________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तथाहि
નિર્જરા અધિકાર
तत्र
बंधुवभोगणिमित्ते अज्झवसाणोदएसु णाणिस्स । संसारदेहविसएसु णेव उप्पज्जदे रागो ।। २१७ ।। बन्धोपभोगनिमित्तेषु अध्यवसानादयेषु ज्ञानिनः। संसारदेहविषयेषु नैवोत्पद्यते रागः।। २१७ ।।
इह खल्वध्यवसानोदयाः कतरेऽपि संसारविषयाः, कतरेऽपि शरीरविषयाः। यतरे संसारविषयाः ततरे बन्धनिमित्ताः, यतरे शरीरविषयास्ततरे तूपभोगनिमित्ताः। यतरे बन्धनिमित्तास्ततरे रागद्वेषमोहाद्याः, यतरे तूपभोगनिमित्तास्ततरे सुखदुःखाद्याः । अथामीषु सर्वेष्वपि ज्ञानिनो नास्ति रागः, नानाद्रव्यस्वभावत्वेन
૩૩૯
પણું (અસ્થિ૨૫ણું ) હોવાથી [વતુ] ખરેખર [ાંક્ષિતત્ વ વેદ્યતે ન] વાંછિત વેદાતું નથી; [ તેન ] માટે [ વિદ્વાન વિશ્વનાંક્ષતિ ન] જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી; [ સર્વત: અપિ ગતિવિહિમ્ ઐતિ] સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને (વૈરાગ્યભાવને) પામે છે.
ભાવાર્થ:-અનુભવગોચર જે વેધ-વેદક વિભાવો તેમને કાળભેદ છે, તેમનો મેળાપ નથી (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતા હોવાથી અસ્થિર છે); માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે ? ૧૪૭.
એ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છેઃ
સંસારદેહસંબંધી ને બંધોપભોગનિમિત્ત જે,
તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭.
ગાથાર્થ:- [વન્ધોપમોનિમિત્તેપુ] બંધ અને ઉપભોગનાં નિમિત્ત એવા [સંસારવેદવિષયેષુ] સંસારસંબંધી અને દેહસંબંધી [ અધ્યવસાનોવયેષુ] અધ્યવસાનના ઉદયોમાં [ જ્ઞાનિન: ] જ્ઞાનીને [ રા: ] રાગ [ન વ ઉત્પદ્યતે] ઊપજતો જ નથી.
ટીકા:-આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસારસંબંધી છે અને કેટલાક શરીરસંબંધી છે. તેમાં, જેટલા સંસા૨સંબંધી છે તેટલા બંધનનાં નિમિત્ત છે અને જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે. જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગદ્વેષમોહાદિક છે અને જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી; કારણ કે તેઓ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com