________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
भाव्यभावकभावाभावेनैकत्वे टङ्कोत्कीर्ण परमात्मानमवाप्तः क्षीणमोहो जिन इति तृतीया निश्चयस्तुतिः।
एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनो वचनकाय -श्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि। अनया दिशान्यान्यप्यूह्यानि।
(શાર્વવિક્રીડિત) एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोर्निश्चयान्नुः स्तोत्र व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः। स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवेन्नातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः ।। २७।।
થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્યભાવનો પણ અભાવ થાય છે અને એ રીતે ). ભાવ્યભાવક ભાવનો અભાવ થવાને લીધે એકપણું થવાથી ટંકોત્કીર્ણ (નિશ્ચલ) પરમાત્માને પ્રાપ્ત થયેલો તે “ક્ષીણમોહ જિન” કહેવાય છે. આ ત્રીજી નિશ્ચયસ્તુતિ છે.
અહીં પણ પૂર્વે કહ્યું હતું તેમ “મોહ' પદને બદલી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસન, સ્પર્શન-એ પદો મૂકી સોળ સુત્રો (ભણવાં અને) વ્યાખ્યાન કરવા અને આ પ્રકારના ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થ-સાધુ પહેલાં પોતાના બળથી ઉપશમ ભાવ વડે મોહને જીતી, પછી જ્યારે પોતાના મહા સામર્થ્યથી મોહનો સત્તામાંથી નાશ કરી જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યારે તે ક્ષીણમોહ જિન કહેવાય છે.
હવે અહીં આ નિશ્ચય-વ્યવહારરૂપ સ્તુતિના અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે –
શ્લોકાર્થઃ- [ યાત્મનો વ્યવહારત: ] શરીરને અને આત્માને વ્યવહારનયથી એકપણું છે [ તુ પુનઃ ] પણ [ઉનયાત્ ન] નિશ્ચયનયથી એકપણું નથી; [વપુષ: સ્તુત્યા 7: સ્તોત્ર વ્યવહારત: પ્તિ માટે શરીરના સ્તવનથી આત્માપુરુષનું
સ્તવન વ્યવહારનયથી થયું કહેવાય છે, અને [તત્ત્વત: તત્ ન] નિશ્ચયનયથી નહિ [નિયત:] નિશ્ચયથી તો [વિસ્તુત્યા વ] ચૈતન્યના જીવનથી જ [વિત: રસ્તોત્ર ભવતિ] ચૈતન્યનું સ્તવન થાય છે. [ સાં પર્વ ભવેત] તે ચૈતન્યનું સ્તવન અહીં જિતેન્દ્રિય, જિતમોહ, ક્ષીણમોહ-એમ (ઉપર) કહ્યું તેમ છે. [ અત: તીર્થર–
Please inform us of any errors on rajesh@AtmaDharma.com