ્યા તે બધાય ચેતન આત્માના પરિણામ છે. જ્યાં સુધી સ્વપરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના ને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને બુદ્ધિ આદિ આઠ નામોથી કહેવામાં આવે છે. ૪૦૩ અધ્યવસાન ત્યાગવાયોગ્ય કહ્યાં છે તેથી એમ સમજાય છે કે વ્યવહારનો ત્યાગ કરાવ્યો છે અને નિશ્ચયનું ગ્રહણ કરાવ્યું છે’–એવા અર્થનું, આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છે: = શ્લોકાર્થ:-આચાર્યદેવ કહે છે કેઃ- [ સર્વત્ર યદ્ અય્યવસાનન્] સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે [ વિનં] તે બધાય ( અધ્યવસાન ) [ નિનૈ: ] જિન ભગવાનોએ [વસ્] પૂર્વોક્ત રીતે [ ત્યાખ્યું ઉ ં] ત્યાગવાયોગ્ય કહ્યાં છે [તત્] તેથી [મળ્યે] અમે એમ માનીએ છીએ કે [અન્ય-આશ્રય: વ્યવહાર: વ નિષિત: અપિ ત્યાનિત: ] ‘૫૨ જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે.' [તત્] ૧. અધ્યવસિતિ = (એકમાં બીજાની માન્યતાપૂર્વક) પરિણતિ; (મિથ્યા ) નિશ્ચિતિ; (ખોટો ) નિશ્ચય હોવો તે. ૨. વ્યવસાન કામમાં લાગ્યા રહેવું તે; ઉધમી હોવું તે; નિશ્ચય હોવો તે. ૩. મનન = માનવું તે; જાણવું તે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #438 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૪ [ભગવાનશ્રીકુંદકુંદ एवं ववहारणओ पडिसिद्धो जाण णिच्छयणएण । णिच्छयणयासिदा पुण मुणिणो पावंति णिव्वाणं ।। २७२ ।। एवं व्यवहारनयः प्रतिषिद्धो जानीहि निश्चयनयेन । निश्चयनयाश्रिताः पुनर्मुनयः प्राप्नुवन्ति निर्वाणम् ।। २७२ ।। સમયસાર आत्माश्रितो निश्चयनयः, पराश्रितो व्यवहारनयः । तत्रैवं निश्चयनयेन पराश्रितं समस्तमध्यवसानं बन्धहेतुत्वेन मुमुक्षोः प्रतिषेधयता व्यवहारनय एव किल તો પછી, [ અમી સન્ત: ] આ સત્પુરુષો [પુન્ સમ્યક્ નિશ્ચયમ્ વ નિમ્નમ્ ગામ્ય એક સમ્યક્ નિશ્ચયને જ નિકંપપણે અંગીકાર કરીને [ શુદ્ધજ્ઞાનપને નિષ્ઠે મહિનિ] શુદ્ધજ્ઞાનથનસ્વરૂપ નિજ મહિમામાં (-આત્મસ્વરૂપમાં) [ ધૃતિમ્ ત્રિં નવøન્તિ] સ્થિરતા કેમ ધરતા નથી ? ભાવાર્થ:જિનેશ્વરદેવે અન્ય પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યાં છે તેથી આ પરાશ્રિત વ્યવહાર જ બધોય છોડાવ્યો છે એમ જાણવું. માટે ‘શુદ્ધજ્ઞાનસ્વરૂપ પોતાના આત્મામાં સ્થિરતા રાખો' એવો શુદ્ઘનિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. વળી, “ જો ભગવાને અધ્યવસાન છોડાવ્યાં છે તો હવે સત્પુરુષો નિશ્ચયને નિષ્કપપણે અંગીકાર કરી સ્વરૂપમાં કેમ નથી ઠરતા-એ અમને અચરજ છે” એમ કહીને આચાર્યદેવે આશ્ચર્ય બતાવ્યું છે. ૧૭૩. હવે આ અર્થને ગાથામાં કહે છે: વ્યવહા૨નય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી; નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ૨૭૨. ગાથાર્થ:- [vi] એ રીતે (પૂર્વોક્ત રીતે ) [ વ્યવહારનય: ] ( પરાશ્રિત એવો ) વ્યવહારનય [નિશ્ચયનયેન] નિશ્ચયનય વડે [પ્રતિષિદ્ધ: નાનીદિ] નિષિદ્ધ જાણ; [પુન: નિશ્ચયનયાશ્રિતા: ] નિશ્ચયનયને આશ્રિત [ મુનય: ] મુનિઓ [ નિર્વાણમ્ ] નિર્વાણને [પ્રાળુવન્તિ ] પામે છે. ટીકા:-આત્માશ્રિત ( અર્થાત્ સ્વ-આશ્રિત ) નિશ્ચયનય છે, પરાશ્રિત ( અર્થાત્ પરને આશ્રિત ) વ્યવહારનય છે. ત્યાં, પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન (અર્થાત્ પોતાના ને પરના એકપણાની માન્યતાપૂર્વક પરિણમન) બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો ( –અધ્યવસાનનો) નિષેધ કરતા એવા નિશ્ચયનય વડે ખરેખર વ્યવહારનયનો જ નિષેધ કરાયો છે, કારણ કે વ્યવહારનયને પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #439 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૫ કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર प्रतिषिद्धः, तस्यापि पराश्रितत्वाविशेषात्। प्रतिषेध्य एव चायं, आत्माश्रितनिश्चयनयाश्रितानामेव मुच्यमानत्वात्, पराश्रितव्यवहारनयस्यैकान्तेनामुच्यमानेनाभव्येनाप्याश्रीयमाणत्वाच। कथमभव्येनाप्याश्रीयते व्यवहारनयः इति चेत् वदसमिदीगुत्तीओ सीलतवं जिणवरेहि पण्णत्तं। कुव्वंतो वि अभव्वो अप्णाणी मिच्छदिट्ठी दु।। २७३ ।। व्रतसमितिगुप्तयः शीलतपो जिन रै: प्रज्ञप्तम्। कुन्नप्यभव्याऽज्ञानी मिथ्यादृष्टिस्तु ।। २७३ ।। પરાશ્રિતપણું સમાન જ છે (-જેમ અધ્યવસાન પરાશ્રિત છે તેમ વ્યવહારનય પણ પરાશ્રિત છે, તેમાં તફાવત નથી). અને આ વ્યવહારનય એ રીતે નિષેધવાયોગ્ય જ છે; કારણ કે આત્માશ્રિત નિશ્ચયનયનો આશ્રય કરનારાઓ જ (કર્મથી) મુક્ત થાય છે અને પરાશ્રિત વ્યવહારનયનો આશ્રય તો એકાંતે નહિ મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે. ભાવાર્થ-આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે તે બધા વ્યવહારનયના વિષય હોવાથી વ્યવહારનય તો પરાશ્રિત છે, અને જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચયનયનો વિષય હોવાથી નિશ્ચયનય આત્માશ્રિત છે. અધ્યવસાન પણ વ્યવહારનયનો જ વિષય છે તેથી અધ્યવસાનનો ત્યાગ તે વ્યવહારનયનો જ ત્યાગ છે, અને પહેલાંની ગાથાઓમાં અધ્યવસાનના ત્યાગનો ઉપદેશ છે તે વ્યવહારનયના જ ત્યાગનો ઉપદેશ છે. આ પ્રમાણે નિશ્ચયનયને પ્રધાન કરીને વ્યવહારનયના ત્યાગનો ઉપદેશ કર્યો છે તેનું કારણ એ છે કે જેઓ નિશ્ચયના આશ્રયે પ્રવર્તે છે તેઓ જ કર્મથી છૂટે છે અને જેઓ એકાંતે વ્યવહારનયના જ આશ્રયે પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી. - હવે પૂછે છે કે અભવ્ય જીવ પણ વ્યવહારનયનો કઈ રીતે આશ્રય કરે છે? તેનો ઉત્તર કહે છે: જિનવ૨કહેલાં વ્રત, સમિતિ, ગુતિ વળી તપ-શીલને કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. ૨૭૩. ગાથાર્થઃ- [ fજનરે:] જિનવરોએ [ પ્રજ્ઞH] કહેલાં [ વ્રતસમિતિષિય: ] વ્રત, સમિતિ, ગતિ, [શીનતપ: ] શીલ, તપ [ ર્વન પ ] કરતાં છતાં પણ [ ગમવ્ય:] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #440 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ शीलतपःपरिपूर्ण त्रिगुप्तिपंचसमितिपरिकलितमहिंसादिपञ्चमहाव्रतरूपं व्यवहार चारित्रं अभव्योऽपि कुर्यात्, तथापि स निश्चारित्रोऽज्ञानी मिथ्यादृष्टिरेव, निश्चयचारित्रहेतुभूतज्ञानश्रद्धानशून्यत्वात्। तस्यैकादशाङ्गज्ञानमस्ति इति चेत् मोक्खं असद्दहंतो अभवियसत्तो दु जो अधीएज्ज । पाठोण करेदि गुणं असद्दहंतस्स णाणं तु ।। २७४ ।। मोक्षमश्रद्दधानोऽभव्यसत्त्वस्तु योऽधीयीत। पाठो न करोति गुणमश्रद्दधानस्य ज्ञानं तु ।। २७४ ।। मोक्षं हि न तावदभव्यः श्रद्धत्ते, शुद्धज्ञानमयात्मज्ञानशून्यत्वात्। ततो અભવ્ય જીવ [અજ્ઞાની ] અજ્ઞાની [ મિથ્યાદષ્ટિ: તુ] અને મિથ્યાદષ્ટિ છે. ટીકા:-શીલ અને તપથી પરિપૂર્ણ, ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાનીભરેલું, અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભય પણ કરે છે અર્થાત્ પાળે છે; તોપણ તે (અભય ) નિશ્ચારિત્ર (–ચારિત્રરહિત), અજ્ઞાની અને મિથ્યાદષ્ટિ જ છે કારણ કે નિશ્ચયચારિત્રના કારણરૂપ જ્ઞાન-શ્રદ્ધાનથી શૂન્ય છે. ભાવાર્થ:-અભવ્ય જીવ મહાવ્રત-સમિતિ-ગુતિરૂપ વ્યવહાર ચારિત્ર પાળે તોપણ નિશ્ચય સમ્યજ્ઞાનશ્રદ્ધાન વિના તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી; માટે તે અજ્ઞાની, મિથ્યાદષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે. હવે શિષ્ય પૂછે છે કે–તેને અગિયાર અંગનું જ્ઞાન તો હોય છે; છતાં તેને અજ્ઞાની કેમ કહ્યો ? તેનો ઉત્તર કહે છે: મુક્તિ તણી શ્રદ્ધારહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે, પણ જ્ઞાનની શ્રદ્ધારહિતને પઠન એ નહિ ગુણ કરે. ૨૭૪. ગાથાર્થ:- [ મોક્ષન્ અશ્રદ્ધાન: ] મોક્ષને નહિ શ્રદ્ધતો એવો [ય: અમવ્યસત્ત્વ: ] જે અભવ્યજીવ છે તે [તુ અધીયીત] શાસ્ત્રો તો ભણે છે, [તુ] પરંતુ [જ્ઞાનં અશ્રધાનસ્ય] જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા તેને [પાઽ: ] શાસ્ત્રપઠન [મુળમ્ ન રોતિ ] ગુણ કરતું નથી. ટીકા:-પ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ, (પોતે ) શુદ્ધજ્ઞાનમય આત્માના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #441 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૪૦૭ ज्ञानमपि नासौ श्रद्धत्ते। ज्ञानमश्रद्दधानश्चाचाराद्येकादशाङ्गं श्रुतमधीयानोऽपि श्रुताध्ययन- गुणाभावान्न ज्ञानी स्यात्। स किल गुणः श्रुताध्ययनस्य यद्विविक्तवस्तुभूतज्ञानमयात्मज्ञानं; तच्च विविक्तवस्तुभूतं ज्ञानमश्रद्दधानस्याभव्यस्य श्रुताध्ययनेन न विधातुं शक्येत। ततस्तस्य तद्गुणाभावः। ततश्च ज्ञानश्रद्धानाभावत् सोऽज्ञानीति प्रतिनियतः। तस्य धर्मश्रद्धानमस्तीति चेत् सद्दहदि य पत्तेदि य रोचेदि य तह पणो य फासेदि। धम्म भोगणिमित्तं ण दु सो कम्मक्खयणिमित्तं ।। २७५ ।। श्रद्दधाति च प्रत्येति च रोचयति च तथा पुनश्च स्पृशति। धर्म भोगनिमित्तं न तु स कर्मक्षयनिमित्तम्।। २७५ ।। જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, નથી શ્રદ્ધતો. તેથી જ્ઞાનને પણ તે નથી શ્રદ્ધતો. અને જ્ઞાનને નહિ શ્રદ્ધતો તે, આચારાંગ આદિ અગિયાર અંગરૂપ શ્રુતને (શાસ્ત્રને) ભણતો હોવા છતાં, શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી. જે ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે; અને તે તો (અર્થાત્ એવું શુદ્ધાત્મજ્ઞાન તો), ભિન્નવસ્તુભૂત જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા અભવ્યને શાસ્ત્ર-ભણતર વડ કરી શકાતું નથી (અર્થાત્ શાસ્ત્ર-ભણતર તેને શુદ્ધાત્મજ્ઞાન કરી શક્યું નથી); માટે તેને શાસ્ત્ર ભણવાના ગુણનો અભાવ છે; અને તેથી જ્ઞાનશ્રદ્ધાનના અભાવને લીધે તે અજ્ઞાની ઠર્યો-નક્કી થયો. ભાવાર્થ-અભવ્ય જીવ અગિયાર અંગ ભણે તો પણ તેને શુદ્ધ આત્માનું જ્ઞાનશ્રદ્ધાન થતું નથી; તેથી તેને શાસ્ત્રના ભણતરે ગુણ ન કર્યો અને તેથી તે અજ્ઞાની જ છે. ફરી શિષ્ય પૂછે છે કે-અભવ્યને ધર્મનું શ્રદ્ધાન તો હોય છે; છતાં તેને શ્રદ્ધાના નથી” એમ કેમ કહ્યું? તેનો ઉત્તર હવે કહે છે: તે ધર્મને શ્રદ્ધ, પ્રતીત, રુચિ અને સ્પર્શન કરે, તે ભોગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને ૨૭૫. ગાથાર્થ:- [સ:] તે ( અભવ્ય જીવ) [ મો નિમિત્ત ધર્મ] ભોગના નિમિત્તરૂપ ધર્મને જ [ શ્રદ્ધાતિ ] શ્રદ્ધ છે, [પ્રત્યેતિ ] તેની જ પ્રતીત કરે છે, [ રોવયતિ ] તેની જ રુચિ કરે છે તથા પુન: સ્પૃશતિ ર ] અને તેને જ સ્પર્શ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #442 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૮ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ अभव्यो हि नित्यकर्मफलचेतनारूपं वस्तु श्रद्धत्ते, नित्यज्ञानचेतनामात्रं न तु श्रद्धत्ते, नित्यमेव भेदविज्ञानानर्हत्वात्। ततः स कर्ममोक्षनिमित्तं ज्ञानमात्रं भूतार्थ धर्म न श्रद्धत्ते, भोगनिमित्तं शुभकर्ममात्रमभूतार्थमेव श्रद्धत्ते। तत एवासौ अभूतार्थधर्मश्रद्धानप्रत्ययनरोचनस्पर्शनैरुपरितनग्रैवेयकभोगमात्रमास्कन्देत्, न पुन: कदाचनापि विमुच्येत। ततोऽस्य भूतार्थधर्मश्रद्धानाभावात् श्रद्धानमपि नास्ति। एवं सति तु निश्चयनयस्य व्यवहारनयप्रतिषेधो युज्यत एव। છે, [ ન તુ મૈક્ષયનિમિત્તત્] પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ. (કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નથી શ્રદ્ધાંતો, નથી તેની પ્રતીતિ કરતો, નથી તેની રુચિ કરતો અને નથી તેને સ્પર્શતો.) ટીકાઃ-અભવ્ય જીવ નિત્યકર્મફળચેતનારૂપ વસ્તુને શ્રદ્ધા છે પરંતુ નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુને નથી શ્રદ્ધતો કારણ કે તે (અભવ્ય) સદાય (સ્વપરના) ભેદવિજ્ઞાનને અયોગ્ય છે. માટે તે (અભવ્ય જીવ) કર્મથી છૂટવાના નિમિત્તરૂપ, જ્ઞાનમાત્ર, ભૂતાર્થ (સત્યાર્થ) ધર્મને નથી શ્રદ્ધાંતો, ભોગના નિમિત્તરૂપ, શુભકર્મમાત્ર, અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધ છે; તેથી જ તે અભૂતાર્થ ધર્મનાં શ્રદ્ધાન, પ્રતીત, રુચિ અને સ્પર્શનથી ઉપરના રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે પરંતુ કદાપિ કર્મથી છૂટતો નથી. તેથી તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનના અભાવને લીધે (સાચું ) શ્રદ્ધાન પણ નથી. આમ હોવાથી નિશ્ચયનય વડે વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે. ભાવાર્થ:-અભવ્ય જીવને ભેદજ્ઞાન થવાની યોગ્યતા નહિ હોવાથી તે કર્મફળચેતનાને જાણે છે પરંતુ જ્ઞાનચેતનાને જાણતો નથી; તેથી શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન તેને નથી. તે શુભ કર્મને જ ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે તેથી તેના ફળ તરીકે રૈવેયક સુધીના ભોગને પામે છે પરંતુ કર્મનો ક્ષય થતો નથી. આ રીતે સત્યાર્થ ધર્મનું શ્રદ્ધાન નહિ હોવાથી તેને શ્રદ્ધાન જ કહી શકાતું નથી. આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત અભવ્ય જીવને જ્ઞાન-શ્રદ્ધાન નહિ હોવાથી નિશ્ચયનય વડે કરવામાં આવતો વ્યવહારનો નિષેધ યોગ્ય જ છે. અહીં એટલું વિશેષ જાણવું કે-આ હેતુવાદરૂપ અનુભવપ્રધાન ગ્રંથ છે તેથી તેમાં ભવ્ય-અભવ્યનો અનુભવની અપેક્ષાએ નિર્ણય છે. હવે જો આને અહેતુવાદ આગમ સાથે મેળવીએ તો-અભવ્યને વ્યવહારનયના પક્ષનો સૂક્ષ્મ, કેવળીગમ્ય આશય રહી જાય છે કે જે છદ્મસ્થને અનુભવગોચર નથી પણ હોતો, માત્ર સર્વજ્ઞદેવ જાણે છે; એ રીતે કેવળ વ્યવહારનો પક્ષ રહેવાથી તેને સર્વથા એકાંતરૂપ મિથ્યાત રહે છે. અભવ્યને આ વ્યવહારનયના પક્ષનો આશય સર્વથા કદી પણ મટતો જ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #443 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] બંધ અધિકાર ४०८ कीदृशौ प्रतिषेध्यप्रतिषेधको व्यवहारनिश्चयनयाविति चेत् आयारादी णाणं जीवादी दंसणं च विण्णेयं । छज्जीवणिकं च तहा भणदि चरित्तं तु ववहारो।। २७६ ।। आदा खु मज्झ णाणं आदा मे दंसणं चरित्तं च। आदा पच्चक्खाणं आदा मे संवरो जोगो।। २७७ ।। आचारादि ज्ञानं जीवादि दर्शनं च विज्ञेयम्। षड्जीवनिकायं च तथा भणति चरित्रं तु व्यवहारः ।। २७६ ।। आत्मा खलु मम ज्ञानमात्मा मे दर्शनं चरित्रं च। आत्मा प्रत्याख्यानमात्मा मे संवरो योगः।। २७७ ।। आचारादिशब्दश्रुतं ज्ञानस्याश्रयत्वाज्ज्ञानं, जीवादयो नवपदार्था दर्शनस्याश्रय હવે પૂછે છે કે “નિશ્ચયનય વડે નિષેધ્ય (અર્થાત્ નિષેધાવાયોગ્ય) જે વ્યવહારનય, અને વ્યવહારનયનો નિષેધક જે નિશ્ચયનય-તે બન્ને નયો કેવા છે?” એવું પૂછવામાં આવતાં વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ કહે છે 'माया२' मानिछ, olशन यु. ષજીવનિકાય ચરિત છે, -એ કથન નય વ્યવહારનું. ૨૭૬. મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન-ચરિત છે, મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવર-યોગ છે. ૨૭૭. uथार्थ:- [आचारादि] भाया। साहि ॥ ते [ज्ञानं] न छ, [ जीवादि] ००५. हि तत्वो त [ दर्शनं विज्ञेयम् च ] शन. luj [च] भने [षड्जीवनिकायं] ७ ®4- निय ते [चरित्रं ] यरित्र छ- [ तथा तु] अम तो [ व्यवहारः भणति ] यवनय छे छे. [ खलु] निश्चयथा [ मम आत्मा] भारी मात्मा ४ [ ज्ञानम् ] शान छ, [ मे आत्मा] भारी मात्मा ४ [ दर्शनं चरित्रं च] शन भने यरित्र छ, [आत्मा ] भारी मात्मा ४ [ प्रत्याख्यानम् ] प्रत्ययान , [ मे आत्मा ] भारी २मात्मा ४ [ संवरः योगः ] संव२. अने यो। (-समाधि, ध्यान) छे. ટીકા -આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે કારણ કે તે (શબ્દકૃત) જ્ઞાનનો આશ્રય છે, જીવ આદિ નવ પદાર્થો દર્શન છે કારણ કે તે (નવ પદાર્થો) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #444 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧) સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ त्वाद्दर्शनं, षड्जीवनिकायश्चारित्रस्याश्रयत्वाचारित्रमिति व्यवहारः। शुद्ध आत्मा ज्ञानाश्रयत्वाज्ज्ञानं, शुद्ध आत्मा दर्शनाश्रयत्वाद्दर्शनं, शुद्ध आत्मा चारित्राश्रयत्वाचारित्रमिति निश्चयः। तत्राचारादीनां ज्ञानाद्याश्रयत्वस्यानैकान्तिकत्वाव्यवहारनयः प्रतिषेध्यः। निश्चयनयस्तु शुद्धस्यात्मनो ज्ञानाद्याश्रयत्वस्यैकान्तिकत्वात्तत्प्रतिषेधकः। તથાપ્તિ नाचारादिशब्दश्रुतमेकान्तेन ज्ञानस्याश्रयः, तत्सद्भावेऽप्यभव्यानां शुद्धात्माभावेन ज्ञानस्याभावात; न च जीवादयः पदार्था दर्शनस्याश्रयः, तत्सद्भावेऽप्यभव्यानां शुद्धात्माभावेन दर्शनस्याभावात; न च षड्जीवनिकाय: चारित्रस्याश्रयः, तत्सद्भावेऽप्यभव्यानां शुद्धात्माभावेन चारित्रस्याभावात्। शुद्ध आत्मैव ज्ञानस्याश्रयः, आचारादिशब्दश्रुतसद्भावेऽसद्भावे वा तत्सद्भावेनैव ज्ञानस्य सद्भावात्; शुद्ध आत्मैव दर्शन દર્શનનો આશ્રય છે, અને છ જીવ-નિકાય ચારિત્ર છે કારણ કે તે (છ જીવ-નિકાય) ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે વ્યવહાર છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે (શુદ્ધ આત્મા) જ્ઞાનનો આશ્રય છે, શુદ્ધ આત્મા દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે, અને શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે નિશ્ચય છે. તેમાં, વ્યવહારનય પ્રતિષેધ્ય અર્થાત્ નિષેધ્ય છે, કારણ કે આચારાંગ આદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાંતિક છે-વ્યભિચારયુક્ત છે; (શબ્દશ્રુત આદિને જ્ઞાન આદિના આશ્રયસ્વરૂપ માનવામાં વ્યભિચાર આવે છે કેમ કે શબ્દશ્રુત આદિ હોવા છતાં જ્ઞાન આદિ નથી પણ હોતાં, માટે વ્યવહારનય પ્રતિષેધ્ય છે; ) અને નિશ્ચયનય વ્યવહારનયનો પ્રતિષેધક છે, કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે. (શુદ્ધ આત્માને જ્ઞાનાદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી કેમ કે જ્યાં શુદ્ધ આત્મા હોય ત્યાં જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય જ છે.) આ વાત હેતુ સહિત સમજાવવામાં આવે છે - આચારાંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, કારણ કે તેના (અર્થાત્ શબ્દશ્રુતના) સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે; જીવ આદિ નવ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે; છ જીવ નિકાય ચારિત્રનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે, કારણ કે આચારાંગ આદિ શબ્દશ્રુતના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સભાવથી જ જ્ઞાનનો સદ્ભાવ છે; શુદ્ધ આત્મા જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #445 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૪૧૧ स्याश्रयः, जीवादिपदार्थसद्भावेऽसद्भावे वा तत्सद्भावेनैव दर्शनस्य सद्भावात; शुद्ध आत्मैव चारित्रस्याश्रयः, षड्जीवनिकायसद्भावेऽसद्भावे वा तत्सद्भावेनैव चारित्रस्य सद्भावात्। (૩૫નાતિ) रागादयो बन्धनिदानमुक्तास्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः। आत्मा परो वा किमु तन्निमित्तमिति प्रणुन्नाः पुनरेवमाहुः ।। १७४ ।। जह फलिहमणी सुद्धो ण सयं परिणमदि रागमादीहिं। रंगिज्जदि अण्णेहिं दु सो रत्तादीहिं दव्वेहिं।। २७८ ।। દર્શનનો આશ્રય છે, કારણ કે જીવ આદિ નવ પદાર્થોનાં સદભાવમાં કે અસભાવમાં તેના (અર્થાત શુદ્ધ આત્માના) સદભાવથી જ દર્શનનો સદ્દભાવ છે; શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે, કારણ કે છ જીવ-નિકાયના સદ્દભાવમાં કે અસભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સભાવથી જ ચારિત્રનો સભાવ છે. ભાવાર્થ-આચારાંગ આદિ શબ્દશ્રુતનું જાણવું, જીવાદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તથા છ કાયના જીવોની રક્ષા-એ સર્વ હોવા છતાં અભવ્યને જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી હોતાં, તેથી વ્યવહારનય તો નિષેધ્ય છે; અને શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય જ છે, તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે. માટે શુદ્ધનય ઉપાદેય કહ્યો હવે આગળના કથનની સૂચનાનું કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ ૨ITય: વન્દનિવનિમ્ ૩pT: ] “રાગાદિકને બંધનાં કારણ કહ્યા અને વળી [ તે શુદ્ધ–વિન્માત્ર–મ:- તિરિn:] તેમને શુદ્ધચૈતન્યમાત્ર જ્યોતિથી (અર્થાત્ આત્માથી) ભિન્ન કહ્યા; [ત-નિમિત્તમૂ ] ત્યારે તે રાગાદિકનું નિમિત્ત [ વિમું માત્મા વા પર:] આત્મા છે કે બીજાં કોઈ ?” [તિ પ્રભુના: પુન: વિમ્ નાદુ:] એવા (શિષ્યના) પ્રશ્નથી પ્રેરિત થયા થકા આચાર્યભગવાન ફરીને આમ (નીચે પ્રમાણે ) કહે છે. ૧૭૪. ઉપરના પ્રશ્નના ઉત્તરરૂપે આચાર્યભગવાન ગાથા કહે છે - જ્યમ સ્ફટિકમણિ છે શુદ્ધ, રક્તરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે ૨ક્તાદિ દ્રવ્યો તે વડે રાતો બને; ૨૭૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #446 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૨ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ एवं णाणी सुद्धो ण सयं परिणमदि रागमादीहिं। राइज्जदि अण्णेहिं दु सो रागादीहिं दोसेहिं।। २७९ ।। यथा स्फटिकमणिः शुद्धो न स्वयं परिणमते रागाद्यैः। ૨ષ્યતેડવૈસ્તુ સ ર વિમર્દÁ: ૨૭૮ | एवं ज्ञानी शुद्धो न स्वयं परिणमते रागाद्यैः। रज्यतेऽन्यैस्तु स रागादिभिर्दोषैः ।। २७९ ।। यथा खलु केवल: स्फटिकोपलः, परिणामस्वभावत्वे सत्यपि, स्वस्य शुद्धस्वभावत्वेन रागादिनिमित्तत्वाभावात् रागादिभिः स्वयं न परिणमते, परद्रव्येणैव स्वयं रागादिभावापन्नतया स्वस्य रागादिनिमित्तभूतेन , शुद्धस्वभावात्प्रच्यवमान एव, रागादिभिः परिणम्यते; तथा केवल: किलात्मा, परिणामस्वभावत्वे सत्यपि, स्वस्य शुद्धस्वभावत्वेन रागादिनिमित्तत्वाभावात् रागादिभिः स्वयं न परिणमते, परद्रव्येणैव ત્યમ “ જ્ઞાની ” પણ છે શુદ્ધ, રાગરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. ૨૭૯. ગાથાર્થઃ- [ યથા] જેમ [ક્ઝટિવમળિ: ] સ્ફટિકમણિ [ શુદ્ધ:] શુદ્ધ હોવાથી [RI+IT.] રાગાદિરૂપે ( રતાશ-આદિરૂપે) [ સ્વયં] પોતાની મેળે [૨ પરિણમતે] પરિણમતો નથી [ 1 ] પરંતુ [: pipવામ: દ્રવ્યેઃ] અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે [ સા ] તે [૨ષતે ] રક્ત (-રાતો) આદિ કરાય છે, [ā] તેમ [ જ્ઞાની] જ્ઞાની અર્થાત્ આત્મા [ શુદ્ધ:] શુદ્ધ હોવાથી [૨ T] રાગાદિરૂપે [સ્વયં] પોતાની મેળે [ પરિણમતે] પરિણમતો નથી [1] પરંતુ [જો. રવિમિ: કોર્ષ] અન્ય રાગાદિ દોષો વડે [ :] તે [૨ષતે] રાગી આદિ કરાય છે. ટીકાઃ-જેવી રીતે ખરેખર કેવળ (-એકલો) સ્ફટિકમણિ, પોતે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી (અર્થાત્ પોતે પોતાને લાલાશ-આદિરૂપ પરિણમનનું નિમિત્ત નહિ હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી સ્ફટિકમણિને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી શ્રુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે; તેવી રીતે ખરેખર કેવળ (–એકલો) આત્મા, પોતે પરિણમન-સ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી (અર્થાત્ પોતે પોતાને રાગાદિરૂપ પરિણમનનું નિમિત્ત નહિ હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #447 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૪૧૩ स्वयं रागादिभावापन्नतया स्वस्य रागादिनिमित्तभूतेन, शुद्धस्वभावात्प्रच्यवमान एव, रागादिभिः परिणम्यते। इति तावद्वस्तुस्वभावः। (૩૫નાતિ) न जातु रागादिनिमित्तभावमात्मात्मनो याति यथार्ककान्तः। तस्मिन्निमित्तं परसङ्ग एव वस्तुस्वभावोऽयमुदेति तावत्।। १७५ ।। નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી આત્માને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી વ્યુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે.-આવો વસ્તુનો સ્વભાવ છે. ભાવાર્થ-સ્ફટિકમણિ પોતે તો કેવળ એકાકાર શુદ્ધ જ છે; તે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં એકલો પોતાની મેળે લાલાશ-આદિરૂપે પરિણમતો નથી પરંતુ લાલ આદિ પરદ્રવ્યના નિમિત્તે (અર્થાત્ સ્વયં લાલાશ-આદિરૂપે પરિણમતા એવા પરદ્રવ્યના નિમિત્તે) લાલાશ-આદિરૂપે પરિણમે છે. તેવી રીતે આત્મા પોતે તો શુદ્ધ જ છે; તે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં એકલો પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી પરંતુ રાગાદિરૂપ પરદ્રવ્યના નિમિત્તે (અર્થાત્ સ્વયં રાગાદિરૂપે પરિણમતા એવા પરદ્રવ્યના નિમિત્તે) રાગાદિરૂપે પરિણમે છે. આવો વસ્તુનો જ સ્વભાવ છે. તેમાં અન્ય કોઈ તર્કને અવકાશ નથી. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ Fથા સાન્ત:] સૂર્યકાંત મણિની માફક (અર્થાત્ જેમ સૂર્યકાંત મણિ પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ ) [ કાત્મા ગાત્મનઃ રવિનિમિત્તમામ નાતુ ન યાતિ] આત્મા પોતાને રાગાદિકનું નિમિત્તે કદી પણ થતો નથી, [તનિ નિમિત્તે પરસેy: ] તેમાં નિમિત્ત પરસંગ જ (–પરદ્રવ્યનો સંગ જ) છે.- [ ભયમ્ વસ્તુqમાવ: ઉતિ તાવત] આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે. (સદાય વસ્તુનો આવો જ સ્વભાવ છે, કોઈએ કરેલો નથી.) ૧૭૫. આવા વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની રાગાદિકને પોતાના કરતો નથી' એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #448 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (અનુષ્ટ્રમ) इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः।। रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः।। १७६ ।। ण य रागदोसमोहं कुव्वदि णाणी कसायभावं वा। सयमप्पणो ण सो तेण कारगो तेसिं भावाणं ।। २८० ।। न च रागद्वेषमोहं करोति ज्ञानी कषायभावं वा। स्वयमात्मनो न स तेन कारकस्तेषां भावानाम्।। २८० ।। यथोक्तं वस्तुस्वभावं जानन ज्ञानी शुद्धस्वभावादेव न प्रच्यवते, ततो रागद्वेषमोहादिभावैः स्वयं न परिणमते, न परेणापि परिणम्यते, ततष्टकोत्कीर्णैकज्ञायकभावो ज्ञानी रागद्वेषमोहादिभावानामकतैवेति प्रतिनियमः। શ્લોકાર્ધઃ- [તિ ર્વે વસ્તુસ્વભાવે જ્ઞાની નાનાતિ] એવા પોતાના વસ્તુસ્વભાવને જ્ઞાની જાણે છે [તેન સ: રવીન ત્મિન: p] તેથી તે રાગાદિકને પોતાના કરતો નથી, [ અત: Rવ: 7 ભવતિ] તેથી તે (રાગાદિકનો) કર્તા નથી. ૧૭૬. હવે, એ પ્રમાણે જ ગાથામાં કહે છે: કદી રાગદ્વેષવિમોહ અગર કષાયભાવો નિજ વિષે, જ્ઞાની સ્વયં કરતો નથી, તેથી ન તત્કારક ઠરે. ૨૮૦. ગાથાર્થ- [ જ્ઞાની] જ્ઞાની [ રાકેષમોદં] રાગદ્વેષમોહને [વા વષયમાd ] કે કપાયભાવને [સ્વયમ્] પોતાની મેળે [ષાત્મનઃ] પોતામાં [રોતિ] કરતો નથી [તેન] તેથી [ સ:] તે, [ તેષાં ભાવીનાન] તે ભાવોનો [IRવ: 7] કારક અર્થાત્ કર્તા નથી. ટીકા-યથોક્ત (અર્થાત જેવો કહ્યો તેવા) વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી જ ચુત થતો નથી તેથી રાગ-દ્વેષ-મોટું આદિ ભાવોરૂપે પોતાની મેળે પરિણમતો નથી અને પર વડે પણ પરિણમાવાતો નથી, માટે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ જ્ઞાની રાગ-દ્વેષ-મોટું આદિ ભાવોનો અકર્તા જ છે-એવો નિયમ છે. ભાવાર્થ-આત્મા જ્ઞાની થયો ત્યારે વસ્તુનો એવો સ્વભાવ જાણ્યો કે “આત્મા પોતે તો શુદ્ધ જ છે-દ્રવ્યદષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે, પર્યાયદષ્ટિએ પરદ્રવ્યના નિમિત્તથી રાગાદિરૂપે પરિણમે છે; માટે હવે જ્ઞાની પોતે તે ભાવોનો કર્તા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #449 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] બંધ અધિકાર ૪૧૫ (અનુકુમ) इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः। रागादीनात्मनः कुर्यादतो भवति कारकः।।१७७ ।। रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चेव जे भावा। तेहिं दु परिणमंतो रागादी बंधदि पुणो वि।। २८१ ।। रागे च द्वेषे च कषायकर्मसु चैव ये भावाः। तैस्तु परिणममानो रागादीन् बध्नाति पुनरपि।। २८१ ।। यथोक्तं वस्तुस्वभावमजानंस्त्वज्ञानी शुद्धस्वभावादासंसारं प्रच्युत एव, ततः कर्मविपाकप्रभवै रागद्वेषमोहादिभावैः परिणममानोऽज्ञानी रागद्वेषमोहादिभावानां कर्ता भवन् बध्यत एवेति प्रतिनियमः। થતો નથી, ઉદયો આવે તેમનો જ્ઞાતા જ છે. આવા વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી તેથી તે રાગાદિક ભાવોનો કર્તા થાય છે' એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક હવે કહે છે: શ્લોકાર્ધઃ- [ રૂતિ સ્વં વતુર્વમાવે અજ્ઞાની ન વે]િ એવા પોતાના વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી [ તેના સ: રાITલીન ગાત્મન: ] તેથી તે રાગાદિકને (-રાગાદિભાવોને) પોતાના કરે છે, [ અત: કાર: ભવતિ] તેથી (તેમનો) કર્તા થાય છે. ૧૭૭. હવે આ અર્થની ગાથા કહે છે: પણ રાગ-દ્વેષ-કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે, તે-રૂપ જે પ્રણમે, ફરી તે બાંધતો રાગાદિને. ૨૮૧. ગાથાર્થઃ- [ રા જે વષાયવર્સ ] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં ( અર્થાત તેમનો ઉદય થતાં ) [યે માવા:] જે ભાવો થાય છે [તૈ: તુ] તે-રૂપે [પરિણમHI:] પરિણમતો અજ્ઞાની [+TIકીન ] રાગાદિકને [પુન: પ ] ફરીને પણ [વનાતિ] બાંધે છે. ટીકા:-થોક્ત વસ્તુસ્વભાવને નહિ જાણતો અજ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી અનાદિ સંસારથી માંડીને ટ્યુત જ છે તેથી કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગદ્વેષમોહાદિ ભાવરૂપે પરિણમતો અજ્ઞાની રાગદ્વેષમોહાદિ ભાવોનો કર્તા થતો થકો (કર્મોથી) બંધાય જ છે–એવો નિયમ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #450 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૬ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ ततः स्थितमेतत्रागम्हि य दासम्हि य कसायकम्मेसु चेव जे भावा। तेहिं दु परिणमंतो रागादी बंधदे चेदा।। २८२ ।। रागे च द्वेषे च कषायकर्मसु चैव ये भावाः। तैस्तु परिणममानो रागादीन् बध्नाति चेतयिता।। २८२ ।। य इमे किलाज्ञानिनः पुद्गलकर्मनिमित्ता रागद्वेषमोहादिपरिणामास्त एव भूयो रागद्वेषमोहादिपरिणामनिमित्तस्य पुद्गलकर्मणो बन्धहेतुरिति। कथमात्मा रागादीनामकारक एवेति चेत् ભાવાર્થ-અજ્ઞાની વસ્તુના સ્વભાવને તો યથાર્થ જાણતો નથી અને કર્મના ઉદયથી જે ભાવો થાય છે તેમને પોતાના સમજીને પરિણમે છે, માટે તેમનો કર્તા થયો થકો ફરી ફરી આગામી કર્મ બાંધે છે-એવો નિયમ છે. તેથી આમ ઠર્યું (અર્થાત્ પૂર્વોક્ત કારણથી નીચે પ્રમાણે નક્કી થયું) ” એમ હવે કહે છે: એમ રાગ-દ્વેષ-કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે, તે-રૂપ આત્મા પરિણમે, તે બાંધતો રાગાદિને. ૨૮૨. ગાથાર્થઃ- [રા ર લેશે જ કષાયમંડુ વ] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) [ માવા: ] જે ભાવો થાય છે [તૈ: તુ] તે-રૂપે [પરિણમેમાન:] પરિણમતો થકો [ વેયિતા] આત્મા [રાવીન] રાગાદિકને [ વનાતિ] બાંધે છે. ટીકાઃ-ખરેખર અજ્ઞાનીને, પુદ્ગલકર્મ જેમનું નિમિત્ત છે એવા જે આ રાગદ્વેષમોહાદિ પરિણામો છે, તેઓ જ ફરીને રાગદ્વેષમોહાદિ પરિણામોનું નિમિત્ત જે પુદ્ગલકર્મ તેના બંધનું કારણ છે. ભાવાર્થ-અજ્ઞાનીને કર્મના નિમિત્તે જે રાગદ્વેષમોહ આદિ પરિણામો થાય છે તેઓ જ ફરીને આગામી કર્મબંધનાં કારણે થાય છે. હવે પૂછે છે કે આત્મા રાગાદિકનો અકારક જ શી રીતે છે? તેનું સમાધાન (આગમનું પ્રમાણ આપીને) કરે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #451 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનનશાસ્ત્રમાળા] ५ अघिसार ४१७ अप्पडिकमणं दुविहं अपच्चखाणं तहेव विण्णेयं। एदेणुवदेसेण य अकारगो वण्णिदो चेदा।। २८३ ।। अप्पडिकमणं दुविहं दव्वे भावे अपच्चखाणं पि। एदेणुवदेसेण य अकारगो वण्णिदो चेदा।। २८४ ।। जावं अप्पडिकमणं अपच्चखाणं च दव्वभावाणं। कुव्वदि आदा तावं कत्ता सो होदि णादव्वो।। २८५ ।। अप्रतिक्रमणं द्विविधमप्रत्याख्यानं तथैव विज्ञेयम्। एतेनोपदेशेन चाकारको वर्णितश्चेतयिता।। २८३ ।। अप्रतिक्रमणं द्विविधं द्रव्ये भावे तथाऽप्रत्याख्यानम्। एतेनोपदेशेन चाकारको वर्णितश्चेतयिता।। २८४ ।। यावदप्रतिक्रमणमप्रत्याख्यानं च द्रव्यभावयोः। करोत्यात्मा तावत्कर्ता स भवति ज्ञातव्यः ।। २८५ ।। અણપ્રતિક્રમણ દ્રયવિધ, અણપચખાણ પણ દ્રયવિધ છે, - सतन 6५हेशथी वो मा२६ वने. २८3. અણપ્રતિક્રમણ બે-દ્રવ્યભાવે, એમ અણપચખાણ છે, -આ રીતના ઉપદેશથી વર્ણો અકારક જીવને. ૨૮૪. અણપ્રતિક્રમણ વળી એમ અણપચખાણ દ્રવ્યનું, ભાવનું, આત્મા કરે છે ત્યાં લગી કર્તા બને છે જાણવું. ૨૮૫. uथार्थ:- [अप्रतिक्रमणं ] प्रतिभ. [ द्विविधम् ] में प्रा२नु [ तथा एव] तेम ४ [अप्रत्याख्यानं ] प्रत्याज्यान २[विज्ञेयम् ] ;- [ एतेन उपदेशेन च] ॥ ७५शथी [चेतयिता] आत्मा [अकारक: वर्णित:] २.१२. વર્ણવવામાં આવ્યો છે. [अप्रतिक्रमणं] अप्रतिम [ द्विविधं ] मे ॥२नु छ- [ द्रव्ये भावे ] द्रव्य संबंधी अने भाव संबंधी; [ तथा अप्रत्याख्यानम् ] तेवी रीते अप्रत्याध्यान ५९ ले प्रा२र्नु छ-द्रव्य संबंधी अने भाव संबंधी;- [ एतेन उपदेशेन च] ॥ ७५शथी [ चेतयिता] आत्मा [ अकारक: वर्णित:] २.२६ पवाम माल्यो छे. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #452 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રીકુંદકુંદ आत्मात्मना रागादीनामकारक एव, अप्रतिक्रमणाप्रत्याख्यानयोर्द्वैविध्योपदेशान्यथानुपपत्तेः। यः खलु अप्रतिक्रमणाप्रत्याख्यानयोर्द्रव्यभावभेदेन द्विविधोपदेश: स, द्रव्यभावयोर्निमित्तनैमित्तिकभावं प्रथयन्, अकर्तृत्वमात्मनो ज्ञापयति। तत एतत् स्थितं-परद्रव्यं निमित्तं, नैमित्तिका आत्मनो रागादिभावाः । यद्येवं नेष्येत तदा द्रव्याप्रतिक्रमणाप्रत्याख्यानयोः कर्तृत्वनिमित्तत्वोपदेशोऽनर्थक एव स्यात्, तदनर्थकत्वे त्वेकस्यैवात्मनो रागादिभावनिमित्तत्वापत्तौ नित्यकर्तृत्वानुषङ्गान्मोक्षाभावः प्रसजेच्च। ततः परद्रव्यमेवात्मनो रागादिभावनिमित्तमस्तु । तथा सति तु रागादीनामकारक एवात्मा। तथापि यावन्निमित्तभूतं द्रव्यं न प्रतिक्रामति न प्रत्याचष्टे च तावन्नैमित्तिकभूतं भावं न प्रतिक्रामति न प्रत्याचष्टे च यावत्तु भावं न प्रतिक्रामति न प्रत्याचष्टे च तावत्कर्तैव स्यात्। यदैव निमित्तभूतं द्रव्यं प्रतिक्रामति प्रत्याचष्टे च तदैव नैमित्तिक ૪૧૮ સમયસાર [ યાવત્] જ્યાં સુધી [આત્મા] આત્મા [દ્રવ્યમાવયો: ] દ્રવ્યનું અને ભાવનું [અપ્રતિમળમ્ = અપ્રત્યાઘ્યાનં] અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન [રોતિ] કરે છે [તાવત્ ] ત્યાં સુધી [સ: ] તે [ ર્તા મવતિ] કર્તા થાય છે [જ્ઞાતવ્ય: ] એમ જાણવું. ટીકા:-આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે; કારણ કે, જો એમ ન હોય તો (અર્થાત્ જો આત્મા પોતાથી જ રાગાદિભાવોનો કારક હોય તો) અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહિ. અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે દ્વિવિધ (બે પ્રકારનો ) ઉપદેશ છે તે, દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો, આત્માના અકર્તાપણાને જ જણાવે છે. માટે એમ નક્કી થયું કે પદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદિભાવો નૈમિત્તિક છે. જો એમ ન માનવામાં આવે તો દ્રવ્ય-અપ્રતિક્રમણ અને દ્રવ્યઅપ્રત્યાખ્યાનનો કર્તાપણાનાં નિમિત્ત તરીકેનો ઉપદેશ નિરર્થક જ થાય, અને તે નિરર્થક થતાં એક જ આત્માને રાગાદિકભાવોનું નિમિત્તપણું આવી પડતાં નિત્યકર્તાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે. માટે પરદ્રવ્ય જ આત્માને રાગાદિભાવોનું નિમિત્ત હો. અને એમ હોતાં, આત્મા રાગાદિકનો અકા૨ક જ છે એમ સિદ્ધ થયું. (આ રીતે જોકે આત્મા રાગાદિકનો અકારક જ છે ) તોપણ જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને (–પરદ્રવ્યને ) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી (અર્થાત્ જ્યાં સુધી નિમિત્તભૂત દ્રવ્યનું પ્રતિક્રમણ તથા પચખાણ કરતો નથી ) ત્યાં સુધી નૈમિત્તિકભૂત ભાવને (-રાગાદિભાવને ) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી, અને જ્યાં સુધી ભાવને પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી ત્યાં સુધી કર્તા જ છે; જ્યારે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રમે છે તથા પચખે છે ત્યારે જ નૈમિત્તિકભૂત ભાવને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #453 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર भूतं भावं प्रतिक्रामति प्रत्याचष्टे च यदा तु भावं प्रतिक्रामति प्रत्याचष्टे च तदा साक्षादकर्तैव स्यात्। 3 ૪૧૯ द्रव्यभावयोर्निमित्तनैमित्तिकभावोदाहरणं चैतत् आधाकम्मादीया पोग्गलदव्वस्स जे इमे दोसा । कह ते कुव्वदि णाणी परदव्वगुणा दु जे णिच्चं ।। २८६ ।। પ્રતિક્રમે છે તથા પચખે છે, અને જ્યારે પ્રતિક્રમે છે તથા પચખે છે ત્યારે સાક્ષાત્ અકર્તા જ છે. ભાવાર્થ:-અતીત કાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું તેમને વર્તમાનમાં સારાં જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે અને તે પરદ્રવ્યોના નિમિત્તે જે રાગાદિભાવો થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે ભાવ-અપ્રતિક્રમણ છે. તેવી રીતે આગામી કાળ સંબંધી પરદ્રવ્યોની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે દ્રવ્યઅપ્રત્યાખ્યાન છે અને તે ૫રદ્રવ્યોના નિમિત્તે આગામી કાળમાં થનારા જે રાગાદિભાવો તેમની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે ભાવ-અપ્રત્યાખ્યાન આમ દ્રવ્યઅપ્રતિક્રમણ ને ભાવ-અપ્રતિક્રમણ તથા દ્રવ્ય-અપ્રત્યાખ્યાન ને ભાવ-અપ્રત્યાખ્યાન-એવો જે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો બે પ્રકારનો ઉપદેશ છે તે દ્રવ્ય-ભાવના નિમિત્ત-નૈમિત્તિકભાવને જણાવે છે. માટે એમ ઠર્યું કે પરદ્રવ્ય તો નિમિત્ત છે અને રાગાદિભાવો નૈમિત્તિક છે. આ રીતે આત્મા રાગાદિભાવોને સ્વયમેવ નહિ કરતો હોવાથી તે રાગાદિભાવોનો અકર્તા જ છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે જોકે આ આત્મા રાગાદિભાવોનો અકર્તા જ છે તોપણ જ્યાં સુધી તેને નિમિત્તભૂત પરદ્રવ્યનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તેને રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે, અને જ્યાં સુધી રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તે રાગાદિભાવોનો કર્તા જ છે; જ્યારે તે નિમિત્તભૂત ૫દ્રવ્યનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે ત્યારે તેને નૈમિત્તિક રાગાદિભાવોનાં પણ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે, અને જ્યારે રાગાદિભાવોનાં પ્રતિક્રમણપ્રત્યાખ્યાન થઈ જાય છે ત્યારે તે સાક્ષાત્ અકર્તા જ છે. હવે દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાનું ઉદાહરણ કહે છેઃ આધાકરમ ઇત્યાદિ પુદ્ગલદ્રવ્યના આ દોષ જે, તે કેમ ‘ જ્ઞાની ’ કરે સદા ૫૨દ્રવ્યના જે ગુણ છે? ૨૮૬. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #454 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૦ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ आधाकम्मं उद्देसियं च पोग्गलमयं इमं दव्वं । कह तं मम होदि कयं जं णिच्चमचेदणं वुत्तं ।। २८७ ।। अधःकर्माद्याः पुद्गलद्रव्यस्य य इमे दोषाः। कथं तान् करोति ज्ञानी परद्रव्यगुणास्तु ये नित्यम्।। २८६ ।। अधःकर्मोद्देशिकं च पुद्गलमयमिदं द्रव्यं। कथं तन्मम भवति कृतं यन्नित्यमचेतनमुक्तम्।। २८७ ।। यथाधःकर्मनिष्पन्नमुद्देशनिष्पन्नं च पुद्गलद्रव्यं निमित्तभूतमप्रत्याचक्षाणो नैमित्तिकभूतं बन्धसाधकं भावं न प्रत्याचष्टे, तथा समस्तमपि परद्रव्यमप्रत्याचक्षाणस्तन्निमित्तकं भावं न प्रत्याचष्टे। यथा चाधःकर्मादीन् पुद्गलद्रव्यदोषान्न नाम करोत्यात्मा परद्रव्यपरिणामत्वे सति आत्मकार्यत्वाभावात्, ततोऽधःकर्मोद्देशिकं ઉદ્દેશી તેમ જ અધ:કર્મી પૌગલિક આ દ્રવ્ય જે, તે કેમ મુજકૃત હોય નિત્ય અજીવ ભાખ્યું જેહને? ૨૮૭. uथार्थ:- [अधःकर्माद्याः ये इमे] 14:ऽर्भ ४ ॥ [ पुद्गलद्रव्यस्य दोषाः] ५६लद्रव्यन। होपो छ (तमने आनी अर्थात, मात्मा ४२तो नथी;) [ तान् ] तेमने [ ज्ञानी ] शान अर्थात, आत्मा [ कथं करोति ] उभ ४२ [ये तु] ४ [ नित्यम् ] सह [ परद्रव्यगुणाः ] ५२द्रयना गुएरो छ ? ___भाटे [ अधःकर्म उद्देशिक च] अध:ऽर्भ भने शि६ [इदं] मे ॥ [ पुद्गलमयम् द्रव्यं ] ५६मय द्रव्य छ (ते मा थु थतुं नथी; ) [ तत् ] ते [ मम कृतं] मा पुर्यु [ कथं भवति] उभ थाय [ यत् ] ४ [ नित्यम् ] स६[अचेतनम् उक्तम् ] अयेतन पाम साव्यु छ ? ટીકાઃ-જેમ અધઃકર્મથી નીપજેલું અને ઉદ્દેશથી નીપજેલું એવું જે નિમિત્તભૂત (આાર આદિ) પુદ્ગલદ્રવ્ય તેને નહિ પચખતો આત્મા (–મુનિ) નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખતો (ત્યાગતો) નથી, તેમ સમસ્ત પરદ્રવ્યને નહિ પચખતો (-नहि त्यागतो) आत्मा तेना निमित्ते. थता मापने ५२५तो (त्यागतो) नथी. वणी, અધ:કર્મ આદિ જે પુદ્ગલદ્રવ્યના દોષો તેમને આત્મા ખરેખર કરતો નથી કારણ કે તેઓ પરદ્રવ્યના પરિણામ હોવાથી તેમને આત્માના કાર્યપણાનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #455 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] બંધ અધિકાર ૪૨૧ च पुद्गलद्रव्यं न मम कार्य नित्यमचेतनत्वे सति मत्कार्यत्वाभावात्, -इति तत्त्वज्ञानपूर्वकं पुद्गलद्रव्यं निमित्तभूतं प्रत्याचक्षाणो नैमित्तिकभूतं बन्धसाधकं भावं प्रत्याचष्टे, तथा समस्तमपि परद्रव्यं प्रत्याचक्षाणस्तन्निमित्तं भावं प्रत्याचष्टे। एवं द्रव्यभावयोरस्ति निमित्तनैमित्तिकभावः। (શાર્દૂત્મવિશોહિત) इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात् तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकामः समम्। आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविद्युतं येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फूर्जति।।१७८ ।। અભાવ છે, માટે અધ:કર્મ અને ઉશિક એવું જે પુદ્ગલદ્રવ્ય તે મારું કાર્ય નથી કારણ કે તે નિત્ય અચેતન હોવાથી તેને મારા કાર્યપણાનો અભાવ છે, ”—એમ તત્ત્વજ્ઞાનપૂર્વક નિમિત્તભૂત પુદ્ગલદ્રવ્યને પચખતો આત્મા (-મુનિ) જેમ નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખે છે, તેમ સમસ્ત પરિદ્રવ્યને પચખતો (ત્યાગતો) આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચખે છે. આ પ્રમાણે દ્રવ્ય અને ભાવને નિમિત્તનૈમિત્તિકપણું છે. ભાવાર્થ-અહીં અધ:કર્મ અને ઉશિક આહારનાં દષ્ટાંતથી દ્રવ્ય અને ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું દઢ કર્યું છે. જે પાપકર્મથી આહાર નીપજે તે પાપકર્મને અધઃકર્મ કહેવામાં આવે છે, તેમ જ તે આહારને પણ અધઃકર્મ કહેવામાં આવે છે. જે આહાર, ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય તેને ઉશિક કહેવામાં આવે છે. આવા (અધ:કર્મ અને ઉશિક) આહારને જેણે પચખ્યો નથી તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો નથી અને જેણે તત્ત્વજ્ઞાનપૂર્વક તે આહારને પચખ્યો છે તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો છે. આ રીતે સમસ્ત દ્રવ્યને અને ભાવને નિમિત્ત-નૈમિત્તિકભાવ જાણવો. જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તેને રાગાદિભાવો પણ થાય છે, તે તેમનો કર્તા પણ થાય છે અને તેથી કર્મનો બંધ પણ કરે છે; જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે તેને કાંઈ ગ્રહણ કરવાનો રાગ નથી, તેથી રાગાદિરૂપ પરિણમન પણ નથી અને તેથી આગામી બંધ પણ નથી. (એ રીતે જ્ઞાની પરદ્રવ્યનો કર્તા નથી.) હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, જેમાં પરદ્રવ્યને ત્યાગવાનો ઉપદેશ કરે શ્લોકાર્થ:- [ તિ] આમ (પદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #456 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૨ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ (મુન્દ્રાક્રાન્તા) रागादीनामुदयमदयं दारयत्कारणानां कार्य बन्धं विविधमधुना सद्य एव प्रणुद्य। ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेतत् तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति।।१७९ ।। પણું ) [ ઝાલો૦] વિચારીને, [ત-મૂતાં મામ્ વઘુમાંવરસન્નતિમ્ સમર્ ઉદ્ધત્on:] પદ્રવ્ય જેનું મૂળ છે એવી આ બહુ ભાવોની સંતતિને એકીસાથે ઉખેડી નાખવાને ઈચ્છતો, પુરુષ, [તત હિત સમગ્રં પદ્રવ્ય વતી વિવેવ્ય] તે સમસ્ત પરદ્રવ્યને બળથી (–ઉધમથી, પરાક્રમથી) ભિન્ન કરીને (ત્યાગીને), [ નિર્મરવપૂર્ણ––સંવિ-યુક્ત માત્માનં] અતિશયપણે વહેતું (-ધારાવાહી) જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત એવા પોતાના આત્માને [સમુપૈતિ] પામે છે, [યેન] કે જેથી [૩ન્યૂતિતવશ્વ: ૫: માવાન માત્મા] જેણે કર્મબંધનને મૂળથી ઉખેડી નાખ્યું છે એવો આ ભગવાન આત્મા [ આત્મનિ] પોતામાં જ (-આત્મામાં જ ) [ ટૂર્નતિ] સ્કુરાયમાન થાય છે. ભાવાર્થ:-પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું જાણી સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરવામાં-ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદિભાવોની સંતતિ કપાઈ જાય છે અને ત્યારે આત્મા પોતાનો જ અનુભવ કરતો થકો કર્મના બંધનને કાપી પોતામાં જ પ્રકાશે છે. માટે જે પોતાનું હિત ચાહે છે તે એવું કરો. ૧૭૮. હવે બંધ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે જ્ઞાનના મહિમાના અર્થનું કળશકાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [વારનાં રવીનાન્ ૩યં] બંધના કારણરૂપ જે રાગાદિક (રાગાદિકભાવો) તેમના ઉદયને [ નવયમ] નિર્દય રીતે (અર્થાત્ ઉગ્ર પુરુષાર્થથી) [વીરયત્] વિદારતી થકી, [વાર્ય વિવિધન વધું] તે રાગાદિકના કાર્યરૂપ (જ્ઞાનાવરણાદિ) અનેક પ્રકારના બંધને [ગધુના] હમણાં [સ: ga] તત્કાળ જ [પ્રy] દૂર કરીને, [તત્ જ્ઞાન જ્યોતિ:] આ જ્ઞાનજ્યોતિ [ ક્ષવિતતિમિરં] કે જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે તે- [ સાધુ] સારી રીતે [ સનદ્ધમ] સજ્જ થઈ, - [ ત–વત ય–વત] એવી રીતે સજ્જ થઈ કે [ સર્ચ પ્રસરમ્ અપર: : મ9િ ન નવૃતિ] તેના ફેલાવને બીજાં કોઈ આવરી શકે નહિ. ભાવાર્થ-જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે, રાગાદિક રહેતા નથી, તેમનું કાર્ય જે બંધ તે પણ રહેતો નથી, ત્યારે પછી તેને (-જ્ઞાનને) આવરણ કરનારું કોઈ રહેતું નથી, તે સદાય પ્રકાશમાન જ રહે છે. ૧૭૯. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #457 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] બંધ અધિકાર ૪૨૩ इति बन्धो निष्क्रान्तः। इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां बन्धप्ररूपक: सप्तमोऽङ्कः।। समयसारव्याख्यायामात्मख्यातौ ટીકાઃ-આ પ્રમાણે બંધ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો. ભાવાર્થ-રંગભૂમિમાં બંધના સ્વાંગે પ્રવેશ કર્યો હતો. હવે જ્યાં જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ ત્યાં તે બંધ સ્વાંગને દૂર કરીને બહાર નીકળી ગયો. જો નર કોય પરે રજમાંહિ સચિકણ અંગ લગે વહુ ગાઢે, ત્યોં મતિહીન જુ રાગવિરોધ લિયે વિચરે તબ બંધન બાઢે; પાય સર્મ ઉપદેશ યથારથ રાગવિરોધ તર્જ નિજ ચાર્ટ, નાહિં બંધે તબ કર્મસમૂહ જા આપ ગઢે પરભાવનિ કાર્ટ. આમ શ્રી સમયસારની (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં બંધનો પ્રરૂપક સાતમો અંક સમાપ્ત થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #458 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFF -૮મોક્ષ અધિકાર 听听听 FFFFFFFFFFFFFFFFFFF अथ प्रविशति मोक्षः। (શિવળિો) द्विधाकृत्य प्रज्ञाक्रकचदलनाद्वन्धपुरुषौ नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम्। इदानीमुन्मज्जत्सहजपरमानन्दसरसं परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते।। १८० ।। કર્મબંધ સૌ કાપીને, પહોંચ્યા મોક્ષ સુથાન; નમું સિદ્ધ પરમાતમાં, કરું ધ્યાન અમલાન. પ્રથમ ટીકાકાર આચાર્યદવ કહે છે કે “હવે મોક્ષ પ્રવેશ કરે છે. જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે છે તેમ અહીં મોક્ષતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. ત્યાં જ્ઞાન સર્વ સ્વાંગને જાણનારું છે, તેથી અધિકારના આદિમાં આચાર્યદેવ સમ્યજ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે શ્લોકાર્થઃ- [ રૂાનીમ] હવે (બંધ પદાર્થ પછી), [ પ્રજ્ઞા-વ-તનાત્ વન્ધ–પુરુષો દિધાકૃત્ય] પ્રજ્ઞા રૂપી કરવત વડે વિદારણ દ્વારા બંધ અને પુરુષને દ્વિધા ( જુદા જુદા-બે) કરીને, [પુરુષન્ ઉપનમ— –નિયતમ્ ] પુરુષને-કે જે પુરુષ માત્ર *અનુભૂતિ વડે જ નિશ્ચિત છે તેને- [ સાક્ષાત્ મોક્ષ નયત ] સાક્ષાત્ મોક્ષ પમાડતું થયું, [પૂર્ણ જ્ઞાન વિનયતે] પૂર્ણ જ્ઞાન જયવંત પ્રવર્તે છે. કેવું છે તે જ્ઞાન? [૩ M — સદન–પરમ—ગાનન્દ્ર–રસં] પ્રગટ થતા સહજ પરમ આનંદ વડે સરસ * જેટલું સ્વરૂપ-અનુભવન છે તેટલો જ આત્મા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #459 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] મોક્ષ અધિકાર ૪૨૫ जह णाम को वि पुरिसो बंधणयम्हि चिरकालपडिबद्धो। तिव्वं मंदसहावं कालं च वियाणदे तस्स।। २८८ ।। जइ ण वि कुणदि च्छेदं ण मुच्चदे तेण बंधणवसो सं। कालेण उ बहुगेण वि ण सो णरो पावदि विमोक्खं ।। २८९ ।। इय कम्मबंधणाणं एदेसठिइपयडिमेवमणुभागं। जाणतो वि ण मुच्चदि मुच्चदि सो चेव जदि सुद्धो।।२९० ।। यथा नाम कश्चित्पुरुषो बन्धनके चिरकालप्रतिबद्धः। तीव्रमन्दस्वभावं कालं च विजानाति तस्य।। २८८ ।। यदि नापि करोति छेदं न मुच्यते तेन बन्धनवशः सन्। कालेन तु बहुकेनापि न स नरः प्राप्नोति विमोक्षम्।। २८९ ।। इति कर्मबन्धनानां प्रदेशस्थितिप्रकृतिमेवमनुभागम्। जानन्नपि न मुच्यते मुच्यते स चैव यदि शुद्धः।। २९० ।। અર્થાત્ રસયુક્ત છે, [૫૨] ઉત્કૃષ્ટ છે, અને [- –9ત્ય] કરવાયોગ્ય સમસ્ત કાર્યો જેણે કરી લીધા છે (-જેને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી) એવું છે. ભાવાર્થ-જ્ઞાન બંધ-પુરુષને જુદા કરીને, પુરુષને મોક્ષ પમાડતું થયું, પોતાનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ કરીને જયવંત પ્રવર્તે છે. આમ જ્ઞાનનું સર્વોત્કૃષ્ટપણે કહેવું તે જ મંગળવચન છે. ૧૮૦. હવે, મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે કહે છે. તેમાં પ્રથમ તો, જે જીવ બંધનો છેદ કરતો નથી પરંતુ માત્ર બંધના સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ પામતો નથી-એમ કહે છે: જ્યમ પુરુષ કો બંધન મહીં પ્રતિબદ્ધ જે ચિરકાળનો, તે તીવ્ર-મંદ સ્વભાવ તેમ જ કાળ જાણે બંધનો, ૨૮૮ પણ જો કરે નહિ છેદ તો ન મુકાય, બંધનવશ રહે, ને કાળ બહુયે જાય તોપણ મુક્ત તે નર નહિ બને; ૨૮૯. ત્યમ કર્મબંધનનાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગને જાણે છતાં ન મુકાય જીવ, જો શુદ્ધ તો જ મુકાય છે. ૨૯૦. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #460 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૬ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ आत्मबन्धयोर्विधाकरणं मोक्षः। बन्धस्वरूपज्ञानमात्रं तद्धेतुरित्येके , तदसत; न कर्मबद्धस्य बन्धस्वरूपज्ञानमात्रं मोक्षहेतुः, अहेतुत्वात्, निगडादिबद्धस्य बन्धस्वरूपज्ञानमात्रवत्। एतेन कर्मबन्धप्रपञ्चरचनापरिज्ञानमात्रसन्तृष्टा उत्थाप्यन्ते। जह बंधे चिंतंतो बंधणबद्धो ण पावदि विमोक्खं। तह बंधे चिंतंतो जीवो वि ण पावदि विमोक्खं ।। २९१ ।। ગાથાર્થ - [ 4થા નામ] જેવી રીતે [ વર્જન] બંધનમાં [ વિરાનપ્રતિવ:] ઘણા કાળથી બંધાયેલો [ શ્ચિત્ પુરુષ:] કોઈ પુરુષ [તચ] તે બંધનના [તીવ્રન્દ્રસ્વમાનં] તીવ્ર-મંદ (આકરા-ઢીલા) સ્વભાવને [વસિં ૨] અને કાળને (અર્થાત્ આ બંધન આટલા કાળથી છે એમ) [ વિનાનાતિ] જાણે છે, [ યર] પરંતુ જો [ન પિ છેવું રોતિ] તે બંધનને પોતે કાપતો નથી [ તેન મુચ્યતે] તો તેનાથી છૂટતો નથી [7] અને [વશ્વનવસ: સન] બંધનવશ રહેતો થકો [વદુન કપિ વાસેન] ઘણા કાળે પણ [સ: નર:] તે પુરુષ [ વિમોક્ષમ્ ન પ્રાપ્નોતિ] બંધનથી છૂટવારૂપ મોક્ષને પામતો નથી; [ તિ] તેવી રીતે જીવ [ wવશ્વનાનાં] કર્મબંધનોનાં [ પ્રવેશસ્થિતિપ્રવૃતિમ્ વત્ અનુમાન] પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ તેમ જ અનુભાગને [નાનન ]િ જાણતાં છતાં પણ [ ન મુચ્યતે] (કર્મબંધથી) છૂટતો નથી, [૨ ઃિ : વ શુદ્ધ: ] પરંતુ જો પોતે ( રાગાદિને દૂર કરી ) શુદ્ધ થાય [ મુચ્યતે] તો જ છૂટે છે. ટીકા:-આત્મા અને બંધનું દ્વિધાકરણ (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા ) તે મોક્ષ છે. “બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ છે (અર્થાત બંધના સ્વરૂપને જાણવા માત્રથી જ મોક્ષ થાય છે)” એમ કેટલાક કહે છે, તે અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ નથી, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર કર્મબંધથી છૂટવાનું કારણ નથી. આથી (-આ કથનથી), જેઓ કર્મબંધના પ્રપંચની (વિસ્તારની) રચનાના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને ઉત્થાપવામાં આવે છે. ભાવાર્થ-બંધનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ છે એમ કોઈ અન્યમતી માને છે. તેમની એ માન્યતાનું આ કથનથી નિરાકરણ જાણવું. જાણવા માત્રથી જ બંધ નથી કપાતો, બંધ તો કાપવાથી જ કપાય છે. બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એમ હવે કહે છે: બંધન મહીં જે બદ્ધ તે નહિ બંધચિંતાથી છૂટે, ત્યમ જીવ પણ બંધો તણી ચિંતા કર્યાથી નવ છૂટે. ૨૯૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #461 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] મોક્ષ અધિકારી ૪૨૭ यथा बन्धांश्चिन्तयन् बन्धनबद्धो न प्राप्नोति विमोक्षम्। तथा बन्धांश्चिन्तयन् जीवोऽपि न प्राप्नोति विमोक्षम्।। २९१ ।। बन्धचिन्ताप्रबन्धो मोक्षहेतुरित्यन्ये, तदप्यसत; न कर्मबद्धस्य बन्धचिन्ताप्रबन्धो मोक्षहेतुः, अहेतुत्वात्, निगडादिबद्धस्य बन्धचिन्ताप्रबन्धवत्। एतेन कर्मबन्धविषयचिन्ताप्रबन्धात्मकविशुद्धधर्मध्यानान्धबुद्धयो बोध्यन्ते। कस्तर्हि मोक्षहेतुरिति चेत्जह बंधे छेत्तूण य बंधणबद्धो दु पावदि विमोक्खं। तह बंधे छेत्तूण य जीवो संपावदि विमोक्खं ।। २९२ ।। ગાથાર્થ:- [ યથા] જેમ [વનવઠ્ઠ:] બંધનથી બંધાયેલો પુરુષ [વસ્થાન ચિન્તયન] બંધોના વિચાર કરવાથી [ વિમોક્ષમ્ ન પ્રાપ્નોતિ] મોક્ષ પામતો નથી (અર્થાત્ બંધથી છૂટતો નથી), [તથા] તેમ [નીવ: uિ] જીવ પણ [વન્ધન વિજોયન] બંધોના વિચાર કરવાથી [ વિમોક્ષમ્ પ્રાપ્નોતિ] મોક્ષ પામતો નથી. ટીકા-બંધ સંબંધી વિચારશૃંખલા મોક્ષનું કારણ છે” એમ બીજા કેટલાક કહે છે, તે પણ અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને તે બંધ સંબંધી વિચારશૃંખલા (-વિચારની પરંપરા) બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધ સંબંધી વિચારશૃંખલા કમૃબંધથી છૂટવાનું કારણ નથી. આથી (-આ કથનથી), કર્મબંધ સંબંધી વિચારશૃંખલાત્મક વિશુદ્ધ (–શુભ) ધર્મધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં આવે છે. ભાવાર્થ-કર્મબંધની ચિંતામાં મન લાગ્યું રહે તોપણ મોક્ષ થતો નથી. એ તો ધર્મધ્યાનરૂપ શુભ પરિણામ છે. જેઓ કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને છે તેમને અહીં ઉપદેશ છે કે-શુભ પરિણામથી મોક્ષ થતો નથી. “ (જો બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી) તો મોક્ષનું કારણ કયું છે?” એમ પૂછવામાં આવતાં હવે મોક્ષનો ઉપાય કહે છે: બંધન મહીં જે બદ્ધ તે નર બંધછેદનથી છૂટે, ત્યમ જીવ પણ બંધો તણું છેદન કરી મુક્તિ લહે. ૨૯૨. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #462 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૮ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ यथा बन्धांरिछत्वा च बन्धनबद्धस्तु प्राप्नोति विमोक्षम्। तथा बन्धांरिछत्वा च जीवः सम्प्राप्नोति विमोक्षम्।। २९२ ।। कर्मबद्धस्य बन्धच्छेदो मोक्षहेतुः, हेतुत्वात्, निगडादिबद्धस्य बन्धच्छेदवत्। एतेन उभयेऽपि पूर्वे आत्मबन्धयोद्धिधाकरणे व्यापार्येते। किमयमेव मोक्षहेतुरिति चेत् बंधाणं च सहावं वियाणिदुं अप्पणो सहावं च। बंधेसु जो विरज्जदि सो कम्मविमोक्खणं कुणदि।। २९३ ।। बन्धानां च स्वभावं विज्ञायात्मनः स्वभावं च। बन्धेषु यो विरज्यते स कर्मविमोक्षणं करोति।।२९३ ।। ગાથાર્થઃ- [વથા વ] જેમ [વનવદ્ધ: 7] બંધનથી બંધાયેલો પુરુષ [વસ્થાન જિત્વા ] બંધોને છેદીને [ વિમોક્ષમ્ પ્રાપ્નોતિ] મોક્ષ પામે છે, [ તથા ૨] તેમ [ નીવ:] જીવ [વશ્વાન છત્વી ] બંધોને છેદીને [વિમોક્ષમ્ સમ્રાપ્નોતિ] મોક્ષ પામે છે. ટીકા-કર્મથી બંધાયેલાને બંધનો છેદ મોક્ષનું કારણ છે, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધનો છેદ બંધથી છૂટવાનું કારણ છે તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધનો છેદ કર્મબંધથી છૂટવાનું કારણ છે. આથી (-આ કથનથી), પૂર્વે કહેલા બન્નેને (-જેઓ બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને અને જેઓ બંધના વિચાર કર્યા કરે છે તેમને-) આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે (અર્થાત આત્મા અને બંધને જુદા જુદા કરવા પ્રત્યે લગાડવામાં–જોડવામાંઉધમ કરાવવામાં આવે માત્ર આ જ (અર્થાત્ બંધનો છેદ જ) મોક્ષનું કારણ કેમ છે?' એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છે: બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો, જે બંધ માંહી વિરક્ત થાયે, કર્મમોક્ષ કરે અહો ! ૨૯૩. ગાથાર્થઃ- [વન્યાનાં સ્વમવં ] બંધોના સ્વભાવને [ માત્મ: સ્વમાનં ૨] અને આત્માના સ્વભાવને [ વિજ્ઞાય] જાણીને [વજેપુ] બંધો પ્રત્યે [ :] જે [વિરક્યતે] વિરક્ત થાય છે, [ :] તે [ વિમોક્ષનું કરોતિ ] કર્મોથી મુકાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #463 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] મોક્ષ અધિકાર ૪૨૯ य एव निर्विकारचैतन्यचमत्कारमात्रमात्मस्वभावं तद्विकारकारकं बन्धानां च स्वभावं विज्ञाय, बन्धेभ्यो विरमति, स एव सकलकर्ममोक्षं कुर्यात्। एतेनात्मबन्धयोर्बिधाकरणस्य मोक्षहेतुत्वं नियम्यते। केनात्मबन्धौ द्विधा क्रियेते इति चेत् जीवो बंधो य तहा छिज्जंति सलक्खणेहिं णियएहिं। पण्णाछेदणएण दु छिण्णा णाणत्तमावण्णा।। २९४ ।। जीवो बन्धश्च तथा छिद्येते स्वलक्षणाभ्यां नियताभ्याम्। प्रज्ञाछेदनकेन तु छिन्नौ नानात्वमापन्नौ।। २९४ ।। आत्मबन्धयोर्बिधाकरणे कार्ये कर्तुरात्मनः करणमीमांसायां, निश्चयतः स्वतो ટીકાઃ-જે, નિર્વિકારચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને (આત્માના સ્વભાવને ) અને તેને (અર્થાત્ આત્માને) વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને જાણીને, બંધોથી વિરમે છે, તે જ સર્વ કર્મોથી મુકાય છે. આથી (–આ કથનથી), આત્મા અને બંધનું દ્વિધાકરણ જ મોક્ષનું કારણ છે એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત આત્મા અને બંધને જુદા જુદા કરવા તે જ મોક્ષનું કારણ છે એમ નક્કી કરવામાં આવે છે ). આત્મા અને બંધ શા વડે દ્વિધા કરાય છે (અર્થાત કયા સાધન વડે જાદા કરી શકાય છે)?' એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છે: જીવ બંધ બને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ૨૯૪. ગાથાર્થઃ- [ નીવ: વ તથા વન્ય:] જીવ તથા બંધ [નિયતામ્યમ્ સ્વનક્ષણામ્યા] નિયત સ્વલક્ષણોથી (પોતપોતાનાં નિશ્ચિત લક્ષણોથી) [ છિદ્યતે] છેદાય છે; [પ્રજ્ઞાછેદ્રનન] પ્રજ્ઞારૂપી છીણી વડે [ છિન્ની તુ] છેડવામાં આવતાં [નાનાત્વમ્ બાપન્ની] તેઓ નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે. ટીકાઃ-આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા તેના 'કરણ સંબંધી મીમાંસા કરવામાં આવતાં, નિશ્ચયે (નિશ્ચયનય) પોતાથી ભિન્ન ૧. કરણ = સાધનકરણ નામનું કારક. ૨. મીમાંસા = ઊંડી વિચારણા; તપાસ; સમાલોચના. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #464 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રીકુંદકુંદ भिन्नकरणासम्भवात्, भगवती प्रज्ञैव छेदनात्मकं करणम् । तया हि तौ छिन्नौ नानात्वमवश्यमेवापद्येते; ततः प्रज्ञयैवात्मबन्धयोर्द्विधाकरणम् । ननु कथमात्मबन्धौ चेत्यचेतकभावेनात्यन्तप्रत्यासत्तेरेकीभूतौ भेदविज्ञानाभावादेकचेतकवद्व्यवह्रियमाणौ प्रज्ञया छेत्तुं शक्येते? नियतस्वलक्षणसूक्ष्मान्तःसन्धिसावधाननिपातनादिति बुध्येमहि। आत्मनो हि समस्तशेषद्रव्यासाधारणत्वाच्चैतन्यं स्वलक्षणम्। तत्तु प्रवर्तमानं यद्यदभिव्याप्य प्रवर्तते निवर्तमानं च यद्यदुपादाय निवर्तते तत्तत्समस्तमपि सहप्रवृत्तं क्रमप्रवृत्तं वा पर्यायजातमात्मेति लक्षणीयः, तदेकलक्षणलक्ष्यत्वात्; समस्तसहक्रमप्रवृत्ता- नन्तपर्यायाविनाभावित्वाच्चैतन्यस्य चिन्मात्र एवात्मा निश्चेतव्यः, इति यावत्। ૪૩૦ સમયસાર કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ (-જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ) છેદનાત્મક (-છેદનના સ્વભાવવાળું) કરણ છે. તે પ્રજ્ઞા વડે તેમને છેદવામાં આવતાં તેઓ નાનાપણાને અવશ્ય પામે છે; માટે પ્રજ્ઞા વડે જ આત્મા અને બંધનું દ્વિધા કરવું છે (અર્થાત્ પ્રજ્ઞારૂપી કરણ વડે જ આત્મા ને બંધ ાદા કરાય છે). (અહીં પ્રશ્ન થાય છે કે-) આત્મા અને બંધ કે જેઓ *ચેત્યચેતકભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક (-એક જેવા-) થઈ રહ્યા છે, અને ભેદવજ્ઞાનના અભાવને લીધે, જાણે તેઓ એક ચેતક જ હોય એમ જેમનો વ્યવહાર કરવામાં આવે છે (અર્થાત્ જેમને એક આત્મા તરીકે જ વ્યવહારમાં ગણવામાં આવે છે) તેઓ પ્રજ્ઞા વડે ખરેખર કઈ રીતે છેદી શકાય? (તેનું સમાધાન આચાર્યદેવ કરે છે:-) આત્મા અને બંધનાં નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં ( અંતરંગની સંધિમાં ) પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને પટકવાથી (–નાખવાથી, મારવાથી) તેમને છેદી શકાય છે અર્થાત્ જીદા કરી શકાય છે એમ અમે જાણીએ છીએ. આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે (અર્થાત્ અન્ય દ્રવ્યોમાં તે નથી ). તે ( ચૈતન્ય) પ્રવર્તતું થયું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે અને નિવર્તતું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું–લક્ષણથી ઓળખવું (અર્થાત્ જે જે ગુણપર્યાયોમાં ચૈતન્યલક્ષણ વ્યાપે છે તે તે સમસ્ત ગુણપર્યાયો આત્મા છે એમ જાણવું) કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે (અર્થાત્ ચૈતન્યલક્ષણથી જ ઓળખાય છે). વળી સમસ્ત સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું હોવાથી ચિન્માત્ર જ આત્મા છે એમ નિશ્ચય કરવો. આટલું આત્માના સ્વલક્ષણ વિષે. * આત્મા ચેતક છે અને બંધ ચેત્ય છે; અજ્ઞાનદશામાં તેઓ એકરૂપ અનુભવાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #465 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] મોક્ષ અધિકારી ૪૩૧ बन्धस्य तु आत्मद्रव्यासाधारणा रागादयः स्वलक्षणम्। न च रागादय आत्मद्रव्यसाधारणतां बिभ्राणाः प्रतिभासन्ते, नित्यमेव चैतन्यचमत्कारादतिरिक्तत्वेन प्रतिभासमानत्वात्। न च यावदेव समस्तस्वपर्यायव्यापि चैतन्यं प्रतिभासित तावन्त एव रागादयः प्रतिभान्ति, रागादीनन्तरेणापि चैतन्यस्यात्मलाभसम्भावनात्। यत्तु रागादीनां चैतन्येन सहैवोत्प्लवनं तचेत्यचेतकभावप्रत्यासत्तेरेव, नैकद्रव्यत्वात्; चेत्यमानस्तु रागादिरात्मनः, प्रदीप्यमानो घटादिः प्रदीपस्य प्रदीपकतामिव, चेतकतामेव प्रथयेत्, न पुना रागादिताम्। एवमपि तयोरत्यन्तप्रत्यासत्त्या भेदसम्भावनाभावादनादिरस्त्येकत्वव्यामोहः, स तु प्रज्ञयैव छिद्यत एव। (હવે બંધના સ્વલક્ષણ વિષે કહેવામાં આવે છે:-) બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગાદિક છે. એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા (-ધારણ કરતા-) પ્રતિભાસતા નથી, કારણ કે તેઓ સદાય ચૈતન્યચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. વળી જેટલું, ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે, તેટલા જ, રાગાદિક પ્રતિભાસતા નથી, કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે (અર્થાત્ રાગાદિક ન હોય ત્યાં પણ ચૈતન્ય હોય છે ). વળી જે, રાગાદિકનું ચૈતન્ય સાથે જ ઊપજવું થાય છે તે ચેત્યચેતકભાવની (-જ્ઞયજ્ઞાયકભાવની) અતિ નિકટતાને લીધે જ છે, એકદ્રવ્યપણાને લીધે નહિ; જેમ (દીપક વડે) પ્રકાશવામાં આવતા ઘટાદિક (પદાર્થો) દીપકના પ્રકાશકપણાને જ જાહેર કરે છે-ઘટાદિપણાને નહિ, તેમ (આત્મા વડે) ચેતવામાં આવતા રાગાદિક (અર્થાત્ જ્ઞાનમાં શેયરૂપે જણાતા રાગાદિક ભાવો) આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે-રાગાદિપણાને નહિ. આમ હોવા છતાં તે બન્નેની (–આત્માની અને બંધની) અત્યંત નિકટતાને લીધે ભેદસંભાવનાનો અભાવ હોવાથી અર્થાત્ ભેદ નહિ દેખાતો હોવાથી (અજ્ઞાનીને) અનાદિ કાળથી એકપણાનો વ્યામોહ (ભ્રમ) છે; તે વ્યામોહ પ્રજ્ઞા વડે જ અવશ્ય છેદાય છે. ભાવાર્થ-આત્મા અને બંધ બન્નેને લક્ષણભેદથી ઓળખી બુદ્ધિરૂપી છીણીથી છેદી જુદા જુદા કરવા. આત્મા તો અમૂર્તિક છે અને બંધ સૂક્ષ્મ પુદ્ગલપરમાણુઓનો સ્કંધ છે તેથી બન્ને જુદા છબસ્થના જ્ઞાનમાં આવતા નથી, માત્ર એક સ્કંધ દેખાય છે (અર્થાત્ બને એકપિંડરૂપ દેખાય છે); તેથી અનાદિ અજ્ઞાન છે. શ્રી ગુરુઓનો ઉપદેશ પામી તેમનાં લક્ષણ જુદાં જુદાં અનુભવીને જાણવું કે ચૈતન્યમાત્ર તો આત્માનું લક્ષણ છે અને રાગાદિક બંધનું લક્ષણ છે તોપણ માત્ર જ્ઞયજ્ઞાયકભાવની અતિ નિકટતાથી તેઓ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #466 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૨ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ ( ) प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः सूक्ष्मेऽन्तःसन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य। आत्मानं मग्नमन्तःस्थिरविशदलसद्धाम्नि चैतन्यपूरे । बन्धं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ।। १८१ ।। એક જેવા થઈ રહ્યા દેખાય છે. તેથી તીક્ષ્ણ બુદ્ધિરૂપી છીણીને-કે જે તેમને ભેદી જુદી જુદા કરવાનું શસ્ત્ર છે તેને-તેમની સૂક્ષ્મ સંધિ શોધીને તે સંધિમાં સાવધાન (નિષ્પમાદ) થઈને પટકવી. તે પડતાં જ બન્ને જુદા જુદા દેખાવા લાગે છે. એમ બન્ને જુદા જુદા દેખાતાં, આત્માને જ્ઞાનભાવમાં જ રાખવો અને બંધને અજ્ઞાનભાવમાં રાખવો. એ રીતે બન્નેને ભિન્ન કરવા. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ- [ ફાં શિતા પ્રજ્ઞાછેત્રી] આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી [ નિપુ:] પ્રવીણ પુરુષો વડે [ વચમ્ ]િ કોઈ પણ પ્રકારે (-યત્નપૂર્વક) [ સાવધાનૈ.] સાવધાનપણે (નિષ્પમાદપણે ) [ પાતિતા] પટકવામાં આવી થકી, [ ––૩મયર્ચ સૂક્ષ્મ અન્ત:સવિષે] આત્મા અને કર્મ-બન્નેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં (-અંદરની સાધના જોડાણમાં) [ રમાત્] શીધ્ર [ નિપતતિ] પડે છે. કેવી રીતે પડે છે? [ ગાત્માનમ્ સર્વો:-રિથર–વિશ–7–ાનિ ચૈતન્યપૂરે મમ્] આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન છે એવા ચૈતન્યપૂરમાં (ચૈતન્યના પ્રવાહમાં) મગ્ન કરતી [૨] અને [વશ્વમ્ અજ્ઞાનમાવે નિયમિત ] બંધને અજ્ઞાનભાવમાં નિશ્ચળ (નિયત) કરતી- [ ગમત: મિન્નમિત્રી ર્વતી] એ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી પડે છે. ભાવાર્થ:-અહીં આત્મા અને બંધને ભિન્ન ભિન્ન કરવારૂપ કાર્ય છે. તેનો કર્તા આત્મા છે. ત્યાં કરણ વિના કર્તા કોના વડે કાર્ય કરે? તેથી કરણ પણ જોઈએ. નિશ્ચયનયે કર્તાથી ભિન્ન કરણ હોતું નથી; માટે આત્માથી અભિન્ન એવી આ બુદ્ધિ જ આ કાર્યમાં કરણ છે. આત્માને અનાદિ બંધ જ્ઞાનાવરણાદિ કર્મ છે, તેમનું કાર્ય ભાવબંધ તો રાગાદિક છે અને નોકર્મ શરીરાદિક છે. માટે બુદ્ધિ વડે આત્માને શરીરથી, જ્ઞાનાવરણાદિક દ્રવ્યકર્મથી તથા રાગાદિક ભાવકર્મથી ભિન્ન એક ચૈતન્યભાવમાત્ર અનુભવી જ્ઞાનમાં જ લીન રાખવો તે જ (આત્મા ને બંધનું) ભિન્ન કરવું છે. તેનાથી જ સર્વ કર્મનો નાશ થાય છે, સિદ્ધપદને પમાય છે, એમ જાણવું. ૧૮૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #467 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] મોક્ષ અધિકાર ૪૩૩ आत्मबन्धौ द्विधा कृत्वा किं कर्तव्यमिति चेत्जीवो बंधो य तहा छिज्जति सलक्खणेहिं णियएहिं। बंधो छेदेदव्वो सुद्धो अप्पा य घेत्तव्यो।। २९५ ।। जीवो बन्धश्च तथा छिद्येते स्वलक्षणाभ्यां नियताभ्याम्। बन्धरछेत्तव्यः शुद्ध आत्मा च गृहीतव्यः।। २९५ ।। आत्मबन्धौ हि तावन्नियतस्वलक्षणविज्ञानेन सर्वथैव छत्तव्यौ; ततो रागादिलक्षण: समस्त एव बन्धो निर्मोक्तव्यः, उपयोगलक्षण: शुद्ध आत्मैव गृहीतव्यः। एतदेव किलात्मबन्धयोर्बिधाकरणस्य प्रयोजनं यद्वन्धत्यागेन शुद्धात्मोपादानम्। આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું” એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છે: જીવ-બંધ ક્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે, ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને. ૨૯૫. ગાથાર્થ - [ તથા] એ રીતે [ નીવ: વન્ય: ૨] જીવ અને બંધ [ નિયતાન્યામ સ્વનક્ષણામ્યાં ] તેમનાં નિશ્ચિત સ્વલક્ષણોથી [ fછદ્યતે] છેડાય છે. [વશ્વ: ] ત્યાં, બંધને [છેત્તવ્ય: ] છેદવો અર્થાત્ છોડવો [ ] અને [ શુદ્ધ: માત્મા ] શુદ્ધ આત્માને [ગૃહીતવ્ય:] ગ્રહણ કરવો. ટીકાઃ-આત્મા અને બંધને પ્રથમ તો તેમનાં નિયત સ્વલક્ષણોના વિજ્ઞાનથી સર્વથા જ છેદવા અર્થાત્ ભિન્ન કરવા; પછી, રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને જ ગ્રહણ કરવો. આ જ ખરેખર આત્મા અને બંને દ્વિધા કરવાનું પ્રયોજન છે કે બંધના ત્યાગથી (અર્થાત્ બંધનો ત્યાગ કરી ) શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. ભાવાર્થ-શિષ્ય પૂછયું હતું કે આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું? તેનો આ ઉત્તર આપ્યો કે બંધનો તો ત્યાગ કરવો અને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. (“આત્મા અને બંધને ભિન્ન તો પ્રજ્ઞા વડે કર્યા પરંતુ આત્માને ગ્રહણ શા વડે કરાય?”—એવા પ્રશ્નની તથા તેના ઉત્તરની ગાથા કહે છે - Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #468 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૪ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ कह सो घिप्पदि अप्पा पण्णाए सो दु घिप्पदे अप्पा। जह पण्णाइ विभत्तो तह पण्णाएव घेत्तव्यो।। २९६ ।। कथं स गृह्यते आत्मा प्रज्ञया स तु गृह्यते आत्मा। यथा प्रज्ञया विभक्तस्तथा प्रज्ञयैव गृहीतव्यः ।। २९६ ।। ननु केन शुद्धोऽयमात्मा गृहीतव्यः ? प्रज्ञयैव शुद्धोऽयमात्मा गृहीतव्यः, शुद्धस्यात्मनः स्वयमात्मानं गृह्णतो, विभजत इव, प्रज्ञैककरणत्वात्। अतो यथा प्रज्ञया विभक्तस्तथा प्रज्ञयैव गृहीतव्यः। कथमयमात्मा प्रज्ञया गृहीतव्य इति चेत्पण्णाए चित्तव्यो जो चेदा सो अहं तु णिच्छयदो। अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा।। २९७ ।। એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે; પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૨૯૬. ગાથાર્થ:- ( શિષ્ય પૂછે છે કે-) [: માત્મા ] તે (શુદ્ધ) આત્મા [ 5થે ] કઈ રીતે [ઘતે] ગ્રહણ કરાય? (આચાર્યભગવાન ઉત્તર આપે છે કે-) [ પ્રજ્ઞયા તુ] પ્રજ્ઞા વડ [: માત્મા] તે (શુદ્ધ) આત્મા [મૃઘતે ગ્રહણ કરાય છે. [યથા] જેમ [પ્રજ્ઞયા] પ્રજ્ઞા વડે [ વિમm:] ભિન્ન કર્યો, [ તથા ] તેમ [પ્રજ્ઞયા વ ] પ્રજ્ઞા વડે જ [ Jદીતવ્ય:] ગ્રહણ કરવો. ટીકા-શુદ્ધ એવો આ આત્મા શા વડે ગ્રહણ કરવો? પ્રજ્ઞા વડે જ શુદ્ધ એવો આ આત્મા ગ્રહણ કરવો; કારણ કે શુદ્ધ આત્માને, પોતે પોતાને ગ્રહતાં, પ્રજ્ઞા જ એક કરણ છે-જેમ ભિન્ન કરતાં પ્રજ્ઞા જ એક કરણ હતું તેમ. માટે જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો. ભાવાર્થ:- ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં કરણો જાદાં નથી; માટે પ્રજ્ઞા વડ જ આત્માને ભિન્ન કર્યો અને પ્રજ્ઞા વડ જ ગ્રહણ કરવો. હવે પુછે છે કે આ આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો? તેનો ઉત્તર કહે પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે ચેતનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #469 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] મોક્ષ અધિકાર ૪૩૫ प्रज्ञया गृहीतव्यो यश्चेतयिता सोऽहं तु निश्चयतः। अवशेषा ये भावाः ते मम परा इति ज्ञातव्याः।। २९७ ।। यो हि नियतस्वलक्षणावलम्बिन्या प्रज्ञया प्रविभक्तश्चेतयिता, सोऽयमहं; ये त्वमी अवशिष्टा अन्यस्वलक्षणलक्ष्या व्यवहियमाणा भावाः, ते सर्वेऽपि चेतयितृत्वस्य व्यापकस्य व्याप्यत्वमनायान्तोऽत्यन्तं मत्तो भिन्नाः। ततोऽहमेव मयैव मह्यमेव मत्त एव मय्येव मामेव गृह्णामि। यत्किल गृह्णामि तचेतनैकक्रियत्वादात्मनश्चेतय एव; चेतयमान एव चेतये, चेतयमानेनैव चेतये, चेतयमानायैव चेतये, चेतयमानादेव चेतये, चेतयमाने एव चेतये, चेतयमानमेव चेतये। अथवा- न चेतये; न चेतयमानश्चेतये, न चेतयमानेन चेतये, न चेतयमानाय चेतये, न चेतयमानाचेतये, न चेतयमाने चेतये, न चेतयमानं चेतये; किन्तु सर्वविशुद्धचिन्मात्रो भावोऽस्मि। ગાથાર્થઃ- [ પ્રજ્ઞયા] પ્રજ્ઞા વડે [ દીત:] (આત્માને) એમ કરવો કે[: વેતયતા] જે ચેતનારો છે [સ: તુ] તે [ નિશ્ચયત:] નિશ્ચયથી [૬] હું છું, [અવશેષ: ] બાકીના [૨ ભાવ:] જે ભાવો છે [ā] તે [મમ પર: ] મારાથી પર છે [તિ જ્ઞાતવ્ય:] એમ જાણવું. ટીકા-નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જાદો કરવામાં આવેલો છે ચેતક (-ચેતનારો), તે આ હું છું અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય (અર્થાત્ ચૈતન્યલક્ષણ સિવાય બીજાં લક્ષણોથી ઓળખાવાયોગ્ય) જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય, ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ્ય નહિ થતા હોવાથી, મારાથી અત્યંત ભિન્ન છે. માટે હું જ, મારા વડ જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. આત્માની, ચેતના જ એક ક્રિયા હોવાથી, “હું ગ્રહણ કરું છું” એટલે “હું ચતું જ ; ચેતતો જ (અર્થાત્ ચેતતો થકો જ ) ચેતું છું, ચેતતા વડ જ ચતું છું, ચેતતા માટે જ ચેતું છું, ચેતતામાંથી જ ચતું છું, ચેતતામાં જ ચતું છું, ચેતતાને જ ચતું છું. અથવા-નથી ચેતતો નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતામાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતાને ચેતતો; પરંતુ સર્વવિશુદ્ધ ચિન્માત્ર (-ચૈતન્યમાત્ર) ભાવ છું. ભાવાર્થ-પ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો જે ચેતક તે આ હું છું અને બાકીના ભાવો મારાથી પર છે; માટે (અભિન્ન છે કારકોથી) હું જ, મારા વડ જ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #470 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૬ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂત્તવિવ્રીહિત) भित्त्वा सर्वमपि स्वलक्षणबतातेंत्तुं हि यच्छक्यते चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्। भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति।।१८२ ।। મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. “ગ્રહણ કરું છું” એટલે “ચતું છું', કારણ કે ચેતવું તે જ આત્માની એક ક્રિયા છે. માટે હું ચતું જ છું; ચેતનારો જ, ચેતનાર વડે જ, ચેતનાર માટે જ, ચેતનારમાંથી જ, ચેતનારમાં જ, ચેતનારને જ ચતું છું. અથવા દ્રવ્યદૃષ્ટિએ તો-છ કારકોના ભેદ પણ મારામાં નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું.-આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો અર્થાત્ પોતાને ચેતનાર તરીકે અનુભવવો. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ય મેનું દિ શયતે સર્વ પ વર્નાક્ષMવનીતુ મિત્ત્વા] જે કાંઈ ભેદી શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને, [ વિષ્ણુદ્ર–ગતિ-નિર્વિમાTમહિમા શુદ્ધ: વિદ્ વ શરમ્ બસ્તિ] જેનો ચિન્મુદ્રાથી અંક્તિ નિવિભાગ મહિમા છે (અર્થાત્ ચૈતન્યની છાપથી ચિહ્નિત વિભાગરહિત જેનો મહિમા છે) એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું. [દ્ધિ વIRવાળ વા ય િધર્મા: વી ય િTI: મિત્તે, મદ્યન્તી] જો કારકોના, અથવા ધર્મોના, અથવા ગુણોના ભેદો પડે, તો ભલે પડો; [ વિમો વિશુદ્ધે વિતિ ભાવે #ાવન fમવા ]િ પરંતુ *વિભુ એવા શુદ્ધ (-સમસ્ત વિભાવોથી રહિત- ) ચૈતન્યભાવમાં તો કોઈ ભેદ નથી. (આમ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરાય છે.) ભાવાર્થ-જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો તો મારાથી ભિન્ન છે, માત્ર શુદ્ધ ચૈતન્ય જ હું છું. કર્તા, કર્મ, કારણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકભેદો, સત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ આદિ ધર્મભેદો અને જ્ઞાન, દર્શન આદિ ગુણભેદો જ કથંચિત્ હોય તો ભલે હો; પરંતુ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી.-આમ શુદ્ધનયથી અભેદરૂપે આત્માને ગ્રહણ કરવો. ૧૮૨. (આત્માને શુદ્ધ ચૈતન્યમાત્ર તો ગ્રહણ કરાવ્યો; હવે સામાન્ય ચેતના દર્શનજ્ઞાન સામાન્યમય હોવાથી અનુભવમાં દર્શનજ્ઞાનસ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવવોએમ કહે છે:-) * વિભુ = દેઢ; અચળ; નિત્ય સમર્થસર્વ ગુણપર્યાયોમાં વ્યાપક. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #471 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] मोक्ष अघि१२. ४७ पण्णाए घित्तव्वो जो दट्ठा सो अहं तु णिच्छयदो। अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा।। २९८ ।। पण्णाए चित्तव्वो जो णादा सो अहं तु णिच्छयदो। अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा।। २९९ ।। प्रज्ञया गृहीतव्यो यो द्रष्टा सोऽहं तु निश्चयतः। अवशेषा ये भावाः ते मम परा इति ज्ञातव्याः।। २९८ ।। प्रज्ञया गृहीतव्यो यो ज्ञाता सोऽहं तु निश्चयतः। अवशेषा ये भावाः ते मम परा इति ज्ञातव्याः।। २९९ ।। चेतनाया दर्शनज्ञानविकल्पानतिक्रमणाचेतयितृत्वमिव द्रष्टुत्वं ज्ञातृत्वं चात्मनः स्वलक्षणमेव। ततोऽहं द्रष्टारमात्मानं गृहामि। यत्किल गृहामि तत्पश्याम्येव; પ્રજ્ઞાથી ગ્રહો-નિશ્ચયે જે દેખનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૮. પ્રજ્ઞાથી ગ્રહો-નિશ્ચયે જે જાણનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૯. ॥थार्थ:- [ प्रज्ञया] प्रश॥ 43 [ गृहीतव्यः ] सेम. अ६५ ३२वो - [यः द्रष्टा] ४ जना छ [ सः तु] ते [ निश्चयतः] निश्चयथा [ अहम् ] हुँ छु, [ अवशेषाः] पाहीन [ये भावाः ] ४ (मायो छ [ ते ] ते [ मम पराः ] म॥२॥थी ५२ छ [इति ज्ञातव्याः ] मेम જાણવું. [प्रज्ञया] प्रश। 43 [गृहीतव्यः] मेम ६५ ३२वो - [यः ज्ञाता] ४ नारी छ [ सः तु] ते [ निश्चयतः ] निश्चयथा [अहम् ] हुँ छु, [ अवशेषाः ] श्रीन। [ये भावाः ] ४ मापो छ [ ते] ते [ मम पराः ] म॥२॥थी ५२ छ [ इति ज्ञातव्याः ] अम ter. ટીકાઃ-ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું ई. 'अह। छु' से 'हेj ४ छु'; हेपतो ४ (अर्थात Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #472 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૮ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ पश्यन्नेव पश्यामि, पश्यतैव पश्यामि, पश्यते एव पश्यामि, पश्यत एव पश्यामि, पश्यत्येव पश्यामि, पश्यन्तमेव पश्यामि। अथवा-न पश्यामि; न पश्यन् पश्यामि, न पश्यता पश्यामि, न पश्यते पश्यामि, न पश्यतः पश्यामि, न पश्यति पश्यामि, न पश्यन्तं पश्यामि; किन्तु सर्वविशुद्धो दृङ्मात्रो भावोऽस्मि। अपि च-ज्ञातारमात्मानं गृह्णामि। यत्किल गृहामि तज्जानाम्येव; जानन्नेव जानामि, जानतैव जानामि, जानते एव जानामि, जानत एव जानामि, जानत्येव जानामि, जानन्तमेव जानामि। अथवा-न जानामि; न जानन जानामि, न जानता जानामि, न जानते जानामि, न जानतो जानामि, न जानति जानामि, न जानन्तं जानामि; किन्तु सर्वविशुद्धो ज्ञप्तिमात्रो भावोऽस्मि। દેખતો થકો જ ) દેખું છું, દેખતા વડે જ દેખું છું, દેખતા માટે જ દેખું છું, દેખતામાંથી જ દેખું છું, દેખતામાં જ દેખું છું, દેખતાને જ દેખું છું, અથવા-નથી દેખાતો નથી દેખતો થકો દેખતો, નથી દેખતા વડ દેખતો, નથી દેખતા માટે દેખતો, નથી દેખાતામાંથી દેખતો, નથી દેખતામાં દેખતો, નથી દેખતાને દેખતો; પરંતુ સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું. વળી એવી જ રીતે-હું જાણનારા આત્માને ગ્રહણ કરું છું, “ગ્રહણ કરું છું” એટલે જાણે જ છું; જાણતો જ (અર્થાત્ જાણતો થકો જ) જાણું છું, જાણતા વડે જ જાણું છું, જાણતા માટે જ જાણું છું, જાણતામાંથી જ જાણું છું, જાણતામાં જ જાણું છું, જાણતાને જ જાણું છું. અથવાનથી જાણતો નથી જાણતો થકો જાણતો, નથી જાણતા વડ જાણતો, નથી જાણતા માટે જાણતો, નથી જાણતામાંથી જાણતો, નથી જાણતામાં જાણતો, નથી જાણતાને જાણતો; પરંતુ સર્વવિશુદ્ધ જ્ઞતિમાત્ર (જાણનક્રિયામાત્ર) ભાવ છું. (આમ દેખનારા આત્માને તેમ જ જાણનારા આત્માને કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકોના ભેદપૂર્વક ગ્રહણ કરીને, પછી કારકભેદોનો નિષેધ કરી આત્માને અર્થાત્ પોતાને દર્શનમાત્ર ભાવરૂપે તેમ જ જ્ઞાનમાત્ર ભાવરૂપે અનુભવવો અર્થાત્ અભેદરૂપે અનુભવવો.) (ભાવાર્થ-આ ત્રણ ગાથાઓમાં, પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાનું કહ્યું છે. “ગ્રહણ કરવું’ એટલે કોઈ અન્ય વસ્તુને ગ્રહવાની-લેવાની નથી; ચેતનાનો અનુભવ કરવો, તે જ, આત્માનું ગ્રહણ કરવું છે. પ્રથમની ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો હતો. ત્યાં, અનુભવ કરનાર, જેનો અનુભવ કરવામાં આવે છે, જેના વડે અનુભવ કરવામાં આવે તે-ઇત્યાદિ કારકભેદરૂપે આત્માને કહીને, અભેદવિવક્ષામાં કારકભેદનો નિષેધ કરી, આત્માને એક શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો હતો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #473 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] મોક્ષ અધિકાર ૪૩૯ ननु कथं चेतना दर्शनज्ञानविकल्पौ नातिक्रामति येन चेतयिता द्रष्टा ज्ञाता च स्यात् ? उच्यते-चेतना तावत्प्रतिभासरूपा; सा तु, सर्वेषामेव वस्तूनां सामान्यविशेषात्मकत्वात्, द्वैरूप्यं नातिक्रामति। ये तु तस्या द्वे रूपे ते दर्शनज्ञाने। ततः सा ते नातिक्रामति। यद्यतिक्रामति, सामान्यविशेषातिक्रान्तत्वाचेतनैव न भवति। तदभावे द्वौ दोषौ-स्वगुणोच्छेदाच्चेतनस्याचेतनतापत्तिः, व्यापकाभावे व्याप्यस्य चेतनस्याभावो वा। ततस्तद्दोषभयाद्दर्शनज्ञानात्मिकैव चेतनाभ्युपगन्तव्या। (શાર્વવિક્રીડિત) अद्वैतापि हि चेतना जगति चेद् दृग्ज्ञप्तिरूपं त्यजेत् तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत्। तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापकादात्मा चान्तमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपाऽस्तु चित्।। १८३ ।। હવે આ બે ગાથાઓમાં દ્રષ્ટા અને જ્ઞાતાનો અનુભવ કરાવ્યો છે, કારણ કે ચેતનાસામાન્ય દર્શનશાનવિશેષોને ઉલ્લંઘતી નથી. અહીં પણ, છ કારકરૂપ ભેદઅનુભવન કરાવી, પછી અભેદ-અનુભવનની અપેક્ષાએ કારકભેદ દૂર કરાવી, દ્રષ્ટાજ્ઞાતામાત્રનો અનુભવ કરાવ્યો છે.) (ટીકા:-) અહીં પ્રશ્ન થાય છે કે-ચેતના દર્શનજ્ઞાનભેદોને કેમ ઉલ્લંઘતી નથી કે જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા હોય છે? તેનો ઉત્તર કહેવામાં આવે છે:-પ્રથમ તો ચેતના પ્રતિભાસરૂપ છે. તે ચેતના દ્વિરૂપતાને અર્થાત્ બે-રૂપપણાને ઉલ્લંઘતી નથી, કારણ કે સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. (બધીયે વસ્તુઓ સામાન્ય-વિશેષસ્વરૂપ છે, તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ બે-રૂપપણાને ઉલ્લંઘતી નથી.) તેનાં જે બે રૂપો છે તે દર્શન અને જ્ઞાન છે. માટે તે તેમને (-દર્શનજ્ઞાનને) ઉલ્લંઘતી નથી. જો ચેતના દર્શન જ્ઞાનને ઉલ્લશે તો સામાન્યવિશેષને ઉલ્લંઘવાથી ચેતના જ ન હોય (અર્થાત્ ચેતનાનો અભાવ થાય). તેના અભાવમાં બે દોષ આવે- (૧) પોતાના ગુણનો નાશ થવાથી ચેતનને અચેતનપણું આવી પડ, અથવા (૨) વ્યાપકના (-ચેતનાના-) અભાવમાં વ્યાપ્ય એવા ચેતનનો (આત્માનો) અભાવ થાય. માટે તે દોષોના ભયથી ચેતનાને દર્શનજ્ઞાનસ્વરૂપ જ અંગીકાર કરવી. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્થઃ- [નરાતિ દિ ચેતના કતા] જગતમાં ખરેખર ચેતના અદ્વૈત છે. [ ત સ દજ્ઞપ્તિપં ત્યવેત્] તોપણ જો તે દર્શનજ્ઞાનરૂપને છોડ [ તત્સામાન્યવિશેષાવિરદાન્] તો સામાન્ય વિશેષરૂપના અભાવથી [સ્તિત્વમ્ વ ત્યને] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #474 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૦ સમયસાર (ફન્દ્રવા) एकश्चितश्चिन्मय एव भावो भावाः परे ये किल ते परेषाम्। ग्राह्यस्ततश्चिन्मय एव भावो ભાવા: પરે સર્વત વ હૈયા: ।। ૬૮૪ ।। ભગવાનશ્રીકુંદકુંદ ( તે ચેતના ) પોતાના અસ્તિત્વને જ છોડ; [તત્—ત્યાÌ] એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડતાં, (૧) [વિત: અપિ નડતા મતિ] ચેતનને જડપણું આવે અર્થાત્ આત્મા જડ થઈ જાય. [૪] અને (૨) [ વ્યાપાત્ વિના વ્યાપ્ય: આત્મા અન્તમ્ ઐતિ] વ્યાપક વિના (-ચેતના વિના-) વ્યાપ્ય જે આત્મા તે નાશ પામે (-આમ બે દોષ આવે છે). [ તેન વિત્ નિયતં દજ્ઞપ્તિરૂપા અસ્તુ] માટે ચેતના નિયમથી દર્શનજ્ઞાનરૂપ જ હો. ભાવાર્થ:-સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્યપ્રતિભાસરૂપ ( -દર્શનરૂપ ) અને વિશેષપ્રતિભાસરૂપ ( -જ્ઞાનરૂપ ) હોવી જોઈએ. જો ચેતના પોતાની દર્શનજ્ઞાનરૂપતાને છોડે તો ચેતનાનો જ અભાવ થતાં, કાં તો ચેતન આત્માને (પોતાના ચેતનાગુણનો અભાવ થવાથી) જડપણું આવે, અથવા તો વ્યાપકના અભાવથી વ્યાપ્ય એવા આત્માનો અભાવ થાય. (ચેતના આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતી હોવાથી વ્યાપક છે અને આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ્ય છે. તેથી ચેતનાનો અભાવ થતાં આત્માનો પણ અભાવ થાય.) માટે ચેતના દર્શનજ્ઞાનસ્વરૂપ જ માનવી. અહીં તાત્પર્ય એવું છે કે–સાંખ્યમતી આદિ કેટલાક લોકો સામાન્ય ચેતનાને જ માની એકાંત કહે છે, તેમનો નિષેધ કરવા માટે ‘વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષરૂપ છે તેથી ચેતનાને સામાન્યવિશેષરૂપ અંગીકાર કરવી' એમ અહીં જણાવ્યું છે. ૧૮૩. હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છે: શ્લોકાર્થ:- [વિત: ] ચૈતન્યનો ( આત્માનો ) તો [y: ચિન્મય: yવ ભાવ: ] એક ચિન્મય જ ભાવ છે, [યે પરે ભાવા: ] જે બીજા ભાવો છે [તે જિન પરેષામ્] તે ખરેખર ૫૨ના ભાવો છે; [તત: ] માટે [ચિન્મય: ભાવ: વ ગ્રાહ્યઃ ] ( એક ) ચિન્મય ભાવ જ ગ્રહણ કરવાયોગ્ય છે, [પરે માવા: સર્વત: વ હૈયા:] બીજા ભાવો સર્વથા છોડવાયોગ્ય છે. ૧૮૪. હવે આ ઉપદેશની ગાથા કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #475 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ અધિકાર को णाम भणिज्ज बुहो णादुं सव्वे पराइए भावे । मज्झमिणं ति य वयणं जाणंतो अप्पयं सुद्धं ।। ३०० ।। કહાનજૈનશાસ્ત્રમાળા ] को नाम भणेद्बुधः ज्ञात्वा सर्वान् परकीयान् भावान् । ममेदमिति च वचनं जानन्नात्मानं शुद्धम् ।। ३०० ।। यो हि परात्मनोर्नियतस्वलक्षणविभागपातिन्या प्रज्ञया ज्ञानी स्यात्, स खल्वेकं चिन्मात्रं भावमात्मीयं जानाति, शेषांश्च सर्वानेव भावान् परकीयान् जानाति। एवं च जानन् कथं परभावान्ममामी इति બ્રૂયાત્? परात्मनोर्निश्चयेन स्वस्वामिसम्बन्धस्यासम्भवात्। अतः सर्वथा चिद्भाव एव गृहीतव्यः, शेषाः सर्वे एव भावाः प्रहातव्या इति सिद्धान्तः । સૌ ભાવ જે ૫૨કીય જાણે, શુદ્ધ જાણે આત્મને, તે કોણ શાની ‘મારું આ ’ એવું વચન બોલે ખ૨ે ? ૩૦૦. ૪૪૧ ગાથાર્થ:- [ સર્વાનું માવાન્] સર્વ ભાવોને [પળીયાન્] પારકા [જ્ઞાત્વા] જાણીને [: નામ વુધ: ] કોણ જ્ઞાની, [આત્માનમ્] પોતાને [ શુદ્ધમ્] શુદ્ધ [ જ્ઞાનમ્ ] જાણતો થકો, [વમ્ મન] ‘આ મારું છે' (‘આ ભાવો મારા છે') [તિ ચ વવનમ્] એવું વચન [ મળેતા ] બોલે ? ટીકા:-જે (પુરુષ) પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય, તે ખરેખર એક ચિન્માત્ર ભાવને પોતાનો જાણે છે અને બાકીના સર્વ ભાવોને પારકા જાણે છે. આવું જાણતો થકો (તે પુરુષ) પરભાવોને ‘આ મારા છે' એમ કેમ કહે ? ( ન જ કહે; ) કારણ કે પરને અને પોતાને નિશ્ચયથી સ્વસ્વામિસંબંધનો અસંભવ છે. માટે, સર્વથા ચિદ્ભાવ જ (એક) ગ્રહણ કરવાયોગ્ય છે, બાકીના સમસ્ત ભાવો છોડવાયોગ્ય છે–એવો સિદ્ધાંત છે. ભાવાર્થ:-લોકમાં પણ એ ન્યાય છે કે-જે સુબુદ્ધિ હોય, ન્યાયવાન હોય, તે પરનાં ધનાદિકને પોતાનાં ન કહે. તેવી જ રીતે જે સમ્યગ્ગાની છે, તે સમસ્ત પદ્રવ્યોને પોતાનાં કરતો નથી, પોતાના નિજભાવને જ પોતાનો જાણી ગ્રહણ કરે છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #476 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४४२ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ ( शार्दूलविक्रीडित) सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्। एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणाएतेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि।। १८५ ।। ( अनुष्टुभ् ) परद्रव्यग्रहं कुर्वन् बध्येतैवापराधवान्। बध्येतानपराधो न स्वद्रव्ये संवृतो यतिः।। १८६ ।। थेपादी अवराहे जो कुव्वदि सो उ संकिदो भमदि। मा बज्झेज्जं केण वि चोरो त्ति जणम्हि वियरंतो।।३०९ ।। श्लोर्थ:- [ उदात्तचित्तचरितैः मोक्षार्थिभिः ] ४मन। यितनुं यरित्रात (-3॥२, 3थ्य, (4) छे सेवा मोक्षामो [अयम् सिद्धान्तः ] सिद्धांतने [ सेव्यताम् ] सेवन । - [ अहम् शुद्धं चिन्मयम् एकम् परमं ज्योतिः एव सदा एव अस्मि ] हूं तो शुद्ध चैतन्यमय मे ५२म न्योति ४ सहाय छु; [ तु] भने [ एते ये पृथग्लक्षणा: विविधाः भावाः समुल्लसन्ति ते अहं न अस्मि ] २.४ मिक्षा । विविध ५.१२॥ भावो प्रगट थाय छ त हुँनथी, [यतः अत्र ते समग्राः अपि मम परद्रव्यम् ] ॥२९॥ ते ५घाय भने ५२द्रव्य छ'. १८५. હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છે: सोडार्थ:- [ परद्रव्यग्रहं कुर्वन् ] ४ ५२द्रव्यने अ६॥ ४३. [ अपराधवान् ] ते अ५२॥धा छ [ बध्यते एव] तेथी म ५3 छ, भने [ स्वद्रव्ये संवृतः यतिः] ४ સ્વદ્રવ્યમાં જ સંવત છે ( અર્થાત જે પોતાના દ્રવ્યમાં જ ગુમ છે-મગ્ર છે-સંતર છે. ५२द्रव्यने पडतो नथी ) मेवो यति [अनपराधः] नि२५२॥धी छ [ न बध्येत ] तेथी धातो नथी. १८६. હવે આ કથનને દષ્ટાંતપૂર્વક ગાથામાં કહે છે - અપરાધ ચૌર્યાદિક કરે જે પુરુષ તે શક્તિ ફરે, કે લોકમાં ફરતાં રખે કો ચોર જાણી બાંધશે; ૩૦૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #477 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] મોક્ષ અધિકાર जो ण कुणदि अवराहे सो णिस्संको दु जणवदे भमदि । ण वि तस्स बज्झिदुं जे चिंता उप्पज्जदि कयाइ ।। ३०२ ।। एवम्हि सावराहो बज्झामि अहं तु संकिदो चेदा । जइ पुण णिरावराहो णिस्संकोहं ण बज्झामि ।। ३०३ ।। स्तेयादीनपराधान् यः करोति स तु शङ्कितो भ्रमति । मा बध्ये केनापि चौर इति जने विचरन् ।। ३०१ ।। यो न करोत्यपराधान् स निरशङ्कस्तु जनपदे भ्रमति । नापि तस्य बद्धुं यच्चिन्तोत्पद्यते कदाचित् ।। ३०२ ।। एवमस्मि सापराधो बध्येऽहं तु शङ्कितश्चेतयिता। यदि पुनर्निरपराधो निरशङ्कोऽहं न बध्ये ।। ३०३ ।। यथात्र लोके य एव परद्रव्यग्रहणलक्षणमपराधं करोति तस्यै बन्धशङ्का અપરાધ જે કરતો નથી, નિઃશંક લોક વિષે ફરે, 'बंधाएं हुं ' खेवी ही चिंता न थाये तेड़ने. उ०२. ત્યમ આતમા અપરાધી ‘હું બંધાઉં ’ એમ સશંક છે, ने निरपराधी व ' नहि बंधाएं' खेम निःशंड छे. 303. गाथार्थ:- [ यः] ४ पुरुष [ स्तेयादीन् अपराधान् ] योरी आहि अपराधो [ करोति ] ४२ छे [ सः तु] ते ‘[ जने विचरन् ] सोऽमां ई२तां [ मा ] २ [ केन अपि ] भने ओ [ चौर: इति ] योर भशीने [ बध्ये ] जांघशे-पऽऽशे ' खेभ [ शङ्कितः भ्रमति ] शंडित ई२ छे; [ यः ] ४ पुरुष [ अपराधान् ] अपराध [ न करोति ] ४२तो नथी [ सः तु ] ते [ जनपदे ] लोऽमां [ निरशङ्कः भ्रमति ] [निःशं इरे छे, [ यद् ] अर े [ तस्य ] ते [ बद्धुं चिन्ता ] अंधावानी चिंता [ कदाचित् अपि ] ऽपि [ न उत्पद्यते ] ५४ती नथी. [ एवम् ] खेवी रीते [ चेतयिता ] अपराधी आत्मा [ सापराधः अस्मि ] हुं अपराधी छं [ बध्ये तु अहम् ] तेथी हुं अंधाधश ' सेभ [ शङ्कितः ] शंडित होय छे, [ यदि पुनः ] अने भे [ निरपराध: ] निरपराधी ( आत्मा ) होय तो ' [ अहं न बध्ये ] हुं नहि जंघा ' खेम [ निरशङ्कः ] नि:शंक होय छे. ४४३ ટીકા:-જેમ આ જગતમાં જે પુરુષ, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે અપરાધ કરતો નથી તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #478 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૪ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ सम्भवति, यस्तु तं न करोति तस्य सा न सम्भवति; तथात्मापि य एवाशुद्धः सन् परद्रव्यग्रहणलक्षणमपराधं करोति तस्यैव बन्धशङ्का सम्भवति, यस्तु शुद्धः संस्तं न करोति तस्य सा न सम्भवतीति नियमः। अतः सर्वथा सर्वपरकीयभावपरिहारेण शुद्ध आत्मा गृहीतव्यः, तथा सत्येव निरपराधत्वात्। છો દિ નામા યમપSTધ: संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एयटुं। अवगदराधो जो खलु चेदा सो होदि अवराधो।।३०४ ।। जो पुण णिरावराधो चेदा णिस्संकिओ उ सो होइ। आराहणाइ णिच्चं वट्टेइ अहं ति जाणंतो।। ३०५ ।। બંધની શંકા થતી નથી, તેમ આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી-એવો નિયમ છે. માટે સર્વથા સર્વ પારકા ભાવોના પરિવાર વડ (અર્થાત્ પરદ્રવ્યના સર્વ ભાવોને છોડીને) શુદ્ધ આત્માને ગ્રહણ કરવો, કારણ કે એમ થાય ત્યારે જ નિરપરાધપણું થાય છે. ભાવાર્થ-જો માણસ ચોરી આદિ અપરાધ કરે તો તેને બંધનની શંકા થાય; નિરપરાધને શંકા શા માટે થાય? તેવી જ રીતે જો આત્મા પરદ્રવ્યના ગ્રહણરૂપ અપરાધ કરે તો તેને બંધની શંકા થાય જ; જો પોતાને શુદ્ધ અનુભવે, પરને ન ગ્રહે, તો બંધની શંકા શા માટે થાય? માટે પરદ્રવ્યને છોડી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. ત્યારે જ નિરપરાધ થવાય છે. હવે પૂછે છે કે આ “અપરાધ” એટલે શું? તેના ઉત્તરમાં અપરાધનું સ્વરૂપ કહે સંસિદ્ધિ, સિદ્ધિ, રાધ, આરાધિત, સાધિત-એક છે, એ રાધથી જે રહિત છે તે આતમા અપરાધ છે; ૩૦૪. વળી આતમા જે નિરપરાધી તે નિ:શક્તિ હોય છે, વર્તે સદી આરાધનાથી, જાણતો “હું” આમને. ૩૦૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #479 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] મોક્ષ અધિકાર ૪૪૫ संसिद्धिराधसिद्ध साधितमाराधितं चैकार्थम्। अपगतराधो यः खलु चेतयिता स भवत्यपराधः।। ३०४ ।। यः पुनर्निरपराधश्चेतयिता निरशङ्कितस्तु स भवति। आराधनया नित्यं वर्तते अहमिति जानन्।। ३०५ ।। परद्रव्यपरिहारेण शुद्धस्यात्मनः सिद्धिः साधनं वा राधः। अपगतो राधो यस्य चेतयितु: सोऽपराधः। अथवा अपगतो राधो यस्य भावस्य सोऽपराधः, तेन सह यश्चेतयिता वर्तते स सापराधः। स तु परद्रव्यग्रहणसद्भावेन शुद्धात्मसिद्ध्य भावाद्वन्धशङ्कासम्भवे सति स्वयमशुद्धत्वादनाराधक एव स्यात्। यस्तु निरपराधः स समग्रपरद्रव्यपरिहारेण शुद्धात्मसिद्धिसद्भावाद्बन्धशङ्काया असम्भवे सति उपयोगैकलक्षणशुद्ध आत्मैक एवाहमिति निश्चिन्वन् नित्यमेव शुद्धात्मसिद्धिलक्षणयाराधनया ગાથાર્થઃ- [ સંરિદ્ધિરાથમિ ] સંસિદ્ધિ, *રાધ, સિદ્ધ, [ સાધિતમ્ ભારથિત ૨] સાધિત અને આરાધિત- [વાર્થ] એ શબ્દો એકાર્થ છે; [: વસ્તુ વેતપિતા ] જે આત્મા [ સપાતરાધ:] “અપગતરાધ” અર્થાત્ રાધથી રહિત છે [+:] તે આત્મા [અપરાધ:] અપરાધ [ભવતિ] છે. [ પુન:] વળી [૫: વેતયિતા] જે આત્મા [ નિરપરાધ:] નિરપરાધ છે [ : ] તે [ નિરશસ્કૃિત: મવતિ] નિઃશંક હોય છે; [ ગ ત નાન] “શુદ્ધ આત્મા તે જ હું છું' એમ જાણતો થકો [ મારા નયા ] આરાધનાથી [ નિત્યં વર્તત ] સદી વર્તે છે. ટીકાઃ-પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધન તે રાધ. જે આત્મા “અપગતરાધ” અર્થાત્ રાધ રહિત હોય તે આત્મા અપરાધ છે. અથવા (બીજો સમાસવિગ્રહ આ પ્રમાણે છે.) જે ભાવ રાધ રહિત હોય તે ભાવ અપરાધ છે; તે અપરાધ સહિત જે આત્મા વર્તતો હોય તે આત્મા સાપરાધ છે. તે આત્મા, પરદ્રવ્યના ગ્રહણના સદ્દભાવ વડે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવને લીધે બંધની શંકા થતી હોઈને સ્વયં અશુદ્ધ હોવાથી, અનારાધક જ છે. અને જે આત્મા નિરપરાધ છે તે, સમગ્ર પદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિના સદ્દભાવને લીધે બંધની શંકા નહિ થતી હોવાથી “ઉપયોગ જ જેનું એક લક્ષણ છે એવો એક શુદ્ધ આત્મા જ હું છું” એમ નિશ્ચય કરતો થકો શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ * રાધ = આરાધના; પ્રસન્નતા; કૃપા સિદ્ધિ પૂર્ણતા સિદ્ધ કરવું તે; પૂર્ણ કરવું તે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #480 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૬ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ वर्तमानत्वादाराधक एव स्यात्। (માલિની) अनवरतमनन्तबध्यते सापराधः स्पृशति निरपराधो बन्धनं नैव जातु। नियतमयमशुद्धं स्वं भजन्सापराधो भवति निरपराधः साधु शुद्धात्मसेवी।। १८७ ।। ननु किमनेन शुद्धात्मोपासनप्रयासेन ? यतः प्रतिक्रमणादिनैव निरपराधो भवत्यात्मा; सापराधस्याप्रतिक्रमणादेस्तदनपोहकत्वेन विषकुम्भत्वे सति प्रतिक्रमणा છે એવી આરાધનાથી સદાય વર્તતો હોવાથી, આરાધક જ છે. ભાવાર્થ-સંસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત અને આરાધિત-એ શબ્દોનો અર્થ એક જ છે. અહીં શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનનું નામ “રાધ” છે. જેને તે રાધ નથી તે આત્મા સાપરાધ છે અને જેને તે રાધ છે તે આત્મા નિરપરાધ છે. જે સાપરાધ છે તેને બંધની શંકા થાય છે માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે; અને જે નિરપરાધ છે તે નિઃશંક થયો થકો પોતાના ઉપયોગમાં લીન હોય છે તેથી તેને બંધની શંકા નથી, માટે શુદ્ધ આત્મા તે જ હું છું' એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્થઃ- [ સાપરાધ: ] સાપરાધ આત્મા [ અનવરતન્] નિરંતર [ઝનન્ત: ] અનંત પુદ્ગલપરમાણુરૂપ કર્મોથી [ વધ્યતે] બંધાય છે; [ નિરપરાધ: ] નિરપરાધ આત્મા [વનમ્] બંધનને [ ની] કદાપિ [સ્પૃશતિ ન થવું] સ્પર્શતો નથી જ. [ +] જે સાપરાધ આત્મા છે તે તો [ નિયતમ્] નિયમથી [સ્વમ્ અશુદ્ધ ભનન] પોતાને અશુદ્ધ સેવતો થકો [ સાપરાધ:] સાપરાધ છે; [ નિરપરાધ:] નિરપરાધ આત્મા તો [સાધુ] ભલી રીતે [શુદ્ધાત્મસેવી મવતિ] શુદ્ધ આત્માનો સેવનાર હોય છે. ૧૮૭. (હવે વ્યવહારનયાવલંબી અર્થાત્ વ્યવહારનયને અવલંબનાર તર્ક કરે છે કે:-) “ એવો શુદ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ (મહેનત) કરવાનું શું કામ છે? કારણ કે પ્રતિક્રમણ આદિથી જ આત્મા નિરપરાધ થાય છે, કેમ કે સાપરાધને, જે અપ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારાં નહિ હોવાથી, વિષકુંભ છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #481 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] મોક્ષ અધિકાર ४४७ देस्तदपोहकत्वेनामृतकुम्भत्वात्। उक्तं च व्यवहाराचारसूत्रे-अप्पडिकमणमप्पडिसरणं अप्पडिहारो अधारणा चेव। अणियत्ती य अणिंदागरहासोही य विसकुंभो।। १ ।। परिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य। जिंदा गरहा सोही अट्ठविहो સમયjમાં કુપા ૨ | अत्रोच्यते માટે જે પ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારાં હોવાથી, અમૃતકુંભ છે. વ્યવહારાચારસૂત્રમાં (–વ્યવહારને કહેનારા આચારસુત્રમાં-) પણ કહ્યું છે કે अप्पडिकमणमप्पडिसरणं अप्पडिहारो अधारणा चेव। अणियत्ती य अणिंदागरहासोही य विसकुम्भो।। १ ।। पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती च। णिंदा गरहा सोही अट्ठविहो अमयकुम्भो दु।। २ ।। [ અર્થ-અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગહ અને અશુદ્ધિ-એ (આઠ પ્રકારનો ) વિષકુંભ અર્થાત્ ઝેરનો ઘડો છે. ૧. "પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, "નિવૃત્તિ, નિંદા, ગર્ણ અને ‘શુદ્ધિએ આઠ પ્રકારનો અમૃતકુંભ છે. ૨.] ” ઉપરના તર્કનું સમાધાન આચાર્યભગવાન (નિશ્ચયનયની પ્રધાનતાથી) ગાથામાં કરે છે: ૧. પ્રતિક્રમણ = કરેલા દોષોનું નિરાકરણ કરવું તે ૨. પ્રતિસરણ = સમ્યકત્વાદિ ગુણોમાં પ્રેરણા ૩. પરિહાર = મિથ્યાત્વાદિ દોષોનું નિવારણ ૪. ધારણા = પંચનમસ્કારાદિ મંત્ર, પ્રતિમા વગેરે બાહ્ય દ્રવ્યોના આલંબન વડે ચિત્તને સ્થિર કરવું તે ૫. નિવૃત્તિ = બાહ્ય વિષયકષાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે ૬. નિંદા = આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૭. ગહ = ગુરુસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૮. શુદ્ધિ = દોષ થતાં પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #482 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४४८ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य। जिंदा गरहा सोही अट्ठविहो होदि विसकुंभो।।३०६ ।। अप्पडिकमणमप्पडिसरणं अप्परिहारो अधारणा चेव। अणियत्ती य अणिंदागरहासोही अमयकुंभो।। ३०७ ।। प्रतिक्रमणं प्रतिसरणं परिहारो धारणा निवृत्तिश्च। निन्दा गर्दा शुद्धिः अष्टविधो भवति विषकुम्भः।। ३०६ ।। अप्रतिक्रमणमप्रतिसरणमपरिहारोऽधारणा चैव। अनिवृत्तिश्चानिन्दाऽगर्हाऽशुद्धिरमृतकुम्भः ।। ३०७ ।। यस्तावदज्ञानिजनसाधारणोऽप्रतिक्रमणादिः स शुद्धात्मसिद्ध्यभावस्वभावत्वेन स्वयमेवापराधत्वाद्विषकुम्भ एव; किं तस्य विचारेण ? यस्तु द्रव्यरूपः प्रतिक्रमणादिः પ્રતિક્રમણ, ને પ્રતિસરણ, વળી પરિહરણ, નિવૃત્તિ, ધારણા, १जी शुद्धि, निंह, गई।- अष्टविध विषदुम छ. 305. અણપ્રતિક્રમણ, અણપ્રતિસરણ, અણપરિહરણ, અણધારણા, अनिवृत्ति, साग, मनिंह, अशुद्धि-अमृतकुंभ छ. 30७. uथार्थ:- [प्रतिक्रमणम् ] प्रतिभ, [प्रतिसरणम् ] प्रतिस२९१, [ परिहारः] परिहार, [धारणा] ॥२५॥, [ निवृत्तिः] निवृत्ति, [ निन्दा] निं, [ गर्दा ] गई [च शुद्धिः ] भने शुद्धि- [अष्टविध: ] से 16 प्रा२नो [ विषकुम्भः] विषद्रुम [ भवति] छ (१२५॥ ॐ अमi sd५९॥नी बुद्धि संभवे छ). [अप्रतिक्रमणम् ] अप्रतिम., [अप्रतिसरणम् ] प्रतिस.२७, [अपरिहारः] अ५२६२, [अधारणा] १२५॥, [ अनिवृत्तिः च] अनिवृत्ति, [अनिन्दा ] मनिंदा, [अगरे ] गई [ च एव ] आने [ अशुद्धिः ] अशुद्धि- [अमृतकुम्भः ] थे. अमृतकुंभ छ (१२९॥ ३ मा ५९॥नी निषेध छ-55 5२वान ४ नथी, माटे ५ यतो नथी ). ટીકા-પ્રથમ તો જે અજ્ઞાનીજનસાધારણ (અર્થાત અજ્ઞાની લોકોને સાધારણ એવાં) અપ્રતિક્રમણાદિ છે તેઓ તો શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવરૂપ સ્વભાવવાળાં હોવાને લીધે સ્વયમેવ અપરાધરૂપ હોવાથી વિષકુંભ જ છે; તેમનો વિચાર કરવાનું શું પ્રયોજન છે? (તેઓ તો પ્રથમ જ ત્યાગવાયોગ્ય છે.) અને જે દ્રવ્યરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #483 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] મોક્ષ અધિકાર ૪૪૯ સ सर्वापराधविषदोषापकर्षणसमर्थत्वेनामृतकुम्भोऽपि प्रतिक्रमणाप्रतिक्रमणादिविलक्षणा- प्रतिक्रमणादिरूपां तार्तीयीकी भूमिमपश्यतः स्वकार्यकरणासमर्थत्वेन विपक्षकार्य- कारित्वाद्विषकुम्भ एव स्यात्। अप्रतिक्रमणादिरूपा तृतीया भूमिस्तु स्वयं शुद्धात्मसिद्धिरूपत्वेन सर्वापराधविषदोषाणां सर्वङ्कषत्वात् साक्षात्स्वयममृतकुम्भो भवतीति व्यवहारेण द्रव्यप्रतिक्रमणादेरपि अमृतकुम्भत्वं साधयति। तयैव च निरपराधो भवति चेतयिता। तदभावे द्रव्यप्रतिक्रमणादिरप्यपराध एव। अतस्तृतीयभूमिकयैव निरपराधत्वमित्यवतिष्ठते। तत्प्राप्त्यर्थ एवायं द्रव्यप्रतिक्रमणादिः। ततो मेति मंस्था यत्प्रतिक्रमणादीन् श्रुतिस्त्याजयति, किन्तु द्रव्यप्रतिक्रमणादिना न मुञ्चति, अन्यदपि प्रतिक्रमणाप्रतिक्रमणाद्यगोचराप्रतिक्रमणादिरूपं शुद्धात्मसिद्धिलक्षणमतिदुष्करं किमपि कारयति। वक्ष्यते चात्रैव-कम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं। तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं।। इत्यादि। પ્રતિક્રમણાદિ છે તેઓ સર્વ અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં (-ક્રમે ક્રમે મટાડવામાં) સમર્થ હોવાથી અમૃતકુંભ છે (એમ વ્યવહાર આચારસૂત્રમાં કહ્યું છે) તોપણ પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી વિલક્ષણ એવી અપ્રતિક્રમણદિરૂપ ત્રીજી ભૂમિને નહિ દેખનાર પુરુષને તે દ્રવ્યપ્રતિક્રમણાદિ (અપરાધ કાપવારૂપ) પોતાનું કાર્ય કરવા અસમર્થ હોવાને લીધે વિપક્ષ કાર્ય (અર્થાત્ બંધનું કાર્ય) કરતાં હોવાથી વિષકુંભ જ છે. જે અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિ છે તે, સ્વયં શુદ્ધાત્માની સિદ્ધિરૂપ હોવાને લીધે સર્વ અપરાધરૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ કરનારી હોવાથી, સાક્ષાત્ સ્વયં અમૃતકુંભ છે અને એ રીતે (તે ત્રીજી ભૂમિ) વ્યવહારથી દ્રવ્યપ્રતિક્રમણાદિને પણ અમૃતકુંભપણું સાધે છે. તે ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે. તેના (અર્થાત્ ત્રીજી ભૂમિના) અભાવમાં દ્રવ્યપ્રતિક્રમણાદિ પણ અપરાધ જ છે. માટે, ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું છે એમ ઠરે છે. તેની પ્રાપ્તિ અર્થે જ આ દ્રવ્યપ્રતિક્રમણાદિ છે. આમ હોવાથી એમ ન માનો કે (નિશ્ચયનયનું) શાસ્ત્ર દ્રવ્યપ્રતિક્રમણાદિને છોડાવે છે. ત્યારે શું કરે છે? દ્રવ્યપ્રતિક્રમણાદિથી છોડી દેતું નથી (અટકાવી દેતું નથી, સંતોષ મનાવી દેતું નથી ); તે સિવાય બીજાં પણ, પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી અગોચર અપ્રતિક્રમણાદિરૂપ, શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવું, અતિ દુષ્કર કાંઈક કરાવે છે. આ શાસ્ત્રમાં જ આગળ કહેશે કે*कम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं। तत्तो णियत्तदे अप्पयं तु जो सो પવિશ્વમાં (અર્થ-અનેક પ્રકારના વિસ્તારવાળાં જે પૂર્વે કરેલાં શુભાશુભ કર્મ છે તેમનાથી જે પોતાના આત્માને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે.) વગેરે. * જાઓ ગાથા ૩૮૩-૩૮૫; ત્યાં નિશ્ચયપ્રતિક્રમણ વગેરેનું સ્વરૂપ કહ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #484 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] મોક્ષ અધિકાર ४४८ अतो हताः प्रमादिनो गताः सुखासीनतां प्रलीनं चापलमुन्मूलितमालम्बनम्। आत्मन्येवालानितं च चित्तमासम्पूर्णविज्ञानघनोपलब्धेः।। १८८ ।। ભાવાર્થ:-વ્યવહારનયાવલંબીએ કહ્યું હતું કે “લાગેલા દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાથી જ આત્મા શુદ્ધ થાય છે, તો પછી પ્રથમથી જ શુદ્ધ આત્માના આલંબનનો ખેદ કરવાનું શું પ્રયોજન છે? શુદ્ધ થયા પછી તેનું આલંબન થશે; પહેલેથી જ આલંબનનો ખેદ નિષ્ફળ છે.” તેને આચાર્ય સમજાવે છે કે:-જે દ્રવ્યપ્રતિક્રમણાદિક છે તે દોષનાં મટાડનારાં છે, તો પણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિક્રમણાદિથી રહિત છે તેના આલંબન વિના તો દ્રવ્યપ્રતિક્રમણાદિક દોષસ્વરૂપ જ છે, દોષ મટાડવાને સમર્થ નથી; કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહારનય મોક્ષમાર્ગમાં છે, કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષમાર્ગમાં નથી, બંધનો જ માર્ગ છે. માટે એમ કહ્યું છે કે-અજ્ઞાનીને જ અપ્રતિક્રમણાદિક છે તે તો વિષકુંભ છે જ; તેમની તો વાત જ શી ? પરંતુ વ્યવહારચારિત્રમાં જે પ્રતિક્રમણાદિક કહ્યાં છે તે પણ નિશ્ચયનયે વિષકુંભ જ છે, કારણ કે આત્મા તો પ્રતિક્રમણાદિકથી રહિત, શુદ્ધ, અપ્રતિક્રમણાદિસ્વરૂપ જ છે. હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [વત:] આ કથનથી, [સુરમાસીનતાં તા: ] સુખે બેઠેલા (અર્થાત્ એશઆરામ કરતા) [પ્રમારિનઃ] પ્રમાદી જીવોને [હતા:] હત કહ્યા છે (અર્થાત્ મોક્ષના તદ્દન અધિકારી કહ્યા છે), [વાપન પ્રતીનમૂ ] ચાપલ્યનો સુ-વિચાર વિનાના કાર્યનો ) પ્રલય કર્યો છે (અર્થાત્ આત્મભાન વિનાની ક્રિયાઓને મોક્ષના કારણમાં ગણી નથી), [ગીતqનમ્ ૩મૂનિતમ્ ] આલબંનને ઉખેડી નાખ્યું છે (અર્થાત્ સમ્યગ્દષ્ટિના દ્રવ્યપ્રતિક્રમણ વગેરેને પણ નિશ્ચયથી બંધનું કારણ ગણીને હેય કહ્યાં છે), [ સાસપૂર્ણવિજ્ઞાન-ઘન–૩૫ ] જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાનઘન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી [ આત્મનિ થવ વિતમ્ ગીતાનિત ] (શુદ્ધ ) આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે - વ્યવહારના આલંબનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ભમતું હતું તેને શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મામાં જ લગાડવાનું કહ્યું છે કારણ કે તે જ મોક્ષનું કારણ છે ). ૧૮૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #485 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] મોક્ષ અધિકાર ૪૫૧ (વરસન્નતિનેT) यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात्। तरिक प्रमाद्यति जनः प्रपतन्नधोडधः किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः।। १८९ ।। અહીં નિશ્ચયનયથી પ્રતિક્રમણદિકને વિષકુંભ કહ્યાં અને અપ્રતિક્રમણાદિકને અમૃતકુંભ કહ્યા તેથી કોઈ ઊલટું સમજી પ્રતિક્રમણાદિકને છોડી પ્રમાદી થાય તો તેને સમજાવવાને કળશરૂપ કાવ્ય કહે છે – શ્લોકાર્થ:- [ યત્ર પ્રતિક્રમણમ્ gવ વિષે પ્રીd] (અરે! ભાઈ, ) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે, [તત્ર અપ્રતિમ વ સુધી ત: ચાત] ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? (અર્થાત્ ન જ હોય.) [તત] તો પછી [ નન: અધ: અધ: પ્રપતન વિરું પ્રમાદ્યતિ] માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે? [નિઝમ:] નિપ્રમાદી થયા થકા [ર્ધ્વમ્ કર્ધ્વમ્ વિરું જ વિરોદતિ] ઊંચે ઊંચે કાં ચડતા નથી? ભાવાર્થ-અજ્ઞાનાવસ્થામાં જે અપ્રતિક્રમણાદિક હોય છે તેમની તો વાત જ શી ? અહીં તો, શુભપ્રવૃત્તિરૂપ દ્રવ્યપ્રતિક્રમણાદિનો પક્ષ છોડાવવા માટે તેમને (દ્રવ્યપ્રતિક્રમણાદિને) તો નિશ્ચયનયની પ્રધાનતાથી વિષકુંભ કહ્યાં છે કારણ કે તેઓ કર્મબંધનાં જ કારણ છે, અને પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી રહિત એવી ત્રીજી ભૂમિ, કે જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેમ જ પ્રતિક્રમણાદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણાદિરૂપ છે, તેને અમૃતકુંભ કહી છે અર્થાત્ ત્યાંનાં અપ્રતિક્રમણાદિને અમૃતકુંભ કહ્યાં છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આ ઉપદેશ આચાર્યદવે કર્યો છે. પ્રતિક્રમણાદિને વિષકુંભ કહ્યાં સાંભળીને જેઓ ઊલટા પ્રમાદી થાય છે તેમના વિષે આચાર્યદવ કહે છે કે “આ માણસો નીચા નીચા કેમ પડે છે? ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા કેમ ચડતા નથી ?' જ્યાં પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું ત્યાં તેના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ હોઈ શકે, અજ્ઞાનીનું નહિ. માટે જે અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ કહ્યાં છે તે અજ્ઞાનીનાં અપ્રતિક્રમણાદિ ન જાણવાં, ત્રીજી ભૂમિનાં શુદ્ધ આત્મામય જાણવા. . ૧૮૯. હવે આ અર્થને દઢ કરતું કાવ્ય કહે છે – Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #486 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૨ સમયસાર [भगवान श्रीकुंदु (पृथ्वी ) प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः कषायभरगौरवादलसता प्रमादो यतः। अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन् मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात्।।१९० ।। (शार्दूलविक्रीडित) त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः। बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छलचैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते।।१९१ ।। dोधार्थ:- [ कषाय-भर-गौरवात् अलसता प्रमाद: ] ४ायन। मा२. 43 मारे होवाथी माणसु५ ते प्रमा६ छ; [ यतः प्रमादकलितः अलसः शुद्धभावः कथं भवति] तथी से प्रभाध्युत माणसत्मा शुद्धमाप उभ होछ ? [ अतः स्वरसनिर्भरे स्वभावे नियमित: भवन् मुनिः] भाटे नि४ २सथी मरे। स्वमा निश्च यतो मुनि [ परमशुद्धतां व्रजति ] ५२म शुद्धताने पामे छे [ वा] अथवा [अचिरात् मुच्यते ] शीध्र४८५ mi ( मधथी) छूटे छे. ભાવાર્થ -પ્રમાદ તો કષાયના ગૌરવથી થાય છે માટે પ્રમાદીને શુદ્ધ ભાવ હોય નહિ. જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે તે શુદ્ધ થઈને મોક્ષને પામે છે. ૧૯૦. હવે, મુક્ત થવાનો અનુક્રમ દર્શાવતું કાવ્ય કહે છે: श्लोार्थ:- [ यः किल अशुद्धिविधायि परद्रव्यं तत् समग्रं त्यक्त्वा ] ४ पुरुष ५२५२. अशुद्धत। ६२९४ ५२द्रव्य ते सर्वने छोडीने [ स्वयं स्वद्रव्ये रतिम् एति] पोते पोताना स्वद्रव्यमा दीन थाय छ, [ सः ] ते पुरुष [ नियतम् ] नियमथी [ सर्व-अपराधच्युतः] सर्व अ५२॥धोथी. रहित थयो थो, [ बन्ध-ध्वंसम् उपेत्य नित्यम् उदितः] बंधन नाशने भीने नित्य-हित (AEL प्राशमान) थयो थो, [ स्व-ज्योति:-अच्छउच्छलत्-चैतन्य-अमृत-पूर-पूर्ण-महिमा ] स्वभ्योतिथी ( पोतान। स्व३५न। प्रशथी ) નિર્મળપણે ઊછળતો જે ચૈતન્યરૂપ અમૃતનો પ્રવાહ તેના વડે પૂર્ણ જેનો મહિમા છે એવો [शुद्धः भवन् ] शुद्ध थतो थो, [ मुच्यते ] 8थी छूटे छे-भुऽत. थाय छे. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #487 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] મોક્ષ અધિકાર ૪૫૩ (મન્વીન્તા) बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेतन्नित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम्। एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि।। १९२ ।। इति मोक्षो निष्क्रान्तः। ભાવાર્થ-જે પુરુષ, પહેલાં સમસ્ત પરદ્રવ્યનો ત્યાગ કરી નિજ દ્રવ્યમાં (આત્મસ્વરૂપમાં) લીન થાય છે, તે પુરુષ સર્વ રાગાદિક અપરાધોથી રહિત થઈ આગામી બંધનો નાશ કરે છે અને નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાનને પામી, શુદ્ધ થઈ, સર્વ કર્મનો નાશ કરી, મોક્ષને પામે છે. આ, મોક્ષ થવાનો અનુક્રમ છે. ૧૯૧. હવે મોક્ષ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે પૂર્ણ જ્ઞાનના મહિમાનું (સર્વથા શુદ્ધ થયેલા આત્મદ્રવ્યના મહિમાનું) કળશરૂપ કાવ્ય કહે છે શ્લોકાર્થઃ- [વશ્વચ્છવાત અતુતમ્ કક્ષશ્ચમ્ મોક્ષ વયત્] કર્મબંધના છેદથી અતુલ અક્ષય (અવિનાશી ) મોક્ષને અનુભવતું, [ નિત્ય-ઉદ્યોત–સ્કૃતિ–સાં– અવસ્થ{] નિત્ય ઉદ્યોતવાળી (જેનો પ્રકાશ નિત્ય છે એવી) સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું, [ પ્રાન્ત–શુદ્ધમ] એકાંતશુદ્ધ (-કર્મનો મેલ નહિ રહેવાથી જે અત્યંત શુદ્ધ થયું છે એવું ), અને [પાવર–સ્વ–૨–ભરત: ગત્યન્ત-શ્મીર–ધીરમ્] એકાકાર (એક જ્ઞાનમાત્ર આકારે પરિણમેલા) નિજરસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું [ wતત પૂર્ણ જ્ઞાનમ્] આ પૂર્ણ જ્ઞાન [ધ્વનિતમ્] જળહળી ઊઠયું (સર્વથા શુદ્ધ આત્મદ્રવ્ય જાજ્વલ્યમાન પ્રગટ થયું ); [સ્વસ્થ બન્ને મદિન તીનમૂ ] પોતાના અચળ મહિમામાં લીન થયું. ભાવાર્થ-કર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું, પોતાની સ્વાભાવિક અવસ્થારૂપ, અત્યંત શુદ્ધ, સમસ્ત જ્ઞયાકારોને ગૌણ કરતું, અત્યંત ગંભીર (જેનો પાર નથી એવું ) અને ધીર (આકુળતા વિનાનું) –એવું પૂર્ણ જ્ઞાન પ્રગટ દેદીપ્યમાન થયું, પોતાના મહિનામાં લીન થયું. ૧૯૨. ટીકાઃ-આ રીતે મોક્ષ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો. ભાવાર્થ-રંગભૂમિમાં મોક્ષતત્ત્વનો સ્વાંગ આવ્યો હતો. જ્યાં જ્ઞાન પ્રગટ થયું ત્યાં તે મોક્ષનો સ્વાંગ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #488 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां मोक्षप्ररूपक: अष्टमोऽङ्कः।। समयसारव्याख्यायामात्मख्यातौ જ્યો નર કોય પર્યો દઢબંધન બંધસ્વરૂપ લખે દુખકારી, ચિંત કરે નિતિ કૈમ કટૈ યહું તૌઊ છિદૈ નહિ નૈક ટિકારી; છેદનÉ ગહિ આયુધ ધાય ચલાય નિશંક કરે દુય ધારી, યો બુધ બુદ્ધિ ધસાય દુધા કરિ કર્મ આતમ આપ ગહારી. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં મોક્ષનો પ્રરૂપક આઠમો અંક સમાપ્ત થયો. S: H હેo Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #489 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFF -૯જ્ઞાન અધિકાર 555 4141414141414141414156441451461441451461 अथ प्रविशतिः सर्वविशुद्धज्ञानम्। (મન્ત્રાન્તા) नीत्वा सम्यक् प्रलयमखिलान कर्तृभोक्त्रादिभावान दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लप्तेः। शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपूण्याचलार्चिष्टकोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुञ्जः।। १९३ ।। સર્વવિશુદ્ધ સુજ્ઞાનમય, સદા આતમારામ; પરને કરે ન ભોગવે, જાણે જપિ તસુ નામ. પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કે “હવે સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે'. મોક્ષતત્ત્વનો સ્વાંગ નીકળી ગયા પછી સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. રંગભૂમિમાં જીવ-અજીવ, કર્તાકર્મ, પુણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ આઠ સ્વાંગ આવ્યા, તેમનું નૃત્ય થયું અને પોતપોતાનું સ્વરૂપ બતાવી તેઓ નીકળી ગયા. હવે સર્વ સ્વાંગો દૂર થયે એકાકાર સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. ત્યાં પ્રથમ જ, મંગળરૂપે જ્ઞાનકુંજ આત્માના મહિમાનું કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ વિનીન ર્ર–મો$–ાઃિ–માવાન સભ્ય પ્રતયમ્ નીત્વા ] સમસ્ત કર્તા-ભોક્તા આદિ ભાવોને સમ્યક પ્રકારે નાશ પમાડીને [પ્રતિપમ] પદે પદે (અર્થાત્ કર્મના ક્ષયોપશમના નિમિત્તથી થતા દરેક પર્યાયમાં) [વન્થ–મોક્ષ—પ્રવક્ટપ્સ: તૂરીમૂત:] બંધ-મોક્ષની રચનાથી દૂર વર્તતો, [ શુદ્ધ: શુદ્ધ:] શુદ્ધ-શુદ્ધ (અર્થાત્ જે રાગાદિક મળ તેમ જ આવરણ-બન્નેથી રહિત છે એવો), [સ્વર–વિસર–ગાપૂf– પુષ્ય– –ર્વિ:] જેનું પવિત્ર અચળ તેજ નિજરસના (-જ્ઞાનરસના, જ્ઞાનચેતનારૂપી રસના) ફેલાવથી ભરપૂર છે એવો, અને [ટો –પ્રત-મહિમા ] જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો [માં જ્ઞાનપુજ્ઞ: ટૂર્નતિ] આ જ્ઞાનકુંજ આત્મા પ્રગટ થાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #490 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૬ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (અનુકુમ) कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत्। अज्ञानादेव कायं तदभावादकारकः।।१९४ ।। अथात्मनोऽकर्तृत्वं दृष्टान्तपुरस्सरमाख्याति दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहिं जाणसु अणण्णं। जह कडयादीहिं दु पज्जएहिं कणयं अणण्णमिह।।३०८ ।। जीवस्साजीवस्स दु जे परिणामा दु देसिदा सुत्ते। तं जीवमजीवं वा तेहिमणणं वियाणाहि।।३०९ ।। ભાવાર્થ-શુદ્ધનયનો વિષય જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કર્તાભોક્તાપણાના ભાવોથી રહિત છે, બંધમોક્ષની રચનાથી રહિત છે, પરદ્રવ્યથી અને પારદ્રવ્યના સર્વ ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ મહિમાવાળો છે. એવો જ્ઞાનકુંજ આત્મા પ્રગટ થાય છે. ૧૯૩. હવે સર્વવિશુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે છે. તેમાં પ્રથમ, “આત્મા કર્તા-ભોક્તાભાવથી રહિત છે' એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છે: શ્લોકાર્થ:- [ »ર્તુત્વ કચ વિત: સ્વમવ: 7] કર્તાપણું આ ચિસ્વરૂપ આત્માનો સ્વભાવ નથી, [વેવયિતૃત્વવત] જેમ ભોક્તાપણું સ્વભાવ નથી. [અજ્ઞાનાત થવ ગયે વર્તા] અજ્ઞાનથી જ તે કર્તા છે, [ ત–કમાવાન્ કરવ:] અજ્ઞાનનો અભાવ થતાં અકર્તા છે. ૧૯૪. હવે આત્માનું અકર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે: જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય છે, જ્યમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩૦૮. જીવ અજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહીં, તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. ૩૦૯. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #491 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૭ કાનજૈનશાસ્ત્રમાળા ] સવિશુદ્ધશાન અધિકાર ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्जं ण तेण सो आदा। उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होदि।। ३१० ।। कम्मं पडुच्च कत्ता कत्तारं तह पडुच्च कम्माणि। उप्पज्जति य णियमा सिद्धी दु ण दीसदे अण्णा।। ३११ ।। द्रव्यं यदुत्पद्यते गुणैस्तत्तैर्जानीह्यनन्यत्। यथा कटकादिभिस्तु पर्यायैः कनकमनन्यदिह।। ३०८ ।। जीवस्याजीवस्य तु ये परिणामास्तु दर्शिताः सूत्रे। तं जीवमजीवं वा तैरनन्यं विजानीहि।।३०९ ।। न कुतश्चिदप्युत्पन्नो यस्मात्कार्य न तेन स आत्मा। उत्पादयति न किञ्चिदपि कारणमपि तेन न स भवति।। ३१० ।। कर्म प्रतीत्य कर्ता कर्तारं तथा प्रतीत्य कर्माणि। उत्पद्यन्ते च नियमात्सिद्धिस्तु न दृश्यतेऽन्या।। ३११ ।। ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે, ઉપજાવતો નથી કોઈને તેથી ન કારણ પણ ઠરે. ૩૧૦. રે! કર્મ-આશ્રિત હોય કર્તા, કર્મ પણ કર્તા તણે આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧. थार्थ:- [ यत् द्रव्यं] ४ द्रव्य [गुणै:] ४ थी [ उत्पद्यते] ५४ छ [ तैः ] से गुथी [ तत् ] तेने [अनन्यत् जानीहि ] अनन्य 11; [ यथा ] ४म [ इह ] ४i [कटकादिभिः पर्यायैः तु] si हि पायोथी [ कनकम् ] सुवरी [अनन्यत् ] અનન્ય છે તેમ. [जीवस्य अजीवस्य तु] ७५ भने सपना [ये परिणामाः तु] ४ ५२॥मो [ सूत्रे दर्शिताः ] सूत्रमा व्या छ, [ तैः ] ते ५२९॥मोथी [ तं जीवम् अजीवम् वा] ते 4 अथवा अपने [अनन्यं विजानीहि ] अनन्य ९. [यस्मात् ] ॥२९॥ ॐ [ कुतश्चित् अपि] ओऽथी [ न उत्पन्नः ] उत्पन्न थयो नथी [ तेन ] तेथी [ सः आत्मा ] ते मात्मा [ कार्य न ] (ोनु) आर्य नथी, [ किञ्चित् अपि ] अने ओछने [न उत्पादयति ] ७५%वतो नथी [ तेन] तेथी [ सः ] ते [ कारणम् अपि] (ोनु) १२९॥ ५९॥ [ न भवति] नथी. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #492 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૮ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ जीवो हि तावत्क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानो जीव एव, नाजीवः, एवमजीवोऽपि क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानोऽजीव एव , न जीवः, सर्वद्रव्याणां स्वपरिणामैः सह तादात्म्यात् कङ्कणादिपरिणामैः काञ्चनवत्। एवं हि जीवस्य स्वपरिणामैरुत्पद्यमानस्याप्यजीवेन सह कार्यकारणभावो न सिध्यति, सर्वद्रव्याणां द्रव्यान्तरेण सहोत्पाद्योत्पादकभावाभावात्; तदसिद्धौ चाजीवस्य जीवकर्मत्वं न सिध्यति; तदसिद्धौ च कर्तृकर्मणोरनन्यापेक्षसिद्धत्वात् जीवस्याजीवकर्तृत्वं न सिध्यति। अतो जीवोऽकर्ता अवतिष्ठते। [ નિયમાત] નિયમથી [ પ્રતીત્ય] કર્મના આશ્રયે (-કર્મને અવલંબીને) [ કર્તા ] કર્તા હોય છે; [ તથા ૨] તેમ જ [કર્તાર પ્રતીત્ય] કર્તાના આશ્રયે [ વર્માણ ઉત્પન્ત] કર્મો ઉત્પન્ન થાય છે; [ અન્ય 7] બીજી કોઈ રીતે [ સિદ્ધિ:] કર્તાકર્મની સિદ્ધિ [ ન દશ્યતે] જોવામાં આવતી નથી. ટીકાઃ-પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ કમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી; કારણ કે જેમ (કંકણ આદિ પરિણામોથી ઊપજતા એવા) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદમ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાભ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્યઉત્પાદકભાવનો અભાવ છે; તે (કાર્યકારણભાવ) નહિ સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી; અને તે (-અજીવને જીવનું કર્મપણું) નહિ સિદ્ધ થતાં, કર્તાકર્મની અન્યનિરપેક્ષપણે (-અન્યદ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા ઠરે છે. ભાવાર્થ-સર્વ દ્રવ્યોના પરિણામ જુદા જુદા છે. પોતપોતાના પરિણામોના, સૌ દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામોના કર્તા છે, તે પરિણામો તેમનાં કર્મ છે. નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કર્તાકર્મસંબંધ નથી. માટે જીવ પોતાના પરિણામનો જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાના પરિણામનું જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. આ રીતે જીવ બીજાના પરિણામોનો અકર્તા છે. આ રીતે જીવ અકર્તા છે તો પણ તેને બંધ થાય છે એ કોઈ અજ્ઞાનનો મહિમા છે” એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #493 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૪૫૯ (शिखरिणी) अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः।। तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभिः स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः।।१९५ ।। चेदा दु पयडीअट्ठ उप्पज्जइ विणस्सइ। पयडी वि चेययर्ट उप्पज्जइ विणस्सइ।। ३१२ ।। एवं बंधो उ दोण्हं पि अण्णोण्णप्पच्चया हवे। अप्पणो पयडीए य संसारो तेण जायदे।। ३१३ ।। चेतयिता तु प्रकृत्यर्थमुत्पद्यते विनश्यति। प्रकृतिरपि चेतकार्थमुत्पद्यते विनश्यति।। ३१२ ।। seोडार्थ:- [स्वरसतः विशुद्धः ] ४ नि४२सथी विशुद्ध छ, भने [ स्फुरत्चित्-ज्योतिर्भिः छुरित-भुवन-आभोग-भवनः ] स् ।यमान थती ४नी यैतन्यभ्योतिनो 43 दोनो समस्त विस्त॥२. व्यास थ य छ अवो नो स्वभाव छ, [अयं जीवः] भेवो ॥ ५. [इति] पूर्वोऽत शत (५२द्रव्यनो भने ५२(योनी) [अकर्ता स्थितः मत यो, [तथापि] तो५९॥ [अस्य ] तेने [इह ] ॥ ४ i [ प्रकृतिभिः | प्रतिसो साथे. [ यद् असौ बन्धः किल स्यात् ] ४ ॥ (2) i थाय छ [ सः खलु अज्ञानस्य कः अपि गहनः महिमा स्फूरति] ते ५२५२. २माननो ओछगन મહિમા સ્તૂરાયમાન છે. ભાવાર્થ-જેનું જ્ઞાન સર્વ શયોમાં વ્યાપનારું છે એવો આ જીવ શુદ્ધનયથી પરદ્રવ્યનો કર્તા નથી, તોપણ તેને કર્મનો બંધ થાય છે તે કોઈ અજ્ઞાનનો ગહન મહિમા छ-४नो ५२ ५तो नथी. १८५. (६५. 1 मानना महिमाने 12 ७२छ:-) પણ જીવ પ્રકૃતિના નિમિત્તે ઊપજે વિણસે અરે! ને પ્રકૃતિ પણ જીવના નિમિત્ત ઊપજે વિણસે; ૩૧૨. અન્યોન્યના નિમિત્ત એ રીત બંધ બેઉ તણો બને -मात्मा भने प्रति तो, संसार तेथी थाय छे. ३१3. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #494 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬) સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ एवं बन्धस्तु द्वयोरपि अन्योन्यप्रत्ययाद्भवेत्। आत्मनः प्रकृतेश्च संसारस्तेन जायते।। ३१३ ।। अयं हि आसंसारत एव प्रतिनियतस्वलक्षणानिर्ज्ञानेन परात्मनोरेकत्बाध्यासस्य करणात्कर्ता सन् चेतयिता प्रकृतिनिमित्तमुत्पत्तिविनाशावासादयति; प्रकृतिरपि चेतयितनिमित्तमुत्पत्तिविनाशावासादयति। एवमनयोरात्मप्रकृत्योः कर्तृकर्मभावाभावेऽप्य-न्योन्यनिमित्तनैमित्तिकभावेन द्वयोरपि बन्धो दृष्टः, ततः संसारः, तत एव च तयोः कर्तृकर्मव्यवहारः।। ગાથાર્થઃ- [વેતપિતા તુ] ચેતક અર્થાત્ આત્મા [પ્રવૃત્વર્થ] પ્રકૃતિના નિમિત્તે [ઉત્પઘતે] ઊપજે છે [ વિનશ્યતિ] તથા વિણસે છે, [પ્રકૃતિ: uિ] અને પ્રકૃતિ પણ [વેતાર્થમ] ચેતકના અર્થાત્ આત્માના નિમિત્તે [૩qદ્યતે] ઊપજે છે [ વિનશ્યતિ] તથા વિણસે છે. [gd] એ રીતે [ સન્યોન્યપ્રત્યયાત્] પરસ્પર નિમિત્તથી [કયો: ]િ બન્નેનો- [ માત્મ: પ્રતે૨] આત્માનો ને પ્રકૃતિનો- [વત્થ: તુ ભવેત્ ] બંધ થાય છે, [તેન] અને તેથી [સંસાર:] સંસાર [ નીયતે] ઉત્પન્ન થાય છે. ટીકાઃ-આ આત્મા, (તેને) અનાદિ સંસારથી જ (પરનાં અને પોતાનાં જુદાં જાદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા થયો થકો, પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે; પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે (અર્થાત્ આત્માના પરિણામ અનુસાર પરિણમે છે). એ રીતે જોકે તે આત્મા અને પ્રકૃતિને કર્તાકર્મભાવનો અભાવ છે તોપણ પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી બંનેને બંધ જોવામાં આવે છે, તેથી સંસાર છે અને તેથી જ તેમને ( આત્માને ને પ્રકૃતિને) કર્તાકર્મનો વ્યવહાર છે. ભાવાર્થ-આત્માને અને જ્ઞાનાવરણાદિ કર્મની પ્રકૃતિઓને પરમાર્થે કર્તાકર્મપણાનો અભાવ છે તોપણ પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવને લીધે બંધ થાય છે, તેથી સંસાર છે અને તેથી જ કર્તાકર્મપણાનો વ્યવહાર છે. (“જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું ન છોડે ત્યાં સુધી તે અજ્ઞાની, મિથ્યાષ્ટિ, અસંયત છે” એમ હવે કહે છે:-) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #495 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૪૬૧ जा एस पयडीअटुं चेदा णेव विमुंचए। अयाणओ हवे ताव मिच्छादिट्ठी असंजओ।। ३१४ ।। जदा विमुंचए चेदा कम्मफलमणंतयं। तदा विमुत्तो हवदि जाणओ पासओ मुणी।। ३१५ ।। यावदेष प्रकृत्यर्थ चेतयिता नैव विमुञ्चति। अज्ञायको भवेत्तावन्मिथ्यादृष्टिरसंयतः।। ३१४ ।। यदा विमुञ्चति चेतयिता कर्मफलमनन्तकम्। तदा विमुक्तो भवति ज्ञायको दर्शको मुनिः।। ३१५ ।। यावदयं चेतयिता प्रतिनियतस्वलक्षणानिर्ज्ञानात् प्रकृतिस्वभावमात्मनो बन्धनिमित्तं न मुञ्चति, तावत्स्वपरयोरेकत्वज्ञानेनाज्ञायको भवति, स्वपरयोरेकत्वदर्शनेन मिथ्यादृष्टिर्भवति, स्वपरयोरेकत्वपरिणत्या चासंयतो भवति; तावदेव च परात्मनोरेक ઉત્પાદ-વ્યય પ્રકૃતિનિમિત્તે જ્યાં લગી નહિ પરિતજે, અજ્ઞાની, મિથ્યાત્વી, અસંયત ત્યાં લગી આ જીવ રહે; ૩૧૪. આ આતમાં જ્યારે કરમનું ફળ અનંતે પરિતજે, જ્ઞાયક તથા દર્શક તથા મુનિ તે કર્મવિમુક્ત છે. ૩૧૫. __uथार्थ:- [ यावत् ] या सुधा [ एषः चेतयिता] २मात्मा [ प्रकृत्यर्थ ] प्रतिना निमित्त ५४g- विस [ न एव विमुञ्चति] छोऽतो नथी, [ तावत् ] त्यi सुधा ते [अज्ञायक: ] २१॥45 छ, [ मिथ्यादृष्टि:] मिथ्याष्टि छ, [असंयतः भवेत् ] અસંયત છે. [ यदा] न्यारे [ चेतयिता] मात्मा [अनन्तकम् कर्मफलम् ] अनंत भने [विमुञ्चति] छो3 छ, [तदा] त्यारे ते [ ज्ञायक: ] 48 , [ दर्शक: ] श छ, [ मुनिः ] मुनि , [ विमुक्तः भवति ] विभुत (अर्थात् पंधी रहित ) छे. ટીકા-જ્યાં સુધી આ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે, પ્રકૃતિના સ્વભાવને-કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને-છોડતો નથી, ત્યાં સુધી સ્વ-પરના એકત્વજ્ઞાનથી અજ્ઞાયક છે, સ્વપરના એકત્વદર્શનથી (એકત્વરૂપ શ્રદ્ધાનથી) મિથ્યાષ્ટિ છે અને સ્વપરની એકત્વપરિણતિથી અસંયત છે; અને ત્યાં સુધી જ પરના અને પોતાના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #496 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૨ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ त्वाध्यासस्य करणात्कर्ता भवति। यदा त्वयमेव प्रतिनियतस्वलक्षणनिर्ज्ञानात् प्रकृतिस्वभावमात्मनो बन्धनिमित्तं मुञ्चति, तदा स्वपरयोविभागज्ञानेन ज्ञायको भवति, स्वपरयोर्विभागदर्शनेन दर्शको भवति, स्वपरयोविभागपरिणत्या च संयतो भवति; तदैव च परात्मनोरेकत्वाध्यासस्याकरणादकर्ता भवति। (અનુદુમ ) भोक्तृत्वं न स्वभावोऽस्य स्मृतः कर्तृत्ववच्चितः। अज्ञानादेव भोक्तायं तदभावादवेदकः।। १९६ ।। अण्णाणी कम्मफलं पयडिसहावट्ठिदो दु वेदेदि। णाणी पुण कम्मफलं जाणदि उदिदं ण वेदेदि।। ३१६ ।। એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા છે. અને જ્યારે આ જ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં ) નિશ્ચિત સ્વલક્ષણોના જ્ઞાનને (ભેદજ્ઞાનને ) લીધે, પ્રકૃતિના સ્વભાવને-કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને-છોડે છે, ત્યારે સ્વપરના વિભાગજ્ઞાનથી (ભેદજ્ઞાનથી) જ્ઞાયક છે, સ્વપરના વિભાગદર્શનથી (ભદદર્શનથી) દર્શક છે અને સ્વપરની | વિભાગપરિણતિથી (ભેદપરિણતિથી ) સંયત છે; અને ત્યારે જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ નહિ કરવાથી અકર્તા છે. ભાવાર્થ-જ્યાં સુધી આ આત્મા પોતાના અને પરના સ્વલક્ષણને જાણતો નથી ત્યાં સુધી તે ભેદજ્ઞાનના અભાવને લીધે કર્મપ્રકૃતિના ઉદયને પોતાનો સમજી પરિણમે છે; એ રીતે મિથ્યાષ્ટિ, અજ્ઞાની, અસંયમી થઈને, કર્તા થઈને, કર્મનો બંધ કરે છે. અને જ્યારે આત્માને ભેદજ્ઞાન થાય છે ત્યારે તે કર્તા થતો નથી, તેથી કર્મનો બંધ કરતો નથી, જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે છે. “એવી જ રીતે ભોક્તાપણું પણ આત્માનો સ્વભાવ નથી” એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છે: શ્લોકાર્થઃ- [તૃત્વવત્ ] કર્તાપણાની જેમ [ મોવસ્તૃત્વ કર્યું વિત: સ્વભાવ: મૃત: 7] ભોક્તાપણું પણ આ ચૈતન્યનો (ચિસ્વરૂપ આત્માનો) સ્વભાવ કહ્યો નથી. [અજ્ઞાનાત્ વ મોml] અજ્ઞાનથી જ તે ભોક્તા છે, [ ત–31માવાન્ અવે:] અજ્ઞાનનો અભાવ થતાં અભોક્તા છે. ૧૯૬. હવે આ અર્થને ગાથામાં કહે છે: અજ્ઞાની વેદે કર્મફળ પ્રકૃતિ સ્વભાવે સ્થિત રહી, ને જ્ઞાની તો જાણે ઉદયગત કર્મફળ, વેદે નહીં. ૩૧૬. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #497 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૪૬૩ अज्ञानी कर्मफलं प्रकृतिस्वभावस्थितस्तु वेदयते। ज्ञानी पुनः कर्मफलं जानाति उदितं न वेदयते।। ३१६ ।। अज्ञानी हि शुद्धात्मज्ञानाभावात् स्वपरयोरेकत्वज्ञानेन , स्वपरयोरेकत्वदर्शनेन, स्वपरयोरेकत्वपरिणत्या च प्रकृतिस्वभावे स्थितत्वात् प्रकृतिस्वभावमप्यहंतया अनुभवन् कर्मफलं वेदयते। ज्ञानी तु शुद्धात्मज्ञानसद्भावात् स्वपरयोर्विभागज्ञानेन, स्वपरयोर्विभागदर्शनेन, स्वपरयोर्विभागपरिणत्या च प्रकृतिस्वभावादपसृतत्वात् शुद्धात्मस्वभावमेकमेवाहंतया अनुभवन् कर्मफलमुदितं ज्ञेयमात्रत्वात् जानात्येव, न पुनः तस्याहंतयाऽनुभवितुमशक्यत्वाद्वेदयते। ગાથાર્થઃ- [વજ્ઞાની ] અજ્ઞાની [પ્રવૃતિસ્વમાવસ્થિત: તુ] પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત રહ્યો થકો [+ર્મ નં] કર્મફળને [વેયતે] વેદ (ભોગવે) છે [પુન: જ્ઞાન] અને જ્ઞાની તો [ ૩વિત કર્મbi] ઉદિત (ઉદયમાં આવેલા ) કર્મફળને [નાનાતિ] જાણે છે, [ ન વેદ્યતે] વેદતો નથી. ટીકાઃ-અજ્ઞાની શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે સ્વપરના એકત્વજ્ઞાનથી, સ્વપરના એકત્વદર્શનથી અને સ્વપરની એકત્વપરિણતિથી પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત હોવાથી પ્રકૃતિના સ્વભાવને પણ “હું” પણે અનુભવતો થકો (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને પણ “આ હું છું' એમ અનુભવતો થકો) કર્મફળને વેદ છે-ભોગવે છે; અને જ્ઞાની તો શુદ્ધ આત્માના જ્ઞાનના સદ્ભાવને લીધે સ્વપરના વિભાગજ્ઞાનથી, સ્વપરના વિભાગદર્શનથી અને સ્વપરની વિભાગપરિણતિથી પ્રકૃતિના સ્વભાવથી નિવર્સેલો (ખસી ગયેલો, છૂટી ગયેલો) હોવાથી શુદ્ધ આત્માના સ્વભાવને એકને જ “હું પણ અનુભવતો થકો ઉદિત કર્મફળને, તેના શેયમાત્રપણાને લીધે, જાણે જ છે, પરંતુ તેનું હું પણ અનુભવાવું અશક્ય હોવાથી, (તેને) વેદતો નથી. ભાવાર્થ:-અજ્ઞાનીને તો શુદ્ધ આત્માનું જ્ઞાન નથી તેથી જે કર્મ ઉદયમાં આવે તેને જ તે પોતારૂપ જાણીને ભોગવે છે; અને જ્ઞાનીને શુદ્ધ આત્માનો અનુભવ થઈ ગયો છે તેથી તે પ્રકૃતિના ઉદયને પોતાનો સ્વભાવ નહિ જાણતો થકો તેનો જ્ઞાતા જ રહે છે, ભોક્તા થતો નથી. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #498 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४६४ સમયસાર [भगवानश्री__(शार्दूलविक्रीडित) अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः। इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता।। १९७ ।। अज्ञानी वेदक एवेति नियम्यतेण मुयदि पयडिमभव्वो सुट्ठ वि अज्झाइदूण सत्थाणि। गडदद्धं पि पिबंता ण पण्णया णिव्विसा होति।।३१७ ।। न मुञ्चति प्रकृतिमभव्यः सुष्ठवपि अधीत्य शास्त्राणि। गुडदुग्धमपि पिबन्तो न पन्नगा निर्विषा भवन्ति।। ३१७ ।। यथात्र विषधरो विषभावं स्वयमेव न मुञ्चति, विषभावमोचनसमर्थसशर्कर श्लोडार्थ:- [अज्ञानी प्रकृति-स्वभाव-निरतः नित्यं वेदकः भवेत् ] सानी પ્રકૃતિ સ્વભાવમાં લીન-રક્ત હોવાથી (–તેને જ પોતાનો સ્વભાવ જાણતો હોવાથી) સદા २६३ , [ तु] भने [ ज्ञानी प्रकृति-स्वभाव-विरतः जातुचित् वेदक: नो] शानी तो પ્રકૃતિસ્વભાવથી વિરામ પામેલો-વિરક્ત હોવાથી (–તેને પરનો સ્વભાવ જાણતો डोपाथी-) हापि पे६७ नथी. [इति एवं नियमं निरूप्य] आयो नियम ५२।१२ वियारीने-19ीरीने [निपुणैः अज्ञानिता त्यज्यताम् ] निपु पुरुषो मशानी५९॥ने छोडो भने [शुद्ध-एक-आत्ममये महसि] शुद्ध-से-मात्मामय ते४i [अचलितैः] निश्चण थने [ज्ञानिता आसेव्यताम् ] शानी५॥ने सेवो. १८७. - હવે, “અજ્ઞાની વેદક જ છે' એવો નિયમ કરવામાં આવે છે ( અર્થાત્ “અજ્ઞાની मोऽ। ४ छ' वो नियम छ-ओम हे छ) : સુરીતે ભણીને શાસ્ત્ર પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે, સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૩૧૭. uथार्थ:- [ सुष्ठु ] सारी शत [शास्त्राणि ] ॥२त्री [अधीत्य अपि] माने ५९. [ अभव्यः] समय [ प्रकृतिम् ] प्रतिने (अर्थात प्रतिन। स्वमायने) [ न मुञ्चति] छोऽतो नथी, [ गुडदुग्धम् ] ४५ सा२पाणु दूध [ पिबन्तः अपि] पातi छti [ पन्नगाः ] सो [ निर्विषाः ] निर्विष [ न भवन्ति ] थतनथी. ટીકા-જેમ આ જગતમાં સર્પ વિષભાવને પોતાની મેળે છોડતો નથી અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #499 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૪૬૫ क्षीरपानाच न मुञ्चति; तथा किलाभव्यः प्रकृतिस्वभावं स्वयमेव न मुञ्चति, प्रकृतिस्वभावमोचनसमर्थद्रव्यश्रुतज्ञानाच न मुञ्चति, नित्यमेव भावश्रुतज्ञानलक्षणशुद्धात्मज्ञानाभावेनाज्ञानित्वात्। अतो नियम्यतेऽज्ञानी प्रकृतिस्वभावे स्थितत्वाद्वेदक વા ज्ञानी त्ववेदक एवेति नियम्यतेणिव्वेयसमावण्णो णाणी कम्मप्फलं वियाणेदि। महुरं कडुयं बहुविहमवेयओ तेण सो होइ।। ३१८ ।। निर्वेदसमापन्नो ज्ञानी कर्मफलं विजानाति। मधुरं कटुकं बहुविधमवेदकस्तेन स भवति।।३१८ ।। ज्ञानी तु निरस्तभेदभावश्रुतज्ञानलक्षणशुद्धात्मज्ञानसद्भावेन परतोऽत्यन्तविरक्त વિષભાવ છોડાવવાને (મટાડવાને) સમર્થ એવા સાકરસહિત દૂધના પાનથી પણ છોડતો નથી, તેમ ખરેખર અભવ્ય પ્રકૃતિ સ્વભાવને પોતાની મેળે છોડતો નથી અને પ્રકૃતિ સ્વભાવ છોડાવવાને સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી; કારણ કે તેને સદાય, ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનના (–શુદ્ધ આત્માના જ્ઞાનના ) અભાવને લીધે, અજ્ઞાનીપણું છે. આથી એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ એવો નિયમ ઠરે છે) કે અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં સ્થિત હોવાથી વેદક જ છે (-કર્મનો ભોક્તા જ છે). ભાવાર્થ-આ ગાથામાં, અજ્ઞાની કર્મના ફળનો ભોક્તા જ છે-એવો નિયમ કહ્યો. અહીં અભવ્યનું ઉદાહરણ યુક્ત છે. અભવ્યનો એવો સ્વયમેવ સ્વભાવ છે કે દ્રવ્યશ્રુતનું જ્ઞાન આદિ બાહ્ય કારણો મળવા છતાં અભવ્ય જીવ, શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે, કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી; માટે આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી અર્થાત અજ્ઞાનીપણું છે ત્યાં સુધી તે નિયમથી ભોક્તા જ છે. હવે જ્ઞાની તો કર્મફળનો અવેદક જ છે-એવો નિયમ કરવામાં આવે છે - નિર્વેદને પામેલ જ્ઞાની કર્મફળને જાણતો, -કડવા મધુર બહુવિધને, તેથી અવેદક છે અહો! ૩૧૮. ગાથાર્થઃ- [નિર્વસમાપનઃ] નિર્વેદપ્રાસ (વૈરાગ્યને પામેલો) [ જ્ઞાની] જ્ઞાની [ મધુરમ્ ઋતુમ્] મીઠા-કડવા [ વહુવિધર્] બહુવિધ [ નમ્] કર્મફળને [વિનાનાતિ] જાણે છે [તેન] તેથી [સ: ] તે [ નવે: મવતિ] અવેદક છે. ટીકા-જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે. એવા શુદ્ધાત્મજ્ઞાનના (-શુદ્ધ આત્માના જ્ઞાનના-) સદ્ભાવને લીધે, પરથી અત્યંત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #500 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates [ભગવાનશ્રીકુંદકુંદ त्वात् प्रकृतिस्वभावं स्वयमेव मुञ्चति ततोऽमधुरं मधुरं वा कर्मफलमुदितं ज्ञातृत्वात् केवलमेव जानाति, न पुनर्ज्ञाने सति परद्रव्यस्याहंतयाऽनुभवितुमयोग्यत्वाद्वेदयते। अतो ज्ञानी प्रकृतिस्वभावविरक्तत्वादवेदक एव । ૪૬૬ સમયસાર (વસન્તત્તિના) ज्ञानी करोति न न वेदयते च कर्म जानाति केवलमयं किल तत्स्वभावम्। जानन्परं करणवेदनयोरभावा च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव ।। ९९८ ।। વિરક્ત હોવાથી પ્રકૃતિસ્વભાવને (–કર્મના ઉદયના સ્વભાવને ) સ્વયમેવ છોડે છે તેથી ઉદયમાં આવેલા અમધુર કે મધુર કર્મફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે જ છે, પરંતુ જ્ઞાન હોતાં (–જ્ઞાન હોય ત્યારે–) પરદ્રવ્યને ‘હું’પણે અનુભવવાની અયોગ્યતા હોવાથી (તે કર્મફળને ) વેદતો નથી. માટે, જ્ઞાની પ્રકૃતિસ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે. ભાવાર્થ:-જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહિ, અને ૫૨વશે ભોગવે તો તેને ૫૨માર્ચે ભોક્તા કહેવાય નહિ. આ ન્યાયે જ્ઞાની-કે જે પ્રકૃતિસ્વભાવને (–કર્મના ઉદયને) પોતાનો નહિ જાણતો હોવાથી તેનાથી વિરક્ત છે તેસ્વયમેવ તો પ્રકૃતિસ્વભાવને ભોગવતો નથી, અને ઉદયની બળજોરીથી પરવશ થયો થકો પોતાની નિર્બળતાથી ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ, વ્યવહારથી ભોક્તા કહેવાય. પરંતુ વ્યવહારનો તો અહીં શુદ્ઘનયના કથનમાં અધિકાર નથી; માટે જ્ઞાની અભોક્તા જ છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ:- [જ્ઞાનીર્મ ન રોતિ = 7 વેવયતે] જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો નથી, [તત્ત્વમાવત્ અયંત્રિત જેવલમ્ નાનાતિ] કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે. [પર ખાનન્] એમ કેવળ જાણતો થકો [રણ-વેવનયો: અમાવાસ્] કરણના અને વેદનના (−કરવાના અને ભોગવવાના) અભાવને લીધે [શુદ્ધસ્વમાવનિયત: સ: હિ મુત્ત્ત: વ] શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે. ભાવાર્થ:-જ્ઞાની કર્મનો સ્વાધીનપણે કર્તા-ભોક્તા નથી, કેવળ જ્ઞાતા જ છે; માટે તે કેવળ શુદ્ધસ્વભાવરૂપ થયો થકો મુક્ત જ છે. કર્મ ઉદયમાં આવે પણ છે, તોપણ જ્ઞાનીને તે શું કરી શકે? જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જોર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #501 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ण वि कुव्वइ ण वि वेयइ णाणी कम्माइं बहुपयाराइं । जाणइ पुण कम्मफलं बंधं पुण्णं च पावं च ।। ३१९ ।। नापि करोति नापि वेदयते ज्ञानी कर्माणि बहुप्रकाराणि । जानाति पुनः कर्मफलं बन्धं पुण्यं च पापं च ।। ३१९ ।। ज्ञानी हि कर्मचेतनाशून्यत्वेन कर्मफलचेतनाशून्यत्वेन स्वयमकर्तृत्वादवेदयितृत्वाच्च न कर्म करोति न वेदयते च; किन्तु ज्ञानचेतनामयत्वेन केवलं ज्ञातृत्वात्कर्मबन्धं कर्मफलं च शुभमशुभं वा केवलमेव जानाति। ધ્રુત પુતત્ ? दिट्ठी जव णाणं अकारयं तह अवेदयं चेव । जाणइ य बंधमोक्खं कम्मुदयं पिज्जरं चेव ।। ३२० ।। હવે આ જ અર્થને ફરી દઢ કરે છેઃ ૪૬૭ ચલાવી લે; ક્રમે ક્રમે સબળતા વધારીને છેવટે તે જ્ઞાની કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. ૧૯૮. ક૨તો નથી, નથી વેદતો જ્ઞાની કરમ બહુવિધને, બસ જાણતો એ બંધ તેમ જ કર્મફળ શુભ-અશુભને. ૩૧૯. च ગાથાર્થ:- [જ્ઞાની] જ્ઞાની [વત્તુપ્રવાળિ] બહુ પ્રકારનાં [ff] કર્મોને [ન અપિ રોતિ] કરતો પણ નથી, [૬ અપિ વેવયતે] વેદતો (ભોગવતો ) પણ નથી; [ પુન: ] પરંતુ [ પુછ્યું = પાપં ] પુણ્ય અને પાપરૂપ [વષં] કર્મબંધને [ર્મ ] તથા કર્મફળને [ ખાનાતિ] જાણે છે. ટીકા:-કર્મચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી, અને કર્મફળ-ચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક (–અભોક્તા) હોવાથી, જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો (–ભોગવતો ) નથી; પરંતુ જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી, શુભ અથવા અશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે. જ્યમ નેત્ર. તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે ! જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦. હવે પૂછે છે કે- (જ્ઞાની કરતો-ભોગવતો નથી, જાણે જ છે) એ કઈ રીતે ? તેનો ઉત્તર દષ્ટાંતપૂર્વક કહે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #502 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૮ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ दृष्टि: यथैव ज्ञानमकारकं तथाऽवेदकं चैव। जानाति च बन्धमोक्षं कर्मोदयं निर्जरां चैव।। ३२० ।। यथात्र लोके दृष्टिदृश्यादत्यन्तविभक्तत्वेन तत्करणवेदनयोरसमर्थत्वात् दृश्यं न करोति न वेदयते च, अन्यथाग्निदर्शनात्सन्धुक्षणवत् स्वयं ज्वलनकरणस्य, लोहपिण्डवत्स्वयमौष्ण्यानुभवनस्य च दुर्निवारत्वात्, किन्तु केवलं दर्शनमात्रस्वभावत्वात् तत्सर्व केवलमेव पश्यति; तथा ज्ञानमपि स्वयं द्रष्टुत्वात् कर्मणोऽत्यन्तविभक्तत्वेन निश्चयतस्तत्करणवेदनयोरसमर्थत्वात्कर्म न करोति न वेदयते च, किन्तु केवलं ज्ञानमात्रस्वभावत्वात्कर्मबन्धं मोक्षं वा कर्मोदयं निर्जरां वा केवलमेव जानाति। ગાથાર્થઃ- [ 4થી વ દfe:] જેમ નેત્ર (દશ્ય પદાર્થોને કરતું-ભોગવતું નથી, દેખે જ છે), [તથા] તેમ [ જ્ઞાનમ] જ્ઞાન [ IR$] અકારક [ ઝવે વ] તથા અવેદક છે, [૨] અને [વશ્વમોક્ષ ] બંધ, મોક્ષ, [ ] કર્મોદય [ નિર્નર ૨ ઈવ] તથા નિર્જરાને [નાનાતિ] જાણે જ છે. ટીકા-જેવી રીતે આ જગતમાં નેત્ર દશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે તેને કરવા-વેદનાને અસમર્થ હોવાથી, દશ્ય પદાર્થને કરતું નથી અને વેદતું નથી–જો એમ ન હોય તો અગ્નિને દેખવાથી, *સંધૂક્ષણની માફક, પોતાને (નેત્રને) અગ્નિનું કરવાપણું (સળગાવવાપણું), અને લોખંડના ગોળાની માફક પોતાને (નેત્રને) અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય ( અર્થાત્ જો નેત્ર દશ્ય પદાર્થને કરતું વેદતું હોય તો તો નેત્ર વડે અગ્નિ સળગવી જોઈએ અને નેત્રને અગ્નિની ઉષ્ણતાનો અનુભવ અવશ્ય થવો જોઈએ; પરંતુ એમ તો થતું નથી, માટે નેત્ર દેશ્ય પદાર્થને કરતું-વેદતું નથી, પરંતુ કેવળ દર્શનમાત્રસ્વભાવવાળું હોવાથી તે સર્વને કેવળ દેખે જ છે; તેવી રીતે જ્ઞાન પણ, પોતે (નેત્રની માફક ) દેખનાર હોવાથી, કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવા-વેદનાને અસમર્થ હોવાથી, કર્મને કરતું નથી અને વેદતું નથી, પરંતુ કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળું (જાણવાના સ્વભાવવાળું હોવાથી કર્મના બંધને તથા મોક્ષને, કર્મના ઉદયને તથા નિર્જરાને કેવળ જાણે જ છે. ભાવાર્થ-જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે; માટે કરવુંભોગવવું જ્ઞાનને નથી. કરવા-ભોગવવાપણું માનવું તે અજ્ઞાન છે. અહીં કોઈ પૂછે કે “ એવું તો કેવળજ્ઞાન છે. બાકી જ્યાં સુધી મોહકર્મનો ઉદય છે ત્યાં સુધી તો સુખદુ:ખરાગાદિરૂપે પરિણમન થાય જ છે, તેમ જ જ્યાં સુધી દર્શનાવરણ, જ્ઞાનાવરણ * સંધૂક્ષણ = સંધૂકણ, અગ્નિ સળગાવનાર પદાર્થ અગ્નિ ચેતાવનારી વસ્તુ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #503 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૪૬૯ (અનુકુમ ) ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः।। सामान्यजनवत्तेषां: न मोक्षोऽपि मुमुक्षताम्।। १९९ ।। તથા વીર્યંતરાયનો ઉદય છે ત્યાં સુધી અદર્શન, અજ્ઞાન તથા અસમર્થપણું હોય જ છે; તો પછી કેવળજ્ઞાન થયા પહેલાં જ્ઞાતાદ્રષ્ટાપણું કેમ કહેવાય?” તેનું સમાધાનઃ–પહેલેથી કહેતા જ આવીએ છીએ કે જે સ્વતંત્રપણે કરે-ભોગવે, તેને પરમાર્થે કર્તા-ભોક્તા કહેવાય છે. માટે જ્યાં મિથ્યાષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો ત્યાં પારદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો અને ત્યારે જીવ જ્ઞાની થયો થકો સ્વતંત્રપણે તો કોઈનો કર્તા-ભોક્તા થતો નથી, તથા પોતાની નબળાઈથી કર્મના ઉદયની બળજરીથી જે કાર્ય થાય છે તેનો કર્તા-ભોક્તા પરમાર્થદષ્ટિએ તેને કહેવાતો નથી. વળી તે કાર્યના નિમિત્તે કાંઈક નવીન કર્મજ લાગે પણ છે તો પણ તેને અહીં બંધમાં ગણવામાં આવતી નથી. મિથ્યાત્વ છે તે જ સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં બિંદુની શી ગણતરી ? વળી એટલું વિશેષ જાણવું કે-કેવળજ્ઞાની તો સાક્ષાત્ શુદ્ધાત્મસ્વરૂપ જ છે અને શ્રુતજ્ઞાની પણ શુદ્ધનયના અવલંબનથી આત્માને એવો જ અનુભવે છે; પ્રત્યક્ષ-પરોક્ષનો જ ભેદ છે. માટે શ્રુતજ્ઞાનીને જ્ઞાન-શ્રદ્ધાનની અપેક્ષાએ તો જ્ઞાતાદ્રષ્ટાપણું જ છે અને ચારિત્રની અપેક્ષાએ પ્રતિપક્ષી કર્મનો જેટલો ઉદય છે તેટલો ઘાત છે તથા તેને નાશ કરવાનો ઉધમ પણ છે. જ્યારે તે કર્મનો અભાવ થશે ત્યારે સાક્ષાત્ યથાખ્યાત ચારિત્ર થશે અને ત્યારે કેવળજ્ઞાન થશે. અહીં સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે મિથ્યાત્વના અભાવની અપેક્ષાએ કહેવામાં આવે છે. જ્ઞાનસામાન્યની અપેક્ષા લઈએ તો તો સર્વ જીવ જ્ઞાની છે અને વિશેષ અપેક્ષા લઈએ તો જ્યાં સુધી કિચિત્માત્ર પણ અજ્ઞાન રહે ત્યાં સુધી જ્ઞાની કહી શકાય નહિ-જેમ સિદ્ધાંતમાં ભાવોનું વર્ણન કરતાં, જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી અર્થાત્ બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. માટે અહીં જે જ્ઞાની-અજ્ઞાનીપણું કહ્યું તે સમ્યકત્વ-મિથ્યાત્વની અપેક્ષાએ જ જાણવું. હવે, જેઓ-જૈનના સાધુઓ પણ-સર્વથા એકાંતના આશયથી આત્માને કર્તા જ માને છે તેમને નિષેધતો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કહે છે - શ્લોકાર્થ- [ યે તુ તમસ તતા: માત્માનું વર્તારમ્ પશ્યત્તિ] જેઓ અજ્ઞાનઅંધકારથી આચ્છાદિત થયા થકા આત્માને કર્તા માને છે, [મુમુક્ષતામ્ પ ] તેઓ ભલે મોક્ષને ઈચ્છનારા હોય તોપણ [સામાન્યનનવત્] સામાન્ય (લૌકિક) જનોની માફક [તેષાં મોક્ષ: ન] તેમનો પણ મોક્ષ થતો નથી. ૧૯૯. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #504 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४७० સમયસાર, [मवान श्रीकुंकुं लोयस्स कुणदि विण्हू सुरणारयतिरियमाणुसे सत्ते। समणाणं पि य अप्पा जदि कुव्वदि छविहे काऐ।। ३२१ ।। लोयसमणाणमेयं सिद्धतं जइ ण दीसदि विसेसो। लोयस्स कुणइ विण्हू समणाण वि अप्पओ कुणदि।। ३२२ ।। एवं ण को वि मोक्खो दीसदि लोयसमणाण दोण्हं पि। णिच्चं कुव्वंताणं सदेवमणुयासुरे लोए।।३२३ ।। लोकस्य करोति विष्णुः सुरनारकतिर्यङ्मानुषान् सत्त्वान्। श्रमणानामपि चात्मा यदि करोति षविधान् कायान्।। ३२१ ।। लोकश्रमणानामेकः सिद्धान्तो यदि न दृश्यते विशेषः। लोकस्य करोति विष्णुः श्रमणानामप्यात्मा करोति।। ३२२ ।। एवं न कोऽपि मोक्षो दृश्यते लोकश्रमणानां द्वयेपामपि। नित्यं कुर्वतां सदेवमनुजासुरान् लोकान्।।३२३ ।। હવે આ જ અર્થને ગાથા દ્વારા કહે છે જ્યમ લોક માને “દેવ, નારક આદિ જીવ વિષ્ણુ કરે, ” ત્યમ શ્રમણ પણ માને કદી “આત્મા કરે ષ કાયને, ' ૩૨૧. તો લોક-મુનિ સિદ્ધાંત એક જ, ભેદ તેમાં નવ દીસે, વિષ્ણુ કરે જ્યમ લોકમતમાં, શ્રમણમત આત્મા કરે; ૩૨૨. એ રીત લોક-મુનિ ઉભયનો મોક્ષ કોઈ નહીં દીસે, - १, भनु४, असुर लोने नित्ये ४२. उ२3. थार्थ:- [लोकस्य ] दोन्। (दौडिनोन) मतमi [सुरनारकतिर्यङ्मानुषान् सत्त्वान् ] ६५, २४, तिर्थय, मनुष्य- माने [ विष्णुः] विष्णु [ करोति] ३. छ; [च] भने [ यदि] हो [श्रमणानाम् अपि] श्रमोन। (मुनिमोना) मन्तव्यमा ५५ [ षड्विधान् कायाम् ] ७ अयन पोने [आत्मा ] आत्मा [ करोति] २तो छोय [ यदि लोकश्रमणानाम् ] तो दो भने श्रमोनो [एक: सिद्धान्तः ] मे सिद्धांत. थाय छ, [विशेषः] sis ३२. [ न दृश्यते ] हेपतो नथी; (१२९ ) [ लोकस्य ] दोन। मतमा [विष्णुः] विष्णु [ करोति] २ छ भने [श्रमणानाम् Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #505 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૪૭૧ ये त्वात्मानं कर्तारमेव पश्यन्ति ते लोकोत्तरिका अपि न लौकिकतामतिवर्तन्ते; लौकिकानां परमात्मा विष्णु: सुरनारकादिकार्याणि करोति, तेषां तु स्वात्मा तानि करोतीत्यपसिद्धान्तस्य समत्वात्। ततस्तेषामात्मनो नित्यकर्तृत्वाभ्युपगमात् लौकिकानामिव लोकोत्तरिकाणामपि नास्ति मोक्षः। (૩મનુષ્ટ્રમ) नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः। कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः।। २०० ।। ]િ શ્રમણોના મતમાં પણ [માત્મા] આત્મા [ રોતિ] કરે છે (તેથી કર્તાપણાની માન્યતામાં બન્ને સમાન થયા). [gd] એ રીતે, [સવેવમનુનાસુરન નોઝાન] દેવ, મનુષ્ય અને અસુરવાળા ત્રણે લોકને [ નિત્ય કર્વતાં ] સદાય કરતા (અર્થાત્ ત્રણે લોકના કર્તાભાવે નિરંતર પ્રવર્તતા) એવા [નોથમણાનાં કષાત્ uિ] તે લોક તેમ જ શ્રમણ-બન્નેનો [ 5: પિ મોક્ષ:] કોઈ મોક્ષ [ન દશ્યતે] દેખાતો નથી. ટીકાઃ-જેઓ આત્માને કર્તા જ દેખે છે-માને છે, તેઓ લોકોત્તર હોય તોપણ લૌકિકતાને અતિક્રમતા નથી; કારણ કે, લૌકિક જનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવનારકાદિ કાર્યો કરે છે, અને તેમના (-લોકથી બાહ્ય થયેલા એવા મુનિઓના) મતમાં પોતાનો આત્મા તે કાર્યો કરે છે એમ *અપસિદ્ધાંતની (બન્નેને) સમાનતા છે. માટે આત્માના નિત્ય કર્તાપણાની તેમની માન્યતાને લીધે, લૌકિક જનોની માફક, લોકોત્તર પુરુષોનો (મુનિઓનો) પણ મોક્ષ થતો નથી. ભાવાર્થ-જેઓ આત્માને કર્તા માને છે, તેઓ ભલે મુનિ થયા હોય તોપણ લૌકિક જન જેવા જ છે; કારણ કે, લોક ઈશ્વરને કર્તા માને છે અને તે મુનિઓએ આત્માને કર્તા માન્યો-એમ બન્નેની માન્યતા સમાન થઈ. માટે જેમ લૌકિક જનોને મોક્ષ નથી, તેમ તે મુનિઓને પણ મોક્ષ નથી. જે કર્તા થશે તે કાર્યના ફળને ભોગવશે જ, અને જે ફળ ભોગવશે તેને મોક્ષ કેવો? હવે, “પદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, માટે કર્તાકર્મસંબંધ પણ નથી—એમ શ્લોકમાં કહે છે: શ્લોકાર્થ:- [ પરદ્રવ્ય–આત્મતત્ત્વયો: સર્વ: મfપ સરૂન્ય: નાસ્તિ] પરદ્રવ્યને અને આત્મતત્ત્વને સઘળોય (અર્થાત્ કાંઈ પણ) સંબંધ નથી; [ વર્તુ–મૃત્વસન્વન્ધ– 31માવે] એમ કર્તાકર્મપણાના સંબંધનો અભાવ હોતાં, [ તન્દુર્રાતા વત: ] આત્માને પદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય? * અપસિદ્ધાંત = ખોટો અથવા ભૂલભરેલો સિદ્ધાંત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #506 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭ર સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ ववहारमासिदेण दु परदव्वं मम भणंति अविदिदत्था। जाणंति णिच्छएण दु ण य मह परमाणुमित्तमवि किंचि।। ३२४ ।। जह को वि णरो जंपदि अम्हं गामविसयणयररटुं। ण य होंति तस्स ताणि दु भणदि य मोहेण सो अप्पा।।३२५ ।। एमेव मिच्छदिट्ठी णाणी णीसंसयं हवदि एसो। जो परदव्वं मम इदि जाणंतो अप्पयं कुणदि।। ३२६ ।। तम्हा ण मे त्ति णच्चा दोण्ह वि एदाण कत्तविवसायं। परदव्वे जाणंतो जाणेज्जो दिहिरहिदाणं।। ३२७ ।। व्यवहारभाषितेन तु परद्रव्यं मम भणन्त्यविदितार्थाः। जानन्ति निश्चयेन तु न च मम परमाणुमात्रमपि किञ्चित्।। ३२४ ।। ભાવાર્થ-પદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, તો પછી તેમને કર્તાકર્મસંબંધ કઈ રીતે હોય? એ રીતે જ્યાં કર્તાકર્મસંબંધ નથી, ત્યાં આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કઈ રીતે હોઈ શકે? ૨00. હવે, “જેઓ વ્યવહારનયના કથનને ગ્રહીને “પદ્રવ્ય મારું છે' એમ કહે છે, એ રીતે વ્યવહારને જ નિશ્ચય માની આત્માને પરદ્રવ્યનો કર્તા માને છે, તેઓ મિથ્યાષ્ટિ છે” ઈત્યાદિ અર્થની ગાથાઓ દષ્ટાંત સહિત કહે છે: વ્યવહારમૂઢ અતત્ત્વવિદ્ પરદ્રવ્યને “મારું” કહે, “પરમાણુમાત્ર ન મારું ” જ્ઞાની જાણતા નિશ્ચય વડે. ૩૨૪. જ્યમ પુરુષ કોઈ કહે “ અમારું ગામ, પુર ને દેશ છે, ' પણ તે નથી તેનાં, અરે ! જીવ મોહથી “મારાં' કહે; ૩૨૫. એવી જ રીતે જે જ્ઞાની પણ “મુજ ” જાણતો પ૨દ્રવ્યને, નિજરૂપ કરે પરદ્રવ્યને, તે જરૂર મિથ્યાત્વી બને. ૩૨૬. તેથી “ન મારું ” જાણી જીવ, પરદ્રવ્યમાં આ ઉભયની કર્તુત્વબુદ્ધિ જાણતો, જાણે સુદષ્ટિરહિતની. ૩૨૭. ગાથાર્થઃ- [ગવિહિતાર્થો: ] જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #507 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધશાન અધિકાર ४७3 यथा कोऽपि नरो जल्पति अस्माकं ग्रामविषयनगरराष्ट्रम्। न च भवन्ति तस्य तानि तु भणति च मोहेन स आत्मा।। ३२५ ।। एवमेव मिथ्यादृष्टिर्ज्ञानी निःसंशयं भवत्येषः। यः परद्रव्यं ममेति जानन्नात्मानं करोति।। ३२६ ।। तस्मान्न मे इति ज्ञात्वा द्वयेषामप्येतेषां कर्तृव्यवसायम्। परद्रव्ये जानन् जानीयात् दृष्टिरहितानाम्।। ३२७ ।। अज्ञानिन एव व्यवहारविमूढाः परद्रव्यं ममेदमिति पश्यन्ति। ज्ञानिनस्तु निश्चयप्रतिबुद्धाः परद्रव्यकणिकामात्रमपि न ममेदमिति पश्यन्ति। ततो यथात्र लोके कश्चिद् व्यवहारविमूढः परकीयग्रामवासी ममाय ग्राम इति पश्यन् मिथ्यादृष्टि: पुरुषो [ व्यवहारभाषितेन तु] व्य१९२न यनोने यहीने [ परद्रव्यं मम ] ' ५२द्रव्य मा छ' [भणन्ति ] अम छ, [ तु] परंतु नीनो [ निश्चयेन जानन्ति] निश्चय पडे 80 छ ' [ किञ्चित् ] is [ परमाणुमात्रम् अपि] ५२मा मात्र ५९८ [ न च मम] भार नथा'. [ यथा] वी शत. [कः अपि नरः] ओ ५२५. [ अस्माकं ग्रामविषयनगरराष्ट्रम् ] अमा, २॥, अमारी ३१, अमाएं, नगर, अमारे २०ष्ट्र' [जल्पति ] अम हे छ, [ तु] परंतु [ तानि] ते [तस्य ] तन [ न च भवन्ति ] नथी, [ मोहेन च ] भोथी. [ सः आत्मा ] ते २मात्मा [ भणति ] 'मा२i' हे छ; [ एवम् एव ] तेवी ४ रीते [ यः ज्ञानी ] ४ ॥नी ५९॥ [ परद्रव्यं मम ] —५२द्रव्य मारु छ' [ इति जानन् ] अम तो थी [आत्मानं करोति] ५२द्रव्यने पोत॥३५ ७२. छ, [ एषः] ते [निःसंशयं] नि:संहे अर्थात, योस [ मिथ्यादृष्टि: ] मिथ्याष्टि [ भवति ] थाय छे. [ तस्मात् ] मोटे तत्पशो [न मे इति ज्ञात्वा] '५२द्रव्य मा नथी' मेम 90ने, [ एतेषां द्वयेषाम् अपि ] ॥ पानी (-दोनो भने श्रमानो-) [ परद्रव्ये ] ५२द्रव्यमा [ कर्तृव्यवसायं जानन् ] इत५९॥नो व्यवसाय त। 251, [ जानीयात् ] ओम 100 छ [ दृष्टिरहितानाम् ] ॥ व्यवसाय सभ्यर्शन २हित पुरुषोनी छे. ટીકા:-અજ્ઞાનીઓ જ વ્યવહારવિમૂઢ (વ્યવહારમાં જ વિમૂઢ) હોવાથી પરદ્રવ્યને આ મારું છે' એમ દેખે છે-માને છે; જ્ઞાનીઓ તો નિશ્ચયપ્રતિબુદ્ધ (નિશ્ચયના જાણનારા) હોવાથી પરદ્રવ્યની કણિકામાત્રને પણ “આ મારું છે' એમ દેખતા નથી. તેથી, જેમ આ જગતમાં કોઈ વ્યવહારવિમૂઢ એવો પારકા ગામમાં રહેનારો માણસ “આ ગામ મારું છે' એમ દેખતો-માનતો થકો મિથ્યાષ્ટિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #508 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ तथा यदि ज्ञान्यपि कथञ्चिद् व्यवहारविमूढो भूत्वा परद्रव्यं ममेदमिति पश्येत् तदा सोऽपि निस्संशयं परद्रव्यमात्मानं कुर्वाणो मिथ्यादृष्टिरेव स्यात्। अतस्तत्त्वं जानन् पुरुषः सर्वमेव परद्रव्यं न ममेति ज्ञात्वा लोकश्रमणानां द्वयेषामपि योऽयं परद्रव्ये कर्तृव्यवसायः स तेषां सम्यग्दर्शनरहितत्वादेव भवति इति सुनिश्चितं जानीयात्। (વસન્તતિના ). एकस्य वस्तुन इहान्यतरेण सार्धं सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः। तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम्।। २०१ ।। (–ખોટી દષ્ટિવાળો) છે. તેમ જો જ્ઞાની પણ કોઈ પણ પ્રકારે વ્યવહારવિમૂઢ થઈને પદ્રવ્યને “આ મારું છે” એમ દેખે તો તે વખતે તે પણ નિઃસંશયપણે અર્થાત્ ચોક્કસ, પરદ્રવ્યને પોતારૂપ કરતો થકો, મિથ્યાદષ્ટિ જ થાય છે. માટે તત્ત્વને જાણનારો પુરુષ સઘળુંય પરદ્રવ્ય મારું નથી' એમ જાણીને, “લોક અને શ્રમણ-બન્નેને જે આ પરદ્રવ્યમાં કર્તુત્વનો વ્યવસાય છે તે તેમના સમ્યગ્દર્શનરહિતપણાને લીધે જ છે” એમ સુનિશ્ચિતપણે જાણે છે. ભાવાર્થ-જે વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે-લૌકિક જન હો કે મુનિજન હો-મિથ્યાષ્ટિ જ છે. જ્ઞાની પણ જો વ્યવહારમૂઢ થઈને પરદ્રવ્યને “મારું” માને તો મિથ્યાષ્ટિ જ થાય છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્ધઃ- [ યત: ] કારણ કે [ રૂદ] આ લોકમાં [gવશ્ય વસ્તુન: કન્યતરેT સાર્ધ સત્ત: ગપિ સરૂન્ય: Jવ નિષિદ્ધ: ] એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, [ તત્] તેથી [વસ્તુમેવે] જ્યાં વસ્તુભેદ છે અર્થાત્ ભિન્ન વસ્તુઓ છે ત્યાં [સ્કૃર્મઘટના પ્તિ ] કર્તાકર્મઘટના હોતી નથી- [મુનય: ૨ નના: ] એમ મુનિજનો અને લૌકિક જનો [ તત્ત્વમ્ અરૂં પશ્યન્તુ] તત્ત્વને (વસ્તુના યથાર્થ સ્વરૂપને) અકર્તા દેખો (-કોઈ કોઈનું કર્તા નથી, પરદ્રવ્ય પરનું અકર્તા જ છેએમ શ્રદ્ધામાં લાવો). ૨૦૧. “જે પુરુષો આવો વસ્તુસ્વભાવનો નિયમ જાણતા નથી તેઓ અજ્ઞાની થયા થકા કર્મને કરે છે; એ રીતે ભાવકર્મનો કર્તા અજ્ઞાનથી ચેતન જ થાય છે.”–આવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #509 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ( વસન્તતિના) ये तु स्वभावनियमं कलयन्ति नेममज्ञानमग्नमहसो बत ते वराकाः । कुर्वन्ति कर्म तत एव हि भावकर्मकर्ता स्वयं भवति चेतन एव नान्यः ।। २०२ ।। मिच्छत्तं जदि पयडी मिच्छादिट्ठी करेदि अप्पाणं । तम्हा अचेदणा ते पयडी णणु कारगो पत्तो ।। ३२८ ।। अहवा एसो जीवो पोग्गलदव्वस्स कुणदि मिच्छत्तं । तम्हा पोग्गलदव्वं मिच्छादिट्ठी ण पुण जीवो ।। ३२९ ।। શ્લોકાર્થ:- (આચાર્યદેવ ખેદપૂર્વક કહે છે કેઃ ) [વત] અરેરે ! [યે તુ મમ્ સ્વમાવનિયમ ન લયન્તિ] જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી [તે વરાળા: ] તેઓ બિચારા, [અજ્ઞાનમગ્નમહસ: ] જેમનું (પુરુષાર્થરૂપ-પરાક્રમરૂપ ) તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે એવા, [ર્મ વૅન્તિ] કર્મને કરે છે; [તત: વ ૪િ] તેથી [ભાવળર્મર્તા ચેતન: yવ સ્વયં મતિ] ભાવકર્મનો કર્તા ચેતન જ પોતે થાય છે, [અન્ય: ન] અન્ય કોઈ નહિ. ૪૭૫ ભાવાર્થ:-વસ્તુના સ્વરૂપના નિયમને નહિ જાણતો હોવાથી ૫દ્રવ્યનો કર્તા થતો અજ્ઞાની ( –મિથ્યાદષ્ટિ) જીવ પોતે જ અજ્ઞાનભાવે પરિણમે છે; એ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની પોતે જ છે, અન્ય નથી. ૨૦૨. હવે, જીવને ) જે મિથ્યાત્વભાવ થાય છે તેના કર્તા કોણ છે? ’–એ વાતને બરાબર ચર્ચીને, ‘ભાવકર્મનો કર્તા (અજ્ઞાની ) જીવ જ છે' એમ યુક્તિથી સિદ્ધ કરે છેઃ જો પ્રકૃતિ મિથ્યાત્વની મિથ્યાત્વી કરતી આત્મને, તો તો અચેતન પ્રકૃતિ કા૨ક બને તુજ મત વિષે ! ૩૨૮. અથવા ક૨ે જો જીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વને, તો તો ઠરે મિથ્યાત્વી પુદ્ગલદ્રવ્ય, આત્મા નવ ઠરે ! ૩૨૯. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #510 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४७६ [ भगवानश्री ुहुहुँ६ अह जीवो पयडी तह पोग्गलदव्वं कुणंति मिच्छत्तं । तम्हा दोहिं कदं तं दोण्णि वि भुंजंति तस्स फलं ।। ३३० ।। अह ण पयडी ण जीवो पोग्गलदव्वं करेदि मिच्छत्तं । तम्हा पोग्गलदव्वं मिच्छत्तं तं तु ण हु मिच्छा ।। ३३१ ।। સમયસાર मिथ्यात्वं यद प्रकृतिर्मिथ्यादृष्टिं करोत्यात्मानम् । तस्मादचेतना ते प्रकृतिर्ननु कारका प्राप्ता ।। ३२८ ।। अथवैष जीवः पुद्गलद्रव्यस्य करोति मिथ्यात्वम्। तस्मात्पुद्गलद्रव्यं मिथ्यादृष्टिर्न पुनर्जीवः ।। ३२९ ।। अथ जीवः प्रकृतिस्तथा पुद्गलद्रव्यं कुरुतः मिथ्यात्वम् । तस्मात् द्वाभ्यां कुतं तत् द्वावपि मुञ्जाते तस्य फलम्।। ३३० ।। अथ न प्रकृतिर्न जीवः पुद्गलद्रव्यं करोति मिथ्यात्वम्। तस्मात्पुद्गलद्रव्यं मिथ्यात्वं तत्तु न खलु मिथ्या ।। ३३१ ।। જો જીવ અને પ્રકૃતિ ક૨ે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને, તો ઉભયકૃત જે હોય તેનું ફળ ઉભય પણ ભોગવે ! ૩૩૦. જો નહિ પ્રકૃતિ, નહિ જીવ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને, પુદ્ગલદ૨વ મિથ્યાત્વ વણકૃત !-એ શું નહિ મિથ્યા ખરે ? ૩૩૧. गाथार्थ:- [ यदि ] भे. [ मिथ्यात्वं प्रकृतिः ] मिथ्यात्व नामनी (मोहनीय दुर्मनी) प्रमृति [ आत्मानम् ] आत्माने [ मिथ्यादृष्टिं ] मिथ्यादृष्टि [ करोति ] रे छे खेम मानवामां आवे, [ तस्मात् ] तो [ ते ] तारा भतमां [ अचेतना प्रकृति: ] अयेतन प्रद्धृति [ ननु कारका प्राप्ता ] ( मिथ्यात्वभावनी ) र्ता जनी ! ( तेथी मिथ्यात्वभाव अयेतन ठर्यो ! ) [अथवा ] अथवा, [ एषः जीवः ] आप [ पुद्गलद्रव्यस्य ] पुछ्गसद्रव्यना [मिथ्यात्वम् ] मिथ्यात्वने [ करोति ] ९२ छे खेम मानवामां आवे, [तस्मात् ] तो [ पुद्गलद्रव्यं मिथ्यादृष्टि: ] पुछ्गलद्रव्य मिथ्यादृष्टि हरे ! - [ न पुनः जीवः ] व नहि ! [ अथ ] अथवा भे [ जीवः तथा प्रकृति: ] व तेम ४ प्रद्धति जन्ने [पुद्गलद्रव्यं ] ५छ्गलद्रव्यने [ मिथ्यात्वम् ] मिथ्यात्वभाव३५ [ कुरुतः ] ४रे छे म માનવામાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #511 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ४७७ जीव एव मिथ्यात्वादिभावकर्मण: कर्ता, तस्याचेतनप्रकृतिकार्यत्वेऽचेतनत्वानुषङ्गात्। स्वस्यैव जीवो मिथ्यात्वादिभावकर्मणः कर्ता, जीवेन पुद्गलद्रव्यस्य मिथ्यात्वादिभावकर्मणि क्रियमाणे पुद्गलद्रव्यस्य चेतनानुषङ्गात्। न च जीवः प्रकृतिश्च मिथ्यात्वादिभावकर्मणो द्वौ कर्तारौ, जीववदचेतनायाः प्रकृतेरपि तत्फलभोगानुषङ्गात्। न च जीवः प्रकृतिश्च मिथ्यात्वादिभावकर्मणो द्वावप्यकर्तारौ, स्वभावत एव पुद्गलद्रव्यस्य मिथ्यात्वादिभावानुषङ्गात्। ततो जीव: कर्ता, स्वस्य कर्म कार्यमिति सिद्धम्। આવે, [ તસ્મા ] તો [ કામ્યાં તત્] જે બન્ને વડે કરવામાં આવ્યું [ તસ્ય છત્તમ ] તેનું ફળ [ પ મુસ્નાતે બન્ને ભોગવે ! [ અથ] અથવા જો [પુતિદ્રવ્ય] પુદ્ગલદ્રવ્યને [ મિથ્યાત્વમ્] મિથ્યાત્વભાવરૂપ [ ન પ્રકૃતિ: રોતિ] નથી પ્રકૃતિ કરતી [નીવ: ] કે નથી જીવ કરતો (-બેમાંથી કોઈ કરતું નથી) એમ માનવામાં આવે, [તસ્મા ] તો [પુત્રદ્રવ્ય મિથ્યાત્વમ્ ] પુદ્ગલદ્રવ્ય સ્વભાવે જ મિથ્યાત્વભાવરૂપ ઠરે! [તત્ તુ ન તુ મિથ્યા ] તે શું ખરેખર મિથ્યા નથી ? (આથી એમ સિદ્ધ થાય છે કે પોતાના મિથ્યાત્વભાવનો-ભાવકર્મનો-કર્તા જીવ જ છે.) ટીકા-જીવ જ મિથ્યાત્વ આદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો તે (ભાવકર્મ) અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તેને (-ભાવકર્મને) અચેતનપણાનો પ્રસંગ આવે. જીવ પોતાના જ મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો જીવ પુદગલદ્રવ્યના મિથ્યાત્વાદિ ભાવકર્મને કરે તો પુદ્ગલદ્રવ્યને ચેતનપણાનો પ્રસંગ આવે. વળી જીવ અને પ્રકૃતિ બને મિથ્યાત્વાદિ ભાવકર્મના કર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બન્ને કર્તા હોય તો જીવની માફક અચેતન પ્રકૃતિને પણ તેનું (–ભાવકર્મનું) ફળ ભોગવવાનો પ્રસંગ આવે. વળી જીવ અને પ્રકૃતિ બન્ને મિથ્યાત્વાદિ ભાવકર્મના અકર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બને અકર્તા હોય તો સ્વભાવથી જ પુદગલદ્રવ્યને મિથ્યાત્વાદિ ભાવનો પ્રસંગ આવે. માટે એમ સિદ્ધ થયું કે જીવ કર્તા છે અને પોતાનું કર્મ કાર્ય છે (અર્થાત્ જીવ પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે અને પોતાનું ભાવકર્મ પોતાનું કાર્ય છે ). ભાવાર્થ ભાવકર્મનો કર્તા જીવ જ છે એમ આ ગાથાઓમાં સિદ્ધ કર્યું છે. અહીં એમ જાણવું કે પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યનાં ભાવનું કર્તા હોય નહિ તેથી જે ચેતનના ભાવો છે તેમનો કર્તા ચેતન જ હોય. આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે, જડ નથી; અશુદ્ધનિશ્ચયનયથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #512 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४७८ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂતવિક્રીડિત) कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयोरज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषङ्गात्कृतिः। नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ।। २०३ ।। તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે એ રીતે તે પરિણામો ચેતન હોવાથી, તેમનો કર્તા પણ ચેતન જ છે; કારણ કે ચેતનકર્મનો કર્તા ચેતન જ હોય-એ પરમાર્થ છે. અભેદદષ્ટિમાં તો જીવ શુદ્ધચેતનામાત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે તે પરિણામોથી યુક્ત તે થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે. અભેદદષ્ટિમાં તો કર્તાકર્મભાવ જ નથી, શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે. આ પ્રમાણે યથાર્થ પ્રકારે સમજવું કે ચેતનકર્મનો કર્તા ચેતન જ છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્ધઃ- [વર્ષ વાર્યવાત કૃતં ન] કર્મ (અર્થાત્ ભાવકર્મ) છે તે કાર્ય છે, માટે તે અકૃત હોય નહિ અર્થાત્ કોઈએ કર્યા વિના થાય નહિ. [૨] વળી [ તત્વ નીવ-પ્રવૃત્યોકયો: કૃતિ: ન] તે (ભાવકર્મ) જીવ અને પ્રકૃતિ બન્નેની કૃતિ હોય એમ નથી, [ અજ્ઞાય: પ્રતે. –વાર્ય– –મુ–મનુષત્] કારણ કે જો તે બન્નેનું કાર્ય હોય તો જ્ઞાનરહિત (જડ) એવી પ્રકૃતિને પણ પોતાના કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે. [ ચા: પ્રકૃતેઃ ન] વળી તે (ભાવકર્મ) એક પ્રકૃતિની કૃતિ (-એકલી પ્રકૃતિનું કાર્ય-) પણ નથી, [વિસ્તરસનાત્] કારણ કે પ્રકૃતિને તો અચેતનપણું પ્રકાશે છે (અર્થાત્ પ્રકૃતિ તો અચેતન છે અને ભાવકર્મ ચેતન છે). [ તત: ] માટે [ સચ વર્તા નીવ:] તે ભાવકર્મનો કર્તા જીવ જ છે [૨] અને [ વિ–કનુI ] ચેતનને અનુસરનારું અર્થાત્ ચેતન સાથે અન્વયરૂપ (-ચેતનના પરિણામરૂપ-) એવું [ ત] તે ભાવકર્મ [નીવસ્ય વ »ર્મ ] જીવનું જ કર્મ છે, [ ] કારણ કે [પુતિ : જ્ઞાતા ન ] પુદ્ગલ તો જ્ઞાતા નથી (તેથી તે ભાવકર્મ પુદ્ગલનું કર્મ હોઈ શકે નહિ). ભાવાર્થ-ચેતનકર્મ ચેતનને જ હોય; પુગલ જડ છે, તેને ચેતનકર્મ કેમ હોય? ૨૦૩. - હવેની ગાથાઓમાં જેઓ ભાવકર્મનો કર્તા પણ કર્મને જ માને છે તેમને સમજાવવાને સ્યાદ્વાદ અનુસાર વસ્તુસ્થિતિ કહેશે તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #513 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ४७८ (શાર્વતવિરહિત) कमैव प्रवितर्का कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्छृतिः कोपिता। तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये स्याद्वादप्रतिबन्धलब्धविजया वस्तुस्थितिः स्तूयते।। २०४ ।। कम्मेहि दु अण्णाणी किज्जदि णाणी तहेव कम्मेहिं। कम्मेहि सुवाविज्जदि जग्गाविज्जदि तहेव कम्मेहिं।। ३३२ ।। શ્લોકાર્થઃ- [શ્ચિત્ ઉત:] કોઈ આત્માના ઘાતક (સર્વથા એકાંતવાદીઓ) [ { gવ વર્તે પ્રતિવર્ષ ] કર્મને જ કર્તા વિચારીને [ કાત્મ: વસ્તૃતi fક્ષÇી] આત્માના કર્તાપણાને ઉડાડીને, “[ : ગાત્મા 5થચિત્ કર્તા] આ આત્મા કથંચિત્ કર્તા છે” [ રૂતિ નવનિતા શ્રુતિ: પિતા] એમ કહેનારી અચલિત શ્રુતિને કોપિત કરે છે (-નિબંધ જિનવાણીની વિરાધના કરે છે); [ ૩દ્ધત–મોદ-મુદ્રિત–fથયાં તેષામ્ વોચ સંશુદ્ધયે ] તીવ્ર મોહથી જેમની બુદ્ધિ બિડાઈ ગઈ છે એવા તે આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે [વરસ્તુરિથતિ: સ્કૂયતે] (નીચેની ગાથાઓમાં) વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે[ચાદ્વા–પ્રતિવર્ધ– ધ્ધ–વિનયા ] કે જે વસ્તુસ્થિતિએ સ્યાદ્વાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે (અર્થાત જે વસ્તુસ્થિતિ સ્યાદ્વાદરૂપ નિયમથી નિબંધપણે સિદ્ધ થાય ભાવાર્થ-કોઈ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કર્તા કર્મને જ કહે છે અને આત્માને અકર્તા જ કહે છે; તેઓ આત્માના ઘાતક છે. તેમના પર જિનવાણીનો કોપ છે, કારણ કે સ્યાદ્વાદથી વસ્તુસ્થિતિને નિબંધ રીતે સિદ્ધ કરનારી જિનવાણી તો આત્માને કથંચિત્ કર્તા કહે છે. આત્માને અકર્તા જ કહેનારા એકાન્તવાદીઓની બુદ્ધિ ઉત્કટ મિથ્યાત્વથી બિડાઈ ગયેલી છે, તેમના મિથ્યાત્વને દૂર કરવાને આચાર્ય-ભગવાન સ્યાદ્વાદ અનુસાર જેવી વસ્તુસ્થિતિ છે તેવી, નીચેની ગાથાઓમાં કહે છે. ૨૦૪. આત્મા સર્વથા અકર્તા નથી, કથંચિત્ કર્તા પણ છે” એવા અર્થની ગાથાઓ હવે કહે છે: કર્મો કરે અજ્ઞાની તેમ જ જ્ઞાની પણ કર્મો કરે, કર્મો સુવાડે તેમ વળી, કર્મો જગાડે જીવને; ૩૩૨. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #514 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४८० સમયસાર [भगवान श्रीकुं कम्मेहि सुहाविज्जदि दुक्खाविज्जदि तहेव कम्मेहिं। कम्मेहि य मिच्छत्तं णिज्जदि णिज्जदि असंजमं चेव।।३३३ ।। कम्मेहि भमाडिज्जदि उड्डमहो चावि तिरियलोयं च। कम्मेहि चेव किज्जदि सुहासुहं जेत्तियं किंचि।। ३३४ ।। जम्हा कम्मं कुव्वदि कम्मं देदि हरदि त्ति जं किंचि। तम्हा उ सव्वजीवा अकारगा होंति आवण्णा।। ३३५ ।। पुरिसित्थियाहिलासी इत्थीकम्मं च पुरिसमहिलसदि। एसा आयरियपरंपरागदा एरिसी दु सुदी।। ३३६ ।। तम्हा ण को वि जीवो अबंभचारी दु अम्ह उवदेसे। जम्हा कम्मं चेव हि कम्मं अहिलसदि इदि भणिदं।। ३३७ ।। जम्हा धादेदि परं परेण घादिज्जदे य सा पयडी। एदेणत्थेणं किर भण्णदि परघादणामेत्ति।। ३३८ ।। કર્મો કરે સુખી તેમ વળી કર્મો દુખી જીવને કરે, કર્મો કરે મિથ્યાત્વી તેમ અસંયમી કર્મો કરે; ૩૩૩. કર્મો ભમાવે ઊર્ધ્વ લોકે, અધઃ ને તિર્યક વિષે, જે કાંઈ પણ શુભ કે અશુભ તે સર્વને કર્મ જ કરે. ૩૩૪. ४ ७२. छ, धर्म से सापे, ६२, -सघj७३, તેથી ઠરે છે એમ કે આત્મા અકારક સર્વ છે. ૩૩૫. વળી પુરુષકર્મ સ્ત્રીને અને સ્ત્રીકર્મ ઈચ્છે પુરુષને -सेवी श्रुति आर्य उरी ५२५२.तरेलछे. 336. એ રીત “કર્મ જ કર્મને ઈચ્છ-કહ્યું છે શ્રુતમાં, તેથી ન કો પણ જીવ અબ્રહ્મચારી અમ ઉપદેશમાં. ૩૩૭. વળી જે હણે પરને, હણાયે પરથી, તેહ પ્રકૃતિ છે, -એ અર્થમાં પરઘાત નામનું નામકર્મ કથાય છે. ૩૩૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #515 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારી ४८१ तम्हा ण को वि जीवो वधादओ अत्थि अम्ह उवदेसे। जम्हा कम्मं चेव हि कम्मं घादेदि इदि भणिदं ।। ३३९ ।। एवं संखुवएसं जे दु परूवेंति एरिसं समणा। तेसिं पयडी कुव्वदि अप्पा य अकारगा सव्वे।।३४० ।। अहवा मण्णसि मज्झं अप्पा अप्पाणमप्पणो कुणदि। एसो मिच्छसहावो तुम्हें एयं मुणंतस्स।। ३४१ ।। अप्पा णिचोऽसंखेज्जपदेसो देसिदो दु समयम्हि। ण वि सो सक्कदि तत्तो हीणो अहिओ य का, जे।।३४२ ।। जीवस्स जीवरूवं वित्थरदो जाण लोगमेत्तं खु। तत्तो सो किं हीणो अहिओ य कहं कुणदि दव्वं ।। ३४३ ।। अह जाणगो दु भावो णाणसहावेण अच्छदे त्ति मदं। तम्हा ण वि अप्पा अप्पयं तु सयमप्पणो कुणदि।।३४४ ।। એ રીત “કર્મ જ કર્મને હણતું ?-કહ્યું છે શ્રુતમાં, તેથી ન કો પણ જીવ છે હણનાર અમ ઉપદેશમાં.” ૩૩૯. એમ સાંખ્યનો ઉપદેશ આવો, જે શ્રમણ પ્રરૂપણ કરે, तेना मते प्रति छ,94 डा२३ सर्व छ! ३४०. અથવા તું માને “આતમા મારો કરે નિજ આત્મને ', તો એવું તુજ મંતવ્ય પણ મિથ્યા સ્વભાવ જ તુજ ખરે. ૩૪૧. જીવ નિત્ય તેમ વળી અસંખ્યપ્રદેશી દર્શિત સમયમાં, તેનાથી તેને હીન તેમ અધિક કરવો શક્ય ના. ૩૪૨. વિસ્તારથીય જીવરૂપ જીવનું લોકમાત્ર જ છે ખરે, | तेथीत हान-मधि बनतो ? उभ ६२तो द्रव्यने ? ३४3. માને તું-“જ્ઞાયક ભાવ તો જ્ઞાનસ્વભાવે સ્થિર રહે', तो ओम ५४॥ मात्मा स्वयं नि४ मातभाने नहि रे. ३४४. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #516 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४८२ સમયસાર [भगवानश्री.j कर्मभिस्तु अज्ञानी क्रियते ज्ञानी तथैव कर्मभिः। कर्मभिः स्वाप्यते जागर्यते तथैव कर्मभिः।। ३३२ ।। कर्मभिः सुखी क्रियते दु:खी क्रियते तथैव कर्मभिः। कर्मभिश्च मिथ्यात्वं नीयते नीयतेऽसंयमं चैव।। ३३३ ।। कर्मभिर्धाम्यते ऊर्ध्वमधश्चापि तिर्यग्लोकं च। कर्मभिश्चैव क्रियते शुभाशुभं यावद्यत्किञ्चित्।। ३३४ ।। यस्मात्कर्म करोति कर्म ददाति हरतीति यत्किञ्चित्। तस्मात्तु सर्वजीवा अकारका भवन्त्यापन्नाः।। ३३५ ।। पुरुषः स्त्र्यभिलाषी स्त्रीकर्म च पुरुषमभिलषति। एषाचार्यपरम्परागतेदृशी तु श्रुतिः ।। ३३६ ।। तस्मान्न कोऽपि जीवोऽब्रह्मचारी त्वस्माकमुपदेशे। यस्मात्कर्म चैव हि कर्माभिलषतीति भणितम्।। ३३७ ।। Puथार्थ:-" [ कर्मभिः तु] ( [अज्ञानी क्रियते] (94) सशानी ४२. छ [ तथा एव ] तम ४ [ कर्मभिः ज्ञानी] भॊ (पने ) नी :२. , [कर्मभिः स्वाप्यते ] भॊ सुपा छ [ तथा एव] तम ४ [ कर्मभिः जागर्यते ] 8 ४॥ छ, [ कर्मभिः सुखी क्रियते ] सुपी ४२ छ [ तथा एव ] तेम ४ [ कर्मभिः दुःखी क्रियते ] आँ हुजी ७२ छ, [ कर्मभिः च मिथ्यात्वं नीयते ] भॊ मिथ्यात्व ५मा छ [च एव] तेम ४ [ असंयम नीयते ] भी असंयम ५मा छ, [ कर्मभिः ] ( [ उर्ध्वम् अधः च अपि तिर्यग्लोकं च] was, अधोतो. सने तिर्यसभा [भ्राम्यते] (भभावे छ, [ यत्किञ्चित् यावत् शुभाशुभं] ४ is ५९॥ ४2j शुम अशुभ छ ते ५g [ कर्मभिः च एव क्रियते] भॊ ०४ ७२. छ. [ यस्मात् ] ४थी [ कर्म करोति] धर्भ २. छ, [ कर्म ददाति] धर्म सापे. छ, [हरति] धर्म हुरी छ- [इति यत्किञ्चित् ] अम ४ giv ५९॥ ७२ छ त धर्भ ४ ७२ छ, [ तस्मात् तु] तेथी [ सर्वजीवाः ] सर्व पो [अकारकाः आपन्नाः भवन्ति ] 21.1२६ (२१.ता) ४२ ७. पणी, [ पुरुषः] पुरु५६ [स्त्र्यभिलाषी] स्त्री- अमितापी छ [च ] अने [स्त्रीकर्म ] स्त्री३६ [ पुरुषम् अभिलषति] पुरुषनी अभिलाषा ४३. छ- [ एषा आचार्यपरम्परागता ईदृशी तु श्रुतिः ] मेवी ॥यायनी ५२५२॥थी लातरी आवेदी श्रुति छे; [ तस्मात् ] भाटे [ अस्माकम् उपदेशे तु] अम॥२॥ ७५शमा [क: अपि जीवः ] ओछ ५९॥ ७५ [अब्रह्मचारी न ] अनमयारी नथी, [ यस्मात् ] ॥२९॥ ॐ [कर्म च एव Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #517 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધશાન અધિકાર ४८ यस्माद्धन्ति परं परेण हन्यते च सा प्रकृतिः। एतेनार्थेन किल भण्यते परघातनामेति।। ३३८ ।। तस्मान्न कोऽपि जीव उपघातकोऽस्त्यस्माकमुपदेशे। यस्मात्कर्म चैव हि कर्म हन्तीति भणितम्।। ३३९ ।। एवं साङ्खयोपदेशं ये तु प्ररूपयन्तीदृशं श्रमणाः। तेषां प्रकृतिः करोत्यात्मानश्चाकारकाः सर्वे।। ३४० ।। अथवा मन्यसे ममात्मात्मानमात्मनः करोति। एष मिथ्यास्वभावः तवैतज्जानतः।। ३४१ ।। आत्मा नित्योऽसङ्ख्येयप्रदेशो दर्शितस्तु समये। नापि स शक्यते ततो हीनोऽधिकश्च कर्तु यत्।। ३४२ ।। हि] धर्म ४ [ कर्म अभिलषति] भनी अमिता। २. छ [इति भणितम् ] सेम इह्यु वणी, [ यस्मात् परं हन्ति] ४ ५२ने ६ो छ [च ] भने [ परेण हन्यते] ४ ५२थी ६९॥य छ [ सा प्रकृतिः] ते प्रति छ- [ एतेन अर्थन किल] मे अर्थमा [ परघातनाम इति भण्यते] ५२यातनाम वामां आवे छ, [ तस्मात् ] तेथी [ अस्माकम् उपदेशे] समा२। उपदेशमा [कअपि जीवः] ओछ ५९ ०५ [ उपघातकः न अस्ति] ५धात (६ ॥२) नथी [ यस्मात् ] ॥२९॥ ॐ [ कर्म च एव हि ] : ४ [ कर्म हन्ति] भने ६ छ [इति भणितम् ] अम प्रयुं छ." (आयार्यभावान हुई छ :-) [ एवं तु] ॥ प्रमाणे [ ईदृशं साङ्ख्योपदेशं] सावो सांध्यमतनो ७५देश [ये श्रमणाः] ४ श्रम। (हैन मुनिमओ) [प्ररूपयन्ति] ५३५ छ [ तेषां] तेभन। मतम [ प्रकृतिः करोति ] प्रवृति. ४ ४२ छ [ आत्मानः च सर्वे] भने मात्माओ तो सर्वे [ अकारकाः ] २.२७ छ मेम ४२ छ! [अथवा ] 24 ( ५९॥नो ५६ सापाने ) [ मन्यसे ] हो. तुं सेम भने । [ मम आत्मा] भारी मात्मा [ आत्मनः] पोतन [ आत्मानम् ] (द्रव्य३५) मामाने [ करोति] ७', [ एतत जानतः तव] तो मे ॥२नो un [एषः मिथ्यास्वभावः ] मे मिथ्यास्थामा छ ( अर्थात्, म ते ॥री मिथ्यास्वमा ७); [ यद् ] ॥२९॥ - [समये] सिद्धांतमi [आत्मा] मामाने [ नित्यः] नित्य, [असङ्ख्य य-प्रदेशः] मसंन्यात-प्रदेशी [ दर्शितः तु] सताव्यो छ, [ ततः] तेनाथी [ सः] तेने [ हीनः अधिक: च] हीन-अघि [कर्तु न अपि शक्यते] २री तो नथी; [विस्तरतः] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #518 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४८४ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ जीवस्य जीवरूपं विस्तरतो जानीहि लोकमानं खलु। ततः स किं हीनोऽधिको वा कथं करोति द्रव्यम्।। ३४३ ।। अथ ज्ञायकस्तु भावो ज्ञानस्वभावेन तिष्ठतीति मतम्। तस्मान्नाप्यात्मात्मानं तु स्वयमात्मनः करोति।। ३४४ ।। कर्मैवात्मानमज्ञानिनं करोति, ज्ञानावरणाख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। कमैव ज्ञानिनं करोति, ज्ञानावरणाख्यकर्मक्षयोपशममन्तरेण तदनुपपत्तेः। कर्मैव स्वापयति, निद्राख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। कमैव जागरयति, निद्राख्यकर्मक्षयोपशममन्तरेण तदनुपपत्तेः। कमैव सुखयति, सद्वेद्याख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। कमैव दु:खयति , असद्वेद्याख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। कर्मैव मिथ्यादृष्टिं करोति, વળી વિસ્તારથી પણ [ નીવ નીવવું] જીવનું જીવરૂપ [ar] નિશ્ચયથી [નો માત્ર નાનીદિ] લોકમાત્ર જાણ; [તત:] તેનાથી [વિ : હીન: : વી] શું તે હીન અથવા અધિક થાય છે? [દ્રવ્યમ્ વર્ષે રોતિ] તો પછી (આત્મા) દ્રવ્યને (અર્થાત્ દ્રવ્યરૂપ આત્માને) કઈ રીતે કરે છે? [ 16 ] અથવા જો “[ જ્ઞાય5: ભાવ: 7] જ્ઞાયક ભાવ તો [ જ્ઞાનસ્વભાવેન તિતિ] જ્ઞાનસ્વભાવે સ્થિત રહે છે” [તિ મતમ્ ] એમ માનવામાં આવે, [તાત્ ]િ તો એમ પણ [માત્મા સ્વયં ] આત્મા પોતે [માત્મનઃ માત્માનં તુ] પોતાના આત્માને [ન રતિ] કરતો નથી એમ ઠરે છે ! (આ રીતે કર્તાપણું સાધવા માટે વિવક્ષા પલટીને જે પક્ષ કહ્યો તે ઘટતો નથી.) (આ પ્રમાણે, કર્મનો કર્તા કર્મ જ માનવામાં આવે તો સ્યાદ્વાદ સાથે વિરોધ આવે છે; માટે આત્માને અજ્ઞાન-અવસ્થામાં કથંચિત્ પોતાના અજ્ઞાનભાવરૂપ કર્મનો કર્તા માનવો, જેથી સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.) ટીકા:- (અહીં પૂર્વપક્ષ આ પ્રમાણે છે:) “કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદય વિના તેની (અજ્ઞાનની) અનુપપત્તિ છે; કર્મ જ (આત્માને) જ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ સુવાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ જગાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ સુખી કરે છે, કારણ કે શાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ દુઃખી કરે છે, કારણ કે અશાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપત્તિ છે; કર્મ જ મિથ્યાદષ્ટિ કરે છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #519 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૪૮૫ मिथ्यात्वकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। कर्मैवासंयतं चारित्रमोहाख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। कर्मैवोर्ध्वाधम्तिर्यग्लोकं भ्रमयति, आनुपूर्व्याख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। अपरमपि यद्यावत्किञ्चिच्छुभाशुभं तत्तावत्सकलमपि कमैव करोति, प्रशस्ताप्रशस्तरागाख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। यत एवं समस्तमपि स्वतन्त्र कर्म करोति, कर्म ददाति, कर्म हरति च, ततः सर्व एव जीवा: नित्यमेवैकान्तेनाकार एवेति निश्चिनुमः। किञ्च-श्रुतिरप्येनमर्थमाह; पुवेदाख्यं कर्म स्त्रियमभिलषति, स्त्रीवेदाख्यं कर्म पुमांसमभिलषति इति वाक्येन कर्मण एव कर्माभिलाषकर्तृत्वसमर्थनेन जीवस्याब्रह्मकर्तृत्वप्रतिषेधात्, तथा यत्परं हन्ति, येन च परेण हन्यते तत्परघातकर्मेति वाक्येन कर्मण एव कर्मघातकर्तृत्वसमर्थनेन जीवस्य घातकर्तृत्वप्रतिषेधाच सर्वथैवाकर्तृत्वज्ञापनात्। एवमीदृशं सांख्यसमय स्वप्रज्ञापराधेन सूत्रार्थमबुध्यमानाः केचिच्छुमणाभासाः प्ररूपयन्ति; तेषां प्रकृतेरेकान्तेन कर्तृत्वाभ्युपगमेन सर्वेषामेव કારણ કે મિથ્યાત્વકર્મના ઉદય વિના તેની અનુપત્તિ છે; કર્મ જ અસંયમી કરે છે, કારણ કે ચારિત્રમોહુ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યશ્લોકમાં ભમાવે છે, કારણ કે આનુપૂર્વી નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; બીજું પણ જે કાંઈ પણ જેટલું શુભ-અશુભ છે તે બધુંય કર્મ જ કરે છે, કારણ કે પ્રશસ્ત-અપ્રશસ્ત રાગ નામના કર્મના ઉદય વિના તેની અનપપત્તિ છે. એ રીતે બધુંય સ્વતંત્રપણે કર્મ જ કરે છે, કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે, તેથી અમે એમ નિશ્ચય કરીએ છીએ કે સર્વે જીવો સદાય એકાંતે અકર્તા જ છે. વળી શ્રુતિ (ભગવાનની વાણી, શાસ્ત્ર) પણ એ જ અર્થને કહે છે, કારણ કે, (તે શ્રુતિ) “પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા કરે છે અને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે” એ વાક્યથી કર્મને જ કર્મની અભિલાષાના કર્તાપણાના સમર્થન વડે જીવને અબ્રહ્મચર્યના કર્તાપણાનો નિષેધ કરે છે, તથા “જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પરઘાતકર્મ છે” એ વાક્યથી કર્મને જ કર્મના ઘાતનું કર્તાપણું હોવાના સમર્થન વડે જીવને ઘાતના કર્તાપણાનો નિષેધ કરે છે, અને એ રીતે (અબ્રહ્મચર્યના તથા ઘાતના કર્તાપણાના નિષેધ દ્વારા) જીવનું સર્વથા જ અકર્તાપણું જણાવે છે.” (આચાર્યદવ કહે છે કે:-) આ પ્રમાણે આવા સાંખ્યમતને, પોતાની પ્રજ્ઞાના (બુદ્ધિના) અપરાધથી સૂત્રના અર્થને નહિ જાણનારા કેટલાક *શ્રમણાભાસો પ્રરૂપે છે; તેમની, એકાંતે પ્રકૃતિના કર્તાપણાની માન્યતાથી, સમસ્ત જીવોને એકાંતે અકર્તાપણું * શ્રમણાભાસ = મુનિના ગુણો નહિ હોવા છતાં પોતાને મુનિ કહેવરાવનાર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #520 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ जीवानामेकान्तेनाकर्तृत्वापत्तेः जीवः कर्तेति श्रुतेः कोपो दुःशक्यः परिहर्तुम्। यस्तु कर्म आत्मनोऽज्ञानादिसर्वभावान् पर्यायरूपान् करोति, आत्मा त्वात्मानमेवैकं द्रव्यरूपं करोति, ततो जीवः कर्तेति श्रुतिकोपो न भवतीत्यभिप्रायः स मिथ्यैव। जीवो हि द्रव्यरूपेण तावन्नित्योऽसंख्येयप्रदेशो लोकपरिमाणश्च। तत्र न तावन्नित्यस्य कार्यत्वमुपपन्नं, कृतकत्वनित्यत्वयोरेकत्वविरोधात्। न चावस्थितासंख्येयप्रदेशस्यैकस्य पुद्गलस्कन्धस्येव प्रदेशप्रक्षेपणाकर्षणद्वारेणापि तस्य कार्यत्वं, प्रदेशप्रक्षेपणाकर्षणे सति तस्यैकत्वव्याघातात्। न चापि सकललोकवास्तुविस्तारपरिमितनियतनिजाभोगसंग्रहस्य प्रदेशसङ्कोचनविकाशनद्वारेण तस्य कार्यत्वं, प्रदेशसङ्कोचनविकाशनयोरपि शुष्काचर्मवत्प्रतिनियतनिजविस्ताराद्धीनाधिकस्य तस्य कर्तुमशक्यत्वात्। यस्तु वस्तुस्वभावस्य આવી પડે છે તેથી “જીવ કર્તા છે” એવી જે શ્રુતિ તેનો કોપ ટાળવો અશક્ય થાય છે (અર્થાત્ ભગવાનની વાણીની વિરાધના થાય છે). વળી, “કર્મ આત્માના અજ્ઞાનાદિ સર્વ ભાવોને-કે જેઓ પર્યાયરૂપ છે તેમને-કરે છે, અને આત્મા તો આત્માને જ એકને દ્રવ્યરૂપને કરે છે માટે જીવ કર્તા છે; એ રીતે શ્રુતિનો કોપ થતો નથી”—એવો જે અભિપ્રાય છે તે મિથ્યા જ છે. (તે સમજાવવામાં આવે છે ) જીવ તો દ્રવ્યરૂપે નિત્ય છે, અસંખ્યાત-પ્રદેશી છે અને લોકપરિમાણ છે. તેમાં પ્રથમ, નિત્યનું કાર્યપણું બની શક્ત નથી, કારણ કે કૃતકપણાને અને નિત્યપણાને એકપણાનો વિરોધ છે. (આત્મા નિત્ય છે તેથી તે કૃતક અર્થાત્ કોઈએ કરેલો હોઈ શકે નહિ.) વળી અવસ્થિત અસંખ્ય-પ્રદેશી એક એવા તેને (–આત્માને), પુદ્ગલસ્કંધની માફક, પ્રદેશોના પ્રક્ષેપણ આકર્ષણ દ્વારા પણ કાર્યપણું બની શક્યું નથી, કારણ કે પ્રદેશોનું પ્રક્ષેપણ તથા આકર્ષણ થાય તો તેના એકપણાનો વ્યાઘાત થાય. (સ્કંધ અનેક પરમાણુઓનો બનેલો છે, માટે તેમાંથી પરમાણુઓ નીકળી જાય તેમ જ તેમાં પરમાણુઓ આવે; પરંતુ આત્મા નિશ્ચિત અસંખ્યપ્રદેશવાળું એક જ દ્રવ્ય હોવાથી તે પોતાના પ્રદેશોને કાઢી નાખી શકે નહિ તેમ જ વધારે પ્રદેશોને લઈ શકે નહિ.) વળી સકળ લોકરૂપી ઘરના વિસ્તારથી પરિમિત જેનો નિશ્ચિત નિજ વિસ્તાર-સંગ્રહ છે (અર્થાત લોક જેટલું જેનું નિશ્ચિત માપ છે) તેને (–આત્માને ) પ્રદેશોના સંકોચ-વિકાસ દ્વારા પણ કાર્યપણું બની શક્યું નથી, કારણ કે પ્રદેશોનાં સંકોચવિસ્તાર થવા છતાં પણ, સૂકા-ભીના ચામડાની માફક, નિશ્ચિત નિજ વિસ્તારને લીધે તેને (-આત્માને) હીન-અધિક કરી શકાતો નથી. (આ રીતે આત્માને દ્રવ્યરૂપ આત્માનું કર્તાપણું ઘટી શક્યું નથી.) વળી, “વસ્તુસ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી * સંગ્રહ = જથ્થો; મોટપ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #521 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ४८७ सर्वथापोढुमशक्यत्वात् ज्ञायको भावो ज्ञानस्वभावेन सर्वदैव तिष्ठति, तथा तिष्ठंश्च ज्ञायककर्तृत्वयोरत्यन्तविरुद्धत्वान्मिथ्यात्वादिभावानां न कर्ता भवति, भवन्ति च मिथ्यात्वादिभावाः, ततस्तेषां कर्मैव कर्तृ प्ररूप्यत इति वासनोन्मेष: स तु नितरामात्मात्मानं करोतीत्यभ्युपगममुपहन्त्येव। ततो ज्ञायकस्य भावस्य सामान्यापेक्षया ज्ञानस्वभावावस्थितत्वेऽपि कर्मजानां मिथ्यात्वादिभावानां ज्ञानसमयेऽनादिज्ञेयज्ञानभेदविज्ञानशून्यत्वात् परमात्मेति जानतो विशेषापेक्षया त्वज्ञानरूपस्य ज्ञानपरिणामस्य करणात्कर्तृत्वमनुमन्तव्यं; तावद्यावत्तदादिज्ञेयज्ञानभेदविज्ञानपूर्णत्वादात्मानमेवात्मेति जानतो विशेषापेक्षयापि ज्ञानरूपेणैव ज्ञानपरिणामेन परिणममानस्य केवलं ज्ञातृत्वात्साक्षादकर्तृत्वं स्यात्।। જ્ઞાયક ભાવ જ્ઞાનસ્વભાવે જ સદાય સ્થિત રહે છે અને એમ સ્થિત રહેતો થકો, જ્ઞાયકપણાને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા હોવાથી, મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા થતો નથી; અને મિથ્યાત્વાદિ ભાવો તો થાય છે, તેથી તેમનો કર્તા કર્મ જ છે એમ પ્રરૂપણ કરવામાં આવે છે”—આવી જે વાસના (અભિપ્રાય, વલણ) પ્રગટ કરવામાં આવે છે તે પણ “આત્મા આત્માને કરે છે” એવી (પૂર્વોક્ત) માન્યતાને અતિશયપણે હણે જ છે (કારણ કે સદાય જ્ઞાયક માનવાથી આત્મા અકર્તા જ ઠર્યો). માટે, જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાનસ્વભાવે અવસ્થિત હોવા છતાં, કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે, અનાદિકાળથી જ્ઞય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, પરને આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ) વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી (–અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તેને કરતો હોવાથી), તેને કર્તાપણું સંમત કરવું ( અર્થાત્ તે કર્તા છે એમ સ્વીકારવું ); તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદવિજ્ઞાનના આદિથી જ્ઞય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી પૂર્ણ (અર્થાત્ ભેદવિજ્ઞાન સહિત) થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ), વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામે પરિણમતો થકો (-જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે-રૂપે જ પરિણમતો થકો), કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત્ અકર્તા થાય. ભાવાર્થ:-કેટલાક જૈન મુનિઓ પણ સ્યાદ્વાદ-વાણીને બરાબર નહિ સમજીને સર્વથા એકાંતનો અભિપ્રાય કરે છે અને વિપક્ષા પલટીને એમ કહે છે કે “આત્મા તો ભાવકર્મનો અકર્તા જ છે, કર્મપ્રકૃતિનો ઉદય જ ભાવકર્મને કરે છે; અજ્ઞાન, જ્ઞાન, સૂવું, જાગવું, સુખ, દુઃખ, મિથ્યાત્વ, અસંયમ, ચાર ગતિઓમાં ભ્રમણ-એ બધાંને, તથા જે કાંઈ શુભ-અશુભ ભાવો છે તે બધાયને કર્મ જ કરે છે; જીવ તો અકર્તા છે.” વળી તે મુનિઓ શાસ્ત્રનો પણ એવો જ અર્થ કરે છે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #522 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४८८ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂત્તવિશાહિત) माऽकर्तारममी स्पृशन्तु पुरुषं सांख्या इवाप्यार्हताः कर्तारं कलयन्तु तं किल सदा भेदावबोधादधः। ऊर्ध्वम् तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं । पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम्।। २०५ ।। “વેદના ઉદયથી સ્ત્રી-પુરુષનો વિકાર થાય છે અને ઉપઘાત તથા પરવાત પ્રકૃતિના ઉદયથી પરસ્પર ઘાત પ્રવર્તે છે.” આ પ્રમાણે, જેમ સાંખ્યમતી બધુંય પ્રકૃતિનું જ કાર્ય માને છે અને પુરુષને અકર્તા માને છે તેમ, પોતાની બુદ્ધિના દોષથી આ મુનિઓનું પણ એવું જ એકાંતિક માનવું થયું. માટે જિનવાણી તો સ્યાદવાદ હોવાથી, સર્વથા એકાંત માનનારા તે મુનિઓ પર જિનવાણીનો કોપ અવશ્ય થાય છે. જિનવાણીના કોપના ભયથી જો તેઓ વિવક્ષા પલટીને એમ કહે કે “ભાવકર્મનો કર્તા કર્મ છે અને પોતાના આત્માનો (અર્થાત્ પોતાનો) કર્તા આત્મા છે; એ રીતે અમે આત્માને કથંચિત કર્તા કહીએ છીએ, તેથી વાણીનો કોપ થતો નથી;” તો આ તેમનું કહેવું પણ મિથ્યા જ છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, અસંખ્યાત પ્રદેશોવાળો છે, લોકપરિમાણ છે, તેથી તેમાં તો કાંઈ નવીન કરવાનું છે નહિ; અને જે ભાવકર્મરૂપ પર્યાયો છે તેમનો કર્તા તો તે મુનિઓ કર્મને જ કહે છે; માટે આત્મા તો અકર્તા જ રહ્યો! તો પછી વાણીનો કોપ કઈ રીતે મટયો? માટે આત્માના કર્તાપણા અને અકર્તાપણાની વિવક્ષા યથાર્થ માનવી તે જ સ્યાદ્વાદનું સાચું માનવું છે. આત્માના કર્તાપણા-અકર્તાપણા વિષે સત્યાર્થ સ્યાદ્વાદપ્રરૂપણ આ પ્રમાણે છે: આભા સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે; પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણતી વખતે, અનાદિ કાળથી જ્ઞય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનના અભાવને લીધે, શેયરૂપ મિથ્યાત્વાદિ ભાવોને આત્મા તરીકે જાણે છે, તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી કર્તા છે; અને જ્યારે ભેદવિજ્ઞાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છે ત્યારે વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત્ અકર્તા છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્થ:- [ગની સાઈતા: ગરિ] આ અહંના મતના અનુયાયીઓ અર્થાત્ જૈનો પણ [પુરુષ ] આત્માને, [ સરહ્યા. રૂવ] સાંખ્યમતીઓની જેમ, [ વર્તારમ્ મા, પૃશÇ] (સર્વથા) અકર્તા ન માનો; [ ભદ્ર–ગવવોવાનું અધ: ] ભેદજ્ઞાન થયા પહેલાં [d વિન] તેને [ સા ] નિરન્તર [ વર્તારમ્ વર્તયન્ત] કર્તા માનો, [1] અને [ કર્ધ્વમ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #523 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ४८८ (મત્તિની) क्षणिकमिदमिहैक: कल्पयित्वात्मतत्त्वं निजमनसि विधत्ते कर्तृभोक्त्रोर्विभेदम्। अपहरति विमोहं तस्य नित्यामृतौधैः स्वयमयमभिषिञ्चश्चिच्चमत्कार एव।। २०६ ।। ભેદજ્ઞાન થયા પછી [ ઉદ્ધત–વોપ–ધામ-નિયાં સ્વયં પ્રત્યક્ષમ્ નમ્] ઉદ્ધત *જ્ઞાનધામમાં નિશ્ચિત એવા આ સ્વયં પ્રત્યક્ષ આત્માને [ભુત–તૃભાવમ્ અવલં પર્વ પરમ્ જ્ઞાતારમ્ ] કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ [પશ્યન્ત] દેખો. ભાવાર્થ-સાંખ્યમતીઓ પુરુષને સર્વથા એકાંતથી અકર્તા, શુદ્ધ ઉદાસીન ચૈતન્યમાત્ર માને છે. આવું માનવાથી પુરુષને સંસારના અભાવનો પ્રસંગ આવે છે; અને જો પ્રકૃતિને સંસાર માનવામાં આવે તો તે પણ ઘટતું નથી, કારણ કે પ્રકૃતિ તો જડ છે, તેને સુખદુઃખ આદિનું સંવેદન નથી, તેને સંસાર કેવો? આવા અનેક દોષો એકાંત માન્યતામાં આવે છે. સર્વથા એકાંત વસ્તુનું સ્વરૂપ જ નથી. માટે સાંખ્યમતીઓ મિથ્યાદષ્ટિ છે; અને જો જૈનો પણ એવું માને તો તેઓ પણ મિથ્યાદષ્ટિ છે. તેથી આચાર્યદવ ઉપદેશ કરે છે કે-સાંખ્યમતીઓની માફક જૈનો આત્માને સર્વથા અકર્તા ના માનો, જ્યાં સુધી સ્વપરનું ભેદવિજ્ઞાન ન હોય ત્યાં સુધી તો તેને રાગાદિકનો-પોતાનાં ચેતનરૂપ ભાવકર્મોનો-કર્તા માનો, અને ભેદવિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો. આમ એક જ આત્મામાં કર્તાપણું તથા અકર્તાપણું-એ બન્ને ભાવો વિપક્ષાવશ સિદ્ધ થાય છે. આવો સ્યાદ્વાદ મત જૈનોનો છે; અને વસ્તુસ્વભાવ પણ એવો જ છે, કલ્પના નથી. આવું (સ્યાદ્વાદ અનુસાર) માનવાથી પુરુષને સંસાર-મોક્ષ આદિની સિદ્ધિ થાય છે; સર્વથા એકાંત માનવાથી સર્વ નિશ્ચય-વ્યવહારનો લોપ થાય છે. ૨૦૫. હવેની ગાથાઓમાં, “કર્તા અન્ય છે અને ભોક્તા અન્ય છે' એવું માનનારા ક્ષણિકવાદી બૌદ્ધમતીઓને તેમની સર્વથા એકાંત માન્યતામાં દૂષણ બતાવશે અને સ્યાદ્વાદ અનુસાર જે રીતે વસ્તુ સ્વરૂપ અર્થાત્ કર્તાભોક્તાપણું છે તે રીતે કહેશે. તે ગાથાઓની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છે: શ્લોકાર્ધઃ- [ રૂદ] આ જગતમાં [:] કોઈ એક તો (અર્થાત્ ક્ષણિકવાદી બૌદ્ધમતી તો) [ રૂમ્ કાત્મતત્ત્વ ક્ષણિર્ કવિત્વા] આ આત્મતત્ત્વને ક્ષણિક કલ્પીને [ નિનમનસિ] પોતાના મનમાં [ ર્ર–મોવત્રો: વિમેટું વિઘરે] કર્તા અને ભોક્તાનો ભેદ કરે છે (-અન્ય કર્તા છે અને અન્ય ભોક્તા છે એવું માને છે ); [તી વિમોÉ] . * જ્ઞાનધામ = જ્ઞાનમંદિર, જ્ઞાનપ્રકાશ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #524 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४८० સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (અનુષ્ટ્રમ) वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात्।। अन्यः करोति भुंक्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा।। २०७ ।। તેના મોહને (અજ્ઞાનને) [ ૩યમ્ વિ–માર: Pવ સ્વયમ્] આ ચૈતન્યચમત્કાર જ પોતે [ નિત્ય–31મૃત–શોધે] નિયતારૂપ અમૃતના ઓઘ (-સમૂહો ) વડે [ મિષિખ્ય ] અભિસિંચન કરતો થકો, [પતિ ] દૂર કરે છે. ભાવાર્થ-ક્ષણિકવાદી કર્તા-ભોક્તામાં ભેદ માને છે, અર્થાત પહેલી ક્ષણે જે આત્મા હતો તે બીજી ક્ષણે નથી એમ માને છે. આચાર્યદેવ કહે છે કે અમે તેને શું સમજાવીએ? આ ચૈતન્ય જ તેનું અજ્ઞાન દૂર કરશે-કે જે (ચૈતન્ય) અનુભવગોચર નિત્ય છે. પહેલી ક્ષણે જે આત્મા હતો તે જ બીજી ક્ષણે કહે છે કે “હું પહેલાં હતો તે જ છું; આવું સ્મરણપૂર્વક પ્રત્યભિજ્ઞાન આત્માની નિત્યતા બતાવે છે. અહીં બૌદ્ધમતી કહે છે કે-“જે પહેલી ક્ષણે હતો તે જ હું બીજી ક્ષણે છું” એવું માનવું તે તો અનાદિ અવિધાથી ભ્રમ છે; એ ભ્રમ મટે ત્યારે તત્ત્વ સિદ્ધ થાય, સમસ્ત કલેશ મટે. તેનો ઉત્તર આપવામાં આવે છે કે હું બૌદ્ધ! તું આ જે દલીલ કરે છે તે આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? વળી તારી આખી દલીલ એક જ આત્મા સાંભળે છે એમ માનીને તું દલીલ કરે છે કે આખી દલીલ પૂરી થતાં સુધીમાં અનેક આત્માઓ પલટાઈ જાય છે એમ માનીને દલીલ કરે છે? જો અનેક આત્માઓ પલટાઈ જતા હોય તો તારી આખી દલીલ તો કોઈ આત્મા સાંભળતો નથી; તો પછી દલીલ કરવાનું પ્રયોજન શું? * આમ અનેક રીતે વિચારી જોતાં તને જણાશે કે આત્માને ક્ષણિક માનીને પ્રત્યભિજ્ઞાનને ભ્રમ કહી દેવો તે યથાર્થ નથી. માટે એમ સમજવું કે આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવો તે બન્ને ભ્રમ છે, વસ્તુસ્વરૂપ નથી; અમે (જૈનો) કથંચિત્ નિત્યાનિત્યાત્મક વસ્તુસ્વરૂપ કહીએ છીએ તે જ સત્યાર્થ છે.” ૨૦૬. ફરી, ક્ષણિકવાદને યુક્તિ વડે નિષેધતું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [વૃતિ–સંશ-મેવત:] વૃક્વંશોના અર્થાત્ પર્યાયોના ભેદને લીધે [ અત્યન્ત વૃત્તિમ–નાશ-વન્ધનાત્] “વૃત્તિમાન અર્થાત્ દ્રવ્ય અત્યંત (સર્વથા ) નાશ * જો એમ કહેવામાં આવે કે “આત્મા તો નાશ પામે છે પણ તે સંસ્કાર મૂક્તો જાય છે.” તો તે પણ યથાર્થ નથી; આત્મા નાશ પામે તો આધાર વિના સંસ્કાર કેમ રહી શકે ? વળી કદાપિ એક આત્મા સંસ્કાર મૂક્તો જાય, તોપણ તે આત્માના સંસ્કાર બીજા આત્મામાં પેસી જાય એવો નિયમ ન્યાયસંગત નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #525 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૪૯૧ केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो। जम्हा तम्हा कुव्वदि सो वा अण्णो व णेयंतो।।३४५ ।। केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो। जम्हा तम्हा वेददि सो वा अण्णो व णेयंतो।।३४६ ।। जो चेव कुणदि सो चिय ण वेदए जस्स एस सिद्धंतो। सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो।।३४७ ।। अण्णो करेदि अण्णो परिभुजदि जस्स एस सिद्धंतो। सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो।।३४८ ।। कैश्चित्तु पर्यायैर्विनश्यति नैव कैश्चित्तु जीवः। यस्मात्तस्मात्करोति स वा अन्यो वा नैकान्तः।। ३४५ ।। પામે છે” એવી કલ્પના દ્વારા [ બન્ય: રોતિ] “અન્ય કરે છે અને [કન્ય: મું] અન્ય ભોગવે છે” [તિ કાન્ત: મા વારસુ એવો એકાંત ન પ્રકાશો. ભાવાર્થ: દ્રવ્યની અવસ્થાઓ ક્ષણે ક્ષણે નાશ પામતી હોવાથી બૌદ્ધમતી એમ માને છે કે “દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે'. આવી એકાંત માન્યતા મિથ્યા છે. જો અવસ્થાવાન પદાર્થનો નાશ થાય તો અવસ્થા કોના આશ્રયે થાય? એ રીતે બન્નેના નાશનો પ્રસંગ આવવાથી શૂન્યનો પ્રસંગ આવે છે. ૨૦૭. હવે ગાથાઓમાં અનેકાંતને પ્રગટ કરીને ક્ષણિકવાદને સ્પષ્ટ રીતે નિષેધે છેઃ પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, તેથી કરે છે તે જ કે બીજો-નહીં એકાંત છે. ૩૪૫. પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, જીવ તેથી વેદે તે જ કે બીજો-નહીં એકાંત છે. ૩૪૬. જીવ જે કરે તે ભોગવે નહિ-જેહનો સિદ્ધાંત એ, તે જીવ મિથ્યાદષ્ટિ છે, અહંતના મતનો નથી. ૩૪૭. જીવ અન્ય કરતો, અન્ય વેદ-જેહનો સિદ્ધાંત એ, તે જીવ મિથ્યાદષ્ટિ છે, અહતના મતનો નથી. ૩૪૮ ગાથાર્થઃ- [વરમાત્] કારણ કે [ નીવ: ] જીવ [ વશિત્ પર્યા. તુ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #526 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४८२ સમયસાર [भगवान श्री कैश्चित्तु पर्यायैर्विनश्यति नैव कैश्चित्तु जीवः । यस्मात्तस्माद्वेदयते स वा अन्यो वा नैकान्तः।। ३४६ ।। यश्चैव करोति य चैव न वेदयते यस्य एष सिद्धान्तः। स जीवो ज्ञातव्यो मिथ्यादृष्टिरनार्हतः।। ३४७ ।। अन्यः करोत्यन्यः परिभुंक्ते यस्य एष सिद्धान्तः। स जीवो ज्ञातव्यो मिथ्यादृष्टिरनार्हतः।। ३४८ ।। यतो हि प्रतिसमयं सम्भवदगुरुलधुगुणपरिणामद्वारेण क्षणिकत्वादचलितचैतन्यान्वयगुणद्वारेण नित्यत्वाच्च जीवः कैश्चित्पर्यायैर्विनश्यति, कैश्चित्तु न विनश्यतीति द्विस्वभावो जीवस्वभावः। ततो य एव करोति स एवान्यो वा वेदयते, य एव 2८३ ५र्यायोथी [विनश्यति ] नाथ ॥ छ [ तु] भने [ कैश्चित् ] 215 पर्यायोथी [न एव] नथी ।श पामतो, [ तस्मात् ] तेथी [ सः वा करोति] ' (४ भोगवे छ) ते ४ ७३. छ' [अन्यः वा] अथवा 'जी. ४ २. छ' [न एकान्तः ] सेयो त नथी ( -स्या६।६ ). [ यस्मात् ] ॥२९॥ है [ जीवः] ७५ [ कैश्चित् पर्यायैः तु] 2८॥ ५यायोथी [विनश्यति] न॥२२ पामे छ [ तु] अने [ कैश्चित् ] 2८15 पर्यायोथी [न एव ] नथी नाश पामतो, [तस्मात् ] तेथी [ सः वा वेदयते] (४ . छ) ते ४ मोगवे छ' [अन्यः वा ] अथवा 'जी. ४ भोगवे छ' [ न एकान्तः ] भयो Asid नथी (-स्याहवाह ). [यः च एव करोति] ४ २. छ [ सः च एव न वेदयते] ते ४ नथी भोगवतो' [ एषः यस्य सिद्धान्तः] मेवोनो सिद्धांत छ, [सः जीवः] ते ५ [ मिथ्यादृष्टि: ] मिथ्याष्टि, [ अनार्हतः] मनाईत ( -आईतन। मतने नहि माननारी) [ ज्ञातव्यः ] वो. [अन्यः करोति] जी. छ [अन्यः परिभुंक्ते ] भने भी भोगवे छ' [ एष: यस्य सिद्धान्तः] सेयो ४नो सिद्धांत छ, [ सः जीवः] ते ७५ [ मिथ्यादृष्टि:] मिथ्याष्टि, [अनार्हतः ] मनाईत ( - 8-) [ सज्ञातव्यः ] यो. st:-०५, प्रतिसमये संभवता (-६२.४ समये थता) गुरुसगुन। પરિણામ દ્વારા ક્ષણિક હોવાથી અને અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણ દ્વારા નિત્ય હોવાથી, કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો-એમ બે સ્વભાવવાળો જીવસ્વભાવ છે; તેથી “જે કરે છે તે જ ભોગવે છે” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #527 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૪૯૩ वेदयते स एवान्यो वा करोतीति नास्त्येकान्तः। एवमनेकान्तेऽपि यस्तत्क्षणवर्तमानस्यैव परमार्थसत्त्वेन वस्तुत्वमिति वस्त्वंशेऽपि वस्तुत्वमध्यास्य शुद्धनयलोभादृजुसूत्रैकान्ते स्थित्वा य एव करोति स एव न वेदयते, अन्यः करोति अन्यो वेदयते इति पश्यति स मिथ्यादृष्टिरेव द्रष्टव्यः, क्षणिकत्वेऽपि वृत्त्यंशानां वृत्तिमतश्चैतन्यचमत्कारस्य टङ्कोत्कीर्णस्यैवान्तःप्रतिभासमानत्वात्। અથવા “બીજો જ ભોગવે છે', “જે ભોગવે છે તે જ કરે છે” અથવા “બીજો જ કરે છે”—એવો એકાંત નથી. આમ અનેકાંત હોવા છતાં, “જે (પર્યાય) તે ક્ષણે વર્તે છે, તેને જ પરમાર્થ સત્પણું હોવાથી, તે જ વસ્તુ છે' એમ વસ્તુના અંશમાં વસ્તુપણાનો અધ્યાસ કરીને શુદ્ધનયના લોભથી ઋજુસૂત્રનયના એકાંતમાં રહીને જે એમ દેખે-માને છે કે “જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે, તે જીવ મિથ્યાદષ્ટિ જ દેખવો-માનવો; કારણ કે, વૃક્વંશોનું (પર્યાયોનું) ક્ષણિકપણું હોવા છતાં, વૃત્તિમાન (પર્યાયી) જે ચૈતન્યચમત્કાર (આત્મા) તે તો ટંકોત્કીર્ણ (નિત્ય ) જ અંતરંગમાં પ્રતિભાસે છે. ભાવાર્થ-વસ્તુનો સ્વભાવ જિનવાણીમાં દ્રવ્યપર્યાયસ્વરૂપ કહ્યા છે; માટે સ્યાદ્વાદથી એવો અનેકાંત સિદ્ધ થાય છે કે પર્યાય-અપેક્ષાએ તો વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય-અપેક્ષાએ નિત્ય છે. જીવ પણ વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. તેથી, પર્યાયદષ્ટિએ જોવામાં આવે તો કાર્યને કરે છે એક પર્યાય, અને ભોગવે છે અન્ય પર્યાય; જેમ કેમનુષ્યપર્યાયે શુભાશુભ કર્મ કર્યા અને તેનું ફળ દેવાદિપર્યાયે ભોગવ્યું. દ્રવ્યદૃષ્ટિએ જોવામાં આવે તો, જે કરે છે તે જ ભોગવે છે; જેમ કે મનુષ્યપર્યાયમાં જે જીવદ્રવ્ય શુભાશુભ કર્મ કર્યા, તે જ જીવદ્રવ્ય દેવાદિ પર્યાયમાં પોતે કરેલાં કર્મનું ફળ ભોગવ્યું. આ રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંતરૂપ સિદ્ધ હોવા છતાં, જે જીવ શુદ્ધનયને સમજ્યા વિના શુદ્ધનયના લોભથી વસ્તુના એક અંશને (-વર્તમાન કાળમાં વર્તતા પર્યાયને) જ વસ્તુ માની ઋજાસૂત્રનયના વિષયનો એકાંત પકડી એમ માને છે કે “જે કરે છે તે જ ભોગવતો નથી–અન્ય ભોગવે છે, અને જે ભોગવે છે તે જ કરતો નથીઅન્ય કરે છે, તે જીવ મિથ્યાદષ્ટિ છે, અહંતના મતનો નથી; કારણ કે, પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં, દ્રવ્યરૂપ ચૈતન્યચમત્કાર તો અનુભવગોચર નિત્ય છે; પ્રત્યભિજ્ઞાનથી જણાય છે કે બાળક અવસ્થામાં જે હું હતો તે જ હું તરુણ અવસ્થામાં હતો અને તે જ હું વૃદ્ધ અવસ્થામાં છું”. આ રીતે જે કથંચિત્ નિત્યરૂપે અનુભવગોચર છે-સ્વસંવેદનમાં આવે છે અને જેને જિનવાણી પણ એવો જ ગાય છે, તેને જે ન માને તે મિથ્યાષ્ટિ છે એમ જાણવું. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #528 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂતવિહિત) आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यान्धकैः कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः। चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रे रतैरात्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः ।। २०८ ।। શ્લોકાર્થઃ- [માત્માને પરિશુદ્ધમ ખુમ: પરે. .] આત્માને સમસ્તપણે શુદ્ધ ઇચ્છનારા બીજા કોઈ અંધીએ- [પૃથુ:] બાલિશ જનોએ (બૌદ્ધોએ) – [ |– ઉપાધિ–વેત્તાત્ પ તત્ર વિરુ શુદ્ધિ મત્] કાળની ઉપાધિના કારણે પણ આત્મામાં અધિક અશુદ્ધિ માનીને [ગતિવ્યાપ્તિ પ્ર]િ અતિવ્યાપ્તિને પામીને, [ શુદ્ધ%નુસૂત્ર રતૈ:] શુદ્ધ જાસૂત્રનયમાં રત થયા થકા [ ચૈતન્ચ ક્ષવિરું પ્રવચ] ચૈતન્યને ક્ષણિક કલ્પીને, [હો Us: માત્મા યુજ્ઞિત:] આ આત્માને છોડી દીધો; [ નિ:સૂત્રમુI–લિમિ: દરવર્] જેમ હારમોનો દોરો નહિ જોતાં કેવળ મોતીને જ જોનારાઓ હારને છોડી દે છે તેમ. ભાવાર્થ-આત્માને સમસ્તપણે શુદ્ધ માનવાના ઇચ્છક એવા બૌદ્ધોએ વિચાર્યું કે-“આત્માને નિત્ય માનવામાં આવે તો નિત્યમાં કાળની અપેક્ષા આવે છે તેથી ઉપાધિ લાગી જશે; એમ કાળની ઉપાધિ લાગવાથી આત્માને મોટી અશુદ્ધતા આવશે અને તેથી અતિવ્યામિ દોષ લાગશે.” આ દોષના ભયથી તેઓએ શુદ્ધ ઋજાસૂત્રનયનો વિષય જે વર્તમાન સમય તેટલો જ માત્ર (ક્ષણિક જ-) આત્માને માન્યો અને નિત્યાનિત્યસ્વરૂપ આત્માને ન માન્યો. આમ આત્માને સર્વથા ક્ષણિક માનવાથી તેમને નિત્યાનિત્યસ્વરૂપદ્રવ્યપર્યાયસ્વરૂપ સત્યાર્થ આત્માની પ્રાપ્તિ ન થઈ; માત્ર ક્ષણિક પર્યાયમાં આત્માની કલ્પના થઈ; પરંતુ તે આત્મા સત્યાર્થ નથી. મોતીના હારમાં, દોરામાં અનેક મોતી પરોવેલાં હોય છે, જે માણસ તે હાર નામની વસ્તુને મોતી તેમ જ દોરા સહિત દેખતો નથી-માત્ર મોતીને જ જુએ છે, તે છૂટા છૂટા મોતીને જ ગ્રહણ કરે છે, હારને છોડી દે છે; અર્થાત્ તેને હારની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે જે જીવો આત્માના એક ચૈતન્યભાવને ગ્રહણ કરતા નથી અને સમયે સમયે વર્તનાપરિણામરૂપ ઉપયોગની પ્રવૃત્તિને દેખી આત્માને અનિત્ય કલ્પીને, ઋજાસૂત્રનયનો વિષય જે વર્તમાન-સમયમાત્ર ક્ષણિકપણે તેટલો જ માત્ર આત્માને માને છે (અર્થાત જે જીવો આત્માને દ્રવ્યપર્યાયરૂપ માનતા નથી–માત્ર ક્ષણિક પર્યાયરૂપ જ માને છે), તેઓ આત્માને છોડી દે છે; અર્થાત્ તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી. ૨૦૮. હવેના કાવ્યમાં આત્માનો અનુભવ કરવાનું કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #529 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૪૯૫ (શાર્દૂત્તવિશાહિત) कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्। प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचिचिचिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः।। २०९ ।। (રથોદ્ધતા). व्यावहारिकदृशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते। निश्चयेन यदि वस्तु चिन्त्यते कर्त कर्म च सदैकमिष्यते।। २१० ।। શ્લોકાર્થઃ- [ wતું: ર વેવિતુ: યુરિવશત: મે કસ્તુ વા અમે ]િ કર્તાનો અને ભોક્તાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો, [વા ર્તા રે વેવયિતા. મા ભવતુ] અથવા કર્તા અને ભોક્તા બને ન હો; [વસ્તુ વ સચિન્યતા ] વસ્તુને જ અનુભવો. [ નિપુણે: સૂત્રે રૂવ રૂદ આત્મનિ પ્રોતા વિ—વિન્તામણિ—માનિ વવવિદ્ મેનું ન શક્યા ] જેમ ચતુર પુરુષોએ દોરામાં પરોવેલી મણિઓની માળા ભેદી શકાતી નથી, તેમ આત્મામાં પરોવેલી ચૈતન્યરૂપ ચિંતામણિની માળા પણ કદી કોઈથી ભેદી શકાતી નથી; [૩યમ્ વેT] એવી આ આત્મારૂપી માળા એક જ, [ન: મિત: વસ્તુ pa] અમને સમસ્તપણે પ્રકાશમાન હો (અર્થાત્ નિત્યત્વ, અનિત્યત્વ આદિના વિકલ્પો છૂટી આત્માનો નિર્વિકલ્પ અનુભવ અમને હો ). ભાવાર્થ-આત્મા વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયાત્મક છે; તેથી તેમાં ચૈતન્યના પરિણમનરૂપ પર્યાયના ભેદોની અપેક્ષાએ તો કર્તા-ભોક્તાનો ભેદ છે અને ચિત્માત્ર દ્રવ્યની અપેક્ષાએ ભેદ નથી; એમ ભેદ-અભેદ હો. અથવા ચિત્માત્ર અનુભવનમાં ભેદઅભેદ શા માટે કહેવો? (આત્માને) કર્તા-ભોક્તા જ ન કહેવો, વસ્તુમાત્ર અનુભવ કરવો. જેમ મણિઓની માળામાં મણિઓની અને દોરાની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ માળામાત્ર ગ્રહણ કરતાં ભેદભેદ-વિકલ્પ નથી, તેમ આત્મામાં પર્યાયોની અને દ્રવ્યની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ આત્મવસ્તુમાત્ર અનુભવ કરતાં વિકલ્પ નથી. આચાર્ય મહારાજ કહે છે કે-એવો નિર્વિકલ્પ આત્માનો અનુભવ અને પ્રકાશમાન હો. ૨૦૯. હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે – શ્લોકાર્થ:- [ વહેવતં વ્યાવહારિવદશા પૂર્વ વર્તે વર્ષ વિભિન્નમ્ રૂથો] કેવળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #530 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ जह सिप्पिओ दु कम्मं कुव्वदि ण य सो दु तम्मओ होदि। तह जीवो वि य कम्मं कुव्वदि ण य तम्मओ होदि।।३४९ ।। जह सिप्पिओ दु करणेहिं कुव्वदि ण सो दु तम्मओ होदि। तह जीवो करणेहिं कुव्वदि ण य तम्मओ होदि।। ३५० ।। जह सिप्पिओ दु करणाणि गिण्हदि ण सो दु तम्मओ होदि। तह जीवो करणाणि दु गिण्हदि ण य तम्मओ होदि।। ३५१ ।। जह सिप्पि दु कम्मफलं भुजदि ण य सो दु तम्मओ होदि। तह जीवो कम्मफलं भुंजदि ण य तम्मओ होदि।। ३५२ ।। एवं ववहारस्स दु वत्तव्वं दरिसणं समासेण। सुणु णिच्छयस्स वयणं परिणामकदं तु जं होदि।। ३५३ ।। વ્યાવહારિક દૃષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન ગણવામાં આવે છે; [નિશ્ચયે ય િવસ્તુ વિજ્યતે] નિશ્ચયથી જો વસ્તુને વિચારવામાં આવે, [ ચ ફર્મ સવા ઈમ્ રૂBતે ] તો કર્તા અને કર્મ સદા એક ગણવામાં આવે છે. ભાવાર્થ-કેવળ વ્યવહાર-દષ્ટિથી જ ભિન્ન દ્રવ્યોમાં કર્તા-કર્મપણું ગણવામાં આવે છે; નિશ્ચય-દષ્ટિથી તો એક જ દ્રવ્યમાં કર્તા-કર્મપણું ઘટે છે. ૨૧૦. હવે આ કથનને દષ્ટાંત દ્વારા ગાથામાં કહે છે: જ્યમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કર્મો કરે પણ તે નહીં તન્મય બને. ૩૪૯. જ્યમ શિલ્પી કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને, ત્યમ જીવ કરણ વડે કરે પણ તે નહીં તન્યમ બને. ૩૫૦. જ્યમ શિલ્પી કરણ ગ્રહે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કરણો ગ્રહે પણ તે નહીં તન્મય બને. ૩૫૧. શિલ્પી કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને, ત્યમ જીવ કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને. ૩૫૨. -એ રીત મત વ્યવહારનો સંક્ષેપથી વક્તવ્ય છે; સાંભળ વચન નિશ્ચય તણું પરિણામવિષયક જેહ છે. ૩૫૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #531 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ४८७ जह सिप्पिओ दु चेटुं कुव्वदि हवदि य तहा अणण्णो से। तह जीवो वि य कम्मं कुवदि हवदि य अणण्णो से।। ३५४ ।। जह चेटुं कुव्वंतो दु सिप्पिओ णिच्चदुक्खिओ होदि। तत्तो सिया अणण्णो तह चेट्ठतो दुही जीवो।। ३५५ ।। यथा शिल्पिकस्तु कर्म करोति न च स तु तन्मयो भवति। तथा जीवोऽपि च कर्म करोति न च तन्मयो भवति।।३४९ ।। यथा शिल्पिकस्तु करणैः करोति न च स तु तन्मयो भवति। तथा जीवः करणैः करोति न च तन्मयो भवति।। ३५० ।। यथा शिल्पिकस्तु करणानि गृह्णाति न च स तु तन्मयो भवति। तथा जीवः करणानि तु गृह्णाति न च तन्मयो भवति।। ३५१ ।। શિલ્પી કરે ચેષ્ટા અને તેનાથી તેહ અનન્ય છે, ત્યમ જીવ કર્મ કરે અને તેનાથી તેહ અનન્ય છે. ૩૫૪. ચેષ્ટા કરતો શિલ્પી જેમ દુખિત થાય નિરંતરે. ને દુખથી તેહ અનન્ય, ત્યમ જીવ ચેષ્ટમાન દુખી બને. ૩૫૫. थार्थ:- [यथा] म [शिल्पिक: तु] शिल्पा (-सोनी सहि जारी॥२) [कर्म] कुंडण माहि भ [ करोति ] ७२ छ [ सः तु] परंतु ते [ तन्मयः न च भवति] तन्मय (ते-भय, इंडभिय) थतो नथी, [ तथा] तम [ जीवः अपि च] ५ ५९॥ [कर्म] पुथ्य५।५ मा ५६ [ करोति] २. छ [ न च तन्मयः भवति ] परंतु तन्मय (पुलमय) थतो नथी. [ यथा] म [ शिल्पिक: तु] शिल्पी [ करणैः] थोऽ1 ह ४२९॥ 43 [ करोति ] (धर्म) 5२ छ [ सः तु] परंतु ते [ तन्मयः न च भवति] तन्मय (थो हि ३२९॥मय) थतो नथी, [ तथा] तेम [ जीवः ] ७५ [ करणैः] ( मन-वयन-य३५) ३२॥ 43 [करोति] (भ) ७२ छ [न च तन्मयः भवति] परंतु तन्मय (मन-वयन-य३५ ४२५मय) थतो नथी. [ यथा] ४म [ शिल्पिक: तु] शिल्पी [ करणानि ] ४२५ोने [गृहाति] अहए। २. छे [ सः तु] परंतु ते [ तन्मयः न च भवति] तन्मय थतो नथी, [ तथा] तम [ जीवः ] ७५ [करणानि तु] ऽ२५ोने [ गृहाति ] अ६॥ ७२ छ [ न च तन्मयः भवति ] परंतु Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #532 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ४८८ સમયસાર [भगवान श्री./ यथा शिल्पी तु कर्मफलं भुंक्ते न च स तु तन्मयो भवति। तथा जीवः कर्मफलं भुंक्त न च तन्मयो भवति।। ३५२ ।। एवं व्यवहारस्य तु वक्तव्यं दर्शनं समासेन। शृणु निश्चयस्य वचनं परिणामकृतं तु यद्भवति।। ३५३ ।। यथा शिल्पिकस्तु चेष्टां करोति भवति च तथानन्यस्तस्याः। तथा जीवोऽपि च कर्म करोति भवति चानन्यस्तस्मात्।। ३५४ ।। यथा चेष्टां कुर्वाणस्तु शिल्पिको नित्यदुःखितो भवति। तस्माच्च स्यादनन्यस्तथा चेष्टमानो दुःखी जीवः ।। ३५५ ।। यथा खलु शिल्पी सुवर्णकारादिः कुण्डलादिपरद्रव्यपरिणामात्मकं कर्म करोति, तन्मय (5२५मय) यतो नथी. [ यथा] ४ [ शिल्पी तु] शिल्पी [ कर्मफलं] इंडण मा भन॥ ३॥ने (पानपान माहिने ) [ भुंक्ते ] भोगवे छ [ सः तु] परंतु ते [ तन्मयः न च भवति] तन्मय (पाननमिय) थतो नथी, [तथा] तम. [ जीवः ] ७५ [कर्मफलं] पुण्यहि पुराना ने. (५६५२९॥म३५ सुप:पाहिने) [भुंक्ते] भोगवे छ [ न च तन्मयः भवति] परंतु तन्मय (पुस५२९॥४३५ सुपःमिय) थतो नथी. [ एवं तु] में शत तो [व्यवहारस्य दर्शनं ] १९२नो मत [ समासेन ] संक्षेपथी [ वक्तव्यम् ] ठेवायोग्य छ. [ निश्चयस्य वचनं] (६३) निश्चयर्नु वयन [ शृण] सोमण [ यत् ] ४ [ परिणामकृतं तु भवति ] ५२९॥मविषय छे. [ यथा] ४५ [ शिल्पिक: तु] शिल्पा [ चेष्टां करोति ] येष्टा३५ भने (पोतान। ५२९॥३५ भने) २. छ [ तथा च ] भने [ तस्याः अनन्यः भवति] तेनाथी अनन्य छ, [ तथा] तम [ जीवः अपि च] ०५. ५९ [ कर्म करोति] (पोतान। प२ि९॥४३५) भने ७२ छ [च ] भने [ तस्मात् अनन्यः भवति] तेनाथी अनन्य छे. [ यथा] ४५ [ चेष्टां कुर्वाणः ] थे।३५. उर्भ २तो [ शिल्पिकः तु] शिपी [ नित्यदुःखितः भवति] नित्य हुषी थाय छ [ तस्मात् च] भने तेनाथी (६:५थी) [अनन्यः स्यात् ] अनन्य छ, [ तथा ] तम. [ चेष्टमानः ] येष्टा ४२तो (पोतान। ५२९॥म३५ भने ३२तो ) [ जीवः ] ०५. [ दुःखी ] दु:षी थाय छ ( अने. दु:५था अनन्य छ). ટીકા-જેવી રીતે-શિલ્પી અર્થાત્ સોની આદિ કારીગર કુંડળ આદિ જે પરદ્રવ્યપરિણામાત્મક (-પરદ્રવ્યના પરિણામસ્વરૂપ ) કર્મ તેને કરે છે, હથોડા આદિ જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #533 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૪૯૯ हस्तकुट्टकादिभिः परद्रव्यपरिणामात्मकैः करणैः करोति, हस्तकुट्टकादीनि परद्रव्यपरिणामात्मकानि करणानि गृह्णाति, ग्रामादिपरद्रव्यपरिणामात्मकं कुण्डलादिकर्मफलं भुंक्ते च, नत्वनेकद्रव्यत्वेन ततोऽन्यत्वे सति तन्मयो भवति; ततो निमित्तनैमित्तिकभावमात्रेणैव तत्र कर्तृकर्मभोक्तभोग्यत्वव्यवहारः। तथात्मापि पुण्यपापादिपुद्गलद्रव्यपरिणामात्मकं कर्म करोति, कायवाङ्मनोभिः पुद्गलद्रव्यपरिणामात्मकैः करणैः करोति, कायवाङ्मनांसि पुद्गलद्रव्यपरिणामात्मकानि करणानि गृह्णाति, सुखदुःखादिपुद्गलद्रव्यपरिणामात्मकं पुण्यपापादिकर्मफलं भुंक्ते च, नत्वनेकद्रव्यत्वेन ततोऽन्यत्वे सति तन्मयो भवति; ततो निमित्तनैमित्तिकभावमात्रेणैव तत्र कर्तृकर्मभोक्तभोग्यत्वव्यवहारः। यथा च स एव शिल्पी चिकीर्षुश्चेष्टारूपमात्मपरिणामात्मकं कर्म करोति, दु:खलक्षणमात्मपरिणामात्मकं चेष्टारूपकर्मफलं भुंक्ते च, एकद्रव्यत्वेन ततोऽनन्यत्वे सति तन्मयश्च भवति; ततः परिणामपरिणामिभावेन तत्रैव कर्तृकर्मभोक्तृभोग्यत्वनिश्चयः। तथात्मापि चिकीर्षुश्चेष्टारूपमात्मपरिणामात्मकं कर्म करोति, પદ્રવ્યપરિણામાત્મક કરણો તેમના વડે કરે છે, હથોડા આદિ જે પરદ્રવ્યપરિણામાત્મક કરણો તેમને ગ્રહણ કરે છે અને કુંડળ આદિ કર્મનું જે ગામ આદિ પરદ્રવ્યપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, પરંતુ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી (કર્મ, કરણ આદિથી) અન્ય હોવાથી તન્મય (કર્મકરણાદિમય) થતો નથી, માટે નિમિત્તનૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે; તેવી રીતે-આત્મા પણ પુણ્યપાપ આદિ જે પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક (પુદ્ગલદ્રવ્યના પરિણામસ્વરૂપ) કર્મ તેને કરે છે, કાય-વચન-મન એવા જે પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક કરણો તેમના વડે કરે છે, કાયવચન-મન એવાં જે પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક કરણો તેમને ગ્રહણ કરે છે અને પુણ્ય પાપ આદિ કર્મનું જે સુખદુઃખ આદિ પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, પરંતુ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી અન્ય હોવાથી તન્મય (તે-મય) થતો નથી; માટે નિમિત્ત-નૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે. વળી જેવી રીતે-તે જ શિલ્પી, કરવાની ઇચ્છક વર્તતો થકો, ચેષ્ટારૂપ (અર્થાત કુંડળ આદિ કરવાના પોતાના પરિણામરૂપ અને હુક્ત આદિના વ્યાપારરૂપ) એવું જે સ્વપરિણામાત્મક કર્મ તેને કરે છે તથા દુ:ખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું સ્વપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, અને એકદ્રવ્યપણાને લીધે તેમનાથી (કર્મ અને કર્મફળથી) અનન્ય હોવાથી તન્મય (કર્મમય ને કર્મફળમય) છે; માટે પરિણામપરિણામભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો નિશ્ચય છે; તેવી રીતે-આત્મા પણ, કરવાની ઈચ્છક વર્તતો થકો, ચેષ્ટારૂપ (-રાગાદિપરિણામરૂપ અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #534 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ५०० સમયસાર [भगवान श्री दुःखलक्षणमात्मपरिणामात्मकं चेष्टारूपकर्मफलं भुक्ते च, एकद्रव्यत्वेन ततोऽनन्यत्वे सति तन्मयश्च भवति; ततः परिणामपरिणामिभावेन तत्रैव कर्तृकर्मभोक्तृभोग्यत्वनिश्चयः।। (नर्दटक) ननु परिणाम एव किल कर्म विनिश्चयतः स भवति नापरस्य परिणामिन एव भवेत्। न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया । स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः।। २११ ।। (पृथ्वी) बहिर्लुठति यद्यपि स्फुटदनन्तशक्तिः स्वयं तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम्। स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते। स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यते।। २१२ ।। પ્રદેશોના વ્યાપારરૂપ) એવું જે આત્મપરિણામાત્મક કર્મ તેને કરે છે તથા દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું આત્મપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, અને એકદ્રવ્યપણાને લીધે તેમનાથી અનન્ય હોવાથી તન્મય (તે-મય) છે; માટે પરિણામ-પરિણામીભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો નિશ્ચય છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: श्लोार्थ:- [ ननु परिणामः एव किल विनिश्चयतः कर्म ] ५२५२. ५२५॥म छ ते ४ निश्चयथी धर्म छ, भने [ सः परिणामिनः एव भवेत् , अपरस्य न भवति] ५२९॥म પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ (કારણ કે પરિણામો पोतपोताना द्रव्यन। माश्रये छ, अन्यन। ५२९॥मनो अन्य साश्रय नथी होतो); [इह कर्म कर्तृशून्यम् न भवति] qणी धर्भ त विना होतुं नथी, [च वस्तुनः एकतया स्थिति: इह न] तेम ४ वस्तुनी सऽ३५ स्थिति (अर्थात टूटस्थ स्थिति) होती नथा ( ॥२९॥ वस्तु द्रव्यपर्यायस्१३५ होवाथी सर्वथा नित्य५j पापासहित छ); [ ततः तद् एव कर्तृ भवतु] माटे वस्तु पोते ४ पोताना ५२५॥म३५ भनी ता ( -से निश्चयसिद्धांत छ). २११. હવે આગળની ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ श्लोार्थ:- [स्वयं स्फुटत्-अनन्त-शक्तिः] ४ने पोताने अनंत शक्ति .शमान छ सेवी वस्तु [ बहि: यद्यपि लुठति ] अन्य वस्तुनी ५६२. हो मोटे छ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #535 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર (રથોદ્ધત્તા) वस्तु चैकमिह नान्यवस्तुनो येन तेन खलु वस्तु वस्तु तत्। निश्चयोऽयमपरोऽपरस्य कः किं करोति हि बहिर्लुठन्नपि।। २१३ ।। ૫૦૧ [તથાપિ અન્ય-વસ્તુ અપરવસ્તુન: અન્તરમ્ ન વિશતિ] તોપણ અન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી, [ યત: સનમ્ વ વસ્તુ સ્વમાવ-નિયતમ્ ફતે] કારણ કે સમસ્ત વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે એમ માનવામાં આવે છે. (આચાર્યદેવ કહે છે કે– ) [ ૪ ] આમ હોવા છતાં, [ મોહિત: ] મોહિત જીવ, [ સ્વભાવવતન–આત: ] પોતાના સ્વભાવથી ચલિત થઈને આકુળ થતો થકો, [વિમ્ વિનશ્યતે ] શા માટે ક્લેશ પામે છે? ભાવાર્થ:-વસ્તુસ્વભાવ તો નિયમરૂપે એવો છે કે કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ મળે નહિ. આમ હોવા છતાં, આ મોહી પ્રાણી, ‘૫૨શેયો સાથે પોતાને પારમાર્થિક સંબંધ છે’ એમ માનીને, ક્લેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે. ૨૧૨. ફરી આગળની ગાથાઓની સૂચનારૂપે બીજું કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [F 7] આ લોકમાં [ચેનપુર્ વસ્તુ અન્યવસ્તુન: ન] એક વસ્તુ અન્ય વસ્તુની નથી, [તેન વસ્તુ વસ્તુ તત્ વસ્તુ] તેથી ખરેખર વસ્તુ છે તે વસ્તુ જ છે- [ અયમ્ નિશ્ચય: ] એ નિશ્ચય છે. [∞: અપર: ] આમ હોવાથી કોઈ અન્ય વસ્તુ [અપરસ્ય વહિ: લુન્ અપિ હિ] અન્ય વસ્તુની બહાર લોટતાં છતાં [હિં રોતિ] તેને શું કરી શકે? ભાવાર્થ:-વસ્તુનો સ્વભાવ તો એવો છે કે એક વસ્તુ અન્ય વસ્તુને પલટાવી ન શકે. જો એમ ન હોય તો વસ્તુનું વસ્તુપણું જ ન ઠરે. આમ જ્યાં એક વસ્તુ અન્યને પરિણમાવી શક્તી નથી ત્યાં એક વસ્તુએ અન્યને શું કર્યું? કાંઈ ન કર્યું. ચેતન-વસ્તુ સાથે એક્ષેત્રાવગારૂપે પુદ્દગલો રહેલાં છે તોપણ ચેતનને જડ કરીને પોતારૂપે તો પરિણમાવી શક્યાં નહિ; તો પછી પુદ્દગલે ચેતનને શું કર્યું? કાંઈ ન કર્યું. આ ઉ૫૨થી એમ સમજવું કે-વ્યવહારે ૫૨દ્રવ્યોને અને આત્માને શેયજ્ઞાયક સંબંધ હોવા છતાં ૫૨દ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતાં નથી અને જ્ઞાયક પદ્રવ્યોને કાંઈ કરતો નથી. ૨૧૩. હવે, એ જ અર્થને દૃઢ કરતું ત્રીજું કાવ્ય કહે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #536 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૨ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (રથોદ્ધતા) यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः किञ्चनापि परिणामिनः स्वयम्। व्यावहारिकदृशैव तन्मतं नान्यदस्ति किमपीह निश्चयात्।। २१४ ।। जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि। तह जाणगो दु ण परस्स जाणगो जाणगो सो दु।। ३५६ ।। શ્લોકાર્ધઃ- [વસ્તુ] એક વસ્તુ [સ્વયમ્ પરિણામની અન્ય–વસ્તુન: ] સ્વયં પરિણમતી અન્ય વસ્તુને [ સૈિન પિ કુરુતે] કાંઈ પણ કરી શકે છે- [વત્ તુ] એમ જે માનવામાં આવે છે, [તત્ વ્યાવહારિ—દશા થવા મતમ્] તે વ્યવહારદષ્ટિથી જ માનવામાં આવે છે. [ નિશ્ચયાત્ ] નિશ્ચયથી [રૂર અન્યત્ ઝિમ્ અપિ = સ્તિ] આ લોકમાં અન્ય વસ્તુને અન્ય વસ્તુ કાંઈ પણ નથી (અર્થાત્ એક વસ્તુને અન્ય વસ્તુ સાથે કાંઈ પણ સંબંધ નથી). ભાવાર્થ:-એક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય નિમિત્ત દેખીને એમ કહેવું કે અન્ય દ્રવ્ય આ કર્યું', તે વ્યવહારનયની દૃષ્ટિથી જ છે; નિશ્ચયથી તો તે દ્રવ્યમાં અન્ય દ્રવ્ય કાંઈ કર્યું નથી. વસ્તુના પર્યાયસ્વભાવને લીધે વસ્તુનું પોતાનું જ એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ પરિણમન થાય છે, તેમાં અન્ય વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શક્તી નથી. આ ઉપરથી એમ સમજવું કે-પદ્રવ્યરૂપ શેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને જ્ઞાયક આત્મા પોતાના ભાવે પરિણમે છે; તેઓ એકબીજાને પરસ્પર કાંઈ કરી શક્તા નથી. માટે “જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે” એમ વ્યવહારથી જ માનવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે. ૨૧૪. (“ખડી તો ખડી જ છે”—એ નિશ્ચય છે; “ખડી-સ્વભાવે પરિણમતી ખડી ભીંતસ્વભાવે પરિણમતી ભીંતને સફેદ કરે છે” એમ કહેવું તે પણ વ્યવહારકથન છે. તેવી રીતે “જ્ઞાયક તો જ્ઞાયક જ છે”—એ નિશ્ચય છે; “જ્ઞાયકસ્વભાવે પરિણમતો જ્ઞાયક પદ્રવ્યસ્વભાવે પરિણમતાં એવાં પરદ્રવ્યોને જાણે છે” એમ કહેવું તે પણ વ્યવહારકથન છે.) આવા નિશ્ચય-વ્યવહાર કથનને હવે ગાથાઓમાં દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કહે છે – જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા, જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા ૩પ૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #537 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૦૩ जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि। तह पासगो दु ण परस्स पासगो पासगो सो दु।। ३५७ ।। जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि। तह संजदो दु ण परस्स संजदो संजदो सो दु।। ३५८ ।। जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि। तह दंसणं दु ण परस्स दंसणं दंसणं तं तु।। ३५९ ।। एवं तु णिच्छयणयस्स भासिदं णाणदंसणचरित्ते। सुणु ववहारणयस्स य वत्तव्यं से समासेण ।। ३६० ।। जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण। तह परदव्वं जाणदि णादा वि सएण भावेण।। ३६१ ।। जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण। तह परदव्वं पस्सदि जीवो वि सएण भावेण।। ३६२ ।। જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા, દર્શક નથી ત્યમ પર તણો, દર્શક ખરે દર્શક તથા; ૩પ૭. જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા, સંયત નથી ત્યમ પર તણો, સંયત ખરે સંયત તથા; ૩૫૮. જ્યમ સેટિકા નથી પ૨ તણી, છે સેટિકા બસ સેટિકા, દર્શન નથી ત્યમ પર તણું, દર્શન ખરે દર્શન તથા. ૩૫૯. એમ જ્ઞાન-દર્શન-ચરિતવિષયક કથન નિશ્ચયનય તણું; સાંભળ કથન સંક્ષેપથી એના વિષે વ્યવહારનું. ૩૬૦. જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, જ્ઞાતાય એ રીતે જાણતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૧. જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, આત્માય એ રીતે દેખતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૨. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #538 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૪ સમયસાર [भगवानश्री./ जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण। तह परदव्वं विजहदि णादा वि सएण भावेण।। ३६३ ।। जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण। तह परदव्वं सद्दहदि सम्मदिट्ठी सहावेण।। ३६४ ।। एवं ववहारस्स दु विणिच्छओ णाणदंसणचरित्ते। भणिदो अण्णेसु वि पज्जएसु एमेव णादव्यो।। ३६५ ।। यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा भवति। तथा ज्ञायकवस्तु न परस्य ज्ञायको ज्ञायक: स तु।।३५६ ।। यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा भवति। तथा दर्शकस्तु न परस्य दर्शको दर्शक: स तु।। ३५७ ।। यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा भवति। तथा संयतस्तु न परस्य संयतः संयतः स तु।। ३५८ ।। જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, જ્ઞાતાય એ રીત ત્યાગતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૩. જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પ૨દ્રવ્યને ધોળું કરે, સુદૃષ્ટિ એ રીત શ્રદ્ધાંતો નિજ ભાવથી પરદ્રવ્યને. ૩૬૪. એમ જ્ઞાન-દર્શન-ચરિતમાં નિર્ણય કહ્યો વ્યવહારનો, ને અન્ય પર્યાયો વિષે પણ એ જ રીતે જાણવો. ૩૬૫ uथार्थ:- (ो व्यवहारे ५२द्रव्याने भने सामाने शेय-य, दृश्य-शs, त्या-त्या त्या संबंध छ, तो५९॥ निश्चये तो ॥ प्रमाणे छ:-) [ यथा] ४म [ सेटिका तु] 43[ परस्य न ] ५२नी (-भात माहिनी) नथी, [ सेटिका ] 431. [ सा च सेटिका भवति] ते तो 31 °४ छ, [ तथा] तम [ ज्ञायक: तु] 25 (1नारो, मात्मा) [ परस्य न] ५२नो (५२द्रव्यनो) नथी, [ज्ञायक:] uns [ सः तु ज्ञायक:] ते तो य: ४ . [ यथा] ४५ [ सेटिका तु] 431 [ परस्य न] ५२नी नथी, [ सेटिका] 43 [ सा च सेटिका भवति] ते तो ५ ०४ छ, [ तथा ] तेम [ दर्शक: तु] शs (हेमनारी २मात्मा) [ परस्य न ] ५२नो नथी, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #539 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધશાન અધિકાર પ૦૫ यथा सेटिका तु न परस्स सेटिका सेटिका च सा भवति। तथा दर्शनं तु न परस्य दर्शनं दर्शनं तत्तु।। ३५९ ।। एवं तु निश्चयनयस्य भाषितं ज्ञायदर्शनचरित्रे।। शृणु व्यवहारनयस्य च वक्तव्यं तस्य समासेन।।३६० ।। यथा परद्रव्यं सेटयति सेटिकात्मनः स्वभावेन। तथा परद्रव्यं जानाति ज्ञातापि स्वकेन भावेन।। ३६१ ।। यथा परद्रव्यं सेटयति सेटिकात्मनः स्वभावेन। तथा परद्रव्यं पश्यति जीवोऽपि स्वकेन भावेन।। ३६२ ।। यथा परद्रव्यं सेटयति सेटिकात्मनः स्वभावेन। तथा परद्रव्यं विजहाति ज्ञातापि स्वकेन भावेन।। ३६३ ।। यथा परद्रव्यं सेटयति सेटिकात्मनः स्वभावेन। तथा परद्रव्यं श्रद्धत्ते सम्यग्दृष्टि: स्वभावेन।। ३६४ ।। [ दर्शकः] श [ सः तु दर्शक: ] ते तो श ४ छ. [ यथा ] ४५ [ सेटिका तु] 1.30 [परस्य न] ५२नी (-मीत. माहिनी) नथी, [ सेटिका] 43 [ सा च सेटिका भवति] ते तो ५0 ४ , [ तथा ] तम [ संयतः तु] संयत (त्या १२नारी, सामा) [ परस्य न] ५२नो (-५२द्रव्यनो) नथी, [ संयत: ] संयत [ सः तु संयतः] ते तो संयत ४ छ. [यथा] ४भ [ सेटिका तु] ५3 [ परस्य न ] ५२नी नथी, [सेटिका] ५31 [सा च सेटिका भवति] ते तो ५ ४ छ, [ तथा ] तम [ दर्शनं तु] शन अर्थात श्रद्धान [ परस्य न] ५२र्नु नथी, [दर्शनं तत् तु दर्शनम् ] हर्शन ते तो शन ४ छ अर्थात શ્રદ્ધાન તે તો શ્રદ્ધાન જ છે. [एवं तु] मे प्रमा) [ज्ञानदर्शनचरित्रे] न-शन-यरित्र विधे [निश्चयनयस्य भाषितम् ] निश्चयनयर्नु थन छ. [ तस्य च ] वणी ते विषे [ समासेन ] संक्षेपथी [ व्यवहारनयस्य वक्तव्यं ] व्यवहा२नयर्नु ऽथन [ शृणु ] सभण. [ यथा] ४भ [ सेटिका] ५. [ आत्मनः स्वभावेन] पोतान। स्वमाथी [ परद्रव्यं] (मीत हि) ५२द्रव्यने [ सेटियति ] स३६ ४२. छ, [ तथा] तम [ ज्ञाता अपि] Audu ५९॥ [ स्वकेन् भावेन ] पोताना स्वत्माथी [ परद्रव्यं] ५२द्रव्यने [जानाति] छ. [ यथा] ४ [ सेटिका] ५31 [आत्मनः स्वभावेन ] पोतान। स्वामाथी [ परद्रव्यं] ५२द्रव्यने [ सेटयति ] स३६ ३२. छ, [ तथा ] तम [ जीवः अपि] ५ ५९॥ [ स्वकेन भावेन ] पोताना स्वमाथी [ परद्रव्यं ] ५२द्रव्यने [ पश्यति] हे . [ यथा] ४भ [ सेटिका ] ५[ आत्मनः स्वभावेन ] पोताना स्वाभाथी [ परद्रव्यं] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #540 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૬ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ एवं व्यवहारस्य तु विनिश्चयो ज्ञानदर्शनचरित्रे। भणितोऽन्येष्वपि पर्यायेषु एवमेव ज्ञातव्यः।। ३६५ ।। सेटिकात्र तावच्छेतगुणनिर्भरस्वभावं द्रव्यम्। तस्य तु व्यवहारेण श्वैत्यं कुड्यादिपरद्रव्यम्। अथात्र कुड्यादेः परद्रव्यस्य श्वैत्यस्य श्वेतयित्री सेटिका किं भवति किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यते-यदि सेटिका कुड्यादेर्भवति तदा यस्य यद्भवति तत्तदेव भवति, यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे जीवति सेटिका -कुड्यादेर्भवन्ती कुड्यादिरेव भवेत; एवं सति सेटिकायाः स्वद्रव्योच्छेदः । न च द्रव्यान्तरसंक्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाव्यस्यास्त्युच्छेदः। ततो न भवति सेटिका - कुड्यादेः। यदि न भवतिसेटिका कुड्यादेस्तर्हि कस्य सेटिका भवति ? सेटिकाया एव सेटिका भवति। ननु પરદ્રવ્યને [ સેટયતિ] સફેદ કરે છે, [ તથા] તેમ [ જ્ઞાતા પિ] જ્ઞાતા પણ [સ્વન માવેન] પોતાના સ્વભાવથી [પદ્રવ્ય ] પરદ્રવ્યને [ વિનતિ] ત્યાગે છે. [ યથા] જેમ [ સેટિવI] ખડી [ માત્મ: સ્વમાન] પોતાના સ્વભાવથી [પ૨દ્રવ્યું] પરદ્રવ્યને [સેટયતિ] સફેદ કરે છે, [તથા] તેમ [સભ્ય દfe:] સમ્યગ્દષ્ટિ [સ્વભાવેન] પોતાના સ્વભાવથી [પદ્રવ્યું] પરદ્રવ્યને [શ્રદ્ધત્ત ] શ્રદ્ધા છે. [વં તુ] આ પ્રમાણે [ જ્ઞાનવર્શનચરિત્રે] જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે [ વ્યવહારનયર્ચ વિનિશ્ચય: ] વ્યવહારનયનો નિર્ણય [ મળત:] કહ્યો; [ ચેષ પર્યાયેષુ ]િ બીજા પર્યાયો વિષે પણ [gવમ્ ઘવ જ્ઞાતવ્ય:] એ રીતે જ જાણવો. ટીકા-આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંતઆદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું ચૈત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે, “શ્વેત કરનારી ખડી, ચેત કરવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી?”-એમ તે બન્નેનો તાત્ત્વિક (પારમાર્થિક) સંબંધ અહીં વિચારવામાં આવે છે - ખડી ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ: “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે (-જુદું દ્રવ્ય નથી);'-આવો તાત્ત્વિક સંબંધ જીવંત (અર્થાત વિધમાન) હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત-આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ, ભીંતઆદિથી જાદુ દ્રવ્ય ન હોવું જોઈએ); એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ (નાશ ) થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત-આદિની નથી. (આગળ વિચારીએ.) જો ખડી ભીંત-આદિની નથી, તો ખડી કોની છે? ખડીની જ ખડી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #541 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૦૭ कतराऽन्या सेटिका सेटिकायाः यस्याः सेटिका भवति? न खल्वन्या सेटिका सेटिकायाः किन्तु स्वस्वाम्यंशावेवान्यौ। किमत्र साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न किमपि। तर्हि न कस्यापि सेटिका, सेटिका सेटिकैवेति निश्चयः। यथायं दृष्टान्तस्तथायं दार्शन्तिक:-चेतयितात्र तावद् ज्ञानगुणनिर्भरस्वभावं द्रव्यम्। तस्य तु व्यवहारेण ज्ञेयं पुद्गलादिपरद्रव्यम्। अथात्र पुद्गलादेः परद्रव्यस्य ज्ञेयस्य ज्ञायकश्चेतयिता किं भवति किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यते-यदि चेतयिता पुद्गलादेर्भवति तदा यस्य यद्भवति तत्तदेव भवति यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे जीवति चेतयिता पुद्गलादेर्भवन् पुद्गलादिरेव भवेत्; एवं सति चेतयितुः स्वद्रव्योच्छेदः। न च द्रव्यान्तरसंक्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाव्यस्यास्त्युच्छेदः। ततो न भवति चेतयिता पुद्गलादेः। यदि न भवति चेतयिता पुद्गलादेस्तर्हि कस्य चेतयिता भवति ? चेतयितुरेव चेतयिता भवति। ननु कतरोऽन्यश्चेतयिता चेतयितुर्यस्य चेतयिता भवति? न खल्वन्यश्चेतयिता चेतयितुः, किन्तु स्वस्वाम्यंशावेवान्यौ। છે. (આ) ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે–એ નિશ્ચય છે. (એ પ્રમાણે દષ્ટાંત કહ્યું.) જેમ આ દૃષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે) દોષ્ઠત છે-આ જગતમાં ચેતયિતા (ચેતનારો અર્થાત્ આત્મા) છે તે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું (આત્માનું) જ્ઞય છે, હવે, “જ્ઞાયક (અર્થાત્ જાણનારો) ચેતયિતા, શય (અર્થાત્ જણાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પરવ્ય તેનો છે કે નથી ? ”—એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે.-જો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે; –આવો તાત્ત્વિક સંબંધ જીવંત (અર્થાત્ છતો) હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ, પુદગલાદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ ); એમ હોતાં, ચયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી. (આગળ વિચારીએ.) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો ક્યો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે? (આ) ચેતયિતાથી જાદો અન્ય કોઈ ચેતયિતા નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #542 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૮ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ किमत्र साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न किमपि। तर्हि न कस्यापि ज्ञायकः, ज्ञायको ज्ञायक एवेति निश्चयः। किञ्च सेटिकात्र तावच्छेतगुणनिर्भरस्वभावं द्रव्यम्। तस्य तु व्यवहारेण श्वैत्यं कुड्यादिपरद्रव्यम्। अथात्र कुड्यादे: परद्रव्यस्य श्वैत्यस्य श्वेतयित्री सेटिका किं भवति किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यते-यदि सेटिका कुड्यादेर्भवति तदा यस्य यद्भवति तत्तदेव भवति यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे जीवति सेटिका कुड्यादेर्भवन्ती कुड्यादिरेव भवेत्; एवं सति सेटिकायाः स्वद्रव्योच्छेदः। न च द्रव्यान्तरसंक्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाव्यस्यास्त्युच्छेदः। ततो न भवति सेटिका - कुड्यादेः। यदि न भवति सेटिका कुड्यादेस्तर्हि कस्य सेटिका भवति ? सेटिकाया एव सेटिका भवति। ननु कतराऽन्या પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી જ્ઞાયક કોઈનો નથી, જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે. (આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ “આત્મા પરદ્રવ્યને જાણે છે”—એ વ્યવહારકથન છે; “આત્મા પોતાને જાણે છે”—એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; જ્ઞાયક જ્ઞાયક જ છે'-એ નિશ્ચય છે. ) વળી ( જેવી રીતે જ્ઞાયક વિષે દષ્ટાંત-દાષ્ટતથી કહ્યું) એવી જ રીતે દર્શક વિષે કહેવામાં આવે છે.આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત-આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું ચૈત્ય છે (અર્થાત ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે, “શ્વેત કરનારી ખડી, ચેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે. કે નથી?”—એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે.-જો ખડી ભીંતઆદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;”—આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત-આદિની જ હોય (અર્થાત્ ખડી ભીંતઆદિસ્વરૂપ જ હોવી જોઈએ); એમ હોતાં, ખડીના પરદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત-આદિની નથી. (આગળ વિચારીએ) જો ખડી ભીંત-આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #543 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૦૯ सेटिका सेटिकायाः यस्याः सेटिका भवति? न खल्वन्या सेटिका सेटिकायाः, किन्तु स्वस्वाम्यंशावेवान्यौ। किमत्र साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न किमपि। तर्हि न कस्यापि सेटिका, सेटिका सेटिकैवेति निश्चयः। यथायं दृष्टान्तस्तथायं दार्शन्तिक:चेतयितात्र तावद्दर्शनगुणनिर्भरस्वभावं द्रव्यम्। तस्य तु व्यवहारेण दृश्यं पुद्गलादिपरद्रव्यम्। अथात्र पुद्गलादेः परद्रव्यस्य दृश्यस्य दर्शकश्चेतयिता किं भवति किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यते-यदि चेतयिता पुद्गलादेर्भवति तदा यस्य यद्भवति तत्तदेव भवति यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे जीवति चेतयिता पुद्गलादेर्भवन् पुद्गलादिरेव भवेत्; एवं सति चेतयितुः स्वद्रव्योच्छेदः। न च द्रव्यान्तरसंक्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाव्यस्यास्त्युच्छेदः। ततो न भवति चेतयिता पुद्गलादेः। यदि न भवति चेतयिता पुद्गलादेस्तर्हि कस्य चेतयिता भवति ? चेतयितुरेव चेतयिता भवति। ननु कतरोऽन्यश्चेतयिता चेतयितुर्यस्य चेतयिता भवति ? न खल्वन्यश्चेतयिता चेतयितुः, किन्तु स्वस्वाम्यंशाએવી બીજી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે-એ નિશ્ચય છે. જેમ આ દષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે) દર્દાત છે-આ જગતમાં ચેતયિતા છે તે દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું દશ્ય છે. હવે, ‘દર્શક (દખનારો અથવા શ્રદ્ધનારો) ચેતયિતા, દશ્ય (દખાવાયોગ્ય અથવા શ્રદ્ધાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો છે કે નથી?”—એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે -જો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ: “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;'—આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ). એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી. (આગળ વિચારીએ:) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચયિતા છે. (આ) ચેતયિતાથી જાદો એવો બીજો ક્યો ચયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે? (આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #544 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ वेवान्यौ। किमत्र साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न किमपि । तर्हि न कस्यापि दर्शक:, दर्शको दर्शक एवेति निश्चयः। ૫૧૦ સમયસાર अपि च सेटिकात्र तावच्छ्रुतगुणनिर्भरस्वभावं द्रव्यम्। तस्य तु व्यवहारेण श्वैत्यं कुड्यादिपरद्रव्यम्। अथात्र कुड्यादेः परद्रव्यस्य चैत्यस्य श्वेतयित्री सेटिका किं भवति किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यते यदि सेटिका कुड्यादेर्भवति तदा यस्य यद्भवति तत्तदेव भवति यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे जीवति सेटिका कुड्यादेर्भवन्ती कुड्यादिरेव भवेत्, एवं सति सेटिकायाः स्वद्रव्योच्छेदः। न च द्रव्यान्तरसंक्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाद्द्रव्यस्यास्त्युच्छेदः । ततो न भवति टिका कुड्यादेः। यदि न भवति सेटिका कुड्यादेस्तर्हि कस्य सेटिका भवति ? सेटिकाया एव सेटिका भवति। ननु कतराऽन्या सेटिका सेटिकाया यस्याः सेटिका भवति ? न खल्वन्या सेटिका અંશો જ છે, અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહા૨થી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી દર્શક કોઈનો નથી, દર્શક દર્શક જ છે-એ નિશ્ચય છે. - (આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ ‘આત્મા પરદ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધે છે’-એ વ્યવહારકથન છે; ‘આત્મા પોતાને દેખે છે અથવા શ્રદ્ધે છે'-એમ કહેવામાં પર સ્વસ્વામીઅંશરૂપ વ્યવહા૨ છે; ‘દર્શક દર્શક જ છે, -એ નિશ્ચય છે.) વળી (જેવી રીતે જ્ઞાયક તથા દર્શક વિષે દષ્ટાંત-દાĒતથી કહ્યું) એવી જ રીતે અપોક (ત્યાજક, ત્યાગ કરનાર ) વિષે કહેવામાં આવે છેઃ-આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત-આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું ચૈત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે, ‘ શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી?’-એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ- જો ખડી ભીંત-આદિ ૫૨દ્રવ્યની હોય તો શું થાય પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે; '–આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત-આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ); એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત-આદિની નથી. (આગળ વિચારીએ:) જો ખડી ભીંત-આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી બીજી કોઈ ખડી છે કે જેની (આ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #545 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર सेटिकायाः, किन्तु स्वस्वाम्यंशावेवान्यौ । किमत्र साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न किमपि। तर्हि न कस्यापि सेटिका, सेटिका सेटिकैवेति निश्चयः। यथायं दृष्टान्तस्तथायं दार्ष्टान्तिकः-चेतयितात्र तावद् ज्ञानदर्शनगुणनिर्भरपरापोहनात्मकस्वभावं द्रव्यम्। तस्य तु व्यवहारेणापोह्यं पुद्गलादिपरद्रव्यम्। अथात्र पुद्गलादेः परद्रव्यस्यापोह्यस्यापोहकश्चेतयिता किं भवति किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यते-यदि चेतयिता पुद्गलादेर्भवति तदा यस्य यद्भवति तत्तदेव भवति यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे जीवति चेतयिता पुद्गलादेर्भवन् पुद्गलादिरेव भवेत्; एवं सति चेतयितुः स्वद्रव्योच्छेदः । न च द्रव्यान्तरसंक्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाद्द्रव्यस्यास्त्युच्छेदः । ततो न भवति चेतयिता पुद्गलादेः । यदि न भवति चेतयिता पुद्गलादेस्तर्हि कस्य चेतयिता भवति ? चेतयितुरेव चेतयिता भवति । ननु कतरोऽन्यश्चेतयिता चेतयितुर्यस्य चेतयिता भवति ? न खल्वन्यश्चेतयिता चेतयितुः, किन्तु स्वस्वाम्यंशावेवान्यौ । किमत्र साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न ૫૧૧ ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે-એ નિશ્ચય છે. જેમ આ દૃષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે ) દાĒત છેઃ-આ જગતમાં જે ચેતિયતા છે તે, જેનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો, ૫૨ના અપોહનસ્વરૂપ (ત્યાગસ્વરૂપ ) સ્વભાવ છે એવું દ્રવ્ય છે. પુદ્દગલાદિ પદ્રવ્ય વ્યવહારે તે ચૈતયિતાનું અપોહ્ય (ત્યાજ્ય, ત્યાગવાયોગ્ય પદાર્થ) છે. હવે, ‘અપોહક ( ત્યાજક) ચેયિતા, અપોહ્ય (ત્યાજ્ય ) જે પુદ્દગલાદિ પદ્રવ્ય તેનો છે કે નથી ?’–એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે:-જો ચેતિયતા પુદ્દગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;’–આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ચેતિયતા જો પુદ્દગલાદિનો હોય તો ચેતિયતા તે પુદ્દગલાદિ જ હોય (અર્થાત્ ચેતિયતા પુદ્દગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ ); એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતિયતા પુદ્દગલાદિનો નથી. ( આગળ વિચારીએઃ ) જો ચેતયિતા પુદ્દગલાદિનો નથી તો ચેતિયતા કોનો છે? ચેતિયતાનો જ ચેતિયતા છે. (આ) ચેતિયતાથી જુદો એવો બીજો ક્યો ચેતિયતા છે કે જેનો (આ) ચેતિયતા છે? (આ ) ચૈતયિતાથી જીદો અન્ય કોઈ ચેતયતા નથી, પરંતુ તેઓ બે સ્વસ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #546 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પ૧ર સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ किमपि। तर्हि न कस्याप्यपोहकः, अपोहकोऽपोहक एवेति निश्चयः। अथ व्यवहारव्याख्यानम्-यथा च सैव सेटिका श्वेतगुणनिर्भरस्वभावा स्वयं - कुड्यादिपरद्रव्यस्वभावेनापरिणममाना कुड्यादिपरद्रव्यं चात्मस्वभावेनापरिणमयन्ती - कुड्यादिपरद्रव्यनिमित्तकेनात्मन: श्वेतगुणनिर्भरस्वभावस्य परिणामेनोत्पद्यमाना कुड्य दि-परद्रव्यं सेटिकानिमित्तकेनात्मनः स्वभावस्य परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेन श्वेतयतीति व्यवहियते, तथा चेतयितापि ज्ञानगुणनिर्भरस्वभावः स्वयं पुद्गलादिपरद्रव्यस्वभावेनापरिणममान: पुद्गलादिपरद्रव्यं चात्मस्वभावेनापरिणमयन् पुद्गलादिपरद्रव्यनिमित्तकेनात्मनो ज्ञानगुणनिर्भरस्वभावस्य परिणामेनोत्पद्यमानः पुद्गलादिपरद्रव्यं चेतयितृनिमित्तकेनात्मनः स्वभावस्य परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेन जानातीति व्यवहियते। નથી. તો પછી અપોહક (અર્થાત્ ત્યાગ કરનાર) કોઈનો નથી, અપોહક અપોહક જ છેએ નિશ્ચય છે. (આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ “આત્મા પરદ્રવ્યને અપોહે છે અર્થાત્ ત્યાગે છે”—એ વ્યવહારકથન છે; “આત્મા જ્ઞાનદર્શનમય એવા પોતાને ગ્રહે છે”—એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; “અપોહક અપોહક જ છે'-એ નિશ્ચય છે.) હવે વ્યવહારનું વ્યાખ્યાન કરવામાં આવે છે: જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીત-આદિ પદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના ક્ષેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડ ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (-ભીંત આદિના- ) સ્વભાવના પરિણામ વડે ઊપજતા ભીંત-આદિ પરદ્રવ્યને, પોતાના (–ખડીના-) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે, તેવી રીતે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળો ચયિતા પણ, પોતે પુલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિસમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદગલાદિના-) સ્વભાવના પરિણામ વડ ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના (-ચેતયિતાના-) સ્વભાવથી જાણે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #547 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૧૩ किञ्च-यथा च सैव सेटिका श्वेतगुणनिर्भरस्वभावा स्वयं कुड्यादिपरद्रव्यस्वभावेनापरिणममाना कुड्यादिपरद्रव्यं चात्मस्वभावेनापरिणमयन्ती कुड्यादिपरद्रव्यनिमित्तकेनात्मनः श्वेतगुणनिर्भरस्वभावस्य परिणामेनोत्पद्यमाना कुड्य दिपरद्रव्यं सेटिकानिमित्तकेनात्मन: स्वभावस्य परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेन श्वेतयतीति व्यवह्रियते, तथा चेतयितापि दर्शनगुणनिर्भरस्वभावः स्वयं पुद्गलादिपरद्रव्यस्वभावेनापरिणममान: पुद्गलादिपरद्रव्यं चात्मस्वभावेनापरिणमयन् पुद्गलादिपरद्रव्यनिमित्तकेनात्मनो दर्शनगुणनिर्भरस्वभावस्य परिणामेनोत्पद्यमानः पुद्गलादिपरद्रव्यं चेतयितृनिमित्तकेनात्मनः स्वभावस्य परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेन पश्यतीति व्यवह्रियते। अपि च-यथा च सैव सेटिका श्वेतगुणनिर्भरस्वभावा स्वयं कुड्यादिपरद्रव्यस्वभावेनापरिणममाना कुड्यादिपरद्रव्यं चात्मस्वभावेनापरिणमयन्ती कुड्यादिपरद्रव्यनिमित्तकेनात्मनः श्वेतगुणनिर्भरस्वभावस्य परिणामेनोत्पद्यमाना વળી (જેવી રીતે જ્ઞાનગુણનો વ્યવહાર કહ્યો ) એવી જ રીતે દર્શનગુણનો વ્યવહાર કહેવામાં આવે છે -જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડ ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (-ભીંત-આદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના (-ખડીના-) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે; તેવી રીતે દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળો ચુતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિમાવતો થકો, પુદગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના દર્શનગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદગલાદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના (-ચેતયિતાના-) સ્વભાવથી દેખે છે અથવા શ્રદ્ધે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે. વળી (જેવી રીતે જ્ઞાન-દર્શન ગુણોનો વ્યવહાર કહ્યો) એવી જ રીતે ચારિત્રગુણનો વ્યવહાર કહેવામાં આવે છે -જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના ક્ષેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #548 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ कुड्यादिपरद्रव्यं सेटिकानिमित्तकेनात्मनः स्वभावस्य परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेन श्वेतयतीति व्यवह्रियते, तथा चेतयितापि ज्ञानदर्शनगुणनिर्भरपरापोहनात्मकस्वभाव: स्वयं पुद्गलादिपरद्रव्यस्वभावेनापरिणममान: पुद्गलादिपरद्रव्यं चात्मस्वभावेनापरिणमयन् पुद्गलादिपरद्रव्यनिमित्तकेनात्मनो ज्ञानदर्शनगुणनिर्भरपरापोहनात्मकस्वभावस्य परिणामेनोत्पद्यमानः पुद्गलादिपरद्रव्यं चेतयितृनिमित्तकेनात्मनः स्वभावस्य परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेनापोहतीति व्यवहियते। एवमयमात्मनो ज्ञानदर्शनचारित्रपर्यायाणां निश्चयव्यवहारप्रकारः। एवमेवान्येषां सर्वेषामपि पर्यायाणां द्रष्टव्यः। ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (-ભીંત-આદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા ભીંત-આદિ પરદ્રવ્યને, પોતાના (-ખડીના-) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે તેવી રીતે જેનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો, પરના અપોનસ્વરૂપ સ્વભાવ છે એવો ચેતયિતા પણ, પોતે પુદગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનદર્શનગુણથી ભરેલા પરઅપોહનાત્મક (-પરના ત્યાગસ્વરૂપ) સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદગલાદિના-) સ્વભાવના પરિણામ વડ ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને, પોતાના (-ચેતયિતાના-) સ્વભાવથી અપોહે છે અર્થાત્ ત્યાગે છેએમ વ્યવહાર કરવામાં આવે છે. એ રીતે આ, આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાયોનો નિશ્ચય-વ્યવહાર પ્રકાર છે. એ જ પ્રમાણે બીજા પણ સમસ્ત પર્યાયોનો નિશ્ચય-વ્યવહાર પ્રકાર સમજવો. ભાવાર્થ-શુદ્ધનયથી આત્માનો એક ચેતનામાત્ર સ્વભાવ છે. તેના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઇત્યાદિ છે. ત્યાં નિશ્ચયનયથી વિચારવામાં આવે તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો, દર્શક નથી કહી શકાતો, શ્રદ્ધાન કરનારો નથી કહી શકાતો, ત્યાગ કરનારો નથી કહી શકાતો; કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ ઇત્યાદિ ભાવો છે, તે પોતે જ છે; ભાવ-ભાવકનો ભેદ કહેવો તે પણ વ્યવહાર છે. નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી. હવે વ્યવહારનય વિષે. વ્યવહારનયથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાતા, દ્રષ્ટા, શ્રદ્ધા કરનાર, ત્યાગ કરનાર કહેવામાં આવે છે; કારણ કે પરદ્રવ્યને અને આત્માને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #549 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૧૫ (શાર્દૂતવિહિત) शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यातरं जातुचित्। ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदय: किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः।। २१५ ।। (મન્તાક્રાન્તા) शुद्धद्रव्यस्वरसभवनात्कि स्वभावस्य शेषमन्यव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः। ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमिर्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव।। २१६ ।। નિમિત્તનૈમિત્તિકભાવ છે. જ્ઞાનાદિ ભાવોને પરદ્રવ્ય નિમિત્ત થતું હોવાથી વ્યવહારી જનો કહે છે કે-આત્મા પરદ્રવ્યને જાણે છે, પરદ્રવ્યને દેખે છે, પરદ્રવ્યનું શ્રદ્ધાન કરે છે, પદ્રવ્યને ત્યાગે છે. એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારના પ્રકારને જાણી યથાવત્ (જેમ કહ્યું છે તેમ) શ્રદ્ધાન કરવું. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ:- [ શુદ્ધ-દ્રવ્ય-નિરૂપણ–ર્પિત–મતે: તત્ત્વ સમુFશ્યત: ] જેણે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી–લગાડી છે અને જે તત્ત્વને અનુભવે છે, તે પુરુષને [પદ્રવ્ય–ાત —િબપિ દ્રવ્ય-કન્તર નાતુવિદ્ ન વાસ્તિ] એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ (કદાપિ) ભાસતું નથી. [ય તુ જ્ઞાન àયમ્ વતિ તત મયે શુદ્ધ–સ્વમાવ–૩ય:] જ્ઞાન શેયને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. [નના:] આમ છે તો પછી લોકો [ દ્રવ્ય–ત્તર–ગુણ્વન–ડીને–ધિય:] જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ બુદ્ધિવાળા થયા થકા [તત્ત્વાત્] તત્ત્વથી (શુદ્ધ સ્વરૂપથી) [ વિરું વ્યવન્ત] શા માટે ટ્યુત થાય છે? ભાવાર્થ:-શુદ્ધનયની દૃષ્ટિથી તત્ત્વનું સ્વરૂપ વિચારતાં અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતાં નથી. આમ હોવા છતાં, જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો “જ્ઞાનને પરજ્ઞયો સાથે પરમાર્થ સંબંધ છે” એવું માનતા થકા જ્ઞાનસ્વરૂપથી શ્રુત થાય છે, તે તેમનું અજ્ઞાન છે. તેમના પર કરુણા કરીને આચાર્યદવ કહે છે કે આ લોકો તત્ત્વથી કાં ટ્યુત થાય છે ? ૨૧૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #550 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (ન્ડિીક્રાન્તા) रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत् ज्ञानं ज्ञानं भवति न पुनर्बाध्यतां याति बोध्यम्। ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः।। २१७ ।। ફરી આ જ અર્થને દઢ કરે છે: શ્લોકાર્ધઃ- [ શુદ્ધ-દ્રવ્ય–સ્વરસ–ભવનાત્] શુદ્ધ દ્રવ્યનું (આત્મા આદિ દ્રવ્યનું ) નિજરસરૂપે (અર્થાત્ જ્ઞાન આદિ સ્વભાવે ) પરિણમન થતું હોવાથી, [ sકન્ય–દ્રવ્ય વિ સ્વભાવસ્થ ભવતિ] બાકીનું કોઈ અન્યદ્રવ્ય શું તે (જ્ઞાનાદિ) સ્વભાવનું થઈ શકે ? (ન જ થઈ શકે.) [ય િવા સ્વભાવ: વિ તરસ્ય રચાત્ ] અથવા શું તે ( જ્ઞાનાદિ સ્વભાવ) કોઈ અન્યદ્રવ્યનો થઈ શકે? ન જ થઈ શકે. પરમાર્થે એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી.) [ળ્યોના મુવું નયિતિ] ચાંદનીનું રૂપ પૃથ્વીને ઉજ્વળ કરે છે [ ભૂમિ: તસ્ય ન વ સ્તિ] તોપણ પૃથ્વી ચાંદનીની થતી જ નથી; [ જ્ઞાન ણેય સવા નયતિ] તેવી રીતે જ્ઞાન જ્ઞયને સદો જાણે છે [ણેયમ્ સર્ચ મસ્તિ ન થવું] તોપણ ય જ્ઞાનનું થતું જ નથી. ભાવાર્થ-શુદ્ધનયની દૃષ્ટિથી જોવામાં આવે તો કોઈ દ્રવ્યનો સ્વભાવ કોઈ અન્ય દ્રવ્યરૂપે થતો નથી. જેમ ચાંદની પૃથ્વીને ઉજ્વળ કરે છે પરંતુ પૃથ્વી ચાંદનીની જરા પણ થતી નથી, તેમ જ્ઞાન જ્ઞયને જાણે છે પરંતુ જ્ઞય જ્ઞાનનું જરા પણ થતું નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ હોવાથી તેની સ્વચ્છતામાં ગેય સ્વયમેવ ઝળકે છે, પરંતુ જ્ઞાનમાં તે શયોનો પ્રવેશ નથી. ૨૧૬. હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે શ્લોકાર્થ:- [ તાવત્ ર–ષ–યમ્ ૩યતે] ત્યાં સુધી રાગ-દ્વેષનું હૃદ્ધ ઉદય પામે છે (ઉત્પન્ન થાય છે) [યાવત્ તત્ જ્ઞાનું જ્ઞાન ન મવતિ] કે જ્યાં સુધી આ જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય [પુન: વોટ્યમ્ વધ્યતાં ન યાતિ] અને શેય શેયપણાને ન પામે. [તત રૂવં જ્ઞાન જેવકૃત–31જ્ઞાનમાવું જ્ઞાન ભવતુ] માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ- [ યેન ભાવ–કમાવી તિરયન પૂરવમાવ: ભવતિ ] કે જેથી ભાવઅભાવને (રાગ-દ્વેષને) અટકાવી દેતો પૂર્ણસ્વભાવ ( પ્રગટ) થાય. ભાવાર્થ-જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય, જ્ઞય શેયરૂપ ન થાય, ત્યાં સુધી રાગદ્વેષ ઊપજે છે, માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ, કે જેથી જ્ઞાનમાં જે ભાવ અને અભાવરૂપ બે અવસ્થાઓ થાય છે તે મટી જાય અને જ્ઞાન પૂર્ણસ્વભાવને પામી જાય. એ પ્રાર્થના છે. ર૧૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #551 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૧૭ दंसणणाणचरत्तिं किंचि वि णत्थि दु अचेदणे विसए। तम्हा कि घादयदे चेदयिदा तेसु विसएसु।। ३६६ ।। दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे कम्मे। तम्हा किं घादयदे चेदयिदा तम्हि कम्मम्हि।। ३६७ ।। दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे काए। तम्हा किं घादयदे चेदयिदा तेसु काएसु।।३६८ ।। णाणस्स दंसणस्स य भणिदो घादो तहा चरित्तस्स। ण वि तहिं पोग्गलदव्वस्स को वि घादो दु णिद्दिट्ठो।।३६९ ।। जीवस्स जे गुणा केइ णत्थि खलु ते परेसु दव्वेसु। तम्हा सम्मादिहिस्स णत्थि रागो दु विसएसु।। ३७० ।। જ્ઞાન અને જ્ઞય તદ્દન ભિન્ન છે, આત્માના દર્શનજ્ઞાનચારિત્રાદિ કોઈ ગુણો પદ્રવ્યોમાં નથી” એમ જાણતો હોવાથી સમ્યગ્દષ્ટિને વિષયો પ્રત્યે રાગ થતો નથી; વળી રાગદ્વેષાદિ જડ વિષયોમાં પણ નથી; તેઓ માત્ર અજ્ઞાનદશામાં વર્તતા જીવના પરિણામ છે.-આવા અર્થની ગાથાઓ હવે કહે છે: ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન વિષયમાં, તે કારણે આ આતમા શું હણી શકે તે વિષયમાં? ૩૬૬. ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કર્મમાં, તે કારણે આ આતમા શું હણી શકે તે કર્મમાં? ૩૬૭. ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કાયમાં, તે કારણે આ આતમા શું હણી શકે તે કાયમાં? ૩૬૮. છે જ્ઞાનનો, દર્શન તણો, ઉપઘાત ભાખ્યો ચરિતનો, ત્યાં કોઈ પણ ભાખ્યો નથી ઉપઘાત પુદ્ગલદ્રવ્યનો. ૩૬૯. જે ગુણ જીવ તણા, ખરે તે કોઈ નહિ પરદ્રવ્યમાં, તે કારણે વિષયો પ્રતિ સુદૃષ્ટિ જીવને રાગ ના. ૩૭૦. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #552 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૮ સમયસાર [भगवानश्री./ रागो दासो मोहो जीवस्सेव य अणण्णपरिणामा। एदेण कारणेण दु सद्दादिसु णत्थि रागादी।। ३७१ ।। दर्शनज्ञानचारित्रं किञ्चिदपि नास्ति त्वचेतने विषये। तस्मात्किं हन्ति चेतयिता तेषु विषयेषु।। ३६६ ।। दर्शनज्ञानचारित्रं किञ्चिदपि नास्ति त्वचेतने कर्मणि। तस्मात्किं हन्ति चेतयिता तत्र कर्मणि।। ३६७ ।। दर्शनज्ञानचारित्रं किञ्चिदपि नास्ति त्वचेतने काये। तस्मात्किं हन्ति चेतयिता तेषु कायेषु ।। ३६८ ।। ज्ञानस्य दर्शनस्य च भणितो घातस्तथा चारित्रस्य। नापि तत्र पुद्गलद्रव्यस्य कोऽपि घातस्तु निर्दिष्टः ।। ३६९ ।। વળી રાગ, દ્વેષ, વિમોહ તો જીવના અનન્ય પરિણામ છે, તે કારણે શબ્દાદિ વિષયોમાં નહીં રાગાદિ છે. ૩૭૧. ॥थार्थ:- [दर्शनज्ञानचारित्रम् ] शन-शान-यारित्र [अचेतने विषये तु] अयेतन विषयमा [ किञ्चित् अपि] ४२॥ ५९॥ [न अस्ति] नथी, [तस्मात् ] तेथी [ चेतयिता] [ तेषु विषयेषु ] ते विषयोमा [किं हन्ति ] | ९) ( अर्थात् ॥नो घात री श)? [दर्शनज्ञानचारित्रम् ] शन-न-यारित्र [अचेतने कर्मणि तु] अयेतन धर्भमा [ किञ्चित् अपि] °४२॥ ५९॥ [ न अस्ति] नथी, [ तस्मात् ] तेथी [चेतयिता] मात्मा [ तत्र कर्मणि] ते उभमा [ किं हन्ति ] शुं ? (si 0 शहतो नथी.) । [ दर्शनज्ञानचारित्रम् ] शन-न-यरित्र [अचेतने काये तु] अयेतन आयाम [किञ्चित् अपि] ४२॥ ५९॥ [ न अस्ति] नथी, [ तस्मात् ] तेथी [चेतयिता] आत्मा [ तेषु कायेषु ] ते यामीमा [ किं हन्ति ] शुं ? (sis 0 शऽतो नथी.) । [ज्ञानस्य ] निनो, [दर्शनस्य च ] शननो [ तथा चारित्रस्य ] तथा यात्रिनो [घातः भणितः ] पात ऽत्यो , [ तत्र] त्यां [ पुद्गलद्रव्यस्य ] पुसद्रव्यनो [घातः तु] घात [क: अपि] ४२॥ ५९॥ [न अपि निर्दिष्ट: ] ऽयो नथी. (र्शन-शान-यारित्र udi પુગલદ્રવ્ય હણાતું નથી.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #553 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર जीवस्य ये गुणाः केचिन्न सन्ति खलु ते परेषु द्रव्येषु । तस्मात्सम्पग्दृष्टेर्नास्ति रागस्तु विषयेषु ।। ३७० ।। राग द्वेषो मोहो जीवस्यैव चानन्यपरिणामाः । एतेन कारणेन तु शब्दादिषु न सन्ति रागादयः ।। ३७९ ।। यद्धि यत्र भवति तत्तद्वाते हन्यत एव, यथा प्रदीपघाते प्रकाशो हन्यते; यत्र च यद्भवति तत्तद्धाते हन्यत एव, यथा प्रकाशघाते प्रदीपो हन्यते । यत्तु यत्र न भवति तत्तद्धाते न हन्यते, यथा घटघाते घटप्रदीपो न हन्यते; यत्र च यन्न भवति तत्तद्धाते न हन्यते, यथा घटप्रदीपघाते घटो न हन्यते । अथात्मनो धर्मा दर्शनज्ञानचारित्राणि पुद्गलद्रव्यघातेऽपि न हन्यन्ते, न च दर्शनज्ञानचारित्राणां घातेऽपि पुद्गलद्रव्यं हन्यते; एवं दर्शनज्ञानचारित्राणि पुद्गलद्रव्ये न भवन्तीत्यायाति; अन्यथा तद्धाते पुद्गलद्रव्य ( આ રીતે ) [ યે ઝેવિત્] જે કોઈ [નીવચ મુળા: ] જીવના ગુણો છે, [ તે વસ્તુ] તે ખરેખર [રેષુ દ્રવ્યેષુ] ૫૨ દ્રવ્યોમાં [ત્ત સન્તિ] નથી; [તસ્માત્] તેથી [ સમ્યગ્દછે: ] સમ્યગ્દષ્ટિને [ વિષયેષુ] વિષયો પ્રત્યે [રા: તુ] રાગ [TM અસ્તિ ] નથી. ૫૧૯ [7] વળી [ રામ: દ્વેષ: મોઇ: ] રાગ, દ્વેષ અને મોહ [ નીવચ વ] જીવના જ [અનન્યપરિનામા: ] અનન્ય (એકરૂપ ) પરિણામ છે, [તેન બારબેન તુ] તે કારણે [ રાય: ] રાગાદિક [શાવિષુ] શબ્દાદિ વિષયોમાં (પણ ) [TM સન્તિ ] નથી. (રાગદ્વેષાદિ સમ્યગ્દષ્ટિ આત્મામાં નથી તેમ જ જડ વિષયોમાં નથી, માત્ર અજ્ઞાનદશામાં રહેલા જીવના પરિણામ છે.) * ઘટ-પ્રદીપ ગુણો છે.) ટીકા:-ખરેખર જે જેમાં હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે ( અર્થાત્ આધારનો ઘાત થતાં આધેયનો ઘાત થાય જ છે), જેમ દીવાનો ઘાત થતાં (દીવામાં રહેલો) પ્રકાશ હણાય છે; તથા જેમાં જે હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધેયનો ઘાત થતાં આધારનો ઘાત થાય જ છે), જેમ પ્રકાશનો ઘાત થતાં દીવો હણાય છે. વળી જે જેમાં ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટનો ઘાત થતાં *ઘટપ્રદીપ હણાતો નથી; તથા જેમાં જે ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટપ્રદીપનો ઘાત થતાં ઘટ હણાતો નથી. (એ પ્રમાણે ન્યાય કહ્યો.) હવે, આત્માના ધર્મોદર્શન, જ્ઞાન અને ચારિત્ર-પુદ્દગલદ્રવ્યનો ઘાત થવા છતાં હણાતા નથી અને દર્શન-જ્ઞાનચારિત્રનો ઘાત થવા છતાં પુદ્ગલદ્રવ્ય હણાતું નથી (એ તો સ્પષ્ટ છે); માટે એ રીતે ‘દર્શન-જ્ઞાન-ચારિત્ર પુદ્દગલદ્રવ્યમાં નથી' એમ = ઘડામાં મૂકેલો દીવો. ( ૫૨માર્થે દીવો ઘડામાં નથી, ઘડામાં તો ઘડાના જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #554 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પર) સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ घातस्य, पुद्गलद्रव्यघाते तद्धातस्य दुर्निवारत्वात्। यत एवं ततो ये यावन्तः केचनापि जीवगुणास्ते सर्वेऽपि परद्रव्येषु न सन्तीति सम्यक् पश्यामः, अन्यथा अत्रापि जीवगुणघाते पुद्गलद्रव्यघातस्य, पुद्गलद्रव्यघाते जीवगुणघातस्य च दुर्निवारत्वात्। यद्येवं तर्हि कुतः सम्यग्दृष्टेर्भवति रागो विषयेषु ? न कुतोऽपि। तर्हि रागस्य कतरा खानि: ? रागद्वेषमोहा हि जीवस्यैवाज्ञानमया: परिणामाः, ततः परद्रव्यत्वाद्विषयेषु न सन्ति, अज्ञानाभावात्सम्यग्दृष्टौ तु न भवन्ति। एवं ते विषयेष्वसन्तः सम्यग्दृष्टेन भवन्तो, न भवन्त्येव। ફલિત (સિદ્ધ) થાય છે; કારણ કે, જો એમ ન હોય તો દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થતાં પુદ્ગલદ્રવ્યનો ઘાત, અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત અનિવાર્ય થાય (અર્થાત્ અવશ્ય થવો જોઈએ). આમ છે તેથી જે કોઈ જેટલા જીવના ગુણો છે તે બધાય પરદ્રવ્યોમાં નથી એમ અમે સમ્યક પ્રકારે દેખીએ છીએ (–માનીએ છીએ); કારણ કે જો એમ ન હોય તો, અહીં પણ જીવના ગુણોનો ઘાત થતાં પુદ્ગલદ્રવ્યનો ઘાત, અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં જીવના ગુણોનો ઘાત અનિવાર્ય થાય. (આ રીતે સિદ્ધ થયું કે જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી.) (પ્રશ્ન:-) જો આમ છે તો સમ્યગ્દષ્ટિને વિષયોમાં રાગ કયા કારણે થાય છે? (ઉત્તર:-) કોઈ પણ કારણે થતો નથી. (પ્રશ્ન:-) તો પછી રાગની કઈ ખાણ છે? (ઉત્તર-) રાગ-દ્વેષ-મોહ, જીવના જ અજ્ઞાનમય પરિણામ છે (અર્થાત્ જીવનું અજ્ઞાન જ રાગાદિક ઊપજવાની ખાણ છે); માટે તે રાગદ્વેષમોહ, વિષયોમાં નથી કારણ કે વિષયો પરદ્રવ્ય છે, અને સમ્યગ્દષ્ટિમાં (પણ) નથી કારણ કે તેને અજ્ઞાનનો અભાવ છે; આ રીતે રાગદ્વેષમોહ, વિષયોમાં નહિ હોવાથી અને સમ્યગ્દષ્ટિને (પણ) નહિ હોવાથી, (તેઓ) છે જ નહિ. ભાવાર્થ-આત્માને અજ્ઞાનમય પરિણામરૂપ રાગદ્વેષમોહ ઉત્પન્ન થતાં આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ ગુણો હણાય છે, પરંતુ તે ગુણો હણાતાં છતાં અચેતન પગલદ્રવ્ય હણાતું નથી; વળી પુદ્ગલ દ્રવ્ય હણાતાં દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ હણાતાં નથી; માટે જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી. આવું જાણતા સમ્યગ્દષ્ટિને અચેતન વિષયોમાં રાગાદિ થતા નથી. રાગદ્વેષમોહ પુદ્ગલદ્રવ્યમાં નથી, જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઊપજે છે; જ્યારે અજ્ઞાનનો અભાવ થાય અર્થાત સમ્યગ્દષ્ટિ થાય ત્યારે તેઓ ઊપજતા નથી. આ રીતે રાગદ્વેષમોહ પુદ્ગલમાં નથી તેમ જ સમ્યગ્દષ્ટિમાં પણ નથી, તેથી શુદ્ધદ્રવ્યદૃષ્ટિથી જોતાં તેઓ છે જ નહિ. પર્યાયદૃષ્ટિથી જોતાં જીવને અજ્ઞાન-અવસ્થામાં તેઓ છે, એ પ્રમાણે જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #555 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધશાન અધિકાર પ૨૧ (મુન્દ્રાન્તિા ) रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात् तौ वस्तुत्वप्रणिहितदृशा दृश्यमानौ न किञ्चित्। सम्यग्दृष्टि: क्षपयतु ततस्तत्त्वदृष्ट्या स्फुटं तौ ज्ञानज्योतिर्व्वलति सहजं येन पूर्णाचलार्चिः।। २१८ ।। (શાંતિની ) रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या नान्यट्रव्यं वीक्ष्यते किञ्चनापि। सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्।। २१९ ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે શ્લોકાર્થઃ- [૬૬ જ્ઞાનમ્ હિ અજ્ઞાનમાવાન્ રા–દેષ મવતિ] આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે પરિણમે છે; [વસ્તુત્વ-પ્રશિહિત–દશા દશ્યમાનો તો વિષ્યિ ] વસ્તુત્વમાં મૂકેલી (-સ્થાપેલી, એકાગ્ર કરેલી) દષ્ટિ વડે જોતાં (અર્થાત્ દ્રવ્યદૃષ્ટિથી જોતાં, તે રાગદ્વેષ કાંઈ જ નથી (-દ્રવ્યરૂપ જજુદી વસ્તુ નથી). [તત: સભ્ય: તત્ત્વદર્યો તો ૮ ક્ષયg] માટે (આચાર્યદવ પ્રેરણા કરે છે કેસમ્યગ્દષ્ટિ પુરુષ તત્ત્વદષ્ટિ વડે તેમને (રાગદ્વેષને) પ્રગટ રીતે ક્ષય કરો, [ યેન પૂર્ણ—સવેર્સ–ર્વિ: સરનું જ્ઞાનજ્યોતિ: ક્વનતિ] કે જેથી, પૂર્ણ અને અચળ જેનો પ્રકાશ છે એવી (દેદીપ્યમાન) સહજ જ્ઞાનજ્યોતિ પ્રકાશે. ભાવાર્થ-રાગદ્વેષ કોઈ જાદુ દ્રવ્ય નથી, જીવને અજ્ઞાનભાવથી (રાગદ્વેષરૂપ પરિણામ) થાય છે; માટે સમ્યગ્દષ્ટિ થઈને તત્ત્વદષ્ટિથી જોવામાં આવે તો તેઓ (રાગદ્વેષ) કાંઈ પણ વસ્તુ નથી એમ દેખાય છે, અને ઘાતિકર્મનો નાશ થઈ કેવળજ્ઞાન ઊપજે છે. ૨૧૮. “અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ ઉપજાવી શક્યું નથી ' એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છે શ્લોકાર્ધઃ- [ તત્ત્વદDચા] તત્ત્વદષ્ટિથી જોતાં, [૨–૬–ઉત્પાવરું અન્યત્ દ્રવ્ય ગ્વિન પિ ન વીક્યતે] રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી, [માત સર્વ—દ્રવ્ય–ઉત્પત્તિ: સ્વ4માવે સન્ત: અત્યન્ત વ્યવાસ્તિ] કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #556 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨૨ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ अण्णदविएण अण्णदवियस्स णो कीरए गुणुप्पाओ। तम्हा दु सव्वदव्वा उप्पज्जंते सहावेण।।३७२ ।। अन्यद्रव्येणान्यद्रव्यस्य न क्रियते गुणोत्पादः। तस्मात्तु सर्वद्रव्याण्युत्पद्यन्ते स्वभावेन।। ३७२ ।। न च जीवस्य परद्रव्यं रागादीनुत्पादयतीति शङ्क्यम्; अन्यद्रव्येणान्यद्रव्यगुणोत्पादकरणस्यायोगात; सर्वद्रव्याणां स्वभावेनैवोत्पादात्। तथाहि-मृत्तिका कृम्भभावेनोत्पद्यमाना किं कुम्भकारस्वभावेनोत्पद्यते, किं मृत्तिकास्वभावेन ? यदि कुम्भकारस्वभावेनोत्पद्यते तदा कुम्भकरणाहङ्कारनिर्भरपुरुषाधिष्ठितव्यापृतकर-पुरुषशरीराकार: कुम्भः स्यात्। न च तथास्ति, द्रव्यान्तरस्वभावेन द्रव्यपरिणामोत्पाद ભાવાર્થ:-રાગદ્વેષ ચેતનના જ પરિણામ છે. અન્ય દ્રવ્ય આત્માને રાગદ્વેષ ઉપજાવી શક્યું નથી; કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે, અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણપર્યાયોની ઉત્પત્તિ થતી નથી. ૨૧૯. હવે આ અર્થને ગાથામાં કહે છેઃ કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે, તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે. ૩૭૨. ગાથાર્થઃ- [ગચંદ્રવ્યેળ ] અન્ય દ્રવ્યથી [ ન્યદ્રવ્યરચ] અન્ય દ્રવ્યને [ગુણોત્પત્તિ ] ગુણની ઉત્પત્તિ [ન ક્રિયd] કરી શકાતી નથી; [ તમાત્ તુ] તેથી (એ સિદ્ધાંત છે કે) [ સર્વદ્રવ્યા]િ સર્વ દ્રવ્યો [સ્વમાવે] પોતપોતાના સ્વભાવથી [૩Fઘન્ત ] ઊપજે છે. ટીકા:-વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. આ વાત દાંતથી સમજાવવામાં આવે છે – માટી કુંભભાવે (ઘડા-ભાવે) ઊપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઊપજે છે કે માટીના સ્વભાવથી ઊપજે છે? જો કુંભારના સ્વભાવથી ઊપજતી હોય તો જેમાં વડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ (ઘડો કરવાનો) વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર તેના આકારે ઘડો થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #557 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર स्यादर्शनात्। यद्येवं तर्हि मृत्तिका कुम्भकारस्वभावेन नोत्पद्यते, किन्तु मृत्तिकास्वभावेनैव, स्वस्वभावेन द्रव्यपरिणामोत्पादस्य दर्शनात्। एवं च सति मृत्तिकायाः स्वस्वभावानतिक्रमान्न कुम्भकारः कुम्भस्योत्पादक एव; मृत्तिकैव कुम्भकारस्वभावमस्पृशन्ती स्वस्वभावेन कुम्भभावेनोत्पद्यते । एवं सर्वाण्यपि द्रव्याणि स्वपरिणामपर्यायेणोत्पद्यमानानि किं निमित्तभूतद्रव्यान्तरस्वभावेनोत्पद्यन्ते, किं स्वस्वभावेन ? यदि निमित्तभूतद्रव्यान्तरस्वभावेनोत्पद्यन्ते तदा निमित्तभूतपरद्रव्याकारस्तत्परिणामः स्यात्। न च तथास्ति, द्रव्यान्तरस्वभावेन द्रव्यपरिणामोत्पादस्यादर्शनात्। यद्येवं न सर्वद्रव्याणि निमित्तभूतपरद्रव्यस्वभावेनोत्पद्यन्ते, किंतु स्वस्वभावेनैव, स्वस्वभावेन द्रव्यपरिणामोत्पादस्य दर्शनात् । एवं च सति सर्वद्रव्याणां स्वस्वभावानतिक्रमान्न निमित्तभूतद्रव्यान्तराणि स्वपरिणामस्योत्पादकान्येव; सर्वद्रव्याण्येव निमित्तभूतद्रव्यान्तरस्वभावमस्पृशन्ति स्वस्वभावेन स्वपरिणामभावेनोत्पद्यन्ते। अतो न परद्रव्यं जीवस्य रागादीनामुत्पादकमुत्पश्यामो यस्मै कुप्यामः । ૫૨૩ ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો પછી માટી કુંભારના સ્વભાવથી ઊપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઊપજે છે કારણ કે (દ્રવ્યના ) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે ઊપજે છે. એવી રીતે-બધાંય દ્રવ્યો સ્વપરિણામપર્યાય (અર્થાત્ પોતાના પરિણામભાવરૂપે ) ઊપજતાં થકાં, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજે છે કે પોતાના સ્વભાવથી ઊપજે છે? જો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં હોય તો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના આકારે તેમના પરિણામ થવા જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો સર્વ દ્રવ્યો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઊપજે છે કારણ કે (દ્રવ્યના ) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, સર્વ દ્રવ્યો પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતાં હોવાને લીધે, નિમિત્તભૂત અન્યદ્રવ્યો પોતાના (અર્થાત્ સર્વ દ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ; સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં, પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે ઊપજે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #558 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (માનિની) यदिह भवति रागद्वेषदोषप्रसूतिः कतरदपि परेषां दूषणं नास्ति तत्र। स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः ।। २२० ।। માટે (આચાર્યદવ કહે છે કે, જીવને રાગાદિનું ઉત્પાદક અને પરદ્રવ્યને દેખતા (-માનતા, સમજતા) નથી કે જેના પર કોપ કરીએ. ભાવાર્થ-આત્માને રાગાદિક ઊપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્યદ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી, અન્યદ્રવ્ય તેમનું નિમિત્તમાત્ર છે; કારણ કે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય ગુણપર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. જેઓ એમ માને છે-એવો એકાંત કરે છે-કે “પદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે, તેઓ ન વિભાગને સમજ્યા નથી, મિથ્યાદષ્ટિ છે. એ રાગાદિક જીવના સત્ત્વમાં ઊપજે છે, પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે-એમ માનવું તે સમ્યજ્ઞાન છે. માટે આચાર્ય મહારાજ કહે છે કે અમે રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગદ્વેષનું ઊપજવું તે પોતાનો જ અપરાધ છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાઃ - [૩] આ આત્મામાં [વત્ રાT-s-દ્દોષ–પ્રતિ: મવતિ] જે રાગદ્વેષરૂપ દોષોની ઉત્પત્તિ થાય છે [તત્ર પરેષાં તરન્ પિ ફૂષને નાસ્તિ] ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી, [ તત્ર સ્વયમ્ મારાથી યમ્ નવોદ: સર્પતિ ] ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે- [વિરિતમ્ ભવતુ] એ પ્રમાણે વિદિત થાઓ અને [ ગોધ: નર્ત યાતુ] અજ્ઞાન અસ્ત થઈ જાઓ; [વો: રિમ] હું તો જ્ઞાન છું. ભાવાર્થ-અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે “આ પરદ્રવ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું'. એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્યદવ ઉપદેશ કરે છે કે-રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. માટે એ અજ્ઞાનને નાશ કરો, સમ્યજ્ઞાન પ્રગટ કરો, આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ અનુભવ કરો; પરદ્રવ્યને રાગદ્વેષનું ઉપજાવનારું માનીને તેના પર કોપ ન કરો. ૨૨૦ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #559 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર (રથોદ્ધત્તા) रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयन्ति ये तु ते । उत्तरन्ति न हि मोहवाहिनीं શુદ્ધવોધવિધુરાન્ધબુદ્ધય:।। ૨૨૬ ।। હવે આ જ અર્થ દઢ કરવાને અને આગળના કથનની સૂચના કરવાને કાવ્ય કહે છેઃ કહાનજૈનશાસ્ત્રમાળા ] ૫૫ શ્લોકાર્થ:- [યે તુ રાગ-બનિ પદ્રવ્યમ્ વ નિમિત્તતાં જયન્તિ] જેઓ રાગની ઉત્પત્તિમાં પદ્રવ્યનું જ નિમિત્તપણું ( કારણપણું) માને છે, (પોતાનું કાંઈ કારણપણું માનતા નથી, ) [ તે શુદ્ધ-વોધ-વિધુર-સન્ધ-બુદ્ધ્ય: ] તેઓ–જેમની બુદ્ધિ શુદ્ધજ્ઞાનરહિત અંધ છે એવા (અર્થાત્ જેમની બુદ્ધિ શુદ્ઘનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે એવા ) [મોહ-વાહિની નહિં ઉત્તરન્તિ] મોહનદીને ઊતરી શક્તા નથી. ભાવાર્થ:-શુદ્ધનયનો વિષય આત્મા અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ, એક છે. તે પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે છે અને તેમાં આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી. આવું આત્માના સ્વરૂપનું જ્ઞાન જેમને નથી તેઓ એમ માને છે કે પદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. આવું માનનારા મોહરૂપી નદીને ઊતરી શક્તા નથી (અથવા મોહની સેનાને હરાવી શક્તા નથી), તેમને રાગદ્વેષ મટતા નથી; કારણ તે રાગદ્વેષ કરવામાં જો પોતાને પુરુષાર્થ હોય તો જ તેમને મટાડવામાં પણ હોય, પરંતુ જો ૫૨ના કરાવ્યા જ રાગદ્વેષ થતા હોય તો ૫૨ તો રાગદ્વેષ કરાવ્યા જ કરે, ત્યાં આત્મા તેમને ક્યાંથી મટાડી શકે? માટે, રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે–એમ કચિત્ માનવું તે સમ્યજ્ઞાન છે. ૨૨૧. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્દગલો આત્માને કાંઈ કહેતાં નથી કે ‘તુ અમને જાણ', અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા ૫૨ પ્રત્યે ઉદાસીન (–સંબંધ વિનાનો, તટસ્થ ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્ધાદિકને સારાં-નરસાં માનીને રાગીદ્વેષી થાય છે તે તેનું અજ્ઞાન છે.-આવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #560 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates [ भगवानश्री ु६६ णिंदिदसंथुदवयणाणि पोग्गला परिणमंति बहुगाणि । ताणि सुणिदूण रूसदि तूसदि य पुणो अहं भणिदो ।। ३७३ ।। पोग्गलदव्वं सद्दत्तपरिणदं तस्स जदि गुणो अण्णो । तम्हा ण तुमं भणिदो किंचि वि किं रूससि अबुद्धो ।। ३७४ ।। अहो सुहो व सद्दो ण तं भणदि सुणसु मं ति सो चेव । ण य एदि विणिग्गहिदुं सोदविसयमागदं सं ।। ३७५ ।। असुहं सुहं व रूवं ण तं भणदि पेच्छ मं ति सो चेव । ण य एदि विणिग्गहिदुं चक्खुविसयमागदं रूवं ।। ३७६ ।। अहो सुहो व गंधो ण तं भणदि जिग्ध मं ति सो चेव । णय एदि विणिग्गहिदुं घाणविसयमागदं गंधं ।। ३७७ ।। असुहो सुहो व रसोण तं भणदि रसय मं ति सो चेव । णय एदि विणिग्गहिदुं रसणविसयमागदं तु रसं ।। ३७८ ।। પરદ સમયસાર રે ! પુદ્ગલો બહુવિધ નિંદા-સ્તુતિવચનરૂપ પરિણમે, तेने सुशी, 'भुनेऽह्युं ' गाएशी, शेष तोष कवो रे. 393. પુદ્ગલદ૨વ શબ્દત્વપરિણત, તેહનો ગુણ અન્ય છે, तो नवऽधुं श तने, हे अबुध ! शेष तुं प्रयम रे ? ३७४. શુભ કે અશુભ જે શબ્દ તે ‘તું સુણ મને ’ ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચ૨ શબ્દને; ૩૭૫. શુભ કે અશુભ જે રૂપ તે ‘તું જો મને ’ ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને; ૩૭૬. શુભ કે અશુભ જે ગંધ તે ‘તું સૂંથ મુજને ’ નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘ્રાણગોચર ગધને; ૩૭૭. શુભ કે અશુભ ૨સ જેહ તે ‘તું ચાખ મુજને ’ નવ કહે, ने व पए। ग्रहवा न भये रसनगोयर २स अरे ! ३७८. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #561 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર પર ૭ असुहो सुहो व फासो ण तं भणदि फुससु मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं कायविसयमागदं फासं।। ३७९ ।। असुहो सुहो व गुणो ण तं भणदि बुज्झ मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं तु गुणं ।। ३८० ।। असुहं सुहं व दव्वं ण तं भणदि बुज्झ मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं दव्वं ।। ३८१ ।। एयं तु जाणिऊणं उवसमं णेव गच्छदे मूढो। णिग्गहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो।।३८२ ।। निन्दितसंस्तुतवचनानि पुद्गलाः परिणमन्ति बहुकानि। तानि श्रुत्वा रुष्यति तुष्यति च पुनरहं भणितः।। ३७३ ।। पुद्गलद्रव्यं शब्दत्वपरिणतं तस्य यदि गुणोऽन्यः। तस्मान्न त्वं भणितः किञ्चिदपि किं रुष्यस्यबुद्धः ।। ३७४ ।। શુભ કે અશુભ જે સ્પર્શ તે “તું સ્પર્શ મુજને ' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; ૩૭૯. શુભ કે અશુભ જે ગુણ તે “તું જાણ મુજને ' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને; ૩૮૦. શુભ કે અશુભ જે દ્રવ્ય તે “ તું જાણ મુજને ” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર દ્રવ્યને. ૩૮૧. -આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે! શિવ બુદ્ધિને પામેલ નહિ એ પર ગ્રહણ કરવા ચહે. ૩૮૨. uथार्थ:- [ बहुकानि ] ५९ ५२न [ निन्दितसंस्तुतवचनानि] निंन भने स्तुतिन यनो३५. [ पुद्गलाः ] पुसो [ परिणमन्ति ] ५२मे छ; [ तानि श्रुत्वा पुनः ] तमने सामणीने शानी ७५. [ अहं भणितः ] ‘भने प्रद्यु' गेम मानाने [ रुष्यति तुष्यति च] रोष तथा तोष ७२ छ ( अर्थात गुस्से थाय छ तथा पुशी थाय छ). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #562 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ સમયસાર [ भगवानश्री डुं६६ अशुभ: शुभो वा शब्दो न त्वां भणति शृणु मामिति स एव । न चैति विनिर्ग्रहीतुं श्रोत्रविषयमागतं शब्दम् ।। ३७५ ।। अशुभं शुभं वा रूपं न त्वां भणति पश्य मामिति स एव । न चैति विनिर्ग्रहीतुं चक्षुर्विषयमागतं रूपम् ।। ३७६ ।। अशुभ: शुभो वा गन्धो न त्वां भणति जिघ्र मामिति स एव । न चैति विनिर्ग्रहीतुं घ्राणविषयमागतं गन्धम् ।। ३७७ ।। अशुभ: शुभो वा रसो न त्वां भणति रसय मामिति स एव । न चैति विनिर्ग्रहीतुं रसनविषयमागतं तु रसम् ।। ३७८ ।। [ पुद्गलद्रव्यं ] ५छ्गलद्रव्य [ शब्दत्वपरिणतं ] शब्दयो परिएम्युं छे; [ तस्य गुणः ] तेनो गुए। [ यदि अन्यः ] भे ( ताराथी ) अन्य छे, [ तस्मात् ] तो हे अज्ञानी ̈a! [ त्वं न किञ्चित् अपि भणितः ] तने अंधाधुं नथी; [ अबुद्धः ] तुं अज्ञानी थयो थsो [ किं रुष्यसि ] शेष शा माटे उरे छे ? [ अशुभ: वा शुभः शब्दः ] अशुभ अथवा शुभ शब्द [ त्वां न भणति ] तने खेम नथी ऽहेतो } [ माम् शुणु इति ] 'तुं भने सांभ ; [ सः एव च ] अने आत्मा पए। ( पोताना स्थानथी छूटीने ), [ श्रोत्रविषयम् आगतं शब्दम् ] श्रोत्रेन्द्रियना विषयमां आवेला शब्६ने [ विनिर्ग्रहीतुं न एति ] ग्रहवा (भावा ) ४तो नथी. [ अशुभं वा शुभं रूपं ] अशुभ अथवा शुभ ३५ [ त्वां न भणति ] तने खेम नथी हेतुं } [ माम् पश्य इति ] 'तुं भने भे '; [ सः एव च ] अने आत्मा प ( पोताना स्थानथी छूटीने ), [ चक्षुर्विषयम् आगतं ] यक्षु-इंद्रियना विषयमा आवेला ( अर्थात् यक्षुगोयर थयेला ) [ रूपम् ] ३५ने [ विनिर्ग्रहीतुं न एति ] ग्रहवा तो नथी. [ अशुभः वा शुभः गन्धः ] अशुभ अथवा शुभ गंध [ त्वां न भणति ] तने खेम नथी ऽहेती } [माम् जिघ्र इति ] 'तुं भने सूंघ '; [ सः एव च ] अने आत्मा पा [घ्राणविषयम् आगतं गन्धम् ] प्राणेंद्रियना विषयमा आवेली गंधने [ विनिर्ग्रहीतुं न एति ] ( पोताना स्थानथी स्युत थने ) ग्रहवा तो नथी. [ अशुभः वा शुभ: रस: ] अशुभ अथवा शुभ रस [ त्वां न भणति ] तने खेम નથી કહેતો [माम् रसय इति ] 'तुं भने या '; [ सः एव च ] भने आत्मा प [ रसनविषयम् आगतं तु रसम् ] रसना -छंद्रियना विषयमा आवेला रसने [ विनिर्ग्रहीतुं न एति ] ( पोताना स्थानथी छूटीने ) ग्रहवा तो नथी. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #563 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધશાન અધિકાર ૫૨૯ अशुभः शुभो वा स्पर्शो न त्वां भणति स्पृश मामिति स एव। न चैति विनिर्ग्रहीतुं कायविषयमागतं स्पर्शम्।। ३७९ ।। अशुभ: शुभो वा गुणो न त्वां भणति बुध्यस्व मामिति स एव। न चैति विनिर्ग्रहीतुं बुद्धिविषयमागत तु गुणम्।।३८० ।। अशुभं शुभं वा द्रव्यं न त्वां भणति बुध्यस्व मामिति स एव। न चैति विनिर्ग्रहीतुं बुद्धिविषयमागतं द्रव्यम्।। ३८१ ।। एतत्तु ज्ञात्वा उपशमं नैव गच्छति मूढः। विनिर्ग्रहमनाः परस्य च स्वयं च बुद्धिं शिवामप्राप्तः।। ३८२ ।। यथेह बहिरर्थो घटपटादि:, देवदत्तो यज्ञदत्तमिव हस्ते गृहीत्वा, 'मां प्रकाशय' इति स्वप्रकाशने न प्रदीपं प्रयोजयति, न च प्रदीपोऽप्ययःकान्तोपलकृष्टायःसूचीवत् [अशुभः वा शुभ: स्पर्श:] अशुभ अथवा शुभ स्पर्श [ त्वां न भणति] तने सेम नथी तो [ माम् स्पृश इति] 'तुं भने स्पर्श'; [ सः एव च ] अने. मात्मा ५९ (पोतान। स्थानथी छूटीने ), [ कायविषयम् आगतं स्पर्शम् ] यान। (-स्पर्शेन्द्रियन।) विषयमा माता स्पर्शने [ विनिर्ग्रहीतुं न एति ] अ६॥ ४तो नथी. [अशुभः वा शुभः गुणः ] शुभ अथवा शुम शुए [त्वां न भणति] तने सेम नथी तो [ माम् बुध्यस्व इति ] 'तुं भने '; [ सः एव च ] भने मात्मा ५९॥ (पोतान। स्थानथी छूटीने), [ बुद्धिविषयम् आगतं तु गुणम् ] बुद्धिना विषयमा आये। गुने [ विनिर्ग्रहीतुं न एति ] अा तो नथी. [ अशुभं वा शुभं द्रव्यं ] अशुभ अथवा शुम द्रव्य [ त्वां न भणति ] तने सेम नथी हेतु है [ माम् बुध्यस्व इति] 'तुं भने '; [ सः एव च ] भने मात्मा ५९॥ (पोतान। स्थानथी छूटान ), [ बुद्धिविषयम् आगतं द्रव्यम् ] मुद्धिन विषयमा भाव द्रव्यने [ विनिर्ग्रहीतुं न एति] अ॥ ४तो नथी. [ एतत् तु ज्ञात्वा ] आयु ीने ५९॥ [ मूढः ] भूढ ५ [उपशमं न एव गच्छति] 3५शमने पामतो नथी; [च ] भने [ शिवाम् बुद्धिम् अप्राप्तः च स्वयं] शिव मुद्धिने (त्यारी बुद्धिने, सम्यनने) नहि पामेलो पोते [ परस्य विनिर्ग्रहमनाः ] પરને ગ્રહવાનું મન કરે છે. ટીકા-પ્રથમ દષ્ટાંત કહે છે: આ જગતમાં બાહ્યપદાર્થ-ઘટપટાદિ-, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, દીવાને સ્વપ્રકાશનમાં ( અર્થાત્ બાહ્યપદાર્થને પ્રકાશવાના કાર્યમાં) જોડતો નથી કે “તું મને પ્રકાશ', અને દીવો પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #564 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પ૩) સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ स्वस्थानात्प्रच्युत्य तं प्रकाशयितुमायाति; किन्तु वस्तुस्वभावस्य परेणोत्पादयितुमशक्यत्वात् परमुत्पादयितुमशक्तत्वाच यथा तदसन्निधाने तथा तत्सन्निधानेऽपि स्वरूपेणैव प्रकाशते। स्वरूपेणैव प्रकाशमानस्य चास्य वस्तुस्वभावादेव विचित्रां परिणतिमासादयन् कमनीयोऽकमनीयो वा घटपटादिर्न मनागपि विक्रियायै વસ્થા તથા વદિર: શબ્દો, ૫, ન્યો, રસ, સ્પર્શી, ગુગદ્રવ્ય , રેવતો यज्ञदत्तमिव हस्ते गृहीत्वा, 'मां शृणु, मां पश्य, मां जिघ्र, मां रसय, मां स्पृश, मां बुध्यस्व' इति स्वज्ञाने नात्मानं प्रयोजयन्ति, न चात्माप्ययःकान्तोपलकृष्टाय:सूचीवत् स्वस्थानात्प्रच्युत्य तान् ज्ञातुमायाति; किन्तु वस्तुस्वभावस्य परेणोत्पादयितुमशक्यत्वात् परमुत्पादयितुमशक्तत्वाच्च यथा तदसन्निधाने तथा तत्सन्निधानेऽपि स्वरूपेणैव जानीते। स्वरूपेणैव जानतश्चास्य वस्तुस्वभावादेव विचित्रां परिणतिमासादयन्त: कमनीया अकमनीया वा शब्दादशो बहिरा न मनागपि विक्रियायै જેમ પોતાના સ્થાનથી શ્રુત થઈને તેને (બાહ્યપદાર્થને) પ્રકાશવા જતો નથી; પરંતુ, વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શક્તો નહિ હોવાથી, દીવો જેમ બાહ્યપદાર્થની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે) તેમ બાહ્યપદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશ છે. (એમ) પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા તેને (દીવાને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્યપદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. એવી રીતે હવે દર્દાત છેઃ બાહ્યપદાર્થો-શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ ને દ્રવ્ય-, જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, આત્માને સ્વજ્ઞાનમાં (બાહ્યપદાર્થોને જાણવાના કાર્યમાં) જોડતા નથી કે “તું મને સાંભળ, તું મને જો, તું મને સુંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ', અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી શ્રુત થઈને તેમને (બાહ્યપદાર્થોને) જાણવા જતો નથી; પરંતુ, વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શક્તો નહિ હોવાથી, આત્મા જેમ બાહ્યપદાર્થોની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ જાણે છે ) તેમ બાહ્યપદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે. (એમ) પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને (આત્માને), વસુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #565 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર પ૩૧ कल्प्येरन्। एवमात्मा प्रदीपवत् परं प्रति उदासीनो नित्यमेवेति वस्तुस्थितः, तथापि यद्रागद्वेषौ तदज्ञानम्। (શાર્દૂનવિવ્રીડિત) पूर्णकाच्युतशुद्धबोधमहिमा बोधो न बोध्यादयं यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव। तद्वस्तुस्थितिबोधवन्ध्यधिषणा एते किमज्ञानिनो रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युदासीनताम्।। २२२ ।। આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે (અર્થાત્ સંબંધ વગરનો, તટસ્થ છે) –એવી વસ્તુસ્થિતિ છે, તોપણ જે રાગદ્વેષ થાય છે તે અજ્ઞાન છે. ભાવાર્થ-શબ્દાદિક જડ પુદ્ગલદ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતાં નથી, કે “તું અમને ગ્રહણ કર (અર્થાત તું અમને જાણ )!; અને આત્મા પણ પોતાના સ્થાનથી ચુત થઈને તેમને ગ્રહવા (-જાણવા) તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર પણ વિકાર કરતાં નથી, જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ, આવો વસુસ્વભાવ છે, તોપણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સુંધી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, તેમને સારાં-નરસાં માની રાગદ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [પૂર્ણ–– ચુત–શુદ્ધ-વો–મહિના માં વોલ્કા] પૂર્ણ, એક, અય્યત અને શુદ્ધ (-વિકાર રહિત) એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા [વાંધ્યાત] શેય પદાર્થોથી [ વિક્રિય ન થયાત] જરા પણ વિકિયા પામતો નથી, [દ્વિીપ: પ્રવેશ્યા વ] જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી (-પ્રકાશાવાયોગ્ય ઘટપટાદિ પદાર્થોથી) વિક્રિયા પામતો નથી તેમ. [ તત: રૂત:] તો પછી [ત–વસ્તુસ્થિતિ–વોધવચ્ચ-fષTI: તે અજ્ઞાનિન:] એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જીવો [ મ્િ સદનામ્ યાસીનતામ્ મુચન્તિ, રાÈષમયમવન્તિ] પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે અને રાગદ્વેષમય કેમ થાય છે? (એમ આચાર્યદવે શોચ કર્યો છે.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #566 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પ૩ર સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂત્રવિદ્રોહિત) रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृशः पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात्। दूरारूढचरित्रवैभवबलाच्चञ्चच्चिदर्चिर्मयीं विन्दन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य सञ्चेतनाम्।। २२३ ।। ભાવાર્થ-જ્ઞાનનો સ્વભાવ શયને જાણવાનો જ છે, જેમ દીપકનો સ્વભાવ ઘટપટાદિને પ્રકાશવાનો છે. એવો વસ્તુસ્વભાવ છે. શેયને જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાર થતો નથી. યોને જાણી, તેમને સારાં-નરસાં માની, આત્મા રાગદ્વેષી-વિકારી થાય છે તે અજ્ઞાન છે. માટે આચાર્યદવે શોચ કર્યો છે કે “વસ્તુનો સ્વભાવ તો આવો છે, છતાં આ આત્મા અજ્ઞાની થઈને રાગદ્વેષરૂપે કેમ પરિણમે છે? પોતાની સ્વાભાવિક ઉદાસીનઅવસ્થારૂપ કેમ રહેતો નથી?” આ પ્રમાણે આચાર્યદવે જે શોચ કર્યો છે તે યુક્ત છે, કારણ કે જ્યાં સુધી શુભ રાગ છે ત્યાં સુધી પ્રાણીઓને અજ્ઞાનથી દુ:ખી દેખી કરુણા ઊપજે છે અને તેથી શોચ થાય છે. ૨૨૨. હવે આગળના કથનની સૂચનારૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્ધ - [રા-દ્વેષ-વિભાવ–મુp–મદ: ] જેમનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી રહિત છે, [ નિત્યં સ્વમવ–પૃશ:] જેઓ સદા (પોતાના ચૈતન્યચમત્કારમાત્ર) સ્વભાવને સ્પર્શનારા છે, [પૂર્વ–આ| નિ–સમસ્ત-મૈ–વિના:] જેઓ ભૂત કાળનાં તેમ જ ભવિષ્ય કાળનાં સમસ્ત કર્મથી રહિત છે અને [તવા––૩યા–મિન્ના:] જેઓ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે, [–ર–મારુઢ-ચરિત્ર-વૈભવ-વનાત્ જ્ઞાની સગ્યેતનામ્ વિજ્વન્તિ] તેઓ (-એવા જ્ઞાનીઓ-) અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે- [ –વિ–નિય] કે જે જ્ઞાન-ચેતના ચમક્તી ચૈતન્યજ્યોતિમય છે અને [સ્વ–૨૨ – મિષિ-મુવનામૂ] જેણે નિજ રસથી ( પોતાના જ્ઞાનરૂપ રસથી) સમસ્ત લોકને સિંચ્યો છે. ભાવાર્થ-જેમને રાગદ્વેષ ગયા, પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો અને અતીત, અનાગત તથા વર્તમાન કર્મનું મમત્વ ગયું એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે. અહીં તાત્પર્ય આમ જાણવું:-જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ-પ્રમાણ, અનુમાન-પ્રમાણ અને સ્વસંવેદનપ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન (પ્રતીતિ ) દઢ કરે છે; એ તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #567 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધશાન અધિકાર ૫૩૩ कम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं। तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ।। ३८३ ।। कम्मं जं सुहमसुहं जम्हि य भावम्हि बज्झदि भविस्सं। तत्तो णियत्तदे जो सो पच्चक्खाणं हवदि चेदा।। ३८४ ।। जं सुहमसुहमुदिण्णं संपडि य अणेयवित्थरविसेसं। तं दोसं जो चेददि सो खलु आलोयणं चेदा।।३८५ ।। અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થામાં પણ થાય છે. અને જ્યારે અપ્રમત્ત અવસ્થા થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે; તે વખતે, જે જ્ઞાનચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણિ ચડી, કેવળજ્ઞાન ઉપજાવી, સાક્ષાત્ * જ્ઞાનચેતનારૂપ થાય છે. ૨૨૩. અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડ તે આત્મા પ્રતિક્રમણ છે, અનાગત કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે (અર્થાત્ જે ભાવોથી આગામી કર્મ બંધાય તે ભાવોનું મમત્વ છોડે) તે આત્મા પ્રત્યાખ્યાન છે અને ઉદયમાં આવેલા વર્તમાન કર્મનું મમત્વ છોડ તે આત્મા આલોચના છે; સદાય આવાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે.-આવું ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છે: શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે, તેથી નિવર્સે આત્મને, તે આતમા પ્રતિક્રમણ છે; ૩૮૩. શુભ ને અશુભ ભાવી કરમ જે ભાવમાં બંધાય છે, તેથી નિવર્તન જે કરે, તે આતમા પચખાણ છે; ૩૮૪. શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે, તે દોષને જે ચેતતો, તે જીવ આલોચન ખરે. ૩૮૫. * કેવળજ્ઞાની જીવને સાક્ષાત્ જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો, સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી, કારણ કે તેને નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવે પરિણમન હોય છે. કર્મના અને કર્મફળના સ્વામિત્વભાવે પરિણમન નથી હોતું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #568 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૩૪ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ णिचं पचक्खाणं कुव्वदि णिचं पडिक्कमदि जो य। णिचं आलोचेयदि सो हु चरित्तं हवदि चेदा।।३८६ ।। कर्म यत्पूर्वकृतं शुभाशुभमनेकविस्तरविशेषम्। तस्मान्निवर्तयत्यात्मानं तु यः स प्रतिक्रमणम्।।३८३ ।। कर्म यच्छुभमशुभं यस्मिंश्च भावे बध्यते भविष्यत्। तस्मान्निवर्तते यः प्रत्याख्यानं भवति चेतयिता।। ३८४ ।। यच्छुभमशुभमुदीर्ण सम्प्रति चानेकविस्तरविशेषम्। तं दोषं यः चेतयते स खल्वालोचनं चेतयिता।। ३८५ ।। नित्यं प्रत्याख्यानं करोति नित्यं प्रतिक्रामति यश्च । नित्यमालोचयति स खलु चरित्रं भवति चेतयिता।। ३८६ ।। પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્ય કરે, નિત્ય કરે આલોચના, તે આતમા ચારિત્ર છે. ૩૮૬, uथार्थ:- [ पूर्वकृतं] पूर्व ४२j [ यत् ] ४ [अनेकविस्तरविशेषम् ] सने प्र.1२॥ विस्त॥२५j [ शुभाशुभम् कर्म ] ( १२५|या) शुभाशुम धर्म [ तस्मात् ] तेनाथी [ यः ] ४ मा [ आत्मानं तु] पोताने [ निवर्तयति ] *निवताव छ, [ सः] ते मात्मा [ प्रतिक्रमणम् ] प्रतिभा छे. [ भविष्यत् ] भविष्य गर्नु [ यत् ] ४ [शुभम् अशुभम् कर्म ] शुभ-अशुम धर्भ [ यस्मिन् भावे च] ते ४ भावमi [ बध्यते ] धाय छ [ तस्मात् ] ते माथी [ यः ] ४ मात्मा [ निवर्तते] निवर्ते छ, [ सः चेतयिता] ते मात्मा [ प्रत्याख्यानं भवति] પ્રત્યાખ્યાન છે. [सम्प्रति च] वर्तमान राणे [उदीर्ण ] यम सावेतुं [यत् ] ४ [अनेकविस्तरविशेषम् ] अने5 प्र.२॥ विस्तारवाj [ शुभम् अशुभम् ] शुभ-अशुम धर्म [ तं दोषं] ते घोषने [ यः] ४ मात्मा [चेतयते ] येतेछ-अनुभव छ-तमा ll से छे (अर्थात तेनु स्वामित्व-ताप छोडे छ), [ सः चेतयिता] ते. मात्मा [खलु] ५२.५२. [ आलोचनम् ] सोयना छे. [ यः] ४ [ नित्यं ] सEL [ प्रत्याख्यानं करोति ] प्रत्याभ्यान ६२. छ, [ नित्यं * नियj = ५१m; 124g; दूर २५g. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #569 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૩૫ यः खलु पुद्गलकर्मविपाकभवेभ्यो भावेभ्यश्चेतयितात्मानं निवर्तयति, स तत्कारणभूतं पूर्व कर्म प्रतिक्रामन् स्वयमेव प्रतिक्रमणं भवति। स एव तत्कार्यभूतमुत्तरं कर्म प्रत्याचक्षाणः प्रत्याख्यानं भवति। स एव वर्तमानं कर्मविपाकमात्मनोऽत्यन्तभेदेनोपलभमान: आलोचना भवति। एवमयं नित्यं प्रतिक्रामन् , नित्यं प्रत्याचक्षाणो, नित्यमालोचयंश्च , पूर्वकर्मकार्येभ्य उत्तरकर्मकारणेभ्यो भावेभ्योऽत्यन्तं निवृत्तः, वर्तमानं कर्मविपाकमात्मनोऽत्यन्तभेदेनोपलभमानः, स्वस्मिन्नेव खलु ज्ञानस्वभावे निरन्तरचरणाचारित्रं भवति। चारित्रं तु भवन् स्वस्य ज्ञानमात्रस्य चेतनात् स्वयमेव ज्ञानचेतना भवतीति भावः। પ્રતિવ્રામતિ ] સદી પ્રતિક્રમણ કરે છે અને [ નિત્યમ્ ગીતોવયતિ] સદા આલોચના કરે છે, [ સ: વેયિતા] તે આત્મા [7] ખરેખર [ વરિત્ર ભવતિ] ચારિત્ર છે. ટીકા-જે આત્મા પુદ્ગલકર્મના વિપાકથી (ઉદયથી) થતા ભાવોથી પોતાને નિવર્તાવે છે, તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મને (ભૂતકાળના કર્મને પ્રતિક્રમતો થકો પોતે જ પ્રતિક્રમણ છે; તે જ આત્મા, તે ભાવોના કાર્યભૂત ઉત્તરકર્મને (ભવિષ્યકાળના કર્મને) પચખતો થકો, પ્રત્યાખ્યાન છે; તે જ આત્મા, વર્તમાન કર્મવિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો; આલોચના છે. એ રીતે તે આત્મા સદા પ્રતિક્રમતો (અર્થાત્ પ્રતિક્રમણ કરતો ) થકો, સદા પચખતો (અર્થાત્ પ્રત્યાખ્યાન કરતો) થકો અને સદા આલોચતો (અર્થાત્ આલોચના કરતો) થકો, પૂર્વકર્મના કાર્યરૂપ અને ઉત્તરકર્મના કારણરૂપ ભાવોથી અત્યંત નિવૃત્ત થયો થકો, વર્તમાન કર્મવિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, પોતામાં જજ્ઞાનસ્વભાવમાં જ-નિરંતર ચરતો (વિચરતો, આચરણ કરતો) હોવાથી ચારિત્ર છે (અર્થાત્ પોતે જ ચારિત્રસ્વરૂપ છે ). અને ચારિત્રસ્વરૂપ વર્તતો થકો પોતાનેજ્ઞાનમાત્રને-ચેતતો ( અનુભવતો) હોવાથી (તે આત્મા) પોતે જ જ્ઞાનચેતના છે, એવો ભાવ (આશય ) છે. ભાવાર્થ-ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. તેમાં, પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવર્તાવવો તે પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જુદો કરવો તે આલોચના છે. અહીં તો નિશ્ચયચારિત્રને પ્રધાન કરીને કથન છે; માટે નિશ્ચયથી વિચારતાં તો, જે આત્મા ત્રણે કાળનાં કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધા છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે અને પોતે જ આલોચના છે. એમ પ્રતિક્રમણસ્વરૂપ, પ્રત્યાખ્યાનસ્વરૂપ અને આલોચના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #570 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૩૬ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ (૩૫નાતિ) ज्ञानस्य सञ्चेतनयैव नित्यं प्रकाशते ज्ञानमतीव शुद्धम्। अज्ञानसञ्चेतनया तु धावन बोधस्य शुद्धिं निरुणद्धि बन्धः।। २२४ ।। वेदंतो कम्मफलं अप्पाणं कुणदि जो दु कम्मफलं। सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं ।। ३८७ ।। સ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચયચારિત્ર છે. જે આ નિશ્ચયચારિત્ર, તે જ જ્ઞાનચેતના (અર્થાત્ જ્ઞાનનું અનુભવન) છે. તે જ જ્ઞાનચેતનાથી (અર્થાત્ જ્ઞાનના અનુભવનથી) સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે. હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે, જેમાં જ્ઞાનચેતનાનું ફળ અને અજ્ઞાનચેતનાનું (અર્થાત્ કર્મચેતનાનું અને કર્મફળચેતનાનું) ફળ પ્રગટ કરે છે - શ્લોકાર્થઃ- [નિત્યં જ્ઞાનસ્ય સન્વેતનયા વ જ્ઞાનમ્ ગતીવ શુદ્ધ” પ્રકાશ7] નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે; [1] અને [અજ્ઞાનસંગ્વતનયા] અજ્ઞાનની સંચેતનાથી [વશ્વ: વાવન] બંધ દોડતો થકો [વોચ્ચ શુદ્ધિ નિરુણદ્ધિ] જ્ઞાનની શુદ્ધતાને રોકે છે-જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી. ભાવાર્થ-કોઈ (વસ્તુ ) પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો તે તેનું સંચેતન કહેવાય. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત જ્ઞાનચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે અર્થાત્ કેવળજ્ઞાન ઊપજે છે. કેવળજ્ઞાન ઊપજતાં સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય અજ્ઞાનરૂપ (અર્થાત્ કર્મરૂપ અને કર્મફળરૂપ) ઉપયોગને કરવો, તેના તરફ જ (-કર્મ અને કર્મફળ તરફ જ-) એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો, તે અજ્ઞાનચેતના છે. તેનાથી કર્મનો બંધ થાય છે, કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ર૨૪. જે કર્મફળને વેદતો નિજરૂપ કરમફળને કરે, તે ફરીય બાંધે અષ્ટવિધિના કર્મને-દુખબીજને; ૩૮૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #571 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધશાન અધિકાર ૫૩૭ वेदंतो कम्मफलं मए कदं मुणदि जो दु कम्मफलं। सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं।। ३८८ ।। वेदंतो कम्मफलं सुहिदो दुहिदो य हवदि जो चेदा। सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं।। ३८९ ।। वेदयमानः कर्मफलमात्मानं करोति यस्तु कर्मफलम्। स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम्।।३८७ ।। वेदयमानः कर्मफलं मया कृतं जानाति यस्तु कर्मफलम्। स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम्।। ३८८ ।। वेदयमानः कर्मफलं सुखितो दुःखितश्च भवति यश्चेतयिता। स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम्।।३८९ ।। હવે આ કથનને ગાથા દ્વારા કહે છે: જે કર્મફળને વેદતો જાણે “કમફળ મેં કર્યું', તે ફરીય બાંધે અષ્ટવિધિના કર્મને-દુખબીજને; ૩૮૮. જે કર્મફળને વેદતો આત્મા સુખી-દુખી થાય છે, તે ફરીય બાંધે અષ્ટવિધિના કર્મને-દુખબીજને. ૩૮૯. ॥थार्थ:- [कर्मफलम् वेदयमानः] भन। इणने तो यही [ यः तु] ४ मात्मा [ कर्मफलम् ] भने [आत्मानं करोति ] पोत॥३५. ७२ छ ( -भाने छ), [ सः ] ते [ पुनः अपि] इरीने ५९[ अष्टविधम् तत् ] २08 ।२। भने- [ दुःखस्य बीजं] दुःपना जीने- [ बध्नाति ] मधे छे. [कर्मफलं वेदयमानः] भनाइने पेहतो थो [ यः तु] ४ मात्मा [ कर्मफलम् मया कृतं जानाति ] 'भइण में युं ' सेम छ, [ सः ] ते [ पुनः अपि ] इरीने ५९॥ [ अष्टविधम् तत् ] 06 4.1२॥ भने- [ दुःखस्य बीजं ] ६:५॥ जीने- [ बध्नाति] मधे. छ. [ कर्मफलं वेदयमानः] भन्। इणने पेहतो थो [ यः चेतयिता] ४ मात्मा [ सुखितः दुःखितः च ] सुधी भने ६:५[ भवति ] थाय छ, [ सः ] ते. [पुनः अपि] इरीने ५९ [ अष्टविधम् तत् ] 06 4.२॥ भने- [ दुःखस्य बीजं] दु:५॥ ४ने[बध्नाति] बांधे छ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #572 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પ૩૮ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ ज्ञानादन्यत्रेदमहमिति चेतनम् अज्ञानचेतना। सा द्विधा-कर्मचेतना कर्मफलचेतना च। तत्र ज्ञानादन्यत्रेदमहं करोमीति चेतनं कर्मचेतना; ज्ञानादन्यत्रेदं वेदयेऽहमिति चेतनं कर्मफलचेतना। सा तु समस्तापि संसारबीजं; संसारबीजस्याष्टविधकर्मणो बीजत्वात्। ततो मोक्षार्थिना पुरुषेणाज्ञानचेतनाप्रलयाय सकलकर्मसंन्यासभावनां सकलकर्मफलसंन्यासभावनां च नाटयित्वा स्वभावभूता भगवती ज्ञानचेतनैवैका नित्यमेव नाटयितव्या। तत्र तावत्सकलकर्मसंन्यासभावनां नाटयति (કાર્યો) कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः। परिहृत्य कर्म सर्व परमं नैष्कर्म्यमवलम्बे।। २२५ ।। ટીકા:-જ્ઞાનથી અન્યમાં (-જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું (અનુભવવું) કે “આ હું છું', તે અજ્ઞાનચેતના છે. તે બે પ્રકારે છે-કર્મચેતના અને કર્મફળચેતના. તેમાં, જ્ઞાનથી અન્યમાં ( અર્થાત્ જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું કે “આને હું કરું છું', તે કર્મચેતના છે; અને જ્ઞાનથી અન્યમાં એમ ચેતવું કે “આને હું ભોગવું છું', તે કર્મફળચેતના છે. (એમ બે પ્રકારે અજ્ઞાનચેતના છે.) તે સમસ્ત અજ્ઞાનચેતના સંસારનું બીજ છે; કારણ કે સંસારનું બીજ જે આઠ પ્રકારનું ( જ્ઞાનાવરણાદિ) કર્મ, તેનું તે અજ્ઞાનચેતના બીજ છે ( અર્થાત્ તેનાથી કર્મ બંધાય છે). માટે મોક્ષાર્થી પુરુષે અજ્ઞાનચેતનાનો પ્રલય કરવા માટે સકળ કર્મના સંન્યાસની (ત્યાગની) ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવીને, સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી. તેમાં પ્રથમ, સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવે છે: (ત્યાં પ્રથમ, કાવ્ય કહે છે:-) શ્લોકાર્ધ - [ત્રિવાવિષ ] ત્રણે કાળના (અર્થાત અતીત, વર્તમાન અને અનાગત કાળ સંબંધી ) [ સર્વ ઝર્મ] સમસ્ત કર્મને [વૃત–ારિત–અનુમનનૈ.] કૃતકારિત-અનુમોદનાથી અને [મન:–વન–.] મન-વચન-કાયાથી [પરિદત્ય ] ત્યાગીને [પરમં નૈક્ઝર્ચ લવર્નન્વે] હું પરમ વૈષ્ફર્મ્સને (ઉત્કૃષ્ટ નિષ્કર્મ અવસ્થાને) અવલંબું છું. (એ પ્રમાણે, સર્વ કર્મનો ત્યાગ કરનાર જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે.) ૨૨૫. ( હવે ટીકામાં પ્રથમ, પ્રતિક્રમણ-કલ્પ અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ કહે છે:-) (પ્રતિક્રમણ કરનાર કહે છે કે:) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #573 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધશાન અધિકાર ૫૩૯ __ यदहमकार्षं, यदचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति १। यदहमकार्षं , यदचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति २। यदहमकार्षं , यदचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३। यदहमकार्षं , यदचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ४। यदहमकार्षं , यदचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च, तन्मिथ्या मे दुष्कृतमिति ५। यदहमकार्षं, यदचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति ६। यदहमकाएं, यदचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ७। यदहमकार्षं , यदचीकरं, मनसा च वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ८। यदहमकार्षं , यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ९। यदहमचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, જે મેં (પૂર્વે કર્મ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. (કર્મ કરવું, કરાવવું અને અન્ય કરનારને અનુમોદવું તે સંસારનું બીજ છે એમ જાણીને તે દુષ્કૃત પ્રત્યે હેયબુદ્ધિ આવી ત્યારે જીવે તેના પ્રત્યેનું મમત્વ છોડ્યું, તે જ તેનું મિથ્યા કરવું છે). ૧. જે મેં (પૂર્વે કર્મ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨. જે મેં (પૂર્વે ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩. જે મેં (પૂર્વ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૫. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૬. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૭. જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું નથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૮. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું નથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૯. જે મેં (પૂર્વ). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #574 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રીકુંદકુંદ मनसा च वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति १०। यदहमकार्षं, यदचीकरं, मनसा च वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति १९ । यदहमकार्षं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति १२ । यदहमचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति १३ । यदहमकार्षं, यदचीकरं, मनसा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति १४। यदहमकार्षं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति १५। यदहमचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति १६ । यदहमकार्षं यदचीकरं, वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति १७। यदहमकार्षं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति १८ । यदहमचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, वाचा च હાયેન ૬, તમિથ્યા મે દુષ્કૃતમિતિ શ્। યવદનાર્જ, યવીરં, મનસા હૈં, , तन्मिथ्या मे दुष्कृतमिति २०। यदहमकार्षं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च, तन्मिथ्या मे दुष्कृतमिति २१ । यदहम ૫૪૦ સમયસાર કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૦. જે મેં ( પૂર્વે ) કર્યું અને કરાવ્યું મનથી તથા વચનથી, મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૧. જે મેં (પૂર્વે ) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૨. જે મેં (પૂર્વે ) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૩. જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૪. જે મેં (પૂર્વે ) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૫. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૬. જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૭. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૮. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૯. જે મેં ( પૂર્વે ) કર્યું અને કરાવ્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૦. જે મેં (પૂર્વે ) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, તે મારું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #575 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૪૧ चीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च, तन्मिथ्या मे दुष्कृतमिति २२। यदहमकार्षं , यदचीकरं, वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति २३। यदहमकार्ष, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति २४ । यदहमचीकर, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति २५। यदहमकार्षं, यदचीकरं, कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति २६ । यदहमकार्ष, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति २७। यदहमचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति २८। यदहमकार्षं मनसा च वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति २९ । यदहमचीकरं मनसा च वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३०। यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं मनसा च वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३१। यदहमकार्ष मनसा च वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति ३२। यदहमचीकरं मनसा च वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति ३३। यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं मनसा च वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति ३४। यदहमकार्ष मनसा च कायेन દુષ્કૃત મિથ્યા હો. ૨૧. જે મેં (પૂર્વ) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૨. જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ર૩. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૪. જે મેં (પૂર્વ) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૫. જે મેં (પૂર્વ) કર્યું અને કરાવ્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ર૬, જે મેં (પૂર્વ) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૭. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૮. જે (પૂર્વ) કર્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૯. જે મેં (પૂર્વે) કરાવ્યું નથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩). જે મેં અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૧. જે મેં (પૂર્વ) કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૨. જે મેં (પૂર્વે) કરાવ્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૩. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૪. જે મેં (પૂર્વે) કર્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #576 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૨ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ च, तन्मिथ्या मे दुष्कृतमिति ३५। यदहमचीकरं मनसा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३६। यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं मनसा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३७। यदहमकार्षं वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३८। यदहमचीकरं वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३९। यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ४०। यदहमकार्षं मनसा च, तन्मिथ्या मे दुष्कृतमिति ४१। यदहमचीकरं मनसा च, तन्मिथ्या मे दुष्कृतमिति ४२। यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं मनसा च, तन्मिथ्या मे दुष्कृतमिति ४३। यदहमकार्ष वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति ४४। यदहमचीकरं वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति ४५। यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिष वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति ४६। यदहमकार्षं कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ४७। यदहमचीकरं कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ४८। यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ४९। મિથ્યા હો. ૩૫. જે મેં (પૂર્વ) કરાવ્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૬, જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૭. જે મેં (પૂર્વે) કર્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૮. જે મેં (પૂર્વે) કરાવ્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૯. જે મેં (પૂર્વ) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૦. જે મેં (પૂર્વે) કર્યું નથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૧. જે મેં (પૂર્વે) કરાવ્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૨. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું નથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૩. જે મેં (પૂર્વે) કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૪. જે મેં (પૂર્વ) કરાવ્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૫. જે મેં (પૂર્વ) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૬. જે મેં (પૂર્વે) કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૭. જે મેં (પૂર્વે) કરાવ્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૮. જે મેં (પૂર્વ) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૯. (આ ૪૯ ભંગોની અંદર, પહેલા ભંગમાં કૃત, કારિત, અનુમોદના-એ ત્રણે લીધાં અને તેના પર મન, વચન, કાયા-એ ત્રણે લગાવ્યાં. એ રીતે બનેલા આ એક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #577 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૪૩ (ાર્યા) मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। २२६ ।। ભંગને *૧૩૩'ની સમસ્યાથી-સંજ્ઞાથી-ઓળખી શકાય. ૨ થી ૪ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદના ત્રણે લઈને તેના પર મન, વચન, કાયામાંથી બળે લગાવ્યાં. એ રીતે બનેલા આ ત્રણ ભંગોને, “ડર”ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૫ થી ૭ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદના ત્રણે લઈને તેના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ ત્રણ ભંગોને ‘૩૧”ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૮ થી ૧૦ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બન્ને લઈને તેમના પર મન, વચન, કાયા ત્રણે લગાવ્યાં. આ ત્રણ ભંગોને “ર૩ની સંજ્ઞાવાળા ભંગો તરીકે ઓળખી શકાય. ૧૧ થી ૧૯ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બન્ને લઈને તેમના પર મન, વચન, કાયામાંથી બબ્બે લગાવ્યાં. આ નવ ભંગોને “૨૨”ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૨૦ થી ૨૮ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બન્ને લઈને તેમના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ નવ ભંગોને “૨૧'ની સંજ્ઞાવાળા ભંગો તરીકે ઓળખી શકાય. ૨૯ થી ૩૧ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયા ત્રણે લગાવ્યાં. આ ત્રણ ભંગોને “૧૩”ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૩ર થી ૪૦ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયામાંથી બન્ને લગાવ્યાં. આ નવ ભંગોને ૧ર 'ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૪૧ થી ૪૯ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ નવ ભંગોને “૧૧'ની સંજ્ઞાથી ઓળખી શકાય. બધા મળીને ૪૯ ભંગ થયા.) હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ:- [ ય મદમ્ મોદીનું કાર્ષમ] જે મેં મોથી અર્થાત્ અજ્ઞાનથી (ભૂત કાળમાં) કર્મ કર્યા, [ તત્ સમસ્તમ્ પ » પ્રતિભ્ય ] તે સમસ્ત કર્મને * કૃત, કારિત, અનુમોદના-એ ત્રણે લીધા તે બતાવવા પ્રથમ “૩’નો આંકડો મૂકવો, અને પછી મન, વચન, કાયા-એ ત્રણે લીધા તે બતાવવા તેની પાસે બીજો “૩'નો આંકડો મૂકવો. આ રીતે “૩૩ની સમસ્યા થઈ. * કૃત, કારિત, અનુમોદના ત્રણે લીધાં તે બતાવવા પ્રથમ “૩'નો આંકડો મૂકવો; અને પછી મન, વચન, કાયામાંથી બે લીધા તે બતાવવા “૩”ની પાસે “ર”નો આંકડો મૂકવો. એ રીતે “૩ર ની સંજ્ઞા થઈ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #578 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૪ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ इति प्रतिक्रमणकल्पः समाप्तः। न करोमि, न कारयामि, कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च वाचा च कायेन चेति १। न करोमि, न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च वाचा चेति २। न करोमि, न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च कायेन चेति ३। न करोमि, न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, वाचा च कायेन चेति ४। न करोमि, न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा चेति ५। न करोमि, न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, वाचा પ્રતિક્રમીને [નિર્મળિ ચૈતન્ય-આત્મનિ આત્મનિ ાત્મના નિત્યમ્ વર્તે] હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત ) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ-) નિરંતર વર્તુ છું (એમ જ્ઞાની અનુભવ કરે છે). ભાવાર્થ:-ભૂત કાળમાં કરેલા કર્મને ૪૯ ભંગપૂર્વક મિથ્યા કરનારું પ્રતિક્રમણ કરીને જ્ઞાની જ્ઞાનસ્વરૂપ આત્મામાં લીન થઈને નિરંતર ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરે, તેનું આ વિધાન (વિધિ ) છે. ‘મિથ્યા ’ કહેવાનું પ્રયોજન આ પ્રમાણે છે:-જેવી રીતે, કોઈએ પહેલાં ધન કમાઈને ઘરમાં રાખ્યું હતું; પછી તેના પ્રત્યે મમત્વ છોડયું ત્યારે તેને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો; તે વખતે, ભૂત કાળમાં જે ધન કમાયો તો તે નહિ કમાયા સમાન જ છે; તેવી રીતે, જીવે પહેલાં કર્મ બાંધ્યું હતું; પછી જ્યારે તેને અતિરૂપ જાણીને તેના પ્રત્યે મમત્વ છોડયું અને તેના ફળમાં લીન ન થયો, ત્યારે ભૂત કાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ છે. ૨૨૬. આ રીતે પ્રતિક્રમણ-કલ્પ (અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ ) સમાત થયો. (હવે ટીકામાં આલોચનાકલ્પ કહે છે:-) હું (વર્તમાનમાં કર્મ ) કરતો નથી. કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૧. હું (વર્તમાનમાં કર્મ ) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા વચનથી. ૨. હું (વર્તમાનમાં) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા કાયાથી. ૩. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી તથા કાયાથી ૪. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી. ૫. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #579 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૪૫ चेति ६। न करोमि , न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि , कायेन चेति ७। न करोमि, न कारयामि, मनसा च वाचा च कायेन चेति ८। न करोमि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च वाचा च कायेन चेति ९। न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च वाचा च कायेन चेति १०। न करोमि, न कारयामि, मनसा च वाचा चेति ११। न करोमि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि , मनसा च वाचा चेति १२। न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च वाचा चेति १३। न करोमि, न कारयामि, मनसा च कायेन चेति १४। न करोमि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च कायेन चेति १५। न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च कायेन चेति १६ । न करोमि, न कारयामि, वाचा च कायेन चेति १७। न करोमि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, वाचा च कायेन चेति १८ । न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, वाचा च कायेन चेति १९ । न करोमि, न कारयामि, मनसा चेति २०। न करोमि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा चेति २१। વચનથી. ૬. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, કાયાથી. ૭. હું કરતો નથી, કરાવતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૮. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૯. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૧૦. હું કરતો નથી, કરાવતો નથી, મનથી તથા વચનથી. ૧૧. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા વચનથી. ૧૨. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા વચનથી. ૧૩. હું કરતો નથી, કરાવતો નથી, મનથી તથા કાયાથી. ૧૪. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા કાયાથી. ૧૫. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા કાયાથી. ૧૬. હું કરતો નથી, કરાવતો નથી, વચનથી તથા કાયાથી. ૧૭. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી તથા કાયાથી. ૧૮. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી તથા કાયાથી. ૧૯. હું કરતો નથી, કરાવતો નથી, મનથી. ૨૦. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી. ૨૧. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #580 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રીકુંદકુંદ न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा चेति २२। न करोमि, न कारयामि, वाचा चेति २३ । न करोमि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, वाचा चेति २४। न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, वाचा चेति २५ । न करोमि, न कारयामि, कायेन चेति २६ । न करोमि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, कायेन चेति २७। न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, कायेन चेति २८ । न करोमि मनसा च वाचा च कायेन चेति २९ । न कारयामि मनसा च वाचा च कायेन चेति ३० । न कुर्वन्तमप्यन्यं समनुजानामि मनसा च वाचा च कायेन चेति ३१ । न करोमि मनसा च वाचा चेति ३२। न कारयामि मनसा च वाचा चेति ३३ । न कुर्वन्तमप्यन्यं समनुजानामि मनसा च वाचा चेति ३४ । न करोमि मनसा च कायेन चेति ३५ । न कारयामि मनसा च कायेन चेति ३६। न कुर्वन्तमप्यन्यं समनुजानामि मनसा च कायेन चेति ३७। न करोमि वाचा च कायेन चेति ३८ । न कारयामि वाचा च कायेन चेति ३९ । न कुर्वन्तमप्यन्यं समनुजानामि वाचा च कायेन चेति ४० । न करोमि मनसा चेति ४१। न कारयामि मनसा चेति ४२। न कुर्वन्तमप्यन्यं समनुजानामि ૫૪૬ સમયસાર અનુમોદતો નથી, મનથી. ૨૨. હું કરતો નથી, કરાવતો નથી, વચનથી. ૨૩. હું કરતો નથી, અન્ય કરતો હતો તેને અનુમોદતો નથી, વચનથી. ૨૪. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી. ૨૫. હું કરતો નથી, કરાવતો નથી, કાયાથી. ર૬. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, કાયાથી. ૨૭. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, કાયાથી. ૨૮. હું કરતો નથી મનથી, વચનથી તથા કાયાથી. ૨૯. હું કરાવતો નથી મનથી, વચનથી તથા કાયાથી. ૩૦. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી મનથી, વચનથી તથા કાયાથી. ૩૧. હું કરતો નથી મનથી તથા વચનથી. ૩૨. હું કરાવતો નથી મનથી તથા વચનથી. ૩૩. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી મનથી તથા વચનથી. ૩૪. હું કરતો નથી મનથી તથા કાયાથી. ૩૫. હું કરાવતો નથી મનથી તથા કાયાથી. ૩૬. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી મનથી તથા કાયાથી. ૩૭. હું કરતો નથી વચનથી તથા કાયાથી. ૩૮. હું કરાવતો નથી વચનથી તથા કાયાથી. ૩૯. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી વચનથી તથા કાયાથી. ૪૦. હું કરતો નથી મનથી. ૪૧. હું કરાવતો નથી મનથી. ૪૨. હું અન્ય કરતો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #581 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૪૭ मनसा चेति ४३। न करोमि वाचा चेति ४४। न कारयामि वाचा चेति ४५। न कुर्वन्तमप्यन्यं समनुजानामि वाचा चेति ४६ । न करोमि कायेन चेति ४७। न कारयामि कायेन चेति ४८। न कुर्वन्तमप्यन्यं समनुजानामि कायेन चेति ४९ । (માર્યા) मोहविलासविजृम्भितमिदमुदयत्कर्म सकलमालोच्य। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। २२७ ।। इत्यालोचनाकल्पः समाप्तः। હોય તેને અનુમોદતો નથી મનથી. ૪૩. હું કરતો નથી વચનથી. ૪૪. હું કરાવતો નથી વચનથી. ૪પ. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી વચનથી. ૪૬. હું કરતો નથી કાયાથી. ૪૭. હું કરાવતો નથી કાયાથી. ૪૮. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી કાયાથી. ૪૯. (આ રીતે, પ્રતિક્રમણના જેવા જ આલોચનામાં પણ ૪૯ ભંગ કહ્યા.) હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- (નિશ્ચયચારિત્રને અંગીકાર કરનાર કહે છે કે- ) [મોદવિતાવિકૃસ્મિતમ્ રૂ ૩યત્ ર્મ] મોહના વિલાસથી ફેલાયેલું જે આ ઉદયમાન (ઉદયમાં આવતું) કર્મ [સવમ્ માનોવ્ય] તે સમસ્તને આલોચીને (-તે સર્વ કર્મની આલોચના કરીને- ) [ નિષ્કળ ચૈતન્ય–આત્મિનિ માત્મનિ ગાત્મના નિત્ય વર્ત] હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (પોતાથી જ-) નિરંતર વર્તુ છું. ભાવાર્થ- વર્તમાન કાળમાં કર્મનો ઉદય આવે તેના વિષે જ્ઞાની એમ વિચારે છે કે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું આ કાર્ય છે, મારું તો આ કાર્ય નથી. હું આનો કર્તા નથી, હું તો શુદ્ધચૈતન્યમાત્ર આત્મા છું. તેની દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ છે. તે દર્શનશાનરૂપ પ્રવૃતિ વડે હું આ ઉદયમાં આવેલા કર્મનો દેખનાર-જાણનાર છું. મારા સ્વરૂપમાં જ હું વર્તુ છું. આવું અનુભવન કરવું તે જ નિશ્ચયચારિત્ર છે. ૨૨૭ આ રીતે આલોચનાકલ્પ સમાપ્ત થયો. (હવે ટીકામાં પ્રત્યાખ્યાનકલ્પ અર્થાત્ પ્રત્યાખ્યાનનો વિધિ કહે છે: (પ્રત્યાખ્યાન કરનાર કહે છે કે-) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #582 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રીકુંદકુંદ न करिष्यामि, न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा च वाचा च कायेन चेति १। न करिष्यामि, न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा च वाचा चेति २। न करिष्यामि, न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि मनसा च कायेन चेति ३ । न करिष्यामि, न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, वाचा च कायेन चेति ४। न करिष्यामि, न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि मनसा चेति ५। न करिष्यामि, न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, वाचा चेति ६। न करिष्यामि, न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, कायेन चेति ७। न करिष्यामि, न कारयिष्यामि, मनसा च वाचा च कायेन चेति ८ । न करिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि मनसा च वाचा च कायेन चेति ९ । न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा च वाचा च कायेन चेति १० । न करिष्यामि, न कारयिष्यामि, मनसा च वाचा चेति ११ । न करिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि मनसा च वाचा चेति १२। ५४८ 3 સમયસાર 3 હું ( ભવિષ્યમાં કર્મ ) કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને अनुमोद्दीश नहि, मनथी, वयनथी तथा प्रयाथी . १ . હું ( ભવિષ્યમાં કર્મ ) કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને अनुमोद्दीश नहि, मनथी तथा वयनथी. २. हुंडरीश नहि, डरावीश, नहि, अन्य ऽरतो હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા કાયાથી. ૩. હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી તથા કાયાથી. ૪. હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી. 4. हुंडरीश नहि, दुरावीश नहि, अन्य उरतो होय तेने अनुमोद्दीश नहि, वयनथी. 5. હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, કાયાથી. ૭. हुंडरीश नहि, रावीश नहि, मनथी, वयनथी तथा प्रयाथी. ८. हुंडरीश नहि, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી ૯. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી. ૧૦. હું કરીશ નહિ, કરાવીશ નહિ, મનથી તથા વચનથી. ૧૧. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા વચનથી. ૧૨. હું કરાવીશ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #583 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૪૯ न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा च वाचा चेति १३। न करिष्यामि, न कारयिष्यामि, मनसा च कायेन चेति १४। न करिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा च कायेन चेति १५। न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा च कायेन चेति १६। न करिष्यामि, न कारयिष्यामि, वाचा च कायेन चेति १७। न करिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, वाचा च कायेन चेति १८। न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, वाचा च कायेन चेति १९ । न करिष्यामि, न कारयिष्यामि, मनसा चेति २०। न करिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा चेति २१। न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा चेति २२। न करिष्यामि, न कारयिष्यामि , वाचा चेति २३। न करिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, वाचा चेति २४। न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, वाचा चेति २५। न करिष्यामि, न कारयिष्यामि, कायेन चेति २६। न करिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, कायेन चेति २७। न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, कायेन चेति २८। न करिष्यामि मनसा च वाचा નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા વચનથી. ૧૩. હું કરીશ નહિ, કરાવીશ નહિ, મનથી તથા કાયાથી. ૧૪. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા કાયાથી. ૧૫. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા કાયાથી. ૧૬. હું કરીશ નહિ, કરાવીશ નહિ, વચનથી તથા કાયાથી. ૧૭. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી તથા કાયાથી. ૧૮. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી તથા छायाथी.. १८. હું કરીશ નહિ, કરાવીશ નહિ, મનથી. ૨૦. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી. ૨૧. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ नहि, भनथी. २२. ९ ऽरीश नहि, ७२।वीश नहि, वयनथी. २3. ९ ऽरीश नहि, अन्य કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી ૨૪. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી. ૨૫. હું કરીશ નહિ, કરાવીશ નહિ, કાયાથી. ર૬. હું કરીશ નહિ, અન્ય કરતા હોય તેને અનુમોદીશ નહિ, કાયાથી. ૨૭. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, કાયાથી. ૨૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #584 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫૦ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ च कायेन चेति २९। न कारयिष्यामि मनसा च वाचा च कायेन चेति ३०। न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि मनसा च वाचा च कायेन चेति ३१। न करिष्यामि मनसा च वाचा चेति ३२। न कारयिष्यामि मनसा च वाचा चेति ३३। न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि मनसा च वाचा चेति ३४। न करिष्यामि मनसा च कायेन चेति ३५। न कारयिष्यामि मनसा च कायेन चेति ३६ । न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि मनसा च कायेन चेति ३७। न करिष्यामि वाचा च कायेन चेति ३८। न कारयिष्यामि वाचा च कायेन चेति ३९। न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि वाचा च कायेन चेति ४०। न करिष्यामि मनसा चेति ४१। न कारयिष्यामि मनसा चेति ४२। न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि मनसा चेति ४३। न करिष्यामि वाचा चेति ४४। न कारयिष्यामि वाचा चेति ४५। न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि वाचा चेति ४६ । न करिष्यामि कायेन चेति ४७। न कारयिष्यामि कायेन चेति ४८। न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि कायेन चेति ૪૧ હું કરીશ નહિ મનથી, વચનથી તથા કાયાથી. ર૯. હું કરાવીશ નહિ મનથી, વચનથી તથા કાયાથી. ૩૦. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી, વચનથી તથા કાયાથી. ૩૧. હું કરીશ નહિ મનથી તથા વચનથી. ૩૨. હું કરાવીશ નહિ મનથી તથા વચનથી. ૩૩. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી તથા વચનથી. ૩૪ હું કરીશ નહિ મનથી તથા કાયાથી. ૩૫. હું કરાવીશ નહિ મનથી તથા કાયાથી. ૩૬. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી તથા કાયાથી. ૩૭. હું કરીશ નહિ વચનથી તથા કાયાથી. ૩૮. હું કરાવીશ નહિ વચનથી તથા કાયાથી ૩૯. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ વચનથી તથા કાયાથી. ૪૦. હું કરીશ નહિ મનથી. ૪૧. હું કરાવીશ નહિ મનથી. ૪૨. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી. ૪૩. હું કરીશ નહિ વચનથી. ૪૪. હું કરાવીશ નહિ વચનથી. ૪૫. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ વચનથી. ૪૬. હું કરીશ નહિ કાયાથી. ૪૭. હું કરાવીશ નહિ કાયાથી. ૪૮. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ કાયાથી. ૪૯. (આ રીતે, પ્રતિક્રમણના જેવા જ પ્રત્યાખ્યાનમાં પણ ૪૯ ભંગ કહ્યા.) હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #585 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૫૧ (કાર્યા) प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसम्मोहः। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। २२८ ।। इति प्रत्याख्यानकल्पः समाप्तः। (૩૫નાતિ). समस्तमित्येवमपास्य कर्म त्रैकालिकं शुद्धनयावलम्बी। विलीनमोहो रहितं विकारैश्चिन्मात्रमात्मानमथावलम्बे।। २२९ ।। શ્લોકાર્થ:- (પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે-) [ ભવિષ્યત્વ સમસ્તે વર્ષ પ્રત્યારથીય] ભવિષ્યના સમસ્ત કર્મને પચખીને (-ત્યાગીને), [ નિરસ્ત–સમ્મો: નિધિ ચૈતન્ય–નાત્મનિ ત્મિનિ ત્મિના નિત્યમ્ વર્ત] જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ-) નિરંતર વર્તુ છું. ભાવાર્થ:નિશ્ચયચારિત્રમાં પ્રત્યાખ્યાનનું વિધાન એવું છે કે સમસ્ત આગામી કર્મોથી રહિત, ચૈતન્યની પ્રવૃત્તિરૂપ (પોતાના) શુદ્ધોપયોગમાં વર્તવું તે પ્રત્યાખ્યાન. તેથી જ્ઞાન આગામી સમસ્ત કર્મોનું પ્રત્યાખ્યાન કરીને પોતાના ચૈતન્યસ્વરૂપમાં વર્તે છે. અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું:-વ્યવહારચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન હોય છે. અહીં નિશ્ચયચારિત્રનું પ્રધાનપણે કથન હોવાથી શુદ્ધોપયોગથી વિપરીત સર્વ કર્મો આત્માના દોષસ્વરૂપ છે. તે સર્વ કર્મચેતના સ્વરૂપ પરિણામોનું-ત્રણે કાળનાં કર્મોનું પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન કરીને જ્ઞાની સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માના જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્પમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય છે. આ, જ્ઞાનીનું કાર્ય છે. ૨૨૮. આ રીતે પ્રત્યાખ્યાનકલ્પ સમાપ્ત થયો. હવે સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવવા વિષેનું કથન પૂર્ણ કરતાં, કળશરૂપ કાવ્ય કહે: શ્લોકાર્થ:- (શુદ્ધનયનું આલંબન કરનાર કહે છે કે-) [ રૂતિ વર્] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #586 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫૨ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ अथ सकलकर्मफलसंन्यासभावनां नाटयति (ગા ) विगलन्तु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव। सञ्चेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम्।। २३० ।। नाहं मतिज्ञानावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १। પૂર્વોક્ત રીતે [āાતિ5 સમસ્ત” વર્ગ] ત્રણે કાળનાં સમસ્ત કર્મોને [પાચ] દૂર કરીને-છોડીને, [શુદ્ધનય–ગવર્નાન્ડી] શુદ્ધનયાવલંબી (અર્થાત્ શુદ્ધનયને અવલંબનાર) અને [ વિત્નીન–મોદ:] વિલીનમોહ (અર્થાત્ જેનું મિથ્યાત્વ નષ્ટ થયું છે) એવો હું [ અથ] હવે [ વિવારે: રહિત વિન્માત્રમ્ ગાત્માન] (સર્વ) વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને [અવનવૅ ] અવલંબું છું. ૨૨૯. હવે સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છે: ( ત્યાં પ્રથમ, તે કથનના સમુચ્ચય-અર્થનું કાવ્ય કહે છે:-) શ્લોકાર્થ - (સમસ્ત કર્મફળની સંન્યાસભાવના કરનાર કહે છે કે-) [ – વિષ——નાનિ] કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ [મમ મુમ્િ અન્તરેન વ ] મારા ભોગવ્યા વિના જ [ વિમાનન્દુ] ખરી જાઓ; [ મદમ્ ચૈતન્ય—માત્માનમ્ માત્માનમ્ ૩ સન્વેત] હું (મારા) ચૈતન્યસ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું-અનુભવું છું. ભાવાર્થ-જ્ઞાની કહે છે કે જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતાદ્રષ્ટાપણે જાણું–દેખું છું, તેનો ભોક્તા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી જાઓ; હું મારા ચૈતન્યસ્વરૂપ આત્મામાં લીન થયો થકો તેનો દેખનાર-જાણનાર જ હોઉં. અહીં એટલું વિશેષ જાણવું કે-અવિરત, દેશવિરત તથા પ્રમત્તસંયત દશામાં તો આવું જ્ઞાન-શ્રદ્ધાન જ પ્રધાન છે, અને જ્યારે જીવ અપ્રમત્ત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે. ૨૩). (હવે ટીકામાં સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છે:-) હું (જ્ઞાની હોવાથી) મતિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું અર્થાત એકાગ્રપણે અનુભવું છું. (અહીં “ચેતવું' એટલે અનુભવવું, વેદવું, ભોગવવું. “સ” ઉપસર્ગ લાગવાથી, “સંચેતવું” એટલે “એકાગ્રપણે અનુભવવું” એવો અર્થ અહીં બધા પાઠોમાં સમજવો.) ૧. હું શ્રુત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #587 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૫૩ नाहं श्रुतज्ञानावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २। नाहमवधिज्ञानावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३। नाहं मनःपर्ययज्ञानावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४। नाहं केवलज्ञानावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ५। नाहं चक्षुर्दर्शनावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६। नाहमचक्षुर्दर्शनावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये । नाहमवधिदर्शनावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८। नाहं केवलदर्शनावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९। नाहं निद्रादर्शनावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०। नाहं निद्रानिद्रादर्शनावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११। नाहं प्रचलादर्शनावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२। नाहं प्रचलाप्रचलादर्शनावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३। नाहं स्त्यानगृद्धिदर्शनावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४। જ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું-અનુભવું છું. ૨. હું અવધિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩. હું મન:પર્યયજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૪. હું કેવળજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૫. હું ચક્ષુદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું . ૬. હું અચક્ષુર્દર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭. હું અવધિદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૮. હું કેવળદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯, હું નિદ્રાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦. હું નિદ્રાનિદ્રાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છે. ૧૧. હું પ્રચલાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૨ હું પ્રચલાપ્રચલાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈિતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૩. હું સ્યાનગૃદ્ધિદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #588 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫૪ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ नाहं सातवेदनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १५। नाहमसातवेदनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १६ । नाहं सम्यक्त्वमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १७। नाहं मिथ्यात्वमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १८। नाहं सम्यक्त्वमिथ्यात्वमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १९ । नाहमनन्तानुबन्धिक्रोधकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २०। नाहमप्रत्याख्यानावरणीयक्रोधकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २१। नाहं प्रत्याख्यानावरणीयक्रोधकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २२। नाहं संज्वलनक्रोधकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २३। नाहमनन्तानुबन्धिमानकषायवेदनीयमोहनीयकर्मफलं મુખ્ત, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ૨૪) नाहमप्रत्याख्यानावरणीयमानकषायवेदनीयमोहनीयकर्मफलं મુખે, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २५। नाहं प्रत्याख्यानावरणीयमान હું શાતાવેદનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૫. હું અશાતાવેદનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૬. હું સમ્યકત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૭. હું મિથ્યાત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૮. હું સમ્યકત્વમિથ્યાત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૯. હું અનંતાનુબંધિક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૨૦. હું અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૧. હું પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. રર. હું સંજ્વલનક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૩. હું અનંતાનુબંધિમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૪. હું અપ્રત્યાખ્યાનાવરણીયમાનકપાયવેદનયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૨૫. હું પ્રત્યાખ્યાનાવરણીય માનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #589 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૫૫ कषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २६। नाहं सज्वलनमानकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २७। नाहमनन्तानुबन्धिमायाकषायवेदनीयमोहनीयकर्मफलं | મુખ્ત, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ૨૮) नाहमप्रत्याख्यानावरणीयमायाकषायवेदनीयमोहनीयकर्मफलं । મુઝે, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २९। नाहं प्रत्याख्यानावरणीयमायाकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३०। नाहं सञ्ज्वलनमायाकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३१। नाहमनन्तानुबन्धिलोभकषायवेदनीयमोहनीयकर्मफलं મુખે, चैतन्यात्मानमात्मानमेव સતયે રૂરી नाहमप्रत्याख्यानावरणीयलोभकषायवेदनीयमोहनीयकर्मफलं મુખ્ત, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३३। नाहं प्रत्याख्यानावरणीयलोभकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३४। नाहं सज्वलनलोभकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३५। नाहं हास्यनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३६। नाहं रतिनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव નથી ભોગવતો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ર૬. હું સંજ્વલનમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું . ૨૭. હું અનંતાનુબંધિમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૨૮. હું અપ્રત્યાખ્યાનાવરણીય માયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૯. હું પ્રત્યાખ્યાનાવરણીયમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું. ૩૦ હું સંજ્વલનમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૩૧. હું અનંતાનુબંધિલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૨. હું અપ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૩૩. હું પ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૪. હું સંજ્વલનલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૩૫. હું હાસ્યનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું. ૩૬. હું રતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #590 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫૬ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ सञ्चेतये ૨૦૧ सञ्चेतये ૪૦૦ नाहं नाहमरतिनोकषायवेदनीयमोहनीयकर्मफलं चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३८। नाहं शोकनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३९ । नाहं भयनोकषायवेदनीयमोहनीयकर्मफलं મુખ્તે, चैतन्यात्मानमात्मानमेव जुगुप्सानोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४१। नाहं स्त्रीवेदनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४२। नाहं पुंवेदनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ૪૦ नाहं नपुंसकवेदनोकषायवेदनीयमोहनीयकर्मफलं મુખ્તે, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४४। મુખ્તે, नाहं नरकायुःकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४५ । नाहं तिर्यगायु:कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४६ । नाहं मानुषायुःकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ૪૭ | नाहं देवायुः कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४८ । नाहं नरकगतिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४९ । नाहं આત્માને જ સંચેતું છું. ૩૭. હું અતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૮. હું શોકનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું. ૩૯. હું ભયનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૦. હું જુગુપ્સાનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૧. હું સ્ત્રીવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૨. હું પુરુષવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૩. હું નપુંસકવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફ્ળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૪. હું નરક-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૫. હું તિર્યંચ-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૬. હું મનુષ્ય-આયુર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું ૪૭. હું દેવ-આયુકર્મના ફળને નથી ભોગવતો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૮. હું નરકગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #591 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ५० । ५२। तिर्यग्गतिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये मनुष्यगतिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ५१ । देवगतिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेत नाहमेकेन्द्रियजातिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ५३। नाहं द्वीन्द्रियजातिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ५४। नाहं त्रीन्द्रियजातिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ५५ । नाहं चतुरिन्द्रियजातिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ५६ । नाहं पञ्चेन्द्रियजातिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेत ५७। नाहमौदारिकशरीरनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ५८ । नाहं वैक्रियिकशरीरनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेत ५९। नाहमाहारकशरीरनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६०। नाहं तैजसशरीरनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६१। नाहं कार्मणशरीरनामकर्मफलं भुञ्जे, चेतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६२। नाहमौदारिकशरीराङ्गोपाङ्गनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६३। नाहं वैक्रियिकशरीराङ्गोपाङ्गनाम ૫૫૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com नाहं नाहं સંચેતું છું. ૪૯. હું તિર્યંચગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૫૦. હું મનુષ્યગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૫૧. હું દેવગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. પર. હું એકેન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૫૩. હું ઢીંદ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૫૪. હું ત્રીન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૫૫. હું ચતુરિન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૫૬. હું પંચેન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૫૭. હું ઔદાકિશ૨ી૨નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૫૮. હું વૈક્રિયકશી૨નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ संयेतुं छं. ५८. હું આહારકશ૨ી૨નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૦. હું તૈજસશ૨ી૨નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૧. હું કાર્યણશ૨ી૨નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું ૬૨. હું ઔદાકિશ૨ી૨-અંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૩. હું વૈક્રિયિકશ૨ી૨-અંગોપાંગનામકર્મના Page #592 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫૮ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ कर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६४। नाहमाहारकशरीराङ्गोपाङ्गनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६५। नाहमौदारिकशरीरबन्धननामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६६। नाहं वैक्रियिकशरीरबन्धननामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६७। नाहमाहारकशरीरबन्धननामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६८। नाहं तैजसशरीरबन्धननामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६९। नाहं कार्मणशरीरबन्धननामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७०। नाहमौदारिकशरीरसङ्घातनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७१। नाहं वैक्रियकशरीरसङ्घातनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७२। नाहमाहारकशरीरसङ्घातनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७३। नाहं तैजसशरीरसङ्घातनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७४ । नाहं कार्मणशरीरसङ्घातनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७५। नाहं समचतुरस्रसंस्थाननामकर्मफलं भुजे, चेतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७६। नाहं न्यग्रोधपरिमण्डलसंस्थाननामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७७। ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૪. હું આહારકશરીરઅંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૫. હું ઔદારિકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૬. હું વૈકિયિકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૬૭. હું આહારકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૮. હું તૈજસશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૯. હું કાશ્મણશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છે. ૭૦. હું ઔદારિકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૭૧. હું વૈક્રિયિકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૨. હું આહારકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૭૩. હું તૈજસશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૪. હું કાશ્મણશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૫. હું સમચતુરગ્નસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૭૬. હું ચોધપરિમંડલસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું. ૭૭. હું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #593 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર नाहं स्वातिसंस्थाननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७८। नाहं कुब्जसंस्थाननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७९। नाहं वामनसंस्थाननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८०। नाहं हुण्डकसंस्थाननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८१। नाहं वज्रर्षभनाराचसंहनननामकर्मफलं भुञ्जे चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८२। नाहं वज्रनाराचसंहनननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८३ । नाहं नाराचसंहनननामकर्मफलं મુખ્તે, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ૮૪૦ नाहमर्धनाराचसंहनननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८५ । नाहं कीलिकासंहनननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८६। नाहमसम्प्राप्तासृपाटिकासंहनननामकर्मफलं भुञ्जे चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८७। नाहं स्निग्धस्पर्शनामकर्मफलं भुञ्जे चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८८। नाहं रूक्षस्पर्शनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ૮૧૦ नाहं शीतस्पर्शनामकर्मफलं મુખ્તે, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ૨૦૨ नाहमुष्णस्पर्शनामकर्मफलं मुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९९ । नाहं गुरुस्पर्शनाम ૫૫૯ સાતિકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૮. હું કુબ્ધકસંસ્થાનનાકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૯. હું વામનસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૦. હું હુંડકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૧. હું વજ્રર્ષભનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૨. હું વજ્રનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૩. હું નારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૪. હું અર્ધનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૫. હું કીલિકાસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૬. હું અસંપ્રાપ્તાસૃપાટિકાસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૭. હું સ્નિગ્ધસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૮. હું રૂક્ષસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૯. હું શીતસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૦. હું ઉષ્ણસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૧. હું ગુરુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #594 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પ૬૦ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ कर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९२। नाहं लघुस्पर्शनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९३। नाहं मृदुस्पर्शनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९४। नाहं कर्कशस्पर्शनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९५। नाहं मधुररसनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९६। नाहमाम्लरसनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९७। नाहं तिक्तरसनामकर्मफलं मुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९८। नाहं कटुकरसनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९९। नाहं कषायरसनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १००। नाहं सुरभिगन्धनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०१। नाहमसुरभिगन्धनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०२। नाहं शुक्लवर्णनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०३। नाहं रक्तवर्णनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०४। नाहं पीतवर्णनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०५। नाहं हरितवर्णनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव સંચતું છું ૯૨. હું લઘુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૩. હું મૂદુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૪. હું કર્કશસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું. ૯૫. હું મધુરરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું. ૯૬. હું આસ્ફરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૭. હું તિક્તરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૮. હું કટુકરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૯૯. હું કપાયરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧OO. હું સુરભિગંધનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છે. ૧0૧. હું અસુરભિગંધનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૨. હું શુકલવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૩. હું રક્તવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૪. હું પીતવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૦૫. હું હરિતવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ आत्माने ४ संयतुं छु. १०६. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #595 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર પ૬૧ सञ्चेतये १०६ । नाहं कृष्णवर्णनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०७। नाहं नरकगत्यानुपूर्वीनामकर्मफलं भुझे , चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०८। नाहं तिर्यग्गत्यानुपूर्वीनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०९। नाहं मनुष्यगत्यानुपूर्वीनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११०। नाहं देवगत्यानुपूर्वीनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १११। नाहं निर्माणनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये नाहमगुरुलघुनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११३ । नाहमुपघातनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११४। नाहं परघातनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११५ । नाहमातपनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११६ । नाहमुद्योतनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११७। नाहमुच्छ्रासनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११८। नाहं प्रशस्तविहायोगतिनामकर्मफलं भुञ्चे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११९ । नाहमप्रशस्तविहायोगतिनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२० । नाहं હું કૃષ્ણવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૭. હું નરકગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું. ૧૦૮. હું તિર્યંચગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું ૧૦૯. હું મનુષ્યગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છે. ૧૧૦. હું દેવગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છે. ૧૧૧. હું નિર્માણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૨. હું અગુરુલઘુનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૧૩. હું ઉપઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૪. હું પરઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૫. હું આપનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૬. હું ઉદ્યોતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છે. ૧૧૭. હું ઉચ્છવાસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૮. હું પ્રશસ્તવિહાયોગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૧૯. હું અપ્રશસ્તવિહાયોગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #596 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પ૬ર સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ साधारणशरीरनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२१। नाहं प्रत्येकशरीरनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२२। नाहं स्थावरनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२३। नाहं त्रसनामकर्मफलं भुञ्ज , चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२४। नाहं सुभगनामकर्मफलं भुले, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२५। नाहं दुर्भगनामकर्मफलं भुझे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२६। नाहं सुस्वरनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२७। नाहं दुःस्वरनामकर्मफलं भुञ्ज, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२८। नाहं शुभनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२९। नाहमशुभनामकर्मफलं भुझे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३०। नाहं सूक्ष्मशरीरनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३१। नाहं बादरशरीरनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३२। नाहं पर्याप्तनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३३। नाहमपर्याप्तनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३४। नाहं स्थिरनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव આત્માને જ સંચેતું છું. ૧૨૦. હું સાધારણશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૨૧. હું પ્રત્યેકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૨૨. હું સ્થાવરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૨૩. હું ત્રસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૨૪. હું સુભગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૨૫. હું દુર્ભગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૬. હું સુસ્વરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧ર૭. હું દુઃસ્વરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૮. હું શુભનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૯. હું અશુભનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું . ૧૩૦. હું સૂક્ષ્મ શરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૧. હું બાદરશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩ર. હું પર્યાપ્તનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૩. હું અપર્યાપ્તનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૪. હું સ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩પ. હું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #597 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર પ૬૩ सञ्चेतये १३५ । नाहमस्थिरनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३६ । नाहमादेयनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३७। नाहमनादेयनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३८। नाहं यश:कीर्तिनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३९ । नाहमयशःकीर्तिनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४०। नाहं तीर्थकरत्वनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४१। नाहमुच्चैर्गोत्रकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४२। नाहं नीचैर्गोत्रकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४३। नाहं दानान्तरायकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४४। नाहं लाभान्तरायकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४५। नाहं भोगान्तरायकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४६ । नाहमुपभोगान्तरायकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४७। नाहं वीर्यान्तरायकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४८। અસ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૩૬. હું આયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૭. હું અનાદેયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૩૮. હું યશકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૩૯. હું અયશકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪). હું તીર્થંકરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૪૧. હું ઉચ્ચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૪૨. હું નીચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૩. હું દાનાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૪૪. હું લાભાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૫. હું ભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૬. હું ઉપભોગતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૭. હું વીર્યંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ ચતું છું. ૧૪૮. (આ પ્રમાણે જ્ઞાની સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરે છે). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #598 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૬૪ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ (વરસન્નતિના ) निःशेषकर्मफलसंन्यसनान्ममैवं सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः। चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं कालावलीयमचलस्य वहत्वनन्ता।। २३१ ।। (અહીં ભાવના એટલે વારંવાર ચિંતવન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો તે. જ્યારે જીવ સમ્યગ્દષ્ટિ-જ્ઞાની થાય છે ત્યારે તેને જ્ઞાન-શ્રદ્ધાન તો થયું જ કે “હું શુદ્ધનયે સમસ્ત કર્મથી અને કર્મના ફળથી રહિત છું. પરંતુ પૂર્વે બાંધેલાં કર્મ ઉદયમાં આવે તેમનાથી થતા ભાવોનું કર્તાપણું છોડીને, ત્રણે કાળ સંબંધી ઓગણપચાસ ઓગણપચાસ ભંગો વડે કર્મચેતનાના ત્યાગની ભાવના કરીને તથા સર્વ કર્મનું ફળ ભોગવવાના ત્યાગની ભાવના કરીને, એક ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભોગવવાનું બાકી રહ્યું. અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થાવાળા જીવને જ્ઞાનશ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના તો છે જ; અને જ્યારે જીવ અપ્રમત્ત દશા પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે, કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગ લગાવે અને શુદ્ધોપયોગરૂપ થાય, ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગભાવથી શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે. તે વખતે એ ભાવનાનું ફળ જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે. પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.) હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- (સકળ કર્મોના ફળનો ત્યાગ કરીને જ્ઞાનચેતનાની ભાવના કરનાર જ્ઞાની કહે છે કે:) [gā] પૂર્વોક્ત રીતે [ નિ:શેષ— —ત્ત–સંચનાત્] સમસ્ત કર્મના ફળનો સંન્યાસ કરવાથી [ ચૈતન્ય-નૈક્ષ્મ ત્મિતત્ત્વ મૃણન્ મન: સર્વ શિયાન્તર–વિહાર–નિવૃત્ત-વૃત્ત.] હું ચૈતન્ય જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વને અતિશયપણે ભોગવું છું અને તે સિવાયની અન્ય સર્વ ક્રિયામાં વિહારથી મારી વૃત્તિ નિવૃત્ત છે (અર્થાત્ આત્મતત્ત્વના ભોગવટા સિવાયની અન્ય જે ઉપયોગની ક્રિયાવિભાવરૂપ ક્રિયા-તેમાં મારી પરિણતિ વિહાર કરતી નથી–પ્રવર્તતી નથી); [ ર્ચ મમ] એમ આત્મતત્ત્વના ભોગવટામાં અચળ એવા મને, [૩યમ્ વાન–સાવતી] આ કાળની આવલી કે જે [ સત્તા] પ્રવાહરૂપે અનંત છે તે, [વતુ] આત્મતત્ત્વના ભોગવટામાં જ વહો જાઓ. (ઉપયોગની પ્રવૃત્તિ અન્યમાં કદી પણ ન જાઓ.). ભાવાર્થ-આવી ભાવના કરનાર જ્ઞાની એવો તૃપ્ત થયો છે કે જાણે ભાવના કરતાં સાક્ષાત્ કેવળી જ થયો હોય; તેથી તે અનંત કાળ સુધી એવો જ રહેવાનું ચાહે છે. અને તે યોગ્ય જ છે; કારણ કે આ જ ભાવનાથી કેવળી થવાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #599 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધશાન અધિકાર ૫૬૫ (વસન્તતિના) यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां भुंक्ते फलानि न खलु स्वत एव तृप्तः। आपातकालरमणीयमुदर्करम्यं । निष्कर्मशर्ममयमेति दशान्तरं सः।। २३२ ।। (ઝરપરા). अत्यन्तं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसञ्चेतनायाः। पूर्ण कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसञ्चेतनां स्वां सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु।। २३३ ।। કેવળજ્ઞાન ઊપજવાનો પરમાર્થ ઉપાય આ જ છે. બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે; અને આના વિના વ્યવહારચારિત્ર શુભકર્મને બાંધે છે, મોક્ષનો ઉપાય નથી. ૨૩૧. ફરી કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ પૂર્વભવ–કૃત––વિષદ્દમા સાનિ : ન મું$] પૂર્વે અજ્ઞાનભાવથી કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી અને [તુ સ્વત: વ તૃH:] ખરેખર પોતાથી જ (-આત્મસ્વરૂપથી જ) તૃત છે, [સ: બાપાત–નિ-રીયમ્ ૩–૨મ્યમ્ નિb— શર્મમયમ શીખ્તરતિ] તે પુરુષ, જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ-સુખમય દશાંતરને પામે છે (અર્થાત્ જે પૂર્વે સંસારઅવસ્થામાં કદી થઈ નહોતી એવી જુદા પ્રકારની કમરહિત સ્વાધીન સુખમય દશાને પામે ભાવાર્થ-જ્ઞાનચેતનાની ભાવનાનું આ ફળ છે. તે ભાવનાથી જીવ અત્યંત તૃત રહે છે-અન્ય તૃષ્ણા રહેતી નથી, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન ઉપજાવી સર્વ કર્મથી રહિત મોક્ષ-અવસ્થાને પામે છે. ૨૩ર. પૂર્વોક્ત રીતે કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના કરીને અજ્ઞાનચેતનાના પ્રલયને પ્રગટ રીતે નચાવીને, પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, જ્ઞાનચેતનાને નચાવતા થકા જ્ઞાની જનો સદાકાળ આનંદરૂપ રહો ”—એવા ઉપદેશનું કાવ્ય હવે કહે છે: શ્લોકાર્થ:- [ વિરd r: તની વિરતિમ અત્યન્ત ભાવયિત્વા] જ્ઞાની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #600 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૬૬ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ (વંશરથ). इतः पदार्थप्रथनावगुण्ठनाद्विना कृतेरेकमनाकुलं ज्वलत्। समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्विवेचितं ज्ञानमिहावतिष्ठते।। २३४ ।। જનો, અવિરતપણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને (અર્થાત્ કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્તભાવને નિરંતર ભાવીને), [વિ7–3જ્ઞાનસંગ્વતનીયા: પ્રdયમ પ્રમ્પષ્ટ નાયિત્વા] (એ રીતે) સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને, [–ર–પરિગત સ્વભાવે પૂર્ણ સ્વી] નિજ રસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, [સ્વાં જ્ઞાનસંખ્યતનાં સાનન્દ્ર નાયજ્ઞ: રૂત: સર્વ–ાનં પ્રશરસન્ પિવ7] પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ (અર્થાત્ કર્મના અભાવરૂપ આત્મિક રસને-અમૃતરસને-અત્યારથી માંડીને અનંત કાળ પર્યત પીઓ. આમ જ્ઞાનીજનોને પ્રેરણા છે). ભાવાર્થ-પહેલાં તો ત્રણે કાળ સંબંધી કર્મના કર્તાપણારૂપ કર્મચેતનાના ત્યાગની ભાવના (૪૯ ભંગપૂર્વક ) કરાવી. પછી ૧૪૮ કર્મપ્રકૃતિના ઉદયરૂપ કર્મફળના ત્યાગની ભાવના કરાવી. એ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો છે. એ જ્ઞાનચેતના સદા આનંદરૂપ-પોતાના સ્વભાવના અનુભવરૂપ-છે. તેને જ્ઞાનીજનો સંદો ભોગવો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ર૩૩. આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું હવેની ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. તે ગાથાઓની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છે: શ્લોકાર્થઃ- [ રૂત: ફુદ] અહીંથી હવે (આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં હવેની ગાથાઓમાં એમ કહે છે કે-) [ સમસ્ત–વસ્તુ-વ્યતિરેવડ–નિશ્ચયાત્ વિવેરિત જ્ઞાનમ્ ] સમસ્ત વસ્તુઓથી ભિનપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન, [પાર્થ પ્રથન–અવગુપ્તનાત્ તે: વિના] પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી (-અનેક પદાર્થો સાથે, જ્ઞયજ્ઞાનસંબંધને લીધે, એક જેવું દેખાવાથી) ઉત્પન્ન થતી (–અનેક પ્રકારની) ક્રિયા તેનાથી રહિત [મ્ નાનં વેત] એક જ્ઞાનક્રિયામાત્ર, અનાકુળ (સર્વ આકુળતાથી રહિત) અને દેદીપ્યમાન વર્તતું થયું, [ ગવતિgતે] નિશ્ચળ રહે છે. ભાવાર્થ-હુવેની ગાથાઓમાં જ્ઞાનને સ્પષ્ટ રીતે સર્વ વસ્તુઓથી ભિન્ન બતાવે છે. ૨૩૪. એ જ અર્થની ગાથાઓ હવે કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #601 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધશાન અધિકાર પ૬૭ सत्थं णाणं ण हवदि जम्हा सत्थं ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं सत्थं जिणा बेंति।।३९० ।। सद्दो णाणं ण हवदि जम्हा सद्दो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं सदं जिणा बेंति।। ३९१ ।। रूवं णाणं ण हवदि जम्हा रूवं ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं रूवं जिणा बेंति।। ३९२ ।। वण्णो णाणं ण हवदि जम्हा वण्णो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं वण्णं जिणा बेति।। ३९३ ।। गंधो णाणं ण हवदि जम्हा गंधो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा बेंति।।३९४ ।। णरसो दु हवदि णाणं जम्हा दु रसो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं रसं च अण्णं जिणा बेंति।।३९५ ।। રે! શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદું-જિન કહે; ૩૯૦. રે! શબ્દ તે નથી જ્ઞાન, જેથી શબ્દ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, શબ્દ જુદો-જિન કહે; ૩૯૧. રે! રૂપ તે નથી જ્ઞાન, જેથી રૂપ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, રૂપ જાદુ-જિન કહે; ૩૯૨. રે ! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જાથું, વર્ણ જુદી-જિન કહે; ૩૯૩. રે! ગંધ તે નથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, ગંધ જુદી-જિન કહે; ૩૯૪. રે! રસ નથી કંઈ જ્ઞાન, જેથી રસ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જાદુ, રસ જુદો-જિનવર કહે; ૩૯૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #602 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૬૮ સમયસાર फासो ण हवदि णाणं जम्हा फासो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं फासं जिणा बेंति ।। ३९६ ।। कम्मं णाणं ण हवदि जम्हा कम्मं ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं कम्मं जिणा बेंति ।। ३९७ ।। धम्मो णाणं ण हवदि जम्हा धम्मो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं धम्मं जिणा बेंति ।। ३९८ ।। णाणमधम्मो ण हवदि जम्हाधम्मो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णमधम्मं जिणा बेंति।। ३९९ ।। कालो णाणं ण हवदि जम्हा कालो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं कालं जिणा बेंति ।। ४०० ।। आयासं पि ण णाणं जम्हायासं ण याणदे किंचि । तम्हायासं अण्णं अण्णं णाणं जिणा बेंति ।। ४०१ ।। રે ! સ્પર્શ તે નથી જ્ઞાન, જેથી સ્પર્શ કંઈ જાણે નહીં, ते झरो छे ज्ञान हुं, स्पर्श भुट्टो - भिन डे; उes. રે ! કર્મ તે નથી જ્ઞાન, જેથી કર્મ કંઈ જાણે નહીં, ते झरो छे ज्ञान हुं, अर्भ भुहुं-विन डे; उ८७. રે ! ધર્મ તે નથી જ્ઞાન, જેથી ધર્મ કંઈ જાણે નહીં, ते झरणे छे ज्ञान भुहुं, धर्म भुट्टो - शिन डे; उ८८. ભગવાનશ્રીકુંદકુંદ અધર્મ તે નથી જ્ઞાન, જેથી અધર્મ કંઈ જાણે નહીં, ते डारो छे ज्ञान भुहुं, अधर्म भुट्टो - ठिन डे; उ८८. રે ! કાળ તે નથી જ્ઞાન, જેથી કાળ કંઈ જાણે નહીં, ते झरो छे ज्ञान भुहुं, आज हो -विन डे; ४००. આકાશ તે નથી જ્ઞાન, એ આકાશ કંઈ જાણે નહીં, ते डारो खाडाश भुहुं, ज्ञान भुहुं-शिन डे; ४०१. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #603 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૬૯ णज्झवसाणं णाणं अज्झवसाणं अचेदणं जम्हा। तम्हा अण्णं णाणं अज्झवसाणं तहा अण्णं ।। ४०२ ।। जम्हा जाणदि णिचं तम्हा जीवो दु जाणगो णाणी। णाणं च जाणयादो अव्वदिरित्तं मुणेयव्वं ।। ४०३ ।। णाणं सम्मादिहिँ दु संजमं सुत्तमंगपुव्वगयं। धम्माधम्मं च तहा पव्वज्जं अब्भुवंति बुहा।। ४०४ ।। शास्त्रं ज्ञानं न भवति यस्माच्छास्त्रं न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यच्छास्त्रं जिना ब्रुवन्ति।। ३९० ।। शब्दो ज्ञानं न भवति यस्माच्छब्दो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यं शब्दं जिना ब्रुवन्ति।। ३९९ ।। रूपं ज्ञानं न भवति यस्म द्रुपं न जानाति किञ्चित। तस्मादन्यज्ज्ञानमन्यद्रूपं जिना ब्रुवन्ति।। ३९२।। નહિ જ્ઞાન અધ્યવસાન છે, જેથી અચેતન તેહ છે, તે કારણે છે જ્ઞાન જાદુ, જુદું અધ્યવસાન છે. ૪૦૨. રે! સર્વદા જાણે જ તેથી જીવ જ્ઞાયક જ્ઞાની છે, ને જ્ઞાન છે જ્ઞાયકથી અવ્યતિરિક્ત ઇમ જ્ઞાતવ્ય છે. ૪૦૩. સમ્યકત્વ, ને સંયમ, તથા પૂર્વાગગત સૂત્રો, અને धधिरभ,हीवनी, बुध पुरुषभाने शानने. ४०४. uथार्थ:- [ शास्त्रं ] ॥ [ ज्ञानं न भवति ] शान नथी [ यस्मात् ] ॥२९॥ ३ [ शास्त्रं किञ्चित् न जानाति] २sis तुं नथी (-४७ छ,) [ तस्मात् ] भाटे [ ज्ञानम् अन्यत् ] शान अन्य छ, [ शास्त्रम् अन्यत् ] शास्त्र अन्य छ- [जिनाः ब्रुवन्ति] मेम निहेवो मुहे छ. [शब्द: ज्ञानं न भवति] २६ शान नथी [ यस्मात् ] १२९॥ [शब्द: किञ्चित् न जानाति ] १० si तो नथी, [ तस्मात् ] भाटे [ ज्ञानम् अन्यत् ] शान अन्य छ, [शब्दं अन्यं ] १०६ अन्य छ- [जिनाः ब्रुवन्ति ] सेम नहेवो मुहे छे. [ रूपं ज्ञानं न भवति] ३५ शान नथी [ यस्मात् ] ॥२९॥ है [ रूपं किञ्चित् न जानाति] ३५ i5 तुं नथी, [ तस्मात् ] माटे [ज्ञानम् अन्यत् ] शान अन्य छ, [रूपम् अन्यत् ] ३५ अन्य छ- [जिनाः ब्रुवन्ति ] म निहेवो उहे छ, [ वर्ण: ज्ञानं न Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #604 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ५७० સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ वर्णो ज्ञान न भवति यस्माद्वर्णो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यं वर्ण जिना ब्रुवन्ति।। ३९३ ।। गन्धो ज्ञान न भवति यस्माद्गन्धो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यं गन्धं जिना ब्रुवन्ति।। ३९४ ।। न रसस्तु भवति ज्ञानं यस्मात्तु रसो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानं रसं चान्यं जिना ब्रुवन्ति।। ३९५ ।। स्पर्शो न भवति ज्ञानं यस्मात्स्पर्शो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यं स्पर्श जिना ब्रुवन्ति।। ३९६ ।। कर्म ज्ञानं न भवति यस्मात्कर्म न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यत्कर्म जिना ब्रुवन्ति।। ३९७ ।। धर्मो ज्ञानं न भवति यस्माद्धर्मो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यं धर्म जिना ब्रुवन्ति।। ३९८ ।। भवति ] [ न नथी [यस्मात् ] १२९॥ ॐ [ वर्ण: किञ्चित् न जानाति ] [ sis तो नथी, [ तस्मात् ] भाटे [ज्ञानम् अन्यत् ] शान अन्य छ, [ वर्णम् अन्यम् ] 0 अन्य छ- [जिनाः ब्रुवन्ति ] मेम नियो दुई छ. [गन्धः ज्ञानं न भवति] ja न नथी [यस्मात् ] ॥२९॥ ॐ [ गन्धः किञ्चित् न जानाति] isis ती नथी, [ तस्मात् ] भाटे [ज्ञानम् अन्यत् ] शान अन्य छ, [ गन्धम् अन्यम् ] गंध अन्य छ[जिनाः ब्रुवन्ति] मेम निदेवो हुई . [ रसः तु ज्ञानं न भवति] २. शान नथी [ यस्मात् तु] १२९॥ [ रस: किञ्चित् न जानाति ] २. sis तो नथी, [ तस्मात् ] भाटे [ ज्ञानम् अन्यत् ] ॥न अन्य छ [ रसं च अन्यं] भने २४. अन्य छ- [जिनाः ब्रुवन्ति ] सेम नहेपो हुई छ. [ स्पर्श: ज्ञानं न भवति ] स्पर्श शान नथी [यस्मात् ] ॥२९॥ ॐ [ स्पर्श: किञ्चित् न जानाति] स्पर्श is तो नथी, [ तस्मात् ] भाटे [ ज्ञानम् अन्यत् ] न अन्य छ, [ स्पर्श अन्यं] स्पर्श अन्य छ- [ जिनाः ब्रुवन्ति ] सेम नियो मुई छ. [ कर्म ज्ञानं न भवति] धर्म न नथी [ यस्मात् ] ॥२९॥ है [ कर्म किञ्चित् न जानाति] धर्भ sisteतुं नथी, [तस्मात् ] भाटे [ज्ञानम् अन्यत् ] न अन्य छ, [ कर्म अन्यत् ] धर्भ अन्य छ- [जिनाः ब्रुवन्ति ] अम निदेवो छ छ. [धर्म: ज्ञानं न भवति ] धर्म (अर्थात मास्तिय) शान नथी [यस्मात् ] ॥२९॥ ॐ [धर्मः किञ्चित् न जानाति धर्म sis तो नथी, [ तस्मात् ] भाटे [ ज्ञानम् अन्यत् ] शान अन्य छ, [धर्म अन्यं ] धर्म अन्य छ- [ जिनाः ब्रुवन्ति ] अम. नियो छ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #605 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધશાન અધિકાર ૫૭૧ ज्ञानमधर्मो न भवति यस्मादधर्मो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यमधर्म जिना ब्रुवन्ति।। ३९९ ।। कालो ज्ञानं न भवति यस्मात्कालो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यं कालं जिना ब्रुवन्ति।। ४०० ।। आकाशमपि न ज्ञानं यस्मादाकाशं न जानाति किञ्चित्। तस्मादाकाशमन्यदन्यज्ज्ञानं जिना ब्रुवन्ति।। ४०१ ।। नाध्यवसानं ज्ञानमध्यवसानमचेतनं यस्मात्। तस्मादन्यज्ज्ञानमध्यवसानं तथान्यत्।। ४०२ ।। यस्माज्जानाति नित्यं तस्माज्जीवस्तु ज्ञायको ज्ञानी। ज्ञानं च ज्ञायकादव्यतिरिक्तं ज्ञानव्यम्।। ४०३ ।। छ. [अधर्म: ज्ञानं न भवति] अधर्म (अर्थात अघास्तिय) ॥न नथी [यस्मात् ] ॥२९॥ है [ अधर्म: किञ्चित् न जानाति] अधर्म is तो नथी, [ तस्मात् ] भाटे [ज्ञानम् अन्यत् ] न अन्य छ, [ अधर्म अन्यम् ] धर्म मान्य छ- [ जिनाः ब्रुवन्ति] मेम नियो ४६ ७. [ कालः ज्ञानं न भवति ] न नथी [ यस्मात् ] ॥२९॥ है [ कालः किञ्चित् न जानाति ] sam sis तो नथी, [ तस्मात् ] भाटे [ ज्ञानम् अन्यत् ] न अन्य छ, [ कालं अन्यं] । अन्य छ- [ जिनाः ब्रुवन्ति ] अम. ४िनहेवो हे छे. [आकाशम् अपि ज्ञानं न] डा॥ ५९॥ ॥ नथी [ यस्मात् ] १२९ : [आकाशं किञ्चित् न जानाति ] २॥ sis तुं नथी, [ तस्मात् ] माटे [ ज्ञानं अन्यत् ] शान अन्य छ, [आकाशम् अन्यत् ] २॥॥अन्य छ- [जिनाः ब्रुवन्ति ] सेम नहेयो हे छ. [ अध्यवसानं ज्ञानम् न ] मध्यवसान शान नथी [ यस्मात् ] ॥२९॥ 3 [ अध्यवसानम् अचेतनं] अध्यवसान अयेतन छ, [ तस्मात् ] भाटे [ ज्ञानम् अन्यत् ] शान अन्य छ [ तथा अध्यवसानं अन्यत् ] तथा अध्यवसान अन्य छ ( -सेभ. नियो हे छ). [यस्मात् ] ॥२९॥ 3 [ नित्यं जानाति] (4) निरंत२. ) छ [ तस्मात् ] भाटे [ ज्ञायक: जीवः तु] ॥य अवो ५ [ ज्ञानी ] रानी ( -नवाणो, निस्५३५) छ, [ज्ञानं च] भने ॥न [ ज्ञायकात् अव्यतिरिक्तं] यथी अव्यतिरित छ (-2मिन छ, ४६ नथी ) [ ज्ञातव्यम् ] अम. Pluj. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #606 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૭ર સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ ज्ञानं सम्यग्दृष्टिं तु संयमं सूत्रमङ्गपूर्वगतम्। धर्माधर्म च तथा प्रव्रज्यामभ्युपयान्ति बुधाः।। ४०४ ।। न श्रुतं ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानश्रुतयोर्व्यतिरेकः। न शब्दो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानशब्दयोर्व्यतिरेकः। न रूपं ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानरूपयोर्व्यतिरेकः। न वर्णो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानवर्णयोर्व्यतिरेकः। न गन्धो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानगन्धयोर्व्यतिरेकः। न रसो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानरसयोर्व्यतिरेकः। न स्पर्शो ज्ञानमचेतनत्वात् , ततो ज्ञानस्पर्शयोर्व्यतिरेकः। न कर्म ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानकर्मणोर्व्यतिरेकः। न धर्मो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानधर्मयोर्व्यतिरेकः। नाधर्मो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानाधर्मयोर्व्यतिरेकः। न कालो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानकालयोर्व्यतिरेकः। नाकाशं ज्ञानमचेतनत्वात्, [ gધા:] બુધ પુરુષો (અર્થાત્ જ્ઞાની જનો) [ જ્ઞાન] જ્ઞાનને જ [ સચદૃષ્ટિ 1] સમ્યગ્દષ્ટિ [ સંયમ ] ( જ્ઞાનને જ) સંયમ, [ પૂર્વતમ્ સૂત્રમ્] અંગપૂર્વગત સૂત્ર, [અધર્મ ચ] ધર્મ-અધર્મ (પુણ્ય-પા૫) [ તથા પ્રવ્રખ્યમ્ ] તથા દીક્ષા [ ગમ્યુપયાન્તિ] માને છે. ટીકા-શ્રુત (અર્થાત્ વચનાત્મક દ્રવ્યશ્રુત) જ્ઞાન નથી, કારણ કે શ્રુત અચેતન છે; માટે જ્ઞાનને અને શ્રુતને વ્યતિરેક (અર્થાત્ ભિન્નતા) છે. શબ્દ જ્ઞાન નથી, કારણ કે શબ્દ (પુદગલદ્રવ્યનો પર્યાય છે, ) અચેતન છે; માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક (અર્થાત્ ભેદ) છે. રૂપ જ્ઞાન નથી, કારણ કે રૂપ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે, ) અચેતન છે; માટે જ્ઞાનને અને રૂપને વ્યતિરેક છે (અર્થાત્ બન્ને જુદાં છે ). વર્ણ જ્ઞાન નથી, કારણ કે વર્ણ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે, ) અચેતન છે; માટે જ્ઞાનને અને વર્ણને વ્યતિરેક છે (અર્થાત્ જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે ). ગંધ જ્ઞાન નથી, કારણ કે ગંધ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે, ) અચેતન છે; માટે જ્ઞાનને અને ગંધને વ્યતિરેક (-ભેદ, ભિન્નતા) છે. રસ જ્ઞાન નથી, કારણ કે રસ (પુગલદ્રવ્યનો ગુણ છે, ) અચેતન છે; માટે જ્ઞાનને અને રસને વ્યતિરેક છે. સ્પર્શ જ્ઞાન નથી, કારણ કે સ્પર્શ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે, ) અચેતન છે; માટે જ્ઞાનને અને સ્પર્શને વ્યતિરેક છે. કર્મ જ્ઞાન નથી, કારણ કે કર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને કર્મને વ્યતિરેક છે. ધર્મ (-ધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે ધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને ધર્મને વ્યતિરેક છે. અધર્મ (-અધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે અધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને અધર્મને વ્યતિરેક છે. કાળ (-કાળદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે કાળ અચેતન છે; માટે જ્ઞાનને અને કાળને વ્યતિરેક છે. આકાશ (-આકાશદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે આકાશ અચેતન છે; માટે જ્ઞાનને અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #607 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૭૩ ततो ज्ञानाकाशयोर्व्यतिरेकः। नाध्यवसानं ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानाध्यवसानयोर्व्यतिरेकः। इत्येवं ज्ञानस्य सर्वैरेव परद्रव्यैः सह व्यतिरेको निश्चयसाधितो द्रष्टव्यः। अथ जीव एवैको ज्ञानं, चेतनत्वात; ततो ज्ञानजीवयोरेवाव्यतिरेकः। न च जीवस्य स्वयं ज्ञानत्वात्ततो व्यतिरेक: कश्चनापि शङ्कनीयः। एवं तु सति ज्ञानमेव सम्यग्दृष्टि:, ज्ञानमेव संयमः, ज्ञानमेवाङ्गपूर्वरूपं सूत्रं, ज्ञानमेव धर्माधर्मो, ज्ञानमेव प्रव्रज्येति ज्ञानस्य जीवपर्यायैरपि सहाव्यतिरेको निश्चयसाधितो द्रष्टव्यः। अथैवं सर्वपरद्रव्यव्यतिरेकेण सर्वदर्शनादिजीवस्वभावाव्यतिरेकेण वा अतिव्याप्तिव्याप्तिं च परिहरमाणमनादिविभ्रममूलं धर्माधर्मरूपं परसमयमुद्वम्य स्वयमेव प्रव्रज्यारूपमापद्य दर्शनज्ञानचारित्रस्थितिरूपं स्वसमयमवाप्य मोक्षमार्गमात्मन्येव परिणतं कृत्वा समवाप्तसम्पूर्णविज्ञानघनस्वभावं हानोपादानशून्यं साक्षात्समयसारभूतं परमार्थरूपं शुद्धं આકાશને વ્યતિરેક છે. અધ્યવસાન જ્ઞાન નથી, કારણ કે અધ્યવસાન અચેતન છે; માટે જ્ઞાનને અને (કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ) અધ્યવસાનને વ્યતિરેક છે. આમ આ રીતે જ્ઞાનનો સમસ્ત પરદ્રવ્યો સાથે વ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો-અનુભવવો). હવે, જીવ જ એક જ્ઞાન છે, કારણ કે જીવ ચેતન છેમાટે જ્ઞાનને અને જીવને જ અવ્યતિરેક (-અભિન્નતા) છે. વળી જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક જરા પણ શંકનીય નથી (અર્થાત્ જ્ઞાનની જીવથી ભિન્નતા હશે એમ જરાય શંકા કરવાયોગ્ય નથી ), કારણ કે જીવ પોતે જ જ્ઞાન છે. આ પ્રમાણે ( જ્ઞાન જીવથી અભિન્ન) હોવાથી, જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ (અર્થાત્ પુણ્ય-પાપ) છે, જ્ઞાન જ પ્રવજ્યા (દીક્ષા, નિશ્ચયચારિત્ર) છે–એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો-અનુભવવો). હવે, એ પ્રમાણે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિરેક વડ અને સર્વ દર્શનાદિ જીવસ્વભાવો સાથે અવ્યતિરેક વડે અતિવ્યાતિને અને અવ્યાતિને દૂર કરતું થયું, અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ-અધર્મરૂપ (પુણ્ય-પાપરૂપ, શુભ-અશુભરૂપ) પરસમયને દૂર કરીને, પોતે જ પ્રવ્રજ્યારૂપને પામીને (અર્થાત્ પોતે જ નિશ્ચયચારિત્રરૂપ દીક્ષાપણાને પામીને), દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સમયને પ્રાપ્ત કરીને, મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ-ગ્રહણથી રહિત, સાક્ષાત સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #608 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૭૪ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ ज्ञानमेकमवस्थितं द्रष्टव्यम्। જ્ઞાન એક અવસ્થિત (નિશ્ચળ રહેલું ) દેખવું (અર્થાત્ પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું ). ભાવાર્થ:-અહીં જ્ઞાનને સર્વ પદ્રવ્યોથી ભિન્ન અને પોતાના પર્યાયોથી અભિન્ન બતાવ્યું, તેથી અતિવ્યાતિ અને અવ્યાપ્તિ નામના જે લક્ષણના દોષો તે દૂર થયા. આત્માનું લક્ષણ ઉપયોગ છે, અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે; તે (જ્ઞાન) અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે અતિવ્યાતિવાળું નથી, અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે તેથી અવ્યાતિવાળું નથી. આ રીતે જ્ઞાનલક્ષણ કહેવાથી અતિવ્યાતિ અને અવ્યાપ્તિ દોષો આવતા નથી. અહીં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે, કારણ કે જ્ઞાનલક્ષણથી જ આત્મા સર્વ ૫૨દ્રવ્યોથી ભિન્ન અનુભવગોચર થાય છે. જોકે આત્મામાં અનંત ધર્મો છે, તોપણ તેમાંના કેટલાક તો છદ્મસ્થને અનુભવગોચર જ નથી; તે ધર્મોને કહેવાથી છદ્મસ્થ જ્ઞાની આત્માને કઈ રીતે ઓળખે ? વળી કેટલાક ધર્મો અનુભવગોચર છે, પરંતુ તેમાંના કેટલાક તો-અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ તો-અન્ય દ્રવ્યો સાથે સાધારણ અર્થાત્ સમાન છે માટે તેમને કહેવાથી જુદો આત્મા જાણી શકાય નહિ, અને કેટલાક (ધર્મો) ૫રદ્રવ્યોના નિમિત્તથી થયેલા છે તેમને કહેવાથી ૫૨માર્થભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે જણાય ? માટે જ્ઞાનને કહેવાથી જ છદ્મસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે. અહીં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે એટલું જ નહિ, પણ જ્ઞાનને જ આત્મા જ કહ્યો છે; કારણ કે અભેદવિવક્ષામાં ગુણગુણીનો અભેદ હોવાથી, જ્ઞાન છે તે જ આત્મા છે. અભેદવિવક્ષામાં જ્ઞાન કહો આત્મા કહો-કાંઈ વિરોધ નથી; માટે અહીં જ્ઞાન કહેવાથી આત્મા જ સમજવો. ટીકામાં છેવટે એમ કહેવામાં આવ્યું કે-જે, પોતામાં અનાદિ અજ્ઞાનથી થતી શુભાશુભ ઉપયોગરૂપ પરસમયની પ્રવૃત્તિને દૂર કરીને, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, એવા સ્વસમયરૂપ પરિણમનસ્વરૂપ મોક્ષમાર્ગમાં પોતાને પરિણમાવીને, સંપૂર્ણવિજ્ઞાનઘનસ્વભાવને પામ્યું છે, અને જેમાં કાંઈ ત્યાગ-ગ્રહણ નથી, એવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, પરમાર્થભૂત, નિશ્ચળ રહેલા, શુદ્ધ, પૂર્ણ જ્ઞાનને ( પૂર્ણ આત્મદ્રવ્યને ) દેખવું. ત્યાં ‘દેખવું’ ત્રણ પ્રકારે સમજવું. શુદ્ઘનયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. તે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે. જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી તેનો (−પૂર્ણ જ્ઞાનનો ) અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં જ થંભાવવો, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #609 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર (શાર્દૂનવિદ્રીડિત) अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत्पृथग्वस्तुतामादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितम्। मध्याद्यन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुरः शुद्धज्ञानघनो यथाऽस्य महिमा नित्योदितस्तिष्ठति।। २३५ ।। ૫૭૫ જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્યું-શ્રયું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર-સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું દેખવું છે. આ દેખવું અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. આ, દેખવાનો બીજો પ્રકાર થયો. અહીં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ઘનયના આશ્રયે પરોક્ષ દેખવું છે. કેવળજ્ઞાન ઊપજે ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે તે ત્રીજા પ્રકારનું દેખવું છે તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થયું થકું સર્વનું દેખના૨-જાણનાર છે, તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ:- [અન્યર્ચે: વ્યતિરિક્] અન્ય દ્રવ્યોથી ભિન્ન, [આત્મ-નિયતં ] પોતામાં જ નિયત, [ પૃથ—વસ્તુતામ્ વિષ્રત્] પૃથક્ વસ્તુપણાને ધારતું (–વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક હોવાથી પોતે પણ સામાન્યવિશેષાત્મકપણાને ધારણ કરતું), [ આવાન-પાન-શૂન્યમ્] ગ્રહણ-ત્યાગ રહિત, [તંત્ અમાં જ્ઞાનં] આ અમલ (-રાગાદિકમળથી રહિત ) જ્ઞાન [ તથા-અવસ્થિતમ્ યથા] એવી રીતે અવસ્થિત (નિશ્ચળ રહેલું ) અનુભવાય છે કે જેવી રીતે [ મધ્ય-સાવિ–૩ -અન્ત-વિમાન-મુત્ત્તસહન-ાર-પ્રમા-માસુર: અસ્ય શુદ્ધ-જ્ઞાન-ઘન: મહિમા ] આદિ-મધ્ય-અંતરૂપ વિભાગોથી રહિત એવી સહજ ફેલાયેલી પ્રભા વડે દેદીપ્યમાન એવો એનો શુદ્ધજ્ઞાનથનરૂપ મહિમા [નિત્ય-વિત: તિવ્રુતિ] નિત્ય-ઉદિત રહે (-શુદ્ધ જ્ઞાનના પુંજરૂપ મહિમા સદા ઉદયમાન રહે). ભાવાર્થ:-જ્ઞાનનું પૂર્ણ રૂપ સર્વને જાણવું તે છે. તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે; તેથી તેના મહિમાને કોઈ બગાડી શક્યું નથી. સદા ઉદયમાન રહે છે. ૨૩૫. ‘આવા જ્ઞાનસ્વરૂપ આત્માનું આત્મામા ધારણ કરવું તે જ ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું અને ત્યાગવાયોગ્ય સર્વ ત્યાગ્યું ’–એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #610 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૭૬ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ (૩૫નાતિ) उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत् तथात्तमादेयमशेषतस्तत्। यदात्मनः संहृतसर्वशक्तेः પૂણ્ય સન્ધારણનાત્મનીદા ર૩૬ / (અનુકુમ ) व्यतिरिक्तं परद्रव्यादेवं ज्ञानमवस्थितम्। कथमाहारकं तत्स्यायेन देहोऽस्य शङ्कयते।। २३७ ।। अत्ता जस्सामुत्तो ण हु सो आहारगो हवदि एवं। आहारो खलु मुत्तो जम्हा सो पोग्गलमओ दु।। ४०५।। શ્લોકાર્થ- [ સંત–સર્વ–શો. પૂર્ગસ્થ ગાત્મનઃ] જેણે સર્વ શક્તિઓ સમેટી છે (-પોતામાં લીન કરી છે) એવા પૂર્ણ આત્માનું [ બાત્મનિ કુદ] આત્મામાં [યત સન્ધારણમ્] ધારણ કરવું [તત્ ૩નોગ્યમ્ શેષત: હનુp] તે જ છોડવાયોગ્ય બધું છોડયું [ તથા] અને [ કાયમ્ તત્ મોષત: કારમ્ ] ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું. ભાવાર્થ-પૂર્ણજ્ઞાનસ્વરૂપ, સર્વ શક્તિઓના સમૂહુરૂપ જે આત્મા તેને આત્મામાં ધારણ કરી રાખવો તે જ, ત્યાગવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ટાગ્યું અને ગ્રહણ કરવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ગ્રહણ કર્યું. એ જ કૃતકૃત્યપણું છે. ૨૩૬. આવા જ્ઞાનને દેહ જ નથી”—એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છે: શ્લોકાર્થ:- [વં જ્ઞાનપરદ્રવ્યાત્ યતિરિ ભવસ્થિત{] આમ (પૂર્વોક્ત રીતે) જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત (-નિશ્ચળ રહેલું) છે; [તત કાદીર થમ્ ચાત્ યેન કશ્ય વેઠ્ઠ: શક્યતે] તે (જ્ઞાન) આહારક (અર્થાત્ કર્મ-નોકર્મરૂપ આહાર કરનારું) કેમ હોય કે જેથી તેને દેહની શંકા કરાય? ( જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ, કારણ કે તેને કર્મ-નોકર્મરૂપ આહાર જ નથી.) ૨૩૭. હવે આ અર્થને ગાથામાં કહે છે: એમ આતમા જેનો અમૂર્તિક તે નથી આ રક ખરે, પુગલમયી છે આ“૨ તેથી આ“૨ તો મૂર્તિક ખરે. ૪૦૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #611 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ण वि सक्कदि घेत्तुं जं ण विमोत्तुं जं च जं परद्दव्वं । सो को विय तस्स गुणो पाउगिओ विस्ससो वा वि ।। ४०६ ।। तम्हा दु जो विसुद्धो चेदा सो णेव गेण्हदे किंचि । णेव विमुंचदि किंचि वि जीवाजीवाण दव्वाणं ।। ४०७ ।। आत्मा यस्यामूर्तो न खलु स आहारको भवत्येवम्। आहारः खलु मूर्तो यस्मात्स पुद्गलमयस्तु ।। ४०५ ।। नापि शक्यते ग्रहीतुं यत् न विमोक्तुं यच्च यत्परद्रव्यम्। स कोऽपि च तस्य गुणः प्रायोगिको वस्रसो वाऽपि ।। ४०६ ।। तस्मात्तु यो विशुद्धश्चेतयिता स नैव गृह्णाति किञ्चित्। नैव विमुञ्चति किञ्चिदपि जीवाजीवयोर्द्रव्ययोः ।। ४०७ ।। જે દ્રવ્ય છે ૫૨ તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે, वो ४ तेनो गुण हो प्रयोगी ने वैनसिङ छे. ४०६. તેથી ખરે જે શુદ્ધ આત્મા તે નહીં કંઈ પણ ગ્રહે, छोडे नहीं वणी अंध पाप ने अव द्रव्यो विषे. ४०७. ५७७ गाथार्थ:- [ एवम् ] ओ रीते [ यस्य आत्मा ] नो आत्मा [ अमूर्तः ] मूर्ति छे [सः खलु ] ते रेजर [ आहारकः न भवति ] आहार नथी; [ आहार: खलु ] आहार तो [ मूर्तः ] भूर्ति छे [ यस्मात् ] २ } [ सः तु पुद्गलमयः ] ते पुछ्गसमय छे. [यत परद्रव्यम् ] ४ ५२द्रव्य छे [ न अपि शक्यते ग्रहीतुं यत् ] ते ग्रही शातुं नथी [न विमोक्तुं यत् च ] तथा छोडी शातुं नथी, [ सः कः अपि च ] वो ४ [ तस्य ] तेनो (-आत्मानो ) [ प्रायोगिक : वा अपि वैस्रसः गुण ] प्रयोगिङ तेम ४ વૈસિક ગુણ છે. [तस्मात् तु] भाटे [ य: विशुद्धः चेतयिता ] ४ विशुद्ध आत्मा छे [सः] ते [ जीवाजीवयोः द्रव्ययोः ] व अने अव द्रव्योमां ( - परद्रव्योमां ) [ किञ्चित् न एव गृह्णाति ] sis पए। ग्रहतो नथी [ किञ्चित् अपि न एव विमुञ्चति ] तथा अंध पाए। छोडतो नथी. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #612 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૭૮ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ ज्ञानं हि परद्रव्यं किञ्चिदपि न गृह्णाति न मुञ्चति च, प्रायोगिकगुणसामर्थ्यात् वैससिकगुणसामर्थ्याद्वा ज्ञानेन परद्रव्यस्य गृहीतुं मोक्तुं चाशक्यत्वात्। परद्रव्यं च न ज्ञानस्यामूर्तात्मद्रव्यस्य मूर्तपुद्गलद्रव्यत्वादाहारः। ततो ज्ञानं नाहारकं भवति। अतो ज्ञानस्य देहो न शङ्कनीयः। (અનુષ્ટ્રમ ) एवं ज्ञानस्य शुद्धस्य देह एव न विद्यते। ततो देहमयं ज्ञातुर्न लिङ्गं मोक्षकारणम्।। २३८ ।। ટીકા:-જ્ઞાન પરદ્રવ્યને કાંઈ પણ (જરા પણ) ગ્રહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક (અર્થાત્ પર નિમિત્તથી થયેલા) ગુણના સામર્થ્યથી તેમ જ વૈગ્નસિક (અર્થાત્ સ્વાભાવિક) ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. વળી, (કર્મ-નોકર્માદિરૂપ) પરદ્રવ્ય જ્ઞાનનો-અમૂર્તિક આત્મદ્રવ્યનો-આહાર નથી, કારણ કે તે મૂર્તિક પુદ્ગલદ્રવ્ય છે; (અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહિ). તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી. (અહીં “જ્ઞાન” કહેવાથી “આત્મા સમજવો; કારણ કે, અભેદ વિવક્ષાથી લક્ષણમાં જ લક્ષ્યનો વ્યવહાર કરાય છે. આ ન્યાયે ટીકાકાર આચાર્યદવ આત્માને જ્ઞાન જ કહેતા આવ્યા છે.) ભાવાર્થ-જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક છે અને આહાર તો કર્મ-નોકર્મરૂપ પુગલમય મૂર્તિક છે; તેથી પરમાર્થે આત્માને પુદ્ગલમય આહાર નથી. વળી આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને તો ગ્રહતો જ નથી;-સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણમો, પોતાના જ પરિણામનાં ગ્રહણત્યાગ છે. પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ તો જરા પણ નથી. આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી. આત્માને દેહુ જ નહિ હોવાથી, પુગલમય દેવસ્વરૂપ લિંગ (ન્વેષ, ભેખ, બાહ્ય ચિત) મોક્ષનું કારણ નથી-એવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છે: શ્લોકાર્ધઃ- [ wવું શુદ્ધસ્ય જ્ઞાનસ્ય વેદ: gવ ન વિદ્યતે] આમ શુદ્ધ જ્ઞાનને દેહ જ નથી; [ તત: જ્ઞાતુ: વેદમયે નિ મોક્ષIRણમ્ ૧] તેથી જ્ઞાતાને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #613 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૭૯ पासंडीलिंगाणि व गिहिलिंगाणि व बहुप्पयाराणि। घेत्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गो त्ति।। ४०८ ।। ण दु होदि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा। लिंगं मुइत्तु दंसणणाणचरित्ताणि सेवंति।। ४०९ ।। पाषण्डिलिङ्गानि वा गृहिलिङ्गानि वा बहुप्रकाराणि। गृहीत्वा वदन्ति मूढा लिङ्गमिदं मोक्षमार्ग इति।। ४०८।। न तु भवति मोक्षमार्गो लिङ्गं यद्देहनिर्ममा अर्हन्तः। लिङ्ग मुक्त्वा दर्शनज्ञानचारित्राणि सेवन्ते।। ४०९ ।। केचिद्रव्यलिङ्गमज्ञानेन मोक्षमार्ग मन्यमानाः सन्तो मोहेन द्रव्यलिङ्गमेवोपाददते। तदनुपपन्नम्; सर्वेषामेव भगवतामर्हद्देवानां, शुद्धज्ञानमयत्वे सति द्रव्यलिङ्गा હવે આ અર્થને ગાથામાં કહે છે - બહુવિધનાં મુનિલિંગને અથવા ગૃહસ્થીલિંગને अडाने डे छे भून 'आलिंग भुडितमार्ग छे'. ४०८. પણ લિંગ મુક્તિમાર્ગ નહિ, અહંત નિર્મમ દેહમાં બસ લિંગ છોડી જ્ઞાન ને ચારિત્ર, દર્શન સેવતા. ૪૦૯ uथार्थ:- [बहुप्रकाराणि] पडु प्रा२न [पाषण्डिलिङ्गानि वा] मुनितिंगाने [ गृहिलिङ्गानि वा] अथवा हसिंगाने [ गृहीत्वा] ९९ रीने [ मूढाः ] भूढ ( २नी ) ४नो [ वदन्ति ] अम हे छ है [इदं लिङ्गम् ] ॥ (4) लिंग [ मोक्षमार्ग: इति ] मोक्षमार्ग छे'. [तु] परंतु [ लिङ्गम् ] लिंग [ मोक्षमार्गः न भवति ] भोक्षमा नथी; [ यत् ] १२९॥ है [ अर्हन्तः ] सतहेवो [ देहनिर्ममाः] हे६ प्रत्ये निर्मम पर्तत। 2 [ लिङ्गम् मुक्त्वा] सिंगने छोडने[ दर्शनज्ञानचारित्राणि सेवन्ते] शन-शान-यात्रिने ४ सेवे ટીકા-કેટલાક લોકો અજ્ઞાનથી દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનતા થકા મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે, તે (-દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનીને ગ્રહણ કરવું તે) અનુપપન્ન અર્થાત્ અયુક્ત છે; કારણ કે બધાય ભગવાન અહંતદેવોને, શુદ્ધજ્ઞાનમયપણું ૫૮) સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #614 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates दर्शनज्ञानचारित्राणां श्रयभूतशरीरममकारत्यागात्, तदाश्रितद्रव्यलिङ्गत्यागेन मोक्षमार्गत्वेनोपासनस्य दर्शनात्। अथैतदेव साधयति ण वि एस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि। दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा बेंति।। ४१० ।। नाप्येष मोक्षमार्गः पाषण्डिगृहिमयानि लिङ्गानि। दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग जिना ब्रुवन्ति।। ४१० ।। न खलु द्रव्यलिङ्गं मोक्षमार्गः, शरीराश्रितत्वे सति परद्रव्यत्वात्। दर्शनज्ञानचारित्राण्येव मोक्षमार्गः, आत्माश्रितत्वे सति स्वद्रव्यत्वात्। હોવાને લીધે દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ હોવાથી શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે દર્શનશાનચારિત્રની મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે (અર્થાત્ તેઓ શરીરાશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરીને દર્શનશાનચારિત્રને મોક્ષમાર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે). ભાવાર્થ-જો દેહમય દ્રલિંગ મોક્ષનું કારણ હોત તો અહંતદેવ વગેરે દેહનું મમત્વ છોડી દર્શનશાનચારિત્રને શા માટે સેવત? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત! માટે એ નક્કી થયું કે-દેહમય લિંગ મોક્ષમાર્ગ નથી, પરમાર્થે દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે. હવે એ જ સિદ્ધ કરે છે (અર્થાત્ દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ નથી, દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે-એમ સિદ્ધ કરે છે) : મુનિલિંગ ને ગૃહીલિંગ- એ લિંગો ન મુક્તિમાર્ગ છે; ચારિત્ર-દર્શન-જ્ઞાનને બસ મોક્ષમાર્ગ જિનો કહે. ૪૧૦. ગાથાર્થ- [ TYF 5|દિમાન નિ ] મુનિનાં અને ગૃહસ્થનાં લિંગો [:] એ [ મોક્ષમા: ન ]િ મોક્ષમાર્ગ નથી; [ નજ્ઞાનવારિત્રાળ] દર્શન-જ્ઞાનચારિત્રને [ નિના:] જિનદેવો [મોક્ષમા ઘુવન્તિ ] મોક્ષમાર્ગ કહે છે. ટીકા-દ્રવ્યલિંગ ખરેખર મોક્ષમાર્ગ નથી, કારણ કે તે (દ્રલિંગ) શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તેઓ આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #615 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૮૧ यत एवम् तम्हा जहित्तु लिंगे सागारणगारए हे वा गहिदे। दंसणणाणचरित्ते अप्पाणं मुंज मोक्खपहे।। ४११ ।। तस्मात् जहित्वा लिङ्गानि सागारैरनगारकैर्वा गृहीतानि। दर्शनज्ञानचारित्रे आत्मानं युक्ष्व मोक्षपथे।। ४११ ।। यतो द्रव्यलिङ्गं न मोक्षमार्गः, ततः समस्तमपि द्रव्यलिङ्गं त्यक्त्वा दर्शनज्ञानचारित्रेष्वेव , मोक्षमार्गत्वात् , आत्मा योक्तव्य इति सूत्रानुमतिः।। ભાવાર્થ:-મોક્ષ છે તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ (-આત્માના પરિણામ) છે, માટે તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. દર્શન-જ્ઞાનચારિત્ર આત્માના પરિણામ છે; માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે. લિંગ છે તે દેહમય છે; દેહ છે તે પુદગલદ્રવ્યમય છે; માટે આત્માને દેહ મોક્ષનો માર્ગ નથી. પરમાર્થે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે. જો આમ છે (અર્થાત્ જો દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શનજ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે ) તો આમ (નીચે પ્રમાણે ) કરવું-એમ હવે ઉપદેશ કરે છે: તેથી તજી સાગાર કે અણગાર-ધારિત લિંગને, ચારિત્ર-દર્શન-શાનમાં તું જોડ રે!નિજ આત્મને. ૪૧૧. ગાથાર્થઃ- [ તમાત] માટે [ સા રે ] સાગારો વડે (-ગૃહસ્થો વડે) [અન TIR: વા] અથવા અણગારો વડે (-મુનિઓ વડે) [ ગૃહીતાનિ] ગ્રહાયેલાં [તિનિ] લિંગોને [ નહિ–ા ] છોડીને, [૨નજ્ઞાનવારિત્ર] દર્શનજ્ઞાનચારિત્રમાં[ મોક્ષપથે] કે જે મોક્ષમાર્ગ છે તેમાં [ઝાત્માનં ચુંક્ય ] તે આત્માને જોડ. ટીકા-કારણ કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, તેથી સમસ્ત દ્રવ્યલિંગને છોડીને દર્શનજ્ઞાનચારિત્રમાં જ, તે (દર્શનજ્ઞાનચારિત્ર) મોક્ષમાર્ગ હોવાથી, આત્માને જોડવાયોગ્ય છે-એમ સૂત્રની અનુમતિ છે. ભાવાર્થ-અહીં દ્રવ્યલિંગને છોડી આત્માને દર્શનજ્ઞાનચારિત્રમાં જોડવાનું વચન છે તે સામાન્ય પરમાર્થ વચન છે. કોઈ સમજશે કે મુનિ-શ્રાવકનાં વ્રતો છોડાવવાનો ઉપદેશ છે. પરંતુ એમ નથી. જેઓ કેવળ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ જાણી ભેખ ધારણ કરે છે, તેમને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા ઉપદેશ કર્યો છે કે-ભેખમાત્રથી ૫૮૨ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #616 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates (અનુષ્ટ્રમ) दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः। एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा।। २३९ ।। मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय। तत्थेव विहर णिचं मा विहरसु अण्णदव्वेसु।। ४१२ ।। मोक्षपथे आत्मानं स्थापय तं चैव ध्यायस्व तं चेतयस्व। तत्रैव विहर नित्यं मा विहार्षीरन्यद्रव्येषु ।। ४१२ ।। आसंसारात्परद्रव्ये रागद्वेषादौ नित्यमेव स्वप्रज्ञादोषेणावतिष्ठमानमपि, સ્વપ્રજ્ઞા (વેશમાત્રથી, બાહ્યવ્રતમાત્રથી) મોક્ષ નથી, પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના પરિણામ જે દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ છે. વ્યવહાર આચારસૂત્રમાં કહ્યા અનુસાર જે મનિશ્રાવકનાં બાહ્ય વ્રતો છે, તેઓ વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગનાં સાધક છે; તે વ્રતોને અહીં છોડાવ્યાં નથી, પરંતુ એમ કહ્યું છે કે તે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી-વ્રતમાત્રથી મોક્ષ નથી. હવે આ જ અર્થને દઢ કરતી આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છે: શ્લોકાર્થઃ- [ કાત્મના તત્ત્વમ્ ર્શન–જ્ઞાન–વારિત્ર–––માત્મા] આત્માનું તત્ત્વ દર્શનજ્ઞાનચારિત્રત્રયાત્મક છે (અર્થાત્ આત્માનું યથાર્થ રૂપ દર્શન, જ્ઞાન ને ચારિત્રના ત્રિકસ્વરૂપ છે); [મુમુક્ષTI મોક્ષમાર્ગો: 9: વ સ સેવ્ય:] તેથી મોક્ષના ઇચ્છક પુરુષે (આ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ) મોક્ષમાર્ગ એક જ સદા સેવવાયોગ્ય છે. ૨૩૯. હવે આ જ ઉપદેશ ગાથા દ્વારા કરે છે: તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પારદ્રવ્યો વિષે. ૪૧૨. ગાથાર્થ:- (હે ભવ્ય!) [ મોક્ષપથે ] તું મોક્ષમાર્ગમાં [ વાત્માનું થાય ] પોતાના આત્માને સ્થાપ, [ધ્યાયરૂ] તેનું જ ધ્યાન કર, [તું વેતસ્વ] તેને જ ચેત-અનુભવ અને [તત્ર વ. નિત્યં વિ૨] તેમાં જ નિરંતર વિહાર કર; [ કન્યદ્રવ્યેષુ મા વિદ્યાર્થી.] અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. ટીકા- (હે ભવ્ય !) પોતે અર્થાત પોતાનો આત્મા અનાદિ સંસારથી માંડીને પોતાની પ્રજ્ઞાના (-બુદ્ધિના) દોષથી પરદ્રવ્યમાં રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહેલો કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૮૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #617 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates गुणेनैव ततो व्यावर्त्य दर्शनज्ञानचारित्रेषु नित्यमेवावस्थापयातिनिश्चलमात्मानं; तथा समस्तचिन्तान्तरनिरोधेनात्यन्तमेकाग्रो भूत्वा दर्शनशानचारित्राण्येव ध्यायस्व; तथा सकलकर्मकर्मफलचेतनासंन्यासेन शुद्धज्ञानचेतनामयो भूत्वा दर्शनज्ञानचारित्राण्येव चेतयस्व; तथा द्रव्यस्वभाववशतः प्रतिक्षणविजृम्भमाणपरिणामतया तन्मयपरिणामो भूत्वा दर्शनज्ञानचारित्रेष्वेव विहर; तथा ज्ञानरूपमेकमेवाचलितमवलम्बमानो ज्ञेयरूपेणोपाधितया सर्वत एव प्रधावत्स्वपि परद्रव्येषु सर्वेष्वपि मनागपि मा विहार्षीः। (શાર્દૂત્તવિશાહિત) एको मोक्षपथो य एष नियतो दृग्ज्ञप्तिवृत्त्यात्मकस्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति। तस्मिन्नेव निरन्तरं विहरति द्रव्यान्तराण्यस्पृशन् सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति।। २४० ।। હોવા છતાં, પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ તેમાંથી પાછો વાળીને તેને અતિ નિશ્ચળપણે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં નિરંતર સ્થાપ; તથા સમસ્ત અન્ય ચિંતાના નિરોધ વડ અત્યંત એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ધ્યા; તથા સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગ વડે શુદ્ધજ્ઞાનચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેતઅનુભવ તથા દ્રવ્યના સ્વભાવના વશે (પોતાને) જે ક્ષણે ક્ષણે પરિણામો ઊપજે છે તેપણા વડે (અર્થાત્ પરિણામીપણા વડે) તન્મય પરિણામવાળો (-દર્શનશાનચારિત્રમય પરિણામવાળો) થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર; તથા જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, જેઓ શેયરૂપ હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવાં સર્વ તરફથી ફેલાતાં સમસ્ત પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર. ભાવાર્થ -પરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; તે જ મોક્ષમાર્ગ છે. તેમાં જ (-દર્શનજ્ઞાનચારિત્રમાં જ) આત્માને સ્થાપવો, તેનું જ ધ્યાન કરવું, તેનો જ અનુભવ કરવો અને તેમાં જ વિહરવું-પ્રવર્તવું, અન્ય દ્રવ્યોમાં ન પ્રવર્તવું. અહીં પરમાર્થે એ જ ઉપદેશ છે કે-નિશ્ચય મોક્ષમાર્ગનું સેવન કરવું, કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ દ–જ્ઞપ્તિ-વૃત્તિ-સાત્મ: ૫: US: નિયત: મોક્ષપથ:] દર્શન-જ્ઞાનચારિત્રસ્વરૂપ જે આ એક નિયત મોક્ષમાર્ગ છે, [ તંત્ર ઉવ : રિસ્થતિમ્ તિ] તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે અર્થાત્ સ્થિત રહે છે, [તમ્ કનિશ ધ્યાયે ] તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #618 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૪ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂનવિદ્રીડિત) ये त्वेनं परिहृत्य संवृतिपथप्रस्थापितेनात्मना लिङ्गे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः । नित्योद्योतमखण्डमेकमतुलालोकं स्वभावप्रभाप्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यन्ति ते ।। २४१ ।। જ નિરંતર ધ્યાવે છે, [તં ચેતતિ] તેને જ ચેતે-અનુભવે છે, [ ૬ દ્રવ્યાન્તરાળિ અસ્પૃશન્ તસ્મિન્ વ નિરન્તર વિહરતિ] અને અન્ય દ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે, [સ: નિત્ય-૩વયં સમયસ્ય સારમ્ અવિરાત્ અવશ્ય વિન્વતિ] તે પુરુષ, જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને (અર્થાત્ પરમાત્માના રૂપને ) થોડા કાળમાં જ અવશ્ય પામે છે-અનુભવે છે. ભાવાર્થ:નિશ્ચયમોક્ષમાર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે. ૨૪૦. ‘ જેઓ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ માની તેમાં મમત્વ રાખે છે, તેમણે સમયસારને અર્થાત્ શુદ્ધ આત્માને જાણ્યો નથી'–એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છે: શ્લોકાર્થ:- [યે તુનું પરિૠત્ય સંવૃતિ-પથ-પ્રસ્થાપિતેન માત્મના દ્રવ્યમયે નિક્કે મમતાં વન્તિ] જે પુરુષો આ પૂર્વોક્ત ૫૨માર્થસ્વરૂપ મોક્ષમાર્ગને છોડીને વ્યવહા૨મોક્ષમાર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે (અર્થાત્ એમ માને છે કે આ દ્રવ્યલિંગ જ અમને મોક્ષ પમાડશે ), [તે તત્ત્વ-અવવોધવ્યુતા: અઘ અપિ સમયસ્ય સારમ્ ન પશ્યન્તિ] તે પુરુષો તત્ત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થકા હજી સુધી સમયના સારને (અર્થાત્ શુદ્ધ આત્માને ) દેખતા-અનુભવતા નથી. કેવો છે તે સમયસાર અર્થાત્ શુદ્ધ આત્મા ? [નિત્ય-પદ્યોત્તમ] નિત્ય પ્રકાશમાન છે (અર્થાત્ કોઈ પ્રતિપક્ષી થઈને જેના ઉદયનો નાશ કરી શક્યું નથી ), [ અવન્તુમ્ ] અખંડ છે (અર્થાત્ જેમાં અન્ય જ્ઞેય આદિના નિમિત્તે ખંડ થતા નથી), [[] એક છે ( અર્થાત્ પર્યાયોથી અનેક અવસ્થારૂપ થવા છતાં જે એકરૂપપણાને છોડતો નથી, [ ઋતુન-માનો ં] અતુલ (-ઉપમારહિત ) જેનો પ્રકાશ છે (કારણ કે જ્ઞાનપ્રકાશને સૂર્યાદિકના પ્રકાશની ઉપમા આપી શકાતી નથી ), [ સ્વમાવ-પ્રમા—પ્રાભાર] સ્વભાવપ્રભાનો પુંજ છે (અર્થાત્ ચૈતન્યપ્રકાશના સમૂહરૂપ છે), [ગમાં] અમલ છે (અર્થાત્ રાગાદિ-વિકારરૂપી મળથી રહિત છે). (આ રીતે, જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેમને નિશ્ચય-કારણસમયસારનો અનુભવ નથી; તો પછી તેમને કાર્યસમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય?) ૨૪૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #619 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૮૫ पासंडीलिंगेसु व गिहिलिंगेसु व बहुप्पयारेसु। कुव्वंति जे ममत्तिं तेहिं ण णादं समयसारं ।। ४१३ ।। पाषण्डिलिङ्गेषु वा गृहिलिङ्गेषु वा बहुप्रकारेषु। कुर्वन्ति ये ममत्वं तैर्न ज्ञातः समयसारः।। ४१३ ।। ये खलु श्रमणोऽहं श्रमणोपासकोऽहमिति द्रव्यलिङ्गममकारेण मिथ्याहङ्कारं कुर्वन्ति , तेऽनादिरूढव्यवहारमूढाः प्रौढविवेकं निश्चयमनारूढाः परमार्थसत्यं भगवन्तं समयसारं न पश्यन्ति। હવે આ અર્થની ગાથા કહે છે – બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગો વિષે મમતા કરે, તેણે નથી જાણ્યો “સમયના સાર”ને. ૪૧૩. ગાથાર્થ- [ ] જેઓ [ વહુકારેy] બહુ પ્રકારનાં [પાષબ્લિનિપુ વા] મુનિલિંગોમાં [મૃદિતિપુ વા] અથવા ગૃહસ્થલિંગોમાં [મમત્વ ર્વત્તિ] મમતા કરે છે (અર્થાત આ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે ), [ તૈ: સમયસાર: ન જ્ઞાત:] તેમણે સમયસારને નથી જાણ્યો. ટીકાઃ-જેઓ ખરેખર “હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (-શ્રાવક) છું' એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિ કાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (-નિશ્ચયનય) પર "અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય (-જે પરમાર્થ સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને દેખતા–અનુભવતા નથી. ભાવાર્થ-અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે', પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: ૧. અનારૂઢ = નહિ આરૂઢ; નહિ ચડેલા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #620 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (વિયોનિની) व्यवहारविमूढदृष्टयः परमार्थ कलयन्ति नो जनाः। तुषबोधविमुग्धबुद्धयः कलयन्तीह तुषं न तण्डुलम्।। २४२ ।। (વાત) द्रव्यलिङ्गममकारमीलितैदृश्यते समयसार एव न। द्रव्यलिङ्गमिह यत्किलान्यतो ज्ञानमेकमिदमेव हि स्वतः।। २४३ ।। શ્લોકાર્થઃ- [વ્યવહાર–વિમૂઢ–દય: બના: પરમાર્થ નો વતત્તિ] વ્યવહારમાં જ જેમની દષ્ટિ (–બુદ્ધિ ) મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી, [ ૩૬ તુષ– વોધ–વિમુધ-વૃદ્ધય: તુષ નયત્તિ, ન તડુત્તમ્] જેમ જગતમાં તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે (-મોહ પામી છે) એવા પુરુષો તુષને જ જાણે છે, તંડુલને જાણતા નથી. ભાવાર્થ-જેઓ ફોતરાંમાં મુગ્ધ થઈ રહ્યા છે, ફોતરાંને જ કૂટયા કરે છે, તેમણે તંડુલને જાણ્યા જ નથી; તેવી રીતે જેઓ દ્રવ્યલિંગ આદિ વ્યવહારમાં મુગ્ધ થઈ રહ્યા છે (અર્થાત્ શરીરાદિની ક્રિયામાં મમત્વ કર્યા કરે છે), તેમણે શુદ્ધાત્મઅનુભવનરૂપ પરમાર્થને જાણ્યો જ નથી; અર્થાત્ એવા જીવો શરીરાદિ પરદ્રવ્યને જ આત્મા જાણે છે, પરમાર્થ આત્માનું સ્વરૂપ તેઓ જાણતા જ નથી. ૨૪૨. હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ pવ્યતિ–માર—નીતિવૈઃ સમયસર: વ ન દશ્યતે] જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધ-વિવેકરહિત છે, તેઓ સમયસારને જ દેખતા નથી; [ યત રૂ દ્રવ્યતિમ્ વિન મન્યત:] કારણ કે આ જગતમાં દ્રલિંગ તો ખરેખર અન્યદ્રવ્યથી થાય છે, [રૂદ્રમ્ જ્ઞાનમ્ વ દિ શમ્ સ્વત:] આ જ્ઞાન જ એક પોતાથી (આત્મદ્રવ્યથી ) થાય છે. ભાવાર્થ-જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડે અંધ છે તેમને શુદ્ધાત્મદ્રવ્યનો અનુભવ જ નથી, કારણ કે તેઓ વ્યવહારને જ પરમાર્થ માનતા હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે. ૨૪૩. ૧. તુષ = ડાંગરનાં ફોતરાં અનાજનાં ફોતરાં. ૨. તંડુલ = ફોતરાં વિનાના ચોખા, ફોતરાં વિનાનું અનાજ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #621 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૭ કાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધશાન અધિકાર ववहारिओ पुण णओ दोण्णि वि लिंगाणि भणदि मोक्खपहे। णिच्छयणओ ण इच्छदि मोक्खपहे सव्वलिंगाणि।। ४१४ ।। व्यावहारिक: पुनर्नयो द्वे अपि लिङ्गे भणति मोक्षपथे। निश्चयनयो नेच्छति मोक्षपथे सर्वलिङ्गानि।। ४१४ ।। यः खलु श्रमणश्रमणोपासकभेदेन द्विविधं द्रव्यलिङ्गं भवति मोक्षमार्ग इति प्ररूपणप्रकार: स केवलं व्यवहार एव, न परमार्थः, तस्य स्वयमशुद्धद्रव्यामुभवनात्मकत्वे सति परमार्थत्वाभावात; यदेव श्रमणश्रमणोपासकविकल्पातिक्रान्तं दृशिज्ञप्तिप्रवृत्तवृत्तिमात्रं शुद्धज्ञानमेवैकमिति निस्तुषसञ्चेतनं परमार्थः, तस्यैव स्वयं शुद्धद्रव्यानुभवनात्मकत्वे सति परमार्थत्वात्। ततो ये व्यवहारमेव परमार्थबुद्ध्या चेतयन्ते, ते समयसारमेव न सञ्चेतयन्ते; य एव परमार्थ परमार्थबुद्ध्या चेतयन्ते, વ્યવહારનય જ મુનિલિંગને અને શ્રાવકલિંગને-એ બને લિંગોને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈ લિંગને મોક્ષમાર્ગ કહેતો નથી –એમ હવે ગાથામાં કહે છે: વ્યવહારનય એ ઉભય લિંગો મોક્ષપંથ વિષે કહે, નિશ્ચય નહીં માને કદી કો લિંગ મુક્તિપથ વિષે. ૪૧૪. ગાથાર્થ:- [ વ્યાવહારિ: નય: પુન:] વ્યવહારનય [ તિરે ગરિ] બને લિંગોને [ મોક્ષપથે ભતિ] મોક્ષમાર્ગમાં કહે છે (અર્થાત્ વ્યવહારનય મુનિલિંગ તેમ જ ગૃહીલિંગને મોક્ષમાર્ગ કહે છે); [ નિશ્ચયનય:] નિશ્ચયનય [સર્વસિનિ] સર્વ લિંગોને (અર્થાત્ કોઈ પણ લિંગને) [ મોક્ષપથે ન રૂછતિ] મોક્ષમાર્ગમાં ગણતો નથી. ટીકા-શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છેએવો જે પ્રરૂપણ પ્રકાર (અર્થાત્ એવા પ્રકારની જે પ્રરૂપણા) તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી, કારણ કે તે (પ્રરૂપણા ) પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે; શ્રમણ અને શ્રમણોપાસકના ભેદોથી અતિક્રાંત, દર્શનશાનમાં પ્રવૃત્ત પરિતિમાત્ર (–માત્ર દર્શન-જ્ઞાનમાં પ્રવર્તેલી પરિણતિરૂપ) શુદ્ધ જ્ઞાન જ એક છે-એવું જે નિસ્તુપ (-નિર્મળ ) અનુભવન તે પરમાર્થ છે, કારણ કે તે (અનુભવન) પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે. માટે જેઓ વ્યવહારને જ પરમાર્થબુદ્ધિથી (–પરમાર્થ માનીને) અનુભવે છે, તેઓ સમયસારને જ નથી અનુભવતા; જેઓ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી અનુભવે છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #622 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૮ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ ते एव समयसारं चेतयन्ते। (માલિની) अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पैरयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः। स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रान्न खलु समयसारादुत्तरं किञ्चिदस्ति।। २४४ ।। (અનુદુમ) इदमेकं जगच्चक्षुरक्षयं याति पूर्णताम्। विज्ञानघनमानन्दमयमध्यक्षतां नयत्।। २४५ ।। તેઓ જ સમયસારને અનુભવે છે. ભાવાર્થ-વ્યવહારનયનો વિષય તો ભેદરૂપ અશુદ્ધદ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી; નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે. માટે, જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને અનુભવતા નથી; જેઓ પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે (તેથી તેઓ જ મોક્ષને પામે છે ). બહુ કથનથી બસ થાઓ, એક પરમાર્થનો જ અનુભવ કરો”—એવા અર્થનું કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ ગતિનત્વે: બનત્વે: કુર્વિ : અત્નમ્ તમ્] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ; બસ થાઓ; [ રૂ] અહીં એટલું જ કહેવાનું છે કે [ યમ્ પરમાર્થ: $: નિત્યમ્ વેત્યતામ] આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો; [ સ્વरस-विसर-पूर्ण-ज्ञान-विस्फूर्ति-मात्रात् समयसारात् उत्तरं खलु किञ्चित् न अस्ति] કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવામાત્ર જે સમયસાર (–પરમાત્મા ) તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી (-સમયસાર સિવાય બીજા કાંઈ પણ સારભૂત નથી). ભાવાર્થ-પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો; આ ઉપરાંત ખરેખર બીજાં કાંઈ પણ સારભૂત નથી. ૨૪૪. હવે છેલ્લી ગાથામાં આ સમયસાર ગ્રંથના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્યભગવાન આ ગ્રંથ પૂર્ણ કરશે; તેની સૂચનાનો શ્લોક પ્રથમ કહે છે: શ્લોકાર્ધઃ- [ કાનન્દમય વિજ્ઞાનનમ્ અધ્યક્ષતાં નયત્] આનંદમય વિજ્ઞાનઘનને (શુદ્ધ પરમાત્માને, સમયસારને) પ્રત્યક્ષ કરતું [રૂમ કમ્ અક્ષય ના–વક્ષ:] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #623 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર जो समयपाहुडमिणं पढिदूणं अत्थतच्चदो णादुं । अत्थे ठाही चेदा सो होही उत्तमं सोक्खं ।। ४९५ ।। કહાનજૈનશાસ્ત્રમાળા ] यः समयप्राभृतमिदं पठित्वा अर्थतत्त्वतो ज्ञात्वा। अर्थे स्थास्यति चेतयिता स भविष्यत्युत्तमं सौख्यम्।। ४९५ ।। यः खलु समयसारभूतस्य भगवतः परमात्मनोऽस्य विश्वप्रकाशकत्वेन विश्वसमयस्य प्रतिपादनात् स्वयं शब्दब्रह्मायमाणं शास्त्रमिदमधीत्य, विश्वप्रकाशनसमर्थ-परमार्थभूतचित्प्रकाशरूपमात्मानं निश्चिन्वन् अर्थतस्तत्त्वतश्च परिच्छिद्य, अस्यैवार्थभूते भगवति एकस्मिन् पूर्णविज्ञानघने परमब्रह्मणि सर्वारम्भेण स्थास्यति चेतयिता, स ૧૮૯ આ એક ( –અદ્વિતીય ) અક્ષય જગત-ચક્ષુ (-સમયપ્રાકૃત) [પૂર્ખતામ્ યતિ] પૂર્ણતાને પામે છે. ભાવાર્થ:İ:-આ સમયપ્રામૃત ગ્રંથ વચનરૂપે તેમ જ જ્ઞાનરૂપે-બન્ને પ્રકારે જગતને અક્ષય ( અર્થાત્ જેનો વિનાશ ન થાય એવું) અદ્વિતીય નેત્ર સમાન છે, કારણ કે જેમ નેત્ર ઘટપટાદિકને પ્રત્યક્ષ દેખાડે છે તેમ સમયપ્રાકૃત આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવગોચર દેખાડે છે. ૨૪૫. હવે ભગવાન કુંદકુંદાચાર્યદેવ આ ગ્રંથને પૂર્ણ કરે છે તેથી તેના મહિમારૂપે તેના અભ્યાસ વગેરેનું ફળ ગાથામાં કહે છેઃ આ સમયપ્રાભૂત પઠન કરીને, અર્થ-તત્ત્વથી જાણીને, ઠરશે અ૨થમાં આતમા જે, સૌખ્ય ઉત્તમ તે થશે. ૪૧૫. ગાથાર્થ:- [ય: શ્વેતયિતા ] આત્મા ( -ભવ્ય જીવ) [વું સમયપ્રાકૃતમ્ પતિત્વા] આ સમયપ્રાકૃતને ભણીને, [અર્થતત્ત્વત: જ્ઞાત્વા] અર્થ અને તત્ત્વથી જાણીને, [અર્થે સ્થાસ્યતિ] તેના અર્થમાં સ્થિત થશે, [સ: ] તે [ ઉત્તમ સૌષ્યમ્ ભવિષ્યતિ ] ઉત્તમ સૌષ્યસ્વરૂપ થશે. ટીકા:-સમયસારભૂત ભગવાન પરમાત્માનું-કે જે વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે તેનું-પ્રતિપાદન કરતું હોવાથી જે પોતે શબ્દબ્રહ્મ સમાન છે એવા આ શાસ્ત્રને જે આત્મા ખરેખર ભણીને, વિશ્વને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત, ચૈતન્ય-પ્રકાશરૂપ આત્માનો નિશ્ચય કરતો થકો (આ શાસ્ત્રને) અર્થથી અને તત્ત્વથી જાણીને, તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં સર્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #624 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પ૯૦ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ साक्षात्तत्क्षणविजृम्भमाणचिदेकरसनिर्भरस्वभावसुस्थितनिराकुलात्मरूपतया परमानन्द-शब्दवाच्यमुत्तममनाकुलत्वलक्षणं सौख्यं स्वयमेव भविष्यतीति। (અનુમ) इतीदमात्मनस्तत्त्वं ज्ञानमात्रमवस्थितम्। अखण्डमेकमचलं स्वसंवेद्यमबाधितम्।। २४६ ।। ઉદ્યમથી સ્થિત થશે, તે આત્મા, સાક્ષાત્ તત્ક્ષણ પ્રગટ થતા એક ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ (-આકુળતા વિનાનું) હોવાને લીધે જે (સૌખ્ય) પરમાનંદસ' શબ્દથી વાચ્ય છે, ઉત્તમ છે અને અનાકુળતા-લક્ષણવાળું છે એવા સૌખ્યસ્વરૂપ પોતે જ થઈ જશે. ભાવાર્થ:- આ શાસ્ત્રનું નામ સમયપ્રાભૃત છે. સમય એટલે પદાર્થ, અથવા સમય એટલે આત્મા. તેનું કહેનારું આ શાસ્ત્ર છે. વળી આત્મા તો સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. આવા વિશ્વપ્રકાશક આત્માને કહેતું હોવાથી આ સમયપ્રાભૃત શબ્દબ્રહ્મ સમાન છે; કારણ કે જે સમસ્ત પદાર્થોનું કહેનાર હોય તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે. દ્વાદશાંગશાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને આ સમયપ્રાભૃતશાસ્ત્રને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે. આ શબ્દબ્રહ્મ (અર્થાત્ સમયપ્રાભૃતશાસ્ત્ર) પરબ્રહ્મને (અર્થાત્ શુદ્ધ પરમાત્માને) સાક્ષાત્ દેખાડે છે. જે આ શાસ્ત્રને ભણીને તેના યથાર્થ અર્થમાં ઠરશે, તે પરબ્રહ્મને પામશે, અને તેથી, જેને “પરમાનંદ' કહેવામાં આવે છે એવા ઉત્તમ, સ્વાત્મિક, સ્વાધીન, બાધારહિત, અવિનાશી સુખને પામશે. માટે હે ભવ્ય જીવો! તમે પોતાના કલ્યાણને અર્થે આનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો, નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન રાખો, કે જેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે. હવે આ સર્વવિશુદ્ધજ્ઞાનના અધિકારની પૂર્ણતાનો કળશરૂપ શ્લોક કહે છે: શ્લોકાર્ધઃ- [તિ રૂમ્ માત્મ: તત્ત્વ જ્ઞાનમાત્ર વસ્થિતમૂ ] આ રીતે આ આત્માનું તત્ત્વ (અર્થાત્ પરમાર્થભૂત સ્વરૂપ) જ્ઞાનમાત્ર નક્કી થયું- [ કરવÇ{] કે જે (આત્માનું) જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે (અર્થાત્ અનેક જ્ઞયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જોકે ખંડ ખંડ દેખાય છે તોપણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી), [ ૧] એક છે (અર્થાત અખંડ હોવાથી એકરૂપ છે), [ i] અચળ છે (અર્થાત્ જ્ઞાનરૂપથી ચળતું નથીશેયરૂપ થતું નથી), [સ્વસંવેદ્યમ] સ્વસંવેદ્ય છે (અર્થાત્ પોતાથી જ પોતે જણાય છે), [અવધિતમ્] અને અબાધિત છે (અર્થાત્ કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી). ભાવાર્થ:-અહીં આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે તેનું કારણ આ કહાનજૈનશાસ્ત્રમાળા] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૯૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #625 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां सर्वविशुद्धज्ञानप्ररूपकः नवमोऽङ्कः।। समयसारव्याख्यायामात्मख्यातौ પ્રમાણે છે:–આત્મામાં અનંત ધર્મો છે; પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે, તેથી તેઓ અતિવ્યાતિવાળા છે, તેમનાથી આત્માને ઓળખી શકાય નહિ; વળી કેટલાક (ધર્મો) પર્યાયાશ્રિત છે-કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા, તેથી તેઓ અવ્યાતિવાળા છે, તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહિ. ચેતનતા જોકે આત્માનું (અતિવ્યાતિ અને અવ્યાતિથી રહિત) લક્ષણ છે, તોપણ તે શક્તિમાત્ર છે, અદષ્ટ છે; તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવગોચર છે; તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. માટે અહીં આ જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનું તત્ત્વ કહ્યું છે. અહીં એમ ન સમજવું કે “આત્માને જ્ઞાનમાત્ર તત્ત્વવાળો કહ્યો છે તેથી એટલો જ પરમાર્થ છે અને અન્ય ધર્મો જદૂઠા છે, આત્મામાં નથી; આવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યાદષ્ટિપણું થાય છે, વિજ્ઞાનાતવાદી બૌદ્ધનો અને વેદાંતનો મત આવે છે; માટે આવો એકાંત બાધાસહિત છે. આવા એકાંત અભિપ્રાયથી કોઈ મુનિવ્રત પણ પાળે અને આત્માનું-જ્ઞાનમાત્રનું-ધ્યાન પણ કરે, તોપણ મિથ્યાત્વ કપાય નહિ; મંદ કષાયોને લીધે સ્વર્ગ પામે તો પામો, મોક્ષનું સાધન તો થતું નથી. માટે સ્યાદ્વાદથી યથાર્થ સમજવું. ૨૪૬. સરવવિશુદ્ધજ્ઞાનરૂપ સદા ચિદાનંદ કરતા ન ભોગતા ન પરદ્રવ્યભાવકો, મૂરત અમૂરત જે આનદ્રવ્ય લોકમાંહિ તે ભી જ્ઞાનરૂપ નાહીં ત્યારે ન અભાવકો; યહૈ જાનિ જ્ઞાની જીવ આપકું ભર્જ સદીવ જ્ઞાનરૂપ સુખતૂપ આન ન લગાવકો, કર્મ-કર્મફલરૂપ ચેતનાકું દૂરિ ટારિ જ્ઞાનચેતના અભ્યાસ કરે શુદ્ધ ભાવકો. આમ શ્રી સમયસારની (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્દ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સર્વવિશુદ્ધજ્ઞાનનો પ્રરૂપક નવમો અંક સમાસ થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #626 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૯૨ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ [પરિશિષ્ટમ] (અનુદુમ) अत्र स्याद्वादशुद्ध्यर्थ वस्तुतत्त्वव्यवस्थितिः। उपायोपेयभावश्च मनाग्भूयोऽपि चिन्त्यते।। २४७ ।। [ પરિશિષ્ટ] (અહીં સુધીમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની ૪૧૫ ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશરૂપે તથા સૂચનિકારૂપે ૨૪૬ કાવ્યો કહ્યાં. હવે ટીકાકાર આચાર્યદવે વિચાર્યું કે આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાત્ર આત્મા કહેતા આવ્યા છીએ; તેથી કોઈ તર્ક કરશે કે “જૈનમત તો સ્યાદ્વાદ છે; તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાંત આવી જતો નથી? અર્થાત્ સ્યાદવાદ સાથે વિરોધ આવતો નથી? વળી એક જ જ્ઞાનમાં ઉપાયતત્ત્વ અને ઉપયતત્ત્વ-એ બન્ને કઈ રીતે ઘટે છે?' આમ તર્ક કોઈને થશે. માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્યદેવ હવે પરિશિષ્ટરૂપે થોડું કહે છે. તેમાં પ્રથમ શ્લોક કહે છે:-) શ્લોકાર્થઃ- [શત્ર] અહીં [ચા–શુદ્ધિ–ઝર્થ ] સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે [ વસ્તુ-તત્ત્વ-વ્યવસ્થિત:] વસ્તુતત્ત્વની વ્યવસ્થા [૨] અને [૩પાય-૩ય–ભાવ:] (એક જ જ્ઞાનમાં ઉપાયપણું અને ઉપયપણું કઈ રીતે ઘટે છે તે બતાવવા) ઉપાય-ઉપય ભાવ [ મનાવ ભૂય: ]િ જરા ફરીને પણ [ રિન્યતે] વિચારવામાં આવે છે. ભાવાર્થ-વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક અનેક ધર્મસ્વરૂપ હોવાથી તે સ્યાદવાદથી જ સાધી શકાય છે. એ રીતે સ્યાદ્વાદની શુદ્ધતા (-પ્રમાણિક્તા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતીયતા) સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે. (તેમાં એમ પણ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.) વળી બીજું, એક જ જ્ઞાનમાં સાધકપણું તથા સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો ઉપાયઉપયભાવ અર્થાત્ સાધકસાધ્યભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે. ૨૪૭. (હવે પ્રથમ આચાર્યદવ વસ્તુસ્વરૂપના વિચાર દ્વારા સ્યાદ્વાદને સિદ્ધ કરે છે:-) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #627 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ ૫૯૩ स्याद्वादो हि समस्तवस्तुतत्त्वसाधकमेकमस्खलितं शासनमर्हत्सर्वज्ञस्य। स तु सर्वमनेकान्तात्मकमित्यनुशास्ति, सर्वस्यापि वस्तुनोऽनेकान्तस्वभावत्वात्। अत्र त्वात्मवस्तुनि ज्ञानमात्रतया अनुशास्यमानेऽपि न तत्परिकोपः, ज्ञानमात्रस्यात्मवस्तुनः स्वयमेवानेकान्तत्वात्। तत्र यदेव तत्तदेवातत्, यदेवैकं तदेवानेकं, यदेव सत्तदेवासत्, यदेव नित्यं तदेवानित्यमित्येकवस्तुवस्तुत्वनिष्पादकपरस्परविरुद्धशक्तिद्वयप्रकाश-नमनेकान्तः। तत्स्वात्मवस्तुनो ज्ञानमात्रत्वेऽप्यन्तश्चकचकायमानज्ञानस्वरूपेण तत्त्वात्, बहिरुन्मिषदनन्तज्ञेयतापन्नस्वरूपातिरिक्तपररूपेणातत्त्वात्, सहक्रमप्रवृत्तानन्तचिदंशसमुदयरूपाविभागद्रव्येणैकत्वात् अविभागैकद्रव्यव्याप्तसहक्रमप्रवृत्तानन्तचिदंशरूपपर्यायै-रनेकत्वात् , स्वद्रव्यक्षेत्रकालभावभवनशक्तिस्वभाववत्त्वेन सत्त्वात्, परद्रव्यक्षेत्रकाल સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું, અર્હત્ સર્વજ્ઞનું એક અખ્ખલિત (-નિબંધ) શાસન છે. તે (સ્યાદ્વાદ) “બધું અનેકાંતાત્મક છે' એમ ઉપદેશ છે, કારણ કે સમસ્ત વસ્તુ અનેકાંત-સ્વભાવવાળી છે. ( “સર્વ વસ્તુઓ અનેકાંતસ્વરૂપ છે” એમ જ સ્યાદ્વાદ કહે છે તે અસત્યાર્થ કલ્પનાથી કહેતો નથી, પરંતુ જેવી વસ્તુનો અનેકાંત સ્વભાવ છે તેવો જ કહે છે.) અહીં આત્મા નામની વસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવતાં છતાં પણ સ્યાદ્વાદનો કોપ નથી; કારણ કે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને સ્વયમેવ અનેકાંતપણું છે. ત્યાં (અનેકાંતનું એવું સ્વરૂપ છે કે), જે (વસ્તુ ) તત્ છે તે જ અતત્ છે, જે (વસ્તુ) એક છે તે જ અનેક છે, જે સત્ છે તે જ અસત્ છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે-એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. માટે પોતાની આત્મવસ્તુને પણ, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, ત-અતપણું, એકઅનેકપણું, સત્-અસપણું અને નિત્ય-અનિત્યપણું પ્રકાશે જ છે; કારણ કે તેને (જ્ઞાનમાત્ર આત્મવસ્તુને) અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા જ્ઞાનસ્વરૂપ વડે તત્પણું છે, અને બહાર પ્રગટ થતા, અનંત, જ્ઞયપણાને પામેલા, સ્વરૂપથી ભિન્ન એવા પર રૂપ વડે (જ્ઞાનસ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યના રૂપ વડે-) અતત્પણું છે (અર્થાત્ તે-રૂપે જ્ઞાન નથી); સહભૂત (-સાથે) પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોના સમુદાયરૂપ અવિભાગ દ્રવ્ય વડે એકપણું છે, અને અવિભાગ એક દ્રવ્યમાં વ્યાપેલા, સહભૂત પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશોરૂપ (-ચૈતન્યના અનંત અંશોરૂપ) પર્યાયો વડે અનેકપણું છે; પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડ (અર્થાત્ એવા સ્વભાવવાળી હોવાથી) સત્પણું છે, અને પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે નહિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #628 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પ૯૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ भावाभवनशक्तिस्वभाववत्त्वेनाऽसत्त्वात्, अनादिनिधनाविभागैकवृत्तिपरिणतत्वेन नित्यत्वात्, क्रमप्रवृत्तैकसमयावच्छिन्नानेकवृत्त्यंशपरिणतत्वेनानित्यत्वात्, तदतत्त्वमेका-नेकत्वं सदसत्त्वं नित्यानित्यत्वं च प्रकाशत एव। ननु यदि ज्ञानमात्रत्वेऽपि आत्मवस्तुनः स्वयमेवानेकान्त प्रकाशते, तर्हि किमर्थमर्हद्भिस्तत्साधनत्वेनाऽनुशास्यतेऽनेकान्तः ? अज्ञानिनां ज्ञानमात्रात्मवस्तुप्रसिद्ध्यर्थमिति ब्रूमः। न खल्वनेकान्तमन्तरेण ज्ञानमात्रमात्मवस्त्वेव प्रसिध्यति। तथाहि-इह हि स्वभावत एव बहुभावनिर्भरे विश्वे सर्वभावानां स्वभावेनाद्वैतेऽपि द्वैतस्य निषेद्धुमशक्यत्वात् समस्तमेव वस्तु स्वपररूपप्रवृत्तिव्यावृत्तिभ्यामुभयभावाध्यासितमेव। तत्र यदायं ज्ञानमात्रो भाव: शेषभावैः सह स्वरसभरप्रवृत्तज्ञातृज्ञेयसम्बन्धतयाऽनादिज्ञेयपरिणमनात् ज्ञानतत्त्वं पररूपेण प्रतिपद्याज्ञानी भूत्वा नाशमुपैति, तदा स्वरूपेण तत्त्वं द्योतयित्वा હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે અસપણું છે; અનાદિનિધન અવિભાગ એક વૃત્તિરૂપે પરિણતપણા વડે નિત્યપણું છે, અને ક્રમે પ્રવર્તતા, એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ-અંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે. (આ રીતે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને પણ, તત્-અતપણું વગેરે બળે વિરુદ્ધ શક્તિઓ સ્વયમેવ પ્રકાશતી હોવાથી, અનેકાંત સ્વયમેવ પ્રકાશે જ છે.) (પ્રશ્ન-) જો આત્મવસ્તુને, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, સ્વયમેવ અનેકાંત પ્રકાશ છે, તો પછી અહંત ભગવંતો તેના સાધન તરીકે અનેકાંતને (-સ્યાદ્વાદને) શા માટે ઉપદેશ છે? (ઉત્તર-) અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે કહીએ છીએ. ખરેખર અનેકાંત (–સ્યાદ્વાદ) વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શક્તી નથી. તે નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે: સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, દૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બને ભાવોથી અધ્યાસિત છે ( અર્થાત્ સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તતી હોવાથી અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બન્ને ભાવો રહેલા છે). ત્યાં, જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ (–આત્મા), શેષ (બાકીના) ભાવો સાથે નિજ રસના ભારથી પ્રવર્તલા જ્ઞાતા-શયના સંબંધને લીધે અને અનાદિ કાળથી શેયોના પરિણમનને લીધે જ્ઞાનતત્ત્વને પર રૂપે માનીને (અર્થાત્ શેયરૂપે અંગીકાર કરીને) અજ્ઞાની થયો થકો નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ-રૂપથી (જ્ઞાનરૂપથી) તત્પણું પ્રકાશીને ( અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને), જ્ઞાતાપણે પરિણમનને લીધે જ્ઞાની કરતો થકો અનેકાંત જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #629 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ ૫૯૫ ज्ञातृत्वेन परिणमनाज्ज्ञानी कुर्वन्ननेकान्त एव तमुद्गमयति १। यदा तु सर्व वै खल्विदमात्मेति अज्ञानतत्त्वं स्वरूपेण प्रतिपद्य विश्वोपादानेनात्मानं नाशयति, तदा पररूपेणातत्त्वं द्योतयित्वा विश्वाद्भिन्नं ज्ञानं दर्शयन्ननेकान्त एव नाशयितुं न ददाति २। यदानेकज्ञेयाकारैः खण्डितसकलैकज्ञानाकारो नाशमुपैति, तदा द्रव्येणैकत्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ३। यदा त्वेकज्ञानाकारोपादानायानेकज्ञेयाकारत्यागेनात्मानं नाशयति, तदा पर्यायैरनेकत्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति ४। यदा ज्ञायमानपरद्रव्यपरिणमनाद् ज्ञातृद्रव्यं परद्रव्यत्वेन प्रतिपद्य नाशमुपैति, तदा स्वद्रव्येण सत्त्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ५। यदा तु सर्वद्रव्याणि अहमेवेति परद्रव्यं ज्ञातृद्रव्यत्वेन प्रतिपद्यात्मानं नाशयति, तदा परद्रव्येणासत्त्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति ६। यदा (સ્યાદ્વાદ જ) તેને ઉદ્ધારે છે-નાશ થવા દેતો નથી. ૧. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ખરેખર આ બધું આત્મા છે” એમ અજ્ઞાનતત્ત્વને સ્વ-રૂપે જ્ઞાનરૂપે) માનીને-અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે પોતાનો નાશ કરે છે (–સર્વ જગતને પોતારૂપ માનીને તેનું ગ્રહણ કરીને જગતથી ભિન્ન એવા પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરરૂપથી અતપણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન પરપણે નથી એમ પ્રગટ કરીને) વિશ્વથી ભિન્ન જ્ઞાનને દેખાડતો થકો અનેકાંત જ તેને પોતાનો (–જ્ઞાનમાત્ર ભાવનો) નાશ કરવા દેતો નથી. ૨. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનેક યાકારો વડે (-જ્ઞયોના આકારો વડ) પોતાનો સકળ (-આખો, અખંડ) એક જ્ઞાન-આકાર ખંડિત (–ખંડખંડરૂપ ) થયો માનીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) દ્રવ્યથી એકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે- નાશ પામવા દેતો નથી. ૩. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ એક જ્ઞાન-આકારનું ગ્રહણ કરવા માટે અનેક યાકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનમાં જે અનેક શેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પર્યાયોથી અનેકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૪. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતાં એવાં પરદ્રવ્યોના પરિણમનને લીધે જ્ઞાતુદ્રવ્યપણે માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડ છે-નાશ પામવા દેતો નથી. ૫. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ “સર્વ દ્રવ્યો હું જ છું (અર્થાત્ સર્વ દ્રવ્યો આત્મા જ છે)” એમ પદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરદ્રવ્યથી અસપણું પ્રકાશતો થકો (અર્થાત્ પરદ્રવ્યરૂપે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો) અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૬. જ્યારે આ જ્ઞાનમાત્ર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #630 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ परक्षेत्रगतज्ञेयार्थपरिणमनात् परक्षेत्रेण ज्ञानं सत् प्रतिपद्य नाशमुपैति, तदा स्वक्षेत्रेणास्तित्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ७ । यदा तु स्वक्षेत्रे भवनाय परक्षेत्रगतज्ञेयाकारत्यागेन ज्ञानं तुच्छीकुर्वन्नात्मानं नाशयति, तदा स्वक्षेत्र एव ज्ञानस्य परक्षेत्रगतज्ञेयाकारपरिणमनस्वभावत्वात्परक्षेत्रेण नास्तित्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति ८ । यदा पूर्वालम्बितार्थविनाशकाले ज्ञानस्यासत्त्वं प्रतिपद्य नाशमुपैति, तदा स्वकालेन सत्त्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ९ । यदा त्वर्थालम्बनकाल एव ज्ञानस्य सत्त्वं प्रतिपद्यात्मानं नाशयति, तदा परकालेनासत्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति १० । यदा ज्ञायमानपरभावपरिणमनात् ज्ञायकभावं परभावत्वेन प्रतिपद्य नाशमुपैति तदा स्वभावेन सत्त्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति १९ । यदा तु सर्वे भावा अहमेवेति परभावं ज्ञायकभावत्वेन 3 ૫૯૬ સમયસાર ભાવ પરક્ષેત્રગત (–૫૨ક્ષેત્રે રહેલા ) જ્ઞેય પદાર્થોના પરિણમનને લીધે પક્ષેત્રથી જ્ઞાનને સત્ માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ-ક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૭. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ સ્વક્ષેત્ર હોવાને (–રહેવાને, પરિણમવાને) માટે, પરક્ષેત્રગત શેયોના આકારોના ત્યાગ વડે (અર્થાત્ જ્ઞાનમાં જે ૫૨ક્ષેત્રે રહેલ શેયોના આકા૨ આવે છે તેમનો ત્યાગ કરીને) જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે, ત્યારે સ્વક્ષેત્રે રહીને જ પરક્ષેત્રગત શેયોના આકારોરૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી (તે જ્ઞાનમાત્ર ભાવનું) ૫૨ક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૮. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પૂર્વાલંબિત પદાર્થોના વિનાશકાળે (-પૂર્વે જેમનું આલંબન કર્યું હતું એવા જ્ઞેય પદાર્થોના વિનાશ વખતે) જ્ઞાનનું અસણું માનીને–અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વકાળથી (જ્ઞાનના કાળથી ) સપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૯. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ પદાર્થોના આલંબનકાળે જ (–માત્ર જ્ઞેય પદાર્થોને જાણવા વખતે જ) જ્ઞાનનું સતપણું માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) ૫૨કાળથી (–જ્ઞેયના કાળથી ) અસત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૦. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતા એવા પરભાવોના પરિણમનને લીધે જ્ઞાયકસ્વભાવને ૫૨ભાવપણે માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ-ભાવથી સતપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૧૧. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ‘સર્વ ભાવો હું જ છું' એમ ૫૨ભાવને જ્ઞાયકભાવપણે માનીને-અંગીકાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #631 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ ૫૯૭ प्रतिपद्यात्मानं नाशयति, तदा परभावेनासत्त्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति १२। यदाऽनित्यज्ञानविशेषैः खण्डितनित्यज्ञानसामान्यो नाशमुपैति, तदा ज्ञानसामान्यरूपेण नित्यत्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति १३। यदा तु नित्यज्ञानसामान्योपादानायानित्यज्ञानविशेषत्यागेनात्मानं नाशयति, तदा ज्ञानविशेषरूपेणानित्यत्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति १४।। भवन्ति चात्र श्लोकाः (શાર્દૂતવિહિત) बाह्याथैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद् विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशोः सीदति। यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुनर्दूरोन्मग्नघनस्वभावभरतः पूर्ण समुन्मज्जति।। २४८ ।। કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરભાવથી અસપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૨. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનિત્ય જ્ઞાનવિશેષો વડે પોતાનું નિત્ય જ્ઞાન સામાન્ય ખંડિત થયું માનીને નાશ પામે છે. ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાન સામાન્યરૂપથી નિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૧૩. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ નિત્ય જ્ઞાનસામાન્યનું ગ્રહણ કરવા માટે અનિત્ય જ્ઞાનવિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાનવિશેષરૂપથી અનિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૪. (અહીં ત-અતના ૨ ભંગ, એક-અનેકના ૨ ભંગ, સત્અ સના દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી ૮ ભંગ, અને નિત્યઅનિત્યના ૨ ભંગ-એમ બધા મળીને ૧૪ ભંગ થયા. આ ચૌદ ભંગોમાં એમ બતાવ્યું કે-એકાંતથી જ્ઞાનમાત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાંતથી આત્મા જીવતો રહે છે; અર્થાત્ એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી, સ્વરૂપમાં પરિણમતો નથી, અને અનેકાંતથી તે વાસ્તવિક સ્વરૂપે સમજાય છે, સ્વરૂપમાં પરિણમે છે. ) અહીં નીચે પ્રમાણે (૧૪ ભંગોના કળશરૂપે) ૧૪ કાવ્યો પણ કહેવામાં આવે છે: (પ્રથમ, પહેલાં ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થ- [ વહેં–અર્થે પરિવીન્] બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #632 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૯૮ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂતવિક્રીડિત) विश्वं ज्ञानमिति प्रतय॑ सकलं दृष्ट्वा स्वतत्त्वाशया भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छन्दमाचेष्टते। यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुनविश्वागिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत्।। २४९ ।। આવેલું, [૩તિ –નિ–પ્રવ્ય—િરિજીમવત] પોતાની વ્યક્તિને (-પ્રગટતાને) છોડી દેવાથી ખાલી (શૂન્ય) થઈ ગયેલું, [પરિત: પરરુપે ઇવ વિશ્રીન્ત] સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત (અર્થાત્ પરરૂપ ઉપર જ આધાર રાખતું) એવું [પશો: જ્ઞાન] પશુનું જ્ઞાન (-તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન) [ સીતિ] નાશ પામે છે; [ચાલ્લાદિન: તત્ પુન:] અને સ્યાદ્વાદીનું જ્ઞાન તો, [‘યત્ તત્ તત્ રૂદ સ્વરુપત: તત્' તિ] “જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે (અર્થાત્ દરેક તત્ત્વને-વસ્તુને સ્વરૂપથી તત્પણું છે )' એવી માન્યતાને લીધે, [ –૨–૩ન્સ–ઘન–સ્વભાવ-ભરત:] અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના ભારથી, [પૂર્ણ સમુન્નતિ] સંપૂર્ણ ઉદિત (-પ્રગટ) થાય છે. ભાવાર્થ-કોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કે-ઘટજ્ઞાન ઘટના આધારે જ થાય છે માટે જ્ઞાન સર્વ પ્રકારે શેયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાંતવાદીના જ્ઞાનને તો શયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું. સ્યાવાદી તો એમ માને છે કે-જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ જ (-જ્ઞાનસ્વરૂપ જ) છે, જ્ઞયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાન ( અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્મા) પ્રગટ પ્રકાશે છે. આ પ્રમાણે સ્વરૂપથી તપણાનો ભંગ કહ્યો. ૨૪૮. (હવે બીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્ધઃ- [ પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [‘વિશ્વે જ્ઞાનમ્' તિ પ્રતવર્ય] “વિશ્વ જ્ઞાન છે (અર્થાત્ સર્વ શેયપદાર્થો આત્મા છે)' એમ વિચારીને [ સનં સ્વતત્ત્વ–આશય દgI] સર્વને (–સમસ્ત વિશ્વને) નિજતત્ત્વની આશાથી દેખીને [ વિશ્વમય: મૂત્વા] વિશ્વમય (સમસ્ત શેયપદાર્થમય) થઈને, [પશુ: રૂવ સ્વ9ન્દ્રમ્ સાવેeતે] ઢોરની માફક સ્વચ્છેદપણે ચેષ્ટા કરે છે–વર્તે છે; [પુન:] અને [ચીકવિજ્ઞ] સ્યાદ્વાદર્શીિ તો (–સ્યાદ્વાદનો દેખનાર તો), [ ‘યત્ તત્ તત્ પરજીપત: ન તત્' રૂતિ ] જે તત્ છે તે પરરૂપથી તત્ નથી (અર્થાત્ દરેક તત્ત્વને સ્વરૂપથી તત્પણું હોવા છતાં પરરૂપથી અતત્પણું છે)' એમ માનતો હોવાથી, [વિશ્વાત્ મિન્નમ્ વિશ્વ-વિશ્વપરિત] વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી ( વિશ્વના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #633 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ પ૯૯ (શાર્દૂત્રવિહિત) बाह्यार्थग्रहणस्वभावभरतो विष्वग्विचित्रोल्लसज्ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुट्यन्पशुर्नश्यति। एकद्रव्यतया सदाप्युदितया भेदभ्रमं ध्वंसयनेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकान्तवित्।। २५० ।। નિમિત્તથી) રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા (અર્થાત્ સમસ્ત જ્ઞય વસ્તુઓના આકારે થવા છતાં સમસ્ત જ્ઞયવસ્તુથી ભિન્ન એવા ) [તચ સ્વતત્ત્વ પૃશત્] પોતાના નિજતત્ત્વને સ્પર્શે છે-અનુભવે છે. ભાવાર્થ-એકાંતવાદી એમ માને છે કે વિશ્વ (-સમસ્ત વસ્તુઓ ) જ્ઞાનરૂપ અર્થાત્ પોતારૂપ છે. આ રીતે પોતાને અને વિશ્વને અભિન્ન માનીને, પોતાને વિશ્વમય માનીને, એકાંતવાદી, ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. સ્યાદ્વાદી તો એમ માને છે કે જે વસ્તુ પોતાના સ્વરૂપથી તસ્વરૂપ છે, તે જ વસ્તુ પરના સ્વરૂપથી અતસ્વરૂપ છે; માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ છે, પરંતુ પર શેયોના સ્વરૂપથી અતસ્વરૂપ છે અર્થાત્ પર યોના આકારે થવા છતાં તેમનાથી ભિન્ન આ પ્રમાણે પરરૂપથી અતપણાનો ભંગ કહ્યો. ૨૪૯. (હવે ત્રીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થ:- [પશુ:] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ વહ્ય–અર્થપ્રદ–સ્વભાવ–મરત:] બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના ( જ્ઞાનના) સ્વભાવની અતિશયતાને લીધે, [વિશ્વ—વિત્રિ-3d1–ણેયાવર–વિશીર્વ–શ]િ ચારે તરફ (સર્વત્ર) પ્રગટ થતા અનેક પ્રકારના યાકારોથી જેની શક્તિ વિશીર્ણ થઈ ગઈ છે એવો થઈને (અર્થાત્ અનેક યોના આકારો જ્ઞાનમાં જણાતાં જ્ઞાનની શક્તિને છિન્નભિન્નખંડ-ખંડરૂપ-થઈ જતી માનીને) [ મત: ત્રુત્યન] સમસ્તપણે તૂટી જતો થકો (અર્થાત્ ખંડખંડરૂપ-અનેકરૂપ થઈ જતો થકો ) [નશ્યતિ] નાશ પામે છે; [ગનેન્તવિત્] અને અનેકાંતનો જાણનાર તો, [ સા ક્ષત્તિ કવિતા –દ્રવ્યતયા] સદાય ઉદિત ( – પ્રકાશમાન) એકદ્રવ્યપણાને લીધે [ મેવશ્વનું ધ્વસન] ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો (અર્થાત્ જ્ઞયોના ભેદે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમનો નાશ કરતો થકો ), [ મ્ ગવાણિત-અનુભવનું જ્ઞાનમ્] જે એક છે (-સર્વથા અનેક નથી) અને જેનું અનુભવન નિબંધ છે એવા જ્ઞાનને [પશ્યતિ] દેખે છે-અનુભવે છે. ભાવાર્થ-જ્ઞાન છે તે શેયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #634 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬OO સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂત્રવિક્રીડિત) ज्ञेयाकारकलङ्कमेचकचिति प्रक्षालनं कल्पय न्नेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति। वैचित्र्येऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतःक्षालितं पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकान्तवित्।। २५१ ।। સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક-ખંડખંડરૂપ-દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે, અને સ્યાદ્વાદી તો જ્ઞાનને, યાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે. આ પ્રમાણે એકપણાનો ભંગ કહ્યો. ૨૫૦. (હવે ચોથા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્ધઃ- [પશુ:] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ શેયર છઠ્ઠ–મે –વિતિ પ્રક્ષાલને સ્પયન] યકારોરૂપી કલંકથી (અનેકાકારરૂપ) મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થકો (અર્થાત્ ચેતનની અનેકાકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પતો થકો ), [ 151–વિવાર્ષયા ટમ્ શાપે જ્ઞાન ન ઋતિ ] એકાકાર કરવાની ઇચ્છાથી જ્ઞાનને જોકે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તોપણ-ઇચ્છતો નથી (અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે ); [અને]ન્તવિત્] અને અનેકાંતનો જાણનાર તો, [પર્યાયત–નેતા પરિમૂશન] પર્યાયોથી જ્ઞાનની અનેક્તા જાણતો (અનુભવતો) થકો, [ વૈવિચે કપિ વિચિત્રતામ્ ૩૫તિ જ્ઞાન] વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત (અર્થાત્ અનેકરૂપ છતાં એકરૂપ) એવા જ્ઞાનને [ સ્વત:ક્ષાનિતં] સ્વતઃક્ષાલિત (સ્વયમેવ ધોયેલું-શુદ્ધ) [પશ્યતિ] અનુભવે છે. ભાવાર્થ-એકાંતવાદી શૈયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈને–તેમાંથી જ્ઞયાકારો દૂર કરીને, જ્ઞાનને શેયાકારો રહિત એક-આકારરૂપ કરવા ઇચ્છતો થકો, જ્ઞાનનો નાશ કરે છે; અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો હોવાથી, જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું માને છે. આ પ્રમાણે અનેકપણાનો ભંગ કહ્યો. ૨૫૧. (હવે પાંચમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #635 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ (શાર્દૂનવિક્રીડિત) प्रत्यक्षालिखितस्फुटस्थिरपरद्रव्यास्तितावञ्चितः स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति । स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति ।। २५२ ।। (શાર્દૂનવિદ્રીડિત) सर्वद्रव्यमयं प्रपद्य पुरुषं दुर्वासनावासितः स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति। स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत् ।। २५३ ।। ૬૦૧ શ્લોકાર્થ:- [ પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ પ્રત્યક્ષઞાતિવિત-ટ-સ્થિર-પરદ્રવ્ય-અસ્તિતા—વચિત: ] પ્રત્યક્ષ *આલિખિત એવાં પ્રગટ ( -સ્થૂલ ) અને સ્થિર ( નિશ્ચળ ) ૫૨દ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો, [ સ્વદ્રવ્યઅનવતોનેન પરિત: શૂન્ય: ] સ્વદ્રવ્યને ( –આત્મદ્રવ્યના અસ્તિત્વને ) નહિ દેખતો હોવાથી સમસ્તપણે શૂન્ય થયો થકો [નશ્યતિ] નાશ પામે છે; [ચાલાવી તુ] અને સ્યાદ્દાદી તો, [ સ્વદ્રવ્ય—અસ્તિતયા નિપુણં નિરૂપ્ય] આત્માને સ્વદ્રવ્યરૂપે અસ્તિપણે નિપુણ રીતે અવલોક્કો હોવાથી, [સઘ: સમુન્નખ્તતા વિશુદ્ધ-વોધ–મહસા પૂર્ણ: ભવન્] તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ જ્ઞાનપ્રકાશ વડે પૂર્ણ થતો થકો [નીવતિ] જીવે છે-નાશ પામતો નથી. ભાવાર્થ:-એકાંતી બાહ્ય પરદ્રવ્યને પ્રત્યક્ષ દેખી તેનું અસ્તિત્વ માને છે, પરંતુ પોતાના આત્મદ્રવ્યને ઇંદ્રિયપ્રત્યક્ષ નહિ દેખતો હોવાથી તેને શૂન્ય માની આત્માનો નાશ કરે છે. સ્યાદ્વાદી તો જ્ઞાનરૂપી તેજથી પોતાના આત્માનું સ્વદ્રવ્યથી અસ્તિત્વ અવલોક્તો હોવાથી જીવે છે-પોતાનો નાશ કરતો નથી. આ પ્રમાણે સ્વદ્રવ્ય-અપેક્ષાથી અસ્તિત્વનો (–સણાનો ) ભંગ કહ્યો. ૨૫૨. (હવે છઠ્ઠા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થ:- [ પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [દુર્વાસનાવાસિત: ] દુર્વાસનાથી ( –કુનયની વાસનાથી ) વાસિત થયો થકો, [ પુરુષ સર્વદ્રવ્યમય પ્રપદ્ય] આત્માને સર્વદ્રવ્યમય માનીને, [ સ્વદ્રવ્ય-ભ્રમત: પરદ્રવ્યેવુ હિત વિશ્રામ્યતિ] * આલિખિત આળેખાયેલાં; ચિત્રિત; સ્પર્શાતાં; જણાતાં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #636 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦૨ સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ (શાર્દૂત્વવિદિત). भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठ: सदा सीदत्येव बहिः पतन्तमभितः पश्यन्पुमांसं पशुः। स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन्।। २५४ ।। (પદ્રવ્યોમાં) સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે; [ ચાવી તુ] અને સ્યાદવાદી તો, [ સમસ્તવસ્તુષ પરદ્રવ્યાત્મના નાસ્તિતાં નાન] સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, [ નિર્મનં–શુદ્ધ-વો–મહિના] જેનો શુદ્ધજ્ઞાનમહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, [ સ્વદ્રવ્યમ્ વ શાશ્રયેત] સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે. ભાવાર્થ-એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને, આત્મામાં જે પરદ્રવ્યઅપેક્ષાએ નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે, અને સ્યાદ્વાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્યઅપેક્ષાએ નાસ્તિત્વ માનીને નિજ દ્રવ્યમાં રમે છે. આ પ્રમાણે પરદ્રવ્ય-અપેક્ષાથી નાસ્તિત્વનો (અસપણાનો ) ભંગ કહ્યો. ૨૫૩. (હવે સાતમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થઃ- [પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [fમન–ક્ષેત્ર– નિષU–વોä–નિયત-વ્યાપાર–નિg:] ભિન્ન ક્ષેત્રમાં રહેલા શેયપદાર્થોમાં જે યજ્ઞાયક સંબંધરૂપ નિશ્ચિત વ્યાપાર તેમાં પ્રવર્તતો થકો, [પુમાંસમ્ મિત: વદિ: પતન્તમ્ પશ્યન] આત્માને સમસ્તપણે બહાર (પરક્ષેત્રમાં) પડતો દેખીને (-સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહિ માનીને) [ સાં નીતિ ga] સદી નાશ પામે છે; [ ચીઠ્ઠીવેવી પુનઃ] અને સ્યાદ્વાદનો જાણનાર તો, [ સ્વક્ષેત્ર–સ્તિતયા વિરુદ્ધ-રમસ:] સ્વક્ષેત્રથી અસ્તિપણાને લીધે જેનો વેગ રોકાયેલો છે એવો થયો થકો (અર્થાત્ સ્વક્ષેત્રમાં વર્તતો થકો), [માત્મ– નિવાત–વોથ્ય-નિયત-વ્યાપાર–શ9િ: ભવન] આત્મામાં જ આકારરૂપ થયેલાં શેયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને, [ તિષતિ] ટકે છે-જીવે છે (–નષ્ટ થતો નથી). ભાવાર્થ:-એકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞય પદાર્થોને જાણવાના કાર્યમાં પ્રવર્તતાં આત્માને બહાર પડતો જ માનીને, (સ્વક્ષેત્રથી અસ્તિત્વ નહિ માનીને, ) પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદ્વાદી તો, “પરક્ષેત્રમાં રહેલાં શેયોને જાણતાં પોતાના ક્ષેત્રમાં રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે” એમ માનતો થકો ટકી રહે છે-નાશ પામતો નથી. આ પ્રમાણે સ્વક્ષેત્રથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૪. (હવે આઠમા ભંગના કળશ રૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #637 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ ૬૦૩ (શાર્દૂત્તવિશાહિત) स्वक्षेत्रस्थितये पृथग्विधपरक्षेत्रस्थितार्थोज्झनात् तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान् सहाथैर्वमन्। स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान्।। २५५ ।। (શાર્દૂતવિક્રીડિત) पूर्वालम्बितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन् सीदत्येव न किञ्चनापि कलयन्नत्यन्ततुच्छ: पशुः। अस्तित्वं निजकालतोऽस्य कलयन स्याद्वादवेदी पुनः पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि।। २५६ ।। શ્લોકાર્થઃ- [ પ ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ સ્વક્ષેત્રસ્થિત પૃથવિધ—પરક્ષેત્ર–રિતિ–31ર્થ-૩નાત્] સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા જ્ઞય પદાર્થોને છોડવાથી, [કર્થે: સ૬ વિભાવરી વમન] ગેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી નાખતો થકો (અર્થાત્ શેય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી દેતો થકો ) [ તુચ્છ મ્ય] તુચ્છ થઈને [પ્રશ્યતિ] નાશ પામે છે; [ચાવી તુ] અને સ્યાદ્વાદી તો [ સ્વધામનિ વસન] સ્વક્ષેત્રમાં રહેતો, [પરક્ષેત્રે નાસ્તિતાં વિદ્રન] પરક્ષેત્રમાં પોતાનું નાસ્તિત્વ જાણતો થકો, [ત્ય–અર્થ: ] (પરક્ષેત્રમાં રહેલા) જ્ઞય પદાર્થોને છોડતાં છતાં [પાન નાછા૫ર્ષી] તે પર પદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી (અર્થાત ય પદાર્થોના નિમિત્તે થતા ચૈતન્યના આકારોને છોડતો નહિ હોવાથી) [ તુછતા—અનુમતિ ન] તુચ્છતા પામતો નથી. ભાવાર્થ-“પરક્ષેત્રમાં રહેલા શેય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે તેમને જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં જ રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ” એમ માનીને અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા શેય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના આકારોને પણ છોડી દે છે; એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થાય છે, નાશ પામે છે. સ્યાદ્વાદી તો સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રમાં પોતાની નાસ્તિતા જાણતો થકો, જ્ઞય પદાર્થોને છોડતાં છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી, માટે તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી. આ પ્રમાણે પરક્ષેત્રની અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૫. (હવે નવમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્ધન પશુ: ] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [ પૂર્વ-ગાતાતિ-વોચ્ચ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #638 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂત્રવિહિત) अर्थालम्बनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहि ज़ैयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति। नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन्।। २५७ ।। નાશ-સમયે જ્ઞાનસ્થ નાશ વિન] પૂર્વાલંબિત ય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો, [ન સૈિન પિ યન ] એ રીતે જ્ઞાનને કાંઈ પણ (વસ્તુ) નહિ જાણતો થકો (અર્થાત્ જ્ઞાનવસ્તુનું અસ્તિત્વ જ નહિ માનતો થકો ), [ અત્યન્ત-તુચ્છ:] અત્યંત તુચ્છ થયો થકો [સીવતિ વ] નાશ પામે છે; [ચાદ્વાદવેવી પુન:] અને સ્યાદ્વાદનો જાણનાર તો [સર્ચ નિન–ાત: સ્તિત્વ તૈયન] આત્માનું નિજ કાળથી અસ્તિત્વ જાણતો થકો, [ વાદ્યવસ્તુષ મુઠ્ઠ: મૂવી વિનશ્યન્તુ પિ ] બાહ્ય વસ્તુઓ વારંવાર થઈને નાશ પામતાં છતાં પણ, [પૂ. તિતિ ] પોતે પૂર્ણ રહે છે. ભાવાર્થ-પહેલાં જે શેય પદાર્થો જાણ્યા હતા તે ઉત્તર કાળમાં નાશ પામી ગયા; તેમને દેખી એકાંતવાદી પોતાના જ્ઞાનનો પણ નાશ માની અજ્ઞાની થયો થકો આત્માનો નાશ કરે છે. સ્યાદવાદી તો, શય પદાર્થો નષ્ટ થતાં પણ, પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો થકો નષ્ટ થતો નથી. આ પ્રમાણે કાળ–અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૬. ( હવે દસમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થઃ- [ પ ] પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, [કર્થ–મીનમ્પન–ાને gવ જ્ઞાની સર્વ વયન] જ્ઞય પદાર્થોના આલંબન કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ જાણતો થકો, [વદિ-જ્ઞયમીનમ્પન–સીતસેન મનસા શ્રાપન] બાહ્ય જ્ઞયોના આલંબનની લાલસાવાળા ચિત્તથી (બહાર) ભમતો થકો [ નશ્યતિ] નાશ પામે છે; [ચાવેલી 17:] અને સ્યાદ્વાદનો જાણનાર તો [૫ર–નિત: મચ નાસ્તિત્વ નયન ] પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણતો થકો, [ માત્મ–નિવાત-નિત્ય–સ-જ્ઞાન–– પુસ્નીમવર્] આત્મામાં દઢપણે રહેલા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો થકો [[તિષતિ] ટકે છે-નષ્ટ થતો નથી. ભાવાર્થ-એકાંતી શેયોના આલંબનકાળે જ જ્ઞાનનું સત્પણું જાણે છે તેથી જ્ઞયોના આલંબનમાં મનને જોડી બહાર ભમતો થકો નષ્ટ થાય છે. સ્યાદ્વાદી તો પર યોના કાળથી પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે; તેથી શેયોથી જાદા એવા જ્ઞાનના પુંજરૂપ વર્તતો થકો નષ્ટ થતો નથી. આ પ્રમાણે પરકાળ-અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #639 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ (શાર્દૂનવિદ્રીડિત) विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतनः सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन् स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः ।। २५८ ।। (શાર્દૂનવિદ્રીડિત) अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति । स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरादारूढः परभावभावविरहव्यालोकनिष्कम्पितः।। २५९ ।। ૨૫૮. (હવે અગિયારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થ:- [પશુ: ] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [ પરમાવ-ભાવરુલનાત્] ૫૨ભાવોના ભવનને જ જાણતો હોવાથી, (એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી, ) [ નિત્યં વત્તિ:-વસ્તુન્નુ વિશ્રાન્ત: ] સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો, [ સ્વમાવ–મહિમનિ પ્રાન્ત-નિશ્ચેતન: ] ( પોતાના ) સ્વભાવના મહિમામાં અત્યંત નિશ્ચેતન (જડ) વર્તતો થકો, [નશ્યતિ વ] નાશ પામે છે; [ચાદારી તુ] અને સ્યાદ્વાદી તો [નિયત-સ્વમાવ-ભવન-જ્ઞાનાત્ સર્વસ્માત્ વિમò: ભવન્ ] ( પોતાના ) નિયત સ્વભાવના ભવનસ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી ( –સર્વ ૫૨ભાવોથી ) ભિન્ન વર્તતો થકો, [સહન-સ્વદીષ્કૃત-પ્રત્યય: ] જેણે સહજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટ-પ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે એવો થયો થકો, [ નાશક્ તિ ન] નાશ પામતો નથી. ભાવાર્થ:-એકાંતવાદી ૫૨ભાવોથી જ પોતાનું સ૫ણું માનતો હોવાથી બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો આત્માનો નાશ કરે છે; અને સ્યાદ્દાદી તો, જ્ઞાનભાવ શેયાકાર થવા છતાં જ્ઞાનભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો થકો, આત્માનો નાશ કરતો નથી. ૬૦૫ આ પ્રમાણે સ્વ-ભાવની (પોતાના ભાવની ) અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો. (હવે બારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થ:- [ પશુ: ] પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, [ સર્વ-ભાવ-મવનં * ભવન = અસ્તિત્વ; પરિણમન. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #640 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬/૬ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂત્રવિક્રીડિત) प्रादुर्भावविराममुद्रितवहज्ज्ञानांशनानात्मना निर्ज्ञानात्क्षणभङ्गसङ्गपतितः प्रायः पशुर्नश्यति। स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं टकोत्कीर्णघनस्वभावमहिम ज्ञानं भवन् जीवति।। २६० ।। માત્માને અધ્યાર્ચ શુદ્ધ-સ્વમાવ—વ્યુત:] સર્વ ભાવારૂપ ભવનનો આત્મામાં અધ્યાસ કરીને (અર્થાત્ સર્વ જ્ઞેય પદાર્થોના ભાવોરૂપે આત્મા છે એમ માનીને) શુદ્ધ સ્વભાવથી શ્રુત થયો થકો, [શનિવારિત: સર્વત્ર પિ ટ્વેર તમય: શ્રીહતિ] કોઈ પરભાવને બાકી રાખ્યા વિના સર્વ પરભાવોમાં સ્વચ્છંદતાથી નિર્ભયપણે (નિઃશંકપણે ) ક્રીડા કરે છે; [ચાવી તુ] અને સ્યાદ્વાદી તો [સ્વચ સ્વભાવે મરત્ સારુઢ:] પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો, [૫રમાવ–માવ—વિર–વ્યોનો–નિશ્વિત:] પરભાવરૂપ ભવનના અભાવની દષ્ટિને લીધે (અર્થાત્ આત્મા પરદ્રવ્યોના ભાવરૂપે નથી-એમ દેખતો હોવાથી ) નિષ્કપ વર્તતો થકો, [વિશુદ્ધ: વ તસતિ] શુદ્ધ જ વિરાજે છે. ભાવાર્થ-એકાંતવાદી સર્વ પરભાવોને પોતારૂપ જાણીને પોતાના શુદ્ધ સ્વભાવથી વ્યુત થયો થકો સર્વત્ર (સર્વ પરભાવોમાં) સ્વેચ્છાચારીપણે નિઃશંક રીતે વર્તે છે; અને સ્યાદ્વાદી તો, પરભાવોને જાણતાં છતાં, પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવને સર્વ પરભાવોથી ભિન્ન અનુભવતો થકો શોભે છે. આ પ્રમાણે પરભાવ-અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૯. (હવે તેરમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્ધઃ- [પશુ:] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [પ્રાદુર્ભાવ-વિરામ– મુદ્રિત–વહ–જ્ઞાન–વંશ–નાના-નાત્મના નિર્દાનાત્] ઉત્પાદ-વ્યયથી લક્ષિત એવા જે વહેતા (-પરિણમતા) જ્ઞાનના અંશો તે-રૂપ અનેકાત્મકપણા વડે જ (આત્માનો) નિર્ણય અર્થાત્ જ્ઞાન કરતો થકો, [ ક્ષણમ–સ–પતિત:] ક્ષણભંગના સંગમાં પડેલો, [પ્રાય: નશ્યતિ] બાહુલ્યપણે નાશ પામે છે; [ ચીઠ્ઠાવી તુ] અને સ્યાદ્વાદી તો [ વિ–આત્મા વિ–વસ્તુ નિત્ય-કવિત પરિકૃશન] ચૈતન્યાત્મકપણા વડે ચૈતન્યવહુને નિત્ય-ઉદિત અનુભવતો થકો, [ટોત્વી—–સ્વભાવ–મહિમ જ્ઞાન ભવન] ટંકોત્કીર્ણઘનસ્વભાવ (-ટંકોત્કીર્ણપિંડરૂપ સ્વભાવ ) જેનો મહિમા છે એવા જ્ઞાનરૂપ વર્તતો, [નીવતિ] જીવે છે. ભાવાર્થ-એકાંતવાદી શેયોના આકાર અનુસાર જ્ઞાનને ઊપજતું-વિણસતું * ક્ષણભંગ = ક્ષણે ક્ષણે થતો નાશ; ક્ષણભંગુરતા અનિત્યતા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #641 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ ૬O૭ (શાર્દૂનવિવ્રીહિત) टकोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया वाञ्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किञ्चन। ज्ञान नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात्।। २६१ ।। દેખીને, અનિત્ય પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત્ય માનતો થતો, પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદવાદી તો, જોકે જ્ઞાન શેયો અનુસાર ઊપજે-વિણસે છે તોપણ, ચૈતન્યભાવનો નિત્ય ઉદય અનુભવતો થકો જીવે છે-નાશ પામતો નથી. આ પ્રમાણે નિત્યત્વનો ભંગ કહ્યો. ર૬). (હવે ચૌદમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાઃ - [પશુ: ] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [ સ્ટ્રોન્કીf–વિશુદ્ધવરોધ–વિસર–નવાર–આત્મ-તત્ત્વ–શયા] ટંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનના ફેલાવરૂપ એક આકાર ( સર્વથા નિત્ય) આત્મતત્ત્વની આશાથી, [ ૩૭ન—ચ્છ–વિન્ધરાતે: fમને વિક્રશ્ચન વીઋતિ] ઊછળતી નિર્મળ ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક (આત્મતત્ત્વને ) ઇચ્છે છે (પરંતુ એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ); [ચાવી] અને સ્યાદ્વાદી તો, [વિવસ્તુ–વૃત્તિ–માત્ ત–નિત્યતાં પરિમૂશન] ચૈતન્યવહુની વૃત્તિના (-પરિણતિના, પર્યાયના) ક્રમ દ્વારા તેની અનિયતાને અનુભવતો થકો, [નિત્યમ્ જ્ઞાન નિત્યતા પરિડાને પિ ૩ન્વતમ્ માસાયતિ] નિત્ય એવા જ્ઞાનને અનિત્યતાથી વ્યાપ્ત છતાં ઉજ્વળ (-નિર્મળ ) માને છે-અનુભવે છે. ભાવાર્થ:-એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર-નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી, ઊપજતી-વિણસતી ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક જ્ઞાનને ઇચ્છે છે; પરંતુ પરિણામ સિવાય જુદો કોઈ પરિણામી તો હોતો નથી. સ્યાદવાદી તો એમ માને છે કે જોકે દ્રવ્ય જ્ઞાન નિત્ય છે તોપણ ક્રમશઃ ઊપજતી-વિણસતી ચૈતન્યપરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે; એવો જ વસ્તુસ્વભાવ છે. આ પ્રમાણે અનિત્યત્વનો ભંગ કહ્યો. ર૬૧. “પૂર્વોક્ત રીતે અનેકાંત, અજ્ઞાનથી મૂઢ થયેલા જીવોને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરી દે છે–સમજાવી દે છે” એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #642 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬O૮ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (નુકુમ ) इत्यज्ञानविमूढानां ज्ञानमात्रं प्रसाधयन्। आत्मतत्त्वमनेकान्तः स्वयमेवानुभूयते।। २६२ ।। एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन् स्वयम्। अलञ्चयं शासनं जैनमनेकान्तो व्यवस्थितः।। २६३ ।। શ્લોકાર્થ [તિ] આ રીતે [ગનેન્ત:] અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ [ ગજ્ઞાન–વિમૂઢીનાં જ્ઞાનમાત્ર આત્મતત્ત્વમ્ પ્રસTધયન] અજ્ઞાનમૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરતો [સ્વયમેવ અનુભૂયતે ] સ્વયમેવ અનુભવાય છે. ભાવાર્થ-જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાંતમય છે. પરંતુ અનાદિ કાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનો નાશ કરે છે. તેમને (અજ્ઞાની જીવોને) સ્યાદ્વાદ જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનું અનેકાંતસ્વરૂપપણું પ્રગટ કરે છે–સમજાવે છે. જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો (સ્યાદવાદના ઉપદેશ અનુસાર) જ્ઞાનમાત્ર આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે. માટે હે પ્રવીણ પુરુષો ! તમે જ્ઞાનને તસ્વરૂપ, અતસ્વરૂપ, એકસ્વરૂપ, અનેકસ્વરૂપ, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સસ્વરૂપ, પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસસ્વરૂપ, નિત્યસ્વરૂપ, અનિત્યસ્વરૂપ ઇત્યાદિ અનેક ધર્મસ્વરૂપ પ્રત્યક્ષ અનુભવગોચર કરી પ્રતીતિમાં લાવો. એ જ સમ્યજ્ઞાન છે. સર્વથા એકાંત માનવું તે મિથ્યાજ્ઞાન છે. ર૬ર. પૂર્વોક્ત રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય હોવાથી અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ સિદ્ધ થયો’ એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છે: શ્લોકાર્ધ - [gā] આ રીતે [ગનેન્ત:] અનેકાંત- [ નૈનમ્ ગચં. શાસનમ્] કે જે જિનદેવનું અલંધ્ય (કોઈથી તોડી ન શકાય એવું) શાસન છે તે[ તત્ત્વ-વ્યવચિત્વા] વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ (વ્યવસ્થા) વડે [ સ્વયમ્ | વ્યવસ્થાપન] પોતે પોતાને સ્થાપિત કરતો થકો [ વ્યવસ્થિત:] સ્થિત થયો-નિશ્ચિત ઠર્યો-સિદ્ધ થયો. ભાવાર્થ-અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ, જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ સ્થાપન કરતો થકો, આપોઆપ સિદ્ધ થયો. તે અનેકાંત જ નિબંધ જિનમત છે અને યથાર્થ વસ્તુસ્થિતિનો કહેનાર છે કાંઈ કોઈએ અસત્ કલ્પનાથી વચનમાત્ર પ્રલાપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #643 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનનશાસ્ત્રમાળા] પરિશિષ્ટ ૬O नन्वनेकान्तमयस्यापि किमर्थमत्रात्मनो ज्ञानमात्रतया व्यपदेश: ? लक्षणप्रसिद्ध्या लक्ष्यप्रसिद्ध्यर्थम्। आत्मनो हि ज्ञानं लक्षणं, तदसाधारणगुणत्वात्। तेन ज्ञानप्रसिद्ध्या तल्लक्ष्यस्यात्मनः प्रसिद्धः। ननु किमनया लक्षणप्रसिद्ध्या, लक्ष्यमेव प्रसाधनीयम्। नाप्रसिद्धलक्षणस्य लक्ष्यप्रसिद्धिः, प्रसिद्धलक्षणस्यैव तत्प्रसिद्धेः। ननु किं तल्लक्ष्यं यज्ज्ञानप्रसिद्ध्या ततो भिन्नं प्रसिध्यति ? न ज्ञानाद्भिन्नं लक्ष्य , ज्ञानात्मनोर्द्रव्यत्वेनाभेदात्। तर्हि किं कृतो लक्ष्यलक्षण કર્યો નથી. માટે હું નિપુણ પુરુષો! સારી રીતે વિચાર કરી પ્રત્યક્ષ અનુમાન-પ્રમાણથી અનુભવ કરી જાઓ. ર૬૩. (આચાર્યદેવ અનેકાંતને હજુ વિશેષ ચર્ચ છે:-) (પ્રશ્ન:-) આત્મા અનેકાંતમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાનમાત્રપણે કેમ *વ્યપદેશ કરવામાં આવે છે? (આત્મા અનંત ધર્મોવાળો હોવા છતાં તેને જ્ઞાનમાત્રપણે કેમ કહેવામાં આવે છે? જ્ઞાનમાત્ર કહેવાથી તો અન્ય ધર્મોનો નિષેધ સમજાય છે.) (ઉત્તર:-) લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે, કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે (-અન્ય દ્રવ્યોમાં જ્ઞાનગુણ નથી ). માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના લક્ષ્યની-આત્માની-પ્રસિદ્ધિ થાય છે. (પ્રશ્ન:-) એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? માત્ર લક્ષ્ય જ પ્રસાધ્ય અર્થાત્ પ્રસિદ્ધ કરવાયોગ્ય છે. (માટે લક્ષણને પ્રસિદ્ધ કર્યા વિના માત્ર લક્ષ્યને જઆત્માને જ-પ્રસિદ્ધ કેમ કરતા નથી ?) (ઉત્તર:-) જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને (અર્થાત્ જે લક્ષણને જાણતો નથી એવા અજ્ઞાની જનને) લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી. જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે. (માટે અજ્ઞાનીને પહેલાં લક્ષણ બતાવીએ ત્યારે તે લક્ષ્યને ગ્રહણ કરી શકે છે.) (પ્રશ્ન:-) કયું તે લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ( -જ્ઞાનથી) ભિન્ન પ્રસિદ્ધ થાય છે? (ઉત્તર:-) જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી, કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે. (પ્રશ્ન:-) તો પછી લક્ષણ અને લક્ષ્યનો વિભાગ શા માટે કરવામાં આવ્યો? * વ્યપદેશ = કથન; નામ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #644 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧) સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ विभागः? प्रसिद्धप्रसाध्यमानत्वात् कृतः। प्रसिद्धं हि ज्ञानं, ज्ञानमात्रस्य स्वसंवेदनसिद्धत्वात; તેના प्रसिद्धन प्रसाध्यमानस्तदविनाभूतानन्तधर्मसमुदयमूर्तिरात्मा। ततो ज्ञानमात्राचलितनिखातया दृष्ट्या क्रमाक्रमप्रवृत्तं तदविनाभूतं अनन्तधर्मजातं यद्यावल्लक्ष्यते तत्तावत्समस्तमेवैक: खल्वात्मा। एतदर्थमेवात्रास्य ज्ञानमात्रतया व्यपदेशः। ननु क्रमाक्रमप्रवृत्तानन्तधर्ममयस्यात्मनः कथं ज्ञानमात्रत्वम् ? परस्परव्यतिरिक्तानन्तधर्मसमुदायपरिणतैकज्ञप्तिमात्रभावरूपेण स्वयमेव भवनात्। अत एवास्य ज्ञानमात्रैकभावान्तःपातिन्योऽनन्ताः शक्तयः उत्प्लवन्ते। आत्मद्रव्यहेतुभूतचैतन्यमात्र (ઉત્તર:-) પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, કારણ કે જ્ઞાનમાત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે (અર્થાત્ જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદનરૂપ અનુભવમાં આવે છે), તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન, તદ્અવિનાભૂત તત્વજ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળા) અનંત ધર્મોના સમુદાયરૂપ મૂર્તિ આત્મા છે. ( જ્ઞાન પ્રસિદ્ધ છે; અને જ્ઞાન સાથે જેમનો અવિનાભાવી સંબંધ છે એવા અનંત ધર્મોના સમુદાયસ્વરૂપ આત્મા તે જ્ઞાન વડે પ્રસાધ્યમાન છે.) માટે જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દષ્ટિ વડે, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્અવિનાભૂત તત્વજ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો) અનંતધર્મસૂમહું જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સઘળોય ખરેખર એક આત્મા છે. આ કારણે જ અહીં આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ છે. (પ્રશ્ન:-) જેમાં ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાનમાત્રપણું કઈ રીતે છે? (ઉત્તર:-) પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞતિમાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી (અર્થાત્ પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણમેલી જે એક જાણનક્રિયા તે જાણનક્રિયામાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી) આત્માને જ્ઞાનમાત્રપણું છે. માટે જ તેને જ્ઞાનમાત્ર એક ભાવની અંતઃપાતિની (જ્ઞાનમાત્ર એક ભાવની અંદર પડનારી અર્થાત્ જ્ઞાનમાત્ર એક ભાવની અંદર આવી જતી-) અનંત શક્તિઓ ઊછળે છે. (આત્માના જેટલા ધર્મો છે તે બધાયને, લક્ષણભેદ ભેદ હોવા છતાં, પ્રદેશભેદ નથી; આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન રહેલું છે. તેથી આત્માના એક જ્ઞાનમાત્ર ભાવની અંદર અનંત શક્તિઓ રહેલી છે. માટે જ્ઞાનમાત્ર ભાવમાં-જ્ઞાનમાત્ર ભાવસ્વરૂપ આત્મામાં-અનંત શક્તિઓ ઊછળે છે.) તેમાંની કેટલીક શક્તિઓ નીચે પ્રમાણે છે:-આત્મદ્રવ્યને * પ્રસાધ્યમાન = પ્રસિદ્ધ કરવામાં આવતું હોય તે. ( જ્ઞાન પ્રસિદ્ધ છે અને આત્મા પ્રસાધ્યમાન છે.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #645 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ ૬૧૧ भावधारणलक्षणा जीवत्वशक्ति: । अजडत्वात्मिका चितिशक्तिः । अनाकारोपयोगमयी दृशिशक्ति: ३। साकारोपयोगमयी ज्ञानशक्ति: ४। अनाकुलत्वलक्षणा सुखशक्ति: ५। स्वरूपनिर्वर्तनसामर्थ्यरूपा वीर्यशक्ति: ६। अखण्डितप्रतापस्वातन्त्र्यशालित्वलक्षणा प्रभुत्वशक्ति: ७। सर्वभावव्यापकैकभावरूपा विभुत्वशक्ति: ८। विश्वविश्वसामान्यभावपरिणतात्मदर्शनमयी सर्वदर्शित्वशक्तिः ९। विश्वविश्वविशेषभावपरिणतात्मज्ञानमयी सर्वज्ञत्वशक्तिः १०। नीरूपात्मप्रदेशप्रकाशमानलोकालोकाकारमेचकोपयोगलक्षणा स्वच्छत्वशक्ति: ११। स्वयम्प्रकाशमानविशदस्वसंवित्तिमयी प्रकाशशक्तिः ૨૨ા क्षेत्रकालानवच्छिन्नचिद्विलासात्मिका असङ्कुचितविकाशत्वशक्ति: १३। કારણભૂત એવા ચૈતન્યમાત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી જીવત્વશક્તિ. (આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્રભાવરૂપી ભાવપ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે એવી જીવત નામની શક્તિ જ્ઞાનમાત્ર ભાવમાં-આત્મામાં-ઊછળે છે.) ૧. અજડત્વસ્વરૂપ ચિતિશક્તિ. (અજડત્વ અર્થાત્ ચેતનત્વ જેનું સ્વરૂપ છે એવી ચિતિશક્તિ.) ૨. અનાકાર ઉપયોગમયી દશિશક્તિ. (જેમાં શેયરૂપ આકાર અર્થાત્ વિશેષ નથી એવા દર્શનોપયોગમયી–સત્તામાત્ર પદાર્થમાં ઉપયુક્ત થવામયી-દશિક્તિ અર્થાત્ દર્શનક્રિયારૂપ શક્તિ.) ૩. સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ. (જે જ્ઞય પદાર્થોના વિશેષરૂપ આકારોમાં ઉપયુક્ત થાય છે એવી જ્ઞાનોપયોગમયી જ્ઞાનશક્તિ.) ૪. અનાકુળતા જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી સુખશક્તિ. ૫. સ્વરૂપની (–આત્મસ્વરૂપની) રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ. ૬, જેનો પ્રતાપ અખંડિત છે અર્થાત્ કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વાતંત્ર્યથી (-સ્વાધીનતાથી) શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વશક્તિ. ૭. સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશક્તિ. (જેમ કે, જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે.) ૮. સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવારૂપે (અર્થાત્ સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તામાત્ર ગ્રહવારૂપે) પરિણમતા એવા આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ. ૯. સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ. ૧૦. અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક (અર્થાત્ અનેક-આકારરૂપ) એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ. (જેમ દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશ છે, તેમ આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે.) ૧૧. સ્વયં પ્રકાશમાન વિશદ (-સ્પષ્ટ) એવા સ્વસવેદનમયી (-સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ. ૧૨. ક્ષેત્ર અને કાળથી અમર્યાદિત એવા ચિવિલાસસ્વરૂપ (-ચૈતન્યના વિલાસસ્વરૂપ) અસંકુચિતવિકાસત્વશક્તિ. ૧૩. જે અન્યથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #646 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૨ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ अन्याक्रियमाणान्याकारकैकद्रव्यात्मिका अकार्यकारणत्वशक्ति: १४। परात्मनिमित्तकज्ञेयज्ञानाकारग्रहणग्राहणस्वभावरूपा परिणम्यपरिणामकत्वशक्ति: १५ । अन्यूनातिरिक्तस्वरूपनियतत्वरूपा त्यागोपादानशून्यत्वशक्ति: १६ । षट्स्थानपतितवृद्धिहानिपरिणतस्वरूपप्रतिष्ठत्वकारणविशिष्टगुणात्मिका अगुरुलघुत्वशक्ति: १७। क्रमाक्रमवृत्तवृत्तित्वलक्षणा ઉત્પાવ્યયઘુવત્વશ0િ: ૨૮ द्रव्यस्वभावभूतध्रौव्यव्ययोत्पादालिङ्गितसदृश-विसदृशरूपैकास्तित्वमात्रमयी। परिणामशक्तिः १९। कर्मबन्धव्यपगमव्यञ्जितसहज-स्पर्शादिशून्यात्मप्रदेशात्मिका अमूर्तत्वशक्ति: २०। सकलकर्मकृतज्ञातृत्वमात्रातिरिक्त કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્યસ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ, (જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી એવું જે એક દ્રવ્ય તે-સ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ.) ૧૪. પર અને પોતે જેમનાં નિમિત્ત છે એવા જ્ઞયાકારો તથા જ્ઞાનાકારોને ગ્રહણ કરવાના અને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્યપરિણામત્વશક્તિ. (પર જેમનાં કારણ છે એવા જ્ઞયાકારોને ગ્રહણ કરવાના અને પોતે જેમનું કારણ છે એવા જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્યપરિણામકત્વશક્તિ.) ૧૫. જે ઘટતું-વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વરૂપ (નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ-) ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ. ૧૬. પસ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમતો, સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ (-વસ્તુને સ્વરૂપમાં રહેવાના કારણરૂપ) એવો જે વિશિષ્ટ (–ખાસ) ગુણ તે-સ્વરૂપ અગુરુલઘુત્વશક્તિ. [આ પસ્થાનપતિત વૃદ્ધિાનિનું સ્વરૂપ “ગોમ્મસાર શાસ્ત્રમાંથી જાણવું. અવિભાગ પરિચ્છેદોની સંખ્યારૂપ પસ્થાનોમાં પડતી-સમાવેશ પામતી-વસ્તુસ્વભાવની વૃદ્ધિહાનિ જેનાથી (જે ગુણથી) થાય છે અને જે (ગુણ) વસ્તુને સ્વરૂપમાં ટકવાનું કારણ છે એવો કોઈ ગુણ આત્મામાં છે, તેને અગુરુલઘુત્વગુણ કહેવામાં આવે છે. આવી અગુસ્લઘુત્વશક્તિ પણ આત્મામાં છે.] ૧૭. ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધુવત્વશક્તિ. (ક્રમવૃત્તિરૂપ પર્યાય ઉત્પાદવ્યયરૂપ છે અને અક્રમવૃત્તિરૂપ ગુણ ધૃવત્વરૂપ છે.) ૧૮. દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત (-સ્પર્શિત ), સદેશ અને વિદેશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ. ૧૯. કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા, સહજ, સ્પર્શદિશૂન્ય (-સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી રહિત ) એવા આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તત્વશક્તિ. ૨૦. સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા જે પરિણામો તે પરિણામોના કરણના *ઉપરમસ્વરૂપ (તે પરિણામોના કરવાની નિવૃિત્તસ્વરૂપ) અકર્તૃત્વશક્તિ. (જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના, કર્મથી કરવામાં આવતા પરિણામોનો કર્તા થતો * ઉપરમ = અટકવું તે; નિવૃતિ અંતર અભાવ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #647 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ ૬૧૩ परिणामकरणोपरमात्मिका अकर्तृत्वशक्ति: २१। सकलकर्मकृतज्ञातृत्वमात्रातिरिक्तपरिणामानुभवोपरमात्मिका अभोक्तृत्वशक्तिः २२। सकलकर्मोपरमप्रवृत्तात्मप्रदेशनैष्पन्द्यरूपा निष्क्रियत्वशक्ति: २३। आसंसारसंहरणविस्तरणलक्षितकिञ्चिदूनचरमशरीरपरिमाणावस्थितलोकाकाशसम्मितात्मावयवत्वलक्षणा नियतप्रदेशत्वशक्ति: २४ । सर्वशरीरैकस्वरूपात्मिका स्वधर्मव्यापकत्वशक्ति: २५। स्वपरसमानासमानसमानासमानत्रिविधभावधारणात्मिका साधारणासाधारणसाधारणासाधारणधर्मत्वशक्ति: २६ । विलक्षणानन्तस्वभावभाविकभावलक्षणा अनन्तधर्मत्वशक्ति: २७। तदतद्रूपमयत्वलक्षणा विरुद्धधर्मत्वशक्तिः २८। तद्रूपभवनरूपा तत्त्वशक्ति: २९। अतद्रूपभवनरूपा अतत्त्वशक्ति: ३०। अनेकपर्यायव्यापकैकद्रव्यमयत्वरूपा एकत्वशक्तिः રૂ૨ી દ્રવ્ય નથી, એવી અકર્તુત્વ નામની એક શક્તિ આત્મામાં છે.) ૨૧. સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામોના અનુભવના (-ભોગવટાના) ઉપરમસ્વરૂપ અભોક્નત્વશક્તિ. ૨૨. સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિષ્પદતાસ્વરૂપ (-અકંપતાસ્વરૂપ) નિષ્કિયત્વશક્તિ. (સકળ કર્મનો અભાવ થાય ત્યારે પ્રદેશોનું કંપન મટી જાય છે માટે નિષ્ક્રિયત્નશક્તિ પણ આત્મામાં છે.) ૨૩. જે અનાદિ સંસારથી માંડીને સંકોચવિસ્તારથી લક્ષિત છે અને જે ચરમ શરીરના પરિમાણથી કાંઈક ઊણા પરિમાણે અવસ્થિત થાય છે એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મ-અવયવપણું જેનું લક્ષણ છે એવી નિયતપ્રદેશત્વશક્તિ. ( આત્માના લોકપરિમાણ અસંખ્ય પ્રદેશો નિયત જ છે. તે પ્રદેશો સંસાર-અવસ્થામાં સંકોચવિસ્તાર પામે છે અને મોક્ષ-અવસ્થામાં ચરમ શરીર કરતાં કાંઈક ઓછા પરિમાણે સ્થિત રહે છે.) ૨૪. સર્વ શરીરોમાં એક સ્વરૂપાત્મક એવી સ્વધર્મવ્યાપકત્વશક્તિ. (શરીરના ધર્મરૂપ ન થતાં પોતાના ધર્મોમાં વ્યાપવારૂપ શક્તિ તે સ્વધર્મવ્યાપકત્વશક્તિ.) ૨૫. સ્વ-પરના સમાન, અસમાન અને સમાનાસમાન એવા ત્રણ પ્રકારના ભાવોના ધારણસ્વરૂપ સાધારણ-અસાધારણસાધારણાસાધારણધર્મત્વશક્તિ. ર૬, વિલક્ષણ (-પરસ્પર ભિન્ન લક્ષણોવાળા) અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંતધર્મત્વશક્તિ. ૨૭. તરૂપમયપણું અને અતરૂપમયપણું જેનું લક્ષણ છે એવી વિરુદ્ધધર્મશક્તિ. ૨૮. તદરૂપ ભવનરૂપ એવી તત્ત્વશક્તિ. (તસ્વરૂપ હોવારૂપ અથવા તસ્વરૂપ પરિણમનરૂપ એવી તત્ત્વશક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન ચેતનપણે રહે છે-પરિણમે છે.) ૨૯. અતરૂપ ભવનરૂપ એવી અતત્ત્વશક્તિ. (તસ્વરૂપ ન હોવારૂપ અથવા તસ્વરૂપે નહિ પરિણમવારૂપ અતત્ત્વશક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન જડરૂપ થતો નથી.) ૩૦. અનેક પર્યાયોમાં વ્યાપક એવા એકદ્રવ્યમયપણારૂપ એકત્વશક્તિ. ૩૧. એક દ્રવ્યથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #648 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates [ભગવાનશ્રીકુંદકુંદ व्याप्यानेकपर्यायमयत्वरूपा अनेकत्वशक्ति: ३२ । भूतावस्थत्वरूपा भावशक्ति: ३३। शून्यावस्थत्वरूपा अभावशक्ति: ३४। भवत्पर्यायव्ययरूपा भावाभावशक्ति: ३५। अभवत्पर्यायोदयरूपा अभावभावशक्ति: ३६ । भवत्पर्यायभवनरूपा भावभावशक्ति: ३७। अभवत्पर्यायाभवनरूपा अभावाभावशक्तिः ૧૪ સમયસાર ૨૮૫ भावशक्ति: ૩૧૫ कारकानुगतक्रियानिष्क्रान्तभवनमात्रमयी कारकानुगतभवत्तारूपभावमयी क्रियाशक्ति: ४० । प्राप्यमाणसिद्धरूपभावमयी कर्मशक्ति: भवत्तारूपसिद्धरूपभावभावकत्वमयी ४२। कर्तृशक्तिः भवद्भावभवनसाधकतमत्वमयी करणशक्तिः ४३ । स्वयं दीयमानभावोपेयत्वमयी सम्प्रदानशक्तिः ४४। उत्पादव्ययालिङ्गितभावापायनिरपायध्रुवत्वमयी अपादानशक्तिः ४५। भाव्यमानभावाधारत्वमयी अधिकरणशक्ति: ४६ । स्वभावमात्रस्वस्वामित्वमयी सम्बन्धशक्तिः ४७। ૪૬। વ્યાપ્ય (વ્યપાવાયોગ્ય) જે અનેક પર્યાયો તે-મયપણારૂપ અનેકત્વશક્તિ. ૩૨. વિદ્યમાનઅવસ્થાવાળાપણારૂપ ભાવશક્તિ. (અમુક અવસ્થા જેમાં વિદ્યમાન હોય એવાપણારૂપ ભાવશક્તિ.) ૩૩. શૂન્ય ( -અવિધમાન ) અવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ. (અમુક અવસ્થા જેમાં અવિધમાન હોય એવાપણારૂપ અભાવશક્તિ.) ૩૪. ભવતા (-વર્તતા, થતા, પરિણમતા ) પર્યાયના વ્યયરૂપ ભાવાભાવશક્તિ. ૩૫. નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના ઉદયરૂપ અભાવભાવશક્તિ. ૩૬. ભવતા ( વર્તતા ) પર્યાયના ભવનરૂપ (વર્તવારૂપ, પરિણમવારૂપ) ભાવભાવશક્તિ. ૩૭. નહિ ભવતા (નહિ વર્તતા ) પર્યાયના અભવનરૂપ ( નહિ વર્તવારૂપ ) અભાવાભાવશક્તિ. ૩૮. ( કર્તા, કર્મ આદિ ) કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી (−હોવામાત્રમયી, થવામાત્રમયી ) ભાવશક્તિ. ૩૯. કારકો અનુસાર થવાપણારૂપ (-પરિણમવાપણારૂપ ) જે ભાવ તે-મયી ક્રિયાશક્તિ. ૪૦. પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મયી કર્મશક્તિ. ૪૧. થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્તૃશક્તિ. ૪૨. ભવતા (-વર્તતા, થતા) ભાવના ભવનના (−થવાના) સાધક્તમપણામયી (–ઉત્કૃષ્ટ સાધકપણામયી, ઉગ્ર સાધનપણામયી ) કરણશક્તિ. ૪૩. પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપયપણામયી (–તેને મેળવવાના યોગ્યપણામય, તેને લેવાના પાત્રપણામય) સંપ્રદાનશક્તિ. ૪૪. ઉત્પાદવ્યયથી આલિંગિત ભાવનો અપાય (−હાનિ, નાશ) થવાથી હાનિ નહિ પામતા એવા ધ્રુવપણામયી અપાદાનશક્તિ. ૪૫. ભાયમાન ( અર્થાત્ ભાવવામાં આવતા ) ભાવના આધારપણામયી અધિકરણશક્તિ. ૪૬. સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ. ( પોતાનો ભાવ પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી-એવા સંબંધમયી સંબંધશક્તિ.) ૪૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #649 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ (વસન્તતિના) इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरोऽपि यो ज्ञानमात्रमयतां न जहाति भावः । एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं तद्द्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु।। २६४ । ( વસન્તતિના ) नैकान्तसङ्गतदृशा स्वयमेव वस्तुतत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः। स्याद्वादशुद्धिमधिकामधिगम्य सन्तो ज्ञानीभवन्ति जिननीतिमलङ्घयन्तः।। २६५ ।। ૧૫ ‘ઇત્યાદિ અનેક શક્તિઓથી યુક્ત આત્મા છે તોપણ તે જ્ઞાનમાત્રપણાને છોડતો નથી ’–એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છે: શ્લોકાર્થ:- [ત્યાવિ-અને-નિખ-શક્તિ-સુનિર્મ: અપિ] ઇત્યાદિ ( -પૂર્વે કહેલી ૪૭ શક્તિઓ વગેરે વગેરે) અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવા છતાં [ય: ભાવ: જ્ઞાનમાત્રમયતાં ન નાતિ] જે ભાવ જ્ઞાનમાત્રમયપણાને છોડતો નથી, [તવ્] એવું તે, [વું મ-અમ-વિવર્તિ-વિવર્ત–વિત્રમ્] પૂર્વોક્ત પ્રકારે ક્રમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી (–રૂપાંતરથી, પરિણમનથી) અનેક પ્રકારનું, [દ્રવ્યપર્યયમયં] દ્રવ્યપર્યાયમય [વિક્] ચૈતન્ય ( અર્થાત્ એવો તે ચૈતન્યભાવ-આત્મા) [૪] આ લોકમાં [ વસ્તુ અસ્તિ ] વસ્તુ છે. ભાવાર્થ:-કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ હશે. પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યપર્યાયમય છે. ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્યપર્યાયમય છે. તે ચૈતન્ય અર્થાત્ આત્મા અનંત શક્તિઓથી ભરેલો છે અને ક્રમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહુરૂપ અનેકાકાર થાય છે તોપણ જ્ઞાનને-કે અસાધારણ ભાવ છે તેને-છોડતો નથી, તેની સર્વ અવસ્થાઓ-પરિણામોપર્યાયો જ્ઞાનમય જ છે. ૨૬૪. ‘આ અનેકસ્વરૂપ-અનેકાંતમય-વસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તેઓ જ્ઞાનસ્વરૂપ થાય છે’-એવા આશયનું, સ્યાદ્વાદનું ફળ બતાવતું કાવ્ય હવે કહે છેઃ શ્લોકાર્થ:- [કૃતિ વસ્તુ-તત્ત્વ–વ્યવસ્થિતિમ્ નૈાન્ત-સજ્જત-દશા સ્વયમેવ પ્રવિત્તોયન્ત: ] આવી (અનેકાંતાત્મક) વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિને અનેકાંત-સંગત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #650 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૬ સમયસાર, | [ ભગવાનશ્રીકુંદકુંદ अथास्योपायोपेयभावश्चिन्त्यते आत्मवस्तुनो हि ज्ञानमात्रत्वेऽप्युपायोपेयभावो विद्यत एव; तस्यैकस्यापि स्वयं साधकसिद्धरूपोभयपरिणामित्वात्। तत्र यत्साधकं रूपं स उपायः, यत्सिद्धं रूपं स उपेयः। अतोऽस्यात्मनोऽनादिमिथ्यादर्शनज्ञानचारित्रैः स्वरूपप्रच्यवनात् संसरत: सुनिश्चलपरिगृहीतव्यवहारसम्यग्दर्शनज्ञानचारित्रपाकप्रकर्षपरम्परया क्रमेण स्वरूपमारोप्यमाणस्यान्तर्मग्ननिश्चयसम्यग्दर्शनज्ञानचारित्रविशेषतया साधकरूपेण तथा ( –અનેકાંત સાથે સુસંગત, અનેકાંત સાથે મેળવાળી) દષ્ટિ વડે સ્વયમેવ દેખતા થકા, [ચાર–શુદ્ધિક્ ધિક્ ધિમાચ] સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને, [વિન– નીતિ” ઝીંયન્ત:] જિનનીતિને (જિનેશ્વરદેવના માર્ગને) નહિ ઉલ્લંઘતા થકા, [ સન્ત: જ્ઞાનીભવન્તિ ] સત્પરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે. ભાવાર્થ-જે સત્પષો અનેકાંત સાથે સુસંગત દષ્ટિ વડે અનેકાંતમય વસ્તુસ્થિતિને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામીને-જાણીને, જિનદેવના માર્ગને-સ્યાદ્વાદન્યાયને-નહિ ઉલ્લંઘતા થકા, જ્ઞાનસ્વરૂપ થાય છે. ર૬૫. (આ રીતે સ્યાદવાદ વિષે કહીને, હવે આચાર્યદેવ ઉપાય-ઉપયભાવ વિષે થોડું કહે છે:- હવે આનો (-જ્ઞાનમાત્ર આત્મવસ્તુનો *ઉપાય-ઉપયભાવ વિચારવામાં આવે છે (અર્થાત્ આત્મવસ્તુ જ્ઞાનમાત્ર હોવા છતાં તેને ઉપાયપણું અને ઉપયપણું બને કઈ રીતે ઘટે છે તે વિચારવામાં આવે છે) : આત્મવસ્તુને જ્ઞાનમાત્રપણું હોવા છતાં પણ તેને ઉપાય-ઉપયભાવ (ઉપાયઉપયપણું) છે જ; કારણ કે તે એક હોવા છતાં *પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે એમ બન્ને રૂપે પરિણમે છે. તેમાં જે સાધક રૂપ છે તે ઉપાય છે અને જે સિદ્ધ રૂપ છે તે ઉપય છે. માટે, અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર વડે (મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર વડે) સ્વરૂપથી શ્રુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ કરતાં, સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનશાનચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરાવવામાં આવતા આ આત્માને, અંતર્મગ્ન જે નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો તે-પણા વડે પોતે સાધક રૂપે પરિણમતું, તથા પરમ * ઉપય એટલે પામવાયોગ્ય, અને ઉપાય એટલે પામવાયોગ્ય જેનાથી પમાય તે. આત્માનું શુદ્ધ (-સર્વ કર્મ રહિત) સ્વરૂપ અથવા મોક્ષ તે ઉપય છે અને મોક્ષમાર્ગ તે ઉપાય છે. * આત્મા પરિણામી છે અને સાધકપણું તથા સિદ્ધપણું એ બને તેના પરિણામ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #651 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પરિશિષ્ટ ૬૧૭ परमप्रकर्षमकरिकाधिरूढरत्नत्रयातिशयप्रवृत्तसकलकर्मक्षयप्रज्वलितास्खलितविमलस वभाव-भावतया सिद्धरूपेण च स्वयं परिणममानं ज्ञानमात्रमेकमेवोपायोपेयभावं साधयति। एवमुभयत्रापि ज्ञानमात्रस्यानन्यतया नित्यमस्खलितैकवस्तुनो निष्कम्पपरिग्रहणात् तत्क्षण एव मुमुक्षूणामासंसारादलब्धभूमिकानामपि भवति भूमिकालाभः। ततस्तत्र नित्यदुर्ललितास्ते स्वत एव क्रमाक्रमप्रवृत्तानेकान्तमूर्तयः साधकभावसम्भव-परमप्रकर्षकोटिसिद्धिभावभाजनं भवन्ति । ये तु नेमामन्तींतानेकान्तज्ञानमात्रैकभावरूपां भूमिमुपलभन्ते ते नित्यमज्ञानिनो भवन्तो ज्ञानमात्रभावस्य स्वरूपेणाभवनं पररूपेण પ્રકર્ષની હુદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત (દેદીપ્યમાન) થયેલો જે અસ્મલિત વિમળ સ્વભાવભાવ તે-પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાનમાત્ર ઉપાય-ઉપયભાવ સાધે છે. (ભાવાર્થ:-આ આત્મા અનાદિ કાળથી મિથ્યાદર્શનશાનચારિત્રને લીધે સંસારમાં ભમે છે. તે સુનિશળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની વૃદ્ધિની પરંપરા વડ અનુક્રમે સ્વરૂપનો અનુભવ ક્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે, કારણ કે જ્ઞાનમાં નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો અંતભૂત છે. નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની શરૂઆતથી માંડીને, સ્વરૂપ-અનુભવની વૃદ્ધિ કરતાં કરતાં જ્યાં સુધી નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતા ન થાય, ત્યાં સુધી જ્ઞાનનું સાધક રૂપે પરિણમન છે. જ્યારે નિશ્ચયસમ્યગ્દર્શનશાનચારિત્રની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય અર્થાત્ સાક્ષાત્ મોક્ષ થાય ત્યારે જ્ઞાન સિદ્ધ રૂપે પરિણમે છે, કારણ કે તેનો અસ્મલિત નિર્મળ સ્વભાવભાવ પ્રગટ દેદીપ્યમાન થયો છે. આ રીતે સાધક રૂપે અને સિદ્ધ રૂપેબન્ને રૂપે પરિણમતું એક જ જ્ઞાન આત્મવસ્તુને ઉપાય-ઉપયપણું સાધે છે. ) આ રીતે બન્નેમાં (–ઉપાયમાં તેમ જ ઉપયમાં) જ્ઞાનમાત્રનું અનન્યપણું છે અર્થાત્ અન્યપણું નથી; માટે સદાય અસ્મલિત એક વસ્તુનું (-જ્ઞાનમાત્ર આત્મવસ્તુનું- ) નિષ્કપ ગ્રહણ કરવાથી, મુમુક્ષુઓને કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને પણ, તત્ક્ષણ જ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે; પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા તે મુમુક્ષુઓ-કે જેઓ પોતાથી જ, કમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક અંતની (અનેક ધર્મની) મૂર્તિઓ છે તેઓ-સાધકભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની *કોટિરૂપ સિદ્ધિભાવનું ભાજન થાય છે. પરંતુ જેમાં અનેક અંત અર્થાત્ ધર્મ ગર્ભિત છે એવા એક જ્ઞાનમાત્ર ભાવરૂપ આ ભૂમિને જેઓ પ્રાપ્ત કરતા નથી, તેઓ સદા અજ્ઞાની વર્તતા થકા, જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી * કોટિ = અંતિમતા; ઉત્કૃષ્ટતા; ઊંચામાં ઊંચું બિંદુ; હદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #652 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૮ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ भवनं पश्यन्तो जानन्तोऽनुचरन्तश्च मिथ्यादृष्टयो मिथ्याज्ञानिनो मिथ्याचारित्राश्च भवन्तोऽत्यन्तमुपायोपेयभ्रष्टा विभ्रमन्त्येव। (વસન્તતિલ1) ये ज्ञानमात्रनिजभावमयीमकम्पां भूमिं श्रयन्ति कथमप्यपनीतमोहाः। ते साधकत्वमधिगम्य भवन्ति सिद्धा मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमन्ति।। २६६ ।। (વરસન્નતિના ) स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः। ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्रीपात्रीकृतः श्रयति भूमिमिमां स एकः।। २६७ ।। અભવન અને પરરૂપથી ભવન દેખતા (-શ્રદ્ધતા) થકા, જાણતા થકા અને આચરતા થકા, મિથ્યાષ્ટિ, મિથ્યાજ્ઞાની અને મિથ્યાચારિત્રી વર્તતા થકા, ઉપાય-ઉપયભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા થકા સંસારમાં પરિભ્રમણ જ કરે છે. હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે – શ્લોકાર્થઃ- [] જે પુરુષો, [5થન્ પિ પુનીત–મો: ] કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા, [ જ્ઞાનમાત્ર–નિન–ભાવમયીમ કમ્પાં મૂ]િ જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ ભૂમિકાનો (અર્થાત્ જ્ઞાનમાત્ર જે પોતાનો ભાવ તે-મયા નિશ્ચળ ભૂમિકાનો) [ કયન્તિ] આશ્રય કરે છે, [ તે સાધકન ચિ સિદ્ધી: ભવત્તિ] તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે; [ 0 ] પરંતુ [મૂઢી:] જેઓ મૂઢ (મોહી, અજ્ઞાની, મિથ્યાદષ્ટિ) છે, તેઓ [ નમૂન્ નુપત્ન૫] આ ભૂમિકાને નહિ પામીને [ પરિભ્રમન્તિ] સંસારમાં પરિભ્રમણ કરે છે. ભાવાર્થ-જે ભવ્ય પુરુષો, ગુરુના ઉપદેશથી અથવા સ્વયમેવ કાળલબ્ધિને પામી મિથ્યાત્વથી રહિત થઈને, જ્ઞાનમાત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે, તેનો આશ્રય કરે છે, તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે; પરંતુ જેઓ જ્ઞાનમાત્ર એવા પોતાને પામતા નથી, તેઓ સંસારમાં રખડે છે. ર૬૬. આ ભૂમિકાનો આશ્રય કરનાર જીવ કેવો હોય તે હવે કહે છે:શ્લોકાર્ધ - [ :] જે પુરુષ [ ચા –ીશન–સુનિશન–સંયમ મ્યાં] સ્યા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #653 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] પરિશિષ્ટ ૬૧૯ (વરસન્નતિના ) चित्पिण्डचण्डिमविलासिविकासहास: शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः। आनन्दसुस्थितसदास्खलितैकरूपસ્તચૈવ વાયyયત્યવસાર્જિાત્માના ૨૬૮ / વાદમાં પ્રવીણતા તથા (રાગાદિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ) સુનિશ્ચળ સંયમ-એ બન્ને વડે [૬ ૩પયુજી:] પોતામાં ઉપયુક્ત રહેતો થકો (અર્થાત પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં ઉપયોગને જડતો થકો) [ : : સ્વમ માવતિ] પ્રતિદિન પોતાને ભાવે છે (-નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે), [સ: પવ:] તે જ એક (પુરુષ), [ જ્ઞાન-ક્રિયા-ન-પરસ્પર—તીવ્ર–મૈત્રી–પાત્રીત:] જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, [ મામ્ મૂનિમ્ શ્રયતિ ] આ ( જ્ઞાનમાત્ર નિજભાવમય) ભૂમિકાનો આશ્રય કરે છે. ભાવાર્થ-જે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનયને છોડે છે, તે પ્રમાદી અને સ્વચ્છેદી પુરુષને આ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે ક્રિયાનયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી, તે (વ્રત-સમિતિ-ગુપ્તિરૂપ ) શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે ( અનુભવે છે) તથા સુનિશ્ચિળ સંયમમાં વર્તે છે (-રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે), એ રીતે જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે, તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે. જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ-ત્યાગનું સ્વરૂપ અને ફળ “પંચાસ્તિકાયસંગ્રહ’ શાસ્ત્રના અંતમાં કહ્યું છે, ત્યાંથી જાણવું. ર૬૭. આમ જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે, તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે-એવા અર્થનું કાવ્ય હવે કહે છે: શ્લોકાર્થ:- [ ત વ ] (પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે) તેને જ, [ વિ–fપડું–—િવિનાસિ–વિવાર–સ: ] ચૈતન્યપિંડનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તે-રૂપ જેનું ખીલવું છે (અર્થાત્ ચૈતન્યપુંજનો જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલી નીકળવું છે), [શુદ્ધ-પ્રકાશ-મર–નિર્મર–સુપ્રભાત:] શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે, [કાનન્દ્ર–સુરિશત–સાઅનિત––૫:] આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્મલિત એક રૂપ છે [૨] અને [બત્ત—ર્વિ.] અચળ જેની જ્યોત છે એવો [નયમ્ માત્મા ૩યતિ] આ આત્મા ઉદય પામે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #654 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨) સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (વરસન્નતિના ) स्याद्वाददीपितलसन्महसि प्रकाशे शुद्धस्वभावमहिमन्युदिते मयीति। किं बन्धमोक्षपथपातिभिरन्यभावैनित्योदयः परमयं स्फुरतु स्वभावः ।। २६९ ।। (વસન્તતિના ) चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा सद्यः प्रणश्यति नयेक्षणखण्ड्यमानः। तस्मादखण्डमनिराकृतखण्डमेकमेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि।। २७० ।। ભાવાર્થ-અહીં ‘વિવુિલ્ફ' ઇત્યાદિ વિશેષણથી અનંતદર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે, “શુદ્ધપ્રવાશ ' ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘ાનન્દ્રસુરિસ્થત' ઇત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે અને ‘સત્તાર્વિ' વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. પૂર્વોક્ત ભૂમિનો આશ્રય કરવાથી જ આવા આત્માનો ઉદય થાય છે. ર૬૮. એવો જ આત્મસ્વભાવ અમને પ્રગટ હો એમ હવે કહે છે: શ્લોકાર્થઃ- [ રચાદ્વી-તીતિ-નૈસ–મદ]િ સ્વાવાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસલસતું (-ઝગઝગાટ કરતું) જેનું તેજ છે અને [ શુદ્ધ-સ્વભાવ–મદિમનિ] જેમાં શુદ્ધસ્વભાવરૂપ મહિમા છે એવો [પ્રવાશે વિતે મયિ રૂતિ] આ પ્રકાશ ( જ્ઞાનપ્રકાશ) જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં [વ–મોક્ષ-પથપતિfમ: - માર્વે: ]િ બંધ-મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? [નિત્ય-૩૧: પરમ માં સ્વભાવ: પુરતુ] નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ (અનંત ચતુષ્ટયરૂપ) સ્વભાવ જ મને સ્કુરાયમાન હો. ભાવાર્થ સ્યાદ્વાદથી યથાર્થ આત્મજ્ઞાન થયા પછી એનું ફળ પૂર્ણ આત્માનું પ્રગટ થવું તે છે. માટે મોક્ષનો ઇચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કે-મારો પૂર્ણ સ્વભાવ આત્મા મને પ્રગટ થાઓ; બંધમોક્ષમાર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે શું કામ છે? ર૬૯. જોકે નયો વડે આત્મા સધાય છે તોપણ જો નયો પર જ દષ્ટિ રહે તો નયોમાં તો પરસ્પર વિરોધ પણ છે, માટે હું નયોને અવિરોધ કરીને અર્થાત્ નયોનો વિરોધ મટાડીને આત્માને અનુભવું છું”—એવા અર્થનું કાવ્ય હવે કહે છે – શ્લોકાર્થઃ- [ ચિત્ર–આત્મશ#િ–સમુવાયમય: લયમ્ માત્મા] અનેક પ્રકારની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #655 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुद्ध एको ज्ञानमात्रो भावोऽस्मि । (શાલિની) પરિશિષ્ટ योऽय भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव । ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन् જ્ઞાનજ્ઞેયજ્ઞાતૃદન્તુમાત્ર:।। ૨૭૬ ।। નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા [નય-ક્ષળ-વચમાન] નયોની દૃષ્ટિથી ખંડખંડરૂપ કરવામાં આવતાં [સઘ: ] તત્કાળ [પ્રશ્યતિ] નાશ પામે છે; [તસ્માત્] માટે હું એમ અનુભવું છું કે- [ અનિરાકૃત-વત્તુમ્ અવળ્યુમ્] જેમાંથી ખંડોને *નિરાકૃત કરવામાં આવ્યા નથી છતાં જે અખંડ છે, [y[] એક છે, [yાન્તશાન્તમ્] એકાંત શાંત છે (અર્થાત્ જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે) અને [ગવતમ્] અચળ છે (અર્થાત્ કર્મના ઉદયથી ચળાવ્યું ચળતું નથી) એવું [વિદ્ મહ: અહમ્ અસ્મિ] ચૈતન્યમાત્ર તેજ હું છું. ૬ર૧ ભાવાર્થ:-આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે; માટે જો નયોની એકાંત દષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈને તેનો નાશ થઈ જાય. આમ હોવાથી સ્યાદ્દાદી, નયોનો વિરોધ મટાડીને ચૈતન્યમાત્ર વસ્તુને અનેકશક્તિસમૂહરૂપ, સામાન્યવિશેષસ્વરૂપ, સર્વશક્તિમય એકજ્ઞાનમાત્ર અનુભવે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં વિરોધ નથી. ૨૭૦. હવે, જ્ઞાની અખંડ આત્માનો આવો અનુભવ કરે છે એમ આચાર્યદેવ ગધમાં કહે છેઃ (જ્ઞાની શુદ્ઘનયનું આલંબન લઈ એમ અનુભવે છે કે–) હું મને અર્થાત્ મારા શુદ્ધાત્મસ્વરૂપને નથી દ્રવ્યથી ખંડતો (–ખંડિત કરતો), નથી ક્ષેત્રથી ખંડતો, નથી કાળથી ખંડતો, નથી ભાવથી ખંડતો; સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ છું. ભાવાર્થ:-શુદ્ધનયથી જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી. માટે જ્ઞાની અભેદજ્ઞાનસ્વરૂપ અનુભવમાં ભેદ કરતો નથી. જ્ઞાનમાત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું શૈય છે અને પોતે જ પોતાનો જ્ઞાતા છે–એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ શ્લોકાર્થ:- [ય: અયં જ્ઞાનમાત્ર: ભાવ: અહમ્ અશ્મિ સ: જ્ઞેય-જ્ઞાનમાત્ર: વ ન * નિરાકૃત = બહિષ્કૃત; દૂર; રદબાતલ; નાકબૂલ. – Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #656 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates દરર સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ ( પૃથ્વી ) क्वचिल्लसति मेचकं क्वचिन्मेचकामेचकं क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम। तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत् ।। २७२ ।। જ્ઞેય: ] જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો; [ જ્ઞેય–૬ -જ્ઞાનજ્હોન-વાન્] (પરંતુ) જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, [ જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતૃમત્-વસ્તુમાત્ર: જ્ઞેય: ] જ્ઞાન-શેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા-એમ જ્ઞાન-શૈય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો ). ભાવાર્થ:-જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે. બાહ્ય શૈયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; જ્ઞેયોના આકારની ઝળક જ્ઞાનમાં આવતાં જ્ઞાન શેયાકારરૂપ દેખાય પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, શેય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે. ‘આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું’ એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. ૨૭૧. આત્મા મેચક, અમેચક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે તોપણ યથાર્થ જ્ઞાની નિર્મળ જ્ઞાનને ભૂલતો નથી-એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ શ્લોકાર્થ:- (જ્ઞાની કહે છેઃ ) [ મમતત્ત્વ સદનમ્ વ] મારા તત્ત્વનો એવો સ્વભાવ જ છે કે [વચિત્ મેશ્વ ં તસતિ] કોઈ વાર તો તે (આત્મતત્ત્વ ) મેચક (અનેકાકાર, અશુદ્ધ ) દેખાય છે, [વવવિદ્ મેવ–અમેવ ં] કોઈ વાર મેચક-અમેચક (બન્નરૂપ ) દેખાય છે [પુન: વિત્ઝમેવŌ] અને વળી કોઈ વાર અમેચક (એકાકાર, શુદ્ધ) દેખાય છે; [તથાપિ] તોપણ [ પરસ્પર—સુસંહત-પ્રદ-શત્તિ-વર્ઝ રક્ તત્ પરસ્પર સુસંત ( -સુમિલિત, સુગ્રથિત, સારી રીતે ગૂંથાયેલી ) પ્રગટ શક્તિઓના સમૂહરૂપે સ્ફૂરાયમાન તે આત્મતત્ત્વ [ગલમ-મેધસાં મન: ] નિર્મળ બુદ્ધિવાળાઓના મનને [ત્ત વિમોહયક્તિ] વિમોહિત કરતું નથી (-ભ્રમિત કરતું નથી, મૂંઝવતું નથી ). ભાવાર્થ:-આત્મતત્ત્વ અનેક શક્તિઓવાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેકાકાર અનુભવાય છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #657 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ ૬૨૩ (પૃથ્વી) इतो गतमनेकतां दधदितः सदाप्येकतामितः क्षणविभङ्गुरं ध्रुवमितः सदैवोदयात्। इतः परमविस्तृतं धृतमितः प्रदेशैर्निजैरहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम्।। २७३ ।। અનુભવાય છે અને કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે; તોપણ યથાર્થ જ્ઞાની સ્યાદ્વાદના બળથી ભ્રમિત થતો નથી, જેવું છે તેવું જ માને છે, જ્ઞાનમાત્રથી શ્રુત થતો નથી. ૨૭ર. આત્માનો અનેકાંતસ્વરૂપ (-અનેક ધર્મસ્વરૂપ ) વૈભવ અદ્ભુત (આશ્ચર્યકારક ) છે-એવા અર્થનું કાવ્ય હવે કહે છે: શ્લોકાર્થ:- [ સદો માત્મન: તે ડુમ્ સનમ્ ગત વૈભવમ્ ] અહો! આત્માનો તે આ સહજ અદ્દભુત વૈભવ છે કે- [ રૂત: અનેકતાં તમ] એક તરફથી જોતાં તે અનેક્તાને પામેલો છે અને [કૃત: સવા બપિ તામ્ વત્] એક તરફથી જોતાં સદાય એક્તાને ધારણ કરે છે, [ફત: ક્ષ—વિમ[૨] એક તરફથી જોતાં ક્ષણભંગુર છે અને [ફત: સવા વ ૩યાત્ ધ્રુવન્] એક તરફથી જોતાં સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે, [ રૂત: પર—વિસ્તૃત] એક તરફથી જોતાં પરમ વિસ્તૃત છે અને [ રૂત: નિનૈ. પ્રવેશે. ધૃતમ] એક તરફથી જોતાં પોતાના પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે. ભાવાર્થ:-પર્યાયદષ્ટિથી જોતાં આત્મા અનેકરૂપ દેખાય છે અને દ્રવ્યદષ્ટિથી જોતાં એકરૂપ દેખાય છે; કમભાવી પર્યાયદષ્ટિથી જોતાં ક્ષણભંગુર દેખાય છે અને સહભાવી ગુણદષ્ટિથી જોતાં ધ્રુવ દેખાય છે; જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દષ્ટિથી જોતાં પરમ વિસ્તારને પામેલો દેખાય છે અને પ્રદેશોની અપેક્ષાવાળી દૃષ્ટિથી જોતાં પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે. આવો દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે. તે (સ્વભાવ) અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે! જ્ઞાનીઓને જોકે વસ્તુસ્વભાવમાં આશ્ચર્ય નથી તોપણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય છે, અને તેથી આશ્ચર્ય પણ થાય છે. ૨૭૩. ફરી આ જ અર્થનું કાવ્ય કહે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #658 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨૪ સમયસાર | [ ભગવાનશ્રીકુંદકુંદ (પૃથ્વી) कषायकलिरेकतः स्खलति शान्तिरस्त्येकतो वोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः। जगत्रितयमेकतः स्फुरति चिच्चकास्त्येकतः स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः।। २७४ ।। (માલિની) जयति सहजतेज:पुञ्जमज्जत्रिलोकीस्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः। स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलम्भः । प्रसभनियमितार्चिश्चिचमत्कार एषः।। २७५ ।। શ્લોકાર્ધઃ- [વત: bષા–નિ: વનતિ] એક તરફથી જોતાં કષાયોનો કલેશ દેખાય છે અને [99ત: શાન્તિ: મસ્તિ] એક તરફથી જોતાં શાન્તિ (કષાયોના અભાવરૂપ શાંત ભાવ) છે; [gછત: ભવ–૩પતિ:] એક તરફથી જોતાં ભવની (સંસાર સંબંધી) પીડા દેખાય છે અને [99ત: મુgિ: ગરિ સ્મૃતિ ] એક તરફથી જોતાં ( સંસારના અભાવરૂપ ) મુક્તિ પણ સ્પર્શે છે; [રત: ત્રિતયમ્ નમ/ત્ રતિ] એક તરફથી જોતાં ત્રણ લોક સ્કુરાયમાન છે (-પ્રકાશે છે, દેખાય છે) અને [ ત: વિત્ વાસ્તિ ] એક તરફથી જોતાં કેવળ એક ચૈતન્ય જ શોભે છે. [માત્મન: કુતાત્ મક્ત: સ્વભાવ–મહિમા વિનયતે] (આવો) આત્માનો અદ્દભુતથી પણ અદ્દભુત સ્વભાવમહિમા જયવંત વર્તે છે (-કોઈથી બાધિત થતો નથી). ભાવાર્થ-અહીં પણ ૨૭૩ મા કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું. આત્માનો અનેકાંતમય સ્વભાવ સાંભળીને અન્યવાદીને ભારે આશ્ચર્ય થાય છે. તેને આ વાતમાં વિરુદ્ધતા ભાસે છે. તે આવા અનેકાંતમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવીજીરવી શક્તો નથી. જે કદાચિત્ તેને શ્રદ્ધા થાય તો પણ પ્રથમ અવસ્થામાં તેને બહુ અદ્દભુતતા લાગે છે કે “અહો આ જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારાં છે; મેં અનાદિકાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો !'–આમ આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે. ર૭૪. હવે ટીકાકાર આચાર્યદવ અંતમંગળને અર્થે આ ચિત્રમત્કારને જ સર્વોત્કૃષ્ટ કહે છે: શ્લોકાર્થ:- [ સદન–તેન:પુખ્ત–મુન્ન—ત્રિનોછી-શ્વન–વિન– વિ7: પિ 5: gવ સ્વરૂપ:] સહજ (-પોતાના સ્વભાવરૂપ) તેજ:પુંજમાં ત્રણ લોકના પદાર્થો મન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #659 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] પરિશિષ્ટ ૬૨૫ (માલિની) अविचलितचिदात्मन्यात्मनात्मानमात्मन्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहम्। उदितममृतचन्द्रज्योतिरेतत्समन्ताज्ज्वलतु विमलपूर्ण निःसपत्नस्वभावम्।। २७६ ।। થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળક્તા હોવાથી જે અનેક જ્ઞયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દૃષ્ટિમાં જે એકસ્વરૂપ જ છે), [સ્વ–ર–વિસર–પૂર્ણ છિન્ન-તત્ત્વ-ઉપસન્મ:] જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્ત્વ-ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ-અનુભવનનો અભાવ થતો નથી) અને [પ્રમ–નિયમિત–ર્જિ:] અત્યંત નિયમિત જેની જ્યોત છે (અર્થાત્ અનંત વીર્યથી જે નિષ્કપ રહે છે) [gs: વિ–મોર: નયતિ] એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે (-કોઈથી બાધિત ન કરી શકાય એમ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે ). (અહીં “ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે” એમ કહેવામાં જે ચૈતન્ય ચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું, તે જ મંગળ છે.) ૨૭૫. હવેના કાવ્યમાં ટીકાકાર આચાર્યદવ પૂર્વોક્ત આત્માને આશીર્વાદ આપે છે અને સાથે સાથે પોતાનું નામ પણ પ્રગટ કરે છે: શ્લોકાર્ધઃ- [ વિનિત-રિવાત્મનિ બાત્મનિ માત્માનમ્ માત્મા નવરતનિમગ્ન ધારયત્] જે અચળ-ચેતના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે (-નિરંતર) નિમગ્ન રાખે છે (અર્થાત પ્રાપ્ત કરેલા સ્વભાવને કદી છોડતી નથી), [ ધ્વસ્ત–મોદ] જેણે મોહનો (અજ્ઞાનઅંધકારનો) નાશ કર્યો છે, [નિ:સપત્નqમાવ+] જેનો સ્વભાવ નિઃસપત્ન (અર્થાત્ પ્રતિપક્ષી કર્મો વિનાનો) છે, [ વિમ7–પૂર્ણ] જે નિર્મળ છે અને જે પૂર્ણ છે એવી [ત કવિતમ્ મમૃતવેન્દ્ર જ્યોતિ:] આ ઉદય પામેલી અમૃતચંદ્રજ્યોતિ (અમૃતમય ચંદ્રમાં સમાન જ્યોતિ, જ્ઞાન, આત્મા) [સમત્તાત્ વનતુ] સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો. ભાવાર્થ-જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે; વળી જે અત્યંત સ્વાદિષ્ટ (–મીઠું) હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે. અહીં જ્ઞાનનેઆત્માને-અમૃતચંદ્રજ્યોતિ (અર્થાત્ અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ) કહેલ છે, તે લુસોપમા અલંકારથી કહ્યું જાણવું; કારણ કે ‘સમૃતવન્દ્રવત્ ળ્યોતિઃ'નો સમાસ કરતાં ‘વત્' નો લોપ થઈ ‘૩૧મૃતવેન્દ્રજ્યોતિ:' થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #660 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨૬ સમયસાર [ ભગવાન શ્રી કુંદકુંદ (શાર્દૂતવિક્રીડિત) यस्माद् द्वैतमभूत्पुरा स्वपरयोर्भूतं यतोऽत्रान्तरं रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः। भुञ्जाना च यतोऽनुभूतिरखिलं खिन्ना क्रियायाः फलं तद्विज्ञानघनौघमग्नमधुना किञ्चिन्न किञ्चित्किल।। २७७ ।। (“વત્' શબ્દ ન મૂક્તાં અમૃતચંદ્રરૂપ જ્યોતિ એવો અર્થ કરીએ તો ભેદરૂપક અલંકાર થાય છે. “અમૃતચંદ્રજ્યોતિ” એવું જ આત્માનું નામ કહીએ તો અભેદરૂપક અલંકાર થાય છે.) આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કહ્યો હોવા છતાં, અહીં કહેલાં વિશેષણો વડે આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે; કારણ કે--‘ધ્વસ્તકોદ' વિશેષણ અજ્ઞાનઅંધકારને દૂર થવું જણાવે છે, “વિમનપૂર્ણ' વિશેષણ લાંછનરહિતપણું તથા પૂર્ણપણે બતાવે છે, “નિ:સત્વસ્વમવ' વિશેષણ રાહુબિંબથી તથા વાદળા આદિથી આચ્છાદિત ન થવાનું જણાવે છે, “સમૃતાત્ ન્યૂનતુ' કહ્યું છે તે સર્વ ક્ષેત્ર તથા સર્વ કાળે પ્રકાશ કરવાનું જણાવે છે; ચંદ્રમા આવો નથી. આ કાવ્યમાં ટીકાકાર આચાર્યદવે “અમૃતચંદ્ર” એવું પોતાનું નામ પણ જણાવ્યું છે. સમાસ પલટીને અર્થ કરતાં અમૃતચંદ્ર'ના અને “અમૃતચંદ્રજ્યોતિ”ના અનેક અર્થો થાય છે તે યથાસંભવ જાણવા. ૨૭૬ હવે શ્રીમાન અમૃતચંદ્ર આચાર્યદવ બે કાવ્યો કહીને આ સમયસારશાસ્ત્રની આત્મખ્યાતિ નામની ટીકા પૂર્ણ કરે છે. અજ્ઞાનદશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષમાં વર્તતો હતો, પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો, ક્રિયાના ફળનો ભોક્તા થતો હતો, –ઇત્યાદિ ભાવો કરતો હતો પરંતુ હવે જ્ઞાનદશામાં તે ભાવો કાંઈ જ નથી એમ અનુભવાય છે. –આવા અર્થનું કાવ્ય પ્રથમ કહે છે: શ્લોકાર્થ:- [ રમત] જેનાથી (અર્થાત્ જે પરસંયોગરૂપ બંધ પર્યાયજનિત અજ્ઞાનથી) [gST] પ્રથમ [સ્વ–પયો: વૈતમ્ નમૂત] પોતાનું અને પરનું વૈત થયું ( અર્થાત્ પોતાના અને પરના ભેળસેળપણારૂપ ભાવ થયો), [વત: સત્ર સત્તર ભૂત] દ્વતપણું થતાં જેનાથી સ્વરૂપમાં અંતર પડયું (અર્થાત્ બંધ પર્યાય જ પોતારૂપ જણાયો, [યત: રાપ-દ્વેષ-પરિપ્રદે સતિ] સ્વરૂપમાં અંતર પડતાં જેનાથી રાગદ્વેષનું ગ્રહણ થયું, [ યિા–ાર: નાત ] રાગદ્વેષનું ગ્રહણ થતાં જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા (અર્થાત્ ક્રિયાનો અને કર્તા-કર્મ આદિ કારકોનો ભેદ પડ્યો), [યત: ૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #661 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] પરિશિષ્ટ ૬૨૭ (૩૫નાતિ) स्वशक्तिसंसूचितवस्तुतत्त्वैर्व्याख्या कृतेयं समयस्य शब्दैः। અનુભૂતિ: યિય: વિનં નં મુમ્બીના વિના ] કારકો ઉત્પન્ન થતાં જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થકી ખિન્ન થઈ (–ખેદ પામી), [ તત વિજ્ઞાન-ધનકોઈ–મનમ] તે અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન થયું ( અર્થાત્ જ્ઞાનરૂપે પરિણમ્યું) [ અધુના જીવન વિચિત્ જ ક્રિશ્ચિત્] તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી. ભાવાર્થ:-પરસંયોગથી જ્ઞાન જ અજ્ઞાનરૂપે પરિણમ્યું હતું, અજ્ઞાન કાંઈ જુદી વસ્તુ નહોતી માટે હવે જ્યાં તે જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે (અજ્ઞાન) કાંઈ જ ન રહ્યું, અજ્ઞાનના નિમિત્તે રાગ, દ્વેષ, ક્રિયાનું કર્તાપણું, ક્રિયાના ફળનું (-સુખદુઃખનું ) ભોક્તાપણું ઇત્યાદિ ભાવો થતા હતા તે પણ વિલય પામ્યા; એક જ્ઞાન જ રહી ગયું. માટે હવે આત્મા સ્વ-પરના ત્રણકાળવર્તી ભાવોને જ્ઞાતા-દ્રષ્ટા થઈને જાણ્યા-દેખ્યા જ કરો. ૨૭૭. પૂર્વોક્ત રીતે જ્ઞાનદશામાં પરની ક્રિયા પોતાની નહિ ભાસતી હોવાથી, આ સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી, શબ્દોની છે”—એવા અર્થનું, સમયસારની વ્યાખ્યા કરવાના અભિમાનરૂપ કષાયના ત્યાગને સૂચવનારું કાવ્ય હવે કહે છે: શ્લોકાર્ધઃ- [વ-શત્તિ-સંસ્કૂતિ–વરસ્તુ-તત્ત્વ: શબ્દે ] પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ (યથાર્થ સ્વરૂપ) સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ [ફયં સમયસ્થ વ્યારથા] આ સમયની વ્યાખ્યા (-આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમયપ્રાભૃતશાસ્ત્રની ટીકા) [વૃતા] કરી છે; [સ્વરૂપ–ગુHચ અમૃતવેન્દ્રસૂરે:] સ્વરૂપગુણ (-અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુપ્ત ) અમૃતચંદ્રસૂરિનું [ વિચિત્ વ વર્તવ્ય ન સ્તિ ] (તેમાં ) કાંઈ જ કર્તવ્ય નથી. ભાવાર્થ-શબ્દો છે તે તો પુદ્ગલ છે. તેઓ પુરુષના નિમિત્તથી વર્ણ-પદ-વાક્ય રૂપે પરિણમે છે; તેથી તેમનામાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયમેવ છે, કારણ કે શબ્દનો અને અર્થનો વાચ્યવાચક સંબંધ છે. આ રીતે દ્રવ્યશ્રુતની રચના શબ્દોએ કરી છે એ વાત જ યથાર્થ છે. આત્મા તો અમૂર્તિક છે, જ્ઞાનસ્વરૂપ છે. તેથી તે મૂર્તિક પુદગલની રચના કેમ કરી શકે? માટે જ આચાર્યદેવે કહ્યું છે કે “આ સમયપ્રાભૂતની ટીકા શબ્દોએ કરી છે, હું તો સ્વરૂપમાં લીન છું, મારું કર્તવ્ય તેમાં (–ટીકા કરવામાં) કાંઈ જ નથી.' આ કથન આચાર્યદેવની નિર્માનતા પણ બતાવે છે. હવે જો નિમિત્તનૈમિત્તિક વ્યવહારથી કહીએ તો એમ પણ કહેવાય છે જ કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #662 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨૮ સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ स्वरूपगुप्तस्य न किञ्चिदस्ति વર્તવ્યમેવામૃત વન્દ્રસૂરે: ૨૭૮ છે અમુક કાર્ય અમુક પુરુષે કર્યું. આ ન્યાયે આ આત્મખ્યાતિ નામની ટીકા પણ અમૃતચંદ્રાચાર્યકૃત છે જ. તેથી તેને વાંચનારા તથા સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે; કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે, મિથ્યા જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ દૂર થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુઓએ આનો નિરંતર અભ્યાસ કરવાયોગ્ય છે. ૨૭૮. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકા સમાપ્ત થઈ. (હવે ૫, જયચંદ્રજી ભાષાટીકા પૂર્ણ કરે છે:-) કુંદકુંદમુનિ કિયો ગાથાબંધ પ્રાકૃત હૈ પ્રાભૃતસમય શુદ્ધ આતમ દિખાવનું, સુધાચંદ્રસૂરિ કરી સંસ્કૃત ટીકાવર આત્મખ્યાતિ નામ યથાતથ્ય ભાવનું દેશકી વચનિકામેં લિખિ જયચંદ્ર પઢ સંક્ષેપ અર્થ અલ્પબુદ્ધિÉ પાવનું, પઢો સુનો મન લાય શુદ્ધ આતમાં લખાય જ્ઞાનરૂપ ગહો ચિદાનંદ દરસાવનું. ૧ સમયસાર અવિકારકા, વર્ણન કર્ણ સુનંત; દ્રવ્ય-ભાવ-નોકર્મ તજિ, આતમતત્ત્વ લખત. ૨. આ પ્રમાણે આ સમયપ્રાભૃત (અથવા સમયસાર) નામના શાસ્ત્રની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકાની દેશભાષામય વચનિકા લખી છે. તેમાં સંસ્કૃત ટીકાનો અર્થ લખ્યો છે અને અતિ સંક્ષિપ્ત ભાવાર્થ લખ્યો છે, વિસ્તાર કર્યો નથી. સંસ્કૃત ટીકામાં ન્યાયથી સિદ્ધ થયેલા પ્રયોગો છે. તેમનો વિસ્તાર કરવામાં આવે તો અનુમાનપ્રમાણમાં પાંચ અંગોપૂર્વક–પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમનપૂર્વક-સ્પષ્ટતાથી વ્યાખ્યાન લખતાં ગ્રંથ બહુ વધી જાય; તેથી આયુ, બુદ્ધિ, બળ અને સ્થિરતાની અલ્પતાને લીધે, જેટલું બની શક્યું તેટલું, સંક્ષેપથી પ્રયોજનમાત્ર લખ્યું છે. તે વાંચીને ભવ્ય જીવો પદાર્થને સમજજો. કોઈ અર્થમાં હીનાધિક્તા હોય તો બુદ્ધિમાનો મૂળ ગ્રંથમાંથી જેમ હોય તેમ યથાર્થ સમજી લેજો. આ ગ્રંથના ગુરુ-સંપ્રદાયનો (–ગુરુપરંપરાગત ઉપદેશનો) વ્યુચ્છેદ થઈ ગયો છે, માટે જેટલો બની શકે તેટલો (યથાશક્તિ) અભ્યાસ થઈ શકે છે. તોપણ જેઓ સ્યાદ્વાદમય જિનમતની આજ્ઞા માને છે, તેમને વિપરીત શ્રદ્ધાન થતું નથી. ક્યાંક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #663 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પરિશિષ્ટ ૬૨૯ इति श्रीमदमृतचन्द्राचार्यकृता समयसारव्याख्या आत्मख्यातिः समाप्ता।। અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય તો વિશેષ બુદ્ધિમાનનું નિમિત્ત મળે યથાર્થ થઈ જાય છે. જિનમતની શ્રદ્ધાવાળાઓ હઠગ્રાહી હોતા નથી. હવે અંતમંગળને અર્થે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી શાસ્ત્ર સમાપ્ત કરીએ છીએ: મંગલ શ્રી અરહંત ઘાતિયા કર્મ નિવારે, મંગલ સિદ્ધ મહંત કર્મ આઠોં પરજારે; આચારજ ઉવઝાય મુની મંગલમય સારે, દીક્ષા શિક્ષા દય ભવ્યજીવનિકું તારે; અઠવીસ મૂલગુણ ધાર જે સર્વસાધુ અણગાર હૈ, મેં નમું પંચગુરુચરણÉ મંગલ હેતુ કરાર હેં. ૧. જૈપુર નગરમાંહિ તેરાપંથ શૈલી બડી બડે બડે ગુની જહાં પઢે ગ્રંથ સાર હૈ, જયચંદ્રનામ મેં હૂં તિનિમેં અભ્યાસ કિછૂ કિયો બુદ્ધિસારુ ધર્મરાગતે વિચાર હે; સમયસાર ગ્રંથ તાકી દેશક વચનરૂપ ભાષા કરિ પઢો સુનૂ કરો નિરધાર હૈ, આપાપર ભેદ જાનિ હેય ત્યાગિ ઉપાદેય ગહો શુદ્ધ આતમરૂં, યહૈ બાત સાર હૈ. ૨. સંવત્સર વિક્રમ તણું, અષ્ટાદશ શત ઔર; ચૌસઠિ કાતિક વદિ દશૈ, પૂરણ ગ્રંથ સુઠીર. ૩. આમ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત સમયપ્રાભૃત નામના પ્રાકૃતગાથાબદ્ધ પરમાગમની શ્રીમદ્દ અમૃતચંદ્રાચાર્યવિવિરચિત આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા અનુસાર પંડિત જયચંદ્રજીકૃત સંક્ષેપભાવાર્થમાત્ર દેશભાષામય વચનિકાના આધારે શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો. સમાસ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #664 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સાધક જીવની દ્રષ્ટિ અધ્યાત્મમાં હંમેશાં નિશ્ચયનય જ મુખ્ય છે; તેના જ આશ્રયે ધર્મ થાય છે. શાસ્ત્રોમાં જ્યાં વિકારી પર્યાયોનું વ્યવહારનયથી કથન કરવામાં આવે ત્યાં પણ નિશ્ચયનયને જ મુખ્ય અને વ્યવહારનયને ગૌણ કરવાનો આશય છે–એમ સમજવું; કારણ કે પુરુષાર્થ વડે પોતામાં શુદ્ધપર્યાય પ્રગટ કરવા અર્થાત્ વિકારી પર્યાય ટાળવા માટે હંમેશાં નિશ્ચયનય જ આદરણીય છે; તે વખતે બંને નયોનું જ્ઞાન હોય છે પણ ધર્મ પ્રગટાવવા માટે બન્ને નયો કદી આદરણીય નથી. વ્યવહારનયના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી, પરંતુ તેના આશ્રયે તો રાગ-દ્વેષના વિકલ્પો જ ઊઠે છે. છયે દ્રવ્યો, તેમના ગુણો અને તેમના પર્યાયોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે, અને કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને તથા નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં આવે; પોતે વિચાર કરે તેમાં પણ કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખતે વ્યવહારનયની મુખ્યતા કરવામાં આવે અધ્યાત્મશાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે અને તે જીવનો અનન્ય પરિણામ છે-એમ વ્યવહારનયે કહેવામાં સમજાવવામાં આવે; પણ તે દરેક વખતે નિશ્ચયનય એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે. શુદ્ધતા પ્રગટ કરવા માટે કોઈ વખતે નિશ્ચયનય આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારનય આદરણીય છે એમ માનવું તે ભૂલ છે. ત્રણે કાળે એકલા નિશ્ચયનયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું. સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયની જ મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે, તેથી સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે અને અશુદ્ધતા ટળતી જ જાય છે. એ રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્ય-ગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #665 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates श्री समय सारनी वर्णानुक्र म गाथासूची गाथ गाथ | पृष्ठ ७३ अ | असुहं सुहं व दव्वं | ३८१ | ५२८ अज्ज्ञवसाणणिमित्तं | २६७ | ३८६ | असुहं सुहं व रूवं ३७६ | ५२६ अज्झवसिदेण बन्धो | २६२ | ३९० | असुहो सुहो व गंधो ३७७ | ५२६ अट्ठवियप्पे कम्मे | १८२ | २८६ | असुहो सुहो व गुणो ३८० | ५२८ अट्ठविहं पि य कम्म | ४५ | ९४ | असुहो सुहो व फासो ३७९ | ५२८ अण्णदविएण | ३७२ | ५२२ । असुहो सुहो व रसो ३७८ | ५२६ अण्णाणमओ भावो | १२७ | २०३ | असुहो सुहो व सद्दो | ३७५ | ५२६ अण्णाणमया भावा | १२९ | २०५ | अह जाणगो द् भावो |३४४ | ४८१ | अण्णाणमया भावा । १३१ | २०७ | अह जीवो पयडी तह ३३० | ४७६ | अण्णाणमोहिदमदी | २३ । ५८ | अह ण पयडी ण जीवो |३३१ | ४७६ | अण्णाणस्स स उदओ | १३२ | २०९ | अह दे अण्णो कोहो । ११५ | १९४ | अण्णाणी कम्मफलं ३ १६ । ४६२ | अहमिक्को खलु सुद्धो ३८ । ८१ अण्णाणी पुण रत्तो | २१९ । ३४१ | अहमिक्को खलु सुद्धो । अण्णो करेदि अण्णो | ३४८ | ४९१ | अहमेदं एदमहं । २० अत्ता जस्सामुत्तो | ४०५ | ५७६ | अहवा एसो जीवो |३२९ ४७५ अप्पडिकमणं दविहं | २८३ | ४१७ | अहवा मण्णसि मज्झं |३४१ । | ४८१ | अप्पडिकमणं दुविहं दवे २८४ | ४१७ अह सयमप्पा परिणमदि । १२४ | १९९ | अपरिग्गहो अणिच्छो २१० | ३३० | अह सयमेव हि परिणमदि | ११९ | १९३ | अपरिग्गहो अणिच्छो २११ |३३१ | अह संसारत्थाणं ६३ | ११७ | अपरिग्रहो अणिच्छो २१२ | ३३२ आ | अपरिग्गहो अणिच्छो २१३ |३३३ | आउक्खयेण मरणं २४८ | ३७९ अपरिणमंतम्हि सयं | १२२ | १९९ | आउक्ख येण मरणं २४९ |३७९ | अप्पडिकमणमप्पडिसरणं | ३०७ | ४४८ | आऊदयेण जीवदि २५१ |३८१ अप्पाणं झायंतो १८९ | २९४ | आऊदयेण जीवदि २५२ | ३८२ अप्पाणमप्पाणा रुधिऊण १८७ | २९४ | आदम्हि दव्वभावे २०३ |३१८ अप्पाणमयाणंता | ३९ । ८७ | आदा खु मज्झ णाणं २७७ | ४०९ अप्पाणमयाणतो | २०२ | ३१५ | आधाकम्मं उद्देसियं २८७ | ४२० अप्पा णिच्चो असंखिज्जपदेसो | ३४२ | ४८१ आधाकम्माईया २८६ | ४१९ | अरसमरूवमगंधं ४९ | ९८ | आभिणिसुदोधि । २०४ | ३२० अवरे अज्झवसाणेस ४० | ८७ | आयारादी णाणं २७६ | ४०९ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #666 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩ર સમયસાર [भगवान श्रीकुंकुं६ गाथ पृष्ठ गाथ | पृष्ठ | आयासं पि ण णाणं | आसि मम पुव्वमेदं ___ इ इणमण्णं जीवादो इय कम्मबंधणाणं उदओ असंजमस्स दु उदयविवागो विविहो उप्पण्णोदयभोगो उप्पादेदि करेदि य उम्मग्गं गच्छंतं उवओगस्स अणाई उवओगे उवओगो उवघायं कुव्वंतस्स उवघायं कव्वतस्स उवभोगभिंदियेहिं |४०१ | ५६८ | एमेव कम्मपयडी- | १४९ | २४१ । । २१ | ५५ । एमेव जीवपुरिसो। २२५ | ३४७ एमेव मिच्छदिट्ठी ३२६ । ४७२ | | | एमेव य ववहारो। ४८ | ९७ २८ | ६४ | एमेव सम्मदिट्ठी २२७ | ३४७ २९० | ४२५ | एयं त अविवरीदं १८३ | २८६ | एयं तु जाणिऊण ३८२ | ५२७ १३३ | २०९ | एयत्तणिच्छयगओ ३ । १० १९८ | ३१० | एयत्तु असंभूदं २२ | ५५ २१५ । ३२८ | एवमलिये अदत्ते २६३ | ३९१ | १०७ | १८९ | एवमिह जो दु जीवो। ११४ | १९४ २३४ | ३६१ | एवम्हि सावराहो ३०३ ८९ | १६३ | एवं जाणदि णाणी १८५ | २९० १८१ | २८६ | एवं ण को वि मोक्खो । | ३२३ । ४७० २३९ | ३६९ | एवं णाणी सुद्धो २७९ | ४१२ २४४ | ३७४ | एवं तु णिच्छयणयस्स |३६० | ५०५ १९३ | ३०३ | एवं पराणि दव्वाणि । ९६ | १७२ | एवं पुग्गलदव्वं ६४ | ११७ एवं बंधो उ दुण्हं वि | ३१३ | ४५९ । ८२ | १५१ । एवं मिच्छादिट्ठी २४१ | ३६९ ४४ | ९१ | एवं ववहारणओ २७२ | ४०४ ९० | १६४ | एवं ववहारस्स दु ३५३ ५७ । | १११ । एवं ववहारस्स दु ३६५ ।५०५ ६५ | ११८ । एवंविहा बहुविहा | ८८ १४० | २१३ । एवं संखुवएस ३४० | ४८१ १३८ । २१२ | एवं सम्मद्दिट्ठी २०० | ३१२ २०६ | ३२५ | एवं सम्मादिट्टी २४६ | ३७४ २७० | ४०० | एवं हि जीवराया १८ । ४९ ६६ | १९१ | एसा दु जा मदी दे । २५९ | ३८८ १११ | १९१ | क १७६ | २७४ ९७ | १७४ | कणयमया भावादो | १३० | २०७ | १३५ । २०९ | कम्मइयवग्गणासु य | ११७ | १९६ २१४ | ३३४ | कम्मं जं पुव्वकयं ३८३ | ५३३ | ४९६ एएण कारणेण दु एए सव्वे भावा एएसु य उवओगो एएहिं य संबंधो एक्कं च दोण्णि तिण्णि | एकस्स दु परिणामो एकस्स द् परिणामो एदम्हि रदो णिच्चं एदाणि णत्थि जेसिं एदाहिं य णिवत्ता एदे अचेदणा खलु | एदेण कारणेण दु एदेण दु सो कत्ता | एदेसु हेदुभूदेसु | एमादिए दु विविहे Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #667 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ગાથાસૂચી ૬૩૩ गाथ | पृष्ठ गाथ | पृष्ठ कम्मं जं सुहमसुहं कम्मं णाणं ण हवदि कम्मं पडुच्च कत्ता कम्मं बद्धमबद्धं कम्ममसुहं कुसीलं कम्मस्सा भावेण य कम्मस्स य परिणाम | कम्मस्सुदयं जीवं कम्मे णोकम्मम्हि य कम्मेहि द् अण्णाणी कम्मेहि भमाडिज्जदि कम्मेहि सहाविज्जदि कम्मोदएण जीवा कम्मोदएण जीवा कम्मोदएण जीवा कह सो धिप्पदि अप्पा कालो णाणं ण हवदि | केहिंचि दु पज्जएहिं | केहिंचि दु पज्जएहिं | को णाम भणिज्ज बुहो को णाम भणिज्ज बुहो कोहाइसु वटुंतस्स कोहुवजुत्तो कोहो ३८४ | ५३३ | छिंददि भिंददि य तहा ।२४३ | ३७३ ३९७ | ५६८ | छिज्जद् वा भिज्जद् वा | २०९ । ३२९ ३११ | ४५७ । ज । १४२ | २१५ १४५ | २३६ | जं कुणदि भावमादा । ९१ | १६५ १९२ | २९७ | जंकणदि भावमादा १२६ | २०२ | ७५ | १४१ | जं भावं सुहमसुहं | १०२ | ४१ / ८७ | जं सुहमसुहमुदिण्णं ३८५ | ५३३ १९ । ५२ | जइ जीवेण सह च्चिय |१३७ | २१२ ३३२ | ४७९ | जइ ण वि कणदि च्छेदं | २८९ | ४२५ ३३४ | ४८० | जइया इमेण जीवेण | ७१ | १३२ ३३३ | ४८० | जइया स एव संखो | २२२ | ३४३ २५४ | ३८४ | जदि जीवो ण सरीर २६ । ६१ | २५५ । ३८४ | जदि पुग्गलकम्ममिण । ८५ | १५५ २५६ | ३८४ | जदि सो परदव्वाणि य । ९९ | १८० २९६ । ४३४ । जदि सो पग्गलदव्वी २५ । ५८ ४०० | ५६८ जम्हा कम्मं कुव्वदि ३३५ ४८० ३४५ | ४९१ | जम्हा घादेदि परं ३३८ ४८० ३४६ | ४९१ | जम्हा जाणदि णिच्चं । ४०३ । ५६९ २०७ | ३३७ | जम्हा दु अत्तभावं | ८६ | १५६ ३०० | ४४१ | जम्हा दु जहण्णादो | १७१ | २७० ७० | १३० | जदा विमुंचए चेया । ३१५ । | ४६१ १२५ । २०० । | जह कणयमग्गितवियं | १८४ । | २९० जह को वि णरो जंपद। ३२५ | ४७२ ६० | ११२ जह चेटुं कुव्वंतो ३५५ । ४९७ ३९४ | ५६७ । जह जीवस्स | अणण्णुवओगो ११२ | १९२ । जह ण वि सक्कमणज्जो । ८ । १९ | जह णाम को वि पुरिसो | १७ | ४९ | १७० | २६९ | जह णाम को वि पुरिसो | ३५ । ७५ १६३ | २५५ | जह णाम को वि पुरिसो | १४८ | २४१ | ३१२ । ४५९ |जह णाम को वि पूरिसो | २३७ । ३६९ | जह णाम को वि पुरिसो | २८८ | ४२५ जह परदव्वं सेडदि ३६१ | ५०३ | २३८ | ३६९ | जह परदव्वं सेडदि | ३६२ | ५०३ । शादा गंधरसफासरूवा गंधो णाणं ण हवदि | गुणसण्णिदा दु एदे च चउविह अणेयभेयं चारितपडिणिबद्धं चेदा दु पयडीअटुं | छिंददि भिंददि य तहा Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #668 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ६३४ સમયસાર [भगवानश्री.j गाथ | पृष्ठ गाथ | पृष्ठ १४१ । जह परदव्वं सेडदि |३६३ | ५०४ | जीवस्साजीवस्स दु ३०९ | ४५६ जह परदव्वं सेडदि ३६४ | ५०४ | जीवादीसद्दहणं | १५५ । | २४९ जह पुण सो चिय पुरिसो | २२६ | ३४७ | जीवे कम्मं बद्धं | २१४ जह पूण सो चेव णरो २४२ | ३७३ | जीवे ण सयं बद्धं ११६ १९६ जह पुरिसेणाहारो १७९ २८१ | जीवो कम्म उहयं ४२ । ८७ जह फलिहमणी सुद्धो २७८ ४११ | जीवो चरित्तदंसण २ । ७ जह बंधे चिंतंतो २९१ | ४२६ | जीवो चेव हि एदे ६२ | ११६ जह बंधे छित्तूण य २९२ | ४२७ | जीवो ण करेदि घडं १०० | १८१ जह मज्जं पिबमाणो १९६ | ३०७ | जीवो परिणामयदे ११८ | १९६ जह राया ववहारा १०८ | १९० | जीवो बंधो य तहा २९४ | ४२९ | जह विसमुव जंतो १९५ | ३०६ | जीवो बंधो य तहा २९५ | ४३३ जह सिप्पि दु कम्मफलं |३५२ | ४९६ | जे पुग्गलदव्वाणं १०१ | १८२ जह सिप्पिओ द् कम्म ३४९ | | ४९६ | जो अप्पणा दु मण्णदि २५३ | ३८३ जह सिप्पिओ द् करणाणि |३५१ | ४९६ | जो इंदिये जिणित्ता ३१ | ६८ । जह सिप्पिओ दु करणेहिं |३५० | ४९६ | जो कुणदि वच्छलत्तं २३५ । ३६२ | जह सिप्पिओ द् चिट्ठ | ३५४ । ४९७ | जो चत्तारि वि पाए २२९ । ३५६ | जह सेडिया दु ण परस्स। | ३५६ | ५०२ | जो चेव कुणदि सो चिय |३४७ | | जह सेडिया दु ण परस्स । | ३५७ | ५०३ | जो जम्हि गुणे दवे १०३ | १८५ | जह सेडिया दु ण परस्स । | ३५८ | ५०३ | जो ण करेदि जगप्पं | २३१ ३५८ | जह सेडिया दु ण परस्स | ३५९ | ५०३ | जो ण कणदि अवराहे ।३०२ ४४३ जा एस पयडीअटुं ३१४ | ४६१ | जो ण मरदि ण य | दुहिदो जावं अप्पडिकमणं | २८५ | ४१७ | जो दु ण करेदि कंखं जाव ण वेदि विसेसंतरं | ६९ | १३० | जोधेहिं कदे जुद्धे १०६ १८८ जिदमोहस्स दु जइया | ३३ । ७१ | जो पस्सदि अप्पाणं ३७ जीवणिबद्धा एए ७४ | १३८ । जो पस्सदि अप्पाणं ४३ जीवपरिणामहेदं ८० | १५० | जो पुण णिरवराधो | ३०५ | ४४४ जीवम्हि हेदुभूदे १०५ १८७ | जो मण्णदि जीवेमि य |२५० ३८१ जीवस्स जीवरूवं ३४३ । | ४८१ | जो मण्णदि हिंसामि य |२४७ ३७८ | जीवस्स जे गुणा केइ । ३७० | ५१७ | जो मरदि जो य दहिदो |२५७ । ३८६ जीवस्स णत्थि केइ ५३ | १०४ | जो मोहं तु जिणित्ता जीवस्स णत्थि रागो ५१ | १०३ | जो वेददि वेदिज्जदि २१६ | ३३७ | जीवस्स णत्थि वग्गो । ५२ | १०४ | जो समयपाहुडमिणं | ४१५ । ५८९ | जीवस्स णत्थि वण्णो ५० | १०३ | जो सव्वसंगमुक्को | १८८ । २९४ । | जीवस्स दु कम्मेण य १३९ | २१३ | जो सिद्धभत्तिजुत्तो २३३ | ३६० । २५८ । ३८६ ३५७ १४ ३२ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #669 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ગાથાસૂચી ૬૩૫ गाथा | पृष्ठ गाथ | जो सुयणाणं सव्वं १० | २१ । णाणी रागप्पजहो २१८ | ३४१ | जो सो दु णेहभावो |२४० २४० | ३६९ णादूण आसवाणं ७२ | १३३ जो सो दुणेहभावो २४५ | ३७४ |णिंदियसंथ्यवयणाणि ३७३ | ५२६ जो हवदि असम्मूढो २३२ | ३५९ | णिच्चं पच्चक्खाणं ३८६ | ५३४ | जो हि सुएणहिगच्छइ ९ । २१ । | णिच्छयणयस्स एवं ८३ | | १५२ णियमा कम्मपरिणदं १२० णिव्वेयसमावण्णो ३१८ । ४६५ | ण कुदोचि वि उप्पण्णो ३१० । ४५७ । णेव य जीवदाणा ५५ | १०४ णज्झवसाणं णाणं ४०२ | ५६९ । णो ठिदिबंधहाणा ५४ | १०४ णत्थि दु आसवबंधो १६६ । २६३ | णत्थि मम को वि मोहो । ३६ | ७७ | तं एयत्तविहत्तं णत्थि मम धम्मआदी ३७ । ७९ |तं खल जीवणिबद्धं २१० | ण दु होदि मोक्खमग्गो |४०९ | ५९४ | तं णिच्छये ण जुज्जदि । | ण मुयदि पयडिमभव्यो ३१७ | ४६४ | तं जाण जोगउदय १३४ | २०९ | णयरम्भि वण्णिदे जह ३० । ६६ । तत्थ भवे जीवाणं ६१ | ११५ ण य रागदोसमोहं २८० | ४१४ | तम्हा दु जो विसुद्धो ४०७ | ५७७ ण रसो दुहवदि णाणं ३९५ ५६७ | तम्हा जहित्तु लिंगे ४११ । ५८१ | ण वि एस मोक्खमग्गो ४१० ।५८० | तम्हा ण को वि जीवो ३३७ ४८० | ण वि कुव्वदि कम्मगुणे ८१ | १५० | तम्हा ण को वि जीवो | ३३९ ४८१ ण वि कुव्वइ ण वि वेयइ | ३१९ । ४६७ | तम्हा ण मे त्ति णचा ३२७ ४७२ ण वि परिणमदि ण गिण्हदि | | ७६ | १३४ | तम्हा द कसीलेहिं य । १४७ | २४० ण वि परिणमदि ण गिण्हदि । ७७ | १४५ | तह जीवे कम्माणं ण वि परिणमदि ण गिण्हदि । ७८ | १४७ | तह णाणिस्स दु पुव्वं २८१ ण वि परिणमदि ण गिण्हदि १४८ | तह णाणिस्स वि विविहे । २२१ ३४३ ण वि सक्कदि धेत्तु ज | ४०६ | ५७७ | तह णाणी वि ह जइया ।२२३ | ३४३ । ण वि होदि अप्पमत्तो ६ | १५ | तह वि य सच्चे दत्ते २६४ | ३९१ ण सयं बद्धो कम्मे | १२१ | १९९ ।तिविहो एसुवओगो १७० णाणं सम्मादिद्वं | ४०४ | ५६९ |तिविहो एसवओगो णाणगणेण विहीणा २०५ । ३२३ | तेसिं पूणोवि य इमो ११० । णाणमधम्मो ण हवइ | ३९९ ५६८ | तेसिं हेदू भणिदा | १९० | २९६ णाणमया भावाओ १२८ | २०५ थ णाणस्स दंसणस्स य ३६९ | ५१७ थेयादी अवराहे ३०१ । | ४४२ णाणस्स पडिणिबद्धं १६२ । २५५ णाणावरणादीयस्स १६५ । २६२ | दंसणणाणचरित्तं १७२ | २७१ ११२ ७९ | १४८ । ९५ / १७१ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #670 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩૬ સમયસાર [भावानश्री गाथ पृष्ठ गाथ | पृष्ठ भ दंसणणाणचरित्तं किंचि | ३६६ | ५१७ | पोग्गलकम्मं रागो १९९ | ३११ दंसणणाणचरित्तं किंचि | ३६७ | ५१७ | पुढवीपिंडसमाणा १६९ । २६७ दंसणणाणचरित्तं किंचि ३६८ | ५१७ | परिसित्थियाहिलासी दंसणणाणचरित्ताणि १६ । ४६ | पूरिसो जह को वि इहं । २२४ । ३४७ दव्वगुणस्स य आदा १०४ | १८६ | पोग्गलदव्वं सद्दत्तपरिणयं | ३७४ | ५२६ दवियं ज उप्पज्जइ ३०८ ४५६ दव्वे उव जंते १९४ । ३०४ दिट्टी जहेव णाणं ३२० | ४६७ | फासो ण हवदि णाणं | ३९६ | ५६८ | | दुक्खिदसुहिदे जीवे २६६ | ३९५ । | दुक्खिदसुहिदे सत्ते २६० | ३८९ दोण्ह वि णयाण भणिदं १४३ | २२६ | बंधाणं च सहावं २९३ | ४२८ बंधुवभोगणिमित्ते २१७ | ३३९ ध बुद्धी ववसाओ वि य २७१ | ४०२ धम्माधम्मं च तहा २६९ | ३९८ | धम्मो णाणं ण हवदि |३९८ | ५६८ | | भावो रागादिजुदो १६७ | २६५ प भुजंतस्स वि विविहे २२० | ३४३ भयत्थेणाभिगदा १६ । ३१ पंथे मुस्संतं पस्सिदूण ५८ | ११२ | पक्के फलम्हि पडिए १६८ | २६६ पज्जत्तापज्जत्ता । ६७ | १२१ । मज्झं परिग्गहो जदि २०८ | ३२८ पडिकमण पडिसरणं ३०६ ४४८ | | मारिभि जीवावेमि य २६१ ३८९ पण्णाए पित्तव्वो जो चेदा । २९७ ४३४ | मिच्छत्तं अविरमणं १६४ २६२ पण्णाए चित्तव्वो जो णादा | २९९ ४३७ | मिच्छत्तं जदि पयडी ३२८ | ४७५ | पण्णाए घित्तव्वो जो दट्ठा | २९८ | ४३७ | मिच्छत्तं पूण दुविहं ८७ | १६१ परमट्ठबाहिरा जे १५४ | २४७ | मोक्खं असद्दहंतो २७४ | ४०६ परमट्टम्हि द अठिदो १५२ | २४५ | मोक्खपहे अप्पाणं ४१२ | ५८२ परमट्ठो खलु समओ | १५१ | २४४ | मोत्तूण णिच्छयटुं १५६ | २५० परमप्पाणं कुव्वं ९२ | १६७ | मोहणकम्मस्सूदया । ६८ | १२३ परमप्पाणमकुव्वं ९३ | १६८ | परमाणुमित्तयं पि हु २०१ | ३१५ | रत्तो बंधदि कम्मं । १५० | २४२ पासंडीलिंगाणि व ४०८ | ५७१ | रागो दोसो मोहो ३७१ | ५१८ जीवस्सेव पासंडीलिंगेसु व ४१३ | ५८५ | रागो दोसो मोहो य १७७ | २७७ | पोग्गलकम्म कोहो | १२३ | १९९ | रागम्हि य दोसम्हि य २८१ | ४१५ | पोग्गलकम्मं मिच्छं । ८८ | १६२ | रागम्हि य दोसम्हि य | २८२ | ४१७ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #671 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ગાથાસૂચી | गाथा | पृष्ठ | ६७ | गाथा | पृष्ठ । | १५३ | राया हु णिग्गदो त्ति य रूवं णाणं ण हवदि ल लोयसमणाणमेयं | लोयस्स कुणदि विण्हू व वंदित्तु सव्वसिद्ध वण्णो णाणं ण हवदि वत्थस्स सेदभावो वत्थस्स सेदभावो वत्थस्स सेदभावो वत्थु पडुच्च जं पुण वदणियमाणि धरंता | वदसमिदीगुत्तीओ | ववहारणयो भासदि ववहारभासिदेण ववहारस्स दरीसणववहारस्स दु आदा ववहारिओ पूण णओ | ववहारण दु आदा | ववहारेण दु एदे | ववहारेणुवदिस्सइ | ववाहारोऽभूयत्थो विज्जारहमारूढो वेदंतो कम्मफलं अप्पाणं | वेदंतो कम्मफलं मए ४७ । ९६ | वेदंतो कम्मफलं सुहिदो | ३८९ | ५३७ ३९२ |५६७ स | संता दु णिरुवभोज्जा १७५ २७४ ३२२ | ४७० । संसिद्धिराधसिद्धं ३०४ | ४४४ |३२१ । ४७० | सत्थं णाणं ण हवदि ३९० | ५६६ | सद्दहदि य पत्तेदि य २७५ । ४०७ | सद्दो णाणं ण हवदि ३९१ |५६७ ३९३ ५६७ | सम्मत्तपडिणिबद्धं १६१ | २५५ १५७ । | २५२ | सम्मइंसणणाणं १४४ | २२८ १५८ २५२ | सम्मद्दिट्ठी जीवा २२८ |३५० २५२ | सव्वण्हुणाणदिट्ठो २४ । ५८ २६५ | ३९३ | सव्वे करेदि जीवो २६८ ३९७ | २४६ | सव्वे पुव्वणिबद्धा १७३ | २७३ २७३ | ४०५ | सव्वे भावे जम्हा ३४ । ७४ २७ । ६३ । सामण्णपच्चया खल १०९ | १९१ ३२४ ४७२ | सुदपरिचिदाणभूदा ४६ । ९५ | सूद्धं तु वियाणतो १८६ | २९२ ८४ | १५३ | सुद्धो सुद्धादेसो १२ । २५ ४१४ | ५८७ | सेवंतो वि ण सेवदि १९७ ३०८ ९८ | १७९ | सोवणियं पि णियलं १४६ । २३९ ११० | सो सव्वणाणदरिसी | १६० | २५४ | ७ | १७ | ह । ११ । २२ २३६ |३६३ | हेउअभावे णियमा | १९१ | २९७ | ३८७ | ५३६ | हेदू चदुवियप्पो १७८ | २७७ |३८८ | ५३७ | होदूण णिरुवभोज्जा १७४ | २७४ | Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #672 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates -: कलश काव्योनी वर्णानुक्रम सूची : | कलश | पृष्ठ कलश | पृष्ठ २ | २३० २८५ | ३० अ अस्मिन्ननादिनि ४४ १२६ अकर्ता जीवोऽयं १९५ ४५९ आ अखंडितमनाकुलं १४ | ४५ | आक्रामन्नविकल्पभावमचलं | ९३ । । अचिन्त्यशक्तिः स्वयमेव १४४ ३२६ आत्मनश्चिंतयैवालं १९ । ४८ अच्छाच्छाः स्वयमुच्छलन्ति ।१४१ ।। आत्मभावान्करोत्यात्मा ५६ १६० अज्ञानतस्तु सतृणाभ्यव ५७ १७६ आत्मस्वभावं परभावभिन्न- १० । ३६ अज्ञानमयभावानामज्ञानी । ६८ २०९ | आत्मा ज्ञानं स्वयं ज्ञानं अज्ञानमेतदधिगम्य १६९ ३८६ आत्मानं परिशुद्धर भे- | २०८ ४९४ | अज्ञानान्मृगतृष्णिकां जलधिया | ५८ | १७७ | आत्मानुभूतिरिति । १३ । ४२ | अज्ञानं ज्ञानमप्येवं ६१ | १७८ असंसारत एव धावति ५५ अज्ञानी प्रकृतिस्वभाव १९७ ४६४ आसंसारविरोधिसंवर- । | १२५ अतो हताः प्रमादिनो १८८ ४५० | आसंसारात्प्रतिपदममी १३८ | ३१७ अतः शुद्धनयायत्तं अत्यन्तं भावयित्वा विरति- २३३ । | ५६५ | अत्र स्याद्वादशुद्ध्यर्थ २४७ | ५९२ | इति परिचितत्त्वै५९२ | २८ । ७३ अथ महामदनिर्भरमन्थरं २६१ | इति वस्तुस्वभावं स्वं ज्ञानी | १७६ । ४१४ अद्वैतापि हि चेतना १८३ | ४३९ | इति वस्तुस्वभावं स्वं | इति वस्तुस्वभाव स्व | १७७ | ४१५ | नाज्ञानी अध्यास्य शुद्धनय१२० | २७९ | इति सति सह ३१ । ८१ अध्यास्यात्मनि सर्वभावभवनं । २५९ ६०५ | इतीदमात्मनस्तत्त्वं २४६ । | ५९० अनंतधर्मणस्तत्त्वं २ | इत: पदार्थप्रथनावगुंठना- २३४ ५६६ अनवरतमनन्तै१८७ ४४६ | इतो गतमनेकतां २७३ ६२३ अनाद्यनंतमचलं १२४ । इत्थं ज्ञानक्रकचकलना १२७ | अनेनाध्यवसायेन १७१ । ३९७ | | इत्थं परिग्रहमपास्य १४५ ३२९ | अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं | २३५ । | ५७५ | इत्यज्ञानविमूढाना २६२ ६०८ | अयि कथमपि मृत्वा । २३ । ६१ । इत्याद्यनेकनिजशक्ति २६४ ६१५ अर्थालम्बनकाल एव कलयन | २५७ ।६०४ । | इत्यालोच्य विवेच्य १७८ ४२१ अलमलमतिजल्पै २४४ ५८८ । | इत्येवं विरचय्य संप्रति । ४८ १४१ अवतरति न यावद् २९ । ७६ | इदमेकं जगच्चक्षु २४५ ५८८ अविचलितचिदात्म२७६ ६२५ | इदमेवात्र तात्पर्य १२२ २८२ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #673 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates इन्द्रजालमिदमेवमुच्छलत् उ उदयति न नयश्रीउन्मुक्तमुन्मोच्यमशेषतस्तत् उभयनयविरोध ए एकज्ञायकभावनिर्भरएकत्वं व्यवहारतो न तु एकत्वे नियतस्य शुद्धनयतो एकमेव हि तत्स्वाद्यं एकश्चितश्चिन्मय एव भावो एकस्य कर्ता कस् एकस्य चेत्यो एकस्य चको एकस्य जीवो एकस्य दुष्टो एकस्य दृश्यो एकस्य नाना एकस्य नित्यो एकस्य बद्धो एकस्य भातो एकस्य भावो एकस्य भोक्ता एकस्य मूढो एकस्य रक्तो एकस्य वस्तुर्न इहान्यतरेण एकस्य वाच्यो एकस्य वेद्यो एकस्य सान्तो एकस्य सूक्ष्म एकस्य हेतुर्न कलश ९१ ९ २३६ ४ १४० २७ ६ १३९ १८४ ७४ ७९ ८६ ८१ ७६ ७३ ८७ ८५ ८३ ७० ८९ ८० ७५ ७१ ७२ २०१ ८४ ८८ ८२ ७७ ७८ કલશસૂચી पृष्ठ २२६ ३५ ५७६ २७ ३१९ ७२ २९ ३१९ ४४० २१९ २२१ २२४ २२२ २२० २१९ २२४ २२३ २२३ २१७ एकं ज्ञानमनाद्यनन्तमचलं एक: परिणमति सदा एक: कर्ता चिदहमिह एको दूरात्त्यजति मदिरां एको मोक्षपथो य एष एवं ज्ञानस्य शुद्धस्य एवं तत्त्वव्यवस्थित्या एष ज्ञानघनो नित्यमात्मा एषैकैव हि वेदना क कथमपि समुपात्तकथमपि हि लभन्ते कर्ता कर्ता भवति न यथा कर्ता कर्मणि नास्ति कर्तारं स्वफलेन यत्किल कर्तुर्वेदयितुश्च युक्तिवशतो | कर्तृत्वं न स्वभावोऽस्य कर्म सर्वमपि सर्वविदो कर्मैव प्रवितर्क्य कर्तृ हतकै: कषायकलिरेकतः कान्त्यैव स्नपयन्ति ये | कार्यत्वादकृतं न कर्म २२५ | कृतकारितानुमननै– क्लिश्यन्तां स्वयमेव क्वचिल्लसति मेचकं २२१ २२० २१८ क्ष २१८ ४७४ २२३ २२४ २२२ घृतकुम्भाभिधानेऽपि २२० २२१ क्षणिकमिदमिहैकः घ च चिच्छक्तिञ्याप्तसर्वस्व कलश २०४ २३८ २६३ १५ १५६ १६० ३५५ ५२ १५८ ४६ १२९ १०१ २३६ २०६ ४० ૬૩૯ ३६ पृष्ठ २० ५१ २१ ५४ ९९ २३३ ९८ २३३ १५२ ३४६ २०९ ४९५ १९४ ४५६ १०३ २४३ २०४ ४७९ २७४ ६२४ २४ ६२ २०३ ४७८ २२५ ५३८ १४२ ३२३ २७२ ६२२ Please inform us of any errors on rajesh@AtmaDharma.com ५८३ ५७८ ६०८ ४६ ३५२ ४८९ १२२ १०३ Page #674 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ६४० સમયસાર [भगवानश्री.दु: कल | पृष्ठ श कल | पृष्ठ श ८. १८० ४२४ | चित्पिण्डचण्डिमविलासि- २६८ ।६१९ | त्यक्तं येन फलं स कर्म । १५३ ।३४९ | चित्रात्मशक्तिसमुदायमयो २७० । ६२० | त्यक्त्याऽशुद्धिविधायि १९१ चिरमिति नवतत्त्व | ३३ | त्यजतु जगदिदानीं । २२ चित्स्वभावभरभावितभावा- ९२ | २२८ | द चैद्रप्यं जडरूपतां च १२६ । २८९ दर्शनज्ञानचारित्रत्रयात्मा | २३९ । ५८२ दर्शनज्ञानचारित्रैस्त्रित्वा- | १६ । ४७ जयति सहजतेज: २७५ ६८४ | दर्शनशानचारित्रैस्त्रिभिः | १७ । ४८ | जानाति यः स न करोति | १६७ |३७७ | दुरं भूरिविकल्पजालगहने | ९४ । २३० जीवः करोति यदि पुद्गलकर्म | ६३ | १९१ | द्रव्यलिङ्गममकारमीलितै- | २४३ । ५८६ जीवाजीवविवेकपुष्कलशा । ३३ । ८६ | द्विधाकृत्य प्रज्ञाक्रकचजीवादजीवमिति ४३ | १२६ ज्ञ धीरोदारमहिम्न्यनादिनिधने | १२३ । २८२ ज्ञप्ति: करोतौ न हि २३२ | न ज्ञानमय एव भाव: ६६ । २०५ ज्ञानवान् स्वरसतोऽपि १४९ ३४० | न कर्मबहुलं जगन्न । १६४ |३७३ ज्ञानस्य सञ्चेतनयैव नित्यं | २२४ ५३६ | न जातु रागादि- १७५ | ४१३ ज्ञानादेव ज्वलनपयसो ६० | १७८ | नन परिणाम एव किल । २११ । ५०० ज्ञानाद्विवेचकतया तु १७७ | नम: समयसाराय ज्ञानिन् कर्म न जातु | ३४५ । न हि विदधति बद्ध- । ११ । ४१ ज्ञानिनो न हि परिग्रहभावं | १४८ । ३४० | नाश्नुते विषयसेवनेऽपि । १३५ ३०७ ज्ञानिनो ज्ञाननिर्वत्ता: ६७ | २०६ | नास्ति सर्वोऽपि सम्बन्धः २०० ४७१ ज्ञानी करोति न ४६६ निजमहिमरतानां २२८ । | २९६ | ज्ञानी जानन्नपीमां ५० | १४९ | नित्यमविकारसस्थित- । २६ । ६७ ज्ञेयाकारकलङ्कमेचकचिति | २५१ |६०० | निर्वर्त्यते येन यदत्र ३८ | १२० किञ्चित् निःशेषकर्मयफल २३१ । ५६४ निषिद्धे सर्वस्मित् १०४ । | २४३ टोत्कीर्णविशुद्धबोधविसरा- | २६१ ६०७ | नीत्वा सम्यक् प्रलय- | १९३ | ४५५ टङ्कोत्कीर्णस्वरसनिचित- १६१ | ३५६ | नैकस्य हि कर्तारौ द्वौ । ५४ | १५९ नैकान्तसङ्कतदृशा स्वयमेव | २६५ ।६१५ नोमौ परिणमतः खलु ५३ । १५९ तज्ज्ञानस्यैव सामर्थ्य १३४ | ३०५ तथापि न निरर्गलं १६६ ३७७ | तदथ कर्म शुभाशुभभेदतो १०० | २३५ | पदमिदं ननु कर्मदुरासदं १४३ । ३२४ १९८ । Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #675 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates परद्रव्यग्रहं कुर्वन् परपरिणतिहेतो परपरिणतिमुज्झत् परमार्थेन तु व्यक्त— पूर्णैकाच्युतशुद्धबोधमहिमा पूर्वबद्धनिजकर्म– पूर्वालम्बितबोध्यनाशसमये प्रच्युत्य शुद्धनयतः प्रज्ञाछेत्री शितेयं प्रत्यक्षालिखितस्फुटस्थिरप्रत्याख्याय भविष्यत्कर्म प्रमादकलितः कथं भवति प्राकारकवलिताम्बरप्राणोच्छेदमुदाहरन्ति मरणं प्रादुर्भावविराममुद्रित ब बन्धच्छेदात्कलयदतुलं बहिर्लुठति यद्यपि बाह्यार्थग्रहणस्वभावभरतो बाह्यार्थे: परिपीतमुज्झित भ भावयेद्भेदविज्ञान– भावास्रवाभावमयं प्रपन्नो भावो रागद्वेषमोहैर्विना यो भित्त्वा सर्वमपि स्वलक्षणभिन्नक्षेत्रनिषण्णबोध्य भूतं भान्तमभूतमेव भेदज्ञानोच्छलन भेदविज्ञानतः सिद्धाः भेदोन्मादं भ्रमरसभराभोक्तृत्वं न स्वभावोऽस्य कल श १८६ ३ ४७ १८ २२२ ५३१ १४६ ३३५ २५६ ६०३ १२१ २८० १८१ १५९ २६० १९२ २१२ કલશસૂચી २५० २४८ पृष्ठ १३० ४४२ ४ ४३२ २५२ ६०१ २२८ ५५७ १९० ४५२ २५ ६६ ३५४ ६०६ यदेतद् ज्ञानात्मा यत्र प्रतिक्रमणमेव १३६ ४८ ४५३ ५०० ५९९ ५१७ २९९ १९५ २६८ १९४ २६७ १८२ ४३६ २५४ ६०२ १२ ४२ १३२ १३१ ११२ १९६ म मग्नः कर्मनयावलम्बनपरा १११ ३२ मज्जन्तु निर्भरममी माऽकर्तारममी स्पृशन्तु २०५ मिथ्यादृष्टेः स एवास्य | मोक्षहेतुतिरोधानाद्– मोहविलासविजृम्भित– मोहाद्यदहमकार्षं य ६९ २९४ य एव मुक्त्वा नयपक्षपातं यत्तु वस्तु कुरुते यत्सन्नाशमुपैति तन्न नियतं | १५७ यदि कथमपि धारावाहिना यदिह भवति रागद्वेष १२७ यस्माद् द्वैतमभूत्पुरा यः करोति स करोति केवलं यः परिणमित स कर्ता यः पूर्वभावकृतकर्म यादृक् तादृगिहास्ति यावत्पाकमुपैति कर्मविरति ये तु कर्तारमात्मानं ये तु स्वभावनियमं ये त्वेनं परिहृत्य ये ज्ञानमात्रनिजभावमयी योऽयं भावो ज्ञानमात्रो र ३०० ३०० २५९ ४६२ | रागद्वेषद्वयमुदयते कलश | पृष्ठ रागजन्मनि निमित्ततां १७० १०८ २२७ २२६ ૬૪૧ २७७ ९६ २५८ ८३ ४८८ ३८७ २५१ ५४७ ५४३ २२० ५२४ १०५ २४७ १८७ ४५१ ६२६ २३१ २१७ ५०२ ३५२ २९३ Please inform us of any errors on rajesh@AtmaDharma.com ५१ १५८ २३२ ५३५ १५० ३४२ १९० २५७ १९९ ४६९ २०२ ४७५ २४१ २६६ २७१ ५८४ ६१८ ६२१ २२१ ५२५ २१७ ५१६ Page #676 -------------------------------------------------------------------------- ________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates 642 સમયસાર [भगवान श्रीकुंदु कल | पृष्ठ कल | पृष्ठ श | रागद्वेषविभावमुक्तमहसो 223 532 | व्यवहारविमूढदृष्टयः / 242 586 रागद्वेषविमोहानां 119 | 277 | व्याप्यव्यापकता तदात्मनि / रागद्वेषाविह हि भवति 218 521 | व्यावहारिकदृशैव केवलं |210 / 495 रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या / 219 521 | शुद्धद्रव्यनिरूपणार्पित- |215 / 515 रागादयो बन्धनिदानमुक्ता- 174 411 | शुद्धद्रव्यस्वरसभवनात्कि |216 / 515 रागादीनामुदयमदयं 179 422 स रागादीनां झगिति विगमात 124 | 283 | सकलमपि विहायाहाय / 35 / 102 रागाद्यास्रवरोधतो 133 / 302 | समस्तमित्येवमपास्य कर्म | 229 / 551 | रागोद्गारमहारसेन सकलं | 163 | 378 | संन्यस्यन्निजबुद्धिपूर्वमनिशं | 116 / / रुन्धन् बन्धं नवमिति 162 / 364 | संन्यस्तव्यमिदं समस्तमपि | 109 / 257 सम्पद्यते संवर एष 129 | 299 लोक: कर्मततोऽस्तु 165 / 376 | सम्यग्दृष्टय एव साहसमिदं | 154 / 350 लोक: शाश्वत एक एष | 155 / 351 | सम्यग्दृष्टि: स्वयमयमहं / 137 | सम्यग्दृष्टेर्भवति नियतं |136 / / वर्णादिसामग्रयमिदं विदन्त / | 39 | 121 | सर्वतः स्वरसनिर्भरभाव 30 / 79 वर्णाद्या वा रागमोहादयो वा | 37 | 109 | सर्वत्राध्यवसानमेवमखिलं | 173 / 403 वर्णाद्यैः सहितस्तथा | 42 | 125 | सर्वद्रव्यमयं प्रपद्य 253 601 | वस्तु चैकमिह नान्यवस्तुनो | 213 / 501 | सर्वस्यामेव जीवन्त्यां 117 | 273 विकल्पक: परं कर्ता | 231 | सर्वं सदैव नियतं |168 |385 विगलन्तु कर्मविषतरु- | 230 | 552 | सिद्धान्तोऽयमुदात्तचित्त- | 185 / / 442 / विजहति न हि सत्तां 276 स्थितेति जीवस्य 202 निरन्तराया विरम किमपरेणाकार्य स्थितेत्यविघ्ना खलु 64 | 198 पुद्गलस्य विश्रान्त: परभावभावकलना- | 258 605 | स्याद्वादकौशलसुनिश्चल- | 267 618 विश्वाद्विभक्तोऽपि हि | 172 | 399 | स्याद्वाददीपितलसन्महसि / 269 | 620 / विश्वं ज्ञानमिति प्रतl | 249 / 598 | स्वशक्तिसंसूचितवस्तुत्वत्त्वै | 278 | 627 118 | वृत्तं कर्मस्वभावेन वृत्तं ज्ञानस्वभावेन वृत्त्यंशभेदतोऽत्यन्तं वेद्यवेदकविभावचलत्वाद | व्यतिरिक्त परद्रव्यादेवं | व्यवहरणनयः स्याद्यद्यपि | 107 | 251 | स्वक्षेत्रस्थितये पृथग्विध- | 255 / 603 | | 106 / 251 | स्वेच्छासमुच्छलदनल्प- / 225 | 207 | 490 | स्वं रूपं किल वस्तुनो | 158 353 | | 147 | 338 | ह |267 576 | हेतुस्वभावानुभवाश्रयाणां | 102 | 239 / / 5 / 28 / Please inform us of any errors on rajesh@AtmaDharma.com