________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩/૮
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
अथैतदेव दर्शयति
सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई। पगरणचेट्ठा कस्स वि ण य पायरणो त्ति सो होदि।। १९७ ।।
सेवमानोऽपि न सेवते असेवमानोऽपि सेवकः कश्चित्। प्रकरणचेष्टा कस्यापि न च प्राकरण इति स भवति।। १९७ ।।
यथा कश्चित् प्रकरणे व्याप्रियमाणोऽपि प्रकरणस्वामित्वाभावात् न प्राकरणिकः, अपरस्तु तत्राव्याप्रियमाणोऽपि तत्स्वामित्वात्प्राकरणिकः, तथा सम्यग्दृष्टि: पूर्वसञ्चित
વિષયોને સેવતો છતો પણ [જ્ઞાનવૈભવ-વિરાતિ–વનીત] જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી [ વિષયસેવનચ રૂં છ7] વિષયસેવનના નિજફળને (–રંજિત પરિણામને) [ ન કૂતે] ભોગવતો નથી-પામતો નથી, [તત] તેથી [ ] આ (પુરુષ) [ સેવવ: પિ શસેવવ:] સેવક છતાં અસેવક છે (અર્થાત્ વિષયોને સેવતાં છતાં નથી સેવતો ).
ભાવાર્થ-જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇંદ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી, કારણ કે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી-પામતો નથી. ૧૩૫. હવે આ જ વાતને પ્રગટ દષ્ટાંતથી બતાવે છે -
સેવે છતાં નહિ સેવતો, અણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ ઠરે. ૧૯૭.
ગાથાર્થ:- [શ્ચિત્] કોઈ તો [ સેવમન: uિ] વિષયોને સેવતો છતાં [૧ સેવત] નથી સેવતો અને [શસેવમાન: ]િ કોઈ નહિ સેવતો છતાં [ સેવવ:] સેવનારો છે- [ ચ પિ] જેમ કોઈ પુરુષને [પ્રઝરવેટT] પ્રકરણની ચેષ્ટા (કોઈ કાર્ય સંબંધી ક્રિયા) વર્તે છે [ન ૨ : પ્રાર: તિ ભવતિ] તોપણ તે પ્રાકરણિક નથી.
ટીકાઃ-જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી પ્રાકરણિક નથી અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ
૧. પ્રકરણ = કાર્ય,
૨. પ્રાકરણિક = કાર્ય કરનારો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com